________________
ઉપરાયતા નિવૃત્તિ. ઉત્કર્ષ, અપકર્ષ અને સંક્રમણ, એ સત્તામાં રહેલી | ઉપલંભક :જણાવનાર; જાણવામાં નિમિત્તભૂત. (ઈન્દ્રિયજ્ઞાનને, પદાર્થો
કર્મપ્રવૃત્તિનાં થઈ શકે છે; ઉદયમાં આવેલી પ્રવૃત્તિનાં, થઈ શકે નહિ. (૨) જાણવામાં નિમિત્તભૂત મૂર્તિ, પંચેન્દ્રિયાત્મક શરીર છે.) નિવૃત્તિ
ઉપલભ્ય:જણાવા યોગ્ય. ઉપચાર :કહેવાપૂરતું; કથનમાત્ર;
ઉપલભ્યમાન અનુભવરૂપ ઉપરોક્ત ઉપર કહેલી; ઉપર્યુક્ત.
ઉપવાસ ઉપ એટલે સમીપ, વાસ એટલે વસવું, આનંદના નાથ ભગવાન ઉપલક:ઉપર ટપકે.
આત્માની સમીપ વસવું, તે ઉપવાસ છે. (૨) ઉપનામ સમીપમાં-ભગવાન ઉપલક દ2િ:ખોટી દષ્ટિ; બાહ્ય દષ્ટિ;
આનંદના નાથની સમીપમાં-વાસ એટલે વસવું,-અનુભવ વડે વસવું; ઉપલકપણે ઉપર ચોટિયુંઃ ફાલતું; વધારાનું ટપકાવી રાખવું; અસંપૂર્ણ
આત્મામાં અનુભવ વડે લીન થવું, તે ચારિત્ર છે. (૩) ઉપવસતિ ઇતિ ઉપલાણ :દર્શન; નિરીક્ષણ; નિર્ણતતા ; વ્યાખ્યા; એખ બીજાથી જુદું પાડનારું ઉપવાસઃ આત્માની, ચિદાનંદસ્વરૂપ ભગવાનની સમીપ વસુવું તે, ઉપવાસ ચિહ્ન; વાચ્યાર્થ સાથોસાથ લક્ષ્યાર્થનું જ્ઞાનક
છે; અને તે તપને નિર્જરા છે. (૪) ઉપવસતિ ઇતિ ઉપવાસ; શુદ્ધ ઉપલબ્ધ :પ્રાપ્ત. (૨) અનુભવવું (૩) અનુભવતા. (૪) જણાવેલું.
ચૈતન્યની સમીપમાં વસવું, તે ઉપવાસ છે. (૫) વિકલ્પમાં ન રોકાવું અને ઉપલુબ્ધ કરતા થકા :અનુભવતા થકા.
આત્મામાં રોકાવું તે ખરો ઉપવાસ છે. શુભ પરિણામરૂપ ઉપવાસ તે ઉપલબ્ધ કરતો અનુભવતો
પુણ્યબંધનું કારણ છે પરંતુ આત્મામાં રોકાવું તે ઉપવાસ મોક્ષનું કારણ છે. ઉપલબ્ધ કરવું અનુભવ કરવો; અનુભવવું.
ઉપશષ શ્રેણી ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી. પ્રત્યક્ષ દર્શનના સંભવને ઉપલબ્ધિ :ક્ષયોપશમ (૨) અનુભૂતિ (૩) અનુભવ; પ્રાપ્તિ. (૪)
અભાવે અગિયારમેથી જીવ પાછો વળે છે. ઉપશમ શ્રેણી બે પ્રકારે છે. એક મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી, જનિત અર્થગ્રહણશક્તિ (પદાર્થને
આજ્ઞારૂપઃ એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવા રૂપ. આજ્ઞારૂપ જાણવાની શક્તિ), તે ઉપલબ્ધિરૂપ મતિજ્ઞાન છે. (૫) જ્ઞાનવરણીય કર્મના, પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી. પાછળનો ઠેઠ ગયા પછી ક્ષયોપશમના નિમિત્તે ઉપજેલી, પદાર્થોને જાણવાની શક્તિ. (આ લબ્ધ માર્ગના અજાણપણાને લીધે પડે છે, આ નજરે જોયેલી આત્માએ શક્તિ જ્યારે ઉપયુક્ત થાય, ત્યારે જ પદાર્થ જણાય.) (૬) ક્ષયોપશમ; અનુભવેલી વાત છે.કોઇ શાસ્ત્રમાંથી નીકળી આવશે. ન નીકળે તો કંઇ બાધ ઇન્દ્રિયો દ્વારા પદાર્થને જાણવું. (૭) બોધ; જ્ઞાન; પ્રાપ્તિ; લાભ. (૮) નથી. તીર્થકરોના હૃદયમાં આ વાત હતી, એમ અમે જાયું છે. તે દશા શાથી પ્રાપ્તિ, શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ (૯) મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ જેમાં
અવરાઇ? તે દશા વર્ધમાન કેમ ન થઇ? લોકના પ્રસંગથી મનેચ્છાથી, નિમિત્ત છે, એવી અર્થગ્રહણ શક્તિ (પદાર્થને જાણવાની શકિત) તે,
અજાગૃતપણાથી ઇ. આવા કિંચિત પ્રમાદકારણ યોગે તે પોતાના આત્માને ઉપલબ્ધિ છે. બીજા પદાર્થોને જાણવાની શક્તિ તે ઉપલબ્ધિ છે. ઉપલબ્ધિ
અનુભવમાં આવેલી ઉચ્ચદશા, આગળ ન વધતાં આવરણ પામી હતી; અને કહો કે લબ્ધિ કહો-એક જ છે. અહા! તે પ્રગટ થયેલી લબ્ધિ દશા અંદરના
અંતે તો ઉપશમભાવની પ્રાપ્તિને લઇ ઉપશમશ્રેણી થઇ, ત્યાંથી પડવાનું થયું ત્રિકાળી જ્ઞાનને અનુસરીને થાય છે; સાંભળીને કે વાંચીને તે પ્રગટ થાય છે
હતું. એમ પોતે પૂર્વે ઉપશમ શ્રેણી માંડી હતી, અને ત્યાંથી પડયા હતા. એમ નથી.
ઉપશમ કષાયાદિનું ઘણું જ મંદપણું; તે પ્રત્યે વિશેષ ખેદ. (૨) જીતવું. (૩)
કષાયાદિનું ઘણું જ મંદપણું; તે (કષાય) પ્રત્યે, વિશેષ ખેદ. (૪) વિરામ;