________________
૨૫૨ છે તેને તે છોડતો નથી. તેમ જીવનો સ્વભાવ પણ શુદ્ધ દ્રવ્યાર્શિક નયથી તો | કુદેવ કુદેવ રાગ-દ્વેષની મેલ વડે મલિન છે અને સ્ત્રી-ગહા વગેરે ચિહ્નો વડે સહજ શુદ્ધ ચિદાનંદ એકરૂપ છે, પરંતુ અનાદિ કર્મબંધ રૂપ પર્યાયને પોતે વશ ઓળખાય છે તે કુદેવ છે; કુદેવની જે મૂર્ખ જીવ સેવા કરે છે, તેને ભવભ્રમણ થવાથી, તે રાગાદિ પરદ્રવ્ય ઉપાધિ-પર્યાયને ગ્રહણ કરે છે. પર્યાયમાં જીવ જો
દાતું નથી. સાચા સર્વજ્ઞ-વીતરાગ જિનદેવ તે સુદેવ છે. તેમનાથી વિરુદ્ધ કે પર પર્યાયપણે (પર દ્રવ્યના પક્ષે થતા અશુદ્ધ પર્યાપણે) પરિણમે છે, તો
સરાગીપણામાં કે વસ્ત્રાદિ પરિગ્રહ સહિતપણામાં દેવપણું માનવું તે, દેવની પણ નિશ્ચયનયથી શુદ્ધ સ્વરૂપને છોડતો નથી. પુદગલ દ્રવ્યનું પણ તેમજ વિપરીત શ્રદ્ધા છે. એટલે કુદેવ સેવન છે, ને તે ભવભ્રમણનું કારણ છે, માટે થાય છે.
તેનું સેવન છોડવું જોઇએ. કથન કહેવાનો પ્રકાર; તે બે પ્રકારે હોય છે,-એક નિશ્ચય અને બીજું વ્યવહાર; કુદેવનું (મિથ્યાદેવનું સ્વરૂપ જે રાગ અને દ્વેષ રૂપી મેલથી મેલાં (રાગી દ્વેષી) છે.
તેમાં નિશ્ચય તે સત્યાર્થ છે, અને વ્યવહાર છે તે, ઉપચાર-અસત્યાર્થ છે. (૨) અને સ્ત્રી; ગહા, આભૂષણ વગેરેથી, જેને ઓળખી શકાય છે તે મુદેવ ઉપદેશ
કહેવાય છે. જે અજ્ઞાની આવા કુદેવોની સેવા, (પૂજા, ભક્તિ અને વિનય) કરે સ્થા:વાત.
છે, તે આ સંસારનો અંત કરી શકતા નથી, એટલે કે તેને અનંતકાળ સુધી કુદક:શંકા; વાંધા વચકા
ભવભ્રમણ મટતું નથી. કુંદકુંદાથાર્ય ભગાવન કુંદકુંદાચાર્યદેવ, નગ્ન દિગંબર ભાવલિંગી મુનિ હતા. કદાગ્રહ :ખોટી પકડ; ઇન્દ્રિયોના નિગ્રહનું ન હોવાપણું; કુલધર્મનો આગ્રહ; આત્માના અતીન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન કરતા હતા. તે મહાવિદેહમાં
માનશ્યાધાની કામના; અમધ્યસ્થપણું એ કદાગ્રહ છે. (૨) ખરાબ આગ્રહ; સીમંધર ભગવાન પાસે ગયા હતા. સીમંધર એટલે સ્વરૂપની પૂર્ણતાની સીમા મમત; જિદ્દ અંટસ; અદાવત ધરનારા, સીમંધરનાથ. તેમની પાસે તો સાક્ષાત્ સદેહે ગયા હતા. ત્યાં કેવળી કુદાયિત કયારેક, અને શ્રુતકેવળીની વાણી સાંભળી, તેમણે આ શાસ્ત્રો બનાવ્યાં છે. તેઓ કહે કાદાયિત્ન કદાચિ-કોઈવાર હોય એવું; અનિત્ય. (૨) કોઈ વાર હોય એવું; છે કે ભિન્ન આત્માનું એકપણું એટલે કે પરથી ભિન્ન, રાગથી ભિન્ન અને અનિત્ય. (૩) કદાચિ-કોઈવાર હોય એવું; અનિત્ય. (૪) કદાચિત; કોઇ સ્વભાવી અભિન્ન થવું, એકપણું, એણે અનંત કાળમાં કદી સાંભળ્યું નથી. વાર હોય એવું; અનિત્ય
(૨) ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ લગભગ બે હજાર વર્ષ ઉપર સંત હતા. કદાયિત્ક પણું અનિત્યપણું. ફદુડ કાઢ્યું :નાની લાકડી; દંડુકો
કુદાન :ગૌ, કન્યા, સુવર્ણ, હાથી, ઘોડા, ઘર, પૃથ્વી, તલ, રથ અને દાસી એ દશ કન કદન-યુદ્ધ
પ્રકારનાં કુદાન છે. કદલીથાત :ભૂજ્યમાન-ભોગવવામાં આવતાં આયુષ્યનું ઘટવું, તે કદલીઘાત છે. કહીને દરિયો ઓળંગી જવો. ઘણું અઘરું કામ છે. તેમ તત્વનો મર્મ પામવો, એ
વર્તમાન માટે, અપવર્તન થતા આયુષ્યવાળાને બાહ્યમાં વિષ, વેદના, નાની વાત નથી. રક્તક્ષય, ભય, શસ્ત્રાઘાત, શ્વાસારોધ, કંટક, અગ્નિ, જળ, સર્પ, કધર્મ જે રાગાદિ ભાવહિંસાથી સહિત છે. તેમજ ત્રણ સ્થાવરનાં મરણરૂપ દ્રવ્ય અજીર્ણભોજન, વજપાત, શૂળી, હિંસક જીવ, તીવ્ર ભૂખ કે પિપાસા આદિ, હિંસાનું સ્થાન છે. એવી જે ક્રિયાઓ તેને કુધર્મ જાણો, એવા કુધર્મની શ્રદ્ધા કોઈ નિમિત્તે કદલીઘાત હોય છે.
કરવાથી, જીવ દુઃખ પામે છે.