________________
તે કર્મ ચેતના છે. (૪) હું રાગ, હું મોહ, એવા શુભ-અશુભ ભાવ કરવામાં ત્રણ કાળમાં જે સમયે જે પર્યાય થવાની, તે જ થાય. જગતનો કર્તા ઇશ્વર ચેતનાનું જોડાવું. (૫) આત્મા સિવાય અન્ય જે પુણય-પાપના વિકારી ભાવ તો નથી, કે પર દ્રવ્યનો કર્તા આત્મા તો નથી પણ રાગનો કર્તા પણ તેને “હું કરું છું' એમ જે માને-અનુભવે, તે કર્મચેતના છે. અહીં કર્મશબ્દ જડ
આત્મા નથી, અને પલટાતી પર્યાયનો પણ કર્તા આત્મા નથી. ષટકારકથી પુદગલ કર્મની વાત નથી. અહીં તો ભાવ કર્મ જે શુભાશુભ ભાવે મારું કાર્ય
સ્વતંત્ર પણે કર્તા થઇને, પરિણતિ થાય છે. તે સત છે તેને કોઇની અપેક્ષા નામ કર્મ છે, હું એને કરું છું, એમ જે માને છે, તે કર્મ ચેતના છે. (૬)
નથી. (૨) કમનિયત શબ્દમાં, ક્રમ એટલે ક્રમસર અને નિયત એટલે પુણય-પાપના ભાવનું કરવું તે કર્મચેતના; રાગનું કરવું દયા, દાન, પૂજા, નિશ્ચિત. ભક્તિના, શુભભાવ ને હિંસા જૂઠ, ચોરી આદિ અશુભભાવ, તે બંને કર્મની વિચિત્રતા કર્મના વિવિધ પ્રકાર. કર્મચેતના કહે છે.
કર્મનો આસ્રવ કર્મોના આવવા અને ટકવારૂપ આસ્રવ અનેબંધની વ્યવસ્થા કર્મચેતના અને કર્મફળતના કર્મચેતનાવાળા જીવને, જ્ઞાનાવરણ પ્રકુટ હોય છે, કર્મનો કર્મ રૂપ પુદગલો જીવો અને પુદ્ગલો સર્વ ભાવવાળા હોવા ઉફરાંત અને કર્મફળચેતનાવાળાને, અતિપ્રકૃષ્ટ હોય છે.
ક્રિયાવાળા પણ હોય છે, કારણ કે પરિસ્પદ (કંપન) સ્વભાવવાળા હોવાને કમથી જાણવું અવગ્રહ, ઇહા, અવાય અને ધારણારૂપ ક્રમથી જાણવું તે ઇન્દ્રિય લીધે ગરિસ્પદ વડે નવા કર્મ-નો કર્મ રૂપ પુદ્ગલોથી જુવો તેમની સાથે જ્ઞાનનો વિષય છે.
ભેગા થતાં હોવાથી અને કર્મ-નોકર્મરૂપ પુલો સાથે ભેગા થયેલા જીવો કર્મળ :વિભાવ
પાછા ભિન્ન પડતા હોવાથી તે અપેક્ષાએ તેઓ ઉપજે છે ટકે છે ને નથ થાય Íદળ :કર્મોનો સમૂહ કર્મનું ઉપાદાન કારણ કલુષતા છે.
કર્મનો ચમત્કાર કર્મનો પ્રભાવ કર્મને કહે:મારીને; બાળીને કર્મને મારીને, બાળીને.
કર્મનો સંન્યાસ ક્રરતા શુભભાવોને છોડતા કર્મનું પરિણામ નિશ્ચયથી મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિ રૂપે અંતરંગમાં કર્મનો કર્મ રૂપ :જ્ઞાનાવરણાદિ કર્મરૂપ અને શરીરાદિ નોકર્મરૂપ પુદ્ગલો સાથે ભેગો ઉત્પન્ન થતું કર્મનું પરિણામ છે, તે બધુંય પુદ્ગલ પરિણામ છે.
થયેલો જીવ, કંપન વડે પાછો છૂટી પડે છે. ત્યાં, (તે પુલો સાથે) ભેગાપણે ઉદ્રિયો વાણી, હાથ, પગ, ગુદા અને લિંગ, એ પાંચ કર્મેન્દ્રિયો છે.
તે નષ્ટ થયો, જીવપણે તે ટક્યો, ને (તેમનાથી) છૂટાપણે તે ઊપજ્યો. કર્મના ચમત્કાર કર્મનો પ્રભાવ.
કર્મપ્રકતિનો ભેદ મૂળ અને ઉત્તર, બે ભેદ.પ્રકૃતિ બંધ મૂળ અને ઉત્તર, એવા બે કર્મના પ્રકાર :કર્મના ત્રણ પ્રકાર છે. ભાવિકર્મ, દ્રવ્ય કર્મ અને નોકર્મ. ભાવકર્મ પ્રકારના છે.
જીવનો વિકાર છે અને દ્રવ્યકર્મ તથા નો કર્મ જડ છે. ભાવકર્મનો અભાવ થતાં Áપ્રકતિ કર્મસ્વભાવ (૨) કર્મના ભેદો (૩) કર્મપ્રકૃતિના બંધના ચાર ભેદ આવે દ્રવ્યકર્મનો અભાવ થાય છે. અને દ્રવ્ય કર્મનો અભાવ થતાં નો કર્મ છે - (૯) પ્રકૃતિબંધ, (૯) પ્રદેશબંધ, (૯) સ્થિતિબંધ, (૯) અનુભાગબંધ. (શરીર)નો અભાવ થાય છે.
પ્રકૃતિ, એટલે સ્વભાવ, પ્રદેશ એટલે, પરમાણુની સંખ્યા, સ્થિતિ નામ કર્મના પ્રતિબંધનો અભાવ:જ્ઞાનાવરણાદિ, આઠ કર્મના આવરણોનો અભાવ.
કાળની મુદત અને અનુભાગ એટલે, ફળ દેવાની શક્તિ. કિમ નિયત :ક્રમ એટલે ક્રમસર, એક પછી એક અને નિયત એટલે નિશ્ચિત. | પ્રકમ કામ માથે લેવું તે; કામમાં જોડાવું તે; કામની વ્યવસ્થા.
ચોકકસ. જે સમયે જે પર્યાય આવવાની તે જ આવે. ક્રમબદ્ધ છે તે કરે નહિ. | કમપૂર્વક તપતી સ્વરૂપ સંપદાવાળા એક પછી એક પ્રગટતા