________________
૨૩૧ આત્માનું કલ્યાણ નથી, એમ શ્રદ્ધા જ્ઞાન કરવાં તે, ઉપાદાન કારણ છે. | અર્થ:- સમ્યગ્દર્શન પાનરૂપ નેત્ર અને જ્ઞાનમાં ચરણ અર્થાત્ લીનતારૂ૫ ક્રિયા બન્ને નિમિત્ત એટલે અનુકૂળ સંયોગી બીજી ચીજ, જ્યારે આત્મા સાચી શ્રદ્ધા
મળીને, મોક્ષમાર્ગ જાણો. ઉપાદાનરૂપ નિશ્ચકારણ જ્યાં હોય ત્યાં, જ્ઞાન કરે, ત્યારે જે દેવ-ગુરુ- શાસ્ત્ર હાજર હોય તેને, નિમિત્ત કહેવાય. નિમિત્તરૂપ વ્યવહારકારણ હોય જ છે. ઉપાદાન તે ત્રિકાળી દ્રવ્ય છે. અને ઉપાદાન કારણ તે, પર્યાય છે. જે જીવ
ભાવાર્થઉપાદાન શક્તિને સંભાળીને ઉપાદાન કારણ કરે, તેને મુકિતરૂપી કાર્ય પ્રગટે (૧) ઉપાદાન તે નિશ્ચય અર્થાત્ સાચું કારણ છે, નિમિત્ત વ્યવહાર અર્થાત્ ઉપચાર જિ.
કારણ છે. સાચું કારણ નથી, તેથી તો તેને અહેસુવત્ કહ્યું છે. અને તેને ઉપાદાન કારણ :આત્માની સહજ શક્તિ.
ઉપચાર (આરો૫) કારણ કેમ કહ્યું કે, તે ઉપાદાનનું કાંઇ કાર્ય કરતું- કરાવતું ઉપાદાનકારણ : ૧. જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે, તેને ઉપાદાન કારણ કહે છે. નથી તો પણ કાર્યના વખતે તેની ઉપસ્થિતિને કારણે તેને ઉપચારમાત્ર જેમ કે ઘડાની ઉત્પત્મિાં માટી. (૨) અનાદિ કાળથી દ્રવ્યમાં જે પર્યાયોનો
કારણ કહ્યું છે. પ્રવાહ ચાલ્યો આવે છે, તેમાં અનન્તર પૂર્વેક્ષણવર્તી પર્યાય ઉપાદાન કારણ સમ્યજ્ઞાન અને જ્ઞાનમાં લીનતાને મોક્ષમાર્ગ જાણો, એમ કહ્યું તેમાં છે. અને અનંતર ઉત્તરક્ષણવર્તી પર્યાય કાર્ય છે. (૩) તે સમયની પર્યાયની શરીરાશ્રિત ઉપદેશ, ઉપવાસાદિક ક્રિયા અને શુભરાગરૂપ વ્યવહારને, યોગ્યતા, તે ઉપાદાન કારણ છે અને તે જ પર્યાય કાર્ય છે. ઉપાદાન તે જ
મોક્ષમાર્ગ ન જાણો તે વાત આવી જાય છે. પ્રથમ પ્રશ્નનું સમાધાનઃસાચું (વાસ્તવિક) કારણ છે. ૧. નં.૦૧ ધ્રુવ ઉપાદાન દ્રવ્યાર્થિક નયથી છે. ઉપાદાન નિજગુણ જહોં, તહેંનિમિત્ત પર હોય; નં. ૨ અને ૩ ક્ષણિક ઉપાદાન પર્યાયાર્થિક નયથી છે.) ઉપસર્ગક દુઃખરૂપ; ભેદ જ્ઞાન પરમાણ વિધિ, વિરલા બૂઝે હો’ -૩ રોગ; માંદગી; દેવ અને મનુષ્ય વગેરે તરફથી કનડગત આફત; ઇજા;
અર્થ:- જ્યાં નિજશક્તિ રૂપ ઉપાદાન તૈયાર હોય ત્યાં નિમિત્ત હોય જ છે, અપશુકન; મરણચિહ્ન. (૨) વસ્તુની નિજશક્તિરૂપ છે. (૩) પર્યાયની
એવી ભેદજ્ઞાન પ્રમાણની વિધિ વ્યવસ્થા છે; આ સિદ્ધાંત કોઇ વીરલા જ વર્તમાન શક્તિને પણ ઉપાદાન કારણ કહેવાય છે. (૪) પુરુષાર્થ (૫) જે
સમજે છે. દ્રવ્ય સ્વયં કાર્યરૂપ પરિણમે, તેને ઉપાદાન કારણ કહે છે. જેમ કે ઘડાની ભાવાર્થે - જ્યાં ઉપાદાનની યોગ્યતા હોય ત્યાં નિયમથી નિમિત્ત હોય છે, ઉત્પત્તિમાં માટી તેનું ત્રિકાલી, ઉપાદાનકારણ છે. (દ્રવ્યાર્થિક નચે છે) (૬) નિમિત્તની વાટ જોવી પડે એમ નથી. અને નિમિત્તને કોઇ મેળવી શકે છે, વસ્તુની નિશક્તિરૂ૫:
એમ પણ નથી, નિમિત્તની રાહ જોવી પડે છે અથવા તેને હું લાવી શકું છું ઉપસ્થિતિનો શું નિયમ છે? :
એવી માન્યા પર, પદાર્થમાં અભેદ બુદ્ધિ અર્થાત્ જ્ઞાન સૂચક છે, નિમિત્ત પ્રશ્ન-૧ “ગુરુ ઉપદેશ નિમિત્ત બિન, ઉપાદાન બળહીન ; જ્યાં નર દૂજે પાંવ
અને ઉપાદાન અસહાયરૂપ છે, એ તો મર્યાદા છે. બિન, ચલકો આધીન.’ - ૧
ઉપાદાન બલ જહાઁ તહીં, નહીં નિમિત્તકો દાવ; પ્રથમ પ્રશ્નનો ઉતર:- “જ્ઞાન નૈન કિરિયા ચારન, દોઉ શિવમગ ધાર; ઉપાદાન
એકસોં રથ ચલે, રવિકો યહ સ્વભાવ.' -૪ નિશ્ચય જહાઁ, તહેં નિમિત્ત વ્યૌહાર.” -૨
અર્થ - જ્યાં જુઓ ત્યાં સદા ઉપાદાનું જળ છે, નિમિત્ત હોય છે પરંતુ નિમિત્તનો કંઇ પણ દાવ(બળી નથી. જેમ એક ચક્રથી સૂર્યનો રથ ચાલે છે. એવી રીતે પ્રત્યેક કાર્ય ઉપાદાનની યોગ્યતા-(સામર્થ્ય) થી જ થાય છે.