________________
૨૧૭ કરવા કરેલું, મિથ્યા કથન (૧૬) પર નિમિત્તથી થાય તે ઉપચાર (૧૭) | (b) આ દ્રવ્યાનુયોગનું સ્વરૂપ સમજાયા પછી, કેમ ચાલવું તે સંબંધીનું વર્ણન, તે પરમાર્થે ખોટાં છે.
ચરણાનુયોગ. ઉપચારથી માત્ર આરોપથી કહેવાય છે કે સંબંધ છે. બાકી ખરેખર તો કાંઇ સંબંધ (c) દ્રવ્યાનુયોગ અને ચરણાનુયોગથી, તેની ગણતરીનું પ્રમાણ, તથા લોકને વિષે છે જ નહિ. કથનમાત્ર; કહેવા પૂરતું.
રહેલા પદાર્થ, ભાવો, ક્ષેત્ર, કાળાદિની ગણતરીના પ્રમાણની જે વાત, તે ઉપથરિત નિરૂપણ સત્યાર્થ નિરૂપણને બદલે, અભૂતાર્ય ઉપચરિત નિરૂપણ શા ગણિતાનુયોગ.
માટે કરવામાં આવે છે ? સમાધાન-જેને સિંહનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું (d) સત્પષોનાં ધર્મચરિત્રની કથાઓ કે જેનો ધડો લઈ, જીવને પડતાં ન, હોય તેને સિંહના સ્વરૂપના ઉપચરિત નિરૂપણ દ્વારા, અર્થાત્ બિલાડીના અવલંબનકારી થઈ, પરિણમે તે ધર્મકથાનુયોગ.. સ્વરૂપના નિરૂપણ દ્વારા, સિંહના યથાર્થ સ્વરૂપના ખ્યાલ તરફ દોરી જવામાં ઉપદેશ અને ઉપદેશક વળી જેમનાથી ઉપદેશ મળે એમ ન કહેતાં, જેમનાથી આવે છે. તેમ જેને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય, તેને યથાર્થ ઉપદેશ મળે, એમ ભાષા વાપરી છે. એમાં પણ ભાવ છે. અહીં વસ્તુસ્વરૂપના ઉપચરિત નિરૂપણ દ્વારા, વસ્તુસ્વરૂપના યથાર્થ ખ્યાલ તરફ ઉપદેશ સાંભળનાર ગુરુ પણ, વીતરાગી સપુરુષ જ હોવા જોઈએ. જ્યાં દોરી જવામાં આવે છે. વળી લાંબા કથનને બદલે, સંક્ષિપ્ત કથન કરવા માટે
જ્યાં માથાં ફોડે, તો મિથ્યાત્વની જ પૃષ્ટિ થાય છે. તેથી યથાર્થ પણ વ્યવહારનય દ્વારા, ઉપચરિત નિરૂપણ કરવામાં આવે છે. અહીં એટલું ઉપદેશદાતાનો પણ નિર્ણય કરવાની જવાબદારી છે, જે પુરુષનાં વચનો, લક્ષમાં રાખવા યોગ્ય છે, કે-જે પુરુષ, બિલાડીના નિરૂપણને જ સિંહનું વીતરાગતાની પુષ્ટિ કરે, તેમનાં જ વચનો સાંભળવા યોગ્ય છે. એવા પુરુષ નિરૂપણ માની, બિલાડીને જ સિંહ સમજી બેસે, ને તો ઉપદેશને જ યોગ્ય પણ શોધી કાઢવા પડશે. શ્રીમદે કહ્યું છે ને કે, પુરુષને શોધ. ઉપદેશ અને નથી. તેમ જે પુરુષ ઉપચરિત નિરૂપણને જ, સત્યાર્થ નિરૂપણ માની ઉપદેશક બન્ને, વીતરાગનાં પોષક હોવાં જોઈએ. જુઓ, નિમિત્ત પણ વસ્તુસ્વરૂપને, ખોટી રીતે સમજી બેસે, તે તો ઉપદેશને જ યોગ્ય નથી.
યથાયોગ્ય હોય છે. વીતરાગનાં વચનો તો એવાં હોય છે કે, તે એકદમ ઉપશ સ્વયં જાણીને કહેવાયેલા. (૨) સ્વયં જાણીને પ્રણીત કરેલું.
આત્માનો આશ્રય કરાવી પરનો આશ્રય છોડાવે છે, ઉપજીવન :ગૌણ પેટાજીવન; વ્યવહાર જીવન. (૨) આજીવિકા (૩) અન્યને ઉપદેશક :શિવની જે ખામીઓ હોય છે, તે જે ઉપદેશકના ખ્યાલમાં આવતી નથી, આધારે જીવનારું; સેવા-પરિચર્યા કરી જીવનારું, નોકર-ચાકર
તે ઉપદેશકર્તા ન સમજવો. આચાર્યો એવા જોઈએ કે, શિવનો અલ્પ દોષ ઉપજીવિકા :આજીવિકા જેથી મળે તે; વ્યાપાર વગેરેમાં ન્યાયથી વર્તે. (૨)
પણ જાણી શકે, અને એનો યથાસમયે બોધ પણ આપી શકે. (૨) આજીવિકા જેથી મળે તે ઉપજીવિકા એટલે વ્યાપાર વગેરેમાં ન્યાયથી વર્તે.
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચારે ઉદય પ્રયોગ; અપૂર્વવાણી પરમશ્રુત, સદ્ગુરુ ઉપજોવા :ઉપજવું; ઉત્પાત; ઉત્પત્તિ
લક્ષણ યોગ્ય. સદ્ગુરુ યોગ્ય એ લક્ષણો દર્શાવ્યાં તે મુખ્ય પણે વિશેષ પણે ઉપદેશ :આજ્ઞા (૨) બોધ; સલાહ; શિખામણ; ગુરુમંત્રનું પ્રદાન. (૩) ઉપદેશના ઉપદેશક અર્થાત્ માર્ગપ્રકાશક સરુનાં લક્ષણ કહ્યાં છે. ઉપદેશક ગુણસ્થાન
ચાર મુખ્ય પ્રકાર છે :- (a) દ્રવ્યાનુયોગ (b) ચરણાનુયોગ (c) છછું અને તેરમું છે; વચલાં સાતમાથી બારમાં સુધીનાં ગુણ સ્થાન ગણિતાનુયોગ (d) ધર્મકથાનુયોગ.
અલ્પકાળવત છે એટલે ઉપદેશક પ્રવૃત્તિ તેમાં ન સંભવે. માર્ગ ઉપદેશક (a) લોકને વિષે રહેલા દ્રવ્યો, તેનાં સ્વરૂપ, તેના ગુણ, ધર્મ, હેતુ, અહેતુ પર્યાયાદિ પ્રવૃત્તિ દ્ધથી શરૂ થાય. છદ્દે ગુણસ્થાન કે સંપૂર્ણ વીતરાગદશા અને અનંત અનંત પ્રકારે છે, તેનું જેમાં વર્ણન છે, તે દ્રવ્યાનુયોગ.
કેવળજ્ઞાન નથી. તે તો તેરમે છે, અને યથાવત માર્ગ ઉપદેશકપણું તેરમે ગુણ