________________
ઈતિઓમાંથી, એક પણ ઈતિ કોઈ ખેતરમાં ઉત્પન્ન થાય, તો ખેતરની ખેતી
બધી જ નષ્ટ થઈ જાય છે. તેથી તે ખેડૂતને કંઈ અનાજ પ્રાપ્ત થતું નથી. ઈંદ્રગોષ :ચોમાસાનું થતું એક જીવડું. ઈંદ્રયગ્રાહ્ય ઈન્દ્રિયોથી જણાય તેવા. સ્પર્શ, રસ, ગંધ ને વર્ણ, ઈન્દ્રિયગ્રાહ્ય છે,
કારણકે તેઓ ઈન્દ્રિયોના વિષયો છે. (પરમાણુ, કાર્મણવર્ગણા વગેરેમાં ઈન્દ્રિયગ્રાહ્યપણું વ્યકત નથી, તો પણ શક્તિરૂપે અવશ્ય હોય છે; તેથી જ ઘણા પરમાણુઓ સ્કંધરૂપે થઈ, શૂલપણું ધારણ કરતાં ઈન્દ્રિયો વડે જણાય
ઈક્રિયસુખનું સાધન શુભ ઉપયોગ (શુભોપયોગ સાધન છે, અને ઈદ્રિયસુખ સાધ્ય
૨૦૫ ઈન્દ્રિયજ્ઞાનને સંબંધ નથી), વર્તમાનને જ જાણે છે, કારણકે વિષયવિષયીના સન્નિપાતનો સદ્ભાવ છે, વર્તી ચૂકેલાને અને ભવિષ્યમાં વર્તનારને નથી જાણતું (કારણકે કે ઈન્દ્રિય અને પદાર્થના સન્નિકર્ષનો અભાવ છે.) (૨) ઈન્દ્રિયજ્ઞાન, ઈન્દ્રિય સાથે પદાર્થનો (અર્થાત્ વિષયી અને વિષયનો) સત્રિકર્ષ-સંબંધ થાય, તો જ (અને તે પણ અવગ્રહ, ઈહા, અવાય, ધારણરૂપ ક્રમથી), પદાર્થને જાણી શકે છે. નર્ટ અને અનુત્પન્ન પદાર્થોની સાથે, ઈન્દ્રિયોનો સન્નિકર્મ નહિ હોવાથી, ઈન્દ્રિયજ્ઞાન તેમને જાણી શકતું
નથી, માટે ઈન્દ્રિયજ્ઞાન હીન છે, હેય છે. પ્ર.સાર.ગાથા ૪૦ ઈદ્રિયવ્યાપારાતીત : ઈન્દ્રિય વ્યાપાર રહિત. ઈન્દ્રિયસુખના અધિસ્થાનભૂત ઈન્દ્રિયસુખના સ્થાનભૂત-આધારભૂત. ઈન્દ્રિયાતીત ઈન્દ્રિય અગોચર, (૨) પરાશ્રયથી નિરપેક્ષ હોવાથી (સ્પર્શ, રસ, ગેધ,
વર્ણ અને શબ્દના તથા સંકલ્પ-વિકલ્પના આશ્રયની અપેક્ષા વિનાનું
હોવાથી વિષયાતીત (ઈન્દ્રિયાતીત). ઈન્દ્રિયો ઈન્દ્રિયો અને મન દ્વારા, જે જ્ઞાન થાય છે. તેનું નામ મતિજ્ઞાન છે. ત્યાં
પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને વનસ્પતિ રૂપ એકન્દ્રિયાને માત્ર સ્પર્શનું જ જ્ઞાન છે. લટ, શંખ આદિ, બે ઈન્દ્રિય જીવોને સ્પર્શ અને રસનું જ્ઞાન છે. કીડી, મકોડા આદિ, તે ઈન્દ્રિય જીવોને સ્પર્શ, રસ, અને ગંધનું જ્ઞાન છે. ભમરો, માખી, પતંગિયાંદિક, ચૌરિન્દ્રિય જીવોને સ્પર્શ, રસ, ગંધ અને વર્ણનું જ્ઞાન છે. તથા મચ્છ, ગાય, કબૂતર આદિ, તિર્યંચ તથા મનુષ્ય, દેવ, નારકી આદિ, પંચેન્દ્રિય જીવોને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દનું જ્ઞાન
ઈંદ્રિયોની શિ વિષે અદ્વૈતમાં પણ ઢેત પ્રવર્તાવતો ઈન્દ્રિયવિષયોમાં-પદાર્થોમાં
આ સારા ને આ નરસા, એવું કૈત નથી; છતાં ત્યાં પણ મોહાચ્છાદિત જીવ,
સારા-નરસારૂ૫ Àત ઊભું કરે છે. ઈન્દ્રનીલરન : નીલમ ઈન્દ્રિય પુગલ ઈન્દ્રિયો પરદ્રવ્ય છે. તેનાથી આત્માને લાભ કે નુકસાન થાય
નહિ; માત્ર ભાવેન્દ્રિયના ઉપયોગમાં, તે નિમિત્ત થાય. ઈન્દ્રિયનો અર્થ ભાવેન્દ્રિય, અને દ્રવ્ય ઈન્દ્રિય અને ઈન્દ્રિયના વિષયો-એમ થાય છે, એ ત્રણે શેયો છે; જ્ઞાયક આત્મા સાથે, તેઓના એકત્વની માન્યતા, તે
(મિથ્યાત્વભાવ) શેય જ્ઞાયક સંકરદોષ છે. (૨) વિષય ઈદ્રિયથા :મૂર્ત દ્રવ્યોમાં જ જેમની દષ્ટિ લાગતી હોય, તે ઈન્દ્રિયચક્ષુ છે. ઈદ્રિયજ ઈન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થતું; ઐક્રિય. ઈન્દ્રિયશાન ઈન્દ્રિયજ્ઞાન ઉપદેશ, અંતઃકરણ, ઈન્દ્રિય વગેરેને, વિરૂપ-કારણપણે
ગ્રહીને), અને ઉપલબ્ધિ (ક્ષયોપશમ), સંસ્કાર વગેરેને, અંતરંગ સ્વરૂપકારણપણે ગ્રહીને, પ્રવર્તે છે; અને પ્રવર્તતું થયું (તે) સપ્રદેશને જ જાણે છે, કારણકે સ્થૂલનું જાણનાર છે, અપ્રદેશને નથી જાણતું (કારણકે સૂર્મનું જાણનાર નથી); મૂર્તિને જ જાણે છે કારણકે તેવા (મૂર્તિક) વિષય સાથે તેને સંબંધ છે, અમૂર્તિને નથી જાણતું (કારણકે અમૂર્તિક વિષય સાથે
વળી તિર્યચોમાં, કોઈ સંજ્ઞી તથા કોઈ અસંજ્ઞી છે. તેમાં સંજ્ઞીઓને, તો મને જ નિત જ્ઞાન હોય છે પણ અસંજ્ઞીઓને નહિ તથા મનુષ્ય, દેવ અને નારકી જીવો સંજ્ઞી છે. તે સર્વને, મનજનિત જ્ઞાન હોય છે. એ પ્રમાણે, મતિજ્ઞાનની પ્રવૃત્તિ જાણવી.