________________
આનંદઘનજીને ગ.
1ી કરીને આનંદઘનજીની ગ્ય સમજ વગરની ટીકા કરનારે સમજવા રે છે. આવા જ ઉપગી વિગેરે વિત્ત પ્રસને ૨ પૃજન ફળ ક” એ એક વનમાં સમાવી દીધા છે. એમાં પણ અવારનવાર બ વ્યવહારૂ અને ઉપયોગી વિવારે બતાવ્યા છે. બીજા પદમાં ઘડિયાળીને શીને સામાન્ય રીતે બહુ ઉપયેગી વાત કરી છે અને તેવી જ રાતે ત્રીજી પદમાં ગત વનિતા થોવન ધન માતે, ગર્ભ તળી વેદના વિમુરારી આવી આવી વાત કરી છે. ગોપાટની રમત સાથે ચતુ
નિના ગમનાગમનની વાને બારમા પદમાં કરી; એકરાને મારવા સંબંધમાં આમિક વાને સત્તરમા પદમાં કરી, રસાયલી સ્ત્રીને સમજાવવાના બહાના તળે શ્રતનાની વાતે અટારમા પદમાં કરી, વિન્ડી નાર રેતી ના મુખમાંથી નીકળતા શમા મેળમા અને બત્રીસમા તથા શમા પદમાં વાત કરી અને એવી રીત સામાન્ય પ્રસંગને અવી કાર રેતિ રીપાવ્યા છે કે તે વાંરાનાં આનંદ આવે, વિચારતા બોધ થાય અને સમજતાં તદનુસાર ઉપદેશને અનુસરવા સાહજિક નૃત્તિ હાથ અને પરિણામે વતનની સાધ્ય ત જરૂર પ્રગતિ થાય.
આનંદઘનજીને પિયાગ: આનંદઘનજીએ ગના સંબધમાં એટલી બધી વાત કરી નાખી છે કે એ સબંધી અર્થી ઉલેખ કરતાં પૃષ્ઠ ભરાઈ જાય. લગભગ દરેક પદમાં યોગની વાત એક અથવા બીજ આકારમાં કરી છે તે પર તે તે રથાને વિવેચન મળી આવશે. યાગની કથિી વાત કરી છે તેનાં આપ બહુ ડાં ઉદાહરણે અહિ તપાસીએ. આઠમા રતવનમાં પ્રભુના દર્શન કેઇ ગતિમાં થયા નહિ એમ બનાવી છેવટે ઉમેરે છે કેએમ અનેક થલ બ્રિજે, સખિ દરિસણ વિણજિનદેવ; સખિ. આરામથી મન અભિય, સખિ કોને નિમલ સેવ અખિ. ૫ વિરમલ સાધુ ભગતિ હતી, સાખિ વાર અવશ્વક હાથ અખિ. દરિયા અશ્વક તિમ સહિ, અખિ ફલ અવંચક લેય, સખિ ૬ - અહી ગાવચક, વિવેચક અને ફલાવંચકની વાત કહી તે ચારાને ખસ વિથ છે એના પર પગના ખાસ વિષયમાં સારી રીતે વિવેચન કરવામા આવ્યું છે તેથી જણાશે કે આવા પરમાત્માને