________________
એકતાળીશકું. ] વિરહકાળમાં શુદ્ધચેતનાની સ્થિતિ.
समता *महेल विराजहै, faणी रस रेजा हो,
* वलि जाउं आनंदघन प्रभु, असे निठुर न व्हेजा हो. पीया० ६
સમતાના મંદિરમાં શ્રીરાજીને વચનવિલાસના રસ ચલાવો. હું આનંદઘન પ્રભુ! (તે સ્થિતિમાં) તમારાં એવારણાં લઉ, (પણ હવે પછી અત્યારે છે) તેવા કઠોર થશેા નહિ.”
૪૩૯
ભાવ-શુદ્ધચેતના કહે છે કે હું મારા આનંઘન પ્રભુ! (ચેતનજી જ્યારે શુદ્ધ દશામાં આવે ત્યારે ચિદાનંદઘનસ્વરૂપ છે તેથી તે સ્વરૂપને ઉદ્દેશી તે નામથી અત્ર તેના વાસ્તવિક રીતે નિર્દેશ કર્યો છે.) આપ હાલ માયામમતાના મંદિરમાં દાખલ થઈ ત્યાં વિષયકષાયની વાતા કરી છે. તેને બદલે હવે સમતાના મંદિરે પધારી ત્યાં ખીરાજી એટલે સ્થિરતા પ્રાપ્ત કરી આપની વાણીના વિલાસ કરજોઃ ત્યાં પધારી આપ નિગેાદનું સ્વરૂપ, જીવની ગતિ આગતિ, ષટ્દ્રવ્ય, નવતત્ત્વ, મેાક્ષનાં સુખ વિગેરે વિષયેાપર વાણીવિલાસ કરી આપનું સ્વરૂપસિદ્ધપણું વિચારશે અને વિષયકષાયના કીચડમાં રેલાવાને બદલે આવી સુંદર વાણીના રસમાં રેલાઈ જો હું મારા નાથ! જ્યારે આપ આવી અતિ સુંદર દશા ધારણ કરશે ત્યારે આપ વર્તમાન મિથ્યાત્વદશા મૂકી દઈ ચેાગમાર્ગમાં પ્રગતિ કરશે, સુમતિના મહેલ શેભાવશે અને મારા વિરહકાળ તરતમાં જ પૂરા થશે એ વિચારથી મને પણ ત્યારે બહુ આનંદ આવશે. આપ આવા સદ્ગુણુ
* મહેલને બદલે ધર' શબ્દ એક પ્રતમા છે અર્થ એકજ છે,
* ‘વાણી રસ વેરે છે” આ પ્રમાણે પાઠ બે પ્રતમાં છે
* બલિહારી આનધન પ્રભુ' એ પ્રમાણે પાડ ઉપરની અને પ્રતામા છે. ↑ એસ નટલે વજહા' એ પ્રમાણે પાઠ એજ અને પ્રતામાં છે. આ મોઢા પાડાંતરને અને અર્થ કરવામાં અગવડ આવે તેવુ છે.
હું સમતા મહેલ=સમતાના મંદિરે બિરાજઢુ=મીગને વાણીરસ વચનવિલાસને રસ. ફૈજા હોચલાને અલિજાબલૈયા લૐ, આવારણાં લઉં, લુછણા લઉં આનંદવનપ્રભુ=આન સમૂહપ મારા નાથનાં એંસે=આવા નિહુ=કઠાર બ્રેવ્ડ હીન થો
ન