________________
નાળીશમુ.] ચેતનના આત્મશક્તિસુચક ઉદગાર,
૪૬૫ નિજરવરૂપને કાકાન્તર્ગત અગ્નિ પડે જોઈ શકે તે સામર્થયેગની લાયકાતવાળા ચેતન આનંદઘન સ્વરૂપ સાથે મળી આનદ કરે છે. શુદ્ધચેતનાને પ્રાપ્ત કરવાની દઢ ઈચ્છાવાળા પણ હજુ પદગલિક પદાર્થના મેહમાં આસક્ત અને પ્રસંગ મળતાં તેમાંથી બહાર નીકળી આવવાની દઢ ઇરછાવાળો આ ચેતન હજુ દઢ નિશ્ચય કરીને સંસારદશાને ત્યાગ કરી શક્તા નથી અને તેથી સુમતિને કહે છે કે તારે કરવું નહિ, હું તારે જ છું. ગટણિ સમુચિયમાં ઈછાયેગનું સ્વરૂપ બતાવ્યું છે તે આને બરાબર મળતું આવે છે.
આવી રીતે ચેતનજીને પરમાત્મપદ પ્રાપ્ત કરવા ભાવના થઈ છે તે સંબંધમાં બહ હકીકત લખી શકાય, પરમાત્મભાવ સમજવા માટે ચિદાનન્દજી મહારાજની પરમાત્મા છત્રીશી અને યશેવિયજી મહારાજની પરમાત્મ પચ્ચીશી ખાસ વાંચવા લાયક છે, મનન કરવા રોગ્ય છે. અહી થળસંકોચથી તે આખી આપી શકાય તેમ નથી. પ્રથમ છત્રીશીનાં ઉપાગી કરીને અહીં બતાવીએ
રાગ હેપકે નાસત, પરમાતમ પરાસ રાગ છે કે જાગતિ, પરમાતમ પદાસ લાખ ખાતકી બાત યહ, તે દેય છતાય જે પરમાતમ ૫દ ચહ, રાગ છેષ તજ ભાય, દેહ સહીત પરમાતમા, એહ અચરજકી બાત; રાગ ષકે ત્યાગ, કર્મ શકિત જરી જાતભાઈ એહ પરમાતમા, સા હે તુમ ચાહિ;
આપણુ શક્તિ સંભારકે લિખાવત દે તાહિં’ આવે પરમાત્મભાવ છે. એને પ્રાપ્ત કરવા આ પદમાં કહ્યું છે અને ઉપર ચિદાનંદજી મહારાજ જણાવે છે તેમ રાગદ્વેષને ત્યાગ કર ખાસ આવશ્યકીય છે. એ પરમામદશાને નિજાગ સમજે.
મેરી તું મેરી તું એવી રીતે બોલવું એ ઈચ્છાગ છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમને લીધે સાંભળેલી હકીકતનું અર્થશાન મેળવી તે પ્રમાણે કાર્ય કરવાની ઈચ્છાવાળો પ્રાણ પ્રમાદથી ન કરી
+ ચિદાનંદજીકૃત પરમાત્મા છત્રીશ્રીની આ અનામે ૨૩, ૨૫, ૩૨ અને ૩૫ માં ગાથાઓ છે.
૩૦