________________
૪૭૬
આનંધનનાં પટ્ટા.
[પદ્મ
છે. આત્મગાન-હૃદયગાન દ્વારા પરમાત્મભાવને સેવવાની રીતિ શીખવી એટલે આંતરગાનથી પરમાત્મભાવ પ્રાપ્ત કર્યો, સમજાય એ અર્થ સાધારણ રીતે થઈ શકે છે. પ્રસ્તુત હૅકીકત સાથે ચાચરને ભાવ ખરાખર બેસતા આવતા નથી.
અહીં પરમાત્મભાવ પ્રગટ કરવાની વિવિધ રીતિઓ અન્ય ગ્રંથા ખતાવે છે તેના તરફ ધ્યાન ન આપતાં શુદ્ધચેતના ચેતન પતિને કહે છે કે હું નાથ! આપ પાતે જ હવે સેવનની વિધિ વાણી દ્વારા શીખવા એટલે એથી આપને એક તે મારી સાથે વાતચીત કરવી પડશે અને અત્યાર સુધી આપ મારી સામે જોતા નથી અને સાથે આલતા નથી તે સ્થિતિના અંત આવશે અને આપની પાતાની ઈચ્છા શું છે તે મને વ્યક્ત થતાં હું તેને માન આપી અનુસરીશ. હે નાથ તેટલા માટે આપ પરમાત્મભાવ પ્રાપ્ત કરવાની રીતિ અને શીખવા ટમકાર આ ગાથાના અર્થ કરતાં કહે છે કે આગમ એટલે જૈનાગમના નિગમ એટલે માર્ગ પ્રત્યે કાંઈ પ્રાપ્ત કર્યું નહિ, વાણી ખાલીને તારી સેવા (શુદ્ધચેતનાએ) મને શીખવી.' આ ભાવમાં જાણે સુમતિ ચેતનજીને ઉદ્દેશીને ખેલતી હૈાય તેવા ભાવ મતાન્યા છે; પણ તે ભાવ ઉપર લખ્યું છે તેવા આત્માને ઉચ્ચતર સ્થિતિમાં અતાવનારો નથી તેથી પ્રથમ અર્થે લખ્યા છે તે વિશેષ ચેાગ્ય જણાય છે. તાત્પર્ય આ ગાથાનું એ છે કે ચેતનજી પાતે જો સેવનની રીતિ વાણી દ્વારા વ્યક્ત કરે તે તેને પ્રથમ તે વિચાર કરવા પડે અને તેમ કરતાં ચેતના સુમતિ અને માયામમતાનું સ્વરૂપ સમજી જાય. આવા અનેક ઉદ્દેશે. મનમાં રાખી ચેતના ચેતનજી પાસે સેવનની વિધિ વાણી દ્વારા વ્યક્ત કરવા વિનતિ કરે છે. ચેતનાના આશય પતિ સાથે રસરંગ જમાવવાના છે અને તેથી તે હજી પણ આગળ તેજ લયમાં આલે છે मैरे तो तुं राजी चहीए, औरके बोल में लाख सहुरी; आनंदघन प्रभु वेंगें मिलो* प्यारे, नाहि तो गंग तरंग बहुंरी. तेरी० ३
* મિલાને સ્થાનકે અને મતેમા મિટ્યા પાઠ છે તેના અર્થ પ્રસિદ્ધ છે, તેના ભાષપર વિવેચન કર્યું છે તે જી