________________
-ઓગણપચાસમુ.] પતિમેળાપમાટે યાચના. અન્ય ધર્મમાં હોય તે ભલે તેમને તેમ રહે એટલે જ ભાવ છે. આ સહિષ્ણુતાના કરતાં આનંદઘનજીની સહિષJતા બહુ આગળ વધી જાય છે. મને જાતા મહાવીરે જ ટૅપ થાપાલિ એ ભાવનામાં અને વિના તાપમાનજિન રાજીના મંદિર એ બે વાક્ય વચ્ચે તફાવત સમજવાથી પૂર્વ કાળમાં તીર્થને આગ્રહ પૂર્વ કાળના રોગીઓમાં કેટલે હવે તે જણાય છે, તેથી ઘણું આગળ વધીને અને વર્તમાન સહિષ્ણુતાના લાવથી પણ આગળ વધીને સત્યશોધક બુદ્ધિની અને શુદ્ધ દશા પ્રાપ્ત કરવાની જે ભાવના આ પદમાં બતાવવામાં આવી છે તે ખાસ વિચાર કરવા ચગ્ય છે અને મનન કરીને સમજવા યોગ્ય છે.
પદ ઓગણપચાસમું-રાગ સેરડી. किंचन वरणो नाह रे, मोने कोई मेलावो
अंजन रेख न आंखडी भावे, मंजन शिर पडो दाह रे. मोने० १
અહીં સર્વ પ્રતિમા રાગ સેરડી એમ લખ્યું છે સારડ અને સારીમા ફેર શુ છે તે ગાયનવિધામાં કુશળ મનુષ્યને પૂછવા પાગ્ય છે છાપેલી બુકમાં એને સોરઠ ગ તરી આપેલ છે તે કોઈ પ્રતથી સિદ્ધ થતું નથી
t એક પ્રતિમા પાઠ આ પ્રમાણે આપ્યા છે. ‘મેને મિલાવો ૨ ઈ કચન ત્રણે નાહ ? આ પાક રાગમા બરાબર બોલી શકાતો નથી. મૂળમાં પાઠ આપ્યો છે તે યોગ્ય જણાય છે.
1 મેનને બદલે પ્રતમાં “મને શબ્દ પાઠાતર છે એક જગાએ અને શબ્દ લખે છે રાગમાં ગાન કરતા મને શબ્દને બદલે એને વધારે ઠીક લાગે છે અર્થ એક જ છે
ઇને સ્થાને કોએ પાઠ એકમતમાં અને એકમાં કાએ પાડે છે, તે પણસાર્થ છે. | અંજન રખન આખન ભાવે એ પાઠ માત્ર છાપેલી બુકમાં છે. એ પાઠ લેના ખનને અર્થ રેખા કરવી પડે છે. એને બદલે ઉપર મૂળમાં પાઠ આપી છે તે ત્રણ પ્રતમાં લેવા ઉપરાંત સારે અર્થ આપે છે.
{ ભાવે શબ્દ પછી એક પ્રતિમા મને એણ્ય વધારે છે તે રાગમાં તે ચાલે તેમ છે પણ તેની જરૂર નથી. તેને અર્થ તે મને એમ જ રહે છે
૧ નવરણબ્રુવર્ણ જેવા રંગવાળ, અડાઘ, મેલડાધ વગરને નાહનાથ, પતિ મેલા મેળવી આપે, તેને મારી સાથે મેળાપ કરી આપે. અંજ આંજણ ખરેખા. આંખડીઆ ભાવે ગમે, પસંદ આવે મજન=ન, ન્હાવું તે ફિર=માધાપર, દાહ-અગ્નિ.