________________
પર
આનંદઘનજીનાં પદ
[પદ *देह'न गिह न नेह न रेह न, भावे न दुहडा गाह आनंदघन वहालो वाहडी साहि,
निशदिन धरं उछाह रे मोने० २ “મને શરીર ગમતું નથી, ઘર ગમતું નથી, ગમતું નથી અને તે જરા પણ ગમતાં નથી અને દુખને ભડાર હોવાથી પણ ગમતાં નથી. હવે તે) વહાલે આનંદઘન બાંહ પકડે તે રાતદિવસ ઉત્સાહ ધારણ કરે
ભાવ-પતિ વગર મને મારું શરીર ગમતું નથી, ઘર ગમતું નથી, કઈ મારા ઉપર સ્નેહ કરે તે મને ગમતું નથી અને દુખને ભંડાર મને થાય તે પણ ગમત નથી અને એ સર્વ એક રેખા માત્ર પણ ગમતા નથી. પતિ વિરહ મને કઈ પણ વસ્તુમાં જરા પણ આનદ આવી નથી. પતિ વગરનું ઘર, પતિ વગરને સ્નેહ અને ખુદ મારું શરીર પણ ગમતું નથી. દુહડાગારને બરાબર ભાવ અહીં આવતો નથી પણ એ ભાવ જણાય છે કે પતિ વિરહ મને જે દુખ થાય છે તે દુઃખરૂપ ભંડાર પણ ગમતું નથી. હવે તે મારા આનંદ
કોઈ શબ્દ આ ગાથાની શરૂઆતમાં વધારે મળે છે તેથી પાઠ કઈ દેહ ન” વિગેરે એમ થાય છે તે પ્રમાણે પાઠ બે પ્રતિમા છે. It ગેહને બદલે એક પ્રતમાં ગહિ શબ્દ છે
# દુહાડા ગાહને બદલે છાપલી બુકમા “દુહા ગાહા પાઠ છે. દુહા અને ગાથા એ તેને અર્થ છે દેહરા અને અનુણ્યપ સમસ્યાદિક આ રાગમા અસલ બનતાં તથા ગવાતા હતાં
સાહિને બદલે એક પ્રતમાં “સાહિબ પાડે છે તેને અર્ધ બેસતું નથી. મારા વિચાર પ્રમાણે તે લહીઓએ ભૂલ કરી હોય કે ઈએ સ્વમતિથી સુધારે કરવામાં ભૂલ કરી હોય એમ જણાય છે
| ઉછાહ પાઠ સર્વ પ્રતામાં છે બુમા ઉમાહા પાડે છે તેના અર્થ પણ તે જ છે એ બુકમા દુહાગાહા પાઠ બીજી પંક્તિમાં લાવે છે તેથી અનુપ્રાસ મેળવવા માટે ઉમાહા પાઠ ઠીક છે
૨ દેહશરીર નરમા શબ્દ બીજી પક્તિમાથી સર્વત્ર લાગુ પાડવાનો છે, ન ભાવે એટલે ગમતું નથી ગેહગૃહ, વર, નેહનેહ રેહખા માત્ર જરા પણ દુહડાગાહs દખડાગાર, રુખને ભગાર સાહિ૫કડી બાહરી આહ, હાથ ઉછાહ ઉત્સાહ હોંશ