Book Title: Anandghan Padya Ratnavali Part 01
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/011589/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ '' ts 1 ' ' - અ , " \S આ \ ઇ . LI s કેજ - કt - મહાત્મા પચાસ થી ગભીર વિજ્ય ગણિ, જન્મ-ચૈત્ર સુદ ૩. સ. ૧૯૦૦ સંવેગ દીલા–સ વત ૧૯૩૧. સેનગીર-વાલીઅર પન્યાસ પદારહણુ સ. ૧૯૪૮. યતિપણુ-સં. ૧૯૨૪ દેહ વિલય-પાસ વદ ૮. સ૧૯૬૯ Ilie Bombny Art Printing Works, hort Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી છે. આનંદઘન પદ્યરત્નાવલી (પ્રથમ વિભાગ) પચાસ પદને શબ્દાર્થ, ભાવાર્થ અને તેપર વિસ્તારથી વિવેચન તૈયાર કરનાર મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ, બી, એફ એમ્ એલ, બી સેલીસિટર હાઈકોર્ટ એપ્લેનેડ રોડ-કેટ મુબઈ અધ્યાત્મ કલ્પદ્મના વિવેચન કર્તા योगः सर्वविपद्ली, विताने परशु. शित; अमूलमंत्रतत्र च, कार्मणं नितिश्रियः શ્રી હેમચંદ્રાચાર્ય. પ્રસિદ્ધ કર્તા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર સંવત ૧૮૭૧ સને ૧૯૧૮ મૂલ્ય રૂ. ૨–૦-૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી બિંગિ પ્રેસમાં મણિલાલ ઈચ્છારામ દેશાઈએ છાપી કેટ, સર્કલ, સાસુન બિડીંગ-મુબઈ. શ્રી જે ધ. પ્ર. સભાએ ભાવનગરમાં બહાર પાડી. | સર્વ હક વિવેચન કર્તાને સ્વાધીન આ પુસ્તક કેપીરાઇટ એટ પ્રમાણે રજીસ્ટર કરાવ્યું છે. વછે મોક્ષ કરે નહિ કરની, કાલત મમતા વાહક ચાહે અંધ જર્યું જલનિધિ તર, બેઠેકાણે નાઉમે. જઉ લાગી રહ્યું પરભાવ. Page #4 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથાર્પણ. અનેક ગુણગણલંત શ્રીમન્સુનિરાજ પંન્યાસ ગંભીરવિજયગણિજેઓએ વિશિષ્ટ ચારિત્ર પાળી અનેક પ્રાણુને બોધ આપી જૈન પ્રજાપર ખાસ ઉપકાર કર્યો, જેઓએ આ પદેને યથાર્થ ભાવ સમજાવી આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનું ખાસ સાધન ચોજી આપ્યું અને જેઓનો આગમબોધ અતિ વિશિષ્ટ હેઈ ભવ્ય પ્રાણીવર્ગને આનંદજનક અને બેધક હતો તે મહાપુરૂષના નામ સાથે આ ગ્રંથ જોડી મારા આત્માને કેટલેક અંશે પવિત્ર, કૃતાર્થ અને અનુણી થયેલો માનું છું. મૌક્તિક પ્રસિદ્ધકર્તા શા. કુંવરજી આણંદજી. શ્રી જૈન ધર્મ પસારક સભા, ભાવનગર Page #5 -------------------------------------------------------------------------- ________________ હA સારંગ. સારંગ. કત બાનુ કહે કૌન ગતિ નારી સુમતા સખી જી વગી મનાવો, કહે ચેતન સુન યારી. કત. ૧ ધનકચનમહેલ માલીએ, પિયુબિન સબહી ઉજરી, વિદ્ધા જગ લહુ સુખ નાહી, પિયુ વિયાગ તનુ ભાવી, તo ૨ તેરે પીડ પરાઈ દુરિજન, અજીત દોષ પુકાર, ઘરભજન કે સહન ન કીજે, કીજે કાજ વિચારી. તo ૩ વિશ્વમ માહ મહા મદ બિજુરી, માયા સેન અધારી; ગત અરનિલ રતિ દાદુર, કામકા ભજઈ અસવારી. કત૪. પિઉ બિલકુસુજ મન તલ, મે પલે ખિજમતગારી; ભૂરકી દઈ ગયે પિઉ મુજકું, ન લહે પીર પીથારી તe ૫ સદેશ સુની આય પ8 ઉત્તમ, ભઈ બહુત માહારી; ચિદાનંદઘન સુજસ વિનાદે, રમે રગ અનુસાર, ફત૦ ૬ યાવિય. Page #6 -------------------------------------------------------------------------- ________________ પદ્મ અનુક્રમણિકા. === પતુ આદ્યપદ ૧ ન્યા સાથે ઉઠ જાગ મારે ૨૬ ઘરિયારી બાકરે, મત ધરિય બજાવે 3 જીય જાંને મેરી સફલ ધરીરી ૪ સુહાગણું જાગી અનુભવ મીત. ૫ અવધુ નમ્ર નાગરકી ભાજી ૬ આતમ અનુભવ રસિક કૉ ૬ માહારા બાલુડો સંન્યાસી. ७ જંગ આશા જજી G અવધૂ ક્યા સાવે તન માર્ગે ૯ આતમ અનુભવ કુલકી ૮ અનુભવ નાથક ક્યું ન જગાવે ૯ નાય નિહાશ આપમતાસી પરમ નરમમતિ રન આવે. ૧૦ ૧૧ આતમ અનુભવ રીતિ રીરી ૧૨ બુદ્ધિ મન કુટિલ ગતિ ૧૨ ખેલે ચતુર્ગતિ ચાપર, પ્રાણી મેરી ખેલે ૧૩ અનુભવ હમતા રાવરી દાસી ૧૪ અનુભવ તુ હૈ હેતુ હમારા ૧૫ મેરે ઘટ ગ્યાન ભાનુ ભયે ભાર ૧૬ નિશદિન જોઉં તારી વાટડી, ઘરે આવે ૧૭ મને હ્યુ મારે છે કે, જાયે કાટચા રેણુ, ૨૦ ૧૮ રીસાની આપ મનાવે રે ૧૯ કુલહ નારી તું ખડી ખારી આજ સુહાગન નારી અવધૂ ૨૧ નિરાની કહા બતાવું ? ૨૨ વિચારી મહા વિચારે ૨ ૨૩ અવધૂ અનુભવકલિકા જાગી ૧૪મુને મારા કબ મિલશે મનમેલુ રાગ વેલાવલ વેલાવલ વેલાવલ વેલાનલ આશાવરી સાખી રામગ્રી ટાડી " સાખી આશાવરી . • સાખી 840 ધનાની અથવા સારગ સારંગ સાખી રામો સારગ સાગ સાગ . .. --- આસાવરી રામગ્રી ... . ... ... વળ માલકાશ–વૈજ્ઞાવલ-ઢાઢી ૧૦૫ ૧૧૨ ૧૧૪ ૧૨૯ ૧૩૫ ૧ ... 630 244 વેલાવલ ... ગાડી, આણાવી ઢાડી ગાડી .. .. ... ... 939 ... માર્ ૧૬ ૧૫૪ ગિરનારી માલકાશગી ગગની ૧૬૧ ૧૭૦ ૧૪ ૧૯૧ .. ૧૯૯ ••• ૨૮ ૧૯ .. .. પૃષ્ઠ ૧ 63. ← .. tr 3 ૨૩ ૪૧) ૪૮ ૭૧ રો eos ૯૯ Page #7 -------------------------------------------------------------------------- ________________ 6 પત્તુ આધપા ગ ૨૫ કયારે મુને સિલક્ષ્ય માહરી સત સનેહી રામગી આશાવરી . આશાવરી ૨૦ અવધૂ ક્યા માણુ ગુનહીના, ૨૭. અવધૂ રામ રામ જગ ગાવ ૨૮ આશા એનકી ત્યા કીરે ૨૯ અવધૂ નામ હમારા રાખે. ૩૦ સાથે ભાઇ સમતા રણ રમીએ ૩૧ ત ાનમતેં હા પ્રાણનાથ ૩૨ પીયા તુમ નિષ્ઠુર ભયે ક્યુ ઐસે ૩૩ મિલાપી આન મિલાર ૩૪ દેખા આલી નટ નાગરા સાગ રૂપકી જોરે સ્તરે જારે ન ૩૬ વર્ષિ નાહ સન્ મેશ 39 32 તા નાગે ચત્ત ત્યાઆરે વહાલા મનસા નટ નાગરસ તેરી દ્વા તરસ કી જઈ દૂધ હૈ દઇકી સવારીરી ૪૦મા લાગે તો તે ૪૧ પીયા બિન સુદ્ધ મુદ્દે ભૂલી હ ૪૨ અબ હમ અમર ભયે ન મરેંગે ૪૩ મેરો તુ મેરી તુ કાહે કરી ૪૮ તેરી હૈ તેરી હું અતી કડુરી જોરી ભગરી લગારી શેરી ૪૬ ચેતન ચતુર ચાગાન તરીરી ४७ પિચ બિન નિશદિન ગુરૂ ખરીરી માયડી મુને નરપખ ક્રિષ્ણુહી ન મૂકી ૪૯ ખેંચન વરણા નાહ ?, માને કાઈ મેલાવા ૫૦ અનુભવ પ્રીતમ કૈસે મનાસી ... આસાકી... આશાવરી... આસાવરી ટી ટાય ટાડી Po 611 થરાગ રામેરી ગી ગાડી .. દ્વીપક અથવા કાટા સાલસિરિ ... વાવલ ... ... .. મારૂ, જગ સારડી ધન્યાી ૨૩૨ ૭ ૧૩૯ ૫ ૨૦૦ ..૨૮૦ ૨૧ ૩૦૨ n ... .. .. ફર ૩૩૧ ૩૩૦ ૩૪૭ માર ૩૬૦ રેવતી, થયવતી ૩૦૬ આશાવરી ૩૮૫ વેદ્યાવલ વા માફ રર સારંગ વા આસાવરી ૪૪૨ ાડી ૪૫ર ટી ૪૬૯ ૪૯ ૪૯૬ ૫૯ *. પર -. ૫૬૩ • ૫૭૬ • • · • 000 ... · ... 640 પૃથ .. - Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. આનંદઘનજી મહારાજનાં પદ તરફ બહુ જ માનની લાગણીથી જેવામાં આવે છે. જૈન અને જૈનેતર તેને બહુ આનંદથી ગાય છે અને તે પદ ગાતી વખત અપૂર્વ માનસિક સુખ અનુભવે છે તે અનેક પ્રસંગે જોવામાં આવ્યું હતું. આ પદે જિનમંદિરમાં તથા અન્ય ધાર્મિક પ્રસંગે ગવાતાં સાંભળ્યાં હતાં, પરંતુ એક પ્રસંગે તે વાંચવાનો પ્રસંગ પ્રાપ્ત થતાં જણાયું કે તે પદ સામાન્ય રીતે સમજી શકાય તેવાં નથી. તે સમજવા માટે શાશૈલીનું ઘણું સ્પષ્ટ જ્ઞાન હાય અને શ્રી આનંદઘનજીની ભાષા સમજતા હોય તેવા સાક્ષરની મદદની ખાસ આવશ્યક્તા છે એમ સમજાયું. અધ્યાત્મ કલ્પદ્રુમનું મૂળ સંસ્કૃતમાં છે તેને લાભ લેનારા કરતાં પણ આવાં પદે શ્રવણ મનન દ્વારા લાભ લેનારા વિશેષ મળવા સંભવિત ધારી તેની અર્થ વેષણ કરવા માંડી. દરમ્યાન સંવત્ ૧૯૬૭ ના ચૈત્ર-વૈશાખની ઉનાળાની રજાના વખતમાં શ્રી ભાવનગર જવાનું થતાં ત્યાં શાંતમૂર્તિ શ્રીમદ્ વૃદ્ધિચંદજી મહારાજના શિષ્ય પન્યાસજી શ્રી ગભીરવિજયગણિ જેઓનું આગમનું જ્ઞાન અનુભવસિદ્ધ અનેક પ્રસંગે થયું હતું તેઓને આ પદના અર્થો સંભળાવવાની વિજ્ઞપ્તિ કરી, તેઓએ જરા ઈચ્છા બતાવી તેથી બીજે દિવસે છાપેલ પુસ્તકની બે પી લઈ તેઓ પાસે ગયે. તેઓએ પ્રથમ ત્રણ પદ સમજાવ્યાં તેમાં બહુ જ આનંદ થયે. શાસ્ત્રશૈલીના જ્ઞાન સાથે વાત ઉપરથી જણાયું કે આનંદઘનજી મહારાજે જે દેશમાં બેલાતી ભાષા વાપરી છે તે દેશના પિતે પણ સંસારીપણામાં વતની હતા એ હકીકતથી અને ખુલાસા સતાપકારક થતા હોવાથી બીજા દિવસે સવારને ટાઈમ મુકરર કરી પદપરનું વિવેચન આગળ ચલાવવા વિજ્ઞપ્તિ કરી જે તેઓએ બહુ કૃપા કરી સ્વીકારી. તેને લાભ લેવામાં મારી સાથે મારા મિત્રો અને નેહીઓ જોડાયા અને લગભગ પંદર જિજ્ઞાસુઓને નિયમિત વર્ગ ત્રીજા દિવસથી શરૂ થઈ ગયે. મહારાજશ્રી જેટલું બોલતા હતા તે સર્વ ત્યાં જ લખી લેવાને મે નિયમ રાખ્યા હતા અને ઘરે જઈ Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના વિસ્તાથી વિવેચન કથિત અર્થનુસાર નેટમાં લખવાને પ્રયત્ન શરૂ કર્યો હતો. મારી સાથેના સહાધ્યાયીઓ પણ બનતી નેટ લખી લેતા હતા અને મારી નિટ ઉતારી લેવાની ઈચ્છા રાખતા હતા અને કેટલાકે તેમ કર્યું પણ હતું. તે ટેમાંથી એકનેટ મુનિરાજ બુદ્ધિસાગરને મળી અને તેનૅ જોઈને તેઓએ શ્રીમદ્દના પદને ભાવાર્થ લખે છે એમ તેઓશ્રીને લેખથી જણાઈ આવે છે. આ પ્રમાણે ૧૭ દિવસ સુધી નિયમિત અર્થ વિવેચનનું કામ ચાલ્યું, અનેક શંકાએ પૂછાણી તેના સવિસ્તર ખુલાસા ઉક્ત મહાત્માએ આપ્યા અને તેઓએ જે બતાવ્યું તે સર્વ ત્યાં બેસીને જ લખી લીધું મહારાજશ્રી પાસે બેસીને લખી લીધેલ ને મારી પાસે હજુ પણ જાળવી રાખેલી છે. એ રીતે પચાસ પદના અર્થ વિવેચનનું જ્ઞાન પ્રાપ્ત થયું તેનું પરિણામ આ પુસ્તક છે. ત્યાર પછી મારે મુંબઈ આવવાનું થતાં વર્ણવ્યવસ્થા બંધ પડી ગઈ પણ ત્યાર પછી એક બીજે પ્રસંગે મારા મિત્ર મીનત્તમદાસ ભાણજીએ બાકીનાં પાને અર્થે મહારાજશ્રી પાસે સાંભળી લખી લીધા છે તેમની નેટ મને મળી શકે તેમ છે જેને ઉપગ હવે પછી આ પદના બીજા વિભાગમાં કરવા વિચાર રાખેલ છે. ઉપર જણાવ્યું તે પ્રમાણે પન્યાસજી મહારાજ શ્રીગભીરવિજયજી જે અર્થ બતાવતા હતા અને વિવેચન કરતા હતા તેના પર સંપૂર્ણ વિવેચન-ભાવદર્શક તે જ દિવસે પૂર વખત મેળવી લખી લેવાની પદ્ધતિ રાખી હતી અને તે વિવેચન લખતાં જે કોઈ શંકા રહી જાય તે પૂછવાનું કાર્ય બીજે દિવસે શરૂઆતમાં વર્ગશિક્ષણ વખતે થતું હતું. ગરમીની રજાને આ સાર ઉપગ થવાથી મનમાં બહ આહ્વાહ થતા હતા અને મારા સર્વ સહાધ્યાયીઓ પણ મહારાજશ્રીના અર્થ બતાવવાના ચાતુર્ય અને વિચારપળને માટે બહુ વખાણ કરતા હતા. અભ્યાસમાંના ઘણાખરા પિતાની શંકાએ પૂછીને વિષથને એટલો નિષ્કર્ષ કરતા હતા અને મહારાજશ્રી દરેક પ્રશ્વની બાબતમાં એટલા સુંદર ખુલાસા કરતા હતા કે જિજ્ઞાસુઓને આ વિવેચનમાં કોઈ અપૂર્વતા જણાય તે તે તેનું પરિણામ માની, તેમાં આશ્ચર્ય પામવાનું નથી. જે મહાત્મા પુર પિતાનું આખું જીવન ધર્મકાર્યમાં Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના શાળ્યું હતું, જેમને શાસ્ત્રબોધ આ કાળમાં એકમતે અતિ ઉચ્ચ મનાતું હતું અને જેઓનું ચારિત્ર વિશુદ્ધ અને યિાજ્ઞાનયુક્ત મનાતું હતું તેના એક એક શબ્દ મહા અર્થધટના યુક્ત નીકળે એ સહજ સમજી શકાય તેવી હકીકત છે. સંવત ૧૯૬૭ ના ગરમીના સમય પછી મુંબઈ આવી પદના અર્થ વિવેચનપર વધારે વિસ્તારથી વિવેચન લખી રાખવા ઈચ્છા થઈ આવા મહાન અર્થગૌરવવાળાં પદ ઉપર વિવેચન કરવા માટે ચાગ અને અધ્યાત્મ સંબધી બહુ વિશાળ અભ્યાસ કરવાની આવશ્યકતા લાગી તેથી એક બાજુએ વાંચન અને બીજી બાજુએ મનન કરવાનું શરૂ કર્યું. અર્થવિચારણું કરવા સાથે શ્રી હેમચંદ્રાચાર્યનું ચોગશાસ્ત્ર, શુભચંદ્રાચાર્યને જ્ઞાનાર્ણવ, પાતંજલનું ગદર્શન, વિવેકનદને રાજગ, ઉપાધ્યાયજીની દ્વાત્રિશતાત્રિશિકા, હરિભદ્રસૂરિનાં ચોગદષ્ટિસમુચ્ચય અને ગખિ-દુ વિગેરે રોગ અધ્યાત્મનાં પુસ્તકે જે પૂર્વે સામાન્ય રીતે જોયાં હતાં તેનું સવિશેષ અવલોકન કર્યું, તેપર વિચાર કર્યો, જેનગ અને અન્ય રોગની તુલના કરી, ઉપરોક્ત ચોગદષ્ટિસમુચ્ચયાદિ ગ્રન્થ તથા તેને અનુસારે લખાયેલી ચાગદષ્ટિની સઝાય વિગેરે જેયાં અને વચ્ચે વચ્ચે પદેનું અર્થચિતવન કરી કઈક લેખનની પ્રવૃત્તિ ચાલુ રાખી. અકેક પદપર બની શક્તા વિચાર કરી તેને માટે ગ્રન્થ વાંચવાગ્ય લાગે તે વાંચી જ્યારે મનમાં સંતોષ થાય ત્યારે જ વિવેચન લખવાનું કાર્ય કરવાની ધાર ને બનતે અશે આખા પુસ્તકલેખન દરમ્યાન સ્વીકારી છે અને તેથી અસ્તવ્યસ્ત વિચારને બનતાં સુધી આ પુસ્તકવિવેચનમાં રસ્થાન આપ્યું નથી. આવી રીતે જેટલું બની શકે તેટલું ઉપયોગી વિવેચન કરવાની ઈચ્છા રાખી હતી, જેને પાર પાડવા બનતી કેશીશ કરવામાં આવી છે. તૈયાર કરેલ છેવટનું વિવેચન તપાસી જોવા માટે મારા કાકા શ્રીયુત કુંવરજી આણંદજીને સોપવામાં આવતું હતું. તેઓ શાશૈલી તથા ભાષાના જાણકાર હોવાથી વિવેચનવિભાગમાં મેટે ફેરફાર સૂચવતા હતા. તેવી રીતે તૈયાર થયેલ કોપી પન્યાસજી શ્રીમદ્ આનંદસાગરજીને તેઓ જ્યાં સ્થિત હોય ત્યાં પિસ્ટ દ્વારા મોકલવામાં Page #11 -------------------------------------------------------------------------- ________________ 10 પ્રસ્તાવના આવતી હતી. શાસ્ત્રશૈલીના પૂર્ણ વેત્તા અને આગમ તથા ન્યાયના પ્રથમ પક્તિના વિદ્વાનના હાથમાંથી વિવેચન પસાર કરાવવાની ખાસ જરૂર હતી, કારણ કે ચાગ કે અધ્યાત્મના વિષયમાં શાસ્ત્રશૈલીને ખાધ કરનાર એક પણ વચન નીકળે તે મહા હાનિ કરનાર થઈ પડે એ વાતના મનમાં નિર્ણય હતા. પરાપકારશુદ્ધિથી તે મહાત્માએ પાતાના અમૂલ્ય વખત કાઢી અનેક જગાપર સુધારા કરી આપી વિવેચનને શાસ્ત્રાનુસાર કરી આપવા કૃપા કરી છે તે માટે તેઓશ્રીના અને મારા પૂજ્ય કાકાશ્રીના આ પ્રસંગે ખાસ ઉપકાર માનવાની તક લેવામાં આવે છે. મારી એવા અગિત અભિપ્રાય છે કે શાસ્ત્રવિરૂદ્ધ લખાયલું એક વચન પણુ અત્યંત નુકશાન કરે છે. કેટલાક વિદ્વાનોનું એવું માનવું છે કે સેા પૃષ્ઠમાં નેવું પૃષ્ટ ઉપયેગી હાય તા તેટલા પૂરતા તેા લાભ થાય એ વાત મને ચેગ્ય લાગતી નથી. મારા નમ્ર વિચાર પ્રમાણે શૈલી વિદ્ધના દશ પૃષ્ઠો નવું પૃષ્ઠ કરતાં વધારે નુક્શાન કરે છે અને એવાં પુસ્તકથી લાભના સભવ જ રહેતા નથી. ગમે તે પ્રકારે પ્રેસમાં પુસ્તક સેાકલી આપનાર અવ્યવસ્થિત વિચારના લેખકને અને તેવા પુસ્તકો વાંચનારને ક્દાચ આ વાત પસંદ ન આવે એ નવાજેશ છે, પરંતુ બનતી રીતે શાસ્ત્રગ્રંથનું ચાગ્ય દેહિન થવું જોઈએ એ સબંધમા તા કોઈના જૂદા મત પડે એમ સંભવ લાગત નથી. આવી રીતે તૈયાર કરેલ વિવેચન છપાવી જાહેર પ્રજાના ઉપચેગ માટે બહાર પાડ્યુ છે તે કરેલ પારણામાં કેટલે અંશે ફળીભૂત થયેલ છે તે વિચારવાનું કાર્ય વાચનારાઓનું અથવા ટીકાકારનું છે. અર્થવિવેચન વિભાગમા કાઈ કાઈ પ્રસંગે બહુ વિસ્તાર કરથામાં આવ્યા છે. નયનિક્ષેપપર પાંચમા પદ્મમાં, ચેગસંબંધમાં છઠ્ઠા પદ્મમાં અને દર્શન સંપ્રદાયેાપર ચાળીશમા પટ્ટમાં ખાસ વિવેચન તે તે વિષયના અભ્યાસ કરીને લખવામાં આવ્યું છે. એમ કરવાના હેતુ એટલે છે કે જે અપૂર્વ ગ્રથામાં તે વિષય ચર્ચેલા છે તે વાંચવા વિચારવાના સમય ઘણા વાંચકોને મળી શક્તા નથી અને આધુનિક ગુજરાતી ભાષામા તેનું વિવેચન હાય તે શાઆવગાહનરૂચિ થવી સાવિત છે તેથી ટૂંકામાં પણ મુદ્દાસર વિવેચન એ વિષયે પર કર્યું છે. એવા ગહન વિષયે ની રેષા માત્ર પશુ ચીતરી શકાય તે પુસ્તકના કદના Page #12 -------------------------------------------------------------------------- ________________ 11 પ્રસ્તાવના પ્રમાણમાં બનવું મુશ્કેલ છે, પરંતુ દિગદર્શન કરાવવા પ્રયત્ન કરવામાં આચ્છે છે તે શાસ્ત્રમાનની જિજ્ઞાસા થવાના ઉદ્દેશથી જ કરવામાં આ છે અને તે સર્વે અભણ થયું હોય તે તે આનંદપ્રદ છે. ઘણુ પ્રાણુઓ એવા વિષયનાં પુસ્તક વાંચી શકે પણ નહિ તેઓને આવું દિગદર્શન જેટલું વિવેચન પણ લાભ કરનારું થાય એમ લાગે છે. આવા મહાનું અર્થગૌરવવાળાં પદો ઉપર સારી રીતે વિવેચન કરવાની આવશ્યક્તા એટલા માટે છે કે અપૂર્વ વિદ્વાનના એક એક વાક્યમાં અર્થચમત્કૃતિ રહેલી હોય છે. ભાવપૂર્ણ પદેના પ્રત્યેક વાયપર એટલું વિવેચન થઈ શકે તેમ છે કે અત્ર જેટલું લખાણ કર્યું છે તે અત્યંત અલ્પ છે એમ કહેવામાં અતિશયોક્તિ જરાપણું નથી. એક પાંચમા કે છઠ્ઠા પદ પર જ જે સંપૂર્ણ વિવેચન કરવામાં આવે તે આવાં અનેક પુરત ભરાય તેમ છે. આવાં અપૂર્વ અર્થઘટનાવાળાં પદના વિવેચનમાં જેમ જેમ શાંતિથી વિચાર કરવામાં આવે તેમ તેમ વધારે અર્થપ્રુર થાય તેમ છે. વિશેષ શાસ્ત્રજ્ઞાન અને અનુભવ થયા પછી સુમારે દશ વરસ પછી તદ્દન નવીન વિવેચન આ જ પદનું કરવા ધારણા છે અને એમ લાગે છે કે વિષય કષાયાદિની મંદતા થયા પછી શાંત અવસ્થામાં કદાચ વધારે સુંદર વિવેચન લખવાનું બની શકશે. આ વિવેચનમાં શબ્દાર્થ, અક્ષરાર્થ અને ભાવાર્થને ક્રમ જળવવામાં આવ્યું છે. જેઓને વિવેચન વાંચવાની જરૂર, અવકાશ કે અપેક્ષા ન હોય તે અર્થવિચારણા કરી શકે તેથી માત્ર શબ્દાર્થ પણ નેટમાં આવે છે અને તેમ કરવાને હેતુ એટલે છે કે કેટલાક સ્વતંત્ર વિચાર કરી શકે તેવા પ્રાણ પુરૂને વિવેચન વાંચવાની જરૂર ન હોય તે તેઓ તેમ પણ કરી શકે. વળી એકલું ગાન કરવાની ઈચ્છા હોય તેને એક ગાથા પછી બીજી ગાથા પ્રાપ્ત કરતાં વચ્ચે પૃષ્ઠો મૂકી દેવાં પડે અને ગાવાના લયમાં ભંગ પડે એ સ્થિતિ વિવેચન છપાઈ ગયા પછી જણાઈ અને એમ થતાં કર્તાના મૂળ ઉદ્દેશને ખામી આવે એમ લાગ્યું તેથી પુસ્તકને છેડે પચાસે પદ મૂળ સ્વરૂપે પણ આપી દીધાં છે કે જેને ઉપગ ગાનાર બહુ સારી રીતે કરી શકશે. આથી પુસ્તકમાં ચેડાં પૃષ્ઠને Page #13 -------------------------------------------------------------------------- ________________ , 18 પ્રસ્તાવના. વધારે થયે છે અને તેથી કાંઈક પુનરાવર્તન જેવું પણ થયું છે, પરંતુ તેમ કરવું ઉપર્યુક્ત કારણથી અતિ આવશ્યક છે એમ એક વિદ્વાન મિત્રને સ્વાધીન મત હોવાથી તેમજ હાલમાં લાંબી ટીકાવાળા ગ્રંથ માટે પણ તેમ કરવાની પદ્ધતિ શરૂ થયેલ હોવાથી અવ તેમ કરવાનું યોગ્ય ધારવામાં આવ્યું છે. એ ખાસ વધારામાં મૂળમાં જે પાઠ સ્વીકાર્યો છે તેજ દાખલ કરવામાં આવે છે તેથી પાઠાંતર માટે તો વિવેચન તરફ જ જોવાની જરૂર રહેશે. મુંબઈ નિવાસી અને જૈન ગ્રંથ છપાવવાની બાબતમાં પહેલા કરનાર શ્રાવક ભીમશી માણેકે “આનંદઘન અને ચિદાનંદ બહેતરીના નામથી એક બુક છપાવેલ છે. એ પુસ્તક બહુ સુંદર રીતે છાપ્યું છે પણ તેમાં બહુ અશુદ્ધિ જોવામાં આવી. આથી આ પદની ચાર પ્રતા મેળવી. એક બહુ શુદ્ધ પ્રત મુનિરાજશ્રી ભક્તિવિજયજી (શ્રી આત્મારામજી મહારાજના પ્રશિષ્ય) તરફથી મળી હતી અને બે પ્રતે સુ. લીમીચંદ ઘેલાભાઈએ શ્રી પાલીતાણાના અબાલાલજીના ભડારમાંથી લઇને મેકલી આપી હતી. એક ચોથી પ્રત પુસ્તકના આકારમાં લખેલ એક યતિ પાસેથી મળી હતી. એ ચાર પ્રતે ઉપરથી મૂળ પાઠ તૈયાર કરવામાં આવેલ છે. એમાં જ્યાં જ્યાં પાઠાત મૂકવા ચોગ્ય લાગ્યા ત્યાં ત્યાં મૂક્યા છે. પાઠાંતરે નોટમાં લખવાનું ખાસ કારણ એ છે કે આ પ ગાન કરવાાગ્ય છે અને ગાન કરતાં એકાદ અક્ષર વધવા ઘટવાથી લય ટી જાય તે કર્તાને જ જાણે લયનું પૂર્ણ જ્ઞાન નહોતું એ આક્ષેપ આવી જાય. આથી ત્યા લયને આદ્યાત અથવા અસર કરે એવા પાઠાંતર પ્રાપ્ત થયા છે ત્યાં તેને બનતાં સુધી નેટની અંદર જ લખવામાં આવ્યા છે. અર્થવિચાર મા પણ પાઠાંતરને મોટો ઉપયોગ છે અને કેટલાક પાઠાંતરો તો અર્થમાં મોટો ફેરફાર કરે છે. કેટલાક પાઠાંતરને અર્થ ન બેસવાથી લેખકે તેને ફેંકી દે છે એથી ભવિષ્યમાં બહુ નુકશાન થાય છે તેથી બનતાં સુધી સર્વ પાઠાતરે નેટમાં લખવામાં આવ્યા છે. જો કે આ સ્થળે આનંદઘનજીના હસ્તે લખેલી કે તેઓના સેવકની લખેલી પ્રતિ મળી હતી તે કઈ પણ કહેવાનું રહેતું નહીં, પણ તે ન મળવાથી આ પ્રયત્ન કરવાાગ્ય અને ઉપાગી લાગે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ี પ્રસ્તાવના. 13 મુઃ આનંદઘનજીની કૃતિ, ગાન, પદના ઉચ્ચ આશય વિગેરે મૂળ પુસ્તકને અંગે પ્રાપ્ત થતી હકીક્તપર ઉપેદ્ઘાતમાં વિવેચન કરવામાં આવ્યું છે તેથી અન્ન તેપર ઉલ્લેખ કરવાની જરૂર રહેતી નથી. વિવેચનને અંગે મને જે મદદ મળી છે તેમાં એ ટમાવાળી પ્રતા છે. એક પ્રતમાં પચીશ પદના ટમે લખેલા છે જેમાંનાં આ પચાસ પદ્મમાંથી *સત્તર પદ્મ આવેલાં છે. આ પ્રત અહું શુદ્ધ છે. જો કે તેની ભાષા મારવાડીને મળતી છે પણ પ્રયાસ કરવાથી સમજી શકાય તેવી છે. આ લખનાર કોણ છે તે સમજાતું નથી, કારણ કે ટખાકારનું નામ પ્રાપ્ત થતું નથી અને મારી પાસે જે પ્રત આવી તેમાં માત્ર ૧૭ પાનાં હતાં અને પ્રત અપૂર્ણ હતી. ક્દાચ પ્રતના છેવટના ભાગમાં ઢમ કરનારનું નામ આપવામા આવ્યું હોય તેા મને માલૂમ નથી. જે જે પદાપર ૮મા આપવામાં આવ્યા છે ત્યાં તેની મદ સપૂણૅ રીતે લીધી છે અને ટખાકારના આશય વિવેચનમા સર્વે જગાપર અનતી રીતે મતાવવામાં આવ્યે છે. બાકીનાં પદેપરના ટમાની કાપી પણ કરાવી રાખી છે જે હવે પછી આ પુસ્તકના દ્વિતીય વિભાગમાં ઉપયેગમાં લેવામાં આવશે. ખીજી ટખાવાળી પ્રત સંપૂર્ણ છે. એમાં આ પચાસ પદ્મમાથી માત્ર ૯, ૧૭, ૩૨ અને ૧૦ મા પદ્મપરજ તખે છે. એ પ્રતના ટમે લખનાર અને પ્રથમ જણાવેલી પ્રતના ઢ લખનાર એકજ પુરૂષ જણાય છે, કારણુ કે અર્થવિવરણમાં જે જે શબ્દો વપરાયા છે તે લગભગ સરખા છે, છતાં આ પ્રત વિશેષ શુદ્ધ અને કાઈક વધારે વિસ્તારવાળી છે. આ પ્રતની પણુ કાપી કરાવી રાખી છે. પ્રથમ પ્રતમાંહેનાં ખાદીનાં આઠ પદોના ઉપયોગ પુસ્તકના દ્વિતીય વિભાગમાં થશે. ભાષાના અને શૈલીના જાણુનાર કાઈ મહાત્માએ આ ટખા લખેલા છે તેથી તે બહુ ઉપયેાગી છે. ટખાકારને પણ કાઈ કાઈ જગાએ લખવું પડ્યુ છે કે આનન્દઘન મહારાજના આશય તે સમજી શક્યા નથી.’ વિવેચનને અંગે આ ઉપરાંત સદરહું તેખા અનુસારે લગભગ ટખા જેટલા જ પટ્ટાનું વિવેચન લખેલું મારા જેવામા આવ્યું હતું * ૫૬ ૯, ૧૧, ૧૭, ૨૩, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૨, ૪૧, ૪૩, ૪, ૪૫, ૪૬, ૪૭, ૫૦ એ સત્તર પદપુર ટખે આ મતમાં છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ 14 પ્રસ્તાવના, અને પ્રાયે તે ટબા અનુસાર હાવાથી અને ખાકાર તરફથી થયેલ પ્રયત્નને સીધે લાભ મને મળેલ હોવાથી તેને બહુ ઉપગ કરે પડ્યો નથી. આ ઉપરાંત દરેક પત્ર વાંચતી વખતે જે જે ભાવ મને કુરતા હતા તે ઝળકાવવા માટે અન્ય પુસ્તક વાંચી વિદ્વાને સાથે ચર્ચા કરી અને પત્રદ્વારા માહિતી મેળવી વિવેચનને બને તેટલું ઉપયેગી કરવા પ્રયત્ન કરવામાં આવ્યું છે. આનંદઘનજી મહારાજ આશય કેટલે બધે વિશાળ, ગંભીર અને વિસ્તૃત છે તે બતાવવા માટે એક જ દાખલે પૂરતે થઈ પડશેઃ જ્ઞાનસારજી જેઓ પિતે પણ ચગાભ્યાસી હતા તેઓ આનંદઘનજીની ચાવીશીપર ચાળીશ વરસ સુધી વિચાર કર્યા પછી છેવટે જ્યારે શરીરરિથતિ ટકવાની અસ્થિરતા જણાવ્યું ત્યારે વિચારનું પરિણામ લખી ગયા અને તે પ્રમાણે તે ચોવીશીને અર્થે છપાઈને બહાર પડે છે. આવા ત્યાગવૈરાગ્યવાળા અને પગના અભ્યાસી ચાળીશ વરસની વિચારણા પછી લખેલા ચોવીશીના ભાવાર્થના ઉપઘાતમાં લખે છે કે બાળક બાહ્ય પસારીને, કર ઉદધિ વિસ્તાર આશય આનંદઘન તણે, અતિ ગભીર ઉદાર, આવા અસાધારણ શબ્દોમાં આનંદઘનજીના આશય માટે વૈરાગ્યરસમાં લીન થયેલા જ્ઞાનસારજી લખે છે. એ ઉપરથી સાર એટલે નીકળે છે કે જ્યારે ચાળીશ વરસની સતત વિચારણું પછી અને વૈરાગીજીવન પછી પણ જ્ઞાનસારજીને તેઓશ્રીની કૃતિના અર્થને કાગળ ઉપર લખવાની વાતમાં એક પ્રકારની વૃતા લાગી અને તે પ્રયનને વાર જિ નિ [sr વિરહ્ય, વિરતા પતિ રચાવાના બાળક પિતાના બાહને પસારીને કહે કે “સમુદ્ર આવો મટે છેએના જેવું લાગ્યું ત્યારે પછી અતિ ગંભીર આશયવાળાં તેમના કરેલા પનું સસારના અનેક બંધનમાં રચેલપચેલ મારા જેવે એક સામાન્ય માણસ વિષેચન લખે તેને માટે શું કહેવું તે વિચારવા ચાગ્ય છે. ધંધા તથા સસારને અગે અનેક પ્રકારની વિચિત્ર વિકારમય છગીમાં દિવસને મોટો ભાગ ગાળનાર આવા ઉત્તમ પદપર વિવેચન કરવાને અધિકારી પણ ગણી શકાય કે નહિ? એ પ્રશ્ન અનેક વાર મારા મનમાં ઉભળે હતું અને હજુ તે શંકાનું સંતોષકારક સમાધાન થયું Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. 18 નથી, છતાં ગુરૂમહારાજે કૃપા કરી જે અર્થવિચારણા બતાવી છે તે અતિ ઉપયોગી જવાથી અને જાહેર પ્રજાને તેનો લાભ મળે તે પ્રયાસનું એક રીતે પણ સાર્થક્ય છે એમ ધારી આ પદપર વિવેચન ગુરૂદર્શિત માર્ગપર કરવા પ્રયત્ન કર્યો છે અને તેને જાહેરમાં મૂકવાની લાલચ સ્વ પર લાભના હેતુએ કરી છે. એમાં જે જે ખલનાઓ થઈ હોય તેને માટે જવાબદારી મારી પિતાની છે, કારણ કે નયગર્ભિત વચનને એકાંતમાં ખેંચી જવાના પ્રસંગે બહુ આવે છે. સામાન્ય રીતે આ પદેમાંનું કઈ પણ વચન લેતાં તે વાત જણાઈ આવે તેમ છે. વળી એવી ખલનાઓ થવી પણ સંભવિત છે. કોઈ વખત આનંદઘનજી મહારાજના આશયને બતાવવાને પ્રયત્ન કરવા જતાં તેમના અંગત વિચારોથી તદ્દન ઉલટી બાજુએ પણ ચાલ્યા જવાનું બને, પરંતુ એમ ન બને તેટલા માટે ઉપરોક્ત સ્વીકારાયેલા વિદ્વાનેને આ વિવેચન બતાવી બનતી ખલનાએ દર કરવા તત્પરતા રાખી છે, છતાં આશય સમજવાની અસમર્થતાને લીધે અને વિષય ઝળકાવવાની અશક્તિને લીધે પ્રમાદ થયે હેાય તે તે સંતવ્ય ગણવા અત્ર વિજ્ઞપ્તિ છે. વિવેચન સંપૂર્ણ હવાને દાવે તે કઈ રીતે થઈ શકે તેમ છે જ નહિ, કારણ કે આવા મહાન પુરૂના એકેક વાક્યના ગર્ભમાં બહ હકીકત સમાયેલી હોય છે. સામાન્ય અને વિશિષ્ટ લેખકો વચ્ચે તફાવત મુખ્યત્વે કરીને એ જ હોય છે કે જ્યારે સામાન્ય લેખકે એકને એક વાતનું પીંજણ નકામું કર્યા કરે છે અને જ્યારે તેના લખેલાં મોટાં પચીશ પાનાંના લેખને કે બે કલાકના ભાષણને નિષ્કર્ષ કાઢવામાં આવે ત્યારે તે માત્ર એક કે બે પંક્તિમાં સમાઈ જાય છે અથવા એક કે બે મિનિટથી વધારે વખત બલવામાં લેતા નથી ત્યારે વિશિષ્ટ લેખક અથવા વક્તાના એક વાક્યમાં એટલું બધું અર્થગૌરવ અને ગૂઢાર્થનું તત્વ રહેલ હોય છે કે તે સામાન્ય દષ્ટિએ સાધારણ વાક્ય જેવું લાગે પણ તેપર જેમ જેમ વધારે પરામર્શ થાય તેમ તેમ અનેક નવીન વાત પુરી આવે અને તે કહેતાં અથવા લખતાં પુષ્કળ વખતને વ્યય કરવો પડે. આ પદેની વિચારણું કરતાં સહદય વાચકને એમ થવું સંભવિત છે તેથી તેવી કેઈ નવી Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના 16 સ્કુરણ થાય તે મને જણાવવા કૃપા કરવી. આયંદે તેને ઉપયોગ કરવાની સાવધાનતા રાખવામાં આવશે. દરરોજ સવારના સામાયિક કરવાના નિયમનું આ પરિણામ છે, મારા અતિ વ્યવસાયી ધધામાં અને તે ઉપરાંત પદપર વિવેચન લખવાનું કે તે પર વિચાર કરવાને અવકાશ બહુધા મળ્યા નથી. તે ઉપરાત પદને અને મારે ઘણું પુસ્તકેને નિયમસર અભ્યાસ કરવાની જરૂર પડી છે અને તેથી મને લાભ ઘણે થયા છે, પણ પદને બહાર પાડવાનું જાહેર કર્યા પછી વખત તે જ કારણથી વિશેષ થયે છે. ગના વિષયને હું અધિકારી નથી, અભ્યાસી પણ નથી, રોગપ્રક્રિયા કરી જાણતા પણ નથી અને રોગને અગે પુરાણ પુસ્તકે માથી હકીકત મેળવવા ઉપરાંત સીધી રીતે હું કોઈપણ પ્રકાશ પાડી શકે એ મારે દા પણ નથી. આ પદે બહુધા ચેગનાજ છે અને તેથી મહાત્મા પુરૂષોએ બતાવેલ રોગના વિષય પર અભ્યાસ કરી પ્રકાશ પાડવા યત્ન કર્યો છે તેના અભ્યાસી મને વિશેષ માલૂમ ન પડવાથી બહુ સસ્તષકારક રીતે લેખ લખી શકાણે નથી. છતાં જે કઈ પ્રયત્ન થયે છે તે જાહેર પ્રજા સન્મુખ રજુ કરવા ધૃષ્ટતા કરૂ છું એમ જ્ઞાનસારજીના સદરહુ શબ્દોમાં કહી શકાય તેમ છે. આ પદે સગીતના શોખીનને અતિ ઉપયોગી છે. પ્રભાત કે રાત્રીનો શાત સમય હોય તે વખતે આ પદોને માનપૂર્વક ગાવાથી બહ આનદ થાય તેમ છે. એ પદના અર્થગૌરવ અને પદલાલિત્યપર જેમ જેમ વિચારણુ કરવામાં આવશે તેમ તેમ પરની અદર રહેલ આત્માનુભવ પ્રકટ થશે. એને વારવાર પુનરાવર્તન કરી વાચવાની, મનન કરવાની જરૂર છે. વાર્તાનાં પુસ્તક અથવા વર્તમાન સમાચારના લેખે પકે ઉપર ઉપરથી વાચી જવાથી કાઈ લાભ પ્રાપ્ત થ સભવિત નથી એમ તે કહી શકાય નહિ પણું જે મહાન લાભ તેના ગર્ભમાં રહ્યો છે તેને અંશ પણ મળશે નહિ એમ કહેવું યથાર્થ છે. ગાન ગાતી વખતે પણ તેની ચોગ્ય સામગ્રી સાથે હોય તે બહુ આનંદ થાય તેમ છે. શાસ્ત્રકાર દ્રવ્યપૂજાના અધિકારીને ગીત વાજિત્રમાં અનંતગણુ પુણય કહે છે તેનું કારણ એમ જણાય છે કે તે વખતે આત્મધ્યાનમા એકતા અને આગળ વધતાં લય થવા સંભવ Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના 17 છે. આવા હેતુથી આ પદના દરેક લયનાં નોટેશન સાથે આપવા ઈચ્છા હતી અને તે માટે કુશળ ગાય સાથે ગોઠવણ કરી હતી, પરંતુ કેટલાક સંગોને લઈને એ ઈરછા પાર પડી નથી. લગભગ મેટા ભાગનાં પદો અસલ રાગ અને રાગિણુમાં હોવાથી સંગીતશાસ્ત્રના અભ્યાસીને તેમાં બહુ આનંદ આવે તેમ છે. એની સાથે જ્યારે અર્થવિચારણા કરવાનું સાધન પ્રાપ્ત થયું હોય ત્યારે ગાન વખતે અપૂર્વ લય થવા સંભવ છે. ગાન ગાતી વખતે તે અર્થ વાંચવાનું બને નહિ પણ એક વાર અર્થવિચારણા કરી ગાન સંગીતના સાજ સાથે ગાવાને પ્રબંધ કરવામાં આવશે તે આનંદઘનજીનાં પદોમાં એવું કૃતિપટુતવ છે કે તે શબ્દને અવનિ કર્ણમા નિરંતર થયા કરશે. આ ક્રમ પ્રમાણે અર્થવિચારણું અને સંગીતને ઉપયોગ કરી એક વખત પદપર અવગાહના કરી જવા ખાસ વિજ્ઞપ્તિ છે. આ પદમાં એવો ચમત્કાર છે કે એપર વિચાર કરવામાં આવશે તે આત્માનુભવથી જ એની મહત્તા સમજાઈ જશે. આ વિષય પર વિશેષ વિવેચના ઉપાદ્દઘાતમાં કરવામાં આવી છે અને પદામાં પણ વિવેચનપ્રસંગે અવારનવાર એના ચમત્કારનું દર્શન કરાવવામાં આવ્યું છે. વળી પદને મથાળે બતાવેલા રાગ ઉપરાંત ઉસ્તાદ ગાયનકુશળ મનુષ્ય તેને બીજા અનેક લમાં ગાય શકે છે તેથી નિટેશન બહુ ઉપયોગી થઈ શકશે નહિ એમ સૂચના થવાથી તે પર વિશેષ લક્ષ અપાયું નથી. આ પદના ગૌરવને સમજાવવા માટે પંન્યાસજી શ્રીમદ્ ગંભીરવિજ્યજી મહારાજે જે પ્રયાસ લીધા ન હતા તે આ પદ સમજી શકાય તેવી સ્થિતિ નહોતી, કારણ કે આનંદઘનજી મહારાજની ભાષાના જાણનાર મને હજુ સુધી કઈ મળી શક્યા નથી. આવા ઉપકારી મહાત્માને ટેગ્રાફ આ પુસ્તકની શરૂઆતમાં આપે છે. તેઓશ્રીની હૈયાતીમાં આ પુસ્તક બહાર પાડી શકાયું નહિ એટલો ખેદ થાય છે. આનંદઘનજી મહારાજને ટેગ્રાફ લભ્ય થઈ શકયા હેત તે તે પ્રથમ દાખલ કર ચગ્ય હતું, પરંતુ જે દશામાં તેઓએ જીવન ગાળ્યું છે અને જેપર હવે પછી વિવેચન કરવાનું છે તે દિશામાં તેમ જ કેટેગ્રાફની પ્રસિદ્ધિના કાળમાં તેઓશ્રીનું જીવન ન હોવાથી તેઓને ફિટે લય થઈ શકે એ અસંભવિત છે તેથી તેને માટે ખેદ બતાવી Page #19 -------------------------------------------------------------------------- ________________ 18 પ્રરતાવના. વિરમવું પડે છે. વિવેચન કરવામાં એટલું ખાસ લક્ષ્ય રાખવામાં આવ્યું છે કે આ પુસ્તક જેમ બને તેમ સર્વ પંક્તિના વાંચનારાએને પગી થઈ શકે. જૈન અને જૈનેતર, અયાસી અને સામાન્ય વાંચનાર સમજી વિચારી શકે એવા શબ્દોમાં ગહન વિષયનો વિચાર કરવામાં આવ્યા છે, તેમાં પણ બનતાં સુધી પારિભાષિક શબ્દો ઓછા વપરાય અથવા ખુલાસા સાથે વપરાય એમ કરવા પ્રયત્ન કરવામાં આવ્યું છે, ક્લા વિષયની ગંભીરતાને અંગે તદ્દન સામાન્ય વાચનાર પણ આ પુસ્તકના અધિકારી થઈ શકે એ શંકાસ્પદ છે. જુદી જારી જાતની ત્રણ અનુક્રમણિકા, વિષચક્રેપ અને સામાન્ય વિષયાનુક્રમણિકા પુસ્તકને ખાસ ઉપયોગી બનાવવાના હેતુથી તૈયાર કરવામા આવેલ છે. અન્વેષણ (Reference) ને અંગે એ સર્વ બહુ ઉપચેગી થઈ પડે છે એ ઘણું પુસ્તકે જેમને વારંવાર જોવા પડે તે જાણું શકે તેમ છે. પુસ્તકને પ્રેસમાથી પસાર કરાવવામાં તથા મુફ જવામાં મારા મિત્ર મી. ઉજમશી દયાળજીએ મદદ કરી છે તે માટે તેને ઉપકાર માનું છું અને ખાસ કરીને મારા કાકાશ્રી અને પંન્યાસજી શ્રીઆનંદસાગરજીએ જે દીર્ઘ પ્રયાસ કરી આ પુસતકને સતત વાંચી આપી ઉપકાર કર્યો છે તેની આ પ્રસંગે ખાસ નોંધ લેવી ઉચિત ધારું છું. આ પુસ્તકમાં શાસ્ત્રવિરૂદ્ધ, સંપ્રદાયવિરૂદ્ધ, કત્તના આશયવિરૂદ્ધ જે કાંઈ લખાણું હેય, લખાઈ ગયું હોય, વિવેચનમાં ગ્રામ્ય પ્રગટ થઈ ગયા હોય તે સર્વ માટે ક્ષમા ચાહી પુસ્તક જાહેર પ્રજાના હાથમાં તેના પર ચેચ વિચારણા માટે મૂકું છું. મુબઈ પ્રન્સેસ સ્ટ્રીટ છે. મનાર બીડીંગ મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, સંવત ૧૯૭૨,વાનપી | Page #20 -------------------------------------------------------------------------- ________________ રાગ-લયાનુસાર પદની અનુક્રમણિકા. ૪૨ પસંખ્યા, રાગ ૪ર આશાવરી ૨૩ આશાવરી ૨૬ આશાવરી ૭ આશાવરી ૫ આશાવરી ૨૯ આશાવરી ૨૭ આશાવરી ૨૦ આશાવરી ૨૮ આશાવરી ૪૦ આશાવરી ૩. આશાવરી ૩પ કાનડા ૧૭ ગિરનારી ૨૦ ગોડી ૩૪ ગાડી ૩૩ ગાડી ૧૮ ગાડી રાગણ ૨૨ ગાડી ૩૯ જયજયવતી ૪૮ જગલે ૨૯ જેવંતી ૧૧ ટેડી ટાડી ૪૫ ટેડી ૪૪ ટેડી ૨ ટાવી ૨૦૮ ૧૭ ૭૧ ૨૩ ૧૬૭ ૨૩૮ ૧૪ ૨૫૧ ૩૮૫ ૨૮૦ ૩૩૧ ૧૫૪ ૧૭૮ ૩૨૨ અબ હમ અમર ભયે ન મરે અવધૂ અનુભવલિકા જાગી અવધૂ ચા માગું ગુનાહીના • અવધૂ કયા સેવે તન મઠમે. અવધુ નટ નાગરડી બાજી • અવધ નામ હમારા રાખે . અવધૂ રામ રામ જગ ગાવે. આજ સુહાગન નારી અવધ• આશા એરનકી ક્યા કાજે . મીઠે લાગે કતડે ને . સાથે ભાઈ! સમતા રગ રમીને . કરે જારે જારે જારે જા •• છેરાને કયુ મારે છે, જાકાયાણ આજ સુહાગન નારી અવધુ દેખો આલી નટનાગર સાંગ મિલાપી આન મિલાઓરે .. રીસાની આપ મનાવાશે • • વિચારી કહાવિચારે છે . તરસ કી જઈ દઈ કી દઈઝી સવારીરી. માયડી મુને નિર૫ખ દિણહી ન મૂકી • તરસ કી જઈ દઈ કો દડકી સવારીને . આતમ અનુભવ રીતિ વીરી... ચેતન ચતુર ચોગાન લીરી. શેરી મારી લારી જરી. તેરી હૈં તેરી હુ એતી કરી નિશાની કહા બતાવું રે ... પરમ નમમતિ ઔરન આવે પિય બિન નિશદિન શુ ખરીરી મેરી તુ મેરી તું કહે ડરેરી.... કરે જારે જારે જારે જા અનુભવ નાથ, હ્યું ન જગાવે. ૧૬૧ ૫૨૨ ૧૫ ૪૮૧ ૪૬૮ ૧૮૬ ટેડી ૪૭ ટેડી ૫૦૯ ૪૫૬ ૪૩ હેડી ૩૫ લીપક ધનાથી Page #21 -------------------------------------------------------------------------- ________________ શ0 રામાનુસાર પદાનુક્રમણિકા. માલપર પણ ૫૭૬ ૧૪૬ ૪૬૦ પર ૧૦૫ ૧૬૧ ૩૭ ૨૨૨ ૧૧૪ પદસાચા, રાગ. ૫૦ ધનાશ્રી ૧૬ મારૂ | માફ ૩૮ મારૂ ૪૮ મારૂ ૧૧ માલીશ ૧૮ માલીશ ૩૬ માલસિરિ ૨૫ રામગ્રી ૧૨ રામગ્રી ૬ રામગ્રી ૨૪ રામગ્રી ૩૨ રામેરી ૧૧ વેલાવલ ૧ વેલાવલ 5 લાવલ ૩૭ વિલાવલ ૧૯ વેલાવલ ૪૧ વિલાવલ ૨ વેલાવલ ૪ વેલાવલ ૩૧ શ્રીરાગ ૮ સાખી સાખી ૧૨ સાખી ૭ સાખી ૧૪ સારંગ ૨૧૯ ૩૦૨ ૧૦૫ અનુભવ પ્રીતમ કમસે માસી નિશકિત તારી વાટડી, ઘરે આવે પીયા બિન સુદ બુદ્ધ ભૂલી હો મનસા નટનાગરસ જેવી હા સાયી મુને નિર૩ખ કિણહી ન મૂકી આતમ અનુભવ રીતિ વીરી રીસાની આ૫ મનાવે રે. • વારે નાહ સગ મેરે . કયારે અને મિલયે માહો સત સનેહી ખેલે ચતુર્ગતિ ચાપર, પ્રાણી મેરે પેલે માહા બાલુડે સન્યાસી • • મુને મારે કબ મિલશે મનમેલ ... પીયા તુમ નિહર ભયે કયુ એસ આતમ અનુભવ રીત વગીરી યા સેવે ઉઠ જાગ બારે જય જીને મરી સકુલ ઘરીરી. તા જેગે ચિત્ત ત્યારે વહાલા દુલહ નારી તુ બડી બાવરી- • • પીયા બિન સુદ્ધ બુદ્ધ ભૂલી હે રે ધરિયારી બાહરે, મત ઘરિય બનાવે. સુહાગણી જાગી અનુભવ પ્રીત. કિત જનમતે હે પ્રાણનાથ... આતમ અનુભવ ફુલકી. • આતમ અનુભવ રસિક કે - કબુદ્ધિ મા કટિલ ગતિ . જગા આશા છરકી » અનુભવ તુ હૈ હેતુ હમાર અનુભવ નાથકુ કર્યું ન જગાવે અનુભવ હમ તે રાવરી દાસી. અબ હમ અમર ભયે ન મરે નાથ નિહા આપમતાસી .. મેરે ઘટ ગ્યાન ભાનુ ભયા ભેર કચન વરણે નાહ રે મને કોઈ મેલા ૧૧ ૩૭. ૧૭૦ ૪૨૨ ૧૬ ૨૨ ૧ ૧૧૨ સાગ ૧૪૫ ૪ ૧૨૯ ૧૩ સાગ ૪ર સારંગ ૯ સાધ્ય ૧૫ સારંગ ૪૯ સેરડી ૪૪૨ ૯૯ યા Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ આનંદઘનજી અને તેને સમય. એતિહાસિક વિષયમાં આપણું સ્થિતિ, ઐતિહાસિક વિષયમાં સમસ્ત ભારતવર્ષની સ્થિતિ અનેક કારણેને લઈને બહુ વિચારણય છે એમ અનેક પ્રસંગે જણાવવામાં આવ્યું છે. મહાન આચાર્યો, ગ્રંથકર્તાઓ અને બીજા સ્મરણીય પુરૂ નામકીર્તનની અપેક્ષા કરતા આન્નતિ તરફ વિશેષ લક્ષ આપતા હવાથી, નામની ચિરસ્મરણીયતા રહેવી અશક્ય છે એ રહસ્ય તેઓને સમજાઈ ગયેલ હોવાથી, તેમ જ ધર્મ કે દેશના સમણિ ઉદભવ ઉપર તેમનું વિશેષ લક્ષય હોવાથી અને તેમાં વ્યક્તિનિમજજન થઈ જવાને આશય હોવાથી અથવા એવાં એવાં એક કે અનેક કારણને લઈને આર્યાવર્તમાં મહાત્મા પુરૂના ઈતિહાસને લગભગ અભાવ છે એમ કહેવામાં આવે તે તે બહુધા ખેટું નથી. અન્ય પ્રસંગે કહેવામાં આવ્યું છે તેમ આર્યાવર્તને માટે આ હકીક્ત સત્ય છે પરંતુ જૈન કેમના ઈતિહાસને માટે સ્થિતિ સરખામણમાં કાંઈક સંતોષકારક છે. આ પ્રમાણે હકીક્ત છે છતાં તેમાં પણ આ વિષયમાં જૈન ગ્રંથમાંથી જે હકીક્ત મળી આવે છે તે વસ્તુતઃ ઘણું અપૂર્ણ હોય છે અને ખાસ કરીને જેને વિજ્ઞાનની દ્રષ્ટિથી ઇતિહાસ તપાસ હાય અને માત્ર શાલવારી લખી જવાને અથવા બનાવોના નામનિર્દેશ કરી જવાને જ આશય ન હોય તેમને નિર્ણય કરવા માટે જોઈએ તેવાં સાધને પૂરા પાડે તેવી હોતી નથી. અત્યાર સુધી કેટલાક રાજાઓની તથા મુખ્ય પાટે થયેલા આચાય સંબંધી કેટલીક માહિતી આપનારી ઐતિહાસિક હકીકત મળી આવે છે અને આ સ્થિતિ પણ સંવત્ એક હજાર પછીને મટે છે એમ કહીએ તે ચાલી શકે. તે પહેલાને ઈતિહાસ વિશેષ અંધકારમાં છે. ઐતિહાસિક વિષય પર પ્રકાશ નાખે તેવી દષ્ટિથી હજુ વાંચન કરનારા અને શોધખેળ કરનારા પતીલા જૈને ઓછા છે. પુસ્તકનાં મંગળાચરણ તથા અતિમ પ્રશસ્તિ ઉપરથી, તામ્રપત્ર ઉપરથી, સિકકાઓ ઉપરથી, પુરાણુ લેખે ઉપરથી તેમજ તત્સમયના બીજા લેખે ઉપરથી ઐતિહાસિક બાબતમાં શોધખોળ કરવા માટે Page #23 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજી અને તેને સમય. સારી રીતે કામ કરનારની હજી ઘણી જ આવશ્યકતા છે અને એવી રીતે જે કાર્ય કરવામાં આવે તે ઐતિહાસિક દૃષ્ટિએ ઉપાગી થઈ શકે એવાં અનેક સાધને લભ્ય છે. મારવાડ-મેવાડના પ્રાચીન તીર્થોમાં અનેક લેખ છે, તામ્રપત્રની અનેક પ્રતે હજી મેજુદ છે અને સાંપ્રદાયિક રાનવાળા વિદ્વાન પાસે અનેક દંતકથાઓ છે તે સર્વને સારી રીતે અભ્યાસ કરી ઉપયોગ કરવામાં આવે તે વિક્રમ સંવત હજાર પછી લગભગ નિયમસરઈતિહાસ મળી શકે તેમ છે એમ કહેવાય છે અને તપૂર્વના ઈતિહાસ પર પણ ઘણે પ્રકાશ નાખી શકાય તેમ પણ સૂચવાય છે. અર્થ અને પરિણામ વગરના ઝઘડાઓમાં જીવનશક્તિ અને ધનને માટે વ્યય કરવા કરતાં આવી દિશાઓમાં શક્તિને વખતસર દરવવાથી બહુ લાભ થાય તેમ છે અને ખાસ કરીને અનેક પ્રાપ્ય સાધનેને નાશ થાય તે પહેલાં તેને ઉપગ કરી લેવાની ખાસ જરૂર છે. ઈતિહાસની આવશ્યકતા વિજ્ઞાનની દૃષ્ટિથી જ્યારે ઈતિહાસને તપાસવામાં આવે ત્યારે બહુ જ લાભ થાય છે. સામાન્ય રીતે હકીકત કહી જવી, બનાવે નોધી જવા અથવા વર્ષને આપવાં અને વિજ્ઞાનની નજરથી તે સર્વેનું પૃથક્કરણ કરી તેમાનાં સારભૂત રહસ્ય ખુલવવા એ વચ્ચે બહુ માટે અતર છે. અમુક કવિના સમયમાં સમાજનું બંધારણ કેવા પ્રકારનું હતું. રાજ્યરિથતિ, રાજ્યનીતિ અને રાજ્યક્રાન્તિ કેવા પ્રકારની હતી, લેકસ્થિતિ કેવી હતી, સાધુ અને ગૃહસ્થવર્ગ વચ્ચે સંબંધ કેવા પ્રકારને હવે વિગેરે વિગેરે હકીક્ત જણાયા પછી અમુક ગ્રંથકર્તાને ગ્રંથ વાચવામાં આવે અને તે પર વિચાર કરવામા આવે તે તે ગ્રંથને લગભગ દરેક વિભાગ શા આશયથી અને કેને ઉદેશીને લખવામાં આ છે તે સારી રીતે સમજાઈ જવાને સંભવ છે. સ્યાદ્વાદશૈલીની એક ખાસ ઉત્તમતા એ છે કે તત્વજ્ઞાનને અનુસરીને દરેક જમાનાને અનુસરતે જરૂરનોધકરવા માટે આચાયોં ઉદાત રહેતા અને તદનુસાર તેઓની ઉપદેશધારા ચાલતી, તેથી અમુક સમાજની સમયસ્થિતિ ગ્રંથકર્તાને આશય સમજવા માટે બહુ ઉપયોગી છે. આવી દષ્ટિથી ગ્રંથો સમજવા માટે જે ઈતિહાસના જ્ઞાનની આવશ્યક્તા છે તે ઈતિહાસ Page #24 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની આવશ્યક્તા. 28 તૈયાર કરવાને હજુ આપણે જરા પણ પ્રયાસ કર્યો હોય એમ જણાતું નથી. જૈન કેમને માથે અનેક પ્રકારની ખાસ જવાબદારીઓ છે અને તે જવાબદારીઓ પૂરી પાડવા માટે ભગીરથ પ્રયત્ન કરવાની જરૂર છે એમ સ્પષ્ટ સમજાયા છતાં આવા અગત્યના વિષયમાં હજુ ધ્યાન અપાયું નથી તે અતિ ખેદ વિષય છે. એથી પણ વધારે ખેદને વિષય એ છે કે જે અનેક બાબતેની જવાબદારી છે તે સ્વીકારવા અને તેને માટે પ્રયત્ન કરવા જેટલી શક્તિ ધરાવનાર, પ્રકાશ નાખનાર અને વિચારની આપ લે કરે તેવી ઐતિહાસિક કે સાહિત્યના ' વિષયની એક પણ મડળી હજુ હરતી ધરાવતી નથી. એક બાજુએ પાશ્ચાત્ય વિચાર જેસથી ફેલાય, બીજી બાજુએ કેમને માથે અનેક તીથની જવાબદારી હોય, અનેક મંદિરે જાળવવાના હોય, અનેક પુસ્તકોના ઉદ્ધાર કરવાના હોય અને સાથે અનેક ભેદ વિભેદ અને તેના ભેદે અને તે ભેદના પણ ભેદમાં રહી તદ્દન નાના વર્તુળમાં કામ કરવાનું હોય, સાથે નકામે શક્તિ, ધન અને મગજને ક્ષય કરનાર કલેશને પ્રવાહ ચાલ્યા કરતે હોય અને તેવા અગત્યના પ્રસંગને પહોચી વળે અને પિતાને અનુસરનાર સમુદાયને સામુદાયિક શક્તિવડે ખરા ઉપયોગી માર્ગે દોરનાર મજબૂત વિચારશક્તિનું બળ ધરાવનાર એક વા અનેક પુરૂ કેમમાં ન હોય ત્યારે કામની શી સ્થિતિ થાય તે વિચારી લેવા ચગ્ય છે. અહીં મૂળ વિષયથી કાંઈક આપણે વિશેષ દુર થતા જઈએ છીએ તેથી તે બાબતમાં માત્ર દિગદર્શન કરી જવાબદાર પુરૂનું તે તરફ ધ્યાન ખેચી મૂળ વિષય ઉપર આવતાં એટલું જણાવી દેવાની જરૂર છે કે ઈતિહાસની બાબતમાં આપણે બહ પછાત છીએ અને જે સાધનો આપણને ઉપલબ્ધ છે તેને પણ પૂરતો લાભ લેતા નથી. કેળવણીની બાબતમાં આપણે કેમ ઘણું પછાત હોવાને લીધે, શોધખેળ કરનારને ઉત્તેજનનો અભાવ હોવાને લીધે, સાધારણ દ્રવ્ય અલ્પ હોવાને લીધે, નકામાં ખરામાં ઘસડાઈ જઈ જરૂરી ઉદ્ધારનાં ધર્મ કે કેમસેવાના કાર્યોમાં કુપણુતા હોવાને લીધે, તેવાં વિશિષ્ટ કાર્યોમાં ધનવ્યય કરવાની ફરજના જ્ઞાનના અલ્પ ભાવને લીધે, જ્ઞાનવ્યના આશય, અર્થ અને લક્ષણનિદર્શનમાં અતિ સંકુચિત દૃષ્ટિ હોવાને લીધે, Page #25 -------------------------------------------------------------------------- ________________ માનદ્દઘનજી અને તેના સમય કેળવાયલા વર્ગને ચેગ્ય સાહાય્ય મળતી નહાવાને લીધે અને તે વર્ગ ઉપર ઉપરના કામમાં લાગી ગયેલ હાવાને લીધે ભય રહે છે કે ઈતિહાસના અતિ અગત્યના વિષયમાં પ્રગતિ કરતા હજી ઘણા વખત લાગશે અને દરમ્યાન કામની સ્થિતિ કેવા પ્રકારની રહેશે તે કહી શકાય નહિ તેમ જ લક્ષ્ય સાધના ત્યાસુધી જળવાઈ રહેશે કે નહિ તે પણ કહી શકાય નહિ. ઇતિહાસ સબંધમાં આવી સ્થિતિ હાવાને લીધે કોઈ પણ ગ્રંથ સમજવા માટે જે ખાસ ઉપયેગી સાધન છે તેના દ્વાર હજુ આપણે માટે લગભગ બધે છે એમ કહી શકાય. સામાન્ય દૃષ્ટિથી અમુક શબ્દોના અર્થ તેજ ગ્રંથનું રહસ્ય સમજ નાર આ ઐતિહાસિક દૃષ્ટિની અગત્ય સમજી ન શકે અને તેથી કદાચ ઉપરની સર્વ હકીક્ત અપ્રાસંગિક ગણી નાખે એવા સકારણ ભય રહે છે, પરંતુ તેને આ હકીકત જણાવવાની જરૂર લાગે છે કે અમુક ગ્રંથ સમજવા માટે તે ગ્રંથના શબ્દાર્થની જેટલી જરૂરીઆત છે તેટલીજ જરૂરીઆત તે ગ્રંથકર્તા સબંધી અને તેના વખતના ખીજા મહા પુરૂષો સમધી, સમાજ સંબધી અને રાજ્ય સબધી હકીક્તા જાણવાની તથા મીજી તેને લગતી ઉપલબ્ધ હકીકતા જાણી લેવાની છે અને એક રીતે જોઈએ તે આ બાબત વિશેષ અગત્યની છે, કારણ કે ગ્રંથના અર્થ સમજવામા તે ઉપચેગી થાય છે અને અહુ પ્રકાશ પાડે છે. જે ગ્રંથાના અર્થ વિવેચન આ નિયમાનુસાર લખાયલા હાય તે વાચવામાં કેટલે આનદ આવે છે તે અનુભવ્યાથી ઉપર જણાવેલી હકીકતનુ સત્ય લક્ષ્યમા આવશે. 21 ચરિત્રનાયકના ઇતિહાસની સ્થિતિ. આ પટ્ટાના કન્હેં શ્રીમાન આનદઘનજીના ઇતિહાસની શોધ રતાં જે સ્થિતિ પ્રાપ્ત થાય છે તે વાચનારને અતિ ખેદ કરાવે તેવી છે. તે સંસારી અવસ્થામાં કાણુ હતા અથવા તેના ગુરૂ કાણુ હતા, તેઓએ કઈ શાલમાં જન્મ લીધા, યારે તેમના દેહાત્સર્ગ થયે અને તેથ્યાએ ક્યારે ક્યા ગુરૂ પાસે ક્યાં દીક્ષા ગ્રહણ કરી, અભ્યાસ કર્યો, ક્યાં ક્યાં વિચર્યાં વિગેરે તદ્દન સામાન્ય બાબતમા એક પણ આધારભૂત હકીકત પ્રાપ્ત થઈ શકી નથી. આત્મજ્ઞાનમાં અતિ પ્રતિ Page #26 -------------------------------------------------------------------------- ________________ વિક્રમના સત્તરમા સૈકે. 25 પામેલા અને જૈન અને જૈનેતરમાં એકંદરે એક સરખી રીતે અતિ માન પામેલા તથા ઉપાધ્યાયજી શ્રીમદ્યશેાવિજયજી જેવા સમર્થ પુરૂષથી સ્તવના પામેલા મહાત્માના સંબંધમાં આવી સ્થિતિ પ્રાપ્ત થાય તે અતિ ખેદ્યના વિષય છે, પરંતુ જે આ શરીરને સાધન માત્ર ગણે છે, નામને અર્થ વગરનુ ગણે છે, અને માન મતગજપર તેને કાજીમાં લેવા સારૂ સ્વારી કરે છે, તેને આ ખામતમાં ઘણી દરકાર રહેતી નથી. આથી આનંદઘનજી પાતે પાતાનું ચરિત્ર લખે એ તા મનવા જોગ જ હતું નહિ અને અન્ય કોઇએ લખવા પ્રયત્ન કર્યો નહિ હાય અથવા તે સંબંધમાં કાંઈ લખાયું હેશે તે હજુ તે પ્રાપ્ત થયું નથી; પરિણામે જેમ દરેક મા પુરૂષના નામ ક્રૂતી અનેક દંતકથાઓ જોડાઈ જાય છે તેમ આ મહાત્માના સંબંધમાં પણ બન્યું છે. તેના સંબંધમાં બહુ વાતે સંપ્રદાયથી ચાલ્યા કરે છે અને તેમાંની ઘણીખરી એવા પ્રકારની છે કે તેમાંથી સત્ય હકીકતને શોધી કાઢવી તે પણ મુશ્કેલ પડે તેમ છે. અનેક દંતકથાએ અને વાર્તાએ જે નામની આસપાસ ફ્રી વળે અને જનહ્રદયમા ઘર કરે તે વાતમાં માટે ભાગે અતિશયાક્તિ અથવા કલ્પનાના અંશ ભળવા સભવિત ધારી શકાય, પણ એટલું તે એ સાથે એકઅવાજે કહી શકાય કે જે નામની ક્રૂતી અનેક દંતકથા ચાલતી હૈાય અને જે વાતને લેકે આટલાં વરસ થયાં પણ ભૂલી શક્યાં ન હાય તે વાતના અધિષ્ઠાતા પુરૂષ પ્રાકૃત જનસમાજથી સારી ભૂમિકા ઉપર કાઈ પણ કારણથી આઢ થયેલા હેાવા જોઈએ. સાધારણ માણસની આજીમાજી અતિ મહત્ત્વવાળી અર્થગૌરવથી ભરપૂર દતકથાએ ફી વળતી નથી. આ મહાત્મા સંબધી કાંઇક પ્રાપ્ય હકીકત લખી તેનું સમાજમાં કયું સ્થાન છે અને હેવું જોઇએ તેપર લેાકોના વિચાર જાણશું અને આપણે પણ તત્સંબંધી વિચાર કરશું. એ બધું જાણવા પહેલાં આ મહાત્મા સબંધી જે જે હકીકતા અન્યને પૂછવાથી મળી આવી છે તેમાંની આધારભૂત જણાતી વાતાનું રૂપદર્શન કરી લઈએ. A વિક્રમના સત્તરમા સી. વિક્રમના સત્તરમા સૈકા જૈન કામને માટે બહુ અગત્યના છે. મુસલમાનાના ત્રાસથી ધાર્મિક પુસ્તકાની તથા ક્રિશની થયેલી પાયમાલી તથા જાન માલની અસ્થિરતાને લીધે લગભગ ચારસો પાચસ Page #27 -------------------------------------------------------------------------- ________________ 26 આનંદઘનજી અને તેને સમય વરસ થયાં સિથાર બેસવાને સમય આવ્યે નહોતે. સત્તરમાં સકામાં મુગલાઈ રાજ્યમાં કાંઈક સારી સ્થિતિ રહી, છત્રપતિ શિવાજીની આણ પ્રવતી અને જનસમાજમાં એક પ્રકારની સામાન્ય શાંતિને પ્રવાહ પ્રસર્યો. આ પહેલાંના સેળમા સૈકામાં વિચારશીલ જેને ને એમ પુરણુ થઈ હોય એમ જણાય છે કે ખરા વિદ્વાને અને ધુરંધર શાસન પ્રેમીઓ ઉત્પન્ન કરવા માટે સારા સાધનો તૈયાર કરવાની જરૂર છે અને તેટલા માટે તેઓએ ઘણુ ગ્રંથની શુદ્ધ પ્રતે લખાવી તેને માટે મોટા ભડા (લાઈબ્રેરી) સ્થાપિત કર્યા. અત્યારે મોટે ભાગે ગ્રંથ મેળવવા હોય તે કાગળ ઉપર લખાયલા સારા ગ્રંથાની નકલ સવત્ ૧૫૦૦ થી ૧૭૫૦ સુધીની મળી આવે છે તેમાં પણ સાળમા સૈકાઓ માટે અગત્યનો ભાગ ભજવે છે. આવી રીતે સાધન તૈયાર થયા એટલે એનો લાભ લેનાર સત્તરમા સૈકાના ઉત્તરાર્ધમાં અને અઢારમાની શરૂઆતમાં ઘણું શાસનરક્ષકે નીકળી આવ્યા અને એમ કહેવાય છે કે સત્તરમાં સૈકામાં બાવન પડિતે જૈનમાં થયા અને તેઓ લગભગ એક સાથે થયેલા જણાય છે. આ સંબંધી વિશેષ હકીક્ત આગળ વિચારવામાં આવશે, અત્ર કહેવાનું તાત્પર્ય એ છે કે વિક્રમને સત્તર સેકે જૈન કેમને માટે તેની પૂર્વના ૪૦૦ વરસના પ્રમાણમાં બહુ સારો થયે આપણુ ચરિત્રનાયક એ જ સમયમાં થયા છે એમ જ્યારે હવે પછીની હકીક્તપરથી જણાશે ત્યારે આનદ થાય તેવી બીજી ઘણુ હકીકત તેમાથી મળી આવશે, આ બાવનપતિના નામમાંથી કેટલાકની હકીક્ત કાઈકાઈમળી આવે છે. તે સમયમાં ઘણું બનાવ બન્યા છે જે જૈન કેમે નોંધી રાખ્યા છે. આથી આપણું ચરિત્રનાયકના સમયને ઈતિહાસ જાણવાની કેટલીક જિજ્ઞાસા તૃપ્ત થવાને સભવ છે. અહીં ઐતિહાસિક દૃષ્ટિએ જોતા જે હકીક્ત હી તે પરથી એક રહસ્ય પણ પ્રાપ્ત થાય છે અને તે એ છે કે અત્યારે સારાં સાધને તૈયાર કરાવ્યાં હાય તે ભવિષ્યમાં તેને લાભ લેનાર જરૂર નીકળી આવશે એમ ઈતિહાસ સાબિત કરે છે. અત્યારે સુંદર છપાતાં પુસ્તક વાંચનાર ન હોય તે તેથી ખેદ પામવાનું નથી, એવા અનેક સાધને તૈિયાર કરી ભવિષ્યની પ્રજાને સાધને જ આપવાની આપણી ફરજ છે, એને લાભ લેનારા જરૂર નીકળશે એમ પૂર્વને ઈતિહાસ સૂચવે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીને સમય. 7 આનંદઘનજીનો સમય, આપણું ચરિત્રનાયક શ્રીમદ્ આનંદઘનજીના સંબંધમાં પ્રકીર્ણ વાતે મળે છે તે પર વિચાર કરીએ તે પહેલાં તેમને સમય નિર્ણય કરવાનાં સાધને આપણે ઐતિહાસિક દૃષ્ટિથી વિચારીએ. તેઓનાં માતપિતા કેણુ હતાં, તેઓ કયા શહેરમાં રહેનારા હતા. તેમણે કયારે દીક્ષા લીધી, તેઓને જ્યારે દેહત્સર્ગથ, વિગેરે સંબધી કાંઈ આધારભૂત હકીક્ત મળતી નથી તેથી આપણે સંગે વિચારીને તેઓના જન્મસ્થાન અને સમય સબધી વિચાર કરીએ. આવા વિચારે નિર્ણયાત્મક તે કદાપિ હોઈ શકે જ નહિ, કારણ કે અનુમાનના આધારપર જ રહેવાનું જ્યાં હોય છે ત્યાં વિશેષ સાધન મળતા અનુમાન કરવાનાં કારણે ફરી જાય છે અને કેટલીકવાર પૃથકરણ કરવાની જૂદી જૂદી પદ્ધતિથી એક જ બાબતે જુદાં જુદાં અનુમાનપર લાવી મૂકે છે. આવા અનુમાનેને નિર્ણયાત્મક માની લેવાની અને તેને સિદ્ધાન્ત તરીકે જણાવી દેવાની ખલના ઘણા લખનારાઓ કરી નાખે છે તે સંબંધમાં વિશેષ સંભાળભરી રીતે કામ લેવાની જરૂરીઆત અનેક કારણેને લઈને જણાય છે. આનંદઘનજીને સમય વિચારતાં નીચેની હકીકતે ખાસ ધ્યાન ખેંચનારી જણાય છે. આપણુ ચરિત્રનાયક શ્રી આનંદઘનજીને સમય શોધવાનાં સાધનમાં સૌથી અગત્યનું લેખિત સાધન શ્રીમદવિજયજીએ રચેલી અષ્ટપદી છે. એ અષ્ટપદીપરથી જણાશે કે તે સદરહુ ઉપાધ્યાયજીએ આનંદઘનજીના મેળાપ સમયે કરેલી સ્તુતિરૂપ છે. એમાં વપરાયેલી ભાષા અને માનના શબ્દોથી અનુમાન કરવા ચગ્ય ઘણી સીધી હકકત પ્રાપ્ત થાય છે. ઉક્ત ઉપાધ્યાયજી અને આનંદઘનજીને સબંધ વિચારતાં આ અષ્ટપદી પર આપણે ફરીવાર વિવેચન કરવું પડશે, પરંતુ અત્ર પ્રસંગોપાત તે વિચારી લઈએ. એ નૂતન પ્રકારની ઉપાધ્યાયજીની કૃતિ બહુ વિચારીને સમજવા ચેાગ્ય છે. સદરહુ અષ્ટપદી આ પ્રમાણે છે. (શ્રી યશોવિજયજીનાં સઝાયપદ સ્તવન સંગ્રહ-પ્રકાશક શેઠ વીરચંદ દીપચંદ સી. આઈ. ઈ પૃષ્ઠ ૨૮૬ દ્વિતીય વિભાગ). Page #29 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજી અને તેના સમય. ૧ (સુગ કાનડા) સાગ ચલત થલત ગાત્ત, આનંદધન પ્યારે, રહત આનંદ ભરપૂર. સા તાકા સરૂપ સૂપ, ત્રિજું લેયે ત્યારે, અખત સુખપર નૂર. મા ૧ સુમતિ સખીકે સંગ, નિત નિત દેારત, બહુ ન હતી દૂર, જસજિય હે સુનેહી આનન્દઘન, હમ તુમ મિલે હજુર મા ૨ 28 ર આનંદઘન આનંદ, ગુજસહો ગાવત, રહત આનંદ સુચતા સેંગ. આ. સુમતિ સખી ર નથલ આનન્દધન, ત્રિલ રહે ગગ તરંગ મા ૧ સનમન કરકે નિસૅળ ક્રિયા હૈચિત્ત, તાપર લગાયે હુંઅવિહડ રંગ સવિનય કહે સુનતી દેખે, સુખ પામ્યા હું ભાત અભંગ આર્ ૩ ( નાયકી, તાલ ચંપક ) આના ઉ નહીં પાવે, જેઈ પાવે સેાઈ આનન્દઘન ધ્યાવે, આ માનન્દ ચેતાપ કાન આનન્દઘન, આનન્દ ગુણ ન લખાવે આ ૧ સહજ સંતાષ આનન્દ્વ ગુણ પ્રગટત, સમ દુવિધા સિટ લાવે; જસ કહે સાહી આનન્દઘન પાવત, અંતર જ્યાત જગાવે આ ૨ ૪ (રાગ તાલ ચંપક) આનદ ડાર કાર નહીં પાયા, આનંદ આનંદર્ય સમાયા; આ. કૃતિ અતિ દારૂ સંગ લીય વરજિત, અર્થને હાથ તપાચા આ ૧ કાઉ આનન્દઘન છિદ્ર ડી પેખત, જસ રાય સંગ ચડી માયા; માનંદઘન આનન્દ મ છલત, દેખતઙી જસ ગુણુ ગાયા ૫ (રાગ નાયકી) આ ૨ આનન્દુ કાઉ હસ દેખલાવા આ કહા હુંત તું મુરખ પછી, આનન્દ હાટન એકાવે. આ ૧ એસી દશા આનન્દ સરુ પ્રગટત, તા સુખ અલગા લખાવે; જોઈ પાવે સાઈ કછુ ન કહાવત, ગુજસ ગાવત તાકે વધાવા આ રે ૬ (રાગ કાનડા–તાલ રૂપક) આનન્દુથી ગત આનન્દઘન જાણે આ વાઇ સુખ સહેજ અચલ અલખષદ, વા સુખ સુજસ વખાણું. આ ૧ સુમ વિલાસ જબ પ્રગટે આનન્દસ, આનન્દ અક્ષય માને એસી દશા જળ પ્રગટે ચિત્ત અંતર, સાહિ આનન્દઘન પિછાને. ૨ Page #30 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીના સમય ૭ 29 ભયે મેરેતેરા સુખ નિરખ, એરી આજ આનંદ નિરખ રામ રામ શીતલ ભા અંગા અંગ એ. શુદ્ધ સમજણ સમતા રસ ઝીલત, આનન્દુ ભચેચ અનન્ત રંગ. એ. ૧ એસી આનન્દ દશા મગઢી ચિત્ત અંતર, તાકા પ્રભાવ ચલત નિર્મળગંગ; વાહી ગેંગ સમતા દાઉ સિલ રહે, જસવિજય ઝીલત તાકે સંગ એ ૨ ૮ (રાગ કાનડા) આનન્દઘનકે સંગ સુજસ હી મિલે જમ, તખ આનંદસમ લયા સુસ પાસ સંગ લેહા એ ફરસત, કંચન હોત હી તાકે સ મ ૧ ખીર નીર જો સીલ રહેમાનન્દ,જસ સુમત્તિ સખીકે સંગ સાહેએકસ ભવ ખપાઈ સુજસ વિલાસ, ભયે સિદ્ધ સ્વરૂપ લીધે ધસમસ. આ. ૨ આનંદઘનજીના સમય નિર્ણય કરવા માટે આ અષ્ટપટ્ટી એક અગત્યનું સાધન છે. એ અષ્ટપદી બહુ જ ઉપયોગી હાવાથી તે આખી અત્ર ઉતારવામાં આવી છે, તેની ઉપયેાગિતા ઢુવે પછી જણાશે, આ ઉપરાંત દ્વાત્રિંશદ્ઘાત્રિંશિકા નામનું ચેગ વિગેરે વિષયનું પુસ્તક શ્રીમઘશેાવિજયજીએ મનાવ્યું છે તેને સાદી ભાષામાં કહીએ તે મંત્રીશ વિષયા પૈકી પ્રત્યેકપર ખત્રીશ શ્ર્લાકની રચના કરીને એવી ખત્રીશ અત્રીશીઓ મનાવી છે. એ મૂળ ગ્રંથ ટીકા સાથે છપાવીને શ્રી જે. ધ. પ્ર. સભાએ બહાર પાડ્યો છે. એના વિષય ચેાગના હાવાથી એને થેંગ અત્રીશી પણ કહેવામાં આવે છે. એની પ્રત્યેક ખત્રીશીની છેવટે કર્તોએ પરમાનંદ' શબ્દ વાપર્યો છે જે આનંદઘનજીના અને યશેાવિજયજીના સંબંધ અતાવવા વાપર્યો હાય એમ સંભવે છે અને તે પાતા ઉપર આનંદઘનજીના ઉપકારસૂચક હાય એમ લાગે છે. વળી જ્ઞાનસારની પ્રશસ્તિમાં પૂર્વાનન્વયન પુરૂં પ્રવેîત આવું વાક્ય છે તે આનંદઘનજી અને યશેવિજયજીના અત્યન્ત સ્પષ્ટ રીતે ગાઢ સંબંધ સૂચવે છે. આ હકીકતપરથી એટલું સ્પષ્ટ થાય છે કે આમન્ને મહાત્માએ એક કાળે સાથે પૃથ્વીતળને પાવન કરતા હતા. આનંદઘનજીનીચેાગમાં પ્રવૃત્તિ અને અધ્યાત્મરસિકતા સવિશેષ હતી એમ યજ્ઞાવિજયજીએ અષ્ટપદીમાં વાપરેલ પ્રત્યેક શબ્દ મતાવી આપે છે. આથી આનંદઘનજીને સમય યોાવિજયછ કરતાં કાંઇક પૂર્વના હેાવાના સંભવ છે. ચેાગપ્રવૃત્તિમા સ્થિર થવું, તે માટે Page #31 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજી અને તેને સમય. લેકનું ધ્યાન ખેંચવું અને ઉપાધ્યાયજી જેવા મહાપ્રજ્ઞ તે માટે તેમને માન આપે એટલી હદ સુધી પહોંચવું એ નાની વયમાં અથવા અધુરા ચેગમાં બનવું સંભવિત નથી, તેથી ઉપાધ્યાયજીએ જ્યારે આ ક્રિતિ સ્તુતિરૂપે કરી હોય ત્યારે આનંદઘનજી સપૂર્ણ વયેવૃદ્ધ હોય એમ અનુમાન સભવિત છે. આ મુદ્દા ઉપરથી વિશેષ અનુમાન કરવા પહેલાં આપણે શ્રીમશોવિજયજીને સમય વિચારી જઈએ. ઉપાધ્યાયજી જેઓ જેના ઈતિહાસમાં છેલ્લા મહા વિદ્વાન થઈ ગયા છે અને જેઓનાં વચન માટે એકસરખી રીતે તેમના પિતાના તથા પરકીય ગચ્છના સનેસકળ સંઘને-સર્વ જૈન પ્રજાને માન છે તેઓને ઇતિહાસ પણ તેઓના વખતમાં અથવા ત્યાર પછી લખાણે નથી, છતાં તેઓ સબંધી કેટલીક હકીક્ત લભ્ય છે. તેઓશ્રીને દેહોત્સર્ગ શ્રી ડઈ શહેરમાં વિક્રમ સંવત ૧૭૪૫ ના માગશર સુદિ અગિયારસે થયે એમ તેઓશ્રીની પાદુકાપરના લેખથી જણાય છે. આથી તેઓને દેહત્સર્ગકાળ નિર્ણત છે. આટલે જ નિર્ણય તેઓના જન્મસમય માટે નથી, છતાં બધી હકીકત એકઠી વિચારતાં તેઓને જન્મસમય સવત ૧૪૭૦ થી ૧૬૮૦ સુધીમાં હોવાનું અનુમાન થાય છે. તપગચ્છનાયક શ્રીવિજયસિંહસૂરિએ સત્યવિજયજીને કિયાઉદ્ધાર કરવાનો હુકમ આપ્યો હતે. તેઓનો દેહોત્સર્ગ સંવત્ ૧૭૦૮ માં થયેલ હોવાથી અને ક્રિયાઉદ્ધાર વખતે શ્રીમદ્યશવિજયજી સત્યવિજ્યજીની સાથે હોવાથી તેઓની વય પણ તે વખતે માટી હેવી જોઈએ એમ અનુમાન થાય છે અને ઉપાધ્યાયજી શ્રીમદાશવિજયજીએ બાર વરસ કાશીમાં અભ્યાસ કર્યો હતું તેથી એકદરે તેઓશ્રીને જન્મ સંવત્ ૧૬૭૦ લગભગ હોવાનું બહુ રીતે સંભવે છે. આ સર્વ હકીકત ઉપરથી શ્રીમદ્યશવિજયજીનો સમય આપણે ૧૯૭૦ થી ૧૯૪૫ વિક્રમ સંવત મૂકીએ તે જન્મસમયમાં બહુ જ હે ફેર પડવાને સંભવ રહે છે અને દેહોત્સર્ગસમયમાં તે શંકા જેવું રહેતું જ નથી. કોઈમાં સ્તૂપમાં બિરાજીત તેઓની પાદુકાપરના લેખપરથી તે નિશંક જણાય છે. શ્રી સત્યવિજય પન્યાસને સ્વર્ગગમનને સમય પણ નિશ્ચિત છે, કારણ કે તેઓને નિર્વાણુરાસ તેમના સ્વર્ગગમન પછી એક માસમાં શ્રીજિનહર્ષે Page #32 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીને સમય. બનાવે છે તેમાં તે માટે લેખ છે. તે પ્રમાણે તેઓ સંવત ૧૭૫૬ ના પાસ સુદિ ૧૨ શનિવારે કાળધર્મ પામ્યા એમ જણાય છે. (જૈન રાસમાળા–પ્રથમ ભાગ પૃષ્ઠ. ૧૧૬). ઉપરાંત જે કે વિજયસિંહસૂરિએ સત્યવિજયને કિયાઉદ્ધાર કરવાની આજ્ઞા આપી હતી એમ તે જ રાસપરથી જણાય છે, પરંતુ કિયાઉદ્ધારની આજ્ઞા થયા પછી થોડાં વરસ રહીને તે કર્યો જણાય છે. સત્યવિજયજીએ પોતે સૂરિઆચાર્યની પાટ ન સ્વીકારતાં શ્રીવિજયસિંહસૂરિની પાટપર શ્રીવિજયપ્રભસૂરિની સ્થાપના કરી અને તેમની આજ્ઞામાં પિતે રહી સંવત્ ૧૭૨૯ માં તેમની પાસે પન્યાસપદવી સજત ગામમાં લીધી (પૃ ૧૧૪ સદરહ રાસ). પંન્યાસપદ લીધા પછી ક્રિયાઉદ્ધાર કર્યો હોય એમ મારું માનવું છે. આ સંબંધમાં વિશેષ હકીક્તને હવે પછી વિચાર કરવામાં આવશે. અત્ર આટલી હકીકતપરથી શ્રીમદવિજયજી તથા સત્યવિજયને સમય નિર્ણત કરવાની જરૂર હતી તે સંબધી મળી શક્તી હકીકતેપરથી કાંઈક પ્રકાશ પડ્યો છે. ઉપાધ્યાયજી જેવા સમર્થ વિદ્વાન આનંદઘનજીને અતિ મહત્ત્વપૂર્ણ માન આપે તેથી એમ અનુમાન સહજ કરી શકાય છે કે તેઓને સમય અને વય ઉપાધ્યાયજીને સહકાળ હાવા સાથે કાંઈક પૂર્વ પણ હો જોઈએ. આનંદઘનજીનાં અલૌકિક વૃત્તિ, વિશિષ્ટ વર્તન અને યોગાભ્યાસ જોતાં તથા તેના સંબંધમાં ચાલતી હકીક્તાપર વિચાર કરતાં તેઓ વિકમ સંવત ૧૬૬૦ લગભગ જન્મ્યા હોય અને તેઓને દેહત્સર્ગ ૧૭૨૦ થી ૧૭૩૦ સુધીમાં થયો હોય એમ માનવાને બહુ સંભવ રહે છે. સત્યવિજય કિયાઉદ્ધાર કરી ઘણાં વરસ સુધી આનંદઘનજી સાથે વનવાસમાં રહ્યા એમ શ્રી આત્મારામજી મહારાજ તેઓના બનાવેલા જૈન તત્વદર્શ ગ્રંથમાં જણાવે છે. એ હકીક્તપરથી એમ અનુમાન થાય છે કે કિયાઉદ્ધાર પંન્યાસપદપ્રાપ્તિ પહેલાં સત્યવિજયજીએ કર્યો . ક્રિયાઉદ્ધાર કર્યા પછી મૂળપાટના સૂરીશ્વર સાથે સત્યવિજયજીને બહુ સારો સબંધ રહ્યો નથી અને રહ્યો હોય એમ સભવિત પણ નથી તેથી તેમને પંન્યાસપદ ક્રિયાઉદ્ધાર કર્યો પછી વિજ્યપ્રભસૂરિ પાસેથી મળે એ સંભવિત ન ગણાય અને કિયાઉદ્ધાર પંન્યાસપદવી પછી કરેલ હોય તે તે સંવત ૧૭૩૦ પછી થાય તે Page #33 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજી અને તેને સમય. પછી આનંદઘનજીને દેહોત્સર્ગકાળ ૧૭૩૦ ને બદલે ૧૭૩પ લગભગમાં મૂકવાની જરૂર પડે છે. આટલી હકીકત ઉપરથી એમ અનમાન થાય છે કે આનદઘનજીને સમય સંવત્ ૧૬૬૦ અને ૧૭૩૦ લગભગમાં હતા અને તેમાં આ બાજુએ કે બીજી બાજુએ પાંચદશ વરસથી વધારે ફેર પડવાને સંભવ નથી. આથી તેઓશ્રી ઈસ્વીસન ૧૬૦૬ થી ૧૯૭૪ સુધીમાં થયા હતા એવા અનુમાનપર આવવાનું થાય છે. સહકારી એતિહાસિક બનાવ સમજવા માટે આ ઇસ્વીસનનો કાળ પણ બહુ ઉપગી છે તે હવે પછી જાણવામાં આવશે. જન્મભૂમિ વિગેરે. શ્રી આનંદઘનજીની જન્મભૂમિ ક્યા દેશમાં હતી, તેઓ સંસારી અવસ્થામાં કેના પુત્ર હતા, કઈ જ્ઞાતિના હતા, કઈ ઉમરે તેઓએ દીક્ષા અંગીકાર કરી, કેની પાસે અગીકાર કરી, કેવી સ્થિતિમાં અને વેશમા તેઓ રહેતા હતા તે સંબંધી કાંઈ પણ સીધી હકીકત પ્રાપ્ત થઈ શક્તી નથી. આપણુ ચરિત્રનાયક સંબધી હકીકત રસરૂપે કે ચરિત્રરૂપે કેઈએ લખી નથી તેથી આ સબધી ઘણુંખરું અંધારામાં જ રહેવાનું થાય છે. તેઓના સંબંધમા લેકેમાં અનેક વાતે ચાલે છે તે પણ એટલી બધી અવ્યવસ્થિત આકારમાં મળે છે, અને તેની તેજ વાતે હેમચંદ્રાચાર્ય તથા બીજા સમર્થ વિદ્વાનેના સંબંધમાં પણ કહેવામાં આવતી હોવાથી તે અવ્યવસ્થિત વાર્તામાં પણું સત્ય કેટલું છે અને અતિશક્તિનું અને અસત્યાપનું મિશ્રણ કેટલું છે તે તપાસી કાઢવું લગભગ અશક્ય જેવું થઈ પડે છે. ચરિત્ર સંબંધમાં આ ચુકેલી તે કાયમ છે અને તેને માટે શરૂઆતમાં જ ફરિયાદ કરવાની જરૂર પડી છે. આ મહાત્મા સંબધી જે હકીકત મળી આવી છે તેમાંની કઈક અશે આધારભૂત હકીક્ત વિચારીએ તે એટલું જણાય છે કે તેઓશ્રીનું સાધ્વવસ્થામાં નામ લાલાનંદજી હતું. જેમ કર્પરવિન્યજીએ સર્વ પદેમાં પિતાનો લેખ દર્શિત કરવા “ચિદાનંદ એવું ઉપનામ ધારણ કર્યું છે તેમ આ મહાત્માએ “આનદઘને એવું ઉપનામ ધારણ કર્યું જણાય છે. તેઓનો વિહાર મેડતા શહેરમાં અને તેની આસપાસ વિશેષ હતે. મેડતા મોટી મારવાડમાં એક જીલ્લાનું શહેર છે. હાલ તે તે જોધપુર તાબે છે, પરંતુ અસલ ત્યાંના રાણુ Page #34 -------------------------------------------------------------------------- ________________ મેડતા સાથે સંબંધ. 38 હતા અને અત્યારે તે શહેરનાં જીણું દુર્ગં અને ખંઢેરા જોતાં તે પૂર્વે અહુ માટું શહેર હશે એમ જણાય છે. અત્યારે પણ ત્યાં ૧૬ જૈન પ્રાસાદ છે. લગભગ સર્વે પ્રાસાદમાતા છે. ગામમાં વચ્ચે એક વિશાળ જૈન મંદ્રિય છે, ગામની બહાર એક ચૈત્ય છે, ત્રીજી આનુએ એક પડી ગયેલ ખંડેરના વિભાગને આનંદ્રુઘનજીના ઉપાશ્રય કહેવામાં આવે છે. જેમ ગાંધારમાં હીરવિજયસૂરિના ઉપાશ્રય બતાવવામાં આવે છે તેમ અહીં શ્રી આનદઘનજીના ઉપાશ્રય બતાવવામાં આવે છે અને પાટણમાં શ્રીમહેમચંદ્રાચાર્યના ઉપાશ્રય અને મત્રીકુંડ બતાવવામાં આવે છે. આવા મહાત્મા એક સ્થાનકે રહે અને અમુક ઉપાશ્રય તેઓના કહેવાય એમ તા જૈન આમ્રાય પ્રમાણે અને નહિં, પરંતુ આટલી હકીકત જ્યારે હજી સુધી તંત્રવાસ્તવ્ય લેાકેા ચીવટથી જાળવી રાખી શક્યા છે અને હોંશથી બહારના આવનારને સંભારીને જણાવે છે ત્યારે તે ઉપરથી એક અનુમાન થઈ શકે તેવું છે અને તે એ કે એ મહાત્માએ ઉપરોક્ત ગામામાં અવારનવાર સવિશેષપણે આવેલા હાવા જોઈએ અને તે ગામના લેાકેાપર તેના ખાસ ઉપકાર હાવા જોઈએ . આ ઉપરાંત મેડતામાં આનંદઘનજીના સ્તૂપ (દેરી) પણ હતા, પરંતુ હાલ તેની નિશાની મળતી નથી એમ ત્યાંના લોકો કહે છે. મૈડતા પૂર્ણ જાહેાજલાલીવાળું શહેર તે કાળમાં હતું અને ત્યાંના લેકે બહુ ધર્મિષ્ઠ, ધનવાન અને ઉત્સાહી હતા એમ તે વખતની હકીકત વાંચતા મહું જગાએ મળી આવે છે. મેડતામાં અનેક મહાત્માઓને દેહાત્સર્ગ થયા છે, ઘણા આચાર્યોં અને ઉપાધ્યાયને પદવીદાન થયું છે અને ત્યાં વિહાર પણ ઘણા આચાર્યોએ કર્યો હાય એમ નોંધાયું છે. આટલા ઉપરથી મારવાડના અગત્યના એક શહેરના સમયમાં આપણા ચરિત્રનાયક વિશેષ આવ્યા હાય એમ અનુમાન થાય છે, પૂજ્યપાદ પંન્યાસ શ્રી ગંભીરવિજયજીએ મને આનંદઘનજીના મંöધમાં કેટલીક વાત કહી હતી. તેમણેસંપ્રદાયથી સાંભળેલી હકીકત પ્રમાણે આનંદઘનજીનુ સાધુઅવસ્થામાં ‘લાલાનંદ’ નામ હતું, તેમની દીક્ષા તપગચ્છમાં થઈ હતી, તેમનેા જન્મ મુદેલખંડના એક શહેરમાં થયે કૃપાચંદજી તેમને ખરતરંગ-૭માં થયેલ હોવાનુ જણાવે છે અને તેના ચેલા (ગારજીએ) હાલ હુંચાત છે એમ કહે છે. તપગમાં આ મહાત્મા થયેલા ઢાવાના ઘણાં કારણો જણાય છે તે આગળ આપ્યાં છે, ખરતરગથ્થુ સબંધી આધાબત હક ્ ર Page #35 -------------------------------------------------------------------------- ________________ 84. આનંદઘનજી અને તેને સમય. હતે, તેઓને વિહાર પાલણપુર તરફ વિશેષ હતા, તેઓ યાત્રા નિમિત્ત શ્રીજોરુંજય તરફ એક વખત આવ્યા હતા, સર્વથી વિશેષ સમય તેમણે પાલણપુર અને તેની ઉત્તરના વિભાગમાં અને બહુધા મારવાડમાં ગાળે હતા. તેઓ ગ૭ની સાથે બહુ સંબંધમાં રહેનાર ન હતા, અસાધારણ ગમળ ધરાવનાર અને તદ્દન નિસ્પૃહીહતા,શ્રાવકની કે રાજાની આકાંક્ષા કે દરકાર કરનારા નહાતા, (આ સબંધમાં બે વાત તેમણે કહી છે તે હવે પછી નોધી લેવામાં આવેલી માલૂમ પડશે) અને તેઓની ભાષામાં તેઓની જન્મભૂમિની ભાષાની અસર સર્વત્ર જોવામાં આવે છે. આનંદઘનજી જેઓનુ નામ લાભાનદ અથવા લામાનદી હતું તેઓને મેડતામા યશોવિજય ઉપાધ્યાય સાથે મેળાપ થયે હતું અને તેઓને સત્યવિજય પન્યાસ સાથે બહુ સારો પરિચય હતે, બન્ને મહાત્માઓ સાથે ઘણો વખત રહ્યા હતા અને છેલ્લું ચોમાસું સાથે શ્રી પાલણપુર શહેરમાં કર્યું હતું. આનન્દઘનજીને જન્મ મુદેલખડમાં થયે હતું છતાં તેઓએ પદમાં તથા સ્તવમાં જે ભાષા વાપરી છે તેમાં ફેરફાર ઘણે જણય છે, પરંતુ બુદેલખડમાં હિંદી અને મારવાડીના સકર જેવી જે ભાષા હાલ પણ વપરાય છે તેને માટે ભાગ પદોમાં દેખાઈ આવે છે અને સ્તવનેમા-ચોવીશીમાં પણ તેની છાયાસ્પષ્ટપણે પ્રગટ જણાય છે. આટલી હકીકત અને બીજી ત્રણ ચાર હકીકત મને પં.શ્રીગંભીરવિજય ગણિએ આનંદઘનજીના સંબંધમાં કહી હતી. તેમને આનદઘનજી માટે ઘણે ઊંચો અભિપ્રાય હતે. તેઓને અભિપ્રાય તથા તેમણે કહેલી વાતે હવે પછી લખી લીધી છે તેપરથી જણાશે કે આનંદઘનજી. એક પ્રબળ પ્રતાપી વેગી થઈ ગયા છે. ૫. લીરવિજ્યજી પિતે બુદેલખડના જ એક ગામમાં જન્મેલા હતા તેથી તેઓ આનંદઘનજીની ભાષા બહુ સારી રીતે સમજી શક્તા હતા, તેમ જ સંપ્રદાયથી ચાલી આવતી હકીકત તેઓના જાણવામાં તથા સાંભળવામાં બહુ સારી રીતે આવી હતી. આ સર્વ વિચારેનું પૃથક્કરણ અહીં કરવામાં આવ્યું છે, તે સુએ વિચારવા જેગ્ય છે. ત મળશે તે વિચારવામાં કોઈ પ્રકારને આગ્રહ નથી. હજુ સુધી કૃપાચદછના કથન સિવાય બીજું એક પણ સાધન ખરતરગચ્છના અનુમાનને મજબૂત કરે તેવું જણાયું નથી. ગચ્છ માટે આનદાનજીને જ આગ્રહ નહતો તો પછી તેના સંબંધના લેખમા આગ્રહ નજહેવાઈએ,પણ હકીકત તો સત્ય સમજાણુ હોય તે જ પ્રકટ કરવીએ. વિક Page #36 -------------------------------------------------------------------------- ________________ ચરિત્રવિચારણાનાં દૃષ્ટિબિન્દુ. આનંદ્રવનજી સંબંધી કેટલીફ હુકીત; ચરિત્રવિચારણાનાં સૃષ્ટિબિન્દુઃ આ નિઃસ્પૃહી મહાત્માનું જીવન વિચારતાં પ્રથમ એક ખાસ હકીક્તપર અહીં વિચાર કરવા પ્રાસંગિક જણાય છે. એક મહાત્મા સંબંધી હકીકત વિચારતાં કેવળ પેાતાને અનુકૂળ આવે તેટલી અથવા તેવા આકારવાળી હકીકત બતાવવાની લાલચમાં પડી જવામાં ન આવે એ પ્રામાણિક લેખકની ખાસ ફરજ છે. ઘણી વખત પોતાને અનુકૂળ આકારમાં વાતને જોડી દેવાની ટેવ લેખકને પડી જાય છે ત્યારે તે વાસ્તવિક સ્વરૂપ અતાવવામાં પાછા પડી જાય છે અને આવા પૂર્વયુદ્ઘાહિત લેખકનાં અનુમાના પણ એવાં વિચિત્ર અપૂર્ણ અને આઠે માર્ગે ઢારનારા હાય છે કે તે સંબંધમાં વાચનારાઓએ બહુ સંભાળ રાખી તેના સ્વીકાર કરવાની જરૂર પડે છે. આવી સ્થિતિ ઘણી વખત થઈ ગયેલી જોવામાં આવે છે તે ઐતિહાસિક અને પારમાર્થિક ષ્ટિએ ખડું હાનિ કરનાર થઈ પડે છે. આનન્દઘનજી મહારાજના જીવનચરિત્રને આપણે ખરાખર પૃથક્કરણ કરીને સમજવાની અને જોવાની બહુ જરૂર છે, કારણ કે એથી વ્યવહારના બહુ અગત્યના કેટલાક સવાલેના નિર્ણય થઈ શકે તેમ છે. અતિ વિશુદ્ધ જીવન વહન કરનાર, નિ.સ્પૃહી, આશાના ત્યાગ કરી ઉદાસીન ભાવે વર્તનાર, જનસમાજમા એકી વખતે માન અપમાન પામનાર અને ખજેમાથી એકની પણ દરકાર ન કરનાર મહાત્માનું લેખિત જીવન તે કાળના લેખકથી લખાયલું ને પ્રાપ્ત થઈ શક્યું હત, ચરિત્રને વિભાગ આધારભૂત સ્થાનકેથી મળી આવ્યે હેત તા બહુ ઉપયાગી થઈ પડતુ એ ખરી વાત છે, પણ તેમ ન હાવાથી સપ્રદાયથી જે ઝુકીકત મળે છે તેને ખરાખર ચાળવવી એ આપણું ખાસ ર્તવ્ય છે અને એના સાચા અને ખરા રહસ્યને વિચારી તદ્દનુસાર આપણી ભાવના કરવી અથવા તેને માટે ખાસ નિર્ણચેા કરવા એ વિચારણાન સાર છે. ઐતિહાસિક અને પારમાર્થિક દ્રષ્ટિથી આપણા ગ્રંથકર્તાના સમય, વિહાર, વર્તન અને લેખાપર વિચાર કરવા અતિ આવશ્યક છે. વિશુદ્ધ દષ્ટિથી શેાધખાળ કરવાના ઈરાદાથી અને રહસ્ય પ્રાસ કરવાની પ્રબળ સાત્ત્વિક ઈચ્છાથી ચરિત્રનાયકના વર્તનપર વિચારણા ચલાવવામા આવે એ ખાસ ધૃષ્ટ છે, તેને બદલે પાતાના પૂર્વબદ્ધ ર 35 Page #37 -------------------------------------------------------------------------- ________________ 36 માનદ્દઘનજી અને તેના સમય. વિચાર અનુસાર ચરિત્રને ખેંચી લેવામાં આવે અથવા તેવા પ્રયત્ન કરવામાં આવે તો તે બહુ રીતે નુકશાન કરનાર થાય છે. પ્રામાણિક લેખકે જે હકીક્તા મુદ્દાસર મળી હાય તે વાસ્તવિક આકારમા તુ કરી દેવી જોઈએ એવી તેની ખાસ ફરજ છે. આ ખાખતમાં મહુ પ્રમાદ જોવામાં આવે છે અને તેને પરિણામે કેટલીકવાર અજાણપણે મહાપુરૂષાને અને ઐતિહાસિક દ્રષ્ટિથી તેમજ પારમાર્થિક ઢષ્ટિથી વાચનારાઓને મેટા અન્યાય થાય છે એમ જોવામા આવ્યું છે, આ નિયમ ખાસ ધ્યાનમાં રાખી નીચેની હકીક્ત લખવા વિચાર કર્યો છે છતાં પણ કાઈ વખત દેરવાઈ જવાના પ્રસગ ખની આવે તેા વિજ્ઞાન્ વાચકે પ્રયત્ન કરી તેને શોધી કાઢવા અને તત્સ્વરૂપે તેને સમજી લેવા આનંદધનછની દીક્ષાગચ્છ: શ્રી આનદધનજી મહારાજના સબંધમા મને જે હકીકત મળી આવી છે તેપર વિચાર કરતાં તેઓએ દીક્ષા તપગચ્છમા લીધી હોય એમ જણાય છે, તેમનાં કાઈ ફાઈ પદેપર જ્ઞાનસાર નામના એક વૈરાગ્યવાસિત ગતિએ ટા પૂર્યાં છે. તે તખાસા લખે છે કે આનંદઘનજી સાધુવેશે રહેતા હતા. સપ્રદાયમા ચાલી આવતી હકીકત પણ એ વાતની સાક્ષી પૂરે છે. તેઓએ દીક્ષા તપગચ્છમા લીધી હતી એમ માનવાને ઘણાં કારણી મળી આવે છે. તેમના યશવિજય ઉપાધ્યાયજી તથા સત્યવિજય પંન્યાસ સાથે સબંધ અને તે કાળમાં તપગચ્છનુ ખાસ કરીને મારવાડ તથા ગુજરાતમાં અસાધારણ પ્રમળ જોતાં આનંદઘનજી જેવા અયી જીવ તેના આશ્રય લે એમ ધારવું ચેાગ્ય છે. આ સત્તરમા સૈકા અનેક વિદ્વાનાથી ભરપૂર છે અને તે વિદ્વાનાની કૃતિ આનંદ આપે તેવી હાલ પણ માજીદ છે. ગુચ્છપરંપરાને અગે શ્રી યજ્ઞેાવિજયજીના વિચાના અને સત્યવિજય પંન્યાસના ક્રિયાઉદ્ધાર, તેના આનદઘનજી સાથેના સમધ, ખાસ કરીને અષ્ટપદીમા બતાવેલા અદ્ભુત વિચાર અને તેમનુ ગુણાનુરાગીપણુ એ સર્વે આનદઘનજીને તપગુચ્છ તરફ આદ્રર સૂચવે છે. સંપ્રદ્યાયને સવિશેષપણે માન આપનાર, વ્યવહારના બાહ્યાકારની પણ અતિ આવશ્યકતા સમજનાર અને નિયંત્રણા માર્ગની ઉપચેાગિતા સમજીને અન્યને સમજાવનાર યશવિજય ઉપાધ્યાય જેવા પ્રખર વક્તા અને સ્થિર લેખક તેમજ વિચારક Page #38 -------------------------------------------------------------------------- ________________ ગવિચારણા. 37 વિશુદ્ધ મહાત્મા આનંદઘનજીને જે અસાધારણ માન આપે છે તે જેમ આનંદઘનજીના અસાધાણુ માનસિક અને આધ્યાત્મિક ચાગ બતાવે છે તેમ તેઓમાં રહેલ વિશુદ્ધ વર્તનના અને વ્યવહારના એકત્રિત ચેાગ પણુ ખતાવે છે. વ્યવહાર અને નિશ્ચયમાં સપાર્ટી ઉપરથી દેખાતા ભેદના હાર્દેમા રહેલ અભેદ જે સાધારણ રીતે સમજી શકાય તેવા નથી તેના ખાસ સારભૂત રહસ્યને સમજનાર ઉપાધ્યાયજી જેવા વિદ્વાના આનંદઘનજીને માન આપતાં પહેલાં મહુ પ્રકારે વિચાર કરે એમાં નવાઈ નથી. વ્યવહારના લેપ ન થાય એ જોવાની ખાસ કાળજી તેને હાવી જોઈએ એમ માનવામાં જા પણ આંચકા લાગતા નથી અને ખાસ કરીને પૂર્વ વચમાં જ્યારે વ્યવહાર માટે બહુ મક્કમ વિચારો શ્રી યશેાવિજયજીના હતા અને હાવા જોઈએ તે પ્રસંગે તે આનંદઘનજીને અત્યંત માન આપે એ અતાવી આપે છે કે આનંદઘનજીએ વ્યાવહારિક રીતે તપગચ્છમાં દીક્ષા લીધી હાવી જોઈએ. ઉપાધ્યાયજીના સવાસા તથા સાડાત્રણસેં ગાથાનાં સ્તવના પૂર્વે વયમાં રચવામાં આવ્યા હેાવાના આતરિક પૂરાવા જણાઈ આવે છે અને તેના આનંદઘનજી સાથે મેળાપ પણ પૂર્વ વચમાં થવા સંભવિત લાગે છે. આટલું છતાં આનંદઘનજીના વિચાર નેતાં તેઓને ગચ્છના મેહ હોય એમ તેા લાગતું નથી. ચૌદમા શ્રી અનંતનાથજીના સ્તવનમાં તેએ લખે છે કે ગચ્છના ભેદ બહુ નચણ નીહાલતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકાં, સેહ નડીઆ ઢળી કાલ રાજે વળી અડતાળીશમાં પદ્મમા રામભણીરહેમાન ભણાવી,અરિહંત પાડ઼ પડ઼ાઈ ઘર ઘરને હું ધંધે વિલગી, અલગી જીવ સગાઇ. આવા ઢ વિચાર જણાવનાર પોતે અમુક ગચ્છના માહુમાં દારવાઈ જઈ અન્યના તિરસ્કાર કરે એ તે સમીચીન લાગતું નથી, પણ સાથે તે એટલા જ મક્કમપણે , શ્રીનેમિનાથના સ્તવનમાં જણાવે છે કે: શ્રૃણિ ભાષ્ય સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ પરંપર અનુભવ છે. સમયપુરુષનાં અંગ ક્યાં એ, જે છેદે તે દુરભવ રે Page #39 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજી અને તેને સમય. અહીં સુત્રનાં--સમયપુરુષનાં અંગની વિચારણામાં પૂર્વધરકત છુટક પદવ્યાખ્યા તે નિર્યુક્તિ, તત્ર તથા સૂત્ર ઉક્ત અર્થ તે ભાગ્ય, સૂત્ર પિત, માગધીમાં પૂર્વધકૃત સૂત્રની ટીકા તે ચર્ણિ અને સરકૃત ટીકા તે વૃત્તિ-એ સમય પુરુષનાં પાંચ અંગ ઉપરાંત તેઓ પરંપરા અનુભવને--સંપ્રદાયાગત જ્ઞાનને પણ એટલી જ અગત્ય આપે છે. આ ઘણી અર્થસૂચક વાત છે. તેઓ આમાંનાં એક પણ અને ઓછું કરનાર તેને નહિ માનનાર અથવા તદનુસાર ન વર્તનારને દૂરભવ્ય કહે છે એ હકીક્ત ખાસ ધ્યાન ખેંચનારી છે. ગચ્છવિચાર ને અને તેવા કથનથી અહીં સ્વાભાવિક રીતે એમ લાગે છે કે તેઓએ એકલા નિશ્ચય કે એકલા વ્યવહાર ઉપર વિચાર રાખે નહિ હાય. તેઓ અનતનાથજીના સ્તવનમાં જણાવે છે કેવચન નિરપેક્ષ વ્યવહાર શુક કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચે, વચન નિરપેક્ષ વ્યવહાર સસાર કુળ, સાંભળી આદરી કઈ રાચા આવી રીતે એક બાજુએ સંપ્રદાયને અને પરંપરાને અતિ માન આપનાર મહાત્મા પુરુષ અપેક્ષા વગરના વ્યવહારવચનની દરકાર કરનાર ન હોય અને તેવા વચનને સસારવૃદ્ધિનું કારણ ગણુતા હોય અને તેને આદર કરવાની ના કહેતા હોય તે તેના પરિણામે બહુ સુંદર એકત્રકરણ થઈ જાય છે. એને પરિણામે ઉપરનાં છેતરાં ક્યા છે અને અંદરનું તત્વ શું છે તે પૃથક્કરણ કરવાની વિશુદ્ધ બુદ્ધિ જાગ્રત થતાં પરપરાને ચગ્ય રીતે સમજી તેની અપેક્ષા વિચારી યથાઘટિત વર્તન કરતા હોય એમ વિચારતાં તેઓએ ગરછની તત ઉપેક્ષા કરી હોય એમ માની શકાતું નથી. પરંપરાએ એથી બહુ હાનિ થાય, મધ્યમ ઉલ્કાન્તિના છાપર એથી બહુ નુકશાનકારક અસર થાય અને માર્ગમાં અનેક પ્રત્યવાચો આવે એવું વિચારનાર મહાત્મા ગચ્છના મહમાં ન પડે એ જેટલું સ્વાભાવિક છે તેટલું જ સાધુવેશધારણ વિગેરે ક્રિયાકલાપની જરૂરીઆત રવીકારે એમ માનવું તે પણ રવાભાવિક છે. વ્યવહારને લેપ કર્યા વગર અને તેની અણઘટતી વિગતમાં ઉતર્યા વગર વિશુદ્ધ માર્ગ પર ચાલવાના નિર્ણય પર તેઓ આવ્યા હોય એમ ધારી શકાય છે. ચાલી આવતી વાતે પ્રમાણે તેઓ સાધુ હતા, દીક્ષિત હતા એમ જ જણાય છે, સંભળાય છે, પરંતુ કોઈવારકફની પહે Page #40 -------------------------------------------------------------------------- ________________ 30 તેઓશ્રી સંબધી કેટલીક વાતે. રીને પણ નીકળી પડતા એવી વાતો ચાલે છે. આટલા ઉપરથી એમ જણાય છે કે તેઓ ગચ્છની તકરારમાં ઉતર્યા નહિ હોય, પણ દીક્ષિત જરૂર હતા અને સાધુને વેશ ધારણ કરતા. સંપ્રદાયમેહમાં ઉતર્યા વગર વ્યવહાર અને નિશ્ચયને એકત્રપણે ગોઠવી વિશુદ્ધ વર્તન કરી સાધુજીવન ગાળી શકાય છે એ દાખલે તેઓએ બેસાડ્યો હોય એમ જણાય છે. આનંદઘનજી સંબંધી કેટલીક વાતા. આનંદઘનજી સંબધી કેટલીક વાતે બહુ સક્ષેપમાં અત્ર બતાવી દઈએ. તેમાં પણ જે માનવા લાયક વાતે ન હોય તેને લખીને લેકપ્રવાહમા ચાલુ કરવી એ એકંદરે બહુ નુકશાન કરનાર છે. વળી કેટલીક વાતે દરેક મોટા માણસના સંબંધમાં કહેવામાં આવે છે તેથી તેને કબૂલ કરવા પહેલાં ઘણે વિચાર કર પડે છે અને સ્વીકારતાં આંચકે આવે છે. રાજાના મેળાપ પ્રસંગે તાવને કપડામાં ઉતારી બાજુ પર મૂકવાની અને કપડા ધ્રુજતે દેખી એ સંબંધમાં રાજા તરફથી થતી પૃછા સંબધી વાત શ્રીમાન હેમચંદ્રાચાર્યના સંબંધમાં તેમજ હરિભદ્રસૂરિ અને હીરવિજયસૂરિના સબંધમાં પણ કહેવામાં આવે છે. આવી વાતને કોઈ પણ મહાત્માની સાથે જોડી દેવાને વિચાર સ્વાભાવિક છે તેથી એવી વાત સ્વીકારતાં પહેલાં યોગ્ય વિચાર કરવું જોઈએ. કેટલીક વાતે લેકવિચારની તે વખતની સ્થિતિ બતાવી આપે છે અને કેટલીક વાત વિશિષ્ટ સ્થિતિનું યૌગિક રહસ્ય સમજવાની કોની અશક્તિ બતાવી આપે છે. તેથી પ્રથમ કેટલીક આધારવાળી અને વજુડવાળા માણસો પાસેથી સાંભળેલી હકીકતે સંક્ષેપમાં વિચારી જઈએ. ૫ ગંભીરવિજયજીએ તપાસ કરીને એકકી કરેલી અને મને જાતે કહેલી વાતને અહીં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મેડતાશહેર અને આનંદઘનજીક લાભાનંદ અથવા લાલાનંદી જેમને આપણે આ પ્રસંગમાં આનંદઘનજીના નામથી ઓળખશું તેઓના સંબધમાં ઘણુંખરી વાતે મેડતા શહેરને અંગે આવે છે મેડતને પ્રાચીન ઈતિહાસ વિચારતાં તે એક બહુ મોટું શહેર હોવું જોઈએ એમ જણાય છે. ત્યાં અનેક લડાઈઓ થઈ છે. ત્યાંના રાજા જોધપુર રાજ્યથી સ્વતંત્ર રજપૂત હતા એમ મારવાડને પૂર્વ ઇતિહાસ તપાસતાં જણાય છે. એ Page #41 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજી અને તેને સમય. શહેરનાં અત્યારના ખડરે જતાં અને જીર્ણ દુર્ગની સ્થિતિ વિચારતાં જણાય છે કે અગાઉ જણાવ્યું તે પ્રમાણે પ્રાચીન કાળમાં એ ઘણું મોટું શહેર હશે આ શહેરમાં એક બહુ મોટી મજીદ છે જેના બુરજ દૂરથી દેખાય છે તેપરથી જણાય છે કે મુસલમાન પાદશાહના વખતમાં એ શહેરપર ઘણા હલાઓ થયા હશે. જોધપુરના પુરાણું રજપૂત રાજ્યના તાબામાં તે બહુ થોડા વખત પહેલા આવી પડ્યું હોય એમ જણાય છે. આ શહેર અત્યારે તે બીમાર હાલતમાં છે તેપણ હાલ ત્યાં શ્વેતાબર મૂર્તિપૂજક જૈનેનાં ત્રણ ઉપર ઘર છે અને ત્યાંના શ્રાવકે બાજુના ફધિ તીર્થની દેખરેખ રાખે છે અને પિષ દશમ જેવા માગલિક પ્રસંગે શ્રીફલેધિ તીર્થમાં દર્શન પૂજા કરવા માટે મેટી સંખ્યામાં ઉતરી પડે છે. ફધિ તીર્થને મેડતા રેડ (Menta Road) સ્ટેશનના નામથી ઓળખવામાં આવે છે જ્યાંથી એકટ્રેન મેહતા માટે ખાસ જાય છે. પિષ દશમને દિવસે થતી પૂજાનો મહત્સવ જેવાને પ્રસંગ મને મળ્યું હતું, તે વખતે મેડતાને હાકેમ પણ ફલોધિ આવે છે. આ મેડતા શહેરની પૂર્વની જાહેરજલાલી સાભળતા અને જૈનેની આધુનિક અને પ્રાચીન સ્થિતિની સરખામણ કરતા બહુ ખેદ થાય છે. મેડતા શહેરમાં પૂર્વે સેંકડો લક્ષાધિપતિ જૈ હતા, કેટલાક કોટિધ્વજે પણ હતા, અનેક આચાર્યોને ત્યા વિહાર થયે હતું, અનેક પ્રકારના મહોત્સવ વારંવાર ત્યાં થતા હતા, ત્યાં ઘણું જ્ઞાનભંડારો હતા અને હાલ જે દેરાસર મોજુદ છે તે પૂર્વકાળની જેન જાહેરજલાલીને ખ્યાલ સંપૂર્ણ કરાવે તેવા છે. સ્થિતિ એવી છે કે અત્યારે ત્યાં સર્વ દેરાસરમાં પૂજા કરનાર જૈને લક્ષ્ય નથી અને પરિણામે વેશપરંપરાના પૂજારીઓપર આધાર રાખવું પડે છે. આ મેડતા શહેરમાં ખાસ ઉોગ કેઈ પ્રકારને નથી, માત્ર ત્યાં કેટલીક દુકાને હાથીદાંતનાં રમકડાંની જોવામાં આવે છે. તે શહેરની વર્તમાન સ્થિતિનું એક કારણું વ્યાપારની ગેરહાજરી હોવી જોઈએ એમ સહજ અનુમાન થાય છે. આ શહેરમાં અનેક રાસે બન્યા છે. પૂજા બનાવાઈ છે, ટીકાઓ લખાઈ છે અને દર્શન તથા જ્ઞાનને ઉદ્યોત થ છે એમ અનેક ગ્રની પ્રશતિપરથી જણાય છે. આ શહેર સાથે આનંદઘનજી મહારાજને સખધ Page #42 -------------------------------------------------------------------------- ________________ પરઆશા ત્યાગની શરૂઆત વિશેષ હોય એમ ત્યાં ચાલતી દંતકથાપરથી જણાય છે. તેમને દેત્સર્ગ પણ અહીં જ થયું છે એમ ત્યાંના લેકે કહ્યું છે. પ્રતિબન્ધ ત્યાગવૃત્તિ: નિસ્પૃહતાનું દાત: એ મેડતા શહેરમાં એક શેઠ હતા જેઓ આનંદઘનજી મહારાજને અતિ આગ્રહ કરીને મારું કરવા લઈ આવ્યા હતા અને શરૂઆતથી પિતે જાતે મહારાજશ્રીની સેવામાં હાજર રહેતા હતા. અનેક પ્રકારે આનંદઘનજીની સેવા ચાકરી કરવા ઉપગંત તે મહારાજશ્રીને પિતાને ઘેર આહાર વહરાવવા લઈ જતા, કપડાં પહેરાવતા અને વારંવાર મહારાજશ્રીની પાસે હાજર રહેતા હતા. પર્યુષણનાં વ્યાખ્યાને સંપૂર્ણ સાંભળવાની ઈરછા સ્વાભાવિક રીતે વધારે હોય છે અને બની શકે તે કહ૫સૂત્ર અવિચ્છિન્ન સાભળવાની ઈચ્છા શ્રદ્ધાળુ જેને વધારે રહે છે. એ ગામનો રિવાજ પણ કાંઈક એ હતું કે શેઠ આવ્યા પછી જ ચાતુર્માસથિત સાધુ વ્યાખ્યાન વાંચવાનું શરૂ કરે. નિસ્પૃહી આનદઘનજીને તે કોઈની દરકાર નહાતી અને એ શેઠ ઉપર કાંઈ ખાસ રાગ પણ નહોતે. અગાઉથી મુકરર કરેલા વખતે તેઓએ વ્યાખ્યાન શરૂ કરવાની તજવીજ કરી ત્યારે કઈ શ્રાવકોએ જણાવ્યું કે “અમુક શેઠ પૂજામાં છે તે જલદી આવી પહોચશે માટે ત્યાં સુધી રાહ જોવી ગ્ય છે. આ પ્રમાણે રાહ જોવા માટે કહેલી હકીકતપર લક્ય ન આપી આનંદઘનજી મહારાજે વ્યાખ્યાન વાંચવાનું શરૂ કર્યું, શેઠ થોડા વખત પછી આવી પહોંયા, પણ મોડા થયા. વ્યાખ્યાન પૂરું થતાં જેમ ઘણું શ્રાવકે વ્યાખ્યાનકારની વૈયાવચ કરવા જાય છે તેમ આ શેઠ પણ ગયા અને પ્રસંગે બોલ્યા કે “સેવકપર દયા કરી વ્યાખ્યાન જરા ભાવવું હતું. બીજીવાર વળી તે જ વાત કરી, પણ કાઈ પ્રત્યુત્તર મળે નહિ. શેઠ જરા બેલી ગયા કે “સાહેબ! કપડાં વહેરાવું છું, આહાર વહેરાવું છું, પરિચય કરું છું તેને ખ્યાલ કરીને પણ મારા ઉપર જરા કૃપા કરવી હતી. આટલે ઉરચાર સાંભળી તેના ઉપર જરા પણ ગુસ્સે થયા વગર આનંદઘનજી બોલ્યા, “ભાઈ, આહાર તે ખાઈ ગયા અને લે આ તારા કપડાં. એમ કહી તેનાં કપડાં છેડી દઈ જંગલમાં ચાલ્યા ગયા અને ત્યાં આશા રનો ઘા કરે એ પદ બનાવ્યું. (જુઓ પદ અઠ્ઠાવીસમું.) ઉપા Page #43 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજી અને તેને સમય. થય પણ શેઠન હતા તેથી તેને પણ ત્યાગ કરી દીધો. આ પ્રમાણે વાત ચાલે છે એમ મને પં. ગભીરવિજયજીએ કહ્યું હતું અને મેડતામાં પણ આને મળતી વાત અતાપીત ચાલતી જણાય છે આ વાત સત્ય હોય તે તેપરથી બહુ બોધ મળે તેમ છે. અપ્રમત્ત અવરથાના ખપી સર્વવિરતિ ધારણ કરનાર મુનિ અમુક શ્રાવકના રાગી થઈને પોતાની જે સ્થિતિ નીપજાવે છે તેને જેને અનુભવ થયો છે તે આ વાતમા બતાવેલી નમુનેદાર નિરપૃહતાની વાસ્તવિક કિમત બહુ સારી રીતે સમજી શકશે. સાધુજીવન ગાળવાનો નિયમ કરનાર મુનિ ગ્રહસ્થના સંગમાં આવી કેવા કેવા પ્રતિબધમા પડી જાય છે તે વર્તમાન દુર્દશા જેનારને સમજી શકાય તેમ છે, તેનું અવલોકન કરનારને નવીન જાણવાનું રહેતું નથી અને ખાસ કરીને આગેવાન શેઠ અને ઉપાશ્રયના માલેક માટે સહજ વાટ જોવી એ સાધારણ રીતે જોતાં સામાન્ય છે છતા એવી બાબતમાં પણ દરકાર ન કરનાર, સાધ્ય સિવાય અન્ય બાબતમાં જરા પણ વિચાર કરવાની જરૂરીઆત પણ ન સ્વીકારનાર નિસ્પૃહી મહાપુરૂષના વિશુદ્ધ વર્તન પર આપણને સહજ આકર્વણુ થઈઆવે છે અને આપણું મનમા તેમને માટે પૂજ્ય ભાવ ઉત્પન્ન થાય છે. પર્યુષણમાં શહેર છોડી ચાલ્યા ગયા હશે અને જે અવસ્થા આનદઘનજીએ ધારણ કરી હશે એ વાતમાં કદાચ સંપ્રદાયથી શંકા આવે તેવું રહે છે, પણ ઊંચી હદના પુરૂ પિતાને ચગ્ય વર્તન શું છે તે બહુ સારી રીતે વિચારી શકે છે અને તેમનું વર્તન પ્રસગાનુસાર, આત્માને ઉશત કરનાર અને સાધ્ય તરફ પ્રયાણ કરાવનાર જ હોય છે. વાત કેમ બની હશે અને તેમા સત્યના અશે કેટલા હશે તે કહેવું લગભગ અશક્ય જેવું છે, પણ એક વાત જે એમાથી તારવી શકાય તેવી છે તે એ છે કે આપણુ ચરિત્રનાયક તદ્દન નિસ્પૃહી હતા, પારકી આશા કરનાર કે અન્યથી દબાઈને કે તેની શરમથી વર્તન કરનાર નહોતા. આવી વૃતિ થવી એ આત્માની અતિ ઉદાત્ત દશા સૂચવે છે. નિસ્પૃહતાનું એક વિશેષ દષ્ટાન્ત:નિસ્પૃહદશા બતાવનારી એક બીજી પણ વાત સંપ્રદાયથી આનંદઘનજીના સબંધમાં ચાલી આવે છે એમ મને ૫ ગંભીરવિજયજીએ કહ્યું હતું. વાત એમ બની કહેવાય છે કે મેડતા શહેરમાં એક વખત આનંદઘનજી ચતુમસ થિત થયેલા Page #44 -------------------------------------------------------------------------- ________________ નિપહ વૃત્તિનાં દૃશ્ય. હતા તેવામાં ત્યાંના રાજાની એક અણમાનીતી રાણેએ આનંદ ઘનજીની જગી અવધૂત જેવી અવસ્થાને હેવાલ સાંભળી તેમના તરફ આકર્ષણ પામી અને ગુરૂમહારાજ પાસે આવી. સુખશાતા પૂછવા પછી તેણે આનંદઘનજી મહારાજને બહુ સંક્ષેપમાં જણાવી દીધું કે પિતે ત્યાંના રાજાની રાણું છે અને હાલ અણમાનીતી થઈ પડી છે અને કઈ ઉપાયે રાજા તેને વશ થાય એવું ગુરૂકૃપાથી થવું જોઈએ. ગુરૂમહારાજની જગજાહેર નિસ્પૃહ વૃત્તિને લઈને આટલી વાત બહુ સક્ષેપમાં પણ મુદ્દાસર રીતે રાણીએ કહી. તેને પ્રેરનાર એગીઓ પાસે હતી સિદ્ધિઓ હોવી જોઈએ એમ અનુમાન થાય છે. તે વાત સાંભળતી વખતે આનંદઘનજી કાંઈ લહેરમાં હતા તેથી એક કાગળને ટુકડે લઈ તે પર કાંઈ લખ્યું અને રાણીને કાંઈ પણ બોલ્યા વગર તે કાગળ આપે. રાણું સમજી કે ગુરૂમહારાજે કાઈ યત્ર (જતર) કરી આપ્યું છે અને તે વાંચવાની રવાભાવિક રીતે જ મના હોય છે તેથી તેણે એક સેનાનું તાવીજ તુરત બનાવી તેમાં પેલો કાગળ મૂકી પિતાને હાથે તેને રક્ષાબંધન તરીકે બાંધ્યું. અકરમાત્ સાગ એ બન્યો કે પાંચ કે સાત દિવસમાં રાજા તે અણમાનીતી રાણીને વશ થઈ ગયે, તેના તરફ અપૂર્વ પ્રેમ બતાવવા લાગ્યો અને તેને મદિરે આવવા લાગ્યું. થોડા દિવસ પછી તે માનીતી થયેલી રાણી હર્ષમાં આવી રાજા પાસે પેલી વાત બાલી ગઈ તેથી અથવા બીજી પદગ્રુત થઈ ગયેલી રાણુંઓના જણાવવાથી રાજાને ખબર પડી કે પિતામાં જે ફેરફાર થયો છે તેનું કારણુ લેકચર્ચા પ્રમાણે આનંદઘનજીને મધ્યપ્રયોગ છે. રાજા આ વાત સાંભળી આનંદઘનજી પાસે આવી તેને કહેવા લાગ્યું કે “તમે આવા વશીકરણનાં કામ કરે છે તે સાધુ તરીકે કઈ રીતે ઉચિત ગણાય સાધારણ રીતે આવા ઉદ્ધત સવાલને જવાબ આપે એવી તેઓશ્રીની પદ્ધતિ નહોતી, પણ તે દિવસે કાંઈ તેઓ ફરીવાર લહેરમાં હતા તેથી રાજાને કહ્યું કે રાણીને લાવી જેને યત્ર કહેવામાં આવે છે તે ઉઘાડી વાંચી જુઓ. રાજાએ તુરત તેમ કહ્યું, રાણીને બોલાવી, સુવર્ણતાવીજ ખેલ્યું અને અંદર રહેલ ચીકુ વાંચતા તેમાં લખેલું માલુમ પડ્યું કે તેરા પતિ વશ હૈ ઉસમે આનન્દઘનકું કયા તેરા પતિ વશ ન હૈ ઉસમ આનન્દઘન કથા. Page #45 -------------------------------------------------------------------------- ________________ -4 આનંદઘનજી અને તેને સમય. આ શબ્દ વાંચતાં રાજા દિગમૂઢ થઈ ગયા અને ગુરૂચરણે નમી પડ્યો. આનદઘનજી અથવા લાલાનંદનું વર્તન એવા પ્રકારનું હતું કે એને રાજાની પડે કે એના ઉપર રૂમાન થાય તેની તેમને દરકાર હતી જ નહિ. એમના મનમાં આ બન્નેમાંના એક પણ બનાવથી કાઈ પણ અસર થઈ નહીં. એવી ઊંચી હદ સુધી વધેલા મહાત્માના સંબંધમાં બનેલી આવી વાતે લેકના હૃદયમાં કરાઈ રહે એ તદ્દન સ્વાભાવિક છે. જનસમૂહને મોટે ભાગે મધ્યમ પ્રવાહ પર હોય છે, પરંતુ તેઓને વિશિષ્ટ પ્રવાહપર પ્રગતિ કરનાર માટે હૃદયમાં માન બહુ હોય છે અને તેવા પ્રસંગો જ્યારે જ્યારે બને છે ત્યારે ત્યારે તે તેને જાળવી રાખે છે, નોંધી રાખે છે અથવા તે સંબધી બહુ હશથી વાત કરે છે. આનંદઘનજીએ લખી આપેલ મત્રને વિશિષ્ટ આધ્યાત્મિક ભાવ પણ વિચારવા જે છે અને ક્રાચ અણમાનીતી અને માનીતીને પ્રસગ સુમતિ અને કુમતિ અથવા શ્રદ્ધા અને માયામમતાનો અલકારિક ભાષામા થયો હોય તે પણ ઘટતી વાત છે. આનંદઘનજીનાં પદમાં આવા પ્રસંગે બહુ આવે છે તે વાત અહીં સામાન્ય રીતે લાચાર આવે છે અને તેને પ્રતિભાસ અત્ર બહુ આનંદકારકરીતે થાય છે. આઠમા પદમાં અનુભવનાથફક્યું ન જગાવે દશમા પદમાં ચેતન ગત મનાત ન એ, તેરમા પદમા “અનુભવ હમ તો રાવરી દાસીસોળમા પદમાં નિશદિન જોઉં તારી વાટડી, ઘરે આને હેલા. અઢારમા પદમાં “રિસાની આ૫ મન રે પચીશમા પદમાં કયારે મુનેમિલીયે મારા સંત સનેહી, તેત્રીશમા પદમા મિલાપી આન મિલાવે રે, મેરે અનુભવ મીઠડે મિત’ વિગેરે જે વિચારે બતાવ્યા છે તેમાં સુમતિની વિરહદશા અને માયામમતાને વિવશ પતિ વિભાવમા રમણ કરતા બતાવ્યા છે. એ ચેતનપતિની વર્તમાન દશા અતિ ખેદ કરાવનાર છે, બહુ વિચાર કરવાને ચગ્ય છે અને તેમાં ઘટતે ફેરફાર અનુભવ દ્વારા કરાવવાની આવશ્યકતા છે, એવું રહસ્ય બતાવનાર બહુ પો આ વિભાગમાં આવે છે. એને માટે ખાસ વિવેચન દરેક પદમા કરેલું છે, પણ એ સર્વ પદેમાંથી જે ખાસ દવનિ કેદ્રસ્થ રહેલ જણાઈ આવે છે તે બહુ વિચાર કરવા યોગ્ય છે. એનું લક્ષ્ય એ છે કે માયામમતાને પરવશ પડી આત્મધન ગુમાવનાર અને Page #46 -------------------------------------------------------------------------- ________________ પતિવશીકરણદાસીન્યનું રહસ્ય. સંસારમાં રખડનાર ચેતનજીની અસ્તવ્યસ્ત સ્થિતિ પર ખાસ વિચારણ કરી એને સુમતિ સાથે સયાગ કરાવી આપી એને માર્ગ પર લઈ આવવા અને એની ઉત્ક્રાન્તિ બહુ સારી રીતે થાય, એની પ્રગતિમાં બહુ વધારે થાય અને વિભાવદશા દુર્લક્ષ્ય પામી સ્વભાવ તરફ એન સાધ્ય થાય એવી તેની સ્થિતિ કરાવી આપવી. એ માટે અનેક પ્રકારે સુમતિનું સ્વરૂપ અને માયામમતાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, સુમતિને બોલતી કરી તેની મારત, અનુભવ દ્વારા અને કેઈવાર રૂબરૂ સંદેશા મોકલ્યા છે. આપ્યા છે અને અનેક વિરહાલાપ કરાવ્યા છે, તેમ જ તે દ્વારા પતિને વશ કરવાની રીત અને જરૂરીઆત સ્પષ્ટ રીતે બતાવી આપી છે. આ વિષય પેદાની ભાષારચના તથા વિષયને અને ફરીવાર પણ વિચારાશે, પણ અહીં વક્તવ્ય એ છે કે આનંદઘનજી મહારાજે રાણીને જે વિચાર લખી આપ્યા તેમાં પદમાં બતાવેલા વિચારાથી પણ વિશિષ્ટ ચાગની વાસ આવે છે. સુમતિને માર્ગ લઈ સ્વભાવ રમણતા થવા માંડ્યા પછી એવી વિશિષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય છે કે જેમાં કોઈપણ પાગલિક વસ્તુઓ પર પ્રેમ રહેતું નથી, એને પ્રાપ્ત કરવાની ઈચ્છા રહેતી નથી અને એ પ્રાપ્ત થવાથી કેઈપણ પ્રકારનો સતષ થતું નથી. આ ઈછાધ થયા પછી તેથી આગળ વધતાં એને મુક્તિ અને સંસાર સરખાં લાગે છે, વિશિષ્ટ ગુણે એની મેળે સ્વતઃ આવી જાય એવી તેની દશા થયેલી હોય છે અને તેથી મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ તેને રહેતી નથી અને પરિણામે મેક્ષને અને સંસારને પણ સરખાં ગણે છે. મુક્તિ અને સંસારને સરખાં ગણે છે એટલે બન્ને વચ્ચે ગુણસદભાવ અને તાસિસંભાવનામાં સ્પષ્ટ રીતે તફાવત તેના લક્ષ્ય બહાર જાય છે અથવા દે છે એમ તે કદિ બનતુ જ નથી, પણ એને જે ઈચ્છા થાય છે તે પગલિક વસ્તુને અંગે થવા ઉપરાંત તે સર્વત્ર પ્રસાર પામી એના આત્માને અથવા વાસ્તવિક શબ્દમા બોલીએ તે એને પોતાને અસર કરનાર થાય છે અને તેથી કોઈ પણ પ્રકારની ઈછા તેને રહેતી નથી. શાંતિનાથજીના રતવનમાં શાંતિસ્વરૂપ બતાવતાં આ જ ગીરાજ કહે છે કેમાન અપમાનચિત્ત સમ ગણે, સમગણે કનક પાયા રે દક નિંદક સમ ગણે, ઈ િહે હું જાણું રે શાંતિ Page #47 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજી અને તેને સમય સવ જગ જતુને સમ ગણેગણે તણ મણિ ભાવ રે, સુતિ સંસાર બહુ સમ ગણે, સુણ ભવ જલનિધિનાય રે. શાંતિ જિન એક સુજ વિનતિ. અહીં જે ભાવ બતાવ્યો છે તે બરાબર વિચાર. અહીં પૈગલિક ઈછાઓને રેપ કરવા ઉપરાંત આત્મિક અથવા આત્મા સંબંધી ઈચ્છા ઉપર પણ અકુશ આવી જવાની જે ભાવના બતાવી છે તે વાત રાણુના તાવીજને ઉદ્દેશીને મહારાજશ્રીએ લખી હોય એમ અર્થવિચારણા થાય છે. પ્રથમ સુમતિ વિરહાલાપ કરી, અનુભવ દ્વારા સદેશા એકલી, શ્રદ્ધા પાસે દૂતીકાર્ય કરાવી પતિને પિતાને મંદિરે લઈ આવી તેને ગમાર્ગમા આગળ કરે છે, પરંતુ આગળ વધતાં તેની સર્વ ઈછા નાશ પામે છે એ ચોગક્રમ છે, તે આપણે ચગદર્શનના ખાસ વિષયમા વિચારશું. અત્ર આનંદઘનજી મહારાજ સુમતિને ઉદ્દેશીને કહે છે કે તારી પાસે પતિ આવે અને તારે વશ થાય એમાં આનંદઘન-વિશિષ્ટ એગમાં પ્રગતિ પામેલા વિશુદ્ધ આત્મરાજને શું લેવા દેવા છે અને કદાચ તે તારી પાસે ન આવે અને માયામમતાના પ્રસંગમાં પડ્યો રહે છે તેમાં આનંદઘનને શું છે. અને દશા આનંદઘનને સમાન છે, એને એક તરફ વાહ નથી, અન્ય તરફ આકર્ષણ નથી. આવી આત્માની વિપુલ દશા થવી, મુક્તિ અને સંસારને સરખાં જેવા, વરતુસ્વરૂપને યથાસ્થિત આકારમાં સમજી જવા અને તેના પર રાગદ્વેષ ન કરવા એ બહુ વિશુદ્ધ આત્મદશાના વિચારે સૂચવે છે અને એવા આધ્યાત્મિક ભાવ સદરહુ તાવીજમાં અધ્યાત્મરસિક મહાભાએ લખ્યું હોય એમ અનુમાન થાય છે. સામાન્ય રીતે આનંદઘનજી જેવા રોગમાં આગળ વધેલા મહાસર રાજાની રાણીના પ્રસંગમાં આવે કે તેમની પાસે વશીકરણની વાત પણ ઉચ્ચારી શકાય એ જેમ બહુ સભવિત લાગતું નથી તેમ આવા દુનિયાથી ચારા અને ન્યારી રીતે વર્તન કરનારા મહાસના સમયમાં તેઓ અમુક અવસ્થામાં કઈ લાઈન પર કામ લેશે તે ધારી લેવું એ પણ મુશ્કેલ છે. પિતાના આત્મધનને અડચણ ન આવે, તેની પ્રગતિમાં જરા પણ પ્રત્યવાય ન આવે અને તેની આગળ વધતી ગતિ સમાન ભાવે ચાલી જાય એ વાત લક્ષમાં રાખી તેઓ વિશિષ્ટ લાભની દષ્ટિથી કોઈ Page #48 -------------------------------------------------------------------------- ________________ 41 સતીને પ્રીતિલક્ષણ કથન. કાય એવાં પણ કરે છે કે જેને ખુલાસે સામાન્ય જનકલ્પનામાં કેટલીકવાર આવી શકે નહિ. આવાં કારણેથી અસાધારણ સના સંબંધમાં બહુ બારીકીથી અભ્યાસ કરવાની અને તેની જીવનચર્યાને પૃથક્કરણ કરીને બરાબર સમજવાની ખાસ આવશ્યક્તા રહે છે. તાવીજમાં લખેલા અક્ષરો કઈ ખાસ આધ્યાત્મિક ભાવ બતાવે છે તેનું અત્ર ઝાંખુ દર્શન થયું હશે. આદિનાથ સ્તવનરચના: “આશા એરનકી કયા કીજે એ પ્રથમ પદ રચના કરવાના પ્રસંગને અગે ચાલતી વાત ઉપર જણાવી. તેવી જ રીતે વીશી પછી બાવીશ સ્તવને શ્રીઆનંદઘનજીએ બનાવેલાં કહેવાય છે તેમાં પ્રથમ સ્તવનને અંગે એક એવી વાત ચાલે છે કે તેઓ એક વખત મેડતાની પાસેના જંગલમાં ફરતા હતા ત્યાં એક શેઠની છોડી જે તરતમાં વિધવા થઈ હતી તેને અગ્નિમાં બળા મરી સતી થવાને ઉદ્યુત થયેલી જોઈ. આ પ્રસંગે તે સ્ત્રીને ઉદ્દેશીને આત્માને ખરે પતિ કેણ છે, પ્રીતિનું વાસ્તવિક લક્ષણ શું છે તે બતાવતાં આનંદઘનજીએ ઉપદેશ આપે એમ સંભજાય છે. તેઓએ તે સ્ત્રીને સમજાવ્યું કે સાંસારિક પ્રાણુઓ જે પ્રીતિ કરે છે તે વારતવિક પ્રીતિ નથી, કારણ કે એ પ્રીતિ લાંબે વખત ટકતી નથી અને પ્રીતિને અને પાછો જ્યારે વિરહ થાય છે ત્યારે મનમાં અતિ ખેદ થાય છે, માટે પ્રીતિ કરવી હોય તે એવી કરવી કે અનંતકાળ સુધી પ્રીતિના પાત્ર સાથે કદિ વિરહ થાય નહિ અને પ્રીતિ ચાલતી હોય તે દરમ્યાન કેઈપણ પ્રકારની ઉપાધિ થાય નહિ. સ્થળ પ્રીતિમાં આ વાતની ગંધ પણ લેતી નથી. એ ચાલતી હોય ત્યારે અનેક પ્રકારની ઉપાધિ કરાવે છે, અંતે વિરહદુખ આપે છે અને મનને શંકિત કર્યા કરે છે અને છેવટે એને નાશ થઈ જાય છે. એવા પ્રકારની પ્રીતિ કરવી એ કોઈ પણ રીતે ઈષ્ટ ગણી શકાય નહિ. સંસારરસિક સ્ત્રીઓ પતિને વશ કરવા અથવા તેની પ્રીતિ સંપાદન કરવા વટસાવિત્રી આદિ વ્રત કરે છે, કોઈ ભવાંતરમાં એ જ પતિને પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી અગ્નિમાં પડે છે, પણ સ્વકર્મવિપાકનુસાર પતિ કથા (ઈ ગતિમાં ગયા હશે અને ત્યાં જવાને પ્રા પિતાને કમ છે કે નહિ તેની કઈ ખબર હતી નથી. આવી રીતે પતિરંજન કરવા Page #49 -------------------------------------------------------------------------- ________________ 48 આનંદઘનજી અને તેના સમય, માટે અનેક ઉપાધિ વારવી અને મરણાંત કષ્ટ સહન કરવું એ કાઈ પશુ રીતે કન્ય નથી, પરિણામ વગરનું છે અને અતિ દારૂજી ફળ આપનારૂં છે, આ પ્રમાણે હકીકત હાવાથી પતિ ખરખરા ક્રાણુ છે તે વિચારવું, પ્રીતિનું સ્વરૂપ સમજવું, તે કેવી રીતે કરવી ઉચિત ગણાય તેની વિચારણા કરવી અને તે કરીને શું મેળવવું છે તેનું ખાસ લક્ષ્ય રાખવુ. આવી રીતે નિર્ણય કરતાં અથવા નિણૅય કરવા માટેના વિચાર કરતાં સ્થૂળ દશામાં થતી સાંસારિક પ્રીતિનું સ્વરૂપ સમજાશે કે ખરી પ્રીતિ તા વિશુદ્ધ આત્મા સાથે જ કરવા ચેાગ્ય છે કે જે કરવાથી પાતામાં વિશુદ્ધ ગુણુ પ્રગટી આવે અને ભવાંતરમાં થતી પીડાએ અટકી સર્વેથા નિવૃત્તિસ્થાન આનંદ સાથે પ્રાપ્ત થાય. પરમાત્મતા પ્રાપ્ત થયેલ શ્રી જિનેશ્વર દેવને પતિ તરીકે કલ્પી તેઓની અનન્ય ભાવથી પૂજા કરતાં પૂજામાં ચિત્તની અતિ પ્રસન્નતા થાય એવી અખક્તિપણે તે પૂજા કરતા અને તેમાં વળી દંભ રહિત આત્મઅર્પણા થઈ જાય એવી રીતે પૂજા કરતાં ચિહ્નનાનંદ સ્વરૂપ પ્રાપ્ત થાય છે, વસ્તુવિવેક પ્રાપ્ત થાય છે અને એવા પતિને પ્રાપ્ત કરવાના પ્રયાસમાં સ્વયં પતિરૂપ થઈ જવાય છે, પતિ જેવા થઈ જવાય છે અને પતિ સાથે થયેલા મેળાપ કઢિ પણ છૂટતા નથી, વિરહુકાળ પ્રાપ્ત થતા નથી અને આનંદદશામાં ફેરફાર થતા નથી. આવા પતિને પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરવા ઉચિત છે. આવી અર્થસૂચક વાત સાંભળી તે શેઠની છોડી સતી થતી અટકી વિશુદ્ધ માર્ગપર જોડાઈ, તેણે સર્વવિરતિ માગે આદા અને નિજ અંતરમાં રહેલ પતિને સતષ આપી, પ્રસન્ન કરી. તેને વશ કરવાના માર્ગમાં લાગી ગઈ. આ પ્રસંગે તે સતીને એધિ આપવા માટે ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો રે, એર ન ચાહું ? કે એ સ્તવનની રચના આનંદધનજીએ કરી, એ સ્તવનની અર્થવિચારણા કરતાં ઉપરોકત ચેપુત્રીની ભ્રાંતિ ટળી ગઈ અને તે માર્ગપર આવી ગઈ, આ પ્રમાણે વાત ચાલે છે. હવે અહીં એકાદ ગંભીર પ્રશ્નપર વિચારણા થઈ આવે છે. હાલમાં ઘણા લેખકો ખ્રીસ્તી ધર્મના પાચા પ્રેમ (Love) ઉપર થયેલા કહે છે તેને અને આ પ્રીતિને કેાઈ જાતના સંબંધ છે કે નહિ તે ખાખર વિચારીએ તે તે વિષયપર આખો લેખ થઈ જાય, જેમ કરવું Page #50 -------------------------------------------------------------------------- ________________ આદ્ય સ્તવનને અગે ઉપજતા વિચારો. 49) અત્ર સ્થળસંકોચથી ખની શકે તેમ નથી, પણ ખ્રીસ્તી પ્રજાના પ્રેમના સિદ્ધાન્ત મહે ઊંચી હદે લેતાં પણ મનુષ્યથી તે આગળ વધી શકતા જ નથી, જેનની યા-પતિ પ્રસન્ન કરવાની કુંચી પ્રેમપ્રીતિ પશુ પક્ષી જળચર અને કીડી માંકડ સુધી જવા ઉપરાંત વનસ્પતિ અને જળ કે અગ્નિ સુધી પણ આગળ વધે છે: ખીજું આ પ્રેમના તત્ત્વમાં સ્વાર્થના અંશ પણ નથી અને ત્રીજું પરમાત્મભાવ પ્રાપ્ત કરી અવ્યાબાધપણે જે સાધ્ય પ્રાપ્ત કરવાની તેના અંતરમાં ભાવના રહેલી છે તેની ગંધ પણુ ખ્રીસ્તી પ્રેમના તત્ત્વમાં નથી. બીજી વિચારણા ‘ચિત્તપ્રસશે રે પૂજાનું ફળ કહ્યું કે, પૂજા અખંડિત એહુક કપટ રહિત થઈ આતમ અપણા રે, આનંદધનપદ રેઢું.’ તે અંગે થાય છે. એમાં જે પ્રકારની પૂજા કરવાની ભાવના ખતાવવામાં આવી છે તે અહુ વિચારીને ધ્યાનમાં લેવા ચેાગ્ય છે. આખી જીંદગી સુધી પૂજા કરવામાં આવે, પણ જે ચિત્તપ્રસન્નતા થાય નહિ તે હજી પોતે એકડા જ ઘૂંટે છે. એમ સમજવું. જેમ સાંસારિક ઢાર્યો કરવામાં રસ આવે છે, સગાંઓના વેધ અને મિત્રાના વિવેક જાળવવામાં ચીવટ રાખવામા આવે છે, સ્ત્રી પુત્રને સારૂં કપડાં ઘરેણાં લાવવામા આનંદ આવે છે, તેવા પ્રકારની આંતર વૃત્તિથી પ્રભુપર ચિત્તની પ્રસન્નતા ન થાય, તેમાં એકાંત આનંદ ન આવે અને ત્યાં સ્થિરતા ન થાય ત્યાંસુધી વિશિષ્ટ પ્રકારની પૂજા થતી નથી એમ ખાસ યાનમા રહેવું જોઇએ, એ સ્થિતિએ પહોંચવાનું લક્ષ્ય હાવું જોઇએ એટલે પછી કારણુકાર્યભાવમાં વિપર્યાસ ન થઈ જાય. એ સ્થિતિએ પહોંચવામાં અડચણુ પડતી હોય તેા તે દૂર કરવા માટે પ્રયાસ કરવા, પત્તુ વસ્તુસ્વરૂપ ખરાખર ઓળખી રાખવું એટલે તત્ત્વનું અને ઉપરના છેાલાનુ ભાન રહે, જેથી વિવેકભ્રષ્ટ ન થવાય. સતી થવાના પ્રસંગને અંગે આટલી વાત કહી દીધી તે આપણા ચરિત્રનાયકના ખાસ વિષય હાવાથી જણાવવા લાયક ગણવામાં આવી છે. તે અને વાતને અગે ઘણું ભૂલભરેલા ખ્યાલ હાલ જોવામાં આવે છે. કેટલાક વિદ્યાના એમ માને છે–મનાવે છે કે ખ્રીસ્તી ધર્મના પ્રેમનેા વિષય અન્યત્ર ચર્ચાયાજ નથી અથવા તેવા આકારમાં કાએ મતાન્યેા જ નથી. જૈનની દયા, તેનું સ્વરૂપ, તેના ભેદા અને તેમાં રહેલ ભાવ વિચારવામાં આવે તા આ Page #51 -------------------------------------------------------------------------- ________________ 40 આનદઘનજી અને તેને સમય. ભૂલભરેલા વિચારે તરત દૂર થઈ જાય તેમ છે. તેવી જ રીતે દ્રવ્યક્રિયાના મોહમાં પડી જઈ જેઓ તેમાં સંપૂર્ણતા માને છે અને જેઓ દ્રવ્યક્વિાની આવશ્યક્તા જ માનતા નથી એ બને ભૂલ કરે છે. પ્રથમ પતિના પ્રાણીઓ કારણને કાર્ય સમજે છે, બીજી પક્તિવાળા પગથિયાં છોડી દઈ દાદરને મથાળે ઠેકડે મારી ચઢી જવા ઈચ્છે છે. આનદઘનજી મહારાજ એ અને વાતને પ્રથમ સ્તવનમાં જ ખુલાસે બહુ સૂક્ષ્મ રીતે આપી દે છે અને તેપર જેમ જેમ વિચારણા થાય છે તેમ તેમ એમાં રહેલ વિશિષ્ટ ભાવને અર્થ ખ્યાલમાં આવે છે. શ્રી યશોવિજયજી સાથે પ્રસંગ ઉપર જે વાતે લખી છે તે સર્વ મેડતા શહેરમાં અથવા તેની નજીકના જગલમા બની કહેવાય છે, તે ઉપરાંત આનદઘનજીને શ્રીયશોવિજયજી ઉપાધ્યાય સાથે પ્રસંગ થયે અને તે વખતે ઉપાધ્યાયજીએ અષ્ટપદી બનાવી તે મેળાપ પણ સામદાયિક વાતે પ્રમાણે મેડતા શહેરમાં થયાનું કહેવામા આવે છે. કોઈ આ મેળાપ આબુ પર્વત પર થયે એમ પણ કહે છે. મેળાપ થયાની વાતમાં મતભેદ નથી પણ સ્થાન માટે એક નિર્ણય નથી. ઉપાધ્યાયજી સાથે થયેલા પ્રસંગને અગે બે ત્રણ વાતે અત્ર જરા વક્તવ્ય છે તે પણ વિચારી લઈએ, કારણ કે તે પણ સપ્રદાયથી ચાલી આવે છે. બનારસમા વિકટ સગામાં અભ્યાસ કરી ન્યાયના વિષયમાં ખાસ નિષ્ણાત (specialist) થવાને લીધે ન્યાય વિશારદ અને ન્યાયાચાર્યનું બિરૂદ મેળવનાર આ મહાત્માને પ્રસગ શ્રી આનંદઘનજીને સમય નિર્ણય કરતી વખતે સહજ વિચારી ગયા છીએ. જૈન કેમના આ છેલા સમર્થ વિદ્વાન મહાત્મા અને આપણું ચરિત્રનાયકના સંબંધમાં આગળ પણ કેટલીક વાત આવશે. ચરિત્રપ્રસગે તેઓના અને આનંદઘનજીના મેળાપની વાત કરવાની છે. ત્યા કેટલાકના કહેવા પ્રમાણે આનદઘનજીને અને તેમને મેળાપ શ્રી મેડતા શહેરમાં થયો હતો અને પ્રથમ મેળાપ વખતે જ થશેવિજ્યજીએ અષ્ટપદી બનાવી હતી. કેટલાકના કહેવા પ્રમાણે આ મેળાપ મેડતાની બાજુના જગલોમા થયે હતું અને રસ્તે ચાલતાં ચાલતાં ઉપાધ્યાયજીએ અષ્ટપદી તાત્કાલિક ઉદગારરૂપે બનાવી હતી. ત્રીજી વાત એમ છે કે આબુ ઉપર ગુફામાં આનદઘનજી ચાગસાધના Page #52 -------------------------------------------------------------------------- ________________ યશેાવિજયજી સાથે પ્રસંગ. 51 કરતા હતા તે પ્રસંગે યશેાવિજયજી તેમને શાયતા શેાધતા ત્યાં ગયા હતા અને ત્યાં મેળાપ થયા હતા. આ સર્વેમાં મને મેડતા શહેરમાં મેળાપ થયેલા હાવાનું વધારે અંધબેસતું લાગે છે. જૈનપુરી તરીકે સુવિખ્યાત થયેલા મેડતામાં આનંદઘનજીના અનેક પ્રસંગા થયેલા છે અને તેઓ ત્યાં જીવનના માટેા ભાગ રહ્યા હાય એમ ત્યાં ચાલતી વાતાપરથી પણ જણાય છે, અને વ્યાખ્યાન પ્રસંગે મન્ને મહાત્મા મળ્યા એમ જે વાત ચાલે છે તે જોતાં તે મેડતા શહેરમાં બનેલ હાય એમ સંભવિત વધારે લાગે છે. એ હુકીકત એમ છે કે આનંદઘનજીએ એક વખત મેડતા શહેરમાં ઉપાધ્યાયજી વ્યાખ્યાન બહુ ઊંચા પ્રકારનું ભાવાત્મક વાંચે છે એમ હકીકત સાભળી હતી તે વાત પ્રત્યક્ષ જોવા તથા સાંભળવા ઉપાધ્યાયજીના વ્યાખ્યાન વખતે તે ઉપાશ્રયમાં ગયા અને ઉપાધ્યાયજીની વ્યાખ્યાનકળા જોઈ અહુ રાજી થયા. પછી ઉપાધ્યાયજીની વિજ્ઞપ્તિ ઉપરથી પાતે પણ ચાગના વિષયપર સારી રીતે ખેલ્યા (વ્યાખ્યાન આપ્યું) તે અનુભવયુક્ત વચન હેાવાથી શ્વેતાપર સારી અસર કરનારૂં થયું. ઉપાધ્યાયજીના અને તેમને મેળાપ બહુ સારા હતા, ખાસ ન્યાયાનશૈલી, તેમાં મધુરતા અને વક્તૃત્વ આવવું એ અભ્યાસથી અલગ વિષય છે. ખુદ ચાવિજયજી અને રામવિજયજીના પ્રસંગ માટે પણ એવું કહેવાય છે કે ઉપાધ્યાયજી જેવા સમર્થ વક્તાની સભા કરતાં રામવિજ્યના વ્યાખ્યાનમાં અહુ ાતાગ્માની હાજરી રહેતી અને તેનું કારણ તપાસવા યશવિજયજી એક વખત જાતે ગયા હતા. શિષ્ટાચાર પ્રમાણે રામવિજયજીએ ઊભા થઈ તેને દક્ષિણ આસન આપ્યું અને વ્યાખ્યાન ચલાવવા વિજ્ઞપ્તિ કરી, પણ ઉપાધ્યાયજીના અતિ આગ્રહુથી જ્યારે રામવિજયજીએ વ્યાખ્યાન વાંચ્યું ત્યારે તેમની દૃષ્ટાંત આપવાની ઢબ, કહેવાની શૈલી અને વાક્યરચના તથા શબ્દોનું રહસ્ય સાંભળતાં રામવિજયજીની વકતૃત્વકળાના વિશિષ્ટ ખ્યાલ ઉપાધ્યાયજીને પણ થઈ ગયા. આ પ્રસંગ ઉપરથી ઉપાધ્યાયજીના કર્મચાગ અને આનંદઘનજીની ચેગપ્રક્રિયા કેટલાં આગળ વધેલાં હતાં તે જણાય છે. આટલા ઉપરથી મશે મહાત્માઓના મેળાપ મેડતા શહેરમાં થયેલા વધારે સવિત લાગે છે. આ સિવાય એક વાત એવી કહેવામાં આવે છે કે જેવી રીતે ઉપાધ્યાય Page #53 -------------------------------------------------------------------------- ________________ 52 આનંધનજી અને તેના સમય, જીએ આનોઁધનજીની સ્તુતિરૂપ અષ્ટપદી બનાવી છે તેવી અષ્ટપદી આનંđધનજીએ ઉપાધ્યાયજીની સ્તુતિરૂપ અનાવી છે. આ મામતના કાંઈ પણ પુરાવા ન મળવાથી એ વાત કાઇએ પોતાના મગજમાંથી બહાર પાડી હાય એમ મને લાગે છે. અને એમ બનવાનાં ઘણાં કારણેા છે. આનાનજી સંબધી કલ્પિત વાત્તા બહાર પાડવાનું અને તેમને અવનવા ચાલી આકારમાં ચિતરવાનુ કેટલાકને પસંદ આવે છે તેની આ કલ્પના હાવાના સભવ છે, કારણુ કે પૂછ્ય ક્રિ પૂજક હાઈ શકે નહિ, સ્થિત્યંતર એવા રૂપમાં સંપ્રદાચથી કે શિષ્ટાચાર પ્રમાણે સંભવે નહિ અને આનંદૅધનજી અને ઉપાધ્યાયજીની વય વિચારતાં અને ચેગવિષયમાં આનદ્દઘનજીના પ્રક્રિયા અને અભ્યાસ તથા વર્તના લક્ષ્યમાં લેતા એ હકીકત અસંભવિત માનવામા આવે છે; તે છતા કદાચ કોઈએ એવી અષ્ટપટ્ટી જોઈ હાય તે તે દ્રવ્યાનુયાગ આદિના વિશિષ્ટ જ્ઞાનને અને ઉપાધ્યાયજીની પ્રશંસારૂપ હાવાનો સંભવ વધારે છે. મે એવી અષ્ટપદી સંબધી હુ આરીક તપાસ ચલાવી છે, પરંતુ પ્રેમાનંદનાં નાટકા પેઠે હજી સુધી તે તે સંથથી પત્તો લાગ્યું નથી અને કાઇએ તે વાંચી કે સાંભળી હાય એમ કહેનાર પણ મને મળ્યું નથી. આયદે પણ જો તે સાચી વધારે હકીકત પ્રાપ્ત થશે તે તેપર ખુલ્લા મનથી વિચારણા કરવાને પ્રસંગ લેવામા આવશે. આવી અષ્ટપદી જે ઉપાધ્યાયજીને પેાતાના પૂજ્ય તરીકે ગણીને કરેલી હાય તા તેથી નંદ્ઘઘનજીના ચરિત્રને અંગે મેાટા ફેરફાર કરવાના પ્રસગ પ્રાપ્ત થાય તેવું હેાવાથી એ સમધી ખાસ ઊહાપાહે કરવાની જરૂર અહીં જણાઈ છે. મારા પોતાના અભિપ્રાય આવી અષ્ટપટ્ટી હાઇ શકે નહિ એમ છે અને તેવી અષ્રપટ્ટીની હયાતી માટે પણ એક એ માણસનાં માઢાનાં વચન સિવાય અન્ય આધારભૂત કાંઈ પૂરાવેા મળી શક્યા નથી. ગુજરાતી ાસામાં પ્રવીણુ ઘણા વાચનવાળા જૈન વિદ્વાનાને પૂછતાં તેવી અષ્ટપદી કોઈએ જોઇ હાય એમ જણાતું નથી. સીધા પૂરાવા અને આધારભૂત હકીકત ન મળે ત્યાંસુધી આવી અષ્ટપટ્ટીની હકીકત સ્વીકારવા ચૈાગ્ય મને લાગતી નથી. ઉપાધ્યાયજી યજ્ઞવિજયજી સાથે એક વધારે પ્રસંગ થયાની Page #54 -------------------------------------------------------------------------- ________________ યશોવિજયજી સાથે પ્રસંગ. વાત પણ સંપ્રદાયથી ચાલ્યા કરે છે. હકીકત એમ બની કહેવાય છે કે આનંદઘનજી મહારાજે પોતાને દેહવિલયકાળ નજીક જાણું યશોવિજયજીને કેટલીક હકીક્ત કહેવા સારુ પિતાની પાસે બોલાવ્યા, ઉપાધ્યાયજી આવ્યા, તેમને આવી ગયાને બે પાંચ દિવસે થઈ ગયા છતાં આનંદઘનજી કાંઈ બોલ્યા નહિ, આથી યશોવિજયજીના મનમાં એમ સહજ શંકા થઈ કે કદાચ આનંદઘનજી પિતાને બોલાવવાની વાત કદાચ ભૂલી ગયા હશે તેથી એક દિવસ સવારમાં વિજ્ઞપ્તિ કરી પિતાને તેડાવવાની વાતની યાદ આપી. આનંદઘનજીએ એના જવાબમાં કહ્યું કે હવે કાંઈ કહેવાનું રહ્યું નથી. મને ખેદ એટલે થાય છે કે તમારામાં હજુ જોઈએ તેટલી સ્થિરતા આવી નથી. તમારે એટલું અવશ્ય વિચારવું હતું કે જે તમને ખાસ તેડાવેલ છે તેને અધિકાર પ્રમાણે અવસર જોઈ કાંઈ આપવું જ હશે અને તે યથાયોગ્ય વખતે આપત જ, પણ જ્યાંસુધી જોઈએ તેવી સ્થિરતા અને શૈર્ય આવ્યાં ન હોય ત્યાંસુધી હું ચગનાં મહાન તત્વે બતાવવાનો પ્રસંગ જેતે નથી અને તમને તેના અધિકારી સમજતું નથી. વેગની વિશિષ્ટ વાતે અને પ્રક્રિયાઓ હાલ તે મારી સાથે જ કાળધર્મ પામી જશે.” આવી મતલબને જવાબ મળે, ત્યાર પછી ચગ્ય પરિચય કરી ઉપાધ્યાયજી ત્યાંથી વિદાય થયા. એમ કહેવાય છે કે આ બનાવ બન્યા પછી ઉપાધ્યાયજીના મનપર બહુ અસર થઈ, તેઓમાં બહુ સ્થિરતા આવી ગઈ અને તેઓના ગ્રંથના વિષચે અને તેની શૈલીમાં પણ તેથી મટે ફેરફાર થઈ ગયે. જ્ઞાનસારના જેવા અમૃતમહેદધિમાંથી સાર તત્તવનું પાન કરાવનાર ગ્રંથ ત્યાર પછીની વયમાં બનાવેલ હોય અને જસવિલાસની આધ્યાત્મિક વાણું પણ ત્યાર પછી નીકળી હોય એમ ઘણુ વિદ્યાનું માનવું છે. પ્રત્યેકનું જીવન વિચારતાં આવે બનાવ બને મને તદ્દન અસંભવિત લાગે છે, પરંતુ આનદઘનજીને પ્રસંગ શ્રી યશોવિજયજીને સારી રીતે હોવો જોઈએ એમ ધારવાને તે ઘણા પ્રબળ પૂરાવા મળી આવે છે. ત્રીશ બત્રીશીના દરેક પ્રકરણને છેડે ઈરાદાપૂર્વક પરમાનંદ શબ્દ લાવવામાં આવ્યું છે તે ખાસ અર્થસૂચક છે અને અણહીની ગંભીર ભાષા તે જ બાબત સવિશેષપણે બતાવે છે. આ ઉપરાંત આનંદઘનજી પાસે ઉપાધ્યાયજી સુવર્ણસિદ્ધિલેવા Page #55 -------------------------------------------------------------------------- ________________ 54 માનંદ્રાનજી અને તેના સમય. ગયા અને માનોઁધનજીએ તે તેમને આાપી નહિ, કારણ કે તેમની ચાન્યતા ન જોઈ એ વાતને જો કે શાસનઅભ્યુદયના મહાન્ હેતુથી મચાવી લેવાના અથવા નરમ પાડવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે પણ મને તે વાત ખન્ને મહાત્માનાં પ્રસંગ, વય, સ્થાન અને વર્તનને જોઇને તદ્દન કલ્પિત લાગે છે. યાગસિદ્ધિ જાણતા હાય અથવા ચાગબળથી તે પ્રાપ્ત થઈ ગઈ હાય તે તેના ઉપયાગ આરંભ પરિગ્રહ દ્વારાએ કરવા એ પ્રમાદ છે અને તેથી જ નિધાન ખતાવવાના શ્રીસ્થૂલભદ્રને અભિપ્રાય શાસ્ત્રદૃષ્ટિએ નિંદૅલે હાય એમ મને જણાય છે, તેથી ચોગભ્રષ્ટ થઈ જવાય છે અને તેમા ાચી જવું એ પૌલિક હાવાથી તે માર્ગને અચેાગ્ય ગણ્યા છે. આપણે ચાગના ખાસ વિષયમાં આ આખત સારી રીતે વિચારશું. આ ઉપરાંત ઉપાધ્યાયજી જેવા સ્થિતપ્રજ્ઞ મહા પુરૂષ તેની અથવા કોઈ વસ્તુની પ્રખળપણે ઇચ્છા કરે એ પશુ અનવા જોગ નથી. એકદરે આ સુવર્ણસિદ્ધિની વાત કાઇના મગજમાથી નીકળી હાય એમ ધારવું વિશેષ ચેગ્ય લાગે છે. આનંદધનજીના દેહાત્સર્ગ: હાલ મેહતામાં આનંદધનજીના પ છે તે ઉપરથી અને તે શહેરમાં તેમના સબંધી ચાલતી વાર્તા ઉપરથી આ મહાત્માને દેહવિલય મેતામાં થયા હાય એમ જાય છે. કેંહાત્સર્ગના કાળ સવત્ ૧૭૩૦ ની આસપાસ જણાય છે. મરણુ પહેલાં તેમને શ્રી સત્યવિજય પંન્યાસ સાથે પ્રસંગ થયા હાય એમ પણ વાત ચાલે છે. સત્યવિજ્યજીએ કેટલાક સમય તેમની સાથે જગલમાં કાઢ્યો એમ આત્માામજી મહારાજ શ્રીજૈન તત્ત્વા હો ગ્રંથમાં કહે છે. આ ઉપરાંત આનંદઘનજીના સંબંધમાં કેટલીક ત્રીજી વાતા ચાલે છે તેને ખીલકુલ આધાર વગર ચાલુ કરવી એમાં અહુ જોખમ છે. કેટલીક વાર મહાત્મા પુરૂષાને એથી અન્યાય આપવા જેવું થાય છે, કોઈ કોઈ વાતા જોડી કાઢી પરમ સહાપુરૂષોને હાસ્યપાત્ર બનાવાય છે અને કેટલીકવાર તેમનું મહત્ત્વ હોય તે કરતાં અણુઘટતું વધારી દેવાય છે. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે ચાલી આવતી વાતમાં આધારભૂત અથવા વજનદાર માણસા પાસેથી જે વાત સાંભળી હોય અને તેને અહુ જગાએથી ટકા મળતા હોય તેજ વાત ચેમ્પ રાખ્તમાં પૃથક્કરણ કરીને અને તે ઉપર ચાલુ Page #56 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનને દેહોત્સર્ગ વિગેરે. 5. અભિપ્રાય અને બાજુના બતાવીને દાખલ કરવાની અને તેના સત્યાસત્ય નિર્ણય માટે ચગ્ય દલીલ સંભવાસંભવ માટે બતાવવાની લેખ ની ફરજ છે. અવ્યવસ્થિતપણે અરસ્પરસ વિરોધ આવે તેવી વાતો દાખલ કરવામાં કઈ પણ પ્રકારને લાભ હોય એમ મને લાગતું નથી. મને બહુ વિગતથી તપાસ કરતાં જેટલી વાતે લશ્ય થઈ છે તેમાંથી આધારભૂત વાતે જ અહીં દાખલ કરી છે અને તેપર વિવેચક દૃષ્ટિએ વિચાર કર્યો છે. આ ઉપરાંત ખાસ મહત્ત્વની બાબતે હજી પ્રાપ્ત થશેતે ઉપરની બાબતમાં ફેરફાર અથવા વધારે કરવામાં આવશે. ઈતિહાસની બાબતમાં આપણે હજુ એટલી પછાત સ્થિતિમાં છીએ કે આવી બાબતમાં વારંવાર ફેરફ્ફાર થયા કરે એમાં નવાઈ જેવું નથી અને એ નિયમ મારે મુનિસુંદરસૂરિના સંબંધમાં અન્યત્ર પણ જાળવ પડ્યો છે. ઈતિહાસમાં અભ્યાસીએ આગ્રહી પ્રકૃતિ ન રાખતાં જેમ બને તેમ ખુલ્લા દિલથી કામ લેવું, કઈ વાતને પિતાના પક્ષ, મત કે સંપ્રદાયમાં ખેંચી જવા પ્રયત્ન કર નહિ અને વધારે આધારભૂત હકીક્ત પ્રાપ્ત થતાં પિતાની જાતને સુધારણા માટે ખુલ્લી રાખવી. આવા નિયમથી ઐતિહાસિક બાબતમાં શોધખોળ ચલાવવામાં આવે તે એકંદરે સારગ્રાહી બુદ્ધિવાળા માણસે બહુ લાભ કરી ઘણે નવીન પ્રકાશ નાખી શકે એમ મારું માનવું છે અને તે નિયમ વિસારી દેવાથી એતિહાસિક ચર્ચામાં બહુ નુકશાન થયું છે અને આજે પણ થશે એ ભય રહે છે. અત્યાર સુધીમાં આનંદઘનજીના ચરિત્ર સંબંધી મેટા પાયા ઉપર પ્રયતન સુનિ શ્રી બુદ્ધિસાગરજીએ કરેલ જેવામાં આવે છે, પરંતુ કમનસીબે તેઓએ પૃથક્કરણું દૃષ્ટિએ અને વૈજ્ઞાનિક ઐતિહાસિક રીતિને માર્ગ લેવાને બદલે તેના પિતાના વિચાર પ્રમાણે આનંદઘનજી કેવા હોવા જઈએ એ વાત પર લક્ષ્ય આપી ચરિત્ર નિરૂપણ કર્યું છે અને ઘણીખરી જગેએ જાણે ચરિત્રલેખક બનાવ બન્યા તે વખતે હાજર હાય અને અભિપ્રાયે સાંભળ્યા હોય અથવા વાતે નજરે જોઈ હેય એવી એકાંતિક ભાષામાં લેખ લખ્યા છે. પૃથક્કરણ કરવાની તેમને રૂચિ ન હોવાને લીધે બહુ વાતે અવ્યવસ્થિતપણે દાખલ થઈ ગઈ છે. અવ્યવસ્થિત અભિપ્રાયને એકત્ર સમૂહ કરવાની પદ્ધતિને બદલે Page #57 -------------------------------------------------------------------------- ________________ 56 આનંદઘનજી અને તેને સમય. જરા વિશેષ સંભાળ ભરી તપાસ ચલાવવામાં આવી હત અને વ્યવસ્થાસર હકીક્ત દાખલ થઈ હોત તથા તેમાંથી આધારભૂત અને આધાર વગરની તેમ જ પ્રશંસાસ્પદ કે નિંદાસ્થાનીય હકીકતને વિવેક કરવામાં આવ્યા હતા તે તેમણે જે પ્રયત્ન કર્યો છે તે વિશેષ ઉપયેગી બની શકત એમ મને લાગે છે. બધી કિવદંતીઓને અવ્યવથિતપણે પ્રસાર કરવામાં સમાયેલું જોખમ બહુ વિચારવા ચગ્ય છે અને ખાસ કરીને આનંદઘનજી જેવા મહાત્મા પુરુષના સંબંધમાં વિચાર કરવા માટે જેમ સાધનો પૂરાં પાડવાની જરૂર છે તેમ તેપર કા ને વ્યવસ્થાસર વિચારે બતાવવા જોઈએ અથવા વાતે નવી લેવી જ જોઈએ. દરેક હકીકતપર વિરે બતાવવા જતાં ખરા પેટનું પૃથક્કરણ કરવાની બહુ જરૂર છે અને એ વાત ખાસ લક્ષ્યમા ન રહે તે તેને ગેરલાભ લેનારા બહ નીકળી આવે છે. બનતાં સુધી આ નિયમ સાચવવા અત્ર યત્ન કર્યો છે અને ખાસ કરીને અમુક સંપ્રદાય કે પક્ષ તરફના વાજિત્ર તરીકે આનંદઘનજીના વિશુદ્ધ જીવનને ઉપગ ન થાય એ જેવા ખાસ સંભાળ રાખી છે. એ મહાત્માના શિક્ષણ પર હવે પછી વિચારણા થશે ત્યારે પણ આ નિયમ ઉપર લક્ષ્ય રહેશે મેહતાઃ આનન્દઘનજી મહારાજના પ્રસંગે ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે તેઓને વિહાર મેડતા અને તેની આજુબાજુમાં વધારે થયે હેય એમ જણાય છે. સપ્રદાય પ્રમાણે તેઓ મારવાડમાં બહુ વિચય જણાય છે અને જીદગીને કેટલેક પળ તેઓએ પાલણપુર તરફનાં ગામમાં ગાળે જાય છે મેહતાની આજુબાજુનાં મોટાં જંગલમાં અને આબુ ઉપરની ગુફામાં તેઓ વિશેષ રહ્યા હોય એમ જણાય છે અને શ્રી સિદ્ધાચળને ભેટવા માટે કાઠિયાવાડમાં આવી ગયા હોય એ સંભવિત છે. તેઓશ્રીને જન્મ બુદેલખંડમાં થયે હેય એમ તેઓની ભાષા અને તે સંબંધી ચાલતી દંતકથા ઉપરથી જણાય છે. તેઓની ભાષાપર હવે વિચાર કરવા માટે એ અગત્યના વિષયની વિચારણા કરવાનાં સાધન પર આપણે લક્ષ્ય આપીએ. તેઓના સબંધમાં ચાલતી સાપ્રદાયિક વાતે, દંતકથાઓ અને હકીકતે એક સરખી રીતે તેને મારવાડમાં વિહાર બતાવી Page #58 -------------------------------------------------------------------------- ________________ 5 આનંદઘનજીની ભાષા. આપે છે. આપણે ગુજરાતના હેઈએ તેથી તેમને ગુજરાતી કહેવા, કાઠિયાવાડી હાઈએ તેથી કાઠિયાવાડી બતાવવા પ્રયાસ કરે અથવા બંગાળી હોઈએ તે બંગાળી બતાવવા યત્ન કર એમ કરવા લલચાઈ જવાય તેવું છે, પરંતુ વાસ્તવિક રીતે એ વરતુસ્વરૂપ પર આંખે મીંચવાને અથવા મીંચાવવા પ્રયત્ન છે. આથી આપણે હવે આનંદઘનજીની ભાષા પર વિચાર કરીએ. આનંદઘનજીની ભાષા સાંપ્રદાચિક હકીક્ત એ બહારને પૂરા (extrinsic evidence) છે. આનંદઘનજીના ચરિત્રને અગે આપણે સહજ ઊહાપોહ તે રીતે કરી ગયા. હવે આપણે પ્રથકર્તાના સંબંધમાં અને ખાસ કરીને તેમની ભાષાના સંબંધમાં તેઓની જાણીતી કૃતિઓમાંથી શું હકીક્ત પ્રાપ્ત થાય છે તે પર વિચાર કરીએ. આ આંતરિક પૂરા (intrinsic evidence) જેમ એક રીતે સમય જન્મ વિહાર આદિને નિર્ણય કરવામાં ઉપયોગી જણાય છે તેમ અમુક સંગેના પુરૂષે માટે તેને બહુ ઉપયોગ કરવામાં આવે તે આડે રસ્તે પણ દેરી જાય છે. શેકસપિયર જેવા એક સ્થાનકે રહી જીવન પૂરું કરનારના જન્મ અને વ્યવહારના નિર્ણયમાં અમુક અંશે તેના ગ્રંથમાં વપરાયલી ભાષા બહુ ઉપયેગી ગણાય, પરંતુ એક સ્થાનકેથી બીજે સ્થાનકે વિહાર કરનાર સાધુઓના સંબધમાં એજ ભાષાવિચારણા કદાચ ખેટા અનુમાનનું કારણુ થઈ પડે તો તે તદ્દન સંભવિત છે. સામાન્ય રીતે તે અમુક ભાષા ઉપરથી કેઈ પણ નિર્ણય ઉપર અમુક વ્યક્તિના સંબંધમાં આવવું અથવા તેપરથી તેમને જન્મ વ્યવહાર નિર્ણય કર એ ઘણું જોખમભરેલું છે તેનું કારણ એ છે કે મનુષ્ય પિતાની ભાષા સારા પ્રમાણે ફેરવી શકે છે. સ્વામી વિવેકાનંદને ઈગ્લિશ ભાષાપરનો કાબુ વિચારતાં તેમને ભારતભૂમિથી અન્યત્ર જન્મેલા ધારવામાં આવાં અનુમાને કેવી રીતે ઉપયોગી થાય તે વિચારવા જેવું છે. કાઠિયાવાડમાં જન્મેલા અને પૂર્વ અવસ્થામાં શુદ્ધ ગુજરાતીમા લેખ લખેલ માણસ દક્ષિણના પ્રદેશમાં વિચરે અને હિંદુસ્તાની ભાષા પર અસાધારણ કાબુ ધરાવે એવા દાખલા મોજુદ છે. મારવાડના જન્મેલા અને કાઠિયાવાડમાં વિચરેલા સરકારી ગુજરાતી લખે અને તેમાં મારવાડીની ગંધ પણ ન આવે અને ગુજરાતમાં Page #59 -------------------------------------------------------------------------- ________________ 88 આનંદઘનજી અને તેને સમય જન્મેલા છતાં શેડો વખત ૫જાબમાં ફરેલા શુદ્ધ ગુજરાતી લખે અને હિંદુસ્તાનીમાં ભાષણ કરે તથા ગુજરાતી ભાષા બોલતાં પણ ન આવડે એવા દાખલા આપણે હાલ નજરે જોઈએ છીએ. એથી ભાષાને અને અમુક પ્રદેશમાં વધારે વિહાર હત અથવા પરિચય વિશેષ હતો અથવા જન્મ તે પ્રદેશમાં હતું એમ એસ ધારી લેવું તે ખાસ કરીને સાધુઓના સબંધમાં બહુ જોખમ ભરેલું છે અને સાધારણ રીતે એવા અસ્થિર પાયા ઉપર કોઈ પણ લેખક કે ગ્રંથકારના સંબંધમા ઈમારત ચણવી તે જરૂર બહુ અચોક્કસ અવસ્થામાં રહે છે. મી. મનસુખલાલ રવજીભાઈ મેહતા જેન કાવ્યદેહન પ્રથમ ભાગના ઉપદુઘાતમાં જે અનુમાને ઉપર આનંદઘનજીના સબંધમાં દોરવાઈ ગયા છે તે બધબેસતાં નથી. તેના કારણમાં પ્રથમ અગત્યનું કારણ એ છે કે સંપ્રદાયથી તેઓનાં અનુમાને અસત્ય માલુમ પડે છે અને તેઓ જે ભાષાને વિશેષ કાઠિયાવાડી સંકારવાળી કહે છે અને મુનિ બુદ્ધિસાગર જેને ગુજરાતી કહે છે તે બન્ને વાત બહારના તેમજ અંદરના પૂરાવાથી પણ ખોટી માલુમ પડી આવે છે. અગાઉ જણાવ્યું છે તેમ આ સંબંધમાં માત્ર ભાષા ઉપર આધાર રાખ પડ્યો હિત તે એકાત અનુમાન ઉપર આવવું લગભગ અશકય જેવું જ હતું, પણ તે સાથે મેડતામાં ચાલતી વાતે, સંપ્રદાયથી ચાલી આવેલી હકીક્ત, મેડતામાં ઉપાશ્રયના પડે અને તે સર્વની સાથે આનંદઘનજીની ભાષાને વિચારતા આપણે આનન્દઘનજીના જન્મ અને વિહાર વિશેષે કરીને મેડતા તરફના પ્રદેશમા એટલે મારવાડમાં હવે એમ બતાવવા પ્રયત્ન કરશું, સપ્રદાયથી ચાલી આવતી વાત ઉપર જણાવી છે અને તે વાતને ૫. ગભીરવિજયજી જેઓને જન્મ પણ બુંદેલખડમાં હતા તેઓએ તેઓના જીવનને પ્રથમ ભાગ યતિપણે મારવાડમાં ગાળ્યું હતું તે વખત દરમ્યાન આનંદઘનજી સંબંધી ઘણી હકીકત મેળવી હતી તેમણે ટેકે આપે છે તેથી હવે આપણે આનંદઘનજીની ભાષામાં વિશેષ તરવ કઈ ભાષાનું આવે છે તે વિચારીએ ત્યાં ભાષાવિચારણાને અંગે એક વાત ખાસ લક્ષ્યમાં રાખવા એગ્ય છે અને તે એ છે કે અમુક લેખક ગુજરાતીમાં લખે છતાં પણ જે તેને મૂળ પ્રદેશ મારવાડ હોય તે તે અવારનવાર Page #60 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીની ભાષા. 59 મારવાડી શપદે તથા વાકાને ઉપગ કરી નાખે છે તેથી ગુજરાતી ભાષાના બહારના શણગારમાં બીજી કઈ કઈ ભાષાને સાગ અથવા સહાગ થા છે એપર બરાબર વિચાર ચલાવવામાં આવે તે ગ્રંથકર્તાના સંબંધમાં આંતરિક હકીક્ત વધારે ચોક્કસ આકારમાં મળે એમ સંભવ રહે છે. દાખલા તરીકે આપણે આનંદઘનજીના સંબંધમાં જે એમ બતાવી શકીએ કે તેઓની ગુજરાતી લાગતી ભાષામાં પણ મારવાડી શબ્દ વિશેષ આવે છે તે જેમ આપણે તેમનું મૂળ સ્થાન મારવાડની ભૂમિ બતાવી શકીએ, તેમજ જે તેનામાં અવારનવાર મારવાડીના પ્રાગે બતાવી શકીએ તેપણુ એ જ વાત બીજા આકારમાં પણ તેજ રૂપે બતાવી શકીએ. આ વાત લક્ષ્યમાં રાખી આપણે પ્રથમ પદેની ભાષા પર વિચાર કરીએ. પદમાં મારવાડી (અથવા ગુજરાતી નહિ તેવા પ્રયોગો કેટલી છુટથી થયા છે તે બહુ થતાં પદમાં આવેલા શબ્દના લીસ્ટથી જણાશે. નીચે લખેલા શબ્દોમાથી એક પણ શબ્દ અહીં વ૫રાયે છે તે રૂપમા અથવા અર્થમાં ગુજરાતી ભાષામાં વપરાતે નથી અને તેમાંના કેટલાક શબ્દો તે ગુજરાતી ભાષામાં વપરાતા જ નથી. પ્રથમ પદ-કચા, સેવે, બાઉ, ક્યું, ઘટત હૈ, દેત, ઘરિય, રાઉ, પાચકે, ભાઉ, નાઉ, કહા, અખ, કથા દ્વિતીચ પદ-આઉરે, મત, શીર, શ્યા, બજાવે (ગુજરાતી=નગાડે) - કલે, , ઘટમેં, સુજ, ભારે, યાર, મા, પાર, પદ ત્રીજીય, મરી, માતા, વિસરી, સુપનકે, સાચ, માત, રાહત, છીંહ, બદરી, આઈ રહેશે, જર્યું, નાહર, અજ, કચ્છ, નહિ, હારિલ, લકરી, છરત, કકરી. પદ થું-નિન્દ, અનકી, મિટ ગઈ,નિજ, દીપકકીયા, રસરૂપ, આપૃહી, કાન, કહા, દિખાવું, ઔર લેાર, પ્રેમ, સ, ડેર, પ્રાણ, ગિને, લેય, અર્થ, કહાની, કેય. પદ પાંચમું-અવધુ, નટનાગરક, બાંભણસમય મેં,ઠા, વિષ્ણુ, મહી, ઉલટપલટ, યા, હમ, સુની, બહી, સુની, સુભા, વાહી સમારે, હૈ નહિ, લખે, કચા, મયી, સરગી, ન્યારી, ભાવે, એ પાવે પદ છઠું-રસિકકે, સુન્ય, વિરતિ, ઘરવાસી, મહી, પૂરી, બજાસી, અભ્યાસ, સમાસી, ચારી, જયકારી (જ્યકાસી), અનુકરી, વિમાસી, સીઝ, સમાસી, Page #61 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજી અને તેને સમય. પદ સાતમું-જીરક, સાર, શક, ધાવત, જગત, ઈક, કેર, કથા, મકર્મ, વિલોકન, ઘટમેં, મહી, પરતીત, કોજ, હહિ, હલચલ, મેટિ, ઘટકી, થિ, જલામે, પંચ ભૂતા, વાસા, સાસા, ખવીસા, છિન છન, તેહ, છલકે બૌરા, સી, ઘટએ, સૂછમ, લખે, મૂકે, તારી, આશા મારી, આસન ધરી, પાવે પદ આઠમું-લકી, નવલી, ઉ, કરે વાસના, ગણે પરતીત, નાથકું, કર્યું, પાય, થનતિ, દુહા, મૈર, કત, જોસીલી, શિખવે, બહાત, કહેત, એસી, દિખાવે, ઓરીકે, કહાવે ૫દ નવમું-નિહારે, આપમતાસી, સંચર, બે ખાતા, પતાસી, વિગુવણ જગકી, સિયાન૫, બતાસી, ણ, એસા, જૈસા, ધ પતાસી,અહિતકરી, હરવિધિ સતાસી, હિતુ, ઓર, સમતાસી આવી રીતે લખવા જઈએ તે લગભગ દરેક પદના ઘણા શબ્દો લખવા પડે, કારણ કે સામાન્ય ગુજરાતી બાધ હોય તે પણ કહી શકે તેમ છે કે આ પદની એકદમ ગુજરાતી ભાષા કહેવી એ અયોગ્ય છે. એ દરેક પદેમાંથી એકાદ શબ્દ ગુજરાતીમાં પણ વપરાતે હોય તેને તેવા આકારમાં બતાવી તેપરથી પદની ભાષા ગુજરાતી કહેવી એ તાણને પિતાના વિચાર પ્રમાણે શબ્દોને લઈ આવવા જેવો પ્રયત્ન લાગે છે. આવી રીતે સર્વ પદેમાંથી લગભગ મારવાડી અને હિંદુસ્તાનીના પ્રયોગો વિચારતાં પદની ભાષા ગુજરાતી અથવા ગુજરાત અને કાઠિયાવાડમાં બોલાતી મિશ ગુજરાતી ભાષા કહેવી એ ઘટતું નથી. આને માટે આપણે બીજી રીતે કેટલાક ખાસ શબ્દ પ્રયોગ વિચારીએ તે તેથી પણ એ વાત પણ થશે પદમાં અવારનવાર ગુજરાતી ભાષાના સંસ્કાર છે પણ વિશેષ સંસ્કાર તે ઉત્તર હિંદ અને મારવાડના છે એમ વધારે વિચારણાપૂર્વક નિરીક્ષણ કરવાથી જણાશે. ગુજરાતી ભાષામાં નીચેના પ્રયોગ કદિ કઈ વાપર્યા હોય એવું વાંચવામાં કે સાંભળવામાં આવ્યું નથી. તે દરેક પ્રયોગે વિચારવા રોગ્ય છે. નમુના સારૂ ખાસ ચુટણ કરીને એવા થોડાજ પ્રત્યે અહીં બતાવવામા આવ્યા છે. બેટ ખાતે પતાસીરે (પદ) ગુજરાતી ગમે ત્યાં બોલાતી હશે ત્યાં બેટું ખાતુ એ પ્રચાગ જ વપરાશે, પરંતુ એક મારવાડીને તમે ગલતે સાભળશે તે તે ખાતે બેલશે, કારણ કે લિંગવ્યત્યય Page #62 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનની ભાષાવિચારણ. મારવાડીમાં બહુ થઈ ગયા છે અને તે દક્ષિણ અથવા મારવાડી શબ્દપ્રયોગમાં અથવા વાયાગમાં વારંવાર જોવામાં આવશે. જાચે કાચા ડેણ (પદ-૧૭) આ આખે વાક્યપ્રયાગ ખાસ મારવાડી ભાષાને છે. એ પ્રાગ ગુજરાતીમાં થતું નથી. ટબાકાર વિગેરેએ કરેલા તેના અર્થ માટે વિવેચન જુઓ (પૂ૪ ૧૫૪ અને ૧૫). એ વાકયપ્રાગ મારવાડી સિવાય બીજી કઈ ભાષામાં આવતું નથી. એ જ પદમાં લઈ લકુટિયા ચાલણ લાગે સુધા વેણ, જનમ જનમકે સેણુ, “કુટા છે નેણુ, “મરણ સિરાણે સુતે રિટી દેસી કેણુ એ સર્વ પ્રોગ વિચારવાથી જણાશે કે ગુજરાતીમાં એ અથવા એવા આકારવાળો એક પણ પ્રયોગ હજુ સુધી જોવામાં આવ્યું નથી. આવા એકદમ સમજી પણ ન શકાય એવા પદમાં કેણ, વેણુ અને બોલે છે એવા શબ્દો આવે છે તેને ગુજરાતી કહેવા એ તદ્દન બેહંદુ છે અને પછી તે ઉપરથી અનુમાન કાઢવું કે આનંદઘનજીની ભાષા ગુજરાતી છે એ ઠીક નથી, કારણ કે એ ત્રણે શબ્દ એ જ આકારમાં મારવાડી ભાષામાં વપરાય છે, માત્ર હિંદુસ્તાનીમાં બોલે છે ને બદલે બોલતે હૈ એમ વપરાય છે. આ આખું પદ આનંદઘનજીની પદની ભાષા સવિશેષપણે ગુજરાતી કરતાં મારવાડીના સકારવાની અને મારવાડી તથા હિંદુસ્તાનીના મિશ્રણ વાળી વધારે હેય એમ સ્પષ્ટ બતાવે છે. આવા શબ્દ તથા વાક્યપ્રાગવાળી ભાષા હાલ પણ બુંદેલખંડમાં વપરાય છે એમ તપાસ કરવાથી જણાયું છે. એક ડેઢ દીન ઘેરી (પદ ૨) ને વાક્યપ્રયોગ idiomatic છે તેવા અર્થમાં એક દેહ દિવસ એમ ગુજરાતીમાં કદિ બેલાતું નહતું, પણ એક બે દિવસ બેલાતું હતું અને તે જ પ્રાગ હાલ પણ થાય છે. સાળમા પદમાં ઢલા શબ્દને પ્રાગ બરાબર અર્થસૂચક છે. ઢેલા શખદ પતિના અર્થમાં અત્યાર સુધી કઈ પણું જાએ કઈ ગુજરાતી કવિએ વાપર્યો હોય એમ જોવામાં આવ્યું નથી. આ સોળમા પદમાં જીસકે પરંતર કે નહિ, ઉસકા ક્યા મેલા એ વાકયપ્રયાગ જેમ અલંકારિક રીતે હિંદુસ્તાની ભાષા બતાવી Page #63 -------------------------------------------------------------------------- ________________ 62 આનંઘનજી અને તેના સમય, આપે છે તેવી જ રીતે સેટી રંગ રાલા એ વાક્યના પ્રયોગ પણ મારવાડી ભાષાને ઉદ્દેશે છે. મારા કહેવાની મતલ અહીં વિશેષ સ્પષ્ટ રીતે કહેવાની જરૂર છે. એ આખું પદ તા હિંદી ભાષામાંજ છે અને કાઈ કાઈ જગાએ મારવાડીની તેમાં વાસ આવે છે એ જણાઈ આવે તેવું છે, પરંતુ તેની સાથે એમાં વામ્યાના જે પ્રયાગા કરવામા આવ્યા છે અને તેને જે અલકારિક અર્થમા વાપરવામાં આવ્યા છે તે ખરાખર મારવાડી છે. તેરે મુખ દીઠે ટલે, મેરે મનકા ચેલા,’ અથવા સેજડી રંગ રાલાના જેવા પ્રયાગા ગુજરાતીમા થતા નથી અને મારવાડીમાં બહુ સાધારણ છે. આવા શબ્દ અને વાક્યપ્રખ્યાણ ઉપરથી જ્યારે એક ગ્રંથકર્તા કે કવિના સમય અથવા વિહારક્ષેત્રપર વિચાર કરવાના હેાય ત્યારે તે પ્રદેશના ખાસ સંબધમાં આવવાની જરૂર રહે છે અને તે સમયના કવિઓના લેખા વાંચી જવાની જરૂર છે અને તેમ કરવાનું અને તે પ્રમાણે જેમણે કર્યું. હાય તેમના વિચારો અને પ્રયાગ જાણવા સાભળવાનું અને બનેલું હાવાથી અને તે પ્રદેશમા જઈ કેટલીક તપાસ જાતે કરેલી હાવાથી એ સંબંધમાં આ પ્રમાણે થયેલા મારા નિર્ણય જાહેરના હિત ખાતર પ્રકટ કરવાની આવશ્યકતા ધારવામા આવી છે. સવિશેષ આધારભૂત હકીકત પ્રાપ્ત થતાં મારા અભિપ્રાય માટે મને આગ્રહ નથી એ ઉપર જણાવ્યું છે અને ફ્રી પણ જણાવવાની રજા લઉં છુ. આ ઉપરાંત ખીજા પણ અનેક પ્રયોગો આવી રીતે બતાવી શકાશે, તેના ઉપયોગ મારવાડ અને ઉત્તર હિંદુસ્તાનને સ્પષ્ટ બતાવી આપે છે તે તરફ આખ મીંચામણી કરવી એ તદ્દન મનવું અશક્ય છે. તૃષ્ણા રાંડ લાંકી જાઇ (પદ - ૧૪) એમાં ભાંડની દીકરીને અઠ્ઠલે ગુજરાતી પ્રયાગ થયા હાત તા ઢઢની દીકરી અવાજ પ્રયાગ થઈ શક્ત, તેમ જ તે જ પટ્ટમાં પૃષ્ઠ ૧૩૯ મા વાજે જીત નગારા એ વાક્યપ્રયાગને બદલે ગુજરાતીમાં વિજય ડકા' એવા શબ્દસમૂહ વપરાત. અહીં જે પ્રયાગ કરવામાં આવ્યા છે તે ખાસ માતૃભાષાને અનુલક્ષીને અને અલકારિક રીતે થયા છે એ ખાસ લક્ષ્યમાં રાખવાનું છે. એક સમર્થ અભ્યાસી લેખક પેાતાના લેખા ગુજરાતી માઢિ ઘણી ભાષામાં લખી શકે એ સ્પષ્ટ સમજાય તેવી હકીક્ત છે, પરંતુ Page #64 -------------------------------------------------------------------------- ________________ આનંદધનની ભાષાવિચારણા, 63 જ્યારે ભાષાના ઉપયાગને અંગે dioms ખાસ વાક્યપ્રયા વાપરવાના પ્રસંગો આવે ત્યારે માતૃભાષામાં અથવા દેશી ભાષામાં જેવી છૂટથી તેના ઉપચાગ થાય છે તેવા અને તેટલા ઉપયાગ અન્ય ભાષામાં થતા નથી અને આ માટા તફાવત પટ્ટની અને ચાવીશીની ભાષામાં ખાસ લક્ષ્યમાં રાખવાની જરૂર છે. ચાવીશી પૈકીનાં ૨૨ સ્તવના આનંદનજીનાં બનાવેલાં છે તેની ભાષા પ્રૌઢ છે, છતાં જે છુટ અને સ્પષ્ટતાથી ખાસ વાક્યપ્રયોગા અને અલંકારો પદમાં વપરાયા છે તેટલી છૂટ અને સ્પષ્ટતા સ્તવનામાં જેવામાં આવશે નહિ. આ મુદ્દાપર આપણે ખાસ વિચાર કરવા ચેગ્ય છે. તેને માટે સૂક્ષ્મ અવલેકનદૃષ્ટિથી પટ્ટની અને સ્તવનાની ભાષા વિચારવા વિજ્ઞપ્તિ છે. સ્તવનાના વિચારો વધારે ઉચ્ચ છતાં અલંકાર અને વાક્યપ્રયાગા પટ્ટમાં વિશેષ ઢઢ રીતે વપરાયલા જોવામાં આવશે. ગમે તે ૫૪ વાંચવાથી અને ખાસ કરીને તેના પ્રયાગ પર વિચાર કરવાથી આનંદ્યધનજી મહારાજની ભાષામાં દૃઢ સત્કાર ઉત્તર હિંદુસ્તાન અને મધ્ય પ્રદેશ વચ્ચે ખુદેલખંડમાં વપરાતી મિશ્ર મારવાડી–હિંદુસ્તાનીના જણાઇ આવે તેવું છે. આપણે એવા પ્રયાગાપર જરા વધારે વિચાર કરીએ. દાખલા તરીકે ક્રમ મિલશે મનમેલુ' (પદ્મ ર૪–પૃ. ૨૧૯) ત્યાર પછીની ગાથામાં લેલ' શબ્દ પ્રયોગ અને ખાસ કરીને કા નવિ વિલગે ચૈત્રુ,' એવા એજ પટ્ટમાં જે શબ્દ અને વાક્યપ્રયાગ ર્યાં છે તે આ પટ્ટાના મનાવનારનું વિહારક્ષેત્ર સ્પષ્ટપણે મારવાડ તરફ અતાવે છે. લેલૂના અર્થ મારવાડીમાં પથ્થરના ટકા અથવા નાના પથ્થર થાય છે અને ‘ચેલુ વિગે’ એટલે ચેલા ગુરૂ મહારાજ સાથે રહેવાને લલચાય એ જ અર્થમાં હાલ પણ તે વાક્યપ્રયેાગ મારવાડી ભાષામાં થાય છે અને કોઇ મારવાડી સાથે વાત કરવાથી પણ એ હકીકત જણાઈ આવે તેમ છે. આપ મિથ્યાથી અંતર રાખે એને મળતા ગુજરાતીમાં પણ પ્રયાગ થાય છે પરંતુ એમાં પણ મારા વિચાર પ્રમાણે ૨૧ તેમનાં બનાવેલાં છે. જેપર વિચારણા હવે પૂછી કરવામા આવી છે. ચાલુ માન્યતા પ્રમાણે ૨૨ સ્તવન (૧ થી ૨૨) તેમનાં અના વેલાં કહેવાય છે વિ. ક. # Page #65 -------------------------------------------------------------------------- ________________ 64 આનંદઘનજી અને તેને સમય. “મિલ્યાથી' શબ્દ એવી રીતે વપરાય છે કે એ મારવાડી તરફ આખા માગને ખેંચી જાય છે. આપણું મળે ત્યારે આંતરે રાખે તે ગાંડા સમજો એમ ગુજરાતીમાં પ્રયોગ થાય છે પણ ‘મિયાથી એ ભાષાપ્રયોગ કે વાયરના ગુજરાતીમાં કદિ જોવામાં આવતા નથી. આ એક વાક્ય જ મિશ્ર મારવાડી-હિંદુસ્તાનીના પ્રાગને જે છુટથી અહીં ઉપયોગ થયો છે તે બતાવી આપે છે અને ભાષાના નિર્ણયને અંગે બહુ મદદ કરે અને ઉપયોગી થાય તે આંતરિક પૂરાવે રજુ કરે છે. આવા ખાસ વાક્યપ્રયોગના થોડાક દાખલા રજુ કરીએ. ત્રેવીશમાં પદમાં (પૃ ૨૧૧) દે હવફાયન વા ગમે એ ખાસ મિશ્ર પ્રયાગ છે અને એના જે પ્રયાગ ગુજરાતીમાં જોવામાં આવતા નથી. છવશમા પદમા વેદ સાથે “ક્તિાબ શબ્દ વાપર્યા છે તેને ત્યાં અર્થ વિચારતાં તે કુરાનના અર્થમાં સમજાય છે ત્યારે તે જ શબ્દ પાછા ચુમાલીશમા પદમાં કુરાન સાથે વાપર્યો છે ત્યાં તે મહમદ પગબર પછીના ગ્રંથકારાએ બનાવેલ ચુસલમાની ધર્મપુસ્તકે બતાવે છે. એ તે શબ્દને પ્રાગ ગુજરાતીમા કદિ થતું નથી, જ્યારે તે અર્થમાં સદરહુ શબ્દ હિંદુસ્તાનીમાં છુટથી વપરાતે હતે. અને અત્યારે પણ વપરાય છે. ચુમાળીશમા પદમાં “કરવત કાશી જોઈ ગ્રહુરી (મૃ. ૪૬૮) એ ખાસ મારડી વાકયપ્રગ બતાવે છે. ગુજરાતીમાં તેને બદલે કાશીએ જઈને કરવત મૂકાવુ એ પ્રાગ થઈ શક્ત કરવત ગ્રહું એ વાક્યપ્રયેાગ ગુજરાતીમાં કદિ થતા નથી. બેંતાળીશમા પદમા અપની ગતિ પક (પૃ. ૪૪૯) એ વાકયપ્રાગ શુદ્ધ હિંદુસ્તાની છે, એને એ જ વિચાર ગુજરાતીમાં ખાસ પ્રયોગથી બતાવ હેય તે “મારે રાતે લઈ લઈશ” એમ વપરાય છે, પરંતુ પકડ ધાતુ ગતિ સાથે કદિ વપરાતું નથી. આડત્રીશમા પદમાં વાત કરત હૈ લેરી (પૃ. ૩૬) એમાં વાતની સાથે જેવી વિશેષણુ લગાડ્યું છે તે ગુજરાતીમાં કદિ વપરાતું નથી. આ સર્વે દાખલાઓ આડાઅવળા લઈને બતાવ્યા છે એ વિષય ઉપર ખાસ લેખ લખ હોય કે ચર્ચા કરવી હોય તે તેપર પાનાંઓ ભરાય તેમ છે, પરંતુ એવા મોટા ઉલેખ માટે ઉપદઘાતમાં અવકાશ નથી. ખાસ વિચાર કરીને જરા નિર્ણય કરવામાં આવશે તે Page #66 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનની ભાષાવિચારણા. એકદમ સમજી શકાય તેવું છે કે પદમાં જે ભાષા વપરાણું છે તેમાં મિશ્ર મારવાડી-હિંદુસ્તાનીના સંસ્કારે વિશેષ છે અને તેમાં ગુજરાતી ભાષાને પ્રગ કવચિત થયો છે ત્યાં પણ હિંદુસ્તાની સંસ્કાર અને તેના વાક્યપ્રગોને સારી રીતે ઉપયોગ થયેલ છે. ગુજરાતને પરિચય હેવાથી ગુજરાતીની છાયા પદમાં પણ અવારનવાર જેવામાં આવે છે, છતાં પદની ભાષામાં માટે ભાગ મારવાડી-હિંદુસ્તાનીના સરકારવાળે છે અને ગુજરાતી પ્રાગે કોઈ કઈ થયા હેય ત્યા પણ અસલ ભાષાના સંસ્કારે સ્પષ્ટ જણાઈ આવે તેમ છે. હવે આ સંબંધમાં એક બીજી વાત પણ વિચારી લઈએ. ચાપનમા પદમાં “માણેકચોક' શબ્દ આવે છે અને ત્યાં હાટડું માંડવાની વાત કરી છે તેપરથી આનંદઘનજીને અમદાવાદમાં વિહાર હતું એમ કેટલાક માનવા લલચાઈ જાય તે તે સંબધમાં બે અનુમાન છે એક તે ઉત્તર હિંદુસ્તાનનાં ઘણાં શહેરમાં વ્યાપારના કેન્દ્રસ્થાનને માણેકચેક કહેવાને રિવાજ છે એટલે શહેરના મધ્યભાગમાં જ્યા સર્વ વસ્તુ મળી શકતી હોય અને એક જે આકાર હોય તેને “માણેકચેક કહેવાને રિવાજ છે અમદાવાદમાં તેને માણેકચેક કહેવામાં આવે છે તેથી ગુજરાતની છાયા પદમાં ધારી લેવાનું કારણ નથી. દિવલીમાં ચાંદની ચોક છે તેવી રીતે બીજું ઘણું મારવાડ અને ઉત્તર હિંદુસ્તાનનાં શહેરમાં માણેક હાલ પણ છે. મારી યાદ પ્રમાણે ખુદ મેડતામાં મધ્ય એકને માણેક કહેવામાં આવે છે. ચોપનમા પદની ભાષામાં ગુજરાતીને મળતા કેઈ કઈ પ્રગે છે તેથી એ પદ ગુજરાત તરફના વિહાર દરમ્યાન લખાયેલ હોય તે તેમ ધારવામાં અડચણ નથી, પણ એ ઉપરથી પાની ભાષા ગુજરાતી કહી શકાય નહિ. સુનિ બુદ્ધિસાગર પદોમાં જે ગુજરાતી શબ્દ હોવાનું લીસ્ટ આપે છે તે લગભગ તેઓ બતાવવા માગે છે તેથી ઉલટી વાત સાબીત કરે છે. ઘણાખરા ગુજરાતી પ્રયોગ તેઓ ધારે છે તેમ વપરાયા જ નથી. આપણે તેમનું લીસ્ટ પ્રથમ તપાસી જઈએ. છઠ્ઠા પદમાં “માહરે” અને “બાલુડો એ બન્ને શબ્દ બરાબર હિંદુસ્તાનીના પ્રાગે છે. સેળમાં પદમાં “પ્રભુ શબ્દ હિંદુસ્તાની છે અને જે અર્થમાં તે ત્યાં વપરાયે છે તે ગુજરાતીને બદલે હિંદુસ્તાની અર્થ ખાસ બતાવે છે. તે જ Page #67 -------------------------------------------------------------------------- ________________ આનન્દઘનજી અને તેને સમય. પદમાં આવશે. શબ્દ જે રીતે ત્યાં વપરાય છે તે જ પ્રમાણે મારવાડી ભાષામાં હાલ પણ વપરાય છે, તે કઈ ભણેલા મારવાડીને પૂછવાથી પણ જણાઈ આવશે. સત્તરમા પદમાં “કેણ, વેણ, બેલે છે? એ ત્રણે શબ્દ મારવાડી પ્રયોગો બતાવે છે અને ખાસ કરીને વેણું શબ્દ તે ત્યાં એટલે બધા ઘરગથ્થુ છે કે તેને ગુજરાતી કહે એ તદ્દન ભૂલભરેલું છે. કેય, હેયી (૧) બન્ને મારવાડી પ્રગ છે અને તે બરાબર સાબીત થઈ શકે તેમ છે. જ્યા તે વપરાયા છે ત્યાં જરા વાચવાથી પણ સમજાય તેવું છે (જુઓ પૃષ્ઠ ૧૬૧). “સનાતન જે કહું રે એ ખાસ હિંદુસ્તાની પ્રાગ છે, સનાતન શબ્દનો ઉપયોગ ગુજરાતી ભાષામાહા હાલમાં જ થવા લાગે છે. તે શબ્દને ઈતિહાસ વિચારવા ચગ્ય છે. આનંદઘનજીના વખતમાં એ શબ્દ ઉત્તર હિંદમાં બહુ વપરાતું હતું અને હાલ પણ તેનો બહોળો ઉપગ ત્યાં જ થાય છે. અંતરગતની, વાતલડી (પદ-૨૫) એ પ્રયોગ મારવાડી છે ગુજરાતીમાં વાડી પ્રોગ થાય છે, કેઈ પણ કેવળ ગુજરાતી કવિ કે ગ્રંથકારે ગુજરાતીમા “વાતલડી શબ્દ વાપર્યો હોય એવું બતાવવામાં ન આવે ત્યાસુધી આ વાત સાબીત થઈ શકે તેમ નથી. પડિત વીરવિજયજીએ એક જોએ વાતલડી શબ્દપ્રયોગ કર્યો છે, પરંતુ ત્યા તે કેવળ ગુજરાતી” પ્રાગ નથી, “વાત' અક્ષરનું એ પ્રેમદર્શક નાનું રૂપ છે અને તે કદાચ ગુજરાતીમાં વપરાતું હોય તે તે જ અર્થમાં તે મારવાડીમાં વપરાય છે એમ ધ્યાનમાં રહેવું જોઈએ. એવા બન્ને ભાષાને સાધારણ પ્રાગે એક એકાત હકીક્ત સિદ્ધ કરી શકતા નથી. “રહુ (પદ-૩૩) એ જ રીતે મારવાડી પ્રગ છે અને તે તેની પછીને કિ શબ્દ બતાવી આપે છે. અડતાળીશમા પદમાં, એક પખે મે કઈ ન દે, કોઈનું, જે જે દી જે જે કરાવ્યું એ સર્વ મારવાડી પ્રયોગ છે એ સામાન્ય રીતે પણ સમજી શકાય તેવું છે. આવી રીતે પ્રયોગ માટે બતાવી શકાય તેમ છે. લસકેચથી વધારે લખવાની જરૂર લાગતી નથી, પણ મારા ધારવા પ્રમાણે મારે જે વાત કહેવાની છે તે મેં બની શકતી રીતે સ્પષ્ટ કરી છે. અહીં મારે એટલું બતાવવાની જરૂર છે કે મેં પચાસ પદની ભાષાપર વિશેષ ઊહાપોહ કર્યો છે, કારણ કે ત્યાંસુધીનાં પદે બહુ વાર વાંચવાની મને જરૂર Page #68 -------------------------------------------------------------------------- ________________ 67 આનંદઘનની ભાષાવિચારણા. પડી છે. ભાષાવિચારને અંગે આ જ પુસ્તકના બીજા ભાગમાં વિચાર કરવાનું કારણ રહેશે અથવા અભિપ્રાય ફેરફાર કરવાના પ્રસંગ પ્રાપ્ત થશે તા ખુલ્લા દિલથી તે વિષયને ફ્રીવાર હાથ ધરવામાં આવશે. કાઇ પણ લેખકે પેાતાના નિર્ણયાત્મક વિચારો આવી બાબતમાં જાહેર કરવાની કે અન્યપર ઢસાવવાની ધૃષ્ટતા કરવા વિચાર કરવા તે અચેાગ્ય છે. માત્ર વિચાર કરનારને વિચાર કરવાનાં સાધના ચાજી આપી પેાતે પોતાના અભિપ્રાય બતાવવા સાથે તટસ્થ રહેવું એ જ ઉચિત માર્ગ છે અને તે સાથે પેતે જે નિર્ણયપર આવેલ હાય તે માર્ગદર્શક તરીકે બતાવવા અને તેને માટે ચાગ્ય ભાષા વાપરવી. આક્ષેપક અથવા નિર્ણયાત્મક શૈલી આવી ખાખતમા લેખક અને વાંચનાર મન્નેને લાભ કરનાર થતી નથી. આવા ભાષાશૈલી વિગેરેના ખાસ વિષચેમાં પ્રતિપાદક શૈલી ચેાગ્ય ભાષામાં જાળવી રાખવાની મહુ જરૂર છે. પાછા આપણા મુદ્દાપર આવતાં આપણે હવે આનદઘનજીનાં સ્તવનાની ભાષા પણ વિચારી લઈએ. આનંઢઘનજી મહારાજે ચેાવીશી પૈકી ખાવીશ સ્તવને મનાવ્યાં એમ કહેવાય છે. બાકીનાં એ સ્તવના બનાવવા બે જૂદા જૂદા પ્રયાસ થયા છે, પણ આનંદઘનજીની ભાષા કે રહસ્યની ભૂમિ કાઈ લાવી શક્યું નથી. આનંદઘનજીનાં સ્તવનાની ભાષામાં ગુજરાતીનું તત્ત્વ સારૂં છે અને તે સ્તવને ગુજરાત કાઠિયાવાડના વિહાર પછી લખાચલાં હાય એવું સહેજ અનુસાન થાય છે. એ સ્તવનામાં મારવાડી અને હિંદુસ્તાનીના સંસ્કારો અહુ છે, એ બતાવે છે કે ભાષા ગમે તેટલી ગુજરાતી લખવાના પ્રયત્ન કરવા છતાં જન્મભૂમિ તરફની ભાષાના સંસ્કારી જવા અહુ મુશ્કેલ છે. એ ઉપરાંત એક બીજી વાત તરફ અહીં ખાસ લક્ષ્ય દ્વારાય છે અને તે એ છે કે જે પ્રૌઢ અલૈંકારિક ભાષા પટ્ટમાં આવી શકી છે તેવી ભાષા સ્તવનામાં આવી શકી નથી. આ વાત પ્રથમ દૃષ્ટિએ ચાંકાવનારી લાગે તેમ છે, કારણ કે આનઃઘનજીનાં પદો કરતાં સ્તવના વિશેષ પ્રસિદ્ધ છે; પરંતુ ખાખર વિવેચન કરી પરીક્ષા કરવામાં આવશે તે આ વાતનું સત્ય સમજાશે. કુદરતી માતૃભાષામાં જે ખાસ પ્રચાગા વાપરી શકાય છે તેવા ગ્રહણ કરેલી ભાષામાં વપરાતા નથી અને એક પદ અને એક સ્તવન હાથમા Page #69 -------------------------------------------------------------------------- ________________ 68. આનંદઘનજી અને તેને સમય લઈ બનેની ભાષા પર વિચાર કરવાથી આ વાતનું મારું વક્તવ્ય બરાબર સમજાઈ જશે. સાથે એટલું પણ ચાર આપવાની જરૂર જણાય છે કે સ્તવનેનું મહત્ત્વ ભાષાપ્રગને લઈને નથી, પણ નૈસગિક ઉચ વિચારો, આદર્શમય જીવનના ઊંડા હૃદયપ્રદેશમાંથી નીકળેલ ભાવ અને વ્યવહાર નિશ્ચયને એક સરખી રીતે પોષક તત્ત્વ આપનાર સ્તવને બહુ અલ્પ હેવાથી આનંદઘનજીનાં સ્તવનેનું બહુ મહત્વ છે. બાકી વાકયપ્રગના સરકારીપણને અગે, વસ્તુગ્રહણ અને નિદર્શનની દૃઢતાને અંગે અને કાવ્યમાધુર્યને અગે પદેની ભાષાશૈલી સ્તવનના કરતાં ઘણી ચઢે તેમ છે. જે ઉચ્ચ આશય જાળવી રાખીને મહાન સત્ય સ્તવનેમા પ્રગટ કરે છે તેની આથી ઓછી કિંમત થતી નથી. વક્તવ્ય એટલું છે કે ગુજરાતી ભાષાને છુટથી ઉપગ કરવા જતા પદે જેવી વિશિષ્ટ ભાષા સ્તવમાં આવી શકી નથી. કાવ્યરસિકતા પણ પમા માલુમ પડે છે અને સરખામણીમાં તે વધારે ભાવામક છે એમ જણાઈ આવે છે. આ એક જૂહી હકીકત છે. ભાષાને અગે વિચારણા કરતાં અહી કહેવાની એક બીજી વાત એ પ્રાપ્ત થાય છે કે સ્તવનેની ગુજરાતી ભાષામાં પણ ઉત્તર હિંદુસ્તાનના સરકારે બહુ દૃઢ રહી ગયા છે. આપણે કેટલાક દાખલા આ સબધમાં બતાવી આપણુ ચરિત્રનાયકનાં સ્તવનની ભાષાવિચારણા સમજે નમાહરે સાલે” (સ્તવન ૧૭-૬) અહીં મારે સાલા એ શબ્દને પ્રવેશ કાઠિયાવાડી છે એમ બતાવવા પ્રયત્ન થયો છે. એ પ્રાગ કાઠિયાવાડ કરતા સુરતમાં વધારે થાય છે અને તેથી વધારે મારવાડમા થાય છે. એ ઉપરાંત એમાં ખાસ લક્ષ્યમાં લેવા જેવું તે લિંગવ્યત્યયનું સ્વરૂપ છે. એ કુંથુનાથજીના સ્તવનમા મનની વાત ચાલે છે અને તે પણ સાધારણ ગુજરાતી બોલનાર મનને સાળ કહે નહીં પણ “સાળું કહે એ ભાષાપરિચયથી જણાય તેવું છે. મન નાન્યતર જાતિને શબ્દ હેવાથી સાળા શબ્દનું વિકારી રૂપ તત્યાગ્ય નાન્યતર વિકાર ગ્રહણ કરે છે. મારવાડના લેકે ઉપર બતાવ્યું તેમ એટ ખાતે શબ્દ લે છે તેમ મન માટે પુલ્લિગ વાપરે છે. ૫૦ ૯ અને તેપર ભાષાવિચારણું ઉપર થઈ છે તે અત્ર પ્રસ્તુત છે. આવી રીતે લિગાવ્યત્યય મારવાડીમાં બહથયા કરે છે. આજ Page #70 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનની ભાષાવિચારણા. લિંગવ્યત્યય મુજ મન તુજ પદપંકજે રે, લીન ગુણ મકરંદ' ૧૩-૩) વાળા વાક્યમાં થયે છે. મન અને મકરંદ બને માટે ક્લીન' શબ્દ લાગુ પડે તેમ નથી, કારણ કે મન નાન્યતર લિંગે છે અને મકર પુલિગે છે, છતાં લિંગ સંબંધી ફેરફાર મારવામાં અગત્યને નથી અને મનને તે બહુ વાર નરજાતિમાં વાપરમાં આવે છે તેથી “સમજે ન માહરે સાળો એવા ઉપરોક્ત પ્રાગ પેઠે જ આ પ્રયોગ થયો છે. જે સ્તવનની ભૂમિકા મારવાડી-હિંદુસ્તાનીમાં બતાવે છે, તેનાં ફળ ફૂલને ગુજરાતીમાં કહેવાઈ શકાશે, પણ વેલે તાણતાં તે થડ તરફ જ જશે એવું સ્વરૂપ સ્તવમાં બહુવાર જોવામાં આવશે. આ લિંગવ્યત્યયના બીજા પણ ઘણું દાખલાઓ છે. જેમકે પાપ નહિ કેઈ ઉસૂત્રભાષણ જિ, ધર્મ નહિ કઈ જગ સૂત્ર સરિખે એ ચતુર્દશ પ્રભુના એકદમ ગુજરાતી લાગતા સ્તવનમાં પાપ અને ધર્મ શબ્દ નરજાતિમાં વાપર્યા છે તેવા પ્રગ ગુજરાતી ભાષાના સાક્ષરને તદ્દન ન સમજાય તેવા લાગે છે જ્યારે મારવાડીમાં તેમ થવું તે દરરાજને બનાવે છે. અંઢારમાં અરનાથજીના સ્તવનમાં કનક માટે એથી ગાથામાં વાત ચાલી છે ત્યાં તેને માટે “ભારી, પીલે અને ચીકણે એવાં વિશેષણ મૂક્યાં છે એ ત્રણેમાં અને ખાસ કરીને છેલા બેમાં સ્પષ્ટ રીતે લિંગાવ્યત્યય થયો છે. તમે કોઈ મારવાડીને ગુજરાતી બોલતા સાંભળશે તે તે બરાબર આવી જ રીતે ગુજરાતી ભાષાના વિશેષ ને ઉપયોગ કરશે. વળી આવા લિંગવ્યત્યયે અજાણતા થઈ ગયા છે એમ પણ નથી, કારણ કે કુંથુનાથજીના સ્તવનની છઠ્ઠી ગાથામાં મનને સાળ અને કાળે કહીને તુરત જ કહે છે કે મેં જાણ્યું એ લિગ નપુંસક વિગેરે. આટલા ઉપરથી મનનું નપુંસકલિંગ– સિદ્ધપણે જાણવામાં છે છતાં તેને માટે નરજાતિનાં વિશેષણ અને ઉપનામ વપરાય તે સ્પષ્ટ રીતે મારવાડી ભાષાના પ્રગો બતાવી આપે છે. આવી રીતે પ્રેમકલ્પતરૂ છેદીએારે (૨૨-૫) માં “તરૂ શબ્દને જે નરજાતિમાં વાપરેલ છે તે સંસ્કૃતિને અનુરૂપ છે, પણું ગુજરાતીમાં તે શબ્દ નપુંસકલિંગમાં જ વપરાય છે. મારવાડીમાં તે ઝાડને પણ નરજાતિમાં જ વાપરવામાં આવે છે તેથી આ પ્રયોગ તે ભાષાને અનુરૂપ છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ Tઇ આનંદઘનજી અને તેને સમય સત્તરમા સ્તવનમાં સાપ ખાચને મુખડું છું એ ઉખાણું આપ્યું છે તે મારવાડ દેશની પ્રચલિત જાણતી હેવત છે, જ્યારે ગુજરાતમાં તેવું કઈ ઉખાણું હેય એમ જણાતું નથી, આ ઉપરાંત વ્યાલ તણું પરે વાંકું તેને કહેવું. સળ મરદને ઠેલે એવો વાક્યપ્રયોગ કરો. અને એ હિ વાત છે એટીએમાં કહિ શબ્દને ખાસ વાકય પ્રવેગ. કરે એ સર્વ અર્થસૂચક છે. એમાં કહિ શબ્દનો અર્થ “કઈ એમ થાય છે. એ તો કાંઈ બહુ મોટી વાત કરી એવા અર્થમાં કહિ શબ્દ ગુજરાતીમાં વપરાતું નથી, પણ બરાબર તે જ અર્થમાં હાલ પણ મારવાડી ભાષામા તે શબ્દ વપરાય છે. સુમતિનાથના સ્તવનમાં “તીસરો' (૫-૨) એ ત્રીજના અર્થમાં વપરાયેલ શબ્દ હિંદુસ્તાની જાણનાર ગુજરાતી બોલનારના જેવી જ ભાષા બતાવે છે. ગુજરાતીમાં તે “તીસર શબ્દ જ વપરાતે નથી એ કહેવાની જરૂર નથી. આદીશ્વર ભગવાનના સ્તવનમાં એર શબ્દ બીજાના અર્થમાં વપરાયેલ છે તે શુદ્ધ હિંદુસ્તાની શબ્દપ્રગ છે અને તે સામાન્ય ભાષાથી પણ ગ્રાહા થાય તેમ છે. એ ઉપરાત નીચેના શબ્દપ્રયેગે આનંદઘનજી મહારાજની સ્તવનની ભાષામાં મિશ્ર મારવાડ તથા ઉત્તર હિંદની ભાષાનું તત્ત્વ બતાવે છે તે વિચારવા ચગ્ય છે. સેગ (૩-૪) પીરે (ર૧-૪) બાવા (૧૯૦૬). ધુર (૩-૧) તિજલી (૧૯૮૫) મહિર નજ૨ (૧૯-૧૧) યુરિ (૧૨) ભાયા (૧૯-૧૦) દિર (૨૦-૯) પાવે (૧૯-૧) ધીઠાઈ (૪) દેય (8) કહિયા (૨૦-૧) પિપાસા ભરે (૪-૫) ૨-૩) લહિયા ( , ) દાવ (૫–૫) ચાવે (૧-૨) સપજે (૫૬). કીજે (ર૧-૪) વાવો (૧-). દુવિધા ૧૮૭ વંચીને (૨ ) તચિ દેખ| દે – (૭) રે ૧ર-૨). નિ મીરે ૧૧-૨) : ૯-૩) મિલિયા (૨૨-૫) ધારે પ સેવ માતા ( ૧૮) –ર) બધસી (૨૨-૪) વેવ (૧-૫) ઘનનામી (૨–૧) અરદાસ (૧૫–૮) અંબ (૨–૬) સેતુ (-) થયું (૧૨). વાદ (-) ઉખાણ (૧૭) Page #72 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનની ભાષાવિચારણુ. અવકાશ (૧૬-૨). ઉન્માદ (૩-૫) પદપાળી (૧૯-૭) પ્રતિભાસ (૧૬-૨) દે ચાચના (૩-૬) એકમના ૯-૨) સાત્વિકી શાલ ૧૮-૫) ઘણહિહા (૮-૩) ગાઢી સગાઈ (૧૯-છે લખાસી (૧૧-૧) ઢ મડે ૧૧-૪) કરસાલી (૧૯૦૫). દેહગ (૯-૬) હે દિઓ (૧૫–૫). પાપ (૨૨-૮) વકલ (૭-૪) સંધિ (૧૬-૬) પરિકર (૧૬-૧૧) નિદાન ( ૧૮) સુચિ (૯૨) સાજન (૨૨-૨). નયણ (૧-૨) કાણ (૧૯-૨) ઇઢિયરામી (૧૧-૨) આ (૧૭-) મૂલ (૧૯-૧) કીસડી (૨૨-૬) સહી (૨૦-૬) અમ ઉપ-૧) દશ ૧૬–૯) મનરાવાલા (૧૨-૧) કણ (૨૦-૨). નિસપતિ (૨૨-૮) ભારી (૧૮-૪) કશુ (૨૨-૪) નરખેટ (૧૩-૧) મતવાસી (૧૧-૬) વરે પડે (૧૫–૫) ધીંગ (૧–૧) ચતુરાઈ (૧૨-૫) સુણે (૧૬-૧૦) સીઝ (૧૦-૩) તીક્ષણતા (૧૦-૧) નિરત (૧૬-૧૧) કિરે (૧૫-૧) પરખાય (૧૬-૧) નમો મુજ (૧૬-૧૩ જલલિહા -8) પરબડી છાહડી (૧૮-૨) ભારે (૧૭-૧) ચિત્તમે (૧૪-૭) કયુ (૨૦-૧) હટ (૧૭-૪) રગથ્થુ (૧૫-૧) તરસ (૪-૬) ટેલે (૧૭-૭) જેતી (૧૫-૪) કિરયુ (૨-૧) જેલે (૧૭-૭) અલવે પાસે(૭-૩) પીજીએ (૧૮-૫). અબ (૧૯-૧) અહીં ધુર, હ, પણ-શબ્દનો અર્થ વિચારવામાં આવશે અથવા બીજા શબ્દોને ઉપગ અથવા અર્થ કે પ્રત્ય વિચારવામા આવશે તે તેઓનું મૂળ મારવાડ અથવા ખાસ કરીને મુદેલખંડ અને ઉત્તર હિંદમાં જતું જણાઈ આવશે. સે કે ઘણુદિહા, ધીંગ કે બેટ, લબાસી કે રઢ એવા શબ્દોને ગુજરાતી બોલતા કાઈ પણ વિભાગના કહી શકાય, કઈ પ્રાંતને તે ઉદ્દેશી શકાય એમ મને લાગતું નથી. ઉપરના દરેક શબ્દ પર વિસ્તારમયથી ટીકા કરી નથી, પણ સુજ્ઞ વાચકે તે વિચારી લેશે અને કોઈ શબ્દને અર્થ ન સમજાય તે ટબા સાથે વિચારો તે જે વિચાર હું અહીં બતાવવા માગું છું તે જણાઈ આવશે. હવે રતવમાં આપણે કેટલાક વાક્યપ્રણે વિચારીએ જે પણ એ જ હકીકતને વધારે સ્પષ્ટ આકારમાં બતાવવા ઉપયોગી થાય છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ 19. આનંદઘનજી અને તેને સમય. પ્રીત સગાઈ રે નિરૂપાધિક કહી રે, પાધિક ધન ખોથ (૧-૨) એમા વાક્યપ્રયોગ અને શબ્દરચના બરાબર હિંદી છે તે વશમા પદની ત્રીજી ગાથામાં કેવળ અચળ અનાદિ અબાધિત, શિવશકિકા ભેટા (૫-૨૧૩) બતાવેલા ભાવ સાથે વિચારવાથી સહજ માલુમ પડે તેમ છે. એમાં સગાઈ શબ્દ કાઠિયાવાડમાં વધારે વપરાય છે એમ ધારી લેવું બરાબર નથી કાઠિયાવાડમાં સગાઈ કરતાં “સગાપણુ” શબ્દ જ વધારે વપરાય છે અને તે વાત કાઠિયાવાડના પરિચયથી જણાય તેવી છે. સગાઈ શબ્દ મારવાડી ભાષામાં બહુ છૂટથી વપરાય છે, અને તે જે અર્થમા આનદઘનજીએ વાપર્યો છે તે જ અર્થમાં વપરાય છે. આથી બન્ને રીતે “સગાઈ' શબ્દપર બાંધેલ રચના તૂટી પડે છે અને તેથી તે ઉલટુ હિંદુતાની–મારવાડીના મિશ્ર પ્રયાગોને ઉપગ સ્તવનમાં પણ વિશેષ થયે છે એ વાત સાબીત થાય છે. અલખ શબ્દને ઉપગ (૧-૫) જે આદીશ્વર ભગવાનના સ્તવનમાં થયો છે તે જ મિશ્ર મારવાડીના પ્રાગવાળા ત્રેવીસમાં પદની છેલ્લી ગાથામાં થયો છે. (પૃ-૨૧૬) અલખ શબ્દને ઉપચાગ ગુજરાતીમા કદાચ તે તે બહુ જવલ્લે જ થતું, પણ હિંદીમાં અવારનવાર બહુ સારી રીતે થયા કરે છે અને અગાઉ પણ થતા હતે તે વ્રજવાસી કવિઓના પદ તથા કબીરનાં પદો વાંચવાથી જણાય તેવું છે આવી જ રીતે વસ્તુવિચારે દિવ્ય નયણુ તણાનિરધાર વિરહ પડ્યો એવા પદ છેદવાની વાક્યરચના (૨–૫), એમાં તથા બીજી ગાથામાં બિયણ શબ્દનો આખના અર્થમાં ઉપગએ સર્વે ઉત્તર હિંદના સંસ્કાર મજબૂતપણે બતાવે છે એમ મને લાગે છે. એવી જ રીતે “લખ પૂરે મન આશ' (૧-૫) અને અધે અંધ પુલાથી (૨-૩) ના અર્થ વિચારતાં તુરત વાકયરચનાનું મૂળ ઉત્તર હિંદમાં જણાઈ આવે તેવું છે. આવી જાતના અનેક વાક્યપ્રાગે બતાવી શકાય તેવું છે અને એ બાબત ઉપર ઘણી ગેરસમજુતી થયેલી છે તેથી આપણે તે મુદ્દો જરા વધારે સ્પષ્ટ કરવું પડશે બાકી તે ગમે તે વાકયપ્રગ વિચારણપૂર્વક નિષ્પક્ષપણે લક્ષ્યમાં લેવામાં આવશે તે તેની રચના હિંદુ Page #74 -------------------------------------------------------------------------- ________________ સ્તવનાની ભાષાપર ખાસ વિચારણા, 73 સ્તાનના ઉત્તર વિભાગ તરફ જ જશે. આવી બાબતમાં ઉપર ઉપરથી વાંચી અભિપ્રાય આપી જનારના અદ્ધર વિચારા ઉપર આધાર આંધી શકાય તેમ નથી આપણે આ જ મુદ્દો સાબીત કરનાર થાડાક ખાસ પ્રયોગા હજી પણ વિચારીએ. ' ? ' ‘ ચરણુ ધરણુ નહિં ઢાય ' ( ૨~૩) એ હિંદીને ખાસ પ્રત્યેાગ છે. ગુજરાતીમાં એને માટે પગ મૂકવાનું પણ ઠેકાણું નથી એવા પ્રયાગ થાત. પંથ નિહાલશું' (૨-૬)એવા વાક્યપ્રયોગ અહીં કર્યો છે તે સેાળમા પદ્મની ત્રીજી ગાથામાં · પથ નિહારત લેાયણે, દગ લાગી અડાલા' એ વાક્યપ્રયેશ સાથે ખરાખર મળતે આવે છે. પર નજર કરીને બેસવું એને માટે પંથ નિહારવા અથવા નિહાળવા એ વાક્યપ્રયોગ મારવાડી અને હિંદીમાં થાય છે. એમાં ભાષાસંસ્કારમા નિહારવાને બદલે સ્તવનમાં નિહાલવા એમ પ્રયોગ થયે છે તે ખાસ વિચારવા યાગ્ય છે. એ મારવાડમાંથી ગુજરાત તરફ પ્રયાણુ રસ્તા સૂચવે છે પણ વાક્યપ્રયોગ ગુજરાતમાં રહેવા છતા તેનું મૂળ ઉત્તર હવે આપણે લિબ્ ધાતુના પ્રયેાગપર જરા વિચાર કરીએ તા ઉત્તર હિંદની ભાષાના સ્તવનમાં ઉપયેગ વધારે સ્પષ્ટ રીતે જણાશે. સ્તવનમાં દોષ અમેધ લખાવ’(૩-ર) ત્યા લખાવ એટલે લખવું તે. એટલે માલૂમ પડવાના જાણવાના અર્થમા તે ધાતુ વપરાયેા છે. ‘રવિ શશિ રૂપ વિલેખ’ (૪–૨) ત્યાં લિબ્ ધાતુના ગુણ કરી સાથે વિ ઉપસર્ગ લગાડી સ્પષ્ટ દર્શન એ અર્થમા એ શબ્દ ત્યાં વપરાયેા છે, અને વ્યવહારે લખે દેહિલા' (૧૮-૭) તથા એકપખી લખી પ્રોતની' (૧૮–૮) ત્યાં લખે એટલે શીખે-જાણે એ અર્થમાં તે ધાતુ વપરાયે છે. આવા અર્થમા ગુજરાતીમાં કઢિ લખ્ કે લિબ્ ધાતુ વપરાતા નથી. હવે એ જ આનદઘનજીએ મારવાડી-હિંદુસ્તાનીમાં લખેલ છે એમ સ્વીકારાયલાં પદેામાં તે ધાતુ કેવી રીતે વાપર્યો છેતેનાં ત્રણ હૃષ્ટાંતે જોઈએ. નિરપખ હાય લખે કેાય વિલા' (૫-૩) ત્યાં લખે એટલે જાણે-સમજે દેખે એ અર્થમા તેજ ધાતુ વાપર્યો છે (પૃષ્ઠ ૩૧), ત્યાર પછી મેરી વર એસે નિઠુર લિખાવે’ (૧૦–૧) પૃષ્ઠ ૯૭ પર લિખાવે એટલે જાણે એવા જ અર્થ ટમાકાર કરે છે તે સંભવનાથના સ્તવનમાં લિખ ધાતુનુ પ્રેરક રૂપ જે અર્થમાં વાપર્યું છે તે જ અર્થમાં Page #75 -------------------------------------------------------------------------- ________________ 74 આનન્દઘનજી અને તેના સમય. ત્યાં પણ એ રૂપ વાપરેલ છે. વિરલા અલખ લખાવે' (૨૭–૧) અહી લખાવે શબ્દ જાણવાના અર્થમાં ખરાખર વપરાયેલ છે. [ પૃષ્ઠ ૨૩૮–પર છાપવામાં ‘લગાવે છપાયું છે તે પ્રેસની ભૂલ છે જે તે જ પૃષ્ઠપરની નેટ જોવાથી જણાશે. ત્યાં લખાવે શબ્દને જ અર્થ આપવામાં આવ્યે છે.] આ લિબ્ ધાતુના શબ્દપ્રયોગ અને તેને જે અર્થમાં વાપરવામાં આવ્યે છે તે મારવાડી અને હિંદુસ્તાનીના થયેલા અને પ્રયાગાને એક્દમ સ્પષ્ટ રીતે બતાવી આપનાર હાય એમ મને લાગે છે. અત્યાર સુધીના જૈનના રાસે અને અન્ય કેવળ ગુજરાતી કવિઓએ બનાવેલા પદ્ય ગદ્ય ગ્રંથામાં લિમ્ અથવા ‘લમ્' ધાતુના આવા ઉપચેાગ થયેલા મારા વાંચવામાં આવ્યે નથી. અગ્યારમા સ્તવનની ત્રીજી ગાથામાં ‘સાધે’ ક્રિયાપદ્ય એ વખત વાપરેલ છે; નિજ સ્વરૂપ જે કિરિયા સાધે” અને જે કિરિયા કરી ચઉ ગતિ સાથે અહીં સાથે ક્રિયાપદના અર્થ અને કર્મ વિચારતાં તેના ખશે. માઁ બહુ જ વિચારણીય છે. પ્રથમ ક્રિયાપદનું મેં કરિયા છે જ્યારે ખીજી વાર ચઉ ગતિ છે. એ ખન્ને જગાએ તેના અર્થ અને પ્રયાગ ઉત્તર હિંદુસ્તાનના સાધ્ ધાતુના પ્રયોગ અતાવે છે. સાધ્ ધાતુ ગુજરાતીમાં વપરાય છે ત્યાં તેના અર્થ મેળવવું થાય છે તેનાથી આ તદ્ન જુદા જ અર્થ છે આની સાથે વળી ૨૧ મા પ્રભુની સ્તવનામાં સાથે શબ્દ બ્યાસ ષડંગ જે સાથે એમ પ્રથમ ગાથામાં વાપરેલ છે તેના અર્થ વિચારવામાં આવશે તે તે તદ્દન નવીન અર્થ બતાવશે. એ મા પણ ગુજરાતીમા સાધ્ ધાતુના ઉપયોગ થતા નથી. વિમળનાથજીના સ્તવનમા આતમર્ચા આધાર ( ગાથા ૪ થી) અને પાંચમી ગાથામાં ‘રિશણુ દીઠે જીન તણેા રે એમાં કરિશણુ શબ્દના નરજાતિમા પ્રત્યેાગ, વેધ શબ્દના ગુજરાતીમા ઉપચાળ, દિનકર—સૂર્ય સાથે “કરભર’ એટલે કિરણુસમૂહના પ્રત્યેાગ અને પસરતા શબ્દના ઉગવાન અર્થ એ સર્વે એક જ વાત બતાવી આપે છે અને ધાર તરવારવાળા ચૌદમા અનતનાથજીના ઉપર ઉપરથી ગુજરાતી દેખાતા સ્તવનની છઠ્ઠી ગાથામાં પાપ અને ધર્મના નરજાતિમાં લિંગન્યત્યય, ાણા' શબ્દના અવ ધારણ કરવાના અર્થમાં ઉપચેગ અને લીપણને બદલે ‘લીપણું’ એવા જે અસલ પ્રત્યેાગ પ્રતામાં દેખાય છે તે જરા વિવેચક દૃષ્ટિએ વિચારવાથી આ વાત હસ્તામલકવત્ જણાય તેવી છે. એ જ સ્તવનની Page #76 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનનાં સ્તવનની ભાષા. 175 સાતમી ગાથામાં ઉપદેશને સાર એમ છાપેલી બુકેમાં છાપેલ છે ત્યાં ઉપદેશનુ સાર એમ પ્રતમાં લખેલ છે એ સર્વ લિંગવ્યત્ય. અને શબ્દપ્રવેગ આવા શુદ્ધ ગુજરાતી લાગતા સ્તવનમાં જોવા પછી કોઈ વિદ્વાન માણસ કાઠિયાવાડી અથવા ગુજરાતીના શબ્દ કે અર્થપ્ર સ્તવનમાં મુખ્યતાએ થયા છે એમ કહેવાની બાયતમાં લલચાઈ જાય અથવા તે સિદ્ધાંત (Theory) માં મક્કમ રહી શકે એમ જણાતું નથી. સેવના ધારપર રહે ન દેવા” એ પ્રાગ ચૌદમા સ્તવનની પ્રથમ ગાથામાં છે અને અંધ પુલાય' (૧૫-૬) એ બન્ને પગે શું બતાવે છે? એવા ગુજરાતી પ્રયોગ કદિ જાણુવામાં સાંભળવામાં કે વાંચવામાં આવ્યા નથી. એને અન્વય કરવાથી આ બાબત સ્પષ્ટ થઈ જાય તેવી છે. આ આંતરિકે પૂરા ઘણે સ્પષ્ટ અને વિચારણ્ય છે એમ મારા કહેવાની મતલબ છે. આ વિષય પર હજુ ઘણું વધારે દષ્ટાંતે સ્તવનેમાંથી આપી સ્તવનની રચના ગુજરાતી હોવા છતાં તેની ભૂમિકા ઉત્તર હિંદમાં છે એમ બતાવી શકાય તેવું છે, પરંતુ આટલાં દષ્ટાતો મારા ધારવા પ્રમાણે પૂરતાં છે. સોળમા શાંતિનાથના અતિ ઉદાત્ત લાંબા સ્તવનની દરેક વાક્યરચના મારવાડ તરફની છે એમ બતાવાય તેવું છે “સકળ નયવાદ વ્યાપી રહ્યો. (ગાથા ૬) શિવસાધન સરેિ” (એ જ ગાથા) “ભાવ” તે તેમ અવિતસ્થ સહે (ગાથા ૩) તામસી વૃત્તિ પરિ હરી ભજે સાત્વિકી' (ગાથા ૫) વિગેરે શબ્દ તથા વાક્યપ્રગ સર્વ એક સરખી રીતે મારવાડીના પ્રાગ બતાવે છે અને મારવાડ કરતાં પણ ઉત્તર હિંદના સંસ્કારનું ગુજરાતી સાથે સંમિશ્રણ તત્ત્વ બતાવે છે. આવાં બીજ દષ્ટાંતે આપી હું હવે આ વિષય લખાવવા ઈચ્છતે નથી, સ્થળના પ્રમાણમાં ઘણુ લખાઈ ગયું છે, તે છતા ખાસ જરૂર રહેશો તે આ જ પુસ્તકના બીજા ભાગમાં આ વિષયને ફરીવાર હાથ ધરવામાં આવશે. સ્તવનમાં વપરાયેલી ભાષાપર કેટલેક ઊહાપોહ કરી તે પરથી મી. મેહતા આનંદઘનજી વિશેષ કયા પ્રદેશમાં રહ્યા હોવા જોઈએ એપર કેટલાક નિર્ણ બતાવવા તરફ દેરવાયા છે તેમના વિચારે બહુ અદ્ધર અને ભાષાવિચારણને અગે અચોક્કસ હોય એમ તે તેઓના પિતાના ઉલલેખપરથી પણ જણાય છે. પ્રાચીન શોધ Page #77 -------------------------------------------------------------------------- ________________ 76 આનંદઘનજી અને તેના સમય, ખાળની કિમત અંકાવવાના વિચાર કરનાર અને તેપર અનેક પ્રકારે અસ્તવ્યસ્ત ટીકા કરનાર આ મહાશચે એક પણ પ્રત ઉધાડી પેાતાની વસ્તુની નિરૂપણા કરી હાય, તપાસી હોય કે જુની ગુજરાતી તેના ચથાસ્થિત આકારમા બતાવવા પ્રયત્ન પોતાના પ્રગટ કરેલા ગ્રંથમાં કર્યો હોય એમ બન્યું નથી તે અતિ ખેદકારક આમત છે તદ્દન અશુદ્ધ ગ્રંથ કાઈના છાપેલપરથી છપાવી તેમાના શબ્દ પર ટીકા કરવાની જે લાલચમાં તે પડી ગયા છે તે ટીકા કરવાની તેમની પદ્ધતિને ચેાગ્ય હોય એમ ભાગ્યે જ ગણી શકાશે. તેઓએ આનદઘનજીના પદ્મ કે સ્તવનાની એક પણ પ્રત જોઇ હાય એમ સ્પષ્ટ જણાતું નથી અને તેઓએ જે છપાવ્યુ છે તે ભીમશી માણેકની કેપી સિવાય જરાપણ વધારે નથી એમ બરાબર સાબીત કરી શકાય તેમ છે. આથી ઈમ’ અને એમ’તથા ‘કિરી' અને ‘ક્રિયા’ સબંધી ફેરફાર માટે તે કોને ઉદ્શીને ખાલે છે તે સમજાતુ નથી પ્રાતિક ગુજરાતીના ફેરફારને અંગે તેએ જે દાખલા આપ્યા છે તે બિલકુલ અધબેસતા નથી. 'ચા' ગુજરાતમા નારીજાતિમાં વપરાય છે અને કાઠિયાવાડમાં નરજાતિમા વપરાય છે એમ તેમનું ધારવું તદ્ન ખાટું છે. રાજકોટ તરફના લાકે અને અમદાવાદ તરફ ચા પીધા” એવુ શ્રુતિકટુ રૂપ વાપરે છે, પરંતુ કાઠિયાવાડના માટા ભાગ ગોહિલવાડ અને ઝાલાવાડમા તેમજ મોટે ભાગે ગુજરાતમાં ચા પીધે' એમ ફાઈ ખેલતું નથી. ગોહિલવાડમાં ‘સાપારી' નરજાતિમા વપરાય છે એમ તે કહે છે એ પણ તદ્ન ગલત જણાય છે. સેાપારી ખાધે' એવુ તા મારા ગેાહિલવાડના ત્રીશ વરસના વસવાટ દરમ્યાન સાભળ્યું નથી, મળશું” માના શ દંત્યજેવા કાઠિયા વાડમા કઢિ વપરાતા નથી અને ગુજરાતમા મલજી’ એવું રૂપ વપરાતું નથી. કાઠિયાવાડની ભાષાને અંગે તેએાએ નિર્ણય બતાવવામાં સજ્જડ થાપ ખાધી છે એમ લાગે છે. આનદઘનજીની ભાષામા નૃત્યના પ્રત્યેાગ વધારે છે એમ તેએ ‘મલસું' એવા પ્રયાગપરથી બતાવવા જાય છે. પ્રથમ તે કાઈ પણ પ્રતમાં એવા શબ્દપ્રયાગ છે જ નહિ, સર્વત્ર ‘મળશું' એવાજ પ્રયેળ છે, માત્ર માળખાધ લખવામા ળને બદલે લલખાય છે તેથી ‘મલથુ’એવા પ્રયાગ પ્રતામા લખાય છે. કાઠિયાવાડમાં આવી જગાએ શને બદલે સને ઉપચેગ દ્વિ થતા નથી. શુદ્ધ ગુજ Page #78 -------------------------------------------------------------------------- ________________ આનંદઘન ભાષાવિચારણરાતીના ઉચ્ચાર બરાબર આ બાબતમાં કાઠિયાવાડમાં થાય છે અને તે મી. મેહતાના સાંભળવામાં આવ્યા નથી એ ખાસ નવાઈ જેવું લાગે છે. કદાચ દંત્ય સને બદલે ગ્રામ્ય કાઠિયાવાડી પ્રગમાં હવપરાય છે એમ બતાવ્યું હતું તે કાઠિયાવાડી ભાષાપ્રયોગને અનુરૂપ થઈ શકત. “દરસણુ” એ પ્રાગ કેઈ પ્રતમાં નથી તેથી તે પરથી બતાવેલા નિર્ણય આડે માર્ગે દોરનાર છે. મલ્લિનાથજીના સ્તવનની ચેથી ગાથામાંના ગાઢી અને “કાઢી’ શબ્દો પર ચર્ચા કરી તેઓએ પદના અર્થની સમજણુમાં જવાને પણ તરસ્તી લીધી નથી એમ બતાવી આપ્યું છે. “ગાડી” એ ક્રિયાપદ નથી પણ વિશેષણ છે અને તે તે સ્પષ્ટ મારવાડી શબ્દ છે તેને બદલે “ગહાડી” જેવું રૂપ આપવાનું બતાવી તે પર વિવેચન કરવું એ વાસ્તવિક નથી. “કાહાઢી એવો પ્રગ કઈ જગેએ જોવામાં આવતું નથી. “રિસાણુ શબ્દને કાઠિયાવાડી કહેવા પહેલાં અઢારમા પદને પ્રથમ શબ્દ “રિસાણું આપ મન રે જોઈ લેવાની જરૂર હતી. આ ઉપરાંત “સગાઈ' શબ્દ ઝાલાવાડમાં વપરાય છે એમ ધારી લેવામાં તેઓએ સજજડ થાય ખાધી છે. ઝાલાવાડમાં વેશવાળ માટે “સગપણ શબ્દ જ વપરાય છે, સગાઈ શબ્દ મારવાડને છે. એને માટે ઝાલાવાડની જ્ઞાતિના બંધારણના કાયદાઓ છપાઈ ગયા છે તે જોવાથી કે વાંચવાથી અથવા કઈ પણ ઝાલાવાડના રહેવાશી સાથે વાત કરવાથી સગપણ શબ્દને પ્રાગ બરાબર સમજાય તેમ છે. આવી રીતે બે ચાર શબ્દો અહીં તહીંથી કાઠિયાવાડના બતાવવા તેઓએ પ્રયત્ન કર્યા છે તે ભૂલભરેલ જણાય છે અને તે પરિણામ વગરનો હેઈ આડે રસ્તે દોરવનારે છે. મારે સાલે” એ પ્રાગ કાઠિયાવાડી નથી એમ કાઠિયાવાડના રહેનારને સમજાય તેવું છે, ત્યાં આવા શબ્દને માટે “સસરા” શબ્દને વિશેષ ઉપરોગ થાય છે અને મનને “મારે સાળો' એમ નરજાતિમાં લાવવામાં આવે અને તેને માટે ઉપર “કાલે એવું વિશેષણ વાપરવામાં આવે છતાં તેને કાઠિયાવાડી અથવા ગુજરાતી પ્રવેગ કહે એ ગમે તે વાતને પિતાના આગ્રહ પ્રમાણે ખેચી જવાના પ્રયત્ન જેવું લાગે છે. દીધીના પ્રગમાં તેમને જે ગુંચવણું પડી છે તેને મારવાડી પ્રયોગ તેમણે વિચારવા તતી લીધી હતી તે જરાપણ રહેત નહિ. Page #79 -------------------------------------------------------------------------- ________________ આનંઢધનજી અને તેના સમય, આટલા ઉપરથી ગુજરાતી સ્તવનામાં કાઠિયાવાડી તત્ત્વ વિશેષ છે એમ બતાવવા તેઓએ પ્રયત્ન કર્યો છે તે બરાબર નથી એમ જણાયું હશે અને એ મૂળ પાયેા કાચા પડવાથી આનંદ્ઘઘનજીના વિહાર કાઠિયાવાડમાં વધારે હશે એમ જે અનુમાન કરવા તે લલચાઈ ગયા છે એ પણ અયેાગ્ય જણાશે હવે એ સંબંધમાં આપણે વિશેષ ચર્ચા કરવા જેવું રહ્યું જણાતું નથી, ખાસ કારણ ઉપસ્થિત થશે તે આ પુસ્તકના બીજા ભાગમાં આ વિષયને હજી પણ વધારે વિસ્તારથી ચર્ચવામા આવશે. ભાષાપ્રયેાગના વિષયપર અભ્યાસ કરી ચર્ચા કરવામાં આવે અને તેમાં પણ પાતાના કોઈ શુભ ઉદ્દેશ ન રાખતાં શુદ્ધ ભાષામાય અને ભાષાસેવા અથવા સાહિત્યસેવાની શુદ્ધ દૃષ્ટિથી એ વિષયને હાથ ધરવામાં આવે તે તેથી સ્વને અને જાહેર પ્રજાને ઘણા લાભ થાય એમ મારૂ માનવું છે નહિ તા થાર્થ પ્રેમ અન્યા છે શજ’ (૧૫–૧) એવા એકાદ વાક્યપ્રયાગ બતાવી યોવિજયજી મારવાડી હતા અથવા પંચકલ્યાશુકની પૂજામાં સેના રૂપાકે સાગĂ સૈયા ખેલત ખાજી' અથવા ધસ્મિલ રાસના બીજા ખડની ચાથી ઢાળ વાંચીને તેના લેખક વીરવિજયજી હિંદુસ્તાની હતા અથવા તે ખન્નેના વિહાર અનુક્રમે મારવાડ કે ઉત્તર હિંદમા વિશેષ હતા એમ કહેવાને પણ શું કાઈ લલચાઈ નહિ જાય? જે વાત ઐતિહાસિક રીતે સાચી નથી એમ આપણે જાણીએ છીએ, છતાં મરડીને દલીલ કરનાર એવી રીતે ઢાળવવા યત્ન કરી શકે. લેકેમાં ચાલતી વાતા, ચરિત્રનાયકના રહેલા અવશેષા, રૂપે, આંતરિક પૂરાવા અને ભાષાપ્રયોગ એ સર્વે ખરાખર વિચારવા, તેમની તુલના કરવી અને તેનું પૃથક્કરણ નિષ્પક્ષપાતપણે કરવું. આ નિયમ ધ્યાનમા રાખી આનંદઘનજીનાં સ્તવનાને પદાપર વિચાર કરવામા આવશે તે તેનું કેદ્ર મધ્ય હિંદ સિવાય અન્યત્ર આવવું મુશ્કેલ છે. ઉપઉપરના વિચાર કરનારને જે સ્પષ્ટ ગુજરાતી લાગે તેવા સ્તવન કે પદમા ઉત્તર હિંદની ભાષાના પ્રચેગા ભરપૂર•પણે બતાવી શકાય તેમ છે. શબ્દની રચના, શબ્દોના ભાવાર્થ, શબ્દોની વિભક્તિ, શબ્દોની જોડણી, વાક્યમાં સંકર પ્રયાગ, પ્રયાગમાં ખાસ પ્રયાગ, અર્થમાં શબ્દનું સ્થાન અને તેની સાથે કવિઓનું નિરકુશત્વ મા સર્વ વાત ધ્યાનમાં રાખી જેવામા આવશે તે ઉપર 78 Page #80 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનનાં વિહારક્ષેત્ર 79 બતાવેલે નિર્ણય લગભગ શંકા વગર સ્વીકારવામાં અડચણ નહિ આવે એમ મારી માન્યતા છે. અત્ર આ વિષય પર વિશેષ વિસ્તાર કરવાનું બની શકે તેમ નથી, કારણ ગ્રંથગૌરવ થઈ જાય તેમ છે, પરંતુ જે મુદ્દો મેં ઉપર જણાવ્યું છે તે માટે ચર્ચા ચલાવવી હોય તે આનંદઘનજીની ભાષા સંબંધમાં તેઓનાં પદ અને સ્તવનામાંથી હજુ ઘણું આંતરિક પુરાવા આપી શકાય તેમ છે અને તેમ કરીને તેઓની ભાષાનું બંધારણ મિશ્ર મારવાડી-હિંદી છે એમ અનેક રીતે સિદ્ધ કરી શકાય તેમ છે. હજુ વિશેષ પૂરાવાની આવશ્યકતા રહેશે તે ભવિષ્યમાં એ વિષય પર વિચારણા કરવાના પ્રસગ જરૂર હાથ ધરવામાં આવશે. આનંદઘનજીનો વિહાર વિગેરે આનંદઘનજી મહારાજે જે ભાષા પદમાં વાપરી છે તે પરથી તેઓને મૂળ પ્રદેશ અને વિશેષ વિહાર ઉત્તર હિંદમાં હેય એમ જણાય છે. તેઓ બુદેલખડમા જમ્યા હતા એમ બતાવવા માટે નીચેના મુદ્દાઓ આપણે હવે સંગ્રહિત કરી શકીએ. ૧ મારવાડમાં તેઓશ્રી સબંધી ચાલતી દતસ્થાએ. ૨ મેડતામા તેઓના ઉપાશ્રયના નામથી ઓળખાતું ખંડિયર. ૩ પદેની કવચિત્ શુદ્ધ હિન્દુસ્તાની અને કવચિત્ મિશ્ર હિન્દી ભાષા. ૪ સ્તવનેની ભાષામાં અનેક મારવાડી-હિન્દુસ્તાની શબ્દોને છુટથી ઉપયાગ. પ પદની ભાષામાં સાહજિક રૂપ, વિષયનું પ્રૌઢ દર્શન અને મજબૂત રીતે નિરૂપણ. ૬ સ્તવમાં મિશ્ર પ્રાગ અને ખાસ વાક્યપ્રયેગે. ૭ વાક્યાન્વય કરતાં મારવાડ અને ઉત્તર હિંદ તરફ થતું સ્તવનભાષાનું મડાણ, ૮ ઉખાણું તથા ઘરગથ્થુ શબ્દને સ્તવમાં અલ્પ ઉપચાગ અને તેનું જ પદમાં થયેલું સવિશેષ પ્રાકટ્ય. ૯૯ સ્તવનની ગુજરાતી ભાષામાં થયેલ અનેક લિંગવ્યત્યયે. Page #81 -------------------------------------------------------------------------- ________________ 80 આનંદઘનજી અને તેને સમય. આ મુદ્દાઓ પર વિચાર કરવાથી જણાશે કે જ્યાં જ્યાં ગુજ રાતીની છાયા પદેમાં કે સ્તવમાં આવે છે ત્યાં પણ ઉત્તર દિશા બતાવનાર આંતરિક પૂરાવા મેજુદ છે. આટલા ઉપરથી અને ચાલી આવતી દતકથા, લકથા અને કિવદંતી પરથી તેઓને જન્મ બુદેલખડમાં થયે હોય એમ અનુમાન થાય છે. ઘણું વરસ સુધી આત્મધ્યાનમાં મસ્ત થઈ સંસારથી ઉદ્વિગ્ન દશામાં ફરતા તેઓ અવારનવાર પદે બનાવતા હોવા જોઈએ અને તે પદ તે વખતે પણ બહ કપ્રિય હોવાં જોઈએ એમ સહજ અનુમાન થાય છે. આગળ વધતાં તેઓ શત્રુંજ્યયાત્રા નિમિત્ત એકાદ વખત ગુજરાતમાં આવ્યા હાય એમ વાત ચાલે છે. પાલણપુરમાં બે અથવા તેથી વધારે ચાતુમસ કરવાની વાતે ત્યા પણ ચાલે છે. આ પ્રસંગે જીવનના છેવટના ભાગમા ચાવીશી પૈકીનાં બાવીશ સ્તવને બનાવ્યાં હોય એમ જણાય છે. (એકવીશ સ્તવન તેઓના બનાવેલો જણાય છે બાવીશમાની ભાષા અને તેનું વિષયનરૂપણ અને તેના વાક્યપ્રયેગે જતાં તે આનંદઘનજીનુ બનાવેલ હોય એમ મને લાગતું નથી) શરૂઆતમાં સ્તવને બનાવ્યાં હોય એમ ધારવુ એ તે તદ્દન બેહૂદુ છે, કારણ કે સ્તવમાં વિચારની પ્રૌઢતા અતિ વિફરવાર થયેલી રપષ્ટ જણાઈ આવે છે અને બાવીશ સ્તવને બનાવી બાકીનાં બે સ્તવને બનાવવા રહેવા દે એ વાત બનવા જોગ નથી. ગમે તે કારણથી છેવટનાં બે સ્તવને બનાવવાં રહી ગયા અને ત્યાર પછી બે કવિઓએ તે સ્તવને પૂરી કરવા તેમના વતી પ્રયાસ કર્યો, પણ જે આધ્યાત્મિક અથવા યૌગિક વિચારની ધારા તેઓ બાવીશ સ્તવમાં લાવી શક્યા છે તેની ગઇ પણ પછવાડેના બે સ્તવમાં આવી શકી નથી. પ્રબળ આત્મજ્ઞાનથી પૃથ્વીતલને પાવન કરનાર અને હૃદયગાનથી અન્યના મસ્તકને જ નહિ પણ હૃદયને અસર કરનાર અધ્યાત્મરસિક મહાભાની ફતેહ બાકી રહેલા વિષયને અપૂર્ણ સ્થિતિમાં રહેવા દે પડ્યો છે એ જ હકીક્ત પૂરતી રીતે બતાવી આપે છે. તેઓશ્રી કાઠિયાવાડમાં અથવા ગુજરાતમાં જગ્યા હોય એમ બતાવવાને એક પણ બાહા કે આતરિક પૂરા ખાત્રીલાયક મળે નથી. માત્ર આપણું અમુક લાગણને તૃત કરે એવા એ અનુમાનપર દેરવાઈ જવા જેવું નથી. તેઓને પ્રદેશ ઉત્તર હિંદમાં હવાના બીજા Page #82 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનની કૃતિ. 81 બહારનાં ઘણાં કારણે છે. જૈન કેમમાં તે વખતે સાધુઅવસ્થાની સ્થિતિ જે થઈ રહી હતી, જેને માટે મુનિસુંદરસૂરિ મહારાજ મસ વરસ પહેલાં આગાહી કરી ગયા હતા અને જેને માટે સત્યવિજ્ય પન્યાસને કિયાઉદ્ધાર કરવો પડ્યો અને શ્રીમદ્ યવિજયજીને સીમંધર સ્વામીની વિજ્ઞપ્તિરૂપ સ્તવના કરવી પડી-એવા સડામાંથી નીકળી જવા માટે, અથવા તે સર્વ હૃદયપર અસર ન કરે અને સાધુજીવનને તેના લેકમાન્યતાવાળા નહિ પણ આત્મહિતકારક માર્ગ ઉપયોગ થઈ શકે તે માટે બહારની ખુલ્લી હવાની જરૂર હતી અને તેનો લાભ ગુજરાતની બહાર મળે તેવું હતું. એ વખતની શાસનની સ્થિતિપર આગળ વિચાર કરવામાં આવશે, પરત જે હૃદયવિશાળતા તેઓમાં હતી તે ઉત્તર હિંદના જન્મ, વસવાટ અને વિહારને લઈને હતી એવા સહજ અનુમાનપર ઘણે ભાગે આવી જવાય છે. આ ઉપરાત આબુ તરફનો આનદઘનજીનો વિહાર, ત્યાં અમુક જગાને આનંદઘનજીની ગુફા તરીકે બતાવવામાં લેવાતી હોશ અને તેઓને અને યશોવિજયજીને કહેવાતે આબુપર મેળાપ એ સર્વ એકદર રીતે આનંદઘનજીનો જન્મ ઉત્તર હિંદ તરફ અને તેઓને વિશેષ વિહાર પણ એ પ્રદેશ તરફ બતાવે છે એમ મારું માનવું છે અને તે હકીક્તના પૂરાવા માટે ઉપર બહુ સુવાઓ પર લય ખેંચવામાં આવ્યું છે તે ખાસ વિચારણય છે. આનદઘનજીની કૃતિ-૧ બહેતરી આ મહાત્મા ગીની કૃતિઓમાં હાલ આપણને પદસંગ્રહ અને સ્તવને મળી આવે છે પદને વધારે સારી રીતે લેકે આનંદનઘનજીની બહોતેરીના નામથી ઓળખે છે. બહોતેરીમાં મૂળ આશયે તે બહોતેર પદે હાવાં જોઈએ, પણ ભર્તુહરિ શતકમાં જેમ દરેક શતકમાં તેને બદલે સવાસેથી પણ વધારે સ્લકે જણાય છે તેમ અહીં પણ થયું છે. એમ થવાનાં કારણેમાં એમ જણાવવામાં આવે છે કે કઈ કઈ પદો પછવાડેના કવિએાએ બનાવ્યાં હોય છતાં તેમાં આનંદઘનજીનું નામ દાખલ કર્યું હોય એમ બનવાજોગ છે. આ વાતમાં રહેલું સત્ય શોધવામાં મુશ્કેલી ઘણું છે, પરંતુ રોગ અને આત્મજ્ઞાનમાં તેઓશ્રી એટલા આગળ વધી ગયેલા હતા અને તેઓ ખાસ કરીને પદમાં ભાષાને એટલી મજબૂત Page #83 -------------------------------------------------------------------------- ________________ 82 આનંદઘનજી અને તેને સમય. રીતે પકડી શક્યા છે અને વિચારે એવી પ્રખર ભાષામાં બતાવી શા છે કે બધા એવી રીતે બહારના દાખલ થઈ ગયેલા પદે જાદાંપાડી શકાય તેવું છે. એટલું તે એકસ જઈઆવે છે કે પાની સંખ્યા બહાતરની રહી શકી નથી અને જુનામાં જુની પ્રતે તપાસતાં પણ એ સંખ્યા ૯૦ ઉપર તે થવા જાય છે. કયાં કયાં પદે એમનાં બનાવેલાં ન પણ હોઇ શકે એમ ભાષા ઉપરથી તારવણી કરી તથા અન્ય રીતે તેનું પૃથકરણ કરી એક વિગતવાર લેખ એ સંબંધમાં હવે પછી દ્વિતીય વિભાગમાં લખાશે ત્યારે આ બાબત પર પણ પ્રસંગે ચર્ચા થશે, પરંતુ આ પ્રમાણે હકિત હેવાથી બહોતેરી નામ મે મુખ પૃથપર રાખ્યું નથી તેને ખુલાસે થઈ જાય છે. આ ઉપરાંત કેઈ કે બહારના પદને અને તેના બતાવનાર કવિનું નામ રવી આનંદઘનજીનું નામ દાખલ કરવામાં આવ્યું છે–આ પ્રમાણે થતા આપ પુરવાર થાય એવું મને હજુ કઈ માલુમ પડ્યું નથી. આનંદઘનજીની પાતાની વૃત્તિ સેતાં તેઓ એવું કરે નહિ એ તો સ્પષ્ટ છે અને કર્તા સિવાય અન્ય આ પ્રમાણે કરે એને પૂગ ? તેમ કરનારને લાભ પણ શું? આ અનુમાનને અથવા આપને વિચારપથમાથી દૂર કરવાની જરૂર છે, કારણ કે હજુ સુધી એ અનુમાનને સાબીત કરે એ એક પશુ સીધે પૂરા મને મળ્યું નથી. આ સંબંધમાં તપાસ ચાલે છે અને તેનું પરિણામ આજ પુસ્તકના બીજા ભાગમાં હવે પછી દાખલ કરવામાં આવશે. જદે જુદે પ્રસંગે બનેલાં પદના વિભાગે નીચે પ્રમાણે પડી શકે તેમ છે. ૧ તત્વજ્ઞાનનાં પ. ૨ ચગ વિષયક પદા. ૩ અધ્યાત્મજ્ઞાનના પદા. ૪ વૈરાગ્ય ઉપદેશક પદે. ૫ જનપ્રકૃતિદર્શક પદે. ૬ સુમતિ શ્રદ્ધાની પરસ્પર ઉક્તિના પદ, ૭ ચુમતિના વિરહાલાપનાં પદે. ૮ સુમતિની અનુભવ પ્રતિ ઉક્તિ. ૯ ચુમતિની શુદ્ધ ચેતન પ્રતિ ઉતિ. Page #84 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનની કૃતિ. ૧૦ રવાનુભવદર્શક પદે. ૧૧ પરમત સહિષ્ણુતા વિચારદર્શક પદે. આવી રીતે વિષય અને ઉક્તિને અંગે પદેના ભેદ પાડવા હોય તે પડી શકે તેમ છે, પરંતુ અનુક્રમે પક્ષે આવ્યાં કરે તે પણ તેમાં વિષય ફરતા રહેવાથી વાંચવામાં આનંદ આવે છે. મુખ્ય ત્રણ વિભાગ પદના પાડવા યોગ્ય છે. આધ્યાત્મિક, રોગવિષયક અને વૈરાગ્યને લગતા. આવા વિભાગે પાડી જુદા જુદા વિષયના રસિક અથવા ખપી જીવેને ઉપયોગી થાય તેમ પદનું પૃથકકરણ કરવાની જરૂર છે તે હવે પછી બનશે. અહીં તે કમ એક સરખે છાપેલી બુક પ્રમાણે રાખે છે જેથી અરસ્પરસ સરખામણ, અર્થવિચારણા અને વિવેચન માટે ઉપયોગી થઈ પડે. પદને કમ અરસ્પરસ સંબંધવાળે છે અને જ્યારે લખાયાં હશે, સંગ્રહિત થયાં હશે અથવા ગોઠવાયાં હશે ત્યારે તેમાં કાંઈ ધારણ હવાને સભવ રહે છે. આ સંબંધ બતાવવા પદેના વિવેચનપ્રસંગે પ્રયાસ કર્યો છે અને તે પ્રયાસ ખાસ કરવા ચગ્ય છે એમ બતાવવાની જરૂર રહેતી નથી. પદે એકી વખતે લખાયો હોય એમ તે ધારી શકાય તેમ છે જ નહિ, પરંતુ જ્યારે લખાયાં હશે અથવા સંગ્રહિત થયાં હશે ત્યારે તેના ગુલાસર વિષય પર વિચાર થયે જ હવે જોઈએ અને તે તવ શોધી કાઢવા પ્રયાસ કરો બહુ રીતે ઉપાગી ગણાય એમાં નવાઈ નથી. ૨. ચાવીશી આનંદઘનજીની બીજી કૃતિ સ્તવનાની છે. એમણે ઋષભ જિનેશ્વર પ્રીતમ માહ' ત્યાંથી શરૂ કરી બાવીશમા નેમનાથ સુધી પ્રત્યેક તીર્થંકરનાં સ્તવન બનાવી તે દ્વારા તત્વજ્ઞાન, વૈરાગ્ય અને રોગના વિષયને સારી રીતે પિષણ આપી છે. એમનાં સ્તવનેની ગોઠવણ તપાસવામાં આવશે તે ત્યાં પણ જણાશે કે પ્રથમ પરમાત્મસ્વરૂપ પતિને પિતાના તરીકે આદરવા વિચાર કરે છે અને તે માટે બીજા સ્તવનમાં તેનો પંથડે નીહાળે છે–માર્ગ નિરીક્ષણ કરે છે અને સત્ય પ્રભુદશા-ઉન્નત પરમાત્મભાવ શોધવા અને તપાસવા વિચાર કરે છે. ત્યાર પછી ત્રીજા સ્તવનમાં જ્યારે પરમાત્મદશાને નિર્ણય થાય છે ત્યારે વિચાર બતાવે છે કે પ્રભુની સેવા કરવા માટે પ્રથમ Page #85 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજી અને તેને સમય. તે ભૂમિકાની શુદ્ધિ કરી તેને અભય, અદ્વેષ અને અમેદવાળી કરવાની જરૂર છે. ચાગની પ્રથમ સેવામાં ચેતનજીને રોગમાં પ્રગતિ કરાવવા માટે આવી જ રીતે તૈયારી કરવાની જરૂર છે એ વિચાર ઉપાધ્યાયજી શ્રી મદ્યશવિજયજીએ બારમી બત્રીશીમાં બતાવ્યું છે અને તેપર મે જૈન દૃષ્ટિએ ગ”ના વિષયમાં સ્પષ્ટીકરણ કર્યું છે. તે ગભૂમિકાપર શુદ્ધ દૃષ્ટિએ વિચાર કરી રોગપ્રયિા કરવા પહેલાં ગભૂમિકાનાં સ્થાન ચેતનમાંથી કચરો કાઢી નાખી તેને વિશુદ્ધ બનાવવાની આવશ્યક્તા બતાવી છે. આગળ ચતુર્થ સ્તવનમાં પ્રભુના દર્શનની તૃષા થઈ હાય-અતિ ઉત્કટ ઈચ્છા થઈ હોય એ ભાવ ચગદષ્ટિએ બતાવેલ છે. પછી પચમ તવનમા પરમાત્મભાવમાં આત્મઅર્પણ કરવાની ઈચ્છા બતાવી અસરકારક શબ્દમાં બાહ્ય આત્મભાવ, અતરાત્મભાવ અને પરમાત્મભાવ બતાવી આત્માણ કેમ થાય અને તેથી મતિના દોષો કેમ મટે તે બતાવી “સમર્પણના વૈષણવીય સિદ્ધાન્તમાં અને આ પરમાત્મદશાની વિચારણામા રહેલે આતરિક તફાવત આડકતરી રીતે બતાવી આપે છે. આવી રીતે પરમાત્મદશનુ સવરૂપ બતાવ્યા પછી પરમાત્મભાવ અને પિતાના વર્તમાન સ્વરૂપ વચ્ચે રહેલા માટે આતરે સ્પષ્ટ જોવામાં આવે છે ત્યારે એ અતર કેવી રીતે ભાંગી જાય, પરમાત્મદશા સાથે કેવી રીતે સમાપવર્તિત્વ પ્રાપ્ત થાય તેપર તત્ત્વજ્ઞાનની દષ્ટિએ વિચાર કરે છે અને તેમાં એ અંતર ભાંગતી વખતે અને ભાગ્યા પછી કે. આનદ થશે તે બતાવી પ્રભુ સન્મુખ--પરમાત્મભાવ સન્મુખ થવા આગળ વધે છે. સાતમા સ્તવનમા પ્રભુના-પરમાત્મભાવનાં અનેક નામો બતાવી, એને ગમે તે પ્રકારે ભજી, સ્વરૂપ સાધન સ્વીકારવા અને પિતાના તે સ્વરૂપને પ્રગટ કરવા વિચારણું બતાવી છે અને એવુ શુદ્ધ સ્વરૂપ પિતાને જોવા મળે એવી ઈચ્છા આઠમા સ્તવનમાં બતાવવામા આવી છે તેમ જ એ પરમાત્મભાવ પિતાને અત્યાર સુધી દર્શનરૂપે પ્રાપ્ત થ નથી એમ બતાવતાં અનેક ગતિઓમાં ચેતન- , છની પ્રગતિ અને ગતિ આગતિ કેમ થાય છે તેનું રહસ્ય બતાવી આપ્યું છે. હવે આટલા પ્રયાસ પછી બાહ્ય દ્રષ્ટિએ પરમાત્મભાવનું દર્શન થાય છે ત્યારે નવમા સ્તવનમાં બાહ્ય અને અંતરગ પૂજા Page #86 -------------------------------------------------------------------------- ________________ 85 ચોવીશીના વિષયે. કરી પરમાત્મભાવ વિચારવા, તેની સન્મુખ જવા, તેને આદરવા અને પરંપરાએ તેથી થતી સાધ્યપ્રાપ્તિ તરફ લક્ષ્ય રાખવાની સૂચના કરી પછી પ્રભુ સન્મુખ થયેલ ચેતનછ દશમા સ્તવનમાં કેટલીક ત્રીભગીઓ વિચારે છે. અહીં તાત્તિવક દૃષ્ટિ કરતાં ધાર્મિક દૃષ્ટિએ વિચારણા થાય છે તે ખાસ લક્ષ્યમાં લેવા ચોગ્ય છે. અહીં સુધી બાહ્ય વિચાર કરી હવે અતરાત્મદશાએ, વસ્તુગત સ્વરૂપે, અધ્યાત્મ મતની દષ્ટિએ પરમાત્મભાવની વિચારણા કરે છે ત્યારે તેમને બારમા સ્તવનમાં પરમાત્મદશાનાં ઘણાં નામ પ્રાપ્ત થાય છે તેમાંથી કેટલાંકપર વિચાર કરી આત્મજ્ઞાનનું અને દ્રવ્યલિંગનું લક્ષણ બાંધી પ્રભુની ભેટ કરે છે, મતલબ પરમાત્મભાવનું સ્વરૂપ અહીં કાંઈક સાક્ષાત્કાર રૂપે થાય છે. તેના જવાબમાં તેરમા સ્તવનમાં આનંદમાં આવી હવે પિતાનાં સ્થૂળ દુઃખ દૂર ગયાં એમ બતાવી પ્રભુસ્વરૂપની રસુતિ કરે છે, તેમના નામનું રટણ કરે છે, તેમની પ્રતિમાના શાંત ભાવની વિચારણા કરે છે અને તેની સાથે જ ચોદમા સ્તવનમાં એ પરમાત્મભાવની સેવાનાની મુશ્કેલીઓ પોતાના લયમાં છે એમ બતાવી આપે છે, કારણ કે પંદરમા સ્તવનમાં તુરત જ જણાવે છે કે પ્રભુને ગાઉં છું, પણ હજુ ધર્મને–પરમાત્મભાવને મર્મ પામી શકાય એમ જણાતું નથી અને તે સ્પષ્ટ કરવા ઘણા વિસ્તારથી શાંતિસ્વરૂપ સેળમા સ્તવનમાં વર્ણવે છે અને ત્યાર પછી સત્તરમા રતવનમાં જણાવે છે કે આટલી વાત કરતાં છતાં, આવા ઉચ્ચ આધ્યાત્મિક પ્રદેશમાં ઉડ્ડયન કરવાના વિચારે છતાં મન હજુ સ્થિર રહેતું નથી, તે જ્યાં ત્યાં રખડ્યા કરે છે. મનપર અંકુશ પ્રાપ્ત થવે તે રોગમાં અતિ આગળ વદ પછી બનવાજોગ છે એમ જણાવી પરમાત્મભાવને ધર્મ–તેની ફરજો અને જવાબદારીઓ અને તેને અને પથયદૃષ્ટિ તથા સ્વપર સમયની વિચારણું અનુભવ દ્વારા અઢારમા સ્તવનમાં કરી ખાસ પરમાત્મભાવ સમજાવવા માટે ઓગણુશમા સ્તવનમાં અટાર ફૂષણપર વિસ્તારથી ઉલલેખ કરી વશમાં રતવનમાં આત્મતત્વની વિચારણુ અને એકવીશમાં સ્તવનમાં પત્ દર્શનેનું અરસપરસ સ્થાન કર્યું છે અને તેનાં કારણે કેવાં છે તે બહુ સ્પષ્ટ રીતે બતાવે છે. આવી રીતે એકવીશ સ્તવનમાં આત્માની ઉત્ક્રાંતિ બતાવનાર ગી Page #87 -------------------------------------------------------------------------- ________________ 86 આનદઘનજી અને તેના સમય. રાજે જે ખાકીનાં સ્તવના લખ્યાં હાત તે અતિ વિશુદ્ધ આત્મદશાના ભાવ બતાવનાર અને ખાસ કરીને ચાળની અતિ ઉત્કૃષ્ટ ઇશા સૂચવનાર ભાવના પ્રકાશ તે કરી આપત. ખાવીશમું સ્તવન તેનું બનાવેલું કહેવાય છે તેની વસ્તુચના, ભાષા અને વિષય એવા જૂદા પડી જાય છે કે તેટલા ઉપરથી જ તે અનુમાન કરી શકાતું હાય તા મારા વિચાર પ્રમાણે એ સ્તવન આનન્દઘનજીનું અનાવેલું હાય એમ સંભવતું નથી. એકવીશ સ્તવન સુધી જે લય ચાહ્યા આવે છે. તેને ત્યાં એકદમ ભંગ થઈ જાય છે અને તેમા લીધેલ વિષય સામાન્ય કવિને શેલે તેવા જ છે. બાકીનાં સ્તવના પૂણૅ કરવા અન્ય કવિએ પ્રયાસ કર્યો છે તે આનંદઘનજીનાં સ્તવના પાસે તદ્દન સામાન્ય અને પરખાઈ આવે તેવા જણાય છે. એમાં વસ્તુસ્થાપન અને ભાષાગૌરવ એટલાં ફેરફાર પામી જાય છે કે એ સ્તવના જ ખાકીના ઉપરોક્ત સ્તવનની વિશાળતા, મહત્તા અને વિશેષતા બતાવવા માટે ખસ થશે. કૃતિના ક્રમઃ પદ અને સ્તવના મનાવવામાં ક્રમ શું જળવાયે હેશે એટલે કે પ્રથમ પદ્ય અનાવ્યાં હશે કે સ્તવના એ સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય એવા પ્રશ્ન છે. મારા વિચાર પ્રમાણે પ્રથમ પો અનેલાં હાવાં જોઈએ અને તે સર્વ એકી વખતે નહિ પણ અવારનવાર અનેલાં હાવાં જોઈએ. તેના કારણેા નીચે મુજમ છે. ૧. પત્તુની ભાષામાં કેટલીક જગાએ મારવાડીને, કેટલીક જગાએ હિંદીના અને કાઈ કાર્યમાં ગુજરાતીના રંગ અવારનવાર જણાય છે જુદા જુદા વખતની અસર બતાવે છે. તે ૨. પદ્માની ગઠવણુ સ્તવન પેઠે એક સરખી નથી, ક્રમ ખાસ લીધેલા જણાતા નથી તે સમય જૂદા જૂદો બતાવે છે. ૩. સ્તવનની પેઠે એક વિચારને ક્રમસર વિવર કર્યો હાય એવા એક નિયમ પટ્ટામાંથી મળી આવતા નથી. ૪. વૈરાગ્ય અને ચાગનાં પઢી અવારનવાર ક્રમ વગર આવ્યા કરે છે તેમ જ વચ્ચે આલાપ સતાપનાં પદ્મા આવે છે અને આગળ વધતાં હરિયાળી આવે છે તે વિયુક્ત પ્રસંગે સ્પષ્ટ બતાવી આપે છે. ૫. જે વિચારપરિપક્વતા સ્તવનામા છે તે તેની ઉત્કૃષ્ટ સ્થિતિએ Page #88 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનકૃતિને કમ. .. 81 છે અને સ્તવનમાં ખાસ કરીને પરપરાને-વ્યવહારને જે સ્થાન આપવામાં આવ્યું છે તે અનુભવનું પરિણામ હોવું જોઈએ એવું સહજ અનુમાન કરાવે છે. સ્તવને સમય વિચારતાં નીચેની ખાસ બાબતે ઉપર ધ્યાન ખેંચાય છે. ૧. એમાં ગુજરાતી ભાષાનું તત્વ પદના પ્રમાણમાં સવિશેષ છે. ૨. એમાં વિષય અતિ ઉદાત્ત હોવા છતાં ભાષાપર જે કાબુ પેદમાં છે તે અત્ર નથી તે બાબત ખાસ વિચારીને સમજવા ચોગ્ય છે. ૩. વિષય પ્રતિપાદન કરવાની વિશિષ્ટ શૈલી અહીં સ્પષ્ટ દેખાય છે પણ ત~ાગ્ય ભાષાની ઉત્તમતા સ્તવને કરતાં પદ્યમાં વિશેષ આવે છે. ૪. ખાસ કરીને ખાસ વાક્યપ્રાગે અને શબ્દરચના ઘરની ભાષા તરીકે પટ્ટામાં જે ભાવ ઉત્પન્ન કરે છે તે સ્તવમાં આવી શકી નથી. ૫. સ્તવનની મહત્તા તેના વિષયનિરૂપણને અંગે રહેલી છે જ્યારે પદની ભાષા શિલી અતિ વિશાળ આકર્ષક અને ઉન્નત છે તે બારીકીથી જવાથી જણાઈ આવે તેમ છે. ૬. સ્તવને અધુરા રહી ગયાં છે જેને માટે અવકાશ મળ્યો હોત તે આનંદઘનજી જરૂર પૂરાં કરત અને તેથી તે તેમની ઉત્તરાવસ્થામાં– લગભગ જીવનના છેવટના ભાગમાં બનેલાં હોય એમ બતાવે છે. આટલા ઉપરથી પદની રચના જીવનના પહેલા ભાગમાં થઈ હોય એમ જણાય છે. તેઓનું ચરિત્ર,તેઓને વિહાર અને તેઓને પ્રસંગ ઘણું ખરે ઉત્તર હિન્દુસ્તાન અને મારવાડમાં હોવાથી ઘણુંખરાં પદ તત્રત્ય વિહારમાં બનેલાં હોય અને કઈ કઈ જીવનના પછવાડેના ભાગમાં ગુજરાતના પરિચય વખતે લખાયાં હોય એમ બનવાજોગ લાગે છે અને પાલણપુર તરફના વિહાર પ્રસંગે તથા શત્રુંજયઆગમન પ્રસંગે જીવનના છેવટના ભાગમાં સ્તવન બનાવ્યાં હાય અને ત્યાર પછી વિહાર કરી મેડતા જતાં દેહવિલય આ મહામાન થઈ જતાં બાકીનાં બે અથવા ત્રણ સ્તવને બનાવવો રહી Page #89 -------------------------------------------------------------------------- ________________ 88 આનંદઘનજી અને તેનો સમય. ગયાં હોય એમ મારા અનુમાન છે. સ્તવનોની અંદર રહેલ અતિ વિશાળ આશય અને તેને બતાવવાની દૃઢ ભાવના જોતાં એ પ્રાથમિક અવસ્થામાં બન્યાં હોય એમ તે કઈ રીતે માની શકાતું નથી. આ અનુમાન વિચારવા ગ્ય છે અને એના સમર્થન માટે જે વિચાર અત્ર રજુ કર્યો છે તેપર લચ આપી નિરધાર કરવા ગ્ય છે. એકંગ દર રીતે જોતાં આ બાબતમાં કોઈ ચોક્કસ નિર્ણય ઉપર આવવાનું બની શકે તેમ નથી, કારણ કે આ સંબંધમાં કઈ પણ પ્રકારને સીધે પૂરા પ્રાપ્ત થતું નથી. આ ઉપરાંત કમનશીબે એવું બન્યું છે કે આનંદઘનજી મહારાજે બનાવેલ પદ અને સ્તવને ઉપરાત તેઓની કેઈપણ કૃતિ ઉપલબ્ધ થતી નથી અને જુદી જુદી પ્રતમાં પને કેમ જ બતાવ્યું છે તેથી એક નિયમ જળવાઇ રહેતે નથી અથવા તેને શોધી કાઢે લગભગ અશકય થઈ પડે છે. તેઓએ સ્તવને અને પદ ઉપરાંત બીજું કાંઈ બનાવ્યું હોય એમ ધારવાનું હાલ તે કાંઈ કારણ પણ નથી, પરંતુ તેઓએ નાનાં નાનાં પદમાં અને વિશાળ સ્તવનમાં જે ભાવે બતાવ્યા છે અને તે બતાવવા માટે જે ગભીર ભાષાવિલાસ કર્યો છે તે તેમનું જ્ઞાન સામર્થ્ય બતાવી આપે છે અને તે રીતે જોતાં તેઓએ કઈ કેઈ ઉપાગી કવને બનાવ્યાં હોય તે ના કહી શકાય નહિ. યશોવિજયજીના ગ્રન્થની થયેલી સ્થિતિ જોતાં આ સંબંધમાં નિર્ણયાત્મક કાંઈ કહી શકાય તેવું નથી પદના વસ્તુદર્શનશૈલી વિષયનિરપણુ આદિપર આગળ વિચાર કરશું. અત્ર તે વિષય હાથ ધરવા પહેલાં આ સત્તરમા શતકની આખરમાં અને અઢારની શરુઆતમાં દેશની અને જૈન કેમની સ્થિતિ કેવી હતી અને તે વખતમાં અન્ય કામમાં તથા જૈન કેમમાં કેવા કેવા સાક્ષ, કવિઓ અને વિદ્વાને થઈ ગયા છે તે પર વિચાર કરવાથી આ મહાત્માનાં પદોની અર્થવિચારણામાં જમાનાની શું અસર થઈ હતી તે જાણવાનું પ્રબળ સાધન પ્રાપ્ત થશે. કાળની અસર કેઈ પણ જમાનાની અંદર જે પુરુષે ઉત્પન્ન થાય છે તેની અસર જરૂર તેના ઉપર થોડે ઘણે અંશે પણ થયા વગર રહેતી નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પૈકી કાળ એ એવી વસ્તુ છે કે તેની અસર વિદ્વાને ઉપર ડી ઘણું જરૂર થાય છે. જ્યારે Page #90 -------------------------------------------------------------------------- ________________ 89 સત્તરમી સદીની સ્થિતિ, સામાન્ય પંક્તિના પ્રાણુઓ કાળબળથી દબાઈ જાય છે ત્યારે પ્રભાવશાળી પુરુષ તેને પિતાના અંકુશમાં અમુક દરજે રાખી શકે છે છતાં પણ તેની અસર થયા વગર રહી શક્તી નથી. આથી અમુક મહાત્મા કે કવિના ગ્રંથને સમય અને તે સમયને ઈતિહાસ જે ઉપલબ્ધ થઈ શકતું હોય તે તે ગ્રન્થની સમજણ માટે પ્રથમ સન્મુખ રાખવા યોગ્ય છે. એથી ગ્રન્થના અર્થ સમજવામાં અને ખાસ કરીને કોને ઊંડે આશય સમજવામાં બહુ ઉપાગી મદદ મળે તેમ છે તેથી આપણે વિક્રમના સત્તરમા શતકને અંત અને અઢારમાની શરૂઆતનો ભાગ અથવા ઈસ્વીના સત્તરમા શતકને જૈનેતર અને જૈન ઇતિહાસ તપાસી જઈએ જેથી તેની છાયા પદમાં કેટલી આવી છે તે વારંવાર પદેમાં વિચારવાની આવશ્યક્તા ન રહે. દેશ સ્થિતિ સત્તરમા ખ્રીસ્તી પ્રજાના સૈકાની આખરમાં અથવા વિશેષ સ્પષ્ટ રીતે બેલીએ તે તેના ઉત્તરાર્ધમાં કુટુંબકલહ કરી ઔરંગજેબ ગાદી પર આવેલ હતું, તેણે ધમધપણે રાજ્યશાસન ચલાવી અનેક લડાઈ લડી હિંદુઓને પરાક્ષુખ કરવા સાથે મુગલાઈને હચમચાવી દીધી અને તેના વખતમાં જે સડે દાખલ થયે તેના પરિણામે મુગલાઈ સત્તાને થડા વખતમાં નાશ થયે. નામની સત્તા થોડાં વરસ સુધી ચાલી, પણ રાજતેજ ચાલ્યું ગયું અને તેના ધમધપણાના પરિણામે રામદાસ સ્વામીના ઉપદેશથી છત્રપતિ શિવાજીએ હિંદુઓને ગુંડે ઉચકી દક્ષિણમાં ઔરંગજેબ સામે અનેક રીતે લડાઈઓ જારી રાખી, નિઝામુલમુલ્ક જેવા સરદારે સ્વતંત્ર થઈ ગયા અને આખા દેશમાં અનેક લડાઈઓ જાગી, સર્વત્ર દાવાનળ ઉડે અને જાનમાલની અને આબરૂની અસ્થિરતા ઉઘાડી રીતે જણાઈ આવી. આવી રીતે દેશની સ્થિતિ ચાલતી હતી, અવારનવાર રજપૂતો લાગ મળે મુગલાઈ દેર સામે માથું ઉચતા હતા અને કઈ વાર શરણે જઈ પુત્રીના લગ્ન પણ મુસલમાન સાથે કરી આપતા હતા. મરાઠા રાજ્ય સાથે પશ્ચાઈનો પગપેસારે પણ આ જ સમયમાં શરૂ થઈ ગયે અને આંગ્લ પ્રજા પિતાના ભવિષ્યના રાજ્ય માટે પાદપ્રવેશ કરવાની શરૂઆત આ જ સમયમાં કરી ચૂકી. ઈતિહાસના અનેક પ્રસંગોથી ભરપૂર આ સમયના સંબંધમાં હજારે Page #91 -------------------------------------------------------------------------- ________________ 90 આનંદઘનજી અને તેના સમય. પૃથી ભરેલાં મેટાં પુસ્તકે બહાર પડી ચૂક્યાં છે એટલે એ સંબં ધમાં વિશેષ લખવાની આવશ્યકતા લાગતી નથી, પરંતુ રામદાસ સ્વામીને પ્રસંગ અને જાનમાલની અસ્થિરતા આ બે બાબત ઘણું ઉપયોગી છે તે સંબધમાં અહીં ખાસ લક્ષ્ય ખેચવામાં આવે છે. જન સ્થિતિઃ આ સમય હિંદુસ્તાન માટે બહુ અગત્યનું હતું, અને બહુ બારિક હતે. અકબર બાદશાહે જૂદી જૂહી કેમને એકત્ર કરવાનાં બી વાવ્યાં હતાં, રજપૂતેની સાથે સંબંધ વધાર્યો હતે, તેઓને રાજ્યના મોટા ફેરફાઓ આપી જવાબદાર બનાવ્યા હતા અને હિંદુએના હિતને પિતાના હિત સાથે એકત્ર કરી બતાવ્યું હતું. તેની આ રાજ્યનીતિને પરિણામે દેશની સમૃદ્ધિમાં વધારો થયો અને જહાંગીર અને શાહજહાનના સમયમાં દેશ બાહ્ય દૃષ્ટિએ બહુ સમૃદ્ધિમાં આ તેમ જ આત્મિક ઉન્નતિનાં પ્રબળ સાધનો પણ વિસ્તૃત રીતે તે સમયે દેશમાં વધતાં ગયાં. ત્યાર પછી કુટુંબકલહ કરી ઝનુની ઔરંગજેબ રાજ્યાસનપર આવ્યું તે વખતે જાનમાલની અરિથરતા છતાં દેશની આબાદી એરે સારી હતી. હિંદુઓ અને મુસલમાન કેમ વચ્ચે વૈમનસ્ય ઉત્પન્ન કરાવનાર કરે જઝીઆર) નાખી, તકવત બતાવી હિંદુઓનાં દિલ દુખવનાર આ કુલાંગાર આલમગીરે મુગલાઈના પાયા નબળા પાડી દીધા તે વખતે લેકની સુખી સ્થિતિ દ્રવ્યની અપેક્ષાઓ હતી, દેશનું ધન દેશમાં જ રહેતું હોવાથી મોંઘવારી થવાના પ્રસંગે આવતા નહતા પરંતુ આ સર્વેની સામે જાનમાલની અસ્થિરતા બહુ હતી. પ્રાપ્ત કરેલ ધન કે બીજા ભાગ્ય પદાથોં પિતાની પાસે કેટલો વખત રહેશે અથવા પિતે તેને કદિ પણ ઉપગ કરી શકશે અથવા કરવા જેટલે સમય ટકી શકશે કે નહિ તે સર્વ અક્કસ હતું, સ્ત્રીઓ જાહેરમાં નકલવાની હિંમત કરી શકતી નહિ અને તેવા અંધકારના સમયમાં સ્ત્રીશિક્ષણની સંભાવના હોવાની તે વાત પણ ક્યાંથી હોઈ શકે? જૂદા જૂદા પ્રાતા ઉપર સત્તા ચલાવવા માટે સુખાઓ મોકલવામાં આવતા હતા, તેઓ પોતાના તરફથી અનેક પ્રકારને જુલમ ગુજારતા હતા, શહેનશાહને નામે ત્રાસ આપતા હતા અને લાગ મળતો સ્વતંત્ર બની જતા હતા. વ્યાપારનાં દ્વાર બંધ ન હતા, પણ રાજ્યની અવ્યવસ્થાને લીધે બહાળા પાયા ઉપર લેકે વ્યાપાર કરી શકતા નહતા. Page #92 -------------------------------------------------------------------------- ________________ લેાકેાની તથા દેશની સ્થિતિ. 91 ધાર્મિક ખામતમાં આ સમય ખાસ વિચારવા લાયક સ્થિતિમાં હતા. હમેશાં આઘાત પ્રમાણે પ્રત્યાઘાત થાય છે એવા સામાન્ય નિયમ છે, તે પ્રમાણે ઔરંગજેમની ધર્માંધ લાગણીએ જ્યારે અનેક હિંદુઓને મુસલમાન અનાવવાની અને તેનાં પૂન્ય સ્થાના તાડી નાખવાની પ્રેરણા કરી ત્યારે તેટલા જ ઝેરથી સંરક્ષણુવૃત્તિ હિંદુઓમાં આવી અને તેઓએ ગમે તેટલા ભાગે પેાતાની પૂર્વ કાળની જાહેાજલાલી જાળવી રાખવા મહા પ્રયત્ન કર્યો. અહીં જે વાત હિંદુઓને લાગુ પડે છે તે તેટલે જ અંશે જૈનાને લાગુ પડે છે. તેઓએ પણ પાતાનાં પૂજ્ય મંઢિરા અને જ્ઞાનભંડારા જાળવી રાખવા અને તેમ કરી ધર્મનાં મુખ્ય ખાદ્ય સ્વરૂપા જાળવી રાખવા અલ્લાઉદ્દીનના સમયથી જે પ્રશસ્ય પ્રયાસ શરૂ કર્યો હતા તે ચાલુ રાખ્યું. આ પ્રમાણે જનસ્થિતિ વિક્રમના સત્તરમા શતકની હતી તે વખતે ધાર્મિક સ્થિતિ કેવી હતી તે તપાસવા માટે અહુ સાધને મળી શકે છે. તે વખતના આચાર્યોનાં ચરિત્રા વાંચતા શ્રાવકાની ગુરૂભક્તિ બહુ સારી જણાઈ આવે છે. લેાકેા ગુરૂની ખાતર ગમે તેટલાં કષ્ટ વેઠી તેની આજ્ઞાને અનુસરતા હતા એમ જણાઈ આવે છે. બીજી ખાસ અગત્યની વાત તે સમયમાં એ બની કે સાળમા વિક્રમ શતકમાં જૈન ગ્રંથાના ભંડાર કરી શુદ્ધ પ્રતા કરવાની અને તેને ભડારામાં ગોઠવવાની વિશિષ્ટ વૃત્તિ જાગ્રત થઈ હાય એમ જણાય છે અને તેને પરિણામે અત્યારે પણ શુદ્ધ ગ્રંથ સંવત્ ૧૫૫૦ લગભગના બહુ મેટી સંખ્યામાં મળી આવે છે. આવી પુસ્તક ભંડારાની કરી આપેલી અનુકૂળતાના લાભ લેનારા અનેક વિદ્વાનો સત્તરમા વિક્રમ શતકમાં બહાર આવ્યા અને તેથી સત્તરમા શતક જૈત કામના ઇતિહાસમાં એક અતિ અગત્યના સમય ગણાય છે. તે સમયમાં જૈન કામમાં એટલા સારા વિદ્વાના ઉત્પન્ન થયા છે કે અત્યારે તેનાં સર્વનાં નામા પશુ મેળવવાં સુશ્કેલ પડે છે. એમ કહેવાય છે કે આ સત્તરમા સૈકામાં એકલા તપગચ્છમાં આાવન પંડિતા થયા. આમાંના કાઈ ફાઈના સબંધમાં નીચે હકીકત વિચારવામાં આવશે તેપરથી જણાશે કે આ શતક જૈન કામ માટે જેમ અનેક પ્રકારની રાજકીય અગવડ ઉત્પન્ન કરનાર થયા તેમ અનેક રીતે આધ્યાત્મિક અને શાસ્ત્રીય દૃષ્ટિએ ધ્યાન ખેચનાર થયા. Page #93 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજી અને તેને સમય. આ સમયનો ઈતિહાસ વિચારવા માટે આપણે જરા પૂર્વકાળની સ્થિતિ વિચારી જઈએ. અધ્યાત્મ કલ્પદ્રુમની ઉપદઘાતમાં જણાવ્યું છે તેમ યુનિસુંદરસૂરિ મહારાજ તપગચ્છની મૂળપાટપર સંવત્, ૧૪૯ મા આવ્યા તે વખતે તેઓ અસાધારણુ ઉન્નત દશા જવાની સ્થિતિમાં હતા, છતાં કામમાં પેલે સડે તેઓ જોઈ શક્યા હતા અને તે સંબંધી ગુવવળીમાં તેઓએ જે ઉલ્લેખ કર્યો છે તેની વિચારણું આપણે અન્યત્ર કરી છે. ત્યાર પછી કેટલાક વરસે વિજયહીર સૂરિ તપગચ્છની ૫૮ મી પાટે થયા, તેમણે અકબર બાદ શાહને જૈન ધર્મનું સ્વરૂપ સમજાવ્યું અને તેમની પાસેથી ઘણું છુટ અને કેટલાક હકે મેળવી જૈન પ્રજાનું અને જેન ધર્મનું માન વધાર્યું. બાદશાહે તેમને બહુ ઉત્તમ પ્રકારે માન આપ્યું. તેમને જે સ્થાના પાલખીની વિનતિ થઈ તેમાં તેઓ તે વ્યામોહિત થયા નહિ, પણ પરંપરામાં તે પરિગ્રહને દાખલ કરનાર થઈ પડી. તેમના પછી ૫૯ મી પાટે શ્રી વિજયસેનસૂરિ આવ્યા, તેમને અકબર બાદશાહે કાલિ સરસ્વતિનું બિરૂદ આપ્યું અને તેઓએ પણ જૈન ધર્મની અનેક પ્રકારે પ્રભાવના કરી. છેવટે તેઓને દેહવિલય સંવત્ ૧૬૭૧ માં થયે તે વખતે તેમની પાટે વિજયદેવસૂરિ આવ્યા. આ ૬૦ મા પટ્ટધરને જહાંગીર બાદશાહે “મહાતપાતું બિરૂદ આપ્યું. તેમની પાટે વિજયસિંહસૂરિની સ્થાપના તેમણે કરી, પરંતુ તેઓ સવત ૧૭૦૯ માં કાળધર્મ પામ્યા જ્યારે દેવસૂરિ સંવત ૧૭૧૩ માં સ્વર્ગે સિધાવ્યા અને ત્યાર પછી તપગચ્છની પાટપર વિજયપ્રભસૂરિ આવ્યા. આ દરેક આચાર્યોના સમયમાં વિહન્તી વિગેરેને આધારે કરેલા રાસવિગેરેમાં જે હકીકત જળવાઈ રહી છે તે જોતાં અનેક જગાએતેઓએ પ્રતિષ્ઠાઓ કરાવી હોય, અઠ્ઠાઈમહત્સવ કરાવ્યા હોય એમ જણાઈ આવે છે અને એ સર્વ ઉપરથી જૈન પ્રજાની તે વખતે દ્રવ્ય સંબધી બહુ સારી સ્થિતિ હશે એમ સહજ અનુમાન થાય છે. આ ઉપરાંત એક ધ્યાન આપવા લાયક હકીકત એ પણ બની છે કે વિજ્યસેનસૂરિની પાટે વિજદેવસૂરિ ઉપરાંત વિજ્યઆનંદસૂરિ થયા. કેટલાક કારણને લઈને તે વખતે તપગચ્છમાં બે આચાર્યો કરવાની જરૂર જણાઈ અને મને ગચ્છાધિપતિ બનાવવામાં આવ્યા, પણ એનું પરિણામ એ Page #94 -------------------------------------------------------------------------- ________________ કિયાઉદ્ધારની હકીક્ત. 98 આવ્યું કે તવ ક્રિયા કે બીજી કઈ બાબતમાં જરા પણ ફેરફાર ન હોવા છતાં શિષ્ય પરંપરામાં બે વિભાગ એક તપગચ્છમાં તે વખતથી થઈ ગયા અને એક શાખા જ્યારે દેવસુર નામથી ઓળખાવા લાગી ત્યારે બીજી શાખા અણસુર નામથી આગળ ચાલી અને હજુ સુધી પણ એ અર્થ વગરના તફાવતે ચાલ્યા કરે છે. આ જ સમયમાં વિજયસિંહસૂરિના શિષ્ય શ્રીમદ્ સત્યવિજયજીના ક્રિયાઉદ્ધારની વાત આપણે સાંભળીએ છીએ તેને માટે આપણે હવે પછી વિચાર કરશું. ધાર્મિક સ્થિતિનો ઈતિહાસ-ક્રિયાઉદ્ધારની આવશ્યકતા ધાર્મિક સ્થિતિ આ સમયની તપાસવા માટે ખાસ વિગત પૂરી પાડે તેવી રીતે શ્રીમદ્દ યશોવિજયજીએ ભાષામાં ૩૫૦ ગાથાનુશ્રીસીમધર સ્વામીની વિજ્ઞપ્તિરૂપ અને ૧૨૫ ગાથાનું પણ તેવા જ આકારનું સ્તવન તેમ જ બત્રીશ બત્રીશીની કેટલીક બત્રીશીઓ અને ગુરુતત્ત્વ નિર્ણય વગેરે પ્રોઢ ગ્રંથો બનાવીને તેમાં અનેક વાતનો સમાવેશ કર્યો છે. તેમાની કેટલીક વાતે કદાચ ભવિષ્યની પ્રજાને શુદ્ધ માગે ગમન કરાવવા માટે લખાયેલી હોય એમ લાગે છે તે પણ એટલું તે તે સ્તવને ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તત્કાલીન સાધુઓમાં કેટલાક સડે સખ્ત રીતે પેસી ગયે હતું અને ક્રિયાશિથિળપણ સાધારણ થઈ પડ્યું હતું. ઉપર જણાવેલાં બે સ્તવને વિગેરેની અદ્ભુત રચના અને તેમાં બતાવેલા લગભગ દરેક વિચારનું શાબ્દપ્રમાણુ બહુ ધ્યાન ખચનારું છે, એ સ્તવમાં તત્સમયના શિથિલાચારપર વિચાર બતાવતો ચાલુ પ્રવાહ કેટલે ભૂલભરેલું છે તે શાસ્ત્રના પ્રબળ આધારથી બતાવી આપ્યું છે. અને સ્તવને શ્રી સીમંધર સ્વામીની વિજ્ઞપ્તિરૂપે ભરતક્ષેત્રની તે કાળની ધાર્મિક સ્થિતિ બતાવવા બનાવેલાં છે અને તેનાપર બાલાવબોધ સમર્થ વિદ્વાન શ્રી પદ્મવિજયજીએ પૂરીને બહુ ઉપકાર કર્યો છે. ભરતક્ષેત્રની (તત્કાલીન) વર્તમાન સ્થિતિ બતાવત કેટલાંક પ્રાણુઓ ખાટાં અવલંબને આદરી પ્રાણીને કેવી રીતે કુમાર્ગ ઉપર લઈ જાય છે તે બતાવતાં મુખ્ય બે વાત બતાવી છે તે આપણે તારવી જોઈએ. કામ કુંભાદિક અધિકનું, ધર્મ કે નવિ મૂલ રે કડે કુચર સ દાખવે શું થયું એહ જગ શૂલરે. (૧. ૫) Page #95 -------------------------------------------------------------------------- ________________ આનંધનજી અને તેને સમય. વિષયસમાં ગૃહીમાચીયા, નાચીયા કુરૂ મદપુર ધૂમ્રધાને ધમાધસ ચલી, જ્ઞાનમાર્ગ રહ્યો દૂર હૈ, (૧. ૭) અહીં કુરૂ અમૂલ્ય ધર્મને પૈસાથી વેચતા હતા એમ સવાસ ગાથાના સ્તવનમાં બતાવી ગુરૂ ક્રિયામા શિથિલ થયા છે, પાંચમા આરામાં ઉત્તમ પ્રકારની ક્રિયા કરવાની જરૂર નથી અને ચાલે છે તેમ ચલાવી લઇએ એવી એવી તે તરફ્થી કરવામાં આવતી ખાટા ઉપદેશની વાતે ઉઘાડી પાડી તેના ગર્ભમાં રહેલું અસત્ય અને ક્રિયામાંચપણુ ખતાવવા પ્રમળ પ્રયાસ કર્યો છે અને તે માટેજ લગભગ આખા સાડી ત્રણુસા તથા સવાસે ગાથાના સ્તવનમાં વાત કરી છે. એ સર્વ વાતાનું પૃથક્કરણ કરતાં એકલવિહારીપણું, એક સ્થાનસેવન, ગૃહસ્થ ઉપર રાગ અને રાણી શ્રાવકો તરફથી પેતાની થતી પૂજાભક્તિમાં આસક્તિ આ સર્વે વાતપર ખાસ લક્ષ્ય ખેંચાય છે અને તે ઉપરથી ાિશિથિળપણાના દોષ ટાળવા માટે તેઓએ પ્રમળ પ્રયાસ કર્યો હાય એમ જણાય છે. આ સર્વ ખખતેના નિર્ણય કરી સત્યવિજ્ય પંન્યાસે આ સમયમાં ક્રિયાઉદ્વાર ક્યોઁ. અતિ ક્રિયાશિથિ ળતાનું આ પરિણામ હેવું જોઈએ એમ સહજ અનુમાન થાય છે. સત્યવિજ્યના રાસ (જૈન ગસમાળા–પ્રથમ ભાગ પૃ. ૧૦૮–૧૧૭) આ ખામતમાં સાક્ષી પૂરે છે તે વિચારીએ. 94 શ્રી ગુરૂચરણુ નમી કરી, ફર ખેડી તે વાર અનુતિ ને મુજને દિયા, તા કડ઼ ક્રિયા ઉત્તારારે ફાલ પ્રમાણે અપ કર, દેવી હલ કર લેવારે, તપ રૂ આલસ મૂકીને, માનવ લવનું ફળ લેવારે. ગુણવંત ગુરૂ ઇણિપરે કહે, ચેાગ્ય જાણીને સુવિયારારે, જિસ સુખ થાય તિસ કેરી, નિજ સરળ અવતારે રે ધર્મ સારગ દીપાવવા, પાંગરીયા સુનિ એકાકીરે, વિચરે ભારતની પરે, શુદ્ધ સયમનું દિલ છાટીરે સહે પરિસહ આશ, શાષે નિજ કામલ કાયા, ક્ષમતા સમતા આદરી, સેલી સહુ મમતા માયા ચિાઉદ્ધારમાં તેઓએ માનસિક શું કર્યું અને બાહ્ય ત્યાગ દેવ ક્યોં, પરિષદ્ધ કેવા સહન કર્યાં અને તપસ્યા કેવી કરવા નિર્ણય ર્યો તે આ ઉપરથી જણાય છે. ક્રિયાઉદ્ધાર કરવા માટે શ્રી પૂજ્ય Page #96 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાઉદ્ધાર અને ઉપાધ્યાયજી. 95 તપગચ્છનાયક શ્રી વિજયપ્રભસૂરિની તેઓએ આજ્ઞા મેળવી હતી અને તેમને તત્સંબધી પ્રેરણા કરનાર અને સાથે રહેનાર શ્રી યશેવિજયજી ઉપાધ્યાય હતા. ક્રિયાઉદ્ધાર કરવા માટે આજ્ઞા આપવા છતાં છેવટે વિજયપ્રભસૂરિ સાથે જોડાયા નહિ, તેથી તફાવત પાડવા માટે સાધુનાં વસ્ત્રના રંગ ફેરવવાની જરૂર જણાઈ. આ સર્વે આખતમાં યશેાવિજયજી સાથે હતા એમ અત્યાર સુધી ચાલી આવતી કિંવદંતીપરથી જણાય છે. વીરવિજય કવિ શ્રીગ્નિલના રાસની પ્રશસ્તિમાં જણાવે છે કે વિજયસિંહસૂરિના શિષ્ય લક્ષણુ લક્ષિત દેRsવાળા સત્યવિજયે ગુરૂ સૂરિપદ્રવી આપતા હતા છતાં તે લેવા ના કહી, ક્રિયાઉદ્ધાર કરવાનું જણાવ્યું અને ગુરૂમહારાજે તેમ કરવા હા પાડી ત્યાર પછી સંઘને એ વાત જણાવી અને ગચ્છના ભાર તેમના માથાપર રાખી ગુરૂમહારાજ સ્વર્ગે સિધાવ્યા. સંઘ સાથે રહીને તેમની પાટે વિજયપ્રભસૂરિની સ્થાપના કરી તે આચાર્યે વિગેરે સર્વે આ ઉગ્ર વિહારીની સમક્ષ ઊભા રહેતા હતા અને ક્રિયાઉદ્ધારમાં વાચક જસ તસ પક્ષીજી એમ કહ્યું છે તેથી તે સર્વે પતાવી આપે છે કે * આ પ્રશસ્તિ આખી વિચારમા લેવા લાયક છે. ચાલુ હકીકતના ઉપયોગી ભાગ નીચે પ્રમાણે છે - તપગચ્છ કાનન કલ્પતરૂ સમ, વિજયદેવ સૂરિાચાજી, નામ દશેદિશ જેહનું ગાવું, ગુણી જનવૃંદે ગવાયાજી; વિજયસિંહસૂરિ તાસ પધર, કુમતિ મતંગજ સિંહજી, તાસ શિષ્ય સુરિપદવી લાચક, લક્ષણ લક્ષિત દેહાજી. ૧ સંઘ ચતુર્વિધ દેશ વિદેશી, મલિયા તિહાં સંકેતેજી, વિવિધ મહાત્સવ કરતાં દેખી, નિજ સૂરિ પદને ઉત્તેજી પ્રાચે શિથિળપણું અહુ દેખી, ચિત્ત વૈરાનેં વાસીજી, સૂરિવર આર્ગે વિનય વિરાર્ગે, મનની વાત પ્રકાશીજી સૂરિ પદથી નવી લેવી સ્વાસી, કરી ફરિયા ઉદ્ભાજી,’ કહે સૂરિ આ ગાદી છે તુમ સિર, તુમ વાસ સહુ અણુગાજી એમ કહી સ્વર્ગે સીધાવ્યા સૂરિશ્વર, સંઘને વાત સુણાવીજી, સત્યવિજય પંન્યાસની આણા, મુનિ ગણુમાં વરતાવીજી સંઘની સાથે તેણે નિજ હાથે, વિજયપ્રભસૂરિ થાપાજી, ગચ્છ નિષ્કાએ ઉગ્ર વિહારી, સૂવેગતા ગુણ ચાપીજી; કૃમિત ચલ લહી જગ વંદે, ચૈત્ય ધજાલક્ષીજી, સૂરિ પાઠક રહે સન્મુખ ઉભા, વાચક જસ તસ પક્ષીજી. ૪ 3 Page #97 -------------------------------------------------------------------------- ________________ 96. આનંદઘનજી અને તેને સમય. ઉપાધ્યાયજી પણ ક્રિયાઉદ્ધારમાં સંપૂર્ણ રીતે સામેલ હતા. ૩૫૦ ગાથાના સ્તવનના ટબામાં પ્રશસ્તિપર વિવેચન કરતાં શ્રી પદ્મવિજય સંવત ૧૮૩૦ માં આ વાતને મજબૂત કરે છે. (જુઓ સત્તરમી હાલની દશમી ગાથાને બાલાવબોધ.) ત્યાં જણાવે છે કે-સંવેગ માર્ગ તેમણે વિજયસિંહસૂરિની હિતશિક્ષાનુસાર આદયો” એને ભાવાર્થ એમ થાય છે કે શ્રીયશોવિજયજી ઉપાધ્યાયે પણ તેઓની આજ્ઞા પામીને ક્રિયાઉદ્ધાર કર્યો” આ સર્વ શબ્દ ઉક્ત પદમવિજ્યજીના છે. આવી રીતે કિયાઉદ્ધાર કરી વિશુદ્ધ માપર દૃષ્ટિ રખાવવા માટે બાહ્ય વેશના રગમાં પણ ફેરફાર કરવું પડ્યો એ ઉપરાંત પદવીઓના ક્રમમાં પણ ફેરફાર થયા અને તેથી લગભગ ૪૮૦ બાબતે કિયાને લગતી ફેરવવી પડી છે એમ સાંભળ્યું છે. એ બાબતેનું લીસ્ટ મને મળી શક્યું નથી, તેને માટે હાલ તપાસ ચાલે છે. જૈન ધર્મમાં અને ખાસ કરીને તેના સ્વાદ્વાદ શૈલીએ ચાલતા શાસનમાં આ એક ખાસ તત્વ રહેલું છે કે એના વિચારશીળ આગેવાને જમાનાને અનુસસ્તા ચેપગ્ય ફેરફાર વખતે વખત કરી શકે છે અને આવા ફેરફાર ક્રિયામાર્ગને અગે વારવાર થયા છે. દર્શનઉદ્યોતને કાળ; સાધુઓને અગે આ ક્રિયાઉદ્ધાર જેમ ખાસ ધ્યાન આપવા ગ્ય બનાવ આ કાળમાં બન્યું છે તેમ બીજી હકીકતે જોતા જે કે દેશની આર્થિક સ્થિતિ સારી હતી તેથી દર્શનને ઉોત થવાના પ્રસગે વારંવાર બનતા હતા પણ તે એટલી હદ સુધી વધી ગયા હશે કે બે મોટા પ્રસંગે યશવિજયજીને તે સબંધમાં ફરિયાદ કરવી પડી છે. એક તો ઉપર ટકેલા વચન ગૃહસ્થ વિષયરસમા રાચી રહ્યા છે ત્યાં ધુમધામે ધમાધમ ચલી એમ કહ્યું છે અને ત્યાર પછી એ જ સ્તવનમાં એકાંત ક્રિયાના રસિને કેવી હાનિ થાય છે તેપર માટે ઉલલેખ કર્યો છે. આવી રીતે જ્ઞાનમાર્ગ દૂર રહો છે અને ગૃહસ્થ પણુ પલિક મેહનાં સાધનામાં રાચી રહ્યા છે એપર વારંવાર ભાર મૂકીને કહેવાનું કારણ એ જણાય છે કે જ્ઞાનને ઉપદેશ તે વખતે બહુ ચાલતું નહિ હેય, તેની યુઝ અન્ન અથવા નિરક્ષર લેકો સમજી શકતા નહિ હોય અને તેથી • બદા આડંબર વધે તેવે ઉપદેશ થતું હશે અને તે ઉપદેશ સાંભળવા Page #98 -------------------------------------------------------------------------- ________________ દર્શનઉોતને કાળ. મટી મેદની મળતી હશે. આ પ્રમાણે થવું એ દર્શનકાળમાં તદ્દન બનવા જોગ છે. ગૃહસ્થ અને સાધુવની આ કાળમાં આવી દશા હતી એમ સામાન્ય રીતે કહી શકાય, વધારે વિસ્તારથી તેને ખ્યાલ કરવા માટે સદરહુ બસે સ્તવને વાંચવા ભલામણ છે. એમાં સાધુવેશધારીઓ લેકેને કેવી રીતે છેતરતા હતા, કે મૃષા ઉપદેશ આપતા હતા, કેવી રીતે પિતાનાં માન પૂજા વધારતા હતા, અને તેને લઈને શાસનની કેવી દશા થઈ હતી તેનું તાદૃશ ચિત્ર આપવામાં આવ્યું છે આવી સ્થિતિ જ્યારે સામાન્ય જનસમૂહની હતી ત્યારે સાથે જ અસાધારણ જ્ઞાનબળ ધરાવનાર અનેક મહાત્માની ર૯નાવીહયાત હતી અને વિશિષ્ટ તત્વજ્ઞાન, ન્યાય અને ક્રિયાકાંડના ગ્રથને નિષ્કર્ષ કાઢી તેનું સ્વરૂપ લયમા લઈ તે પ્રમાણે જનસમૂહને દેરવી શકે એવી અસાધારણ શક્તિવાળા મહા પુરૂછે તે વખતે પૃથ્વીતળને પાવન કરતા હતા. આ કાળમાં ઉત્તમ વૈરાગ્યવાળા પુરૂ જૈન અને જૈનેતરમા બહુ મોટી સંખ્યામાં થયા હતા અને તેઓ પ્રબળ શક્તિવાળા અને જનસમૂહુની પ્રકૃતિ અને પ્રવૃત્તિમાં માટે ફેરફાર કરાવી શકે તેવા હતા તે હવે પછી જોવામાં આવશે. બાકી સામાન્ય રીતે તે “કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતા આપણા બેલ રેજિનવચન અન્યથા દાખવે, આજ તે વાજતે ઢેલ રે. સ્વામી સીમંધરા વિનતિ. આવી ગુરૂઓની સ્થિતિ થઈ પડી હતી અને તેથી ઉપાધ્યાયજીને એવા શબ્દ કાઢવા પડયા હતા કે— જ્ઞાન દર્શન ચરણ ગુણ વિના, જે કરા કુલાચાર રે, તૂટે તેણે જ દેખતાં, કિહાં કરે લેક પિકાર રે સ્વામી સીમંધરા વિનતિ આ બન્ને સ્તવને સૂક્ષ્મ દષ્ટિએ વાંચતાં સામાન્ય અસર મનપર એવી થાય છે કે એ સમયમાં સાધુઓ શિથિલાચારી થઈ ગયા હતા, ગૃહસ્થ વિષયસેવામાં અને જ્ઞાનન્ય આડબરમાં આસક્ત થયા હતા અને તેમને જ્ઞાનની મહત્તા શું છે તેની સારી રીતે સમજણ પાડવાની જરૂર હતી. બાહા ભાવ ત્યાગ કરી આત્મિક દૃષ્ટિ * સવાસ ગાથાનુ સ્તવન-પ્રથમ ઢાળ-ગાથા આઠમી. # સદર-ગાથા ત્રીજી. Page #99 -------------------------------------------------------------------------- ________________ 98 આનંદઘનજી અને તેને સમય, જાગ્રત કરવાને ઉપદેશ યશોવિજયજી મહારાજે તે જમાનાની વસ્તુસ્થિતિ જોઈને અને તેનું તાદૃશ ચિત્ર આપીને બતાવ્યું છે તેને આનંદઘનજીના ઉપદેશ સાથે બહુ સામ્ય છે અને તે પદને ભાવ હવે પછી વિચારવામાં આવશે ત્યા બરાબર સ્પષ્ટ રીતે ગ્રાહ્યમાં આવી શકશે. અહીં આપણે આ પ્રસંગે એ સમયને ઇતિહાસ વિચારતાં એક વાત બરાબર ધ્યાન પર લાવી શકીએ તેવું છે અને તે એકે સાધુઓની તે વખતની સ્થિતિ જોતાં તેમના વ્યવહારમાં મેટા ફેરફાર કરી સત્ય આત્મવૃત્તિ સન્મુખ રહેનાર મહા પુરૂને બાહ્યાડંબરીથી જુદા પાડવાની ખાસ જરૂર હતી અને તેને માટે પ્રબળ પુરૂષાર્થ કરવાની શક્તિવાળા અને લેકસંજ્ઞાની દરકાર વગરના પ્રતિષ્ઠિત મહા પુરૂની જરૂર હતી. આવા પુરૂએ તે વખતે બહાર પડીને શાસનને ટકાવી રાખ્યું હતું, પિતાના માન અપમાનની દરકાર કરી નહાતી અને સાચી મર્યાદા બાધી શાસનને મજબૂત કર્યું હતું. ત્રવહાર અને નિશ્ચયને અધિકાર પ્રમાણે સમજીને તે અનુસાર વર્તન કરાવવાની જરૂરીઆત બહુ હતી, તેને લઇને એકાંત વાત ઉપર ખેંચી જનારને બરાબર માર્ગ દર્શાવવા માટે ઉપરનાં બન્ને સ્તવનો રચવામાં આવ્યાં હોય એમ જણાય છે. પિતાના ખાટા બચાવ કરનારને માટે શાસ્ત્રના આધાર સાથે વરતવરૂપ ઉક્ત બન્ને સ્તવમાં બતાવ્યું છે અને ખાસ કરીને કેટલાક એકાંત કિયા પક્ષી હોય અને ક્રિયા કરવામાં જ સપૂર્ણતા માનતા હોય તેમને અને કેટલાક માત્ર જ્ઞાનની વાત કરવામાં જ સંપૂર્ણતા માની ક્રિયાથી પરસુખ થઈ બેઠા હોય તેમને યથાગ્ય વસ્તુ સ્વરૂપ દર્શાવી નાનયુક્ત ક્રિયાને માર્ગ બતાવી-વ્યવહાર પાળવા સાથે નિશ્ચયનું સાધ્ય રખાવવાને શુદ્ધ સનાતન જૈન શૈલીને ઉપદેશ આપનાર અને તેને બરાબર વ્યવહાર કરવા સારૂ કિયાઉદ્ધાર કરવાની જરૂરીઆત સમજનાર અને સમજીને તેને અમલમાં મૂકનાર અને મૂકવામાં મદદ કરનાર આ સમયના મહાત્મા પુરૂનાં ચરિત્ર અને વર્તન ખાસ વિચારણીય છે એટલું લક્ષ્યમાં લેવા માટે ઉપરોક્ત બન્ને સ્તવનો જેમાં સ્વવનનાં નામ નીચે વિશિષ્ટ ક્રિયા અને તત્વજ્ઞાન ભંડાર ખૂલો મૂકવામાં આવે છે અને જેના દરેક વાક્યનું શાસ્ત્રની શાહદત સાથે Page #100 -------------------------------------------------------------------------- ________________ યશોવિજય ઉપાધ્યાય. 99 નિરૂપણ કરવામાં આવ્યું છે તે ખાસ વાંચીને વિચારવા ચૈાગ્ય છે. આ હૅકીકતનું રહસ્ય સમજવા માટે ઉક્ત બન્ને સ્તવના સમજીને વાંચવા વિજ્ઞપ્તિ છે. આખા ક્રિયાઉદ્ધારમાં અને તત્કાલીન શિક્ષણમાં જે ખાસ મુદ્દો સમાયલા હતા તે ૩૫૦ ગાથાના સ્તવનની નીચેની ગાથાપરથી સ્પષ્ટ જણાય છે. કોઈ કહે મુતિ છે વોલુતાં ચીંથરાં, કોઈ કહે સહજ જમતાં ઘર દહીંથરાં, મૂઢ એ દાંચ તસ ભેદ જાણે નહી, જ્ઞાન ચાગે ક્રિયા સાધતાં તે સહી. (૧૬-૨૪) અહીં ચીંથરાં વીણવાં તે પડિલેહણાદિક બાહ્ય ક્રિયા સમજવી અને દહીંથરાં જમવાં તે જ્ઞાનમાં મસ્તતા ખતાવી પુદ્ગલાના આનંદ કરવાની વાત સમજવી. તાત્પર્યું એ છે કે એકાંત જ્ઞાન પંગુ છે અને એકલી ક્રિયા અંધ છે. આ મુખ્ય તત્ત્વના ઉપદેશ ક્રિયાઉદ્ધાર વખતે ખાસ કરવામાં આવ્યા હતા અને જ્યારે જ્યારે શિથિળાચાર વધી જાય છે, ગુરૂનું ગેરવાજબી દૃમાણુ કામપર કે દર્શનપર અસર કરનાર દેખાઇ આવે છે અને અધિકાર વગર ક્રિયા કે અધ્યાત્મની વાત કરવા મંડી જવાય છે ત્યારે આવા ઉપદેશની અને એવા ઉપદે શના નિર્વાહ કરી-કરાવી શકે એવા પ્રખળ પુરૂષાર્થશાળી પુરૂષાની આવશ્યક્તા રહે છે. આ કાળમાં જૈન કામમાં પ્રમળ શક્તિવાળા પુરૂષા થયા તેથી શાસનને માર્ગપર લઈ આવ્યા હતા અને ‘કગુરૂની વાસના પાસમાં' જે લેાકા પડી ગયા હતા તેને વાસ્તવિક રીતે સુમાર્ગપર લઈ આવ્યા હતા. આ વખતે થયેલા કેટલાક મહા પુરૂષષ સંબધી હકીકત આપણે હવે સંક્ષેપમાં વિચારી જઈએ. શાવિજય ઉપાધ્યાયઃ આ સમયના જૈન કામના સમકાલીન વિદ્વાનામાં સર્વથી વધારે ધ્યાન ખેંચી રહેનાર પ્રખળ પુરૂષાર્થશાળી, વિશિષ્ટ જ્ઞાની, દીર્ધદર્શી, મહાત્મા શ્રીયશેાવિજયજી ઉપાધ્યાય છે. * વર્તમાન કાળમા સાધુવર્ગનું જૈન કામ સાથે વર્તન કેવા પ્રકારનું છે, તેમાં ફેરફારની જરૂર છે કે નહિ અને કાઈ પ્રબળ શક્તિવાળા મહાત્માની જરૂર છે કે નહિ એ સર્વ સવાલા વિચારણીય છે અને તેના વિચારમાં મદદ મળી શકે એવું ઘણું વાંચન આ વિભાગમાં થ્યુ છે તેપર ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ 100 આનદઘનજી અને તેના સમય તેઓના જન્મકાળ નિીત નથી પણ સંવત ૧૬૭૦ થી ૮૦ સુધીમાં હાવા જઈએ. તેમાશ્રીના દેહવિલય સંવત્ ૧૭૪૬ ના માગશર સુદિ ૧૧ લાઈમાં થયા હતા. આ મહાત્મા કાશીમાં ખાર વરસ અભ્યાસ કરી ન્યાયના ૧૦૦ ગ્રંથા મનાવી ન્યાયાચાર્યનું બિરૂદ યથાનૃપણે મેળવી ગુજરાતમાં આવ્યા ત્યારે અને ત્યાર પછી જૈન ધર્મની વિજયપતાકા ફેલાવવામાં અતિ ઉપયેગી થયા અને તે માટે અનેક માર્ગે તેઓએ લીધા. ન્યાયના અતિ અગમ્ય પ્રદેશમાં વિહાર કરનાર, પરમ પુરૂષાર્થશીળ, અતિ વિશાળ દીર્ઘ ઢષ્ટિવાળા, ચાઇશક્તિપર અસાધારણુ કાણુ ધરાવનાર, આ મહાત્મા પુરૂષ જૈન ધર્મ સંખષી ઘણું વાચ્ચું, ઘણું લખ્યું, ઘણુ વિચાર્યું અને ઘણું કર્યું. ન્યાયનાં સે પુસ્તક તેઓએ કાશીમાં લખ્યા છે તેમ જ ‘રહસ્ય' પદ્મઅકિત ૧૦૮ ગ્રંથા, મગળવાદ વિગેરે ગ્રંથા લખ્યા છે તેમાથી બહુ થોડાજ હાલ લશ્ક છે, કારણ કે તેમના સમયમાં અને ત્યાર પછી જેમ જૈનેતરને તેમના તરફ દ્વેષ હતા તેમ જૈન કામમા પણ તેમની વિરૂદ્ધ કામ કરનારા ઘણા ઉત્પન્ન થયેલા હતા, કારણ સત્ય હુકીકત બતાવનાર તરફ ટુંકા લડોળવાળાઓના અણુગમા રહે છે અને તેવા માણસા વધારે સંખ્યામાં દરેક કાળમાં હાય છે. ઉપાધ્યાયજીનાં વચનની મહત્તા એટલી બધી ગણાય છે કે કોઈ પણ વાત તેમણે કહી છે એમ બતાવવામાં આવતાં તેમના વચનને પૂર્વધરને ચેગ્ય માન મળે છે. આવાં ટંકશાળની વચના માલવાનું અસાધારણ માન પ્રાપ્ત કરનાર મહાત્માના વિષયપ્રવેશ વિચારતાં અસાધારણ પૂજ્ય બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેમણે ન્યાયખુંન ખાદ્ય અને અષ્ટસહસ્રી તથા શાસ્ત્રવા સમુચ્ચય વિગેરે ટીકામાં ન્યાયનું અસાધારણુ જ્ઞાન પતાવ્યું છે અને તે વિષયપુરના તેઆના કાજી વિચારતા મનમાં સાનદાયે થાય છે. એ ઉપરાંત જૈન તર્કભાષા, નયપ્રદીપ, નાપદેશ, નયરહસ્ય વિગેરે અનેક ન્યાયના ખાસ કરીને મૂર્તિપૂન નહિ સ્વીકારનાર વર્ગ, યતિઓને મેટા ભાગ અને ઇક અશે શિથિળાચારમા પડી ગયેલા અથવા મહત્તા ન ખમી શકનાર તેમના ગુચ્છવાળાઓ ઉપન્યાયથી વિદ્ધ પડ્યા હતા અને તેમના સમયમાં તેમની જાઇએ તેલી ખુઝ થઈ નહાતી એમ જણાય છે એ દરેક વર્ગ ઉપાચાયજી તરફ દ્વેષ - સાટે રાખતા હતે તેનાં કારણેા વિચારવાથી સમજી શકાય તેવાં છે. મ Page #102 -------------------------------------------------------------------------- ________________ યશવિજય ઉપાધ્યાય. 101 ગ્રંથે તેઓએ બનાવ્યા છે તે અત્યારે લભ્ય છે અધ્યાત્મ અને ગના વિષયનાં પણ અલૌકિક પુસ્તક તેઓએ લખી તત્કાલીન અને ભવિષ્યત જૈન પ્રજાપર માટે ઉપકાર કર્યો છે. તેઓના વૈરાગ્યકલ્પલતા, અધ્યાત્મ સારી અને સર્વ શિરોમણિ જ્ઞાનબિંદુ જેવા ગ્રંથે વાંચતાં કર્તાની અસાધારણ વિષયગ્રહણ અને રજુ કરવાની શક્તિ ઉપર ખ્યાલ થવા સા વષય સ્પષ્ટ થઈ જાય છે. એ ઉપરાંત ખત્રીશ બત્રીશીઓ લખી યેગના વિષયના ઘણા પૂર્વરચિત વિષયને એકત્ર કર્યો છે અને તે જ રોગના વિષય પર આઠ દૃષ્ટિની સઝાયા ગુજરાતીમાં બનાવી છે. ચાલુ ઉપગમાં ગુરૂતત્વ નિર્ણય અને ભાષા રહસ્ય બનાવી બહુ લાભ કર્યો છે અને અન્ય પક્ષ સંબંધમાં પ્રતિમાશતક, દવ ધર્મ પરીક્ષા અને અધ્યાત્મમત ખંડન જેવાં પુસ્તકો લખ્યાં છે જે તેની વિવિધતા બતાવે છે. વળી એક “સિદ્ધાન્ત તર્ક પરિક્કાર” નામને ગ્રંથ લખી તેમાં સિદ્ધાન્ત સબધી લોકોના મનમાં શંકા આવે તેવા પ્રસંગોને નિર્ણય અસાધારણ રીતે કરી આપે જણાય છે. સમયાન્તર જ્ઞાનદર્શનના ઉપરોગ સંબંધી સિદ્ધાન્તિક મત અને ન્યાય કુલગ્રહ શ્રીસિદ્ધસેન દિવાકરના અભિપ્રાય ઉપર જે અસાધારણ યુકિતવડે દલીલપુરસર વિચાર બતાવી નિર્ણય કર્યો છે તે વાંચતાં તેઓશ્રીના અદ્દભુત જ્ઞાનનો ખ્યાલ આવે તેમ છે. સંસ્કૃતમાં અનેક ગ્રથ બનાવવા ઉપરાત અતિ વિશિષ્ટ શબ્દભળ સાથે ગુજરાતીમાં સમકિતના ૬૭ બેલની સઝાય, અઢાર પાપસ્થાનકની અઢાર સઝાય, એકાદશીનાં ગરણ, જેમૂવામીને રાસ, ૪૨, ૧૨૫, ૧૫૦ અને ૩૫૦ ગાથાનાં સ્તવને, વિશીઓ વિગેરે અનેક પદ્યરચના કરી છે, “યશવિલાસના નામથી ઓળખાતે પદને સંગ્રહ બનાવ્યો છે અને તે પ્રત્યેકમાં ગુજરાતી ભાષા ઉપર અસાધારણ કાબુ બતાવ્યું છે. ગુજરાતીની કૃતિમાં તેઓએ જ્યાં જ્યાં સંસ્કૃત શ્લોકનાં ભાષાંતરે મૂક્યાં છે ત્યાં બરાબર શબ્દરચના કરી સમાન ભાવાર્થથી સરળપણે સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ઉલેખ કરવાની અસાધારણ અવતરણશકિત બતાવી છે. આવી સુંદર રીતે સંસ્કૃતિને ગુજરાતી પદ્યમાં બતાવી શકનાર મારા વાંચવામાં કઈ વિદ્વાન-જૈન અથવા જૈનેતર આવ્યા નથી. Page #103 -------------------------------------------------------------------------- ________________ 102 આનંદઘનજી અને તેને સમય, મતલબ તેઓએ ગુજરાતીમાં અવતરણુ જ્યાં જ્યાં કર્યું છે ત્યાં ત્યાં મૂળ લૈને ક્ષતિ આણવાને બદલે તેને વધારી સુધારી અતિ આકર્ષણીય ભાષામાં ગુજરાતીમાં મૂકેલ છે. તેઓએ ગુજરાતીમા દ્રવ્ય ગુણ પયયને રાસ બનાવી બહુ ઉપકાર કર્યો છે અને તેમાં આશ્ચર્ય જેવું એ થયું છે કે જ્યારે સાધારણ રીતે સરકૃત પ્રથાનું ગુજરાતી. ભાષાંતર થવાને ક્રમ છે ત્યારે આ ગુજરાતી ગ્રંથનું દ્રવ્યાનુયોગ તર્કણા” નામક ગ્રંથથી જસાગર મુનિરાજ દ્વારા સંસ્કૃતમાં અવતરણ થયું છે. એક અસાધારણ ન્યાયના ગ્રંથો લખનાર મહાત્મા પુરૂષ “જગજીવન જગ વાલી અથવા પુખલવઈ વિયે જ રે એવા સુશિક્ષિત અને પ્રાકૃત મનુષ્યને આનંદ ઉપજાવે તેવાં સરળ પણ ઊંડા ભાવાર્થવાળા અલકારિક ભાષાયુક્ત સ્તવને પણ લખે તે તેઓનું ચિત્રવિચિત્ર બુદ્ધિસામર્થ્ય બતાવી આપે છે. અનેક સંસ્કૃત પ્રાપર વિસ્તૃત ટીકા લખનાર-કમ પયડી–શાસ્ત્રવાર્તાસમુચ્ચય જેવા ગ્રંથનું રહસ્ય સમજાવનાર, અસાધારણ તર્ક અને અન્ય દ્રવ્યાનુયેગને અભ્યાસ બતાવનાર તે જ વખતે વળી ચરણકરણનુગના અનેક ગ્રંથ લખે, વળી પ્રસગે શ્રી સીમંધર સ્વામીને વર્તમાન સ્થિતિ પર અપીલ કરે અને સાથે તેવા જ વિષાપર સંત. ગ્રંથ લખે એ અસાધારણ બુદ્ધિવૈભવ બતાવવા માટે પૂરતા છે. આ તે તેમની એક ગ્રંથકર્તા તરીકે કેવી અદ્દભુત શક્તિ હતી તે આપણે જોયું, પરંતુ તે ઉપરાંત અભ્યાસ કરવા માટે બનારસમાં પસાર કરેલ સમય, ત્યાર પછીની જીંદગી તેમ જ તે પહેલાંની છંદગીપર ઉપલબ્ધ સાધને દ્વારા વિવેચન કરવામાં આવે તે તે વડે મેટું પુસ્તક ભરાય તેમ છે. તેઓએ તત્કાલીન ધર્મપ્રવૃત્તિ પર મોટી અસર કરી છે અને ક્રિયાઉદ્ધાર કરવાની જરૂરીઆત અને તેના સંબંધમાં ચેશ્ય નિર્ણય કરવામાં તેઓને માટે હાથ હા જોઈએ એમ જણાય છે. તેઓશ્રીએ આનંદઘનજીની સ્તુતિરૂપ અણહી તેઓના મેળાપ સમયે બનાવી અધ્યાત્મ રોગના ગહન વિષયમાં પ્રગટ થયેલા મહા પુરૂષની મુઝ કરી બતાવી છે અને તે એક જ હકીક્ત તેઓમાં વ્યવહાર નિશ્ચયનુ દૃઢ એકત્રીકરણ બતા-- વવા માટે પૂરતી છે. સમકાલીન વિદ્વાન માટે તેઓના નામનિર્દે Page #104 -------------------------------------------------------------------------- ________________ વિનયવિજય ઉપાધ્યાય. 103 શથી વધારે વિવેચન અત્ર પ્રાસંગિક ગણાય તેથી વિશેષ હકીક્ત અત્ર લખી શકાતી નથી, પરંતુ આ સમયના અનેક પુરૂષામાં તે અહુ આગળ પડતી પઢવી ભાગવે છે એમ નિઃસંશય કહી શકાય તેમ છે. તેના ચેાગવિષયના જ્ઞાનની પૂર્ણ માહિતી તેએાની ખત્રીશ બત્રીશી ગ્રંથ આપી શકે તેમ છે. તે ગ્રંથમાં તેઓએ ચેાગના વિષયને લગભગ પરિપૂર્ણ દશાએ ખતાન્યા છે અને આ ગ્રંથના એક ભાગ તરીકે ચેાજાચેલ જૈન દ્રષ્ટિએ ચેાગના મારા લઘુ લેખ તેના વિચારને પરિણામરૂપે થયેલ છે એમ ઘણે અંશે કહી શકાય તેમ છે. શ્રીપાળના રાસ શ્રીવિનયવિજયાપાધ્યાયના દેહાંત થવાના કારણથી અપૂર્ણ રહેલા તે તેઓએ પૂણૅ કર્યો છે. તે વિભાગ વાંચતા તેઓએ સિદ્ધચક્રની સ્થાપનાના ચેાગને કેવા ઉત્કૃષ્ટ રીતે મતાન્યા છે તેનું સહુજ લાન થાય તેમ છે. આવા પૂર્ણ પ્રતિભાશાળી, ન્યાયદૃષ્ટિમાન્, નયનું રહસ્ય સમજાવનાર મહાત્મા સત્તરમી સદ્ગીમાં થયા તે સમય કેવા ભાગ્યશાળી હશે તે થોડા વખત ભેાઈમાં તેઓશ્રીના પાટ્ટુટાસ્થાન— સ્તૂપ પાસે અવકાશે બેસીને મનન કરવા ચેાગ્ય છે. ઉપાધ્યાયજીના મુખ્ય વિચારામાં વ્યવહારને મુખ્ય સ્થાન આપવાનું અને સાથે નિશ્ર્ચયુને આદરવાનું જણાઈ આવે છે અને બન્ને નયમાં તથા દરેક ખીજાં સ્થળોએ પણ વિશેષ ટાળવાના પ્રસંગે સમજવા માટે રહસ્યજ્ઞાન પ્રાપ્ત કરવાની આવશ્યકતા તેઓએ વારંવાર બતાવી છે. આનંદુધનજી સાથે તેને પ્રસગ થયેા હતેા તે તે વિવાદ વગરની હકીકત છે. આ સઁખધમાં વિચારે અગાઉ જણાવ્યા છે અને આગળ પણ તે સમયમાં સહેજ ચર્ચા કરવામાં આવેલી જોવામાં આવશે. વિનયવિજય ઉપાધ્યાયઃ આ સમયના વિદ્વાનામાં ત્યારપછી આપણે વિનયવિજયજીને માટે જરા વિચારણા કરીએ. ઉપાધ્યા ચજી સાથે રહી કાશીમાં વ્યાકરણશાસ્ત્રના ખાસ અભ્યાસ, કરનાર આ મહાત્મા પુરૂષે સિદ્ધ ( લઘુ) હૈમપ્રક્રિયા' વ્યાકરણ અનાવ્યું; એની ઉપર જ પાતે ૩૫૦૦૦ શ્લાક પ્રમાણુ ટીકા ખનાવી, ઉપરાંત પર્યુષણમાં વંચાતી પસૂત્રની ‘સુખાધિકા’ ટીકા તેમણે લખી છે. દ્રવ્યાનુંચાગના અતિ અદ્ભુત ગ્રંથ લેાકપ્રકાશ’ જેમાં દ્રવ્યલય, ક્ષેત્રલોક, કાળલાક અને ભાવલેાક સંબધી ઘણી હકીકતા એકત્ર કરી Page #105 -------------------------------------------------------------------------- ________________ 10 આનંદઘનજી અને તેને સમય. જ્ઞાનભંડાર જે ગ્રથ બનાવી દીધા છે, તેમાં ૭૦૦ ગ્રંથની શાહદતે બતાવી પિતાનું અતિ વિસ્તીર્ણ વાંચન સદ્ધ કરી આપ્યું છે. દેશી રાગમાં સકૃત રચના કરી “શાંત સુધારસ ગ્રથ અતિ સ્પષ્ટ રીતે હૃદયપર અસર કરે તેવું બનાવ્યા છે. ગુજરાતીમાં અનેક કાવ્યે રચ્યાં છે તેમાં ખાસ ધી લેવા લાયક શ્રી શ્રીપાળને રાસ છે જે અધુરો રહી ગયેલ તે તેમના સહાભ્યાસી ઉપરોક્ત શ્રીયશોવિજયજીએ પૂર્ણ થયો છે. તે ઉપરાંત તેઓએ શ્રી પુણ્યપ્રકાશનું સ્તવન બનાવ્યું છે જે અંત આરાધના માટે પ્રસિદ્ધ છે અને વિનયવિલાસ' ગ્રંથમાં વૈરાગ્યવિષયના કેટલાંક પદે બનાવ્યાં છે. આ ઉપરાંત બીજી નાની માટી કેટલીક કૃતિઓ બનાવી તેઓશ્રી સવત્ ૧૭૩૮મા કાળધર્મ પામ્યા છે. તેઓના સંબંધમાં કાશીનિવાસ માટે અનેક લોકકથાઓ ચાલે છે. આ વૈયાકરણ મહાત્મા પણ જૈનના છેલા મહાન યુગમાં એટલે કે વિક્રમની સત્તરમી સદીની આખરમાં અને ખાસ કરીને અઢારમીની શરૂઆતમાં જૈન કેમના અગ્રગણ્ય પુરુષ થયા. તેઓને અને આપણા ચરિત્રનાયકને ખાસ સંબંધ નોંધી રખાયેલ નથી, પણ ચશોવિજ્યજી અને આનંદઘનજીને મેળાપ જોતાં આ મહાત્મા પણ આનદઘનજીને મળ્યા હશે એમ જણાય છે અને તેઓએ જે પ બનાવ્યાં છે તે તે કાળમાં આનંદઘનજીની વાસનાનું પરિણામ હોવું જોઈએ એમ જમાનાની મનુષ્યપર થતી અસરને અંગે ધારી શકાય છે. તેજપાલ અને રાજશ્રીના પુત્ર આ મહાત્મા વિજ્ય હીરસૂરિના શિષ્ય કીર્તિવિજયના શિષ્ય થતા હતા. શ્રીપાળને રાસ પૂર્ણ કરતાં પ્રશસ્તિમાં યશેવિજયજી લખે છે કે સૂરિ હીર ગુરુની બહુ કીર્તિ, કાર્તિવિજય ઉવાયા, શિષ્યતાસશ્રી વિનયવિજયવાર, વાચકરુગુણ સહારાજી વિદ્યા વિનય વિવેક વિચક્ષણ, લક્ષણ લક્ષિત દેહાજી સાભાગી ગીતારથ સાથ, સંગત સખર સનેહાજી સંવત સત્તર અહીશા વરસે, રહિ રાંદેર માજી, સંઘ પણ આગ્રહથી માંડશે, રાસ અધિક ઉલાજી. સાર્ધ સપ્તશત ગાથા વિરચી, પહેરતા તે સુરલોઓંછ તેના ગુણ ગાવે છે ગરી, મલી ગલી થડે કે Page #106 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન ગચ્છાધિપતિઓ. 105 પિતાને અને તેમને સંબંધ બતાવવા સારૂ યશવિજયજી કહે છે કે તાસ વિશ્વાસ ભાજન તસ પૂરણ, પ્રેમ પવિત્ર કહાયાજી શ્રી નવિજય વિબુધ પય સેવક, સુજસવિજય ઉવઝાયાજી ભાગ થાય તે પૂરણ કીધે, તાસ વચન તંછ વિણે વળી સમકિતદષ્ટિ જે નર, તેહ તણે હિત હેતેજી. મતલબ પિતે બાકીના રાસ પૂર્ણ કર્યો. તેમાં વિનયવિજયજી માટે કેટલું માન અને તેમને અરસપરસ કેટલો સબંધ હતા તે સમજવા યોગ્ય છે. પદવી ધરા એક બીજાને જોઈ દાંત કચકચાવતા નહતા એ આટલા ઉપરથી સ્પષ્ટ થાય છે અને તે ખાસ વિચારણીય અને અનુકરણેય બાબત છે. આ મહાત્માના ગ્રંથ વારંવાર એવા પ્રસંગે ઉપગમાં આવે છે, પર્યુષણમાં તેમની કલ્પસૂત્ર ટીકા અને અત્યથી સંસ્કારમાં પુયપ્રકાશનું સ્તવન એવા રસથી વેચાય છે કે તેઓનું નામ એક વિદ્વાન અનુભવી તરીકે ઘણું વરસે સુધી જવલંત રહેશે. વિજયદેવસૂરિ તપગછગગનમાં દિનમણિ તુલ્ય અકબર બાદશાહ પાસે ધર્મચર્ચા કરી જેને માટે અનેક પ્રકારના હકે મેળવનાર શ્રી હીરવિજયસૂરિ સુધમવામીની ૫૮મી પાટે થયા, તેમની પાટપર વિજયસેન સૂરિ થયા, તેઓની પાટે આ મહાત્મા ૬૦ મી પાટે થયા. સંવત્ ૧૬૪૩ માં જન્મ, સૂરિપદ ૧૬૫૬, આ મહાત્માને જહાંગીર પાદશાહે મહાતપાનું બિરૂદ આપ્યું હતું. તેમણે પિતાની હયાતીમાં વિજયસિંહસૂરિને પટ્ટધર નીમ્યા હતા, પરંતુ તેમને દેહવિલય સંવત્ ૧૭૧૦ માં થવાથી તેમના પછી વિજયપ્રભસૂરિની સ્થાપના કરી પોતે સંવત ૧૭૧રમાં ઉના ગામમાં સ્વર્ગ સીધાવ્યા. એમના વખતમાં જૈન શાસનની જાહોજલાલી એટલી બધી હતી કે તેઓ પાસે પાઠકપદ ધરાવનાર પચીશ શિષ્યો અને ૩૦૫ પંડિતપદ ધરાવનાર શિષ્ય હતા. તેઓના વખતમા શિથિલાચારને દાબવા માટે અનેક પ્રયત્ન થયા, તેઓએ કાઢેલા હુકમે હજુ પણ મળી શકે છે, પરંતુ તે સર્વથી પ્રતિકાર ન થવાથી અને ક્રિયાઉદ્ધારની જરૂરીઆત પડી હતી. તેઓએ કાઢેલ હુકમની નકલ મારી પાસે છે જે દરેક સાધુએ ખાસ વિચારવા ચગ્ય છે. વિજયાનંદ સૂરિ: વિજ્યદેવસૂરિના આ સમકાલીન ગચ્છાધિપતિ Page #107 -------------------------------------------------------------------------- ________________ 106 આનંદઘનજી અને તેને સમય. હતા. ગમે તે કારણથી વિજયસેનસૂરિના શિષ્ય વિજયતિલકસૂરિએ શિરેહી નગરમાં સંવત્ ૧૬૭૬માં તેમને સૂરિપદવી આપી અને તે વખતથી તપગચ્છમાં એક સાથે બે ગચ્છાધિપતિ થયા. વિજયદેવસૂરિના સંતાનીય દેવસૂર’ ગરછના કહેવાયા ત્યારે આ સૂરિના શિષ્ય “આણુસૂર” ના નામથી ઓળખાયા. આ વખતે તપગચ્છમાં બે મોટા ફાંટા પડી ગયા તે માત્ર આચાર્યને અંગે હતા, એમની ક્યિા કે નિયંત્રણમાં વ્યક્તિને અને કાંઈ ફેરફાર હોય તે ભલે, બાકી તાત્ત્વિક તફાવત શરૂઆતમાં કાંઈ હતું નહિ અને ત્યાર પછી પણ કાંઈ થઈ શક હોય એમ મારા સમજવામા આવ્યું નથી. ગમે તેમ હાય પણ આવા અંગત કારણને લીધે વિભાગ પડવાથી જૈન શાસનનું જોર નરમ પડતું ગયું અને પરિણામે અત્યારે આપણે જે સ્થિતિ જોઈએ છીએ તેની શરૂઆત આ સમયમાં થઈ ગઈ અને બહારના અનેક નાશક તવેની સામે થવામાં શક્તિને વ્યય કરવાની જરૂરીઆત ઉપરાંત અદરની બાબતમાં ઘણું ધ્યાન આપવાની અને તેની વ્યગ્રતામાં બહારનુ ઘણુ કમ વિસારી દેવાની જરૂર પડી. અર્થ વગરની ચર્ચાઓમા અને અરણ્યરસ આક્ષેપમાં ત્યાર પછીથી તે અત્યારસુધી અને ખાસ હાલના વખતમાં એટલે સમય વ્યતીત થાય છે કે શાસનહિતનાં જરૂરી કામ વિસારી દઈ બાજુએ મૂકવાં પડે છે. આ બાબતમાં દીર્ધ દૃષ્ટિ વાપરી માટે ઉપચાગી ફેરફાર ક્રિયા અને વર્તનને અંગે કરવાની જરૂરીઆત કદાચ બહુ થોડા વખતમા આવી પડે છે તેમાં બહુ નવાઈ જેવું લાગતું નથી. વિજયસિંહસૂરિ તપગચ્છની ૬૧ મી પાટે આ મહાત્મા થયા. તેઓ શ્રી વિજ્યદેવસૂરિના પટ્ટધર હતા. તેઓને જન્મ મેડતા શહેરમા સંવત ૧૬૪૪ માં, દીક્ષા સં. ૧૯૫૪માં, વાચક પદ સ. ૧૯૭૩ માં અને સૂરિપદ ૧૬૮૨ મા અને સ્વગમન સ. ૧૭૧૦ માં થયું. તેમના પછી તેમના ગચ્છાધિપતિ ગુરુ વિજયદેવસૂરિ ૧૭૧૨ માં કાળધર્મ પામ્યા જેમણે પિતાની પાટે વિજ્યપ્રભસૂરિની સ્થાપના કરી. ગચ્છાધિપતિના વખતમાં વિજયસિંહસૂરિએ કાળ કર્યો હતે છતાં તેઓને કેટલાક ૬૧ મી પાટે ગણે છે તેનું કારણ સમજવામાં. આવ્યું નથી. Page #108 -------------------------------------------------------------------------- ________________ સત્યવિજય પંન્યાસ. 10 વિજ્યપ્રભસૂરિ ઉપક્ત રીતે તપગચ્છના ૬૧ મા ગચ્છાધિપતિ તેઓના ગુરૂ વિજયદેવસૂરિના વખતમાં કાળધર્મ પામ્યા હોવાથી કેટલાક વિજયપ્રભસૂરિને ૨૧મી પાટે ગણે છે અને પ્રશસ્તિમાં પરપરા જણાવતાં ઉપાધ્યાયજી ઉપરોક્ત ટાંચણમાં જોશો તે દેવસૂરિ પછી વિજયપ્રભસૂરિને જ મૂકે છે. તેઓને જન્મ કચ્છમાં હતું, દીક્ષા સં. ૧૬૮૬માં, પંન્યાસપદ ૧૭૦૧માં, ગંધાર નગરમાં સૂરિપદ સં. ૧૭૧૦ માં અને સ્વર્ગગમન સ. ૧૭૪લ્માં થયું. આ બન્ને ગચ્છાધિપતિ જબરજસ્ત હતા, તેમણે સત્યવિજય પંન્યાસને ક્રિયાઉદ્ધાર કરવાની રજા આપી હતી, પરંતુ વિજ્યપ્રભસૂરિ અને તે માર્ગ. આદરી શક્યા નહિ, આ તેઓમાં કાંઈક નબળાઈનું રૂપ બતાવે છે. કિયાઉદ્ધાર સંબધી હકીકત કાંઈક ઉપર લખી છે, વિશેષ હવે પછી પણ આવશે. સત્યવિજય પંન્યાસ: સમકાલીન મહાત્મા પુરૂષામાં સત્યવિજય પંન્યાસનું નામ ખાસ ધ્યાન ખેંચે છે. બાલવયમા આચાર્ય વિજ્યસિહસૂરિ પાસે દીક્ષા લઈ તેઓએ શાસ્ત્રાભ્યાસ ક્યોં. તેઓએ વર્તમાન સ્થિતિ જોઈ ગુરૂમહારાજને વિજ્ઞપ્તિ કરી કે હાલમાં ક્રિયાશિથિલતા બહુ વધી ગઈ છે અને તે સંબંધમાં મેટે ફેરફાર કરી શાસ્ત્રાણાનુસાર વિહાર, આહાર, તપસ્યા આદિ કરવાની જરૂર છે, આથી આપની આજ્ઞા હેાય તે હું ક્રિયાઉદ્ધાર કરૂં ગુરૂમહારાજ વિજયસિંહરિની રજા મેળવી તેઓએ ક્રિયાશિથિલતા દુર કરી. તેઓને વિહાર મોટે ભાગે મારવાડમાં હતું એમ તેઓના રાસપરથી જણાય છે. તેઓને પન્યાસપદ સંવત ૧૭૨૯ માં સેજિત ગામમાં વિશ્વપ્રભસૂરિએ આપ્યું હતું. તેઓ વનવાસમાં આનંદઘનજી સાથે ઘણું વરસ રહ્યા હતા એમ શ્રી તવાદર્શમાં આત્મારામજી, મહારાજે બતાવ્યું છે. વીરવિજયે જે પ્રશસ્તિ ધમ્મિલના રાસની લખી છે અને જેનું ટાંચણ ઉપર થઈ ગયું છે તે પરથી જણાય છે કે તેઓએ પિતાના ગુરૂ વિજયસિંહસૂરિને આચાર્યપદવી લેવાની ના પાડી અને ક્રિયાઉદ્ધાર કરવાની આવશ્યકતા જણવી. સૂરિમહારાજે પાટ તેમને ભળાવી અને ગ૭નો ભાર તેમના ઉપર મૂકો. વિજયસિંહસૂરિ મહારાજના વર્ગગમન પછી સંઘ સમક્ષ તેમણે વિજયપ્રભ Page #109 -------------------------------------------------------------------------- ________________ 108 આનંદઘનજી અને તેના સમય. સૂરિની પટ્ટધર તરીકે સ્થાપના કરાવી, ત્યાર પછી ક્રિયાઉદ્ધાર કરી પાતે વસ્ત્રમાં ફેરફાર કર્યો અને ક્રિયાની ખાખતમાં શિથિળતા દૂર કરી અનેક નાની મેાટી બાબતમાં ફેરફાર કરી સંવેગ પક્ષની સ્થાપના કરી. તેઓની શિષ્યપરંપરા અહુ સારી રીતે ચાલી. અહીં જા વિષયાંતર થાય છે પણ આ ઉપયેગી હકીકતને અને તેની સતાનીય શિષ્યપરપરાનુ લીસ્ટ પણ અહીં આપી દઇએ. કપૂરનિય ક્ષમાાવજ્ય જાવજય સ ૧૭૦૫ સ ૧૭૮૯ ઉત્તમવિય સત્યવિજય પંન્યાસ. | Â ૧૭૯ I I સ ૧૮૨૭ પદ્મવિજય જાવિયગણિ શુભવિજય I વીરવિજય પડિત સં ૧૭૫ | સે ૧૮૬૨ રૂપવિજય મણિવિચ્ બુદ્ધિવિજય યા ખુંટેરાવજી મુક્તિવિજય વૃદ્ધિવિજય આત્મારામજી ખાતિવિજય નિત્યવિજય આનંદવિજય મેાતીવિજય વ અચવા અથવા અથવા સુચછ વૃદ્ધિચંદછ વિયાનસરિ । ૫. ગભીરવિજય આ પદ્યના અર્થ સમજાવનાર પંગુલીવિજયજીની પરંપરા આ ઉપરથી જણાઈ ગઈ હેશે. સત્યવિજય પંન્યાસ સંવત્ ૧૭પ૬ માં સ્વર્ગવાસ પામ્યા. આ મહા પુરૂષ અતિ ત્યાગી હોઈ મહા પ્રભાવશાળી Page #110 -------------------------------------------------------------------------- ________________ 109. સમકાલીન જૈન મહાત્માએ. હતા અને તેથી જ તેઓના ઉપર ગચ્છને ભાર તેમના ગુરૂએ મૂકે હતે. વળી ગચ્છમાં શિથિળતા જોઈ તે ચલાવી લે તેવી તેમની સાધારણ રીતે પ્રકૃતિ ન હોવાથી અને સત્ય બોલવામાં તથા તે પ્રમાણે વર્તવામાં નીડર હોવાથી તરત જ તેઓ શુદ્ધ માર્ગ પર આવી ગયા અને તેનો ઉપદેશ યુક્તકો કરી અસાધારણ મનોબળ બતાવી સવેગ પક્ષને આદર કર્યો. ઘણી વખત વર્તમાન સ્થિતિમાં અસંતોષ થાય એવા પ્રસંગે બને છે, અને તેથી સત્યવિજય જેવા અસાધારણ ત્યાગ વૈરાગ્ય અને મને બળવાળા મહા પુરૂષના જન્મની અથવા પ્રાદુભવની રાહ જોવાય છે. જમાનાને અંગે ઘટતા ફેરફાર થવા સાથે હવે ક્રિયાઉદ્ધારની નહીં પણ માનસિક દશાની સુધારણા અને ખાસ કરીને કષાયવિજયની આવશ્યકતા બહુ રહે છે દાખલ થયેલા સડાને વૃદ્ધિ પામવા દેવાથી તે ઘર કરી મૂકે છે અને તે બાબત દીર્ધ દૃષ્ટિવાળા ગીતાર્થ અને ગચ્છનાયકે એ વિચારી વર્તમાન સમયમાં પણ સત્યવિજયનું સ્વરૂપ ધારણ કરવાની આવશ્યક્તા છે એમ કેટલોક વર્તમાન ઈતિહાસ જેવાથી અથવા તેપર ઐતિહાસિક નિષ્પક્ષ દષ્ટિએ વિચારવાથી જણાઈ આવે તેવું છે, પરંતુ અહીં વિષયાતર થઈ જાય છે તેથી વધારે લખવું ચોગ્ય લાગતું નથી. સત્યવિજય પંન્યાસે પોતાની ત્યાગદશાને અગે આનંદઘનજીને પ્રસંગ સારી રીતે પાડ્યો હોય એમ એમના સંબંધમાં ચાલતી લોકકથાથી જણાય છે અને તે તેઓના વિશિષ્ટ ત્યાગને અને દીર્ધદશીપણાને અનુરૂપ છે. માનવિજય ઉપાધ્યાય વિજયાનંદસૂરિના શિષ્ય શાંતિવિજય થયા, તેમના શિષ્ય સુપ્રસિદ્ધ માનવિજય ઉપાધ્યાય થયા. તેમણે ધર્મસંગ્રહ નામને અતિ અદ્દભુત ગ્રંથ સંવત ૧૭૩૮ માં રચ્ચે છે અને તે સમયના સમર્થ વિદ્વાન ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ તે ગ્રંથ સુધારી આપે, એમ તે જ ગ્રંથની પ્રશસ્તિ ઉપરથી જણાઈ આવે છે. આવી રીતે પોતાના ગ્રંથને ચાલુ સમયના સમર્થ વિદ્વાન પાસે અંતિ કરાવ એ ખાસ જરૂર છે. એ પ્રમાણે કરવાથી ભૂલો રહેવાને સંભવ બહુ ઓછું થઈ જાય છે. આ માનવિજય ઉપાધ્યાયે ચાવીશી પણું બહુ સુંદર ગુજરાતી ભાષામાં બનાવી છે. “ઋષભ જિમુંદા અષભ Page #111 -------------------------------------------------------------------------- ________________ 110 આનંદઘનજી અને તેને સમય. જિમુંદાએ આદિનાથનું તેઓનું કરેલું પ્રથમ સ્તવન છે. એમનાં સ્તવ-તેમાં નિરખી નિરખી તુજ બિંબને એ સુપાર્શ્વનાથનું સ્તવન અતિ સુંદર છે, રૂપસ્થ ધ્યાન ઉપર દેરી જનાર છે અને મૂર્તિપૂજાને તેના અસુત્તમ આકારમાં દર્શાવનાર છે. માનવિજયના બનાવેલ રાસમાં ગજસિંહકુમારનો રાસ અને નયવિચારનો રાસ પ્રસિદ્ધ છે. એકમાં માનવિજ્ય ગણિ એમ નામ લખ્યું છે તે આ માનવિજ્ય છે એમ જણાય છે - રામવિજય: આ જ સમયમાં અતિ મિષ્ટ ભાષામાં ચાવીશી તે સ્તવનાદિ લખનાર રામવિજયજી થયા શ્રી શાંતિનાથજીને રાસ તેમણે રચે છે જે બહુ જ સુંદર છે, તેમ જ તેમણે તેજપાળ રાસ ખના છે તે પણ ખાસ વાચવા ગ્યા છે. તેઓની આખી ચોવીશીના લગભગ પ્રત્યેક સ્તવને ભક્તિ અને જ્ઞાન તથા કઈ કઈ રોગના વિષયથી ભરપૂર છે. તેઓનું પહલાલિત્ય પંચકલ્યાણકના સ્તવનાદિકમાં અતિ આકર્ષક જણાઈ આવે છે. તેઓએ સાત નય ઉપર ઘણા વિસ્તારથી સઝા લખી છે જે ખાસ અભ્યાસ કરવા ચાગ્ય છે. એ ઉપરાંત તેઓની વ્યાખ્યાનશૈલી એવી લોકપ્રિય હતી કે વિદતી પ્રમાણે જ્યારે ઉપાધ્યાય શ્રીયશોવિજયજીના વ્યાખ્યાનમાં વિદ્વાને જ રસ લઈ શક્તા ત્યારે તેમના વ્યાખ્યાનમાં સર્વે લાકે ટેળાં મળીને જતા હતા. યશવિજય ઉપાધ્યાયજીને પિતાને એમની વ્યાખ્યાનશેલી જોવાની ઈચ્છા થતાં તેમના વ્યાખ્યાનમાં એક વાર પધાર્યા હતા અને તેમને વ્યાખ્યાન ચાલુ રાખવા આજ્ઞા કરતાં તેમની કપ્રિય ભાષા, વિષ ગોઠવવાની રીતિ અને વચ્ચે વચ્ચે મિષ્ટ, દષ્ટાંતથી હદય હરણ કરવાની શક્તિ જોઈ છક થઈ ગયા હતા. આ રામવિજયજી સુમતિવિજયના શિષ્ય થતા હતા. નાનવિમળસુરિક તપગચ્છની વિમળ શાખામાં આ જ્ઞાનવિમળસૂરિ આ જ સમયમા થઈ ગયા છે. તેઓ ઉત્તમ જીવ હતા. આનદઘનજીના અત્યંત રાગી હતા, આનન્દઘનજીની વીશી ઉપર તેમણે ટએ લખ્યું છે જે સુંદર છે અને થોડા વખતમાં બહાર પડવાને છે. તેઓએ જ્ઞાનવિલાસ' નામથી પ્રસિદ્ધ છુટા છુટાં પદો લખ્યાં છે જે અન્યત્ર છપાઈ ગયાં છે તેઓએ “સંયમતરંગપર સાડત્રીશ Page #112 -------------------------------------------------------------------------- ________________ 111 બનારસી દાસ. પદ લખ્યાં છે તે પણ છપાઈ ગયાં છે. યશવિજય ઉપાધ્યાયના ૩૫૦ ગાથાના સ્તવન ઉપર તેમણે પૂર્યો છે. ત્રેવીસમા અને ચાવીશમા તીર્થંકરનાં સ્તવને આનંદઘનજીની ચાવીશી પૂર્ણ કરવા માટે તેમણે બનાવ્યાં છે જે સુંદર છે, છતાં આનંદઘનજીની શૈલીથી જુદાં પડી જાય છે. આ બાબત પર અગાઉ વિવેચન થઈ ગયું છે. ધર્મસાગર ઉપાધ્યાય: આ ધર્મસાગરજી જેમણે કલ્પકિરણવળી નામની કલ્પસૂત્રની ટીકા બનાવી છે અને જેઓની બુદ્ધિ તર્કના મુદ્દાઓ ઉઠાવવામાં તીવ્ર જણાય છે તે પણ આ જ સમયમાં થયા છે. તેઓને તત્કાલીન વિદ્વાને સાથે સારી રીતે બનાવ નહાતે એમ હકીક્ત સંભળાય છે. આ વિદ્વાન ઉપાધ્યાયની ઉપરોકત ટીકાપર શુબેધિકા ટીકામાં વિનયવિજયજીએ કેટલેક ઠેકાણે આક્ષેપ ક્ય છે તેનું રેગ્યાએગ્યપણું વિચારવા ચગ્ય છે. સંસારીપણુમાં તેઓ વિજયદેવસૂરિના સગા થતા હતા અને ગચ્છાધિપતિ બીજા નીમવાનું તે પણ એક કારણ હતું એમ સાંભળવામાં આવ્યું છે. એમણે નાની મોટી ઘણી રચનાઓ કરી છે. તેઓ તપગચ્છને ગુંડે ઉઠાવનાર અને શુરવીર હતા, શાસ્ત્ર અનુસારે દરેક કુમતનું ખંડન કરવું અને કેઈથી કઈ પણ પ્રકારે ડરવું નહિ એ તેમને મુદ્રાલેખ હતા. આ ઉપરાંત તે સમયમાં લાવણ્યસુદર જેમણે અનેક સઝા તથા દ્રવ્યસતતિકા બનાવી છે, ધર્મમંદિર ગણિ. સમયસંદર અને બીજા અનેક વિદ્વાન થઈ ગયા છે. આ કાળમાં લગભગ બાવન પિડિત માત્ર જૈન કેમમાં થઈ ગયા છે તે બતાવી આપે છે કે આ સમય બહ ઉપગી થઇ ગયે અને ઘણાં રત્નને ઉત્પન્ન કરી શકચે. હવે એ સમયમાં બીજા વિદ્વાને ક્યા ક્યા થયા તે જોઈએ જે ઉપરથી એ સમયની છાયા આનંદઘનજીની રચનાપર કેટલી પડી છે તે જાણવા સાથે ઐતિહાસિક ચર્ચા અને તેને અંગે અર્થવિચારણા ચર મજબૂત અસર કરનાર તત્તવાર કાંઈક વિશેષ પ્રકાશ પડી શકે. - બનારસીદાસઃ શ્વેતાંબર સંપ્રદાયના સદરહુ વિદ્વાને આ સમચમાં થયા એની સાથે દિગબરેમાં પણ કેટલાક વિદ્વાને થયા છે તે પૈકી બનારસીદાસનું નામ બહુ જાણીતું છે. સમયસાર નામના કુંદકુંદાચાર્યના ગ્રંથને તેઓએ એવી સુંદર ભાષામાં કવિત્વ રૂપે રજી Page #113 -------------------------------------------------------------------------- ________________ આનદઘનજી અને તેને સમય કયો છે અને તે “ સમયસાર નાટકના નામથી એટલે પ્રસિદ્ધ છે કે તેપર વિવેચન કરવાની આવશ્યકતા રહેતી નથી. એના કાવ્ય માધુર્ય અને પહલાલિત્ય ગંભીર તેમ જ અસરકારક હોવા ઉપરાંત વિષયને અતિશય ઉદ્દીપન કરે તેવું છે. તે ઉપરોક્ત ગ્રથની પ્રશસ્તિમાં જણાવે છે કે આગ્રા શહેરમાં રૂપચદ, ચતુર્ભુજ વિગેરે પાંચ વિદ્વાને ધર્મકથા કરવામાં બહુ પ્રવીણ હતા, પરમાર્થની ચર્ચા કરતા હતા અને તેઓને બીજી વાતમાં રસ કદિ પણ પડતા નહિ કઈ વખત તેઓ નાટક સાંભળતા કેઈવખત સિદ્ધાન્તરહસ્ય વિચારતા અને કઈ વાર દેહરા બનાવતા આવી રીતે આવ્યા નગરમાં જ્ઞાન પ્રગટ થર્યું હતું તેની વાત પણ દેશ પરદેશમાં સારી રીતે પ્રસિદ્ધ થઈ ચૂકી હતી અને તેઓની ચર્ચાને લીધે જ્યાં ત્યાં જૈન ધર્મ સબંધી ચર્ચા ચાલ્યા કરતી હતી ગ્રંથકર્તા આગળ કહે છે કે એ જ આગ્રા નગરમાં એક સામાન્ય જ્ઞાનવાળા બનારસી નામે લઘુ ભાઈ હતા, એનામાં કવિત્વ શક્તિ જેઈ ઉક્ત પાચે જ્ઞાનરસિકે તેની પાસે હૃદય ખોલીને વાત કરતા હતા. એક વખત સદરહુ સમયસાર ગ્રંથને ભાષામાં સુંદર કવિતામાં ગોઠવવામા આવે તે ઘણું પ્રાણીઓ એને લાભ લઈ શકે એમ તેઓએ બનારસીદાસ પાસે જણાવ્યું. અનારસીદાસે તેમની ઈચ્છા જાણું ઉપરની વાત મનમાં ધારણ કરીને સમયસાર નાટક ગ્રથ કવિવરૂપે બનાવ્યું. તે ગ્રથ સવત ૧૬૯ના આસો સુદ ૧૩ રવિવારે સમાપ્ત કર્યો અને તે રથ પૂર્ણ કર્યો ત્યારે શહેનશાહ શાહજહાનનો રાજ્યઅમલ ચાલતા હતે. પ્રશતિને આ ભાગ બહુ સુંદર ચોપાઈ રાગને હેવાથી નીચે લખી લીધા છે. બહુત બડાઉ કહા કીજે, કારજ રૂપ વાત કહી લીજે; નગર આગરા મહેવિખ્યાતા, બનારસી નામે લઘુરાતા ૭૨૦ તાએ કવિત કલા ચતુરાઈ કપા કરે એ પચા ભાઈ એ પરચ રહિત હિચ ખેલે, તે અનારસી હસી બેલે ૭ર૧ નાટક સમૈસાર હીત જીકા, સુગમરૂપ રાજામલી ટીકા, કવિતા રચના જે હાઈ ભાષા ગ્રંથ પઢે સખ દેઈ ૭રર લખ બનારસી મનમહિ આન, કીજે તે પ્રગટે જીવવાની પંચ પુરૂષકી આજ્ઞા લીની, કવિત અંધકી રચના કીની ૭ર૩ Page #114 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન જૈનેતર વિદ્વાને. 118 રહસે તરાનવે વીતે, આસુમાસ સિત પક્ષ વિતી; લિથિતરસી રવિવારઝવીના, તાદિન ગ્રંથ સમાપત કીના ૭ર૪ દેહરા સુખ નિધાન સકલ નર, સાહિબ સાહીં કિરાના સહસ સાહિશિરમુકુટ મનિ, સાહજહાં સુલતાન, ૭૫ જોકે રાજ સુન, કને આગમ સાર; ઇતિ ભીતિ સ્થાપિ નહિ, યહ ઉનકે ઉપગાર ૭ર૬ આવા બનારસીદાસ જેવા છે જેમના સંબંધમાં અનેક લેકકથા ચાલે છે તે પણ બરાબર આનંદઘનજીના સમયમાં જ થયા છે, તે શાહજહોન રાજાના સુખશાંતિના અમલનાં વખાણ કરે છે અને તેને સ્પષ્ટ રીતે ઉપકાર માને છે એ આ સમયની ઉપગિતા બરાબર રીતે ઠસાવે છે. આવા સમયમાં આનંદઘન જેવા ગીઓ પૃથ્વીતળને પાવન કરે એ સ્વાભાવિક જેવું લાગે છે. વળી એ સમયમાં જૈનેતર વિદ્વાને કેવા થયા છે તે જરા વિચારવાથી એ સમચની મહત્તા બહુ સારી રીતે જણાઈ આવશે. એ સમયસાર નાટકનો કોઈ પણ વિભાગ વાંચવાથી એ સમયના જ્ઞાનરસિક જીના વિલાસસ્થાનની, વૈરાગ્યવાસનાની અને જીવનઉલ્કાન્તિની વિશિષ્ટ સ્થિતિના વિચારોને કાંઈક ખ્યાલ આવશે. અધ્યાત્મપરીક્ષામાં દિગબરે સંબધી યશોવિજયજીએ ઉલલેખ કર્યો છે તેપરથી એમ સહજ અનુમાન થાય છે કે દિગંબર જેટલા વિચારમાં આગળ વધેલા હતા તેટલા ક્રિયામાં વધેલા નહિ હય, કારણ કે ઉપાધ્યાયજી તેમને દ્રવ્ય અધ્યાત્મી તરીકે જણાવે છે. રામદાસ: “શિવાજી નહેત તે સુનત હેત સબકી એ પ્રસિદ્ધ વાક્યના અધિષ્ઠાયક આ રામદાસ શિવાજીના ગુરૂ હતા. તેઓ શિવાજીને ધર્મને બેય આપનાર, હિંદુ ધર્મનું રહસ્ય સમજાવનાર, જૂદી જાણી જાતિઓ અને વિચિત્ર પથેના ઉપર ઉપરના મતભેદની અંદર રહેલી એકતા સમજાવનાર અને ધર્માભિધાનના અકુરે શિવાજીમાં વાવનાર, વૃદ્ધિ કરનાર અને એનાં ફળનું સાધ્ય બરાબર લક્ષ્યમાં રાખનાર, દાસબોધ ગ્રન્થના કર્તા, તુકારામને પગલે ચાલનાર અને દક્ષિણના * પ્રકરણ ૨નાકર ભાગ બીજે પs-૫૭૬ ઉપર આ સમયસાર નાટકની પ્રશસ્તિ પેલી છે ત્યાંથી આ ઉતારે કર્યો છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ 114 આનંદઘનજી અને તેને સમય અનેક વિભાગોને નવીન જુરસાથી જાગ્રત કરનાર હતા. તેઓએ ‘દાસબાધ ગ્રન્થમાં જે નવીન શૌલીને ઉપગ કર્યો છે તે એકદમ આણીય અને વિચારમાં પાડી નાખે તેવી હવા સાથે પ્રાણુને પિતાનુ ઐશ્વર્ય સૂચવનાર અને ખાસ મનન કરવા ચગ્ય છે. સવત ૧૬૬૪ માં એને જન્મ દક્ષિણના એક જાંબવ ગામમાં ગોદાવરી કોઠે થયે હતે. શિવાજીને આ મહા પુરૂષ સાથે પ્રથમ પ્રસંગ સંવત ૧૯૧૫ માં થયો હોય એમ તત્સમયના ઇતિહાસ પરથી જણાય છે, પરંતુ એ સમાગમ પછી શિવાજીએ જે અનેક સંકટ સામે યુદ્ધ કર્યું, અસાધારણ શૌર્ય બતાવી આર્યત્વની વિશિષ્ટતા બતાવી આપી અને રાજ્યમાં તેમ જ રણક્ષેત્રમાં જે ધીરતા બતાવી આપી તે સર્વના પ્રેરક આ રામદાસ હતા. જાતે રામના ભક્ત હાઈ તેની ઉપાસના કરતા હતા અને તે માટે બોધ આપતા હતા. તેઓને ઉપદેશ જડ અથવા અકિયાવાદી નહેાત, પણ અધિકાર પ્રમાણે પ્રેસ્ટ અને સગર્ભ હતે. વિશાળ દૃષ્ટિવાળા અને વૈરાગ્યને યોગ્ય ઉપદેશ આપનાર આ રામદાસ શિવાજી પછી બીજે વરસે એટલે સંવત ૧૭૩૭ માં ૭૩ વરસની વયે દેહ છોડી ગયા. આ શૌર્યને સમય એક બાજુએ ઔરંગજેબને અને બીજી બાજુએ શિવાજીને બતાવી પ્રેરણા કરે છે, તે જ વખતે રામદાસ જેવા પુરૂષો પણ થયા છે તે બતાવી સમયસ્વરૂપ માટે ખાસ ધ્યાન આપવા ગ્ય હકીકત પૂરી પાડે છે. તુકારામ. આ જ સમયમાં વીણાના ભક્ત વૈરય જાતીય તુકરામ દક્ષિણમાં–મહારાષ્ટ્રમાં થયા, જેના ભક્તિનાં પદે સારી રીતે જાણીતાં છે. એમને સમય સવત ૧૬૬૪ થી ૧૭૫ છે અને તે પણ આ જ સમયના ભક્તશિરોમણિ તરીકે ઓળખાય છે. ગુજરાતના ત્રણ કવિઓ માનદ, સામળ ભટ્ટ અને અખ કવિ આ જ સમય પછી તુરતામાં જ થઈ ગયા છે. પ્રેમાનંદના સમય માટે મતભેદ છે, પરંતુ સામાન્ય રીતે વધારે આધારભૂત લેખકેના મત પ્રમાણે એને સમય વિક્રમ સંવત ૧૬૯૨ થી ૧૯૯૦ સુધીનો છે ગુર્જર ગિરાને આ મધ્યમ કાળ છે. એમાં કવિતા વ્યક્તિના એકલા રૂપમાંથી આગળ વધી નવીન સુંદર માગમાં ગમન કરે છે અને તેને અંગે આ કાળના કવિઓ બહુ સારે ભાગ ભજવે છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન જૈનેતર વિદ્વાને. ils પ્રેમાનંદની કવિતા જેના વાંચવામાં આવી છે તેને જે કે તેના જેલા શૃંગાર રસ તરફ પ્રથમ ધ્યાન ખેંચનાર થઈ પડી છે, પરતુ કવિ તરીકે જે કવને તેણે કાઢ્યાં છે તેની અસર ગુજરાતી ભાષામાં બહુ દીર્ધ સમય સુધી જરૂર રહેશે એ વાતમાં સંદેહ લાગતું નથી. દુનિયાની વિચિત્ર ભાવનાને અનુભવ કર્યા પછી જે હજારે છપાઓ સામળ ભટ્ટ બનાવ્યા છે તે પણ અનેક રીતે આકર્ષણ કરે તેવા અને તેનું દુનિયાદારીનું જ્ઞાનભંડાળ બતાવવા માટે પૂરતા છે. તેના છપ્પાઓમાં સામાન્ય ધર્મભાવના ને નીતિભાવના ખાસ અસર કરનારી અને મોટા વિસ્તારમાં આવી રહેલી સ્પષ્ટ જણાઈ આવે છે. વ્યવહારજ્ઞાન તેણે બહુ ઉપયોગી આવ્યું છે. અખા કવિને અનુભવ પણ તે જ અસરકારક છે. તે પ્રેમાનંદથી વિલક્ષણ-દુનિયાની સ્પૃહા વિનાના–ખાસ વૈરાગી હતા. આ ત્રણે કવિઓ સાંસારિક દ્રષ્ટિએ બહુ ઉપગી કામ કરી ગયા છે અને તેમાંના છેલ્લા બે ધર્મભાવનાથી વિમુખ નહતા એમ તેઓના ગ્રંથ વાંચવાથી જણાઈ આવે છે. તુલસીદાસ: ઉત્તર હિંદુસ્તાનમાં આ જ સમયમાં તુલસીદાસ થયા છે. એને સમય અત્યાર સુધીની મારી જાણ પ્રમાણે સંવત. ૧૭૧૩ થી ૧૭૫૯ સુધીનો છે. એમણે અનેક અનુભવનાં કવને ગાઈ બતાવ્યાં છે અને તેને પરિણામે તુલસીદાસની “પાઈઓ ખાસ વખણાય છે. એક પ્રસિદ્ધ ઉક્તિમાં કહેવામાં આવે છે કે “ચન્દ છંદ, પદ સૂરકે, કવિત કેશવદાસ, પાઈ તુલસીદાસકી, દુહા બિહારીદાસ.” આવી રીતે ચદ કવિના છંદ, સૂરદાસનાં પદે, બિહારીદાસના હા સાથે તુલસીદાસની ચોપાઈઓ વખણાય છે. એમાં સર્વશાસ્ત્ર સમેત વૈરાગ્યભાવનાનું સારી રીતે પિષણ થયેલું છે. આ તુલસીદાસ રામના ભક્ત હતા અને તેમની ખાસ વિખ્યાતિ તેમના બનાવેલા રામાયણથી છે. આ મિશ્ર હિંદી ભાષાને ગ્રંથ અત્યારે પણ સર્વત્ર બહુ રસથી વંચાય છે. એ રામની ભક્તિમાં બહુ ઉતરી ગયા હતા એમ તેઓના સંબંધમાં ચાલતી હકીક્તાપરથી જણાય છે. તેઓ આનંદઘનજીના સમયથી જરા દૂર છે એટલે લગભગ પછવાડેના વખતમાં થયા છે પરંતુ આ સમયની તેમના લેખે ઉપર પણ સારી રીતે અસર થઈ છે Page #117 -------------------------------------------------------------------------- ________________ 116 આનંદઘનજી અને તેના સમય, એ તેના ધેા વાંચવાથી જણાઈ આવે છે. આનંદઘનની અને તુળસીદાસની ભાષા સરખાવવા ચેાગ્ય છે. ગુરૂ ગોવિંદસિંહ: શિખ પંથના આ દશમા મહાન ગુરૂના નામથી કોઈ પણ ઇતિહાસના વાંચનાર અજાણ્યા નહિ હશે, એમને સમય સંવત ૧૭૩૨ થી ૧૭૬૪ સુધીના હોવાથી એ આનધનના સમયથી જરા દૂર જાય છે, પણ એના પિતા તેજબહાદુર જે શિખના નાનક ગુરૂની નવમી પાટપર હતા અને જેમણે મુસલમાન ધર્મ સ્વીકારવાને બદલે રંગજેખના હાથથી મરણુ સ્વીકાર્યું હતું તેનું શૌર્ય આ વિંદસિંહમાં પણ હતું. એના વખતમાં શિખ લોકે જે અત્યાર સુધી ધાર્મિક ખાખતામાં ભાગ લેતા હતા તે હવે લશ્કરી આમતમાં ભાગ લઈ રાજ્યદ્વારી વિષયમાં ભાગ લેતા થયા અને તેવી રીતે જમાનાની અસર તેમનાપર તદ્દન જૂદા પ્રકારની થઈ. તેનુ કારણ ઔરગજેમ ખાદશાહની ધર્માંધતા સિવાય બીજું કાંઈ નહતું. આવી રીતે આ સત્તરમી સદી ઉત્તરમાં તુલસીદાસ અને તેજહાદુર, દક્ષિણુમાં તુકારામ અને રામદાસ, ઉત્તર હિંદમાં બનારસીદાસ અને ગ્માનંધનજી, ગુજરાતમાં યોાવિજયજી અને વિનયૂ. વિજયજી અને જૈનેતરમાં પ્રેમાનંદ અને સામળ ભટ્ટ ખાસ વિદ્વાના, ચેગી, રાજ્યદ્નારીએ અને સેનાનીએ ઉત્પન્ન કરી અનેક પ્રકારે પેાતાની અસર પછવાડે મૂકી ગયેલ છે. આવા અનેક પ્રકારના રસથી ભરપૂર સમયમાં આપણા ચરિત્રનાયક થયા છે. એમની અન્ય કવિ ઉપર જખરી અસર થઈ છે અને એમના વખતમાં અને ત્યાર પછી તેઓ પેાતાના વિચારના વિશ્ર્વર થાય તેવા આકારમાં મૂકી ગયા છે. એની અસર કેવા પ્રકારની હતી અને તેમનું ખાસ શિક્ષ્ શું હતું તે હવે આપણે વિચારીએ. આનંદધન: આવી રીતે શાહજહાંન યાદશાહના સમય એકદરે તદ્દન શાંત હતા, અય્યર બાદશાહે રજપુત રાજાની સાથે સખધ વધારી, તેઓને રાજ્યમાં મોટા માય હોદ્દાઓ આપી તે દ્વારા ભારતભૂમિપર સામ્રાજ્ય વધારવાની જે નવીન રાજ્યનીતિ ગ્રહુણ કરી હતી અને જે નીતિસૂત્ર જહાંગીર અને શાહજહાને અમલમાં મૂકવા યત્ન કર્યો હતા તેના પશ્થિાને મુગલ શહેનશાહત ઘણી મજ Page #118 -------------------------------------------------------------------------- ________________ 117 આનંદઘનનું શિક્ષણ બૂત થઈ હતી અને તેથી દેશમાં આબાદી પણ ઘણુ થઈ હતી. એવા શાંતિના વખતમાં દેશમાં ઉત્તમ પુરૂષાનો જન્મ થાય અને તેઓ પિતાના સંદેશા જગતને શાંત પણ સ્પષ્ટ રીતે કહે તે સ્વાભાવિક હતું. કુટુંબકલહ કરી ઔરગજેબે મુગલાઈને હચમચાવી દીધી, જઝીઆ ઘેરે નાખી હિંદુઓનાં મન દુખાવ્યાં અને વિશ્વાસના હેરા પરથી હિંદુઓને દૂર કર્યા તેથી જે પરિણામ આવ્યું તેની અસર તેની પછીની સદીમાં ઘણું થઈ પરંતુ એના પિતાના સમયમાં જાહોજલાલી સારી હતી. આવા સમયમાં આપણુ મહાન યોગી શ્રી આનંદઘનજી જન્મ્યા હતા, તેમની આજુબાજુનું વાતાવરણ તેમના વિચારને પુષ્ટિ આપે તેવું હતું, લગભગ દરેક વિભાગમાં અવિચળ કીર્તિ સ્થાપન કરી ગયેલા વિદ્વાને અથવા કવિઓ થયા હતા અને એ સમયના લોકો પણ રોગ અથવા વૈરાગ્યના વિષયને ગ્રહણ કરવા કાંઈક અંશે તૈયાર હતા એમ જણાય છે. અકબરના વખતમાં કબીરે જે નવીન માર્ગ ચલાવી હિંદુ મુસલમાનનું ઐય કરવાના વિચારે બતાવ્યા અને તેને અમલમાં મૂકી શકે એવી સારી સંખ્યાની એક ટાળી ઉત્પન્ન કરી અને અકબરે સર્વધર્મસમ્મત લેહીદઈ ઈલાહી માર્ગ ચલાવવા યત્ન કર્યો છે તેની હૈયાતી બાદ ચાલી શકે નહિ તે અન્ને જે સદીના ઐતિહાસિક બનાવે આપણે વિચારીએ છીએ તેની આગલી સદીમાં બન્યા, તેની મજબૂત અસર આ સદીમાં થયા વગર રહી નહિ. તત્સમયના ઈતિહાસનું વધારે બારિકીથી અવલોકન કરતાં એટલું તે જણાય છે કે સામાન્ય લોકોની વૃત્તિ એશઆરામ તરફ વધારે વળેલી હતી અને તેઓ ધાર્મિક બાબતમાં બહુધા બાહ્યાડંબર તરફ વધારે વળેલા હતા. એવા જ કારણથી એ સમયનાં વર્ણનેમાં બાહા ધમાધમ સંબંધી હકીકતે વધારે આવે છે અને આગેવાન શિક્ષાપ્રચારકે તેની સામે પિતાને મજબૂત પિકાર ઉઠાવતા વાંચવામાં આવે છે. આનંદઘનજીનું શિક્ષણ: આનંદઘનજીના લગભગ દરેક ૫દમાં નૂતન શિક્ષા આપવામાં આવી છે, તે પ્રત્યેકપર આપણે દરેક પદમાં વિચાર કરશું અને આ ઉપાઘાતના છેવટના ભાગમાં તેનાં મુખ્ય તાપર વિચાર ચલાવશું, પરંતુ આપણે અહીં તેમનાં પદમાં જે Page #119 -------------------------------------------------------------------------- ________________ 118 આનંદઘનજી અને તેને સમય. ખાસ ટ્રસ્થ વિચાર હોય તે શોધી કાઢવાની જરૂર છે. એક મુદા ઉપર લક્ષય રાખી તેઓએ પિતાના વિચારો લખ્યા હોય એમ સ્પષ્ટ જણાઈ આવે છે અને તે મુ બરાબર પૃથકકરણ કરી લેધી કાઢવાથી તેઓના પદની વિચારણા માટે ચાવી પ્રાપ્ત થઈ જાય એમ છે. એ તેમને વિચાર બહુ સંક્ષેપમાં કહીએ તે એ છે કે વપરને વિવેક કરી સ્વને આદ, પરભાવને ત્યાગ કરો અને આભ પરિણતિની નિર્માતા કરે. આ વિચારને આ શિક્ષણને વિકવર, કરવા માટે તેઓએ સુમતિ, શુદ્ધ ચેતના વિગેરે પાત્રને જન્મ આપે છે, શુદ્ધ વસ્તુસ્થિતિ બતાવવા માટે વીર રસ અને બધા શાંત રસને અને કવચિત શિક્ષણીય શુગાર રસને ઉપયોગ કર્યો છે અને તેના વિસ્તાર માટે અનેક પ્રકારની વ્યવહારૂ શિક્ષાઓ આપી છે, રોગ અધ્યાત્મના માર્ગ બતાવ્યા છે, વૈરાગ્યનો ઉગ્ર આશય બતાવે છે અને શિથિળ અતઃકરણને પણ ડેલાવે એવા વિચારે ઉચ્ચ ભાષામાં બતાવ્યા છે. પરમસહિષ્ણુતા સબધી તેઓએ જે વિચારે પદમાં વારંવાર બતાવ્યા છે તે સામાન્ય શિક્ષણ કરતા તેઓનું શિક્ષણ કેટલું ઉચ્ચતર હતું તે બતાવવા માટે પૂરતા છે. સત્તાવીશમા પદમાં તેઓ સ્પષ્ટ રીતે કહે છે કે બહિરાતમ મહા જગ જેતા, માથાકે કંદ રહેતા ઘટ અતર પરમાતમ ભાવે, દુરલભ પ્રાણ તતા અને તેથી પણ આગળ વધીને “માયડી અને નિરપ કિહી ન મૂકી એ લય અડતાલીશમા પદમાં ગાઈને તે પરમત સહિષ્ણુતા સંબંધમાં હદ કરી દીધી છે. એમા પરમસહિષ્ણુતાનાં તત્ત્વ કરતાં પણ એક વિશિષ્ટ તતવને ઉપદેશ કર્યો છે અને તે એ છે કે દરેક પ્રાણું રમતાંધ થઈ જઈ એવાં એવાં કામ કરે છે અને એવી એવી વાતો કરે છે કે તે કહેતાં પણ શરમ આવે છે. આવા સ્પષ્ટ રીતે વિચાર જણાવનારને યથાસ્વરૂપે સમજવા માટે બહુ વિશાળ અંત કરણની જરૂર છે અને તેવા પ્રકારની વૃત્તિ સામાન્ય જનસમૂહની ન હોવાને લીધે શાસ્ત્રને ઉપરટીઆ બેધવાળા પ્રાણીઓ આ મહાત્માને આશય ન સમજતા હોવાથી તેનું શિક્ષણ ? જુઓ પૃષ્ઠ ૨૪, - - - - Page #120 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનના સદેશા. 119 નિશ્ચયમતાવલંબી છે એમ કહી જાણે વ્યવહાર અને નિશ્ર્ચયના મોટા વિરાધ જૈન શાસ્ત્રમાં હાય અને નિશ્ચયના ઉપદેશ કરનાર માટી ભૂલ કરતા હાય એવું બતાવવાના પ્રયત્ન કરે છે. જા વિશાળ દૃષ્ટિએ શાસ્ત્રનાં દૃષ્ટિબિંદુ સમજવાની જેને દરકાર છે તે સમજી શકશે કે આવા સંકુચિત પ્રવાહવાળા પ્રાણીએ મહુધા રહસ્યને સમજ્યા વગર અને વાત ખાટી દ્રષ્ટિથી જુએ છે; વ્યવહાર નિશ્ચયની સપાટી ઉપર રહેલ ભેની અંતર્ગત રહેલી એકતા અને તેમાં પણ વસ્તુતત્ત્વનું આદરપણું કેટલું ઉપયેાગી છે તેનું આંતર રહસ્ય સમજનાર આવી ખોટી ટીકા કરનારના ઉપલક્રીઆ જ્ઞાન માટે મનમાં હસે અથવા તે માટે દયા ખાય તે તેમાં નવાઈ નથી. ઘણાખરા પ્રાણીઓના સંબંધમાં અત્યંત દીલગીરી સાથે એમ કહેવાની જરૂર પડે તેવું છે કે તેઓએ કાઈ પણ નિરૂદ્ધ પૂરાવા વગર વ્યવસ્થા વગરની વિદ્યન્તીને આધારે જ આનદઘનજી જેવા મહાત્મા ચેાગીના સંબંધમાં ટીકા કરવા જેવા વિચારી જાહેર કરવાની ઉતાવળ કરી છે અને તેમ કરવાની પોતાની ચાગ્યતા કેટલી છે અથવા છે કે નહિ તેના પણ કદિ વિચાર કર્યો નથી. જો તે વિચાર કરે તેા જણાઈ આવે કે એમના સંબંધમાં અભિપ્રાય મતાવવા પહેલાં હજી ઘણું સમજવાની–વિચારવાની–પોતાની પરીક્ષા કરવાની જરૂર છે અને એમ થાય ત્યારે જ પાતામાં આવા પ્રકારની ટીકા કરવાની ચેાગ્યતા આવે તેમ છે. આનંદ્રાનજી મહારાજના સંદેશા ચાઠાં પટ્ટામાં અને બહુ ઘેાડાં સ્તવનામાં આનંદઘનજીએ જે મુદ્દાનું શિક્ષણ આપ્યું છે તે આપણે સંક્ષેપમાં વિચારી જઈએ. કેટલાક મહત્ત્વના વિચારશ તેમણે બતાવ્યા છે તે પૈકી પાંચ સાત અગત્યના વિચારાપર જ આપણે અત્ર વિવેચન કરી શકશું. ખાટી તેના અભ્યાસ માટે તે પટ્ટાની વિચારણા કરવાની અને સ્તવનાનું મનન કરવાની જરૂર છે. પરંપરા માટે માન; આનંદધનજીના વ્યવહાર અને નિશ્ચયને અંગે વિચારા કેવા સ્પષ્ટ હતા તે તેના સબંધમાં કાઈ ફાઈ જગાએ થતી ગેરસમજુતી દૂર કરવા માટે જરા સારી રીતે વિચારવાની આવશ્યકતા છે. આની ચાવી માટે અઢારમા પ્રભુના સ્તવનની આડમી ગાથા વિચારવા ચાગ્ય છે. સદરહુ ગાથા આ પ્રમાણે છેઃ = Page #121 -------------------------------------------------------------------------- ________________ 120 આનંદઘનજી અને તેને સમય, ચૂરણિ ભાષ્ય સૂત્ર નિતિ, વૃત્તિ પરંપરા અનુભવ છે સમયગુરૂષના અને કહ્યા છે, જે છે તે દુરભાવ રે અહીં ઉત્તમાંગ શ્રી જિનેશ્વર દર્શનનાં અંગ બતાવતાં ચૂર્ણિ આદિ સુપ્રસિદ્ધ પાંચ અગની સાથે પરપરાને અનુભવ એટલે ગુરૂસંપ્રદાયથી ચાલ્યું આવતું જ્ઞાન મૂકવામાં આવેલ છે. પરંપરાને છેદ કરે, તેની દરકાર ન કરવી અને પોતાના છંદ પ્રમાણે ચાલવું એ ઘાતક બે વ્યવહાર ન સમજનારનો હોય છે. આવી વાત તેઓના શિક્ષણ ઉપરથી જણાઈ આવે છે. આથી પણ વધારે સ્પષ્ટ રીતે તેઓ અનતનાથજીના સ્તવનમાં કહે છે કેવચન નિરપેક્ષ વ્યવહાર જુઠે કહ, વચન સાપેક્ષ વ્યવહાર સાચે, વચન નિરપેક્ષ થવહાર સંસારક, સાંભળી આદરી કઈ રાચા અહીં તેઓએ અપેક્ષા વગરના વ્યવહારને અનુસરવાનું સંસારફળ થાય છે એમ બતાવી તેની વિરૂદ્ધ વિચારે બતાવ્યા છે, પણ સાપેક્ષ વ્યવહારને માટે સ્પષ્ટ રીતે તેને “સા' કહી તેના લાભમાં વિચાર બતાવ્યા છે. અહીં તેઓએ જે ચગ્ય રીતે પૃથક્કરણ કરી સાપેક્ષ અને નિરપેક્ષ દૃષ્ટિબિંદુને તફાવત બતાવ્યું છે તે ખાસ મનન કરીને સમજવા ગ્ય છે. તેઓ પોતે સારી રીતે સમજે છે કે જે એકલી પરપરા ઉપર ચાલવાનું થશે તે જૈન શાસનમાં જે મહત્તા છે તે દૂર થશે, કારણ કે તેથી કાળસ્થિતિ પ્રમાણે વ્યવરસ્થાપિત ઘટના કરવાની જૈન ગ્રન્થમાં સુઘટ્ટ ઘટના છે તેને અંત આવશે. આથી તેઓ અજિતનાથજીના દ્વિતીય સ્તવનમાં કહે છે કે પુરુષ પરંપરા અનુભવ જેવતા છે, અધે અંધ પુલાય વસ્તુ વિચારે છે જે આગામે કરી રે, ચરણુધરણ નહિ કાય પંથડે નિહાળું રે બીજા જિન તરે. (૨-૩) અહીં તેઓએ નિરપેક્ષ પરપરાથી ગાડરીઆ પ્રવાહપણે ચાલ્યા જવાથી થતા પરિણામો તરફ ધ્યાન ખેંચ્યું છે અને તે બાબતમાં દીર્ધ દૃષ્ટિથી કેમની થયેલી સ્થિતિના ઈતિહાસ પર વિચાર કરતાં મતભેદ પડે એવું મને લાગતું નથી. વર્તમાન ઈતિહાસને વિચાર કરતાં પણ દરેક બાબતની અપેક્ષા સમજવાની અને તેને ધ્યાનમાં રાખી કામ લેવાની ખાસ જરૂર છે, નહિ તે એકાંત પરંપરાપર આધાર Page #122 -------------------------------------------------------------------------- ________________ પેટા વિભાગ પર આનંદઘન, _121 રાખી અન્ય બાબતેપર અને ખાસ કરીને વર્તમાન જમાનાની પ્રગતિપર લક્ષ્ય રાખવામાં ન આવે તે માર ખાવામાં અથવા કેમને અને શાસનને પાછા પાડવામાં જ તેનું પરિણામ આવે એમ લાગે છે. સંકુચિત દૃષ્ટિને પરિણામે અત્યાર સુધી કેટલેક અંશે એવું પરિ. સુમ આવ્યું છે એમ અવલોકન કરવાથી જણાઈ આવશે. આટલા ઉપરથી આનંદઘનજીના શિક્ષણમાં જે ઉશત ભાવ છે તે જણા હશે. પેટા વિભાગે આ પ્રસંગે વિચારીએ છીએ ત્યારે આનંદઘનજીના વિચારે પિટા વિભાગને અંગે કેવા પ્રકારના છે તે પણ જઈ જવું પ્રાસંગિક થઈ પડશે. તેઓએ અનંતનાથજીના રતવનમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કેગચ્છના ભેદ બહું નયણુ નિહાલતાં, તરવની વાત કરતાં ન લાજે ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકા, મેહ નડીઆ કલિકાલ રાજે. (૧૪-૩) પાપ નહિ કેાઈ ઉસૂત્ર ભાષણ જિ, ધર્મ નહિ કઈ જગ સૂત્ર સરિખે; સૂર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પ િ (૧૪-૫) અન્યત્ર પણ કહ્યું છે કેગાએ મિલીને જેગણ કીધી, જતીએ કીધી જત; ભગતે પકડી લગતાણી કીધી, મતવાસી કીધી મત માયડી મુને (૫૯ ૪૮-ર-૧ પર૯) આવાં જાદાં જુદાં ટાંચણ ઉપરથી. તેઓશ્રીના સૂત્રવિરૂદ્ધ ગચ્છના પેટા વિભાગેપર કેવા વિચાર હતા તથા તેઓને શુદ્ધ મા લાવવા કેવા ઉપાચાની જરૂર છે તે જણાઈ આવે છે. વળી તેઓની આગમાનુસાર ક્રિયા કરવાની કેવી રૂચિ હતી તે પણ એ ટાંચણથી સહજ સમજાઈ જાય છે. આપણે તેમના સમયને ઈતિહાસ કાંઈક ઉપર જોઈ ગયા તે પ્રસંગે એક તપગચ્છમાં કેટલા ભેદ થયા હતા તે જોયું હતું. તે વખતે અનેક ગચ્છો ચાલતા હતા, એક ગચ્છમાં પણ નાના નાના વિભાગે બહુ થઈ ગયા હતા અને બહુધા ગચ્છના પેટા વિભાગે તે માત્ર માને છે કે મહત્વની ઈચ્છાને અને Page #123 -------------------------------------------------------------------------- ________________ 192 આનંદઘનજી અને તેને સમય. અને નિયંત્રણને અંગે થયેલા હતા છતાં અરસપરસ એ ભાવ રહેતું હતું કે આવી સંકુચિત દૃષ્ટિના માણસોનાં મુખમાં તરવની વાત શોભતી નથી એમ આનંદઘનજી જેવા શુદ્ધ ખપી જી ધારે અથવા તે ઉદેશ રાખી ઉપદેશ આપે તે તેમાં નવાઈ જેવું નથી. અર્થ વગરના તફાવત અને તેમાં મસ્ત રહી પોતાની ચેગ્યતા બતાવવા જતાં અન્યને અગ્ય બતાવવાની લાલચ એવી અનિવાર્ય છે કે તેને પરિણામે આત્મ અવનતિ થયા વગર રહેતી નથી. પરપરાને શુદ્ધ ઉપગ અનુભવજ્ઞાન લેવામાં, સાંપ્રદાયિક શિક્ષા લેવામાં અને વસ્તસ્વરૂપ પુસ્તક દ્વારા બુદ્ધિપૂર્વક લેવામાં આવતી અગવડ દૂર કરવામા થવાને બદલે શાસ્ત્રવિરૂદ્ધ કેવળ મહત્તવ માટે ટષ્ટિમથતા. પરિમિત કરી દેવામાં થાય તે તે બહ આડે માર્ગ ઉતારનાર થાય છે તે જરા ઈતિહાસ તપાસવાથી અને વર્તમાન સ્થિતિને રગ સમજવાથી જણાઈ આવે તેવું છે. આવા પ્રકારના સંપ્રદાયમેહમાં આસક્ત હોઈ તેવી જ વાત કરનારાને પેટભરા કહ્યા છે તે સબંધમાં જરા પણ શકા જેવું લાગતું હોય તે ઉપાધ્યાયજીનું સાડા ત્રણ ગાથાનું રતવન અને મુનિસુંદરસૂરિ મહારાજના અધ્યાત્મ કપડુમમાંથી યતિશિક્ષા અધિકાર ઊંડા ઉતરીને વિચારવા. તેઓશ્રીએ આ કરતાં પણ વધારે આકરા શબ્દોમાં સ્પષ્ટ વાત બતાવી છે. આટલા ઉપરથી વસ્તુસ્વરૂપ અને તત્કાલીન ઇતિહાસથી અજાણ્યા માણસ આનન્દઘનજીને બરાબર સમજ્યા વગર તેમના સંબંધમાં અભિપ્રાય આપવા નીકળી આવે અને પછી તેમને નિશ્ચયવાદી કહી નિંદાના સ્વરૂપમાં ઉતરી જાય તે તે કેટલું છેટુ કરે છે તે સમજવા યોગ્ય છે. જ્યારે વ્યવહાર અને નિશ્ચયના અરસ્પરસ એગ કેવા પ્રકારના છે, તેને દેખીતે વિરોધ કેવી રીતે ખુલાસાપૂર્વક સમજી શકાય અને ઘટાવી શકાય તે છે અને તે બનું રહસ્ય સમજી બાજમાંથી એકને પણ ત્યાગ કર ઉચિત નથી એમ જ્યારે સમજાશે ત્યારે તે અમુક મહાત્માને મનસ્વીપણે કેવળ નિશ્ચયવાદી કહેવા એ નિદાનુ રૂપક મટી તેથી ઉલટી વ્યવહાર નિશ્ચયની ખરી સ્થિતિ દર્શાવનાર થશે, પરંતુ ત્યાંસુધીમાં એટલું ધ્યાનમાં રહેવાની ખાસ જરૂર છે કે જૈનશાસનને અથવા આખા હિંદુસ્તાનને જે પરતંત્રતાની Page #124 -------------------------------------------------------------------------- ________________ પેટા વિભાગપર આનંદઘન. 188 બેઠીમાં સેક વરસથી પડવું પડ્યું છે તે આ સંકુચિત દ્રષ્ટિનું પરિગુમ છે, પેટા વિભાગનું પરિણામ છે અને તેમાં રહેલી ટૂંકી દૃષ્ટિને પરંપરાથી બચાવ કરવાની રૂઢિને લીધે છે. અહીં ઈતિહાસના એક બીજા વિષયપર ઉતરવા જેવું થાય છે અને તેમ કરવા જતા વિષચાંતર થઈ જાય છે તેથી તે વાતને હવે બાજુપર સખી આપણે સહદય મનુષ્યને એટલું કહી શકીએ કે વર્તમાન મહાન્ બ્રિટીશ સામ્રાજ્યને પ્રભાવ ઐતિહાસિક દૃષ્ટિએ વિચારી આપણું ધાર્મિક સામ્રાજ્યમાં પણ પ્રબળ વીર્યપુરણ કરી આંતર ભેદની તકરારમાં વ્યર્થ વીર્યવ્યય થતું અટકાવી એકદરે જૈનશાસનની પ્રગતિ કેમ થાય, વીર પ્રભુના મહાન સંદેશા જગત આગળ કેવી રીતે સત્ય અને સારા આકારમાં સમજાવાય, અનેક પ્રાણીઓ તેને વિવેકબુદ્ધિથી કેવી રીતે આદરે, દુનિયામાં અહિંસાના નૃત્ય સાથે આત્મસતિનું લયસ્થાન કેવી રીતે થાય તે એક સાથે એકત્ર થઈ વિચારવાની જરૂર છે. વીર પરમાત્માનો એ જ માર્ગ છે, એ જ ઉપદેશ છે, એ જ શિક્ષા છે. અતિ સંકુચિત દૃષ્ટિના પ્રવાહમાં ઘસડાઈ જઈ વીર પરમાત્માનું સુય શિક્ષણ આપણે વિસરી ગયા છીએ, વિશાળ ધર્મના ત્રિકાળ શુદ્ધ સત્ય સનાતન તને આપણે ભંડારમાં ગોંધી રાખ્યાં છે, ઉપાશ્રયમાં સાચવી રાખ્યાં છે અને તેથી વિશેષ તેનામાં સત્તા હોય એમ બતાવવાને વિચાર કર્યો નથી. આ મહા આત્મક્ષતિ કરનાર ટુંકી દૃષ્ટિના વિચારે એટલું પ્રાબલ્ય ભોગવે છે કે વિશેષ લાભ કરનાર વીરના સત્ય રહસ્ય હોય એમ સમજાવનારને પણ આપણે હસીએ છીએ એ ખરેખર આપણું મૂઢતા છે, અયોગ્યતા છે, પછાતપણું છે. બહુ સારી રીતે વિચાર કરી સકુચિત દૃષ્ટિ દૂર કરી વિશાળ હદયથી વીર પરમાત્માના સંદેશા જગતને કહેવાની જરૂર છે, અને એ બાબત પસાર કરતી વખતે તપગચ્છ, ખરતરગચ્છ કે તેના અવાંતર ભેદ વિભેદ અને તેના ઉપદે વિચાર પણ કરવે ઉચિત નથી. એવા પેટા ભેદથી તેમના મુખ્ય સિદ્ધાંતને આ સમયમાં તે ઘણું જ નુકશાન છે, પૂર્વ કાળમાં સ્વાત્મજીવન માટે અથવા પરંપરાની જાળવણી માટે કદાચ તેને સહજ પણ ઉપયોગ હોય, પરંતુ હાલ તે તે પ્રગતિમાં વિઘ કરનાર, સાધુ જેવા વિશાળ દૃષ્ટિમાન મહાત્માઓને પણ અતિ Page #125 -------------------------------------------------------------------------- ________________ 184 આનંદઘનજી અને તેને સમય, સચિત કરનાર અને દષ્ટિબિન્દુના રહસ્યને અતિ દૂર રાખનાર છે, એને જેમ બને તેમ ત્યાગ કરવામાં અથવા એની અગત્ય ઓછી કરવામાં જૈન કેમનું શ્રેય છે એમ ઇતિહાસ બતાવે છે, મુનિસુંદરસૂરિ સાક્ષી પૂરે છે અને આનંદઘનજી મહારાજ વારંવાર જણાવે છે. આવા વિશાળ વિચાર બતાવવા માટે આનંદઘનજી મહારાજના આપણે ખરેખરા જણ છીએ. વિશાળ તરવજ્ઞાન અને વિશાળ આંતર રહસ્ય આનંદઘનની ચાવીશી અથવા પદો વાંચતા જે એક બાબત આપણને ખાસ લક્ષ્યમાં લેવા લાયક જણાય છે તે તેઓની શાસ્ત્રરહસ્ય બહુ ઓછા શબ્દમાં સમજાવવાની શક્તિ છે. તેના વિશાળ જ્ઞાન સબંધમાં તે બે મત પડી શકે નહિ, પરંતુ એક લેખક અથવા કવિ તરીકે તેઓમાં ખાસ વિશિષ્ટતા એટલી જોવામાં આવે છે કે તેઓ પિતાના પુત વિશાળ સગર્ભ વિચારને બહુ થોડા શબ્દોમાં બતાવી શકયા છે. લેખકે પૈકી કેટલાક એવી શૈલી આકરનારા હોય છે કે જેઓ ઘણુ લખે ત્યારે થે રહસ્ય સમજાય, ત્યારે કેઈ અપૂર્વ લેખક સૂત્ર જેવાં નાનાં વાકયમાં એવું સુંદર રહસ્ય લાવી શકે છે કે તેમાંથી ઘણા ભાવે નીકળી શકે અને જ્યારે જ્યારે તે વાક્ય વંચાય ત્યારે ત્યારે અભિનવ આનંદ આપ્યા કરે. આવા રહસ્યાત્મક લેખ ભાષામાં લખનાર બહુ ઓછા વિદ્વાને જવામાં આવે છે તેથી એક લેખક તરીકે એમની બહુ ઉચ્ચ પ્રકારની ગણના થાય છે. સ્તવમાં આડા અવળા અહીં તહીં તપાસતાં અનેક વાકયે વાંચતાં તેમને વિશિષ્ટ ભાવ કે ગુદા છે તે પર અનેક વિચારો આવશે. દાખલા તરીકે જુઓ ચિત્ત પ્રસને રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એક કપટ રહિત થઈ આતમ અર૫ણાર, આનંદઘન પદ રેલ, (૧૬) સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અપ અખેદ (૨-૧) મત મત દે રે જો જઈ પૂછીએ, સહુ થોપે અહમેવ. (૪-૧) આતમ અર્પણ વરતુ વિચારતા, ભરમ ઢ મતિ દોષ, (૫-૬) પાપ નહિ કેઈ ઉસૂત્ર ભાષણુ જિયે, ધર્મ નહિ કે જગસૂત્ર સરિ (૧૪-ઈ ધરમ ધરમ કરતા જગ સહુ ધિર, ધરમ ન જાણે હા મર્મ. (૧૫-૨) Page #126 -------------------------------------------------------------------------- ________________ રહસ્યાત્મક સગર્ભ કવને. 125 આપણે આતમભાવ જે, એક ચેતનાધાર રે અવર સવિ સાથ સાગથી, એહ નિજ પરિકર ધાર છે. ૧૯-૧૧) મન સાધ્યું તેણે સઘળું સારું, (૧૭-૮) પરમારથ પંથ જે લહે, તે જે એક તત રે , (૧૮-૬) વિગેરે વિગેરે અનેક વિચારે સૂત્ર જેવાં છે અને તે પ્રત્યેક વિચારેને આપણે વધારે વિસ્તારથી તપાસવા ઈછીએ તે પ્રત્યેકપર જૂદ થથ લખી શકાય તેમ છે. આ તે ચેડાં વાળે નમુનારૂપે બતાવ્યા છે, પરંતુ આપણે તેવી રીતે આવા બીજા અનેક વાક્યોને બતાવી શકીએ, એવાં થોડાંક દૃષ્ટાંતો પદમાંથી પણ જોઈએ. છઠ્ઠા, સાતમા તથા આઠમા પદની શરૂઆતમાં સાખીઓ આપી છે તે આનું ખાસ દૃષ્ટાંત છે જુઓ પૃ. ૪૧-૬૮ અને ૮૨). મમતા સંગ સો પાય અજાગલ, ધનતે દૂધ દુહાવે. (૮-૧) ઔર ન હિતુ સમેતાલી અબ હમ અમર ભયે ન મરે (૪૨-૧) મીઠડા લાગે કતા, તે માટે લાગે લેાક (૪૦-૧) શાશ્વત ભાવ વિચાર પ્યારે, છેલો અનાદિ અનંત, (૨૨-૫) અનુભવ રસ રોગ ન સાગા, લકવાદ સબ મેટા, કેવલ અચલ અનાદિ અબાધિત, શિવ શંકર લેતા. ર૩-૩) લોક લાજ નહિ કાજ, કુલ મરજાદા ખારી, લાક બટાઉ હશે વિરો, અપને કહત ન ી (૨૮-૨) ઔર કરાઈલ સે ભરા, સૂર પછારે ભાઉ અરીરી. (૪૬-8) આવા આવા અનેક પ્રસંગે છે જે વખતે આનંદઘનજીએ પોતાના સૂત્ર જેવા વિચારે બતાવીને આપણને અનેક વિચાર કરવાનું સાધન આપ્યું છે. એ પદપર જ્યારે જ્યારે હું વિચાર કરતે હતું ત્યારે નવીન રહસ્યની રણુ થતી હતી. વિચારમાં આવ્યું તેટલું લખી શકાણું નથી અને હજુ તેપર વધારે વિચારણા થશે તેમ વધારે વધારે સત્ય સમજાશે. ગૂઢ ભાવાર્થવાળા સગર્ભ લેખકની આ ખાસ વિશિષ્ટતા છે. આ પ્રત્યેક ટાંચણુમાં કેટલું રહસ્ય છે તે અત્ર લખવા જઈએ તે ઉપઘાતજ એક ગ્રંથથી મોટે થઈ પડે છે તે સ્થળે વિચારવામાં આવશે ત્યારે તેની અંદર ગર્ભમાં રહેલ ગૂઢ આશયામાંથી કેટલાક બતાવવા પ્રયત્ન કરવામાં આવશે અને તે આશયથી જ Page #127 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજી અને તેને સમય. આ પુસ્તક પ્રગટ કરવાને હેતુ રાખવામાં આવ્યું છે. એક મહાશયનું કહેવું એમ હતું કે આવા ગૂઢ અર્થવાળાં પદપર વિવેચન કરવાથી તેનું રહસ્ય સંકુચિત થઈ જાય છે, માટે તેના શબ્દાર્થ લખી વિવેચન માટે દરેકને તેમના શક્તિ અને અધિકારપર છોડી દેવા આ વિચાર સાથે હું મળતે થઈ શકતું નથી. આવા રહસ્યભૂત ગ્રામાં ખાસ ગૂઢતા છે, એના અંતરમાં સ્પષ્ટ આશયો છે અને એના પ્રત્યેક વચનના ગર્ભમાં સાર રહસ્થ રહેલ છે એમ જ્યાં સુધી સ્પષ્ટ બતાવવામાં ન આવે ત્યાં સુધી મધ્યમ પ્રવાહના પ્રાણીઓ તે ગ્રથને વાંચવા વિચારવાની તસ્દી પણ ન લે અને વિચાર કરી શકે તેવા હેય તેમને પણ બહુ મહેનત પડે આ બન્ને વર્ગને આવા વિવેચનથી ખાસ લાભ થવાના કારણે મને સ્પષ્ટ લાગવાથી વિશેષ વિચાર કરવાની પ્રેરણુ–સૂચના સાથે આત્મફુરણું સ્વપર ઉપકાર માટે યોગ્ય અંકુશ તળે રહી બહાર પાડવી એ વાસ્તવિક ધારવામાં આવ્યું છે. જેઓ સ્વતંત્ર વિચાર કરી શકે તેટલી હદ સુધી આત્મવિચારણામાં ઉતરી ગયા હોય તેના વિચારે કદાચ તેઓ આ પુસ્તક વાંચે તે પણ સંકુચિત કે મર્યાદિત થઈ જાય એમ ધારવું તે તેઓની શક્તિની આછી કિમત અંકાવે છે અને તેમ કરવાને આપણને હક નથી, પરંતુ તેની સાથે ઘણુ જીને વિચાર કરવા રોગ્ય પ્રબળ સાધનને આવા લુક કારણથી અટકાવી દેવું એ એક નિયમ તરીકે મને ઠીક લાગતું નથી. અહીં જરા અવાંતર અંગિત વાતપર ઉતરી જવાનું થયું. આ પ્રાણીની એવી ટેવ પડી છે કે જ્યારે ત્યારે તે પિતાને બચાવ કરવા એકદમ તૈયાર થઈ જાય છે. આ એક પ્રકારને મને વિકાર છે અને તે દૂર કરવા અથવા તેનાપર વિજય મેળવવાના પ્રસગે અને તેને પૃથક્કરણ કરી સમજવાની શક્તિ પણ આવા મહાત્માના ગ્રંથના વાંચન મનનથી જ થાય તેમ લાગે છે. આનંદઘનજી મહારાજનું જ્ઞાન સામર્થ્ય અને ખાસ કરીને રહસ્ય સમજાવવામાં રહેલ અસાધારણ શક્તિ પર આપણે વિચાર કરતા હતા. એ બાબતમાં ઘણુ સાધારણ લેખકે કરતા તેઓ બહુ આગળ વધી જાય છે એ બાબતમાં બે મત પડે તેમ લાગતું નથી. તેઓના લગભગ દરેક વાક્યની રચના સૂત્ર જેવી છે, તેમાંથી બહુ રહસ્ય નીકળે Page #128 -------------------------------------------------------------------------- ________________ લેખક અને કવિ તરીકે આનંદઘન, 127 તેવું છે અને વધારે વિચાર કરતાં તેમાંથી વધારે વધારે રહસ્ય પ્રાપ્ત થાય તેમ છે. લેખક-કવિઃ આનંદઘનજી મહારાજનાં સ્તવને અને પદે વાંચતાં બીજી એક વાત જણાઈ આવે છે તે તેઓએ બતાવેલા વિચારેની સ્પષ્ટતા છે. તેઓ પ્રખર ભાષામાં અને સ્પષ્ટ રીતે વિચારો બતાવી શક્યા છે અને જે કે તેઓનો આશય ઊંડા હોય છે તેપણુ દરેક વાંચનાર તેઓના વિચારામાંથી પિતાની શક્તિ પ્રમાણે કાંઈ કાંઈ સાર સમજી શકે છે. તેઓની ભાષા સ્પષ્ટ, તેઓનું વિષયગ્રાહિત મજબૂત અને પલાલિત્ય અને અર્થ સુંદર તથા હૃદયને અને મગજને એક સરખી રીતે અસર કરનાર છે. તેઓએ કવિ તરીકે મોટાં મોટાં વર્ણને આપ્યાં નથી, છતાં સુમતિ અને શુદ્ધચેતના જેવાં પાત્રોને બોલતા કરી મોહ રાજાની સાથે લડાઈ વિગેરનાં જે વર્ણને આપ્યાં છે તે ખાસ કવિ તરીકે તેઓની શોભા વધારનારાં થઈ પડ્યાં છે. આનંદઘનજીની એક કવિ તરીકે વિશિષ્ટતા એવા પ્રકારની છે કે જેની સરખામણું કરવી પણ મુશ્કેલ થઈ પડે તેવું છે, કારણ કે જ્યાં સુધી તેમના જેવા વિકસવાર થયેલ આત્મજ્ઞાની એવા વિષપર વિચારો બતાવે તેની સાથે તેમની સરખામણ ન થાય ત્યાંસુધી તેઓના સબંધમાં ખરે અભિપ્રાય આવી શકે નહિ લડાઈ કે શૃંગારના કવિઓ સાથે તેમની સરખામણી કરવી એ બહુ રીતે અયોગ્ય છે, છતાં સામાન્ય રીતે પણ તેઓનાં સ્તવને અનૈ પદમાં 5 વર્ણન સારી રીતે આવે છે અને તેઓને વિષય પાગ અને અધ્યાત્મને છે એટલું ધ્યાનમાં રહે તે લોકપ્રસિદ્ધ કવિને પણ જેમ આપે એવી તેની રચના છે. વૈરાગ્યના વિષયમાં જે જે કવિઓએ આવાં પદે બનાવ્યાં છે તેમાં તેઓ બહુ આગળ પડતું સ્થાન લે છે. આ ઉપરથી એમ કહી શકાય કે એક લેખક અને કવિ તરીકે તેઓ ઘણુ ફતેહમંદ થયા છે; એનું કારણ સ્પષ્ટ શૈલી અને સીધે ઉપદેશ અને તે પણ ખાસ કરીને હૃદયના ઊંડા ભાગમાં ઉતરી જાય તેવા માર્મિક શબ્દમાં કૌશલ્ય સાથે વિષથને દર્શાવવાની તેઓની ખાસ રીતિનું પરિણામ છે. એક લેખક કેઈ ન સમજે તેવી ભાષામાં વિચારો બતાવે તે તે નકામા છે Page #129 -------------------------------------------------------------------------- ________________ 188 આનંદઘનજી અને તેને સમય. તેમ જ તદ્દન સાદા વિચારે ગદ્યને બદલે પદ્યમાં મૂકે તે તેની કવિ તરીકે ગણના થતી નથી. આ બંને બાબતમાં આનંદઘનજી બહુ આગળ વધી જાય છે તે તેઓનાં સ્તવને તથા પદે વાંચવાથી જણાશે. સ્તવને એટલાં અસરકારક છે અને પદો એટલાં માર્મિક છે કે એના રહસ્થપર વિચાર કર્યો પછી એ ભૂલી શકાય તેવાં નથી, એક વખત એનું રહસ્ય સમજ્યા પછી કાનમાં અને મગજમાં તેનું આન ચાલે છે અને શાંત અવસ્થામાં તે વિચારવાથી એક એવા પ્રકારને આનંદ આપે છે કે તેને અનુભવ સામાન્ય રીતે થ તદ્દન અસંભવિત છે. અને તેમને વિષય અતિ કઠિન છે અને તેથી તેના અધિકારીઓ સર્વથઈ શકતા નથી તેથી કદાચ સામાન્ય વૈરાગ્યના વિષયવાળાં પદે અથવા તેથી પણ વિશેષ શુગારના વિષયવાળાં કવરેજેટલાં એ પદે પ્રચલિત અથવા લોકપ્રિય ન થાય તે તેમાં કવિ તરીકેની તેમની ગણના ઓછી થતી નથી, પરંતુ પરીક્ષા કરનારના અધિકાર અથવા ઉન્નતિકમમાં રહેલી પ્રગતિની તે નોંધ બતાવે છે. શબ્દોની ઘટના અતિ સુંદર છે, ચગ્ય શબ્દ ચગ્ય પ્રસગપર યથાર્થ રીતે મૂકાયા છે અને તે ભાવગર્ભિત હોવા સાથે ખાસ છાપ પાડનાર હોય તેવા જ આવી ગયા છે, કારણ કે કવિઓ બહુધા હૃદયમાંથી ગાન કરે છે ત્યારે શબ્દો કેષમાંથી શોધી શોધીને લખતા નથી, પણ હૃદયનું ગાન તેમને એવા ગ્ય શબ્દમાં જ નિદર્શન કરાવે છે. આથી તેઓની કવિ તરીકે બહુ ઊંચી ખ્યાતિ છે. આત્માને ઉદ્દેશીને તેને વિશુદ્ધ કરવાના વિશિષ્ટ ઉદ્દેશથી લખાયેલાં પારો અને સ્તુતિગર્ભિત સ્તવને લગભગ રહસ્થજ્ઞાનના ભંડાર છે, ગમાર્ગનાં પગથી છે, સત્ય આદરણીય માર્ગના દર્શક છે અને વિશિષ્ટ પથના પ્રરૂપક, પ્રદર્શક અને પ્રયોજક છે. આનંદધનના વ્યવહાર વિચારે નવમા સુવિધિનાથના રસ્તાવનામાં દિનચર્યા બતાવતાં મૂર્તિપૂજાને એને જે વિચારે બતાવ્યા છે તે ઘણુ યવહારૂ છે. અંગ અને અગ્ર પૂજાનું સ્વરૂપ બતાવી, છેવટે ભાવપૂજાને દુર્ભાગ્ય અને દુર્ગતિને છેદ કરનાર કહે છે અને ચતુર્થ પ્રતિપતિ પૂજા તેના ખાસ અધિકારીઓ માટે ચાગની પરિસિમા બતાવે છે. આ વ્યવહારુ વિચારે કેટલા ઉપગી છે તે ખાસ Page #130 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીને ગ. 1ી કરીને આનંદઘનજીની ગ્ય સમજ વગરની ટીકા કરનારે સમજવા રે છે. આવા જ ઉપગી વિગેરે વિત્ત પ્રસને ૨ પૃજન ફળ ક” એ એક વનમાં સમાવી દીધા છે. એમાં પણ અવારનવાર બ વ્યવહારૂ અને ઉપયોગી વિવારે બતાવ્યા છે. બીજા પદમાં ઘડિયાળીને શીને સામાન્ય રીતે બહુ ઉપયેગી વાત કરી છે અને તેવી જ રાતે ત્રીજી પદમાં ગત વનિતા થોવન ધન માતે, ગર્ભ તળી વેદના વિમુરારી આવી આવી વાત કરી છે. ગોપાટની રમત સાથે ચતુ નિના ગમનાગમનની વાને બારમા પદમાં કરી; એકરાને મારવા સંબંધમાં આમિક વાને સત્તરમા પદમાં કરી, રસાયલી સ્ત્રીને સમજાવવાના બહાના તળે શ્રતનાની વાતે અટારમા પદમાં કરી, વિન્ડી નાર રેતી ના મુખમાંથી નીકળતા શમા મેળમા અને બત્રીસમા તથા શમા પદમાં વાત કરી અને એવી રીત સામાન્ય પ્રસંગને અવી કાર રેતિ રીપાવ્યા છે કે તે વાંરાનાં આનંદ આવે, વિચારતા બોધ થાય અને સમજતાં તદનુસાર ઉપદેશને અનુસરવા સાહજિક નૃત્તિ હાથ અને પરિણામે વતનની સાધ્ય ત જરૂર પ્રગતિ થાય. આનંદઘનજીને પિયાગ: આનંદઘનજીએ ગના સંબધમાં એટલી બધી વાત કરી નાખી છે કે એ સબંધી અર્થી ઉલેખ કરતાં પૃષ્ઠ ભરાઈ જાય. લગભગ દરેક પદમાં યોગની વાત એક અથવા બીજ આકારમાં કરી છે તે પર તે તે રથાને વિવેચન મળી આવશે. યાગની કથિી વાત કરી છે તેનાં આપ બહુ ડાં ઉદાહરણે અહિ તપાસીએ. આઠમા રતવનમાં પ્રભુના દર્શન કેઇ ગતિમાં થયા નહિ એમ બનાવી છેવટે ઉમેરે છે કેએમ અનેક થલ બ્રિજે, સખિ દરિસણ વિણજિનદેવ; સખિ. આરામથી મન અભિય, સખિ કોને નિમલ સેવ અખિ. ૫ વિરમલ સાધુ ભગતિ હતી, સાખિ વાર અવશ્વક હાથ અખિ. દરિયા અશ્વક તિમ સહિ, અખિ ફલ અવંચક લેય, સખિ ૬ - અહી ગાવચક, વિવેચક અને ફલાવંચકની વાત કહી તે ચારાને ખસ વિથ છે એના પર પગના ખાસ વિષયમાં સારી રીતે વિવેચન કરવામા આવ્યું છે તેથી જણાશે કે આવા પરમાત્માને Page #131 -------------------------------------------------------------------------- ________________ 180 આનંદઘનજી અને તેને સમય. ચોગ થવે તે ચાગાવચકત્વ કહેવાય છે. એ ત્રણે અવેચક રોગ કઈ કઈ ભૂમિકા પર કેવી રીતે પ્રાપ્ત થાય છે તે સદરહુ વિષયમાં સારી રીતે ચર્ચાયલું જોવામાં આવશે. એ રોગના ખાસ વિષયને અહીં બહુ હા શબ્દોમાં સારી રીતે ખીલવ્યે છે તે આનંદઘનજીનું જ્ઞાનરહસ્ય બતાવવાનું કૌશલ્ય સૂચવે છે. આ વિષયપર વિશેષ વિવેચન ચાગષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં લેવામાં આવશે. સુમતિનાથના સ્તવનમાં અહિરામભાવ, અંતરાત્મભાવ અને પરમાત્મભાવપર ચાગવિચારણું બહુ સુંદર રીતે કરવામાં આવી છે. એનું રહસ્ય છેવટે બતાવતા કહે છે કે - બહિરતમ તજી તરઆતમા, રૂ૫ થઇ થીર ભાવ સુમાની. પરમાતમનું હે આતમ ભાવવું, આતમ અરજણ દાવ સુગ્યાની ૫આતમ અરપણ વસ્તુ વિચારતાં, ભરમ હલે સતિષ સુગ્યાની. પરમ પદારથ સંપતિ સપજે, આતઘન રસ પણ સુગ્યાની. ૬ આ બહિરાત્મભાવ તજીને અંતરાત્મભાવમાં સ્થિર થવા સાથે આત્માને પરમાત્મભાવ વિચાર એ આત્મસમર્પણનો ઉપાય છે અને તેથી જ પરંપરાએ સર્વ બાહ્ય બંધનથી મુક્ત થઈ આત્મા પ્રગતિ કરીને છેવટે પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે. આ ત્રિવિધ સકલ તનુધરગત આત્માનું સ્વરૂપ અન્યત્ર મડ વિસ્તારથી બતાવ્યું છે, જેના પ્રથામાં તે પર મોટા ઉલેખ કરવામાં આવ્યા છે અને પદની વિચારણામાં પણ તે પર વારંવાર વિવેચન થયું છે તેપર ધ્યાન ખેચી આનન્દઘનજીએ એ વિષયને કેવી સુંદર રીતે સંક્ષેપમાં પણ સુહામ રીતે બતાળે છે તેનું નિદર્શન અત્ર કરવામાં આવ્યું. આવી જ રીતે શાંતિનાથના સ્તવનમાં શાંતિનું સ્વરૂપ જે આશ્ચર્યકારક રીતે ચિતર્યું છે તે લગભગ આગમના સાર જેવું છે. એ રોગનો અતિ ઉત્કૃષ્ટ વિષય છે અને તેમાં “અહો અહ હું સુઝને કહું, ન મુઝ નમ સુઝ રે, અમિત ફલ દાન દાતારની, જેહની ભેટ થઈ તુજ રે. શાતિ જિન એક સુજ વિનતિ” એમ કહેવામાં આવે છે ત્યાં વિષય તેની ઉત્સુક હદપર-વિશિષ્ટ પ્રદેશની પરાકાષ્ઠાપર આવી જાય છે. અહીં રોગના વિષયને એવી સુંદર શૈલીથી અને હૃદયને શાંત કરી નાખે એવા ભાવાત્મક વાક્યથી દશ છે કે આનંદઘનજીના ગજ્ઞાન Page #132 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીને ચાગ 181 માટે અતિ આનંદ થયા વગર રહે નહિ. આથી પણ વિશેષ આનદદાયક રીતે “મનડું કીમહી ન બાજે છે કે જિન એ સત્તરમાં રતવનમાં ચાગના અધ્યબિંદુ જેવા કેન્દ્રસ્થ ચિત્તદમનના વિષયને ચર્ચા છે. ચિતદમનને અંગે તેઓ સ્પષ્ટ કહે છે કે મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને કેલે - બીજી વાત સમરથ છે નર, એકને કાઈ ન જે. હે કુથ જિન. ૭ મન સાચું તેણે સઘળું સાહ્યું, એહ વાત નહિ ખેતી, એમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત છે ટી. હે કુથ જિન. ૮ મનહંદુરારાધ્યતેવશ આર્યું, તે આગામથી મતિ આણું; આનંદઘન પ્રભુ માહરૂં માણે, તો સારું કરી જાણું હે કુંથ જિન ૯ અહીં અનેક વાત કરી દીધી છે. મન વશ આવી ગયું છે એમ કહેનારની આત્મવંચના અથવા પરવચના, મન વશ કરવાની અતિ આવશ્યકતા અને તેનું મહત્તવ અને પરમાત્માને માર્ગે ચાલવાથી તેમાં થતે ચોગ એ દરેક વાત બહુ ચુક્તિસર પણ સપષ્ટ રીતે બતાવવામાં આવી છે. આવી રીતે બરાબર વિચારીએ તે સ્તવમાં એગની વાત અનેક જગપર બહુ સુંદર રીતે, ચોગ્ય રીતે અને અસત્કારક રીતે કહી છે. પદામાંના ઘણાંખરા ગાનથી ભરેલાં છે અને દરેક પ્રસગે યથાજ્ઞાત વિવેચન તેપર કર્યું છે. બહુ મુદ્દાનાં બે ચાર પદેપર અહીં નિદર્શન કરી ભેગને વિષય કે સુંદર રીતે તેઓશ્રીએ ઝળકાવ્યું છે તે તરફ લય ખેંચીએ. છઠ્ઠા પદમાં ઈડા, પિંગળા અને સુષણા નાડી પર વિચાર બતાવ્યા, સાથે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિરૂપ ગનાં આઠે અંગેપર ધ્યાન ખેચ્યું, યમને અંગે મૂળ ઉત્તર ગુણેની રચના બતાવી, સુદ્ધા અને આસનને ઉપગ બતાવી રેચક, પૂરક અને કુંભક નાડીના પ્રાગે અને સાથે મન અને ઈદ્રિઅને સંગ સમજાવી તેનાપર વિજ્ય મેળવવાની જરૂરીઆત બતાવી છેવટે બતાવ્યું કે Page #133 -------------------------------------------------------------------------- ________________ 18 આનંદઘનજી અને તેને સમય. સ્થિરતા જગ જીગલિ આકાર, આપો આપ વિમાસી આતમ પરમાતમ અનુસાર, સીએ કાજ સમાસી. માહારે બાલુડે સન્યાસી. આવા એક નાના પદમાં કેટલી જાતની વાત કરી છે અને ચાગના અતિ મહત્વના કેટલા વિષયે ચચી નાખ્યા છે તે ખાસ વિચારવા એગ્ય છે. ચેગનાં એક તે પદમાં બતાવેલાં નામપર સંપૂર્ણ વિવેચન કરવું હોય તે એક આખું મોટું પુસ્તક ભરાય. સાતમા પદમાં તનમહત્યાગને અંગે જે આત્મજાગૃતિ બતાવી છે, તે બહુ અસરકારક છે. એમાં કેટલીક વાત તે એવી અદ્દભુત રીતે બતાવી છે કે પ્રયત્ન કરવા છતાં તે પદને ભાવ સ્પષ્ટ ખીલવી શકવો મુશ્કેલ જણ છે. એ પદને અંતે ચાગીરાજ જણાવે છે કે શિર પર પચ વસે પરમેસર, ઘટએ સૂમ બારી આ૫ અભ્યાસલએ કાઈ વિરલા, નિરએ ધૂકી તારી ૩ આશા મારી આસન ધરી ઘટએ, અજપાજ૫ જગાવે; આનંદઘન ચેતનમય મૂરતિ, નાથ નિરંજન પાવે છે અવધૂકયા સેવે તનામ, જાગ વિલન ઘટમે આવી જ રીતે પદરમા પદમાં “મેરે ઘટ ગ્યાન ભાનુ ભય લેર, સત્તરમા પદમાં છારાને મારવાના સંબંધમાં અને એકવીશમા પદમાં પ્રભુના અગમ અગોચર રૂપના સંબંધમાં ચાગની બહુ બહુ વાત કરી છે. અન્યની આશા નહિં કરવા માટે અઠ્ઠાવીશમા પદમાં ચેગના અતિ અગત્યના વિષય પર ઉપદેશ આપતાં તેઓ જણાવે મનામા માલ પણ “મસાલા, ખ ગ ૫રજાલા; તનભાહી અવાઈ પીએ કસ, જાગે અનુભવ લાલી આશા૩ અગમ પીઆલાપી મતવાલા, થિને અધ્યાતવાસા આલયન ટન વહ એકે એ લેાક તમારા આશા એરની કથા કીજે, અહીં ચગની વાતે તેના યથાર્થ સ્વરૂપમાં પણ ચાગને ઘટે તેવી મજબૂત ભાષામાં કરી છે. (પૃ. ૨૫૧). તેની પછીના પદમાં Page #134 -------------------------------------------------------------------------- ________________ ચગાનુભવ. 188 નામ નહિ રાખવાને અંગે ચંગનું અદ્દભુત ૨હસ્ય બતાવ્યું છે અને જેતિ નેતિ જેવી ઉક્તિઓ બતાવી છેવટે કહ્યું છે કે ના હમ દરસન ના હમ પરસન, રસ ન બંધ કછુ નહિ આનંદઘન ચેતનમય સૂરતિ, સેવક જન અલિ હિ અવધ નામ હમારા એ. ૫. સાડત્રીશમા પદમાં ‘ગ સિંહાસન પર બેઠેલા ચેતનની આખી વાત સુંદર રીતે કરી છે. એમાં લગાટી, ધુણી, ગુરૂના ચેલા વિગેરે સર્વ વાત ચાગની કરી છે. આખા પદમાં રોગને અંગે એટલી વાત કરી છે કે તે પહનું વિવેચન જેવાની ખાસ ભલામણ કરવામાં આવે છે. એમાં પથ ધ્યાન અને પરમાત્મતત્વચિંતવન તેની ઉત્કૃષ્ટ હંદ બતાવવામાં આવ્યાં છે. આવી રીતે લગભગ દરેકે દરેક પદમાં અથવા સમુચ્ચયે કહીએ તે દરેક પદમાં ચગની વાત તેના ઉત્કૃષ્ટ આકારમાં જુદે જુદે રૂપે બતાવી છે અને આવા પદના વિષયને સમજવા માટે ગાાન જૈનદષ્ટિએ કેવા પ્રકારનું છે તે જાણવાની જરૂર હોવાથી આ વિષયના ઉપાદ્યાત જે એક વિષય મે જૂદે લખે હતો જે બહાર પાડવામાં આવે છે. પ્રથમ તે એ વિષયને આ ગ્રંથ સાથે છપાવવાને હતે પણ પુસ્તકનું કદ મેટું થઈ જવાથી તેને જ પાડી નાખવામાં આવ્યું છે. ગજ્ઞાનને આનંદઘનજીએ બહુ ઉત્તમ રીતે ખીલવ્યું છે, બતાવ્યું છે અને એને અનુભવ કરવા વારવાર સૂચના કરી છે. આનંદઘનજીને જૈનાગમાં બહુ ઉચ્ચ સ્થાન મળે છે, તેઓનાં પદે અને સ્તવને વાંચતાં અને તેઓનું -વર્તન વિચારતાં એશની પંચમ ભૂમિકાથી તેઓશ્રી આગળ વધ્યા હોય એમ લાગે છે. બાકી તેઓનું ચગમાં સ્થાન કર્યું હોવું જોઈએ તેને નિર્ણય વાંચનારે આ સર્વ હકીક્ત અને “ગ' વિષયની વિચારણાથી કરી લેવા. થાણાનુભવઃ ચગના વિષયને અને અનુભવની ખાસ જરૂર છે અને તેને માટે આનંદઘનજીએ બહુ પ્રસંગે વિચારો બતાવ્યા છે, તેને પણ આપણે સંક્ષેપમાં વિચારી જઈએ. અનુભવ શબ્દને ભાવ વિચારતાં જણાશે કે વસ્તસ્વરૂપના થથાર્થ બેને અનુસરતી પર હેય રેય ઉપાદેયપણવાળી વિચારણાનો મુખ્યત્વે કરીને તેમાં Page #135 -------------------------------------------------------------------------- ________________ 184 આનદઘનજી અને તેને સમય. સમાવેશ થાય છે. અનેક સ્થાને અનુભવની જરૂરીઆત ભૂલી જૂદી રીતે બતાવવામાં આવી છે. આ નિજ સ્વરૂપજ્ઞાનને મહિમા દરેક રોગગ્રથકારે બહુ સારી રીતે બતાવ્યે છે અને આનંદઘનજીએ તે એના સંબંધમાં અનેક રીતે વાત કરી છે. બાહા કિયા ગમે તેટલી કરવામાં આવે પણ તેમાં જ્યાં સુધી આત્મદર્શન-સમ્યક્ટવ કલ્યાણપ્રાપ્તિની આકાંક્ષાયુક્ત થાય નહિ ત્યાંસુધી આત્મગુણની વૃદ્ધિ ન થવાથી સર્વ નકામું છે એ વાત તે અનેક પ્રસંગે જણાઈ આવે તેવી છે, તેથી આગળ વધતાં અનુભવની બહુ જરૂરીઆત છે. અનુભવ સાક્ષાત્કાર કરાવે છે, અશુદ્ધ લિસ આત્માને સાધ્ય સમીપ કરાવે છે અને પરભાવની બરાબર એાળખાણુ પાડી આપી વિવેકને એટલી સુંદર રીતે પુષ્ટિ આપે છે કે તેથી છેવટે વિકમયી. દૃષ્ટિ પ્રગટ થાય છે. શરૂઆતના ચેથા પદમાં જ અનુભવપર સારે પ્રકાશ પાડવામાં આવ્યો છે. સુહાગણ! જાગી અનુભવ પ્રીત. વિન્દ અનાદિ અગ્યાનકી, મિટ ગઈ નિજ રીત. સુહા. ૧ ઘરમંદિર દીપક કીચા, સહજ અતિ સરૂપ, ૫ પરાઈ આહી, ઢાબત વસ્તુ અનુપ, સુહા. ૨ કહા દિખાવુ ઔર કહાં સમજાઉં ર. તીર અચુક હે પ્રેમિકા, લાગે એ રહે ઠે૨ સુહા 8 નાદવિલુદ્દો પ્રાણ, શિને ન તૃણ મૃગ લાચ આનંદઘન પ્રભુ પ્રેમકી, અકથ કહાની થાય. સુહા. ૪ અનુભવની વાત એવી છે કે એને આનંદઘનજી પણ અકથ? કહે છે. જેઓ એના પ્રેમમાં પડ્યા હોય તે જ ખરેખરી રીતે તેનું સ્વરૂપ સમજે તેમ છે. નુરજહાનના પ્રેમમાં પડેલ જહાંગીર-સલીમ જેમ તેને જ સર્વત્ર દેખે છે તેમનાદ-ગાનુભવના પ્રેમમાં પડેલ પ્રાણુને તેનું તીર વાગે છે ત્યારે તે તેનાથી હત પ્રહત થઈ જાય છે. આવા અનુભવના વિષય પર બહુ પ્રકારના વિચારે બતાવ્યા છે. શુદ્ધચેતન અને સુમતિ ચેતનને સમજાવવા જ્યારે જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે અનુભવની પાસે વાત કરે છે, અનુભવને સમજાવે છે અને અનુભવની મદદથી પિતાનું કાર્ય સિદ્ધ થશે એમ માને છે. અનુભવને તેથી કે જગપર દલાલનું ઉપનામ આપવામા આવે છે. અનુભવના વિષય Page #136 -------------------------------------------------------------------------- ________________ અનુભવ પર આનંદઘન. 185 ઉપર આઠમા પટમાં વિચાર બતાવ્યા છે ત્યાં ચેતનજીને જાગ્રત કરવાનું કામ તેને જ સોપ્યું છે, અનુભવની રીતિ પ્રાપ્ત થયા પછી ચેતન મહારાજાના લશ્કર સાથે કેવી રીતે શુદ્ધ કરે છે તે અગિયારમા પદમાં બતાવ્યું છે, માયા મમતા માટે ફરિયાદ કરી તેઓનું સ્વરૂપ ચેતનજીને સમજાવવા તેરમા પદમાં અનુભવ મારત વિચાર ચલાવે છે અને એ જ સ્વરૂપ તે પછીના ચૌદમા પદમાં સ્પષ્ટ કરી તૃષ્ણાની બત મૂકાવવા અનુભવ પાસે જ વિજ્ઞપ્તિ કરવામાં આવે છે. આનંદઘનની અલક્ષ્ય જ્યોતિના વિશાળ વિષયમાં અનુભવને પ્રાધાન્ય સ્થાન ત્રેવીશમા પદમાં આપવામાં આવ્યું છે અને અઠાવીશમા પદમાં આશા એરનકી ન કરવાના પરિણામમાં અનુભવલાલી જાગ્રત કરવાને ઉપદેશ આપે છે. મિલાપીને મેળાપ કરાવી આપવા તેત્રીશમા પદમાં અનુભવને જ ઉદ્દેશીને કહેવામાં આવે છે અને આ વિભાગના છેલ્લા પચાસમા પદમાં પણ શુદ્ધચેતના અનુભવની સાથે મન મૂકીને પતિને મનાવવાના માર્ગ પર વિચારણા કરે છે. આવી રીતે આનંદઘનજીના ચાગમાં અનુભવને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે એ ઘણું અગત્યની બાબત હોવાથી અને પદનો અર્થ-ભાવ સમજવામાં તે ખાસ ચાવી હોવાથી અહીં તેપર ખાસ ધ્યાન ખેંચવામાં આવ્યું છે. જે મહાત્માએ અનુભવ જેવા વિષયને આવા અનેક આકારમાં ચિચ્ચે હશે તેની આત્મદશા કેવી સુંદર હશે તે ખાસ વિચારવા એગ્ય છે. એવા મહા પુરૂષે જગતની જાળથી દૂર રહી, આત્મસ્વરૂપવિચારશુમાં સ્થિર રહી આત્મોન્નતિ કયી જાય છે. તેઓને દુનિયા ભંગડભૂતકે એવાં ઉપનામ આપે તેની તેમને દરકાર હોતી નથી અને પિતામાં જેટલું વધારે થ ન હોય તે વિશિષ્ટ આત્મભાવ પાતામાં છે એ દેખાવ પણ તેઓ કદિ કરતા નથી. દુનિયા એને ગાંડા ગણે તે એમાં નવાઈ નથી અને દુનિયા પિતાને માટે શું કહે છે તે જાણવાની અથવા જાણુનેતેપર તુલના કરવાની આવી દશાવાળા પ્રાણીને અહંકારબુદ્ધિથી તે કદિ અપેક્ષા હતી જ નથી અને કદાચ તેઓના અભિપ્રાયપર વિચાર થાય તેને દુનિયા માટે દયા આવે છે, તેના મદમસ્તપણુ ઉપર ત્રાસ આવે છે અને તેની પતિત સ્થિતિમાંથી તેને ઉદ્ધાર કરવાના કાર્યમાં બનતું કરવા દયાભાવથી વિચારણા થાય છે. બાકી Page #137 -------------------------------------------------------------------------- ________________ 186 આનંદઘનજી અને તેને સમય. મન સાથું તેણે સઘણું સારું, એહ વાત નહિ એટી: એમ કહે સારું તે નવિ માનું, એ કહી વાત છે ચાટી. અને છેવટે આનન્દઘન પ્રભુ મારે આણે, તો સારું કરી માનું. એ વાક્યના ગર્ભમાં હજુ આટલી વિશિષ્ટ ગ્યતાએ પહોંચ્યા છતાં પોતાનું મન સ્થિર થયું નથી અને તે કરવા પ્રભુ પ્રત્યે વિજ્ઞપ્તિ છે એવી કબુલાત જેને દુનિયાની દરકાર ન હોય તેઓ જ કરે છે. એની સાથે કેટલાક સાધારણ કવિતા લખનારની વાતે સરખાવવા યત્ન કરે અથવા એક બે ચાલવિચારે બતાવનાર પદ કે કવિતાને અતિ વિશાળ ઉચ્ચ આત્મ ગુણ બતાવનાર એગના વિષય સાથે સરખાવી તેની સાથે બીજાને બેસાડવા ધારે તે આવા મહાત્મા પુરૂનું અપમાન કરવા જેવું છે. આનંદઘનજીની ત્યાગ વૈરાગ્યની અપૂર્વ દશાની વાત કરવાને પણ અધિકાર બહુ લાંબે કાળે ઘણુ વિચારણુ પછી પ્રાસ થઈ શકે તેમ છે એ વાત સાધારણ રીતે હૃદયમાંથી ખસવી ન જોઈએ. આનંદધનનો આગમોધ અને સ્વરૂપજ્ઞાન એમનાં સ્તવને વિચારતાં આનંદઘનનું જ્ઞાન ઘણું ઊંચા પ્રકારનું કહેવું જોઈએ એમ આપણે ઉપર પણ જોઈ ગયા છીએ. શીતળનાથના સ્તવનમાં બતાવેલી ત્રીભંગીઓ આ વાત ખાસ બતાવે છે. મુનિસુવ્રત સ્વામીના સ્તવનમાં આત્મતત્વ બતાવતાં તર્કનાં કૃતનાશાદિ દૂષણ સારી રીતે ચચી ન્યાયનું જ્ઞાન બતાવી આપ્યું છે, એકવીશમા સ્તવનમાં ષદર્શનનું સ્વરૂપ સુંદર રીતે બતાવી ઉત્તમાંગપર વિચારણા કરવાને પ્રસંગે સ્વાત્કારોક્તિ નયસમૂહને શુદ્ધ દર્શન બતાવી તેથી શુન્ય ને નિપગી સમજવી છએ દર્શનનું જ્ઞાન ઘણું સારી રીતે તેમને હોય એમ સ્પષ્ટ બતાવી આપ્યું છે, દ્રવ્યગુણપથય અને નયનું જ્ઞાન અઢારમા સ્તવનમાં અને પાંચમા પદમાં બહુ ઉત્તમ રીતે બતાવી આપ્યું છે અને ખાસ કરીને પાચમા પદમાં એવા વિસ્તૃત વિષયને નટનાગ૨ની બાજીને અંગે એટલી સારી રીતે અને ટૂંકામા બતાવી આપ્યા છે કે એ વાંચવાથી એનાપર અનેક વિચાર થાય અને આનંદઘનજીના જ્ઞાનસામર્થ્ય માટે બહુ ઉચ્ચ પ્રકારને ખ્યાલ થાય. લગભગ દરેક સ્તવનમાં અને દરેક ગાથામાં એવી વાતે બતાવી છે કે તેનાથી આગમને અતિ સુંદર અવધ આનંદઘનજીને હતું એમ સ્પષ્ટ જણાય પદની અંદર Page #138 -------------------------------------------------------------------------- ________________ કબીર અને આનંદઘન, 187 પણ આવી જ સ્થિતિ છે. આ બાબત પર જ ઉલ્લેખ લખવાની જરૂર જણાતી નથી, કારણ કે તેમ કરવા જતાં લગભગ દરેક સ્તવનપર અને ઘણાં પદો પર વિવેચન કરવું પડે તેમ છે. સંક્ષેપમાં એમ કહી શકાય તેમ છે કે આનંદઘનજીનું જ્ઞાનસામર્થ્ય મજબૂત હવા સાથે તેઓને આગમધ બહુ ઊંચા પ્રકારને હતે. ચોવીશીનું કેંઈ પણ સ્તવન ઉઘાડી મનન કરવાથી આ બાબત ગ્રાહ્યામાં આવશે. કબીર અને આનંદઘન: આનંદઘનજીનાં પદેના સંબંધમાં એવું ઘણુ વખત સાંભળ્યું છે કે તેઓનાં પદે કબીરનાં પદે સાથે મળતાં છે અને કેઈકેઈકબીરનાં પદો આનંદઘનજીના નામ ઉપર માણાએ ફેરવી નાખ્યાં છે. આપણે અગાઉ જઈ ગયા છીએ કે પછવાડેની આ હકીકતમાં સરચાઈહવાને હજુ સુધી મને એક પણ પૂરા મનથી જુઓ ઉપાઘાત પૃ. ૮૧–૦૨). હવે કબીરના સબંધમાં આપણે સહજ વિચાર કરીએ અને તેના કઈ કઈ પદેની સરખામણુ આનંદઘનજીનાં પદો સાથે કરી આ જરા રસાળ વિષય ઉપર પ્રકાશ પાડવા પ્રયત્ન કરીએ. કબીરના દુહા તેમજ પદે વાંચતાં તે સર્વ મત મતાંતરોમાંથી સત્ય શોધી કાઢી તેને અનુસરવાને ઉપદેશ આવે છે એમ જણાઈ આવે છે. પરમસહિષ્ણુતાના સંબંધમાં આનંદઘનજીના વિચારે ઘણુ ઉદાર હતા એ આપણે આ ઉપદુકાતમાં ઉપર જઈ ગયા છીએ. કબીરનાં પદે વૈરાગ્યના વિષયને પોષનારાં અને મનુષ્યની વ્યવહાર વૃત્તિને અસર કરનારાં છે જ્યારે આનંદઘનજીનાં પદોમાં વૈરાગ્ય ઉંડાણમાં રહે છે જ્યારે ચંગના વિષયને તેઓ વધારે પિષે છે અને આત્માની અંદર રહેલા ગુમ ગુણેને પ્રાદુર્ભાવ કરાવવા માટે તેઓ માટે પ્રયાસ કરતા હોય એમ જણાઈ આવે છે. કબીરનાં ઘણુંખરાં પદમાં વ્યવહારેપયોગી શિક્ષા આપવામાં આવેલી હોય છે ત્યારે આનંદઘનજી તેથી ઘણું આગળ વધી ગયેલા હોય તેવા ઉચ્ચ કેટિના વિષયે હાથમાં લે છે અને જાણે તેના અધિકારી સામાન્ય જનપ્રવાહથી જરા આગળ વધીને તેમને સાંભળવા તૈયાર થયેલા હોય એમ ધારીને ચાલે છે. આનંદઘનજીનાં પદમાં રોગ અને તત્વજ્ઞાન ભરપૂર છે અને તેને અનેક રીતે ચચી આ અતિ અટપટા વિષયને તેઓએ બહુ સુંદર રીતે ન્યાય આપે છે ત્યારે કબીરનાં પદે ચાલુ ઉપદેશ આપનાર Page #139 -------------------------------------------------------------------------- ________________ 138 આનઃઘનજી અને તેના સમય, છે. આનંઢઘનજીનાં પદો વિશિષ્ટ અધિકારીને ઉદ્દેશીને બનાવેલાં છે ત્યારે કશ્મીરનાં પદ્મા પ્રાકૃત પ્રવાહના માણસને ઉદ્દેશીને તેનાપર હિત કરવાની બુદ્ધિથી લખાયલાં છે. ભાષાશૈલી ખન્નેની વિચારવામાં આવશે તા બન્નેએ જેમ અને તેમ હિંદુસ્તાની ભાષાના સારી રીતે ઉપયાગ ક્યોં છે અને તે ભાષામાં એવું સત્ત્વ રહેલું છે કે તે સમજ્યા પછી મહું આનંદ આવે. આનદઘનજીનાં કાઈ કાઈ પટ્ટામાં ગુજરાતી ભાષાની અસર લેવામાં આવે છે તે કબીરનાં પટ્ટામાં ખીલકુલ જણાતી નથી. કશ્મીરના માર્ગે હિંદુ મુસલમાન સર્વે ધર્મને એક કરી નાખવાના હતા, આનઃધનજી એવા વિચારા મતાવે છે કે જેને પરિણામે ધર્મના ઉપર ઉપરના તફાવતાને લઈ અસ્પરસ દ્વેષ રાખવા ચુક્ત નથી અને વસ્તુત- તેમાં કાંઈ સાર નથી એમ જણાય અને સમદર્શિતા થતાં છેવટે શુદ્ધ અવધ વિચારણાને પરિણામે થાય. આ તેનું લક્ષ્ય બિન્દુ છે. આપણે કશ્મીરના પટ્ટા કેવા પ્રકારનાં છે તે વિચારવા માટે તેની જરા પાઁલેચના કરીએ. સ્થળસંકાચથી વધારે પદોનાં ઢાંચણુ થઈ શકશે નહિ પણ તેના નમુના અત્ર જરા બતાવીએ. પૈસા બેગ કમાયા બે, ચે ચા ઢોળ મચાયા છે. જ્યા અઢાઈ વિસ્તૃત ચઢાઈ, જગએઁ કહેતા સિહા; સિનકી તા આત ન જાણું, ૨ તા કાલકા ગઠ્ઠા. ભગવે કપડે સીર સુંડાવે, કહતા હૈં સંન્યાસી; સંન્યાસીઢી ગત હૈ ચારી, ચે તે પેટક ઉપાશી ગલા ફની શિરસેં ટાપી, કહેતા કુટીર સોલા, ફકીર હૈના સમનેં ન્યારા, હૈ તા જીત પૌરા કાન ફાડ કર મુદ્રા હારી, નાથ કહાવે ભારી, નાથની તા ગત હૈ ન્યારી, ૨ તા દેખે પરનારી હાતમેં સાઢા ઘરઘર ફિરતા, કહતા હૈં નાનકશા પૈસે ખાતર શીર કુડાવે, દેખે આપની માઈ કહત ક્ષ્મીરા સુન ભાઈ સાધુ, સબ સતતકા એશ, રામ નાસ ન સુક્તિ ન પાવે, ચેડી પંથહમારા. પૈસા. ૧ પૈસા. ૨ જૈસા ૩ પૈસા. જ કૈસા પ કૈસા. ૬ આ પદ્યમાં મતાવેલા વિચારી સાથે આનંદધનજીના ૪૮મા પદ્મની વિચારા સરખાવીએ તે લગભગ સરખા વિચારો જણાય છે. એ Page #140 -------------------------------------------------------------------------- ________________ • કબીર અને આનંદઘન. 189 અડતાળીશમા પદના કર્તાના સબંધમાં કઈ જરા શંકા ઉઠાવે છે, તેથી તેને હાલ બાજુ ઉપર મૂકીએ તે સત્તાવીશમા પદમાં બતાવેલા વિચારે અને ખાસ કરીને સડસઠમા પદમાં “રામ કહ રહેમાન કહા કેઉ એમ કરીને જે વિચારે બતાવ્યા છે તે ભવ્ય છે. વિશાળ છે, ઉપદેશક છે, અસરકારક છે અને મહાન છે. ઉપદેશ દેવાની કબીરની પદ્ધતિ કેવી સારી હતી તે નીચેના પહયરથી જણાશે. રામ નામ તું ભજ લે કયારે, કાય મગરૂરી કરતા હૈ કરો મટીકા બંગલા તેરા, પવા પલકમ જલતા હૈ. રામ ૧ ગમન હેકર પુરાન બચે, સ્નાન તર્પત કરતા સર્વ કાલ સુચિલ રહા હૈ, ચકયા સાહિમિલતા હૈ રામ. ૨ જોગી હેકર જટા બતાવે, હાલ તમે રહતા હૈ, નો હાથ શિર પર ધરતા, ચો કયા સાહિબ મિલતા હૈ. રામ માનભાવ હોકર કપડે જેને, દાઢી મુછી મુંડતા હૈ ઉલટી લકડી હાથ પકડ કર, યા કયા સાહેબ મિલતા હૈ. રામ. ૪ સુકા હેકર બાગ પુકારે, ચો કયા સાહિબ અહિરા હૈ, મુંબકે પાવાગે ઈંગુર બાજે, વે ભિ અલ્લા સુનતા હૈ રામ. ૫ જગમ હેકર લિંગ બંધાવે, ઘર ઘર લેકર ફિરતા હૈ શખ મજાકર ભિક્ષા માગ, ચ કયા સાહેબ મિલતા હૈ. રામ. ૬ કહત કબીરા સુન ભાઈ સાધુ, મનકી માલા જપતા હૈ, ભાવ ભગત થાત કરત ઉન સાહેબ મિલતા હૈ. રામ. ૭ કબીરના વિચારે બતાવવાની પદ્ધતિ કેવા પ્રકારની હતી તે બતાવવા માટે એક પદ હજુ પણ વધારે લખશું. (કબીરનાં પદા ગુજરાતી ભાષાના વાંચનારાઓને લભ્ય નથી અને તે કારણથી તેને આખો ઉતાર કરી લેવાની જરૂર પડી છે). દયા ધરમ નહિ મનમાં, મુખડા ક્યા છે દરપનમાં. જબ લગ કુલ રહે કુલવાડી, ખાસ રહેગા કુલમ એક દિન ઐસા હે જગા, ને () ઉડેગી તનમાં દયા ધ, ૧ યુવા ચંદન અબીર અરગજા, શોભતાં ગેરે તનમાં ધન જોબન ડોગરા પાણું, હલ જગા ખિનમાંદયા છે. ૨ નદિયા મિહીરી નાવ પુરાની, ઉતરે ચાહે રાંગમમાં, ગુરૂ સુખ હેય સો પાર ઉતરે, નુગુરૂ બડે ઉનમાં. દયા છે. ૩ » ‘કિડિ એમ પણ બોલાય છે Page #141 -------------------------------------------------------------------------- ________________ 140 આનંદઘનજી અને તેને સમય. કવરી કવરી માયા જી, સુરત હરી નિજ ધામ દશ દરવાજ ઘર લિયે જામ, રહિ ગયે મન મનમાં દયા ધ જ પશિયા અધે પગ સવારે, તે જુલા જુલમાં કહત કબીરા રુન ભાઈ સાધૂ, ક્યા લઇ રહે મનમાં દયા ધ પ આને ભાવ સમજાવવાની જરૂર પડે એવું બહુધા લાગતું નથી. કબીરની શૈલીમાં જે યુક્તિ અને વિચારણા છે તે આ ઉપરથી સમજાશે. એની ઉપદેશૌલી ચિદાનંદજી અથવા કપૂરચંદજીની શૈલી સાથે કેટલેક અંશે સરખાવવા ચગ્ય છે. બાકી ચિદાનંદજીની શૈલી પણ આથી તે ઉચ્ચ કેટીની છે. વૈરાગ્યના વિષયને માગણીના રૂપમાં આક્ષેપના રૂપમાં અને બીજી અનેક રીતે બતાવીને તેમણે તે વિષયની સારી પિષણા કરી છે. જુદાં જુદાં પદના લેખકે એકજ વિષચને કેવી રીતે બતાવે છે તે સમજવા માટે ચિત્તદમનના-મન વશ કરવાના વિષયને પાકાએ કેવી કેવી રીતે ચર્યો છે તેનો જરા નરુને જોઈએ જેથી તેની સરખામણું કરવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. મનને વશ કરવાના અને તેમાં સર્વર માનવાના વિષય ઉપર કબીર નીચે પ્રમાણે વિચારે બતાવે છે હમારે તીરથ કાન કરે, ભક્તિ કેન ફિર હમારે. મનમાં ગગા મનમાં કાશી, મનમાં નાના જપ કરે હમારે ૧ મનમાં આસન અનામો કપાસન, મનમો ળિ જ. હમારે ૨ મનમાં સુ મન માલા, મનમાં થાન ધરે. હમારે ૩ કહત કબીરા સુનો ભાઈ સાધુ, ભટક્ત કેન શિરે હમારે જ આની સાથે સરખાવવા માટે આનંદઘનજીનું સુપ્રસિદ્ધ કુંથનાથજીનું સ્તવન જેનાપર આ ઉદ્દઘાતમાં અવારનવાર વિવેચન થયું છે તે પર વિચાર કરી જઈએ. ફૂટ જિન મનડું મિહી ન બાજે હે થે જિન જિમ જમ જતન કરીને રાષ્ટ્ર, હિમતિમ પલણું જાજે. હે કુંથ ૧ રજની, વાસર, વસતી, ઉજહ, ગયણ, પાચાલે જાય; સાપ ખાય ને સુખ થાણું, એહ ઉખાણ ન્યાય હિ થ ૨ સુગતિરણ અભિલાષીતપીઆ,જ્ઞાનને દયાન અભ્યાસ વયરીડ કા એહવું ચિંતે, નાખે અવળે પાસે હા ૩ Page #142 -------------------------------------------------------------------------- ________________ પદ્યકવિનાં પદોની સરખામણી. 14 આગમ આગામધરને હાથે, નારે કિશુ વિધ આકુ. કિહાં કણે જે હઠ કરી હટકે તો ખ્યાલ તણી રે વાંકુ કુથ, જ જે ઠગ કહેતા ઠગો ન દેખું, સાહુકાર પણ નહિ સર્વ મહિને સહુથી અલગુ, એ અગરિજ મન માંહિ હયુથ જે જે કર્યું તે કાન ન ધારે, આપ મત રહે કાલે સુરનર પંડિત જન સમજાવે, સમજે ન માહા સાલા હા કુરુ મેં જાણ્યું એ લિંગ નપુસક, સકલ મરદને લે બીજી વાત સમરથ છે નર, એહને કેઈ ન જેતે હે કંથ મન સાથું તેણે સઘળું સાધુ, એહ વાત નહિ ખેતી; એમ કહે સાશું તે નવિ સપ્ત, એ કહી વાત છે મોટી છે. કું. ૮ મનડું દુરારાધ્ય તે વસ આર્યું, તે આગમથી મતિ જાણું આનંદઘન પ્રભુ મારું આણે, તે સારું કરી જાણું હો કંથ, ૯ આવી સુંદર રીતે મનને વશ કરવાનું-ચિત્ત દમન કરવાનું આનંદઘનજી કહી ગયા છે અને તેમને એ સંદેશો અત્યારે પણ બહુ આનંદથી વંચાય છે, ઉપયોગી ગણાય છે અને વસ્તુતઃ વિચારતાં તે ઘણું શિક્ષણીય રીતે લખાયેલ છે. શ્રીયશોવિજયજી ઉપાધ્યાય તે જ વિષય એક પદમાં કેવી રીતે ચર્ચે છે તે હવે સરખાવીએ. જબ લગ આવે નહિ અને કામ જબ લગ, તબ લગ કઝ કિયા સાવિ નિષ્કળ, ક્યો ગગને વિશ્રામ જબ ૧ કરની બીન તું કરે રે મહાઈ બ્રાવતી તું જ નામ આખર કુલ ન લહે જો જગ, વ્યાપારી ખિનુ દામ. જખ. ૨ મુંહ કાવત મહી ગડરિયા, હરિણુ રાજ અને ધામ. જટાધાર વટ ભસ્મ લગાવત, રાસ સહતે હે ઘામ જખ ૩ એત પર નહિ ચાણકી રચના, જે નહિ મને વિશ્રામ ચિત્ત અંતર પર છલ કુંચિંતવત, કહા જપત સુખ રામ, જખ, ૪ બચન કાય ગાથે દઢ ન ધરે, ચિત્ત તુરગ લગામ તારે તું ન લહે શિવ સાધન, જિઉ કણ સુને ગામ. જખ. ૫ પહેજ્ઞાન ધરે સંજામ કિરિયા, ને હિરા મન ઠામ, ચિદાનન્દઘન સુજસ વિલાસી, પ્રગટે આતમરામ. જખ. ૬ એક જ વિષયને ખીલવવામાં કેવી રીતે જુદા જુદા કવિઓ પિતાની શક્તિને ઉપગ કરે છે તે જોવામાં આ સરખામણીથી બહુ મદદ મળશે. એટલે પિતાને આત્મા ઉજત થયે હેય છે તેને અનુરૂપ Page #143 -------------------------------------------------------------------------- ________________ 18. આનંદઘનજી અને તેનો સમય. ભાષા બધા નીકળી આવે છે. બીજા પદના લેખકે પણ આ વિષય કેવી રીતે ખીલવે છે તે જરા જોઈ લઈએ. વિનયવિજય ઉપાધ્યાય "બિહાગમાં વિલાસ કરતાં કહે છે. મન ન ાહકે વશ મન કી એ સબ વશ, સતી રેસ ગતિ જાને યા મન વશ હૈ પઢે હો બત પાઠ તપ કરે જૈને પાહાર, મન વશ કીએ ભીનું ત૫ જય બશ હૈ. કર્ક ફોરે છેમન કહુ ન પામે એન, વિષયોકે મિગ ન કણ ન દૂર સહે. સાઉનાની ઉ ધ્યાની સાઉજીયાબાની, જિને મન વશ કીયા વાહિકા સુજસ છે ૪ વિથ કહે સૌ ધનુ થાકે મન છિનું છિનું, સાંઈ સાંઈ સાંઈ સાઈ સાહસે તિરસ છે. ૫ , જ્ઞાનવિમલસૂરિ જેએએ “જ્ઞાનવિલાસ અને સંયમ તરંગ અનાવેલા છે અને જેઓ આનંદઘનજીના સમકાલીન વિખ્યાત પુરૂષ હતા તેઓએ મન વશ કરવાના વિષય પર એકે પત્ર લખ્યું જણાતું નથી, પણ તેઓનાં પદે વિચારવા લાયક હોવાથી તેઓના પદમાંથી એકને નમુને અહીં આપ એગ્ય થાય છે. તેઓનું એક સુંદર પર પૃ. ૫૬૧ માં ઉતારેલું પણ જોવામાં આવશે. વાલમીયા રે વિરથા જનમ ગમાયા. વાલ૦ લિ. પર સંગત કર દસ લિસિ ભટકા, પર પ્રેમ લગાયા પર જયા પરરંગ ભાયા, પર ભાગ લગાયા વિરથા. ૧ માટી ખાના માટી પીના, માટીમાં રમ ના માટી ચીવાર માટી ભૂખન, માટી રંગ ભીના ૨. વિરથા. ૨ પરદેશીસે નાતરા કીના, માયાએ લપટાના નિધિસંયમજ્ઞાનાનન્દઅનુભવ, ગુરૂ વિનનાંહિલાના રે, વિરથા ઓગણીશમા શતકના આખર ભાગમાં અને ચાલુ વિક્રમની વીસમી સદીની શરૂઆતમાં કપૂરવિજય જેઓ ચેગી તરીકે ચિકાનદજીના નામથી પ્રસિદ્ધ થયેલા છે તેઓનાં વેરાગ્ય અને અયિાત્મનાં પદે વિચારવા લાયક છે. સાથે સરખામણી કરવા તેઓશ્રીનું મળતા Page #144 -------------------------------------------------------------------------- ________________ આનંદઘન અને યશેવિન્ય. 148 વિષયપરનું એક પદ અહીં વિચારીએ. એને લય કાફી અથવા વેલાવલ રાગમાં ચાલે છે. ૌ લૉ તત્વ ન સૂઝ પડે રે. તોલ હ ભરમ વસ ભૂલ્ય, મત મમતા ચહી જગથી લડે રે જી૧ અકર રેગ શુભ કે અશુભ લખ, ભવ સાગર ઈશુ રડે રે, ધ્યાન(ધાન્ય) કામિ મૂરખમિત્તહ,ઉખરભુનિક ખેત મટે છે. શૈ. ૨ ઉચિત રીત ઓળખ વિણ ચેતત, નિશ દિન એ ઘાટ ઘડે રે, મરતકામુકુટઉચિત મણિ, અનુપમ, પગ ભૂષણ અજ્ઞાન જડે રે. . ૩ કુમતા વશ મન વકતુરંગ જિમ, ગહિ વિક૫ મગ માંહિ અડે રે, ચિદાનન્દ નિજ ૨૫ મગન ભયા, તબ કુતર્ક રહે નહિ નહિ રે. જો ૪ લગભગ સરખા વિષય પર કવિઓ અને ખાસ કરીને વૈરાગ્યના વિષયના કવિઓ કેવી જૂદી જૂદી દૃષ્ટિથી ચર્ચા કરે છે તે આટલા ઉપરથી જણાયું હશે. આનંદઘનજીને તે સર્વેમાં જે વિશિષ્ટ ઉદેશ છે તે દયાનમાં લેવા ચગ્ય છે અને તેઓ કોઈ પણ વિષયને બહુ વિશાળતાથી, અન્વેષણદૃષ્ટિથી અને પૃથક્કરણપૂર્વક છણુને અસરકારક રીતે અવધે છે તે પર ખાસ ધ્યાન ખેચવામાં આવે છે. આનંદઘનજી અને યશવિજય ઉપાધ્યાય આ બન્ને મહાત્માઓની સરખામણું કરવાનો પ્રયાસ ઘણીવાર કરવામાં આવે છે, પરંતુ તેમાં એગ્ય દષ્ટિબિન્દુ ન રખાય તે બહુ ગેરસમજુતી થવાને અથવા તે બન્નેમાંથી એકને અન્યાય થવાને પૂરતો સંભવ છે. બન્ને પુરૂષ અતિશય પ્રગટ થયેલા હતા એમાં શંકા જેવું નથી, અને બને માટે અભિપ્રાય ઉચ્ચારવા પહેલાં બહુ વિશાળ ટણિથી તેઓની કૃતિ સમજવાની અને તેઓના વિકાસને આત્મિક ઉન્નતિકમમાં કર્યું સ્થાન પ્રાપ્તવ્ય છે તે જયાલમાં લેવાની જરૂર છે. બહુ વિચાર કરતાં એમ જણાય છે કે આ બન્ને મહાત્માનાં કાર્યક્ષેત્ર લગભગ તદ્દન જૂલાં હતા. એક મહાત્મા આત્મિક ઉન્નતિને વિચાર કરનારા હતા, એક પાપકાર દ્વારા આત્માની પ્રગતિ સાધનારા હતા. એક ચગી હતા, એક કર્મ એગી હતા. (અહીં કર્મ શબ્દ વિધિ વિધાનના અર્થમાં વપરાતું નથી પણ સેવાના અર્થમાં વપરાય છે). એકને દુનિયાની દરકાર નહોતી, એક કેમની, શાસનની અને ગચ્છની સ્થિતિને લક્ષ્યમાં લઈ કામ કરનારા હતા. આવી અનેક રીતે બન્ને એક બીજાથી Page #145 -------------------------------------------------------------------------- ________________ 144 આનંદ્વેષનજી અને તેના સમય, તદ્દન જૂદી દિશાએ કામ કરનારા હતા અને પોતાના ક્ષેત્રમાં અતિશય આગળ વધેલા હતા. આનંદઘનજીના ચૈાગ અને અધ્યાત્મશા દૃષ્ટાન્તરૂપ ગણાય છે. અને યશોવિજય ઉપાધ્યાયની શાસનસેવા અનેક પ્રકારે ઉપકારી થઈ છે એટલું જ નહિ પણ તેમનાં વચન ઉપર માટા આધાર રહી શકે છે એ તેનું અસાધારણ પાંડિત્ય અને તેના ઉપયાગ ખતાવે છે. અસાધારણ વિદ્વત્તા સાથે તેના એવી સુંદર રીતે તે ઉપચીગ કરી શકતા હતા કે અનેક પ્રકારની ચાલી આવતી. શંકાઓનું તે નિવારણ કરવાને શક્તિમાન થયા હતા, અધ્યાત્મના વિષય ઉપર તે ઘણા સુંદર ગ્રંથા સંસ્કૃતમાં તેમ જ ગુજરાતીમાં લખી ગયા છે અને તત્ત્વજ્ઞાનના નમુના બતાવી વિદ્વાનાને પણ આશ્ચર્યમાં નાખી ગયા છે. યશેાવિજયજી ઉપાધ્યાયની વિદ્વત્તાના સંબધમાં બે મત પડે તેમ નથી, પરંતુ આનંદધનજીની દશા તદ્દન જૂદાજ પ્રકારની હતી. તેઓએ પદ્મામા અને ચાવીશીમાં અગાઉ જણાવ્યું છે તેમ સુંદર તત્ત્વજ્ઞાન ખતાવવા ઉપરાંત પાતાનું વર્તન લગભગ એવુ વૈરાગ્યમય કરી દીધેલું જણાય છે કે તેને વ્યવહારૂ દષ્ટિવાળા લાકા લગઢ જેવા કહેતા અને હજી પણ તેના સબધમાં વિશાળ ષ્ટિવાળી સિદ્ધાન્તાનુયાયી સ્થિતિ સમજવાની શક્તિ પ્રાપ્ત ન થઈ હાય તેવા સામાન્ય પ્રવાહપર રહેલા પ્રાણી તેમને નિશ્ર્ચય નયાશ્રયી કહેવા લલચાઈ જાય છે. એવે અભિપ્રાય આપતી વખત નિશ્ચય અને વ્યવહારનુ ખરૂં સ્વરૂપ સમજવાની અને તે બન્ને આત્મસાધન પરત્વે એક જ સાધ્યની સપાટી ઉપર છે અને વસ્તુત. તેમા તેવે ફેર નથી એમ વિચારવાની તસ્દી તે લઈ શકતા નથી. આ સબધી યÀવિજયજીએ સાડા ત્રણસો ગાથાના સ્તવનની સાળમી ઢાળમાં એકાંત વ્યવહાર પક્ષ આદરનારને નકામા જણાવ્યા છે અને સાધ્ય નિશ્ચયનું છે તે રાખવા ચાગ્ય જણાવી ક્રમસર આગળ વધવા સૂચના કરી છે તે સારી રીતે વિચારીતે સમજવા ચેાગ્ય છે. તે આખી ઢાળથી એક વાત ખરાખર સ્પષ્ટ થાય છે અને તે એ છે કે વસ્તુતઃ શ્રી જિનેશ્વર મહારાજના દર્શનને અનુસરનાર નિશ્ચય અને વ્યવહારમાં કશે વિશધ નથી. આવી રીતે વિવેકપૂર્વક વિચાર કરતાં આનંદઘનજી જેએના વર્તન સંબંધી ચાલી Page #146 -------------------------------------------------------------------------- ________________ આનંદઘન અને યશોવિજય. 145 આવતી વાત સાંભળતા અને પદ્યરતને વાંચતાં તેઓને આત્મા અતિ ઉન્નત થયેલો હોય એમ સ્પષ્ટ જણાય છે. તેઓ અનુભવપૂર્વક અમુક અંશે વ્યવહારપ્રવૃત્તિયુક્ત છતાં નિશ્ચયના અથી હતા, વ્યવહારથી વિમુખ નહતા અને તેમના જેવા પ્રગત પુરૂષોને તે દશા એકંદર રીતે ઘણી લાભકર્તા હતી. એકાત પક્ષ કરનારા પર આક્ષેપ કરતાં ઉપાધ્યાયઉપરક્ત સ્તવનમાં કહે છે કે કે કહે મુકિત છે વીણતાં ચીંથરા, ઢાઈ કહે સહજ જમતાં ઘર દહિથરા, મહ એ દેય તસ ભેદ જાણે નહીં, જ્ઞાન ક્રિયા સાધતાં તે સહીં (૧૬-૨૪) આનું ટાંચણ આજ ઉપદ્દઘાતમાં અગાઉ અન્ય પ્રસગે થઈ ગયું છે તે બતાવી આપે છે કે એકાંત દૃષ્ટિએ ખેચાઈ જનારને ઉપાધ્યાય મૂઢ કહે છે અને તેવા પ્રકારની ભૂલ સાધારણ રીતે થતી જોવામાં આવે છે તેથી આ મુદ્દા ઉપર અવારનવાર એકથી વધારે વખત આ ઉપઘાતમાં તથા ગ્રંથમાં ધ્યાન ખેંચવામાં આવ્યું છેહાલમાં એક છાપામાં આનંદઘનજીપર ટીકા કરતા જાણે તે સાધુ નામને પણ ચગ્ય ન હોય અને “માર્ગલપી-નિશ્ચયવાદી એવાં વિશેષણને એગ્ય હોય એમ બતાવી આ મહાત્માને ઉતારી પાડવાનો પ્રયત્ન થયેલે વાંચે ત્યારે લેખકની માલિશતા ઉપર અનુકંપા આવી હતી. આવા મહા પુરૂને બરાબર સમજવા માટે પણ ઘણા વિશાળ હૃદયની, અભ્યાસની અને ગુરૂપરંપરાના જ્ઞાનની જરૂર છે. સાધનને સાધન તરીકે નહિ સમજનાર, સાધ્યજ્ઞાન અને આત્મપરિણતિ વિના ચીંથરા વીણવામાં મુક્તિ માનનાર આવા વિચાર કરે. જ્યારે ઉપાધ્યાયની અષ્ટપદી આપણે વાંચીએ છીએ ત્યારે આ મુદ્દો આપણને વધારે સ્પષ્ટ થાય છે. આ વિષયની શરૂઆતમાં અષ્ટપદી આપવામાં આવી છે તે અન્ન ફરીવાર વાંચી જવા વિજ્ઞપ્તિ છે. એના લગભગ દરેક પદમાં અતઃકરણના ઉમળકા છે, હૃદયના આલાપ છે, આત્માનું ઉચ્ચ ગાન છે. આનદ ઠેર ઠેર નહિ પાયા, આનંદ આનંદમે સમાયા. અહીં ઉપાધ્યાચા શું કહે છે તે વિચારીએ. એ આનંદ શાંત નિર્મળ વૃત્તિને પ્રવાહ, પરભાવ ત્યાગવૃત્તિ, સ્વાનુભવરમણતા જ્યાં ત્યાં મળતા નથી અને ૧૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ 146 આનંદઘનજી અને તેના સમય. તે આનંદ્રાનજીમાં છે, અને આનંદધનજીને એ રસ ઝીલતા જોઈને જસવિજ્યે તેમના ગુણુ ગાથા છે. આ આનંદ બજારમાં મળત્તે નથી, એનું સ્વરૂપ આનંદ જ (આત્મા જ) જાણે અને એવા આનંદના સાક્ષાત્ સ્વરૂપને આજ જોવાથી રામે અમે શીતળતા થઈ. આથી પણ આગળ વધીને આઠમા પઢમાં કહે છે કે આનંદધન સાથે પોતે મળ્યા ત્યારે પોતે પણ આનંદસ્વરૂપ થઈ ગયા. જે આ અષ્ટપદી ખરાખર સમજ્યા હાઉં તા મારા મનમાં આનંદઘનજી માટે યશેાવિજ્યજીને ઘણું માન હશે તે સમયમાં શકા રહેતી નથી અને તે વાત જ્યારે દરેક ખત્રીશી જેવા ગભીર ચેાગના વિષયના પ્રકરણને અંતે પરમાનન્દ્વ' શબ્દથી તેઓશ્રી પોતે જ દૃઢ કરી ગયા છે, ત્યારે કોઈને પણ એ સંમધમાં વિચાર કર્યાં પછી શંકા રહે એમ મને લાગતું નથી. કેટલુંક માન આનંદધનજીને ચશેાવિજયજીએ વચે વૃદ્ધપણાને અંગે આપ્યું હોય તે અનવા જોગ છે, પરંતુ જે શબ્દોમાં આનંદઘનજી માટે તેઓએ લખ્યું છે તેવા ભારે શબ્દામા પાતાની કાઈ પણ પ્રશસ્તિમાં અન્ય સમકાલીન પુરૂષ માટે લખ્યું નથી. શ્રીવિનયવિજયજી માટે શ્રીપાલરાસની પ્રશસ્તિમાં શબ્દો લખ્યા છે તે તેએની લાયકાત અતાવવા પૂરતા પણ થાય, પરંતુ અષ્ટપદીના શબ્દો સાથે તેની સરખામણી થાય તેમ નથી. આ સર્વ શું બતાવે છે તે કહેવાની હવે બહુ જરૂર રહેતી નથી. આનઢધનજી પાતાના ચૈાગના વિષયમાં અતિ પ્રગત થયેલા હતા, તેમની વ્યક્ત આધ્યાત્મિક શક્તિ તેમના સમકાલીન સત્યવિજ્ય પન્યાસ અને યશેવિજય ઉપાધ્યાય જોઈ શક્યા હતા અને તે ન સમજી શકે તેવા કેટલાક પ્રાણીઓએ તેમને ખેદ્યનાં કારણો પણ આપ્યાં હેશે અને તે વખતે તેના સંબંધમાં સારી રીતે વાત પણ ચાલતી હશે એમ નિર્વિવાદ જણાય છે. ઉપાધ્યાયજી તેમની પાસે સુવર્ણસિદ્ધિ શાસનહિત સારૂ લેવા ગયા અને જરા અધીરા થઈ જવાથી તેમને અચેાગ્ય જાણી ચેાગવિદ્યા કાઈને મતાન્યા સિવાય આનંદૅઘનજી દેહ છેડી ગયા એમ જે વાત ઢંવકથારૂપે ચાલે છે તેમાં રહેલા હાર્દ માટે અતિ આનંદ થાય છે, પરતુ જે મને મહાત્માઓના સંબંધમાં એ વાત કહેવામાં આવે છે તે સુવર્ણસિદ્ધિ જેવી લબ્ધિ સિદ્ધિઓ જે પૈગલિક છે અને ચેાગથી પતિ Page #148 -------------------------------------------------------------------------- ________________ આનંદઘન અને ચિદાનંદ. 14 તાવસ્થા સૂચવે છે અને જેને ત્યાગ પાતંજળ જેવા પણ કહે છે અને જૈન એગકારે તે શરૂઆતથી જ પરભાવરમણતા ત્યાગ કરવાનું શીખવે છે તેને માટે વિચાર પણ કરે તે મારા ગ્રાહામાં આવી શકતું નથી. એકંદરે એક મહાત્મા (યશોવિજયજી) અતિ પુરૂષાર્થ કરી શાસનને દીપાવનાર, અનેક શંકાઓ છેદનાર, અનેક કુતકને કાપી નાખનાર, વિજયડકે વગાડનાર, પિતાની તરફના તિરરકારની દરકાર નહિ કરનાર, શાસનની એક પણ બાબતમાં ઉપેક્ષા ન કરનાર આત્માથી પુરૂષ હતા, તેમના પુસ્તક વાચતાં આજ પણ અક્કલ કામ કરે તેમ નથી અને તેઓની સૂફમ વિવેચક શૈલી સમજનાર પણ હજુ ઉત્પન્ન કરવા ચોગ્ય છે, ત્યારે બીજા (આનંદઘન) આત્માની જ દરકાર કરનાર, દુનિયાને અંધ સમજનાર, પિતાને “બાવરાગણાવનાર, અતિ નિસ્પૃહી પિતાના દકાન્તથી અનેક પ્રાણીને ધર્મની સન્મુખ કરી દેનાર, ચાગમાં અતિ આગળ વધેલા અને સન્મુખ જીવ હતા. અને મહાપુરૂ હતા; એક ચગી હતા, બીજા કમેગી હતા અને બન્નેની સરખામણી કરવાના વિચારમાં એકનું સ્વરૂપ યાદ કરતાં તેને માટે અતિશય ખેંચાણ થાય અને બીજાને વિચાર કરતાં વળી તેથી પણ વધારે આનંદદાયક સ્થિતિ થાય એવા અપૂર્વ ઓજસ્વી પુરૂષ બ હતા. આવી રીતે આ બન્ને મહાપુરુષની સરખામણીનું પરિણામ બાના લાભમાં ઉતરે છે અને ખાસ જરૂર જણાશે તે આ મુદ્દાના સમર્થનમાં શાસ્ત્રના અનેક પૂરાવા આ પુસ્તકના દ્વિતીય ભાગમાં આપવામા આવશે. શાંત દૃષ્ટિએ, નિષ્પક્ષપાતપણે અને માત્ર એક્ષપ્રાપ્તિને હેતુ સાધ્ય થાય તેવી રીતે આ વિષય ઉપર અન્ય મહાશયે જરૂર વિચાર બતાવી આ ચર્ચાપર વિશેષ પ્રકાશ પાડવા તસ્દી લેશે. આનંદધન અને ચિદાનંદ (અથવા લાભાદ અને કર્ખરવિજય) પ્રથમ મહાપુરૂષ સત્તરમી સદીના ચગીને નમુને હતા, દ્વિતીય * શરીરના સંસ્કાર અને દુનિયાના પરિચયથી રહિત હોવાને લીધે તેને માણસો બાવરા કહેતા હતા # શાસનવિધીઓને સખ્ત શિક્ષણ આપવામાં દુનિયાની અથવા તેના લાભની જરા પણ પૃહા રાખનાર ન હોવાથી નિસ્પૃહી Page #149 -------------------------------------------------------------------------- ________________ 148 આનંદઘનજી અને તેને સમય. ઓગણીશમી સદીમાં તેની કાંઈક વાનકી બતાવનારા હતા; પ્રથમના મહાપુરુષનું નામ લાભાનંદ હાઈ તેમણે પદો વગેરે આનંદઘનના નામથી લખેલાં છે અને તે નામથી તે સુપ્રસિદ્ધ છે, દ્વિતીય મહાત્માનું નામ કપૂંરવિજય હાઈ તેમણે પદ, પુદગળગીતા અને સ્વદયજ્ઞાન તથા કેટલાક છુટક સવૈયાઓ વિગેરે ચિદાનંદજીના નામથી લખેલા છે, પ્રથમ મહાત્મા વૃદ્ધ ઉમ્મર સુધી આદર્શ જીવન વહન કરી પૃથ્વીતળ પાવન કરતા હતા એમ લકથા ચાલે છે, વિતીય જ્યારે ગિરનાર પર્વત પર છેલ્લા સંવત ૧૯૦૬ કે ૧૯૯૭માં દેખાયા ત્યારે તેમની વય ૩૨ વર્ષથી વધારે નહાતી. ચિદાનંદજીનાં પદોમાં વૈરાગ્યની પિપણા વિશેષ છે, આનદઘનજીના પદોમાંથી ચેગનો ઉડે અભ્યાસ અને આત્મતત્ત્વચિંતવન બહાર આવે છે. આનંદઘનજીને ચગાભ્યાસ ઘણે તીવ્ર અને હૃદયભાવના ઉચ્ચ જણાય છે ત્યારે તેના પ્રમાણમા ચિદાનંદજીનું ગરહસ્ય કઈક મંદ હશે એમ મને જણાય છે. બન્નેની દશા બહુ સુંદર હતી. કર્પરવિજયને જેમણે જોયા હતા તેમની પાસેથી તેઓશ્રીના સંબંધમાં ઘણું વાત સાંભળી છે, ભાવનગરમાં તેઓ ચાતુમસ સ્થિત થયા હતા અને સંવત ૧૯૦૨માં ગાડી પાર્શ્વનાથનું પદ બનાવ્યું હતું એમ તેઓના નવમા પદઉપરથી જણાય છે, તે સર્વહકીકત ઉપરથી તેઓની લઘુ વયમાં બહુ સારી દશા હતી એમ જણાય છે. તેઓના લઘુતા મેરે મન માની કથની કથે સહુ કાઈ વિગેરે ઘણું પદ બહુ ઉચ્ચ બોધ અને રહસ્યજ્ઞાન આપે તેવાં છે અને તે બહુ માણસે હોશથી ગાય છે, સાંભળે છે અને તેમ કરીને આત્માને પવિત્ર કરે છે. અત્ર તેમના પદે ટાંકવાનું સ્થળસંકેચથી બની શકે તેમ નથી. અવારનવાર આ પદેના વિવેચનમાં તેમનાં ટાંચણે આવશે. આવી રીતે આનંદઘનજી મહારાજનું ચરિત્ર જૂદી જૂદી દષ્ટિથી વિચારવાને પ્રસંગ આપણે પ્રાપ્ત કર્યો. આવા મહામાનું ચરિત્ર વંચાય, લખાય અથવા તેની યાજના કરવામાં સમય જાય તે સર્વે સુવ્યવસ્થિત અને ઉપયોગી બાબતમાં ગાળેલી વખત ગણા. આનંદઘનજી મહારાજ એટલી ઉમત દશા પ્રાપ્ત કરી શક્યા હતા કે તેના સંબંધમાં જ્યારે જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે ત્યારે મનમાં Page #150 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનની દશાપર વિવેચન, 149 એક પ્રકારના અભિનવ આહ્વાદ થાય છે, ચિત્તમાં એક પ્રકારની શાંતિ થાય છે, આત્મા જાણે કાંઈ વિશિષ્ટ ઉન્નત દશા અનુભવવાની સ્થિતિમાં પેસતા હૈાય એવું સહેજ ભાન થાય છે. આનંદધનજી ઉપર લેાકાએ અનેક ત્રાસ વર્તાવ્યા છે અને તેઓની ઘણી જ ખોટી રીતે નિંદ્યા કરી છે એમ અષ્ટપદી ઉપરથી જણાય છે છતાં તેએના એક રામ પણ પરભાવપરિણતિવાળા ન થયે એ પ્રમાણે સાંભળવામાં આવે છે. તેઓ સંબંધી ઘણી વાતે ચલાવવામાં આવે છે અને તે સામાન્ય પ્રવાહથી જરા અલગ ગયા છે એવી વાતને માહ્યદૃષ્ટિ જીવે કેટલીવાર જણાવે છે, પરંતુ એ સર્વ હકીક્ત માજી ઉપર મૂકતાં અને આવા મહાત્મા સંમયી થતી અવ્યવસ્થિત ગેરસમજુતી બાદ કરતા એકંદરે જૈન સમાજનું તેમના ઉપર આકષઁણુ સ્પષ્ટ જણાય છે. જે તે ઉપર આટલી વિશિષ્ટ દૃષ્ટિ ન હૈાત તા તેના સમકાલીન કાઈ સમર્થ વિદ્વાન્ તેઓની જાહેર રીતે ટીકા જરૂર કરત અને ઉપાધ્યાયજી જેવા વ્યવહાર નિશ્ચયની આજુને ખરાખર ચક્ષગુલની માફ્ક સાચવનાર સમર્થ વિદ્વાન તેની કદિ સ્તુતિ કરતા નહિ અને જેમ અન્ય કુમાર્ગ તરફ ઢારનારની ટીકા કરી છે તેમ તેના સંબંધમાં પણ કરત; કારણ કે સત્તરમી સદીમાં એવી ટીકાએ અન્ય વિદ્વાના માટે થયેલી છે અને તે માટેના ગ્રંથા હજી પણ માજીદ છે. જ્ઞાનવિમળસૂરિએ એમનાં સ્તવનાપર માળાવમેધ લખ્યા તે તેમના પોતાના સમયમાં તેમની લેાકપ્રિયતા અને અધ્યાત્મ-ચગદશાની જીરુ ખતાની આપે છે અને જ્ઞાનસારજીએ ઘણાં વરસે વિચાર કરીને ગ્રેવીશીપર ઢબે લગ્યે અને કેટલાંક પોપર પણ વિવેચન કર્યું તે અતાવી આપે છે કે તેમની લેાકપ્રિયતા ચાલુ રહી હતી. આત્મિક દશા સન્મુખ થયા પછી લેાક લાનું નાહિ કાજ એસ આડત્રીશમા પદ્મમાં તેઓ કહે છે (જુઓ પૃ. ૩૬૩) તેવી દશા થઈ જાય છે અને પછી જણાવે છે તેમ લેાક ખટાઉ હંસા વિના, અપના હત ન કારી થઈ જાય છે. જ્યાં આવી રીતે લેાકરંજનતાના ઉપર ઉપના નકામા ઢાળને ત્યાગ કરવાની વૃત્તિ થઈ જાય ત્યાં પછી ઘણી આમતની આત્મસાધનમાં પ્રત્યેવાય તરીકે આડી આવતી ઘુંચા નીકળી જાય છે, સાધ્યપ્રાપ્તિના માર્ગ સરળ થઈ જાય છે અને તે માર્ગપર Page #151 -------------------------------------------------------------------------- ________________ 150 આનંદઘનજી અને તેને સમય. આડા આવતા ખાડા ટેકરા ઓળગી જવાની અનુપમ શક્તિ પ્રાપ્ત થાય છે. માત્ર બાહ્ય દેખાવ કરવાની વૃત્તિથી આપણે કેટલું કરીએ છીએ તેપર જરા વિવેકપૂર્વક વિચાર કરવામાં આવશે તે આનંદઘનજીની ઉદાત્ત દશા સહજ સમજાઈ જાય તેમ છે. સાધારણ રીતે ઘણી વખત વર્તન કરવામાં આત્મહિતવિચારણુ સિવાય લેકે પ્રત્યેક કાર્ય માટે શું બોલશે એ ઉપર જ લક્ષ્ય વધારે રહે છે જ્યારે વાસ્તવિક રીતે લક્ષ્ય આત્મિક અને પરની ઉન્નતિને અગે શું પરિણામ અમુક વર્તનનું થશે તેપર રહેવું જોઈએ અને રોગીઓનું લક્ષ્યબિંદુ આ પ્રકારનુ જ હેય છે. આથી જેઓ આધ્યાત્મિક દૃષ્ટિથી કાર્ય કરતા હોય છે તેઓનું લક્ષ્યબિદુ પ્રાકૃત જનપ્રવાહના કરતાં ઘણું જ ઊચું અને શ્રેયસ્કર રહે છે અને તે બાબત જ તેમને સામાન્ય પ્રવાહથી જુદા પાડી દે છે. આ જૂદી પડતી બાબત જ કઈવાર સામાન્ય દૃષ્ટિમાન જીવના વિચારમાં વિશિષ્ટ પુરૂષોને પિતાની દ્રષ્ટિ ન પહચવાથી હલકા બતાવે છે, તેઓ લેકવ્યવહારની સાધારણ આગતનેજ સુષ્ય કરી દઈ આત્મકલ્યાણની મુખ્ય અપેક્ષાવાળા મહાપુરૂષને માટે અન્યાય આપે છે અને તેઓના સબંધમાં જે સ્વમતિપત અભિપ્રાય આપવા બહાર પડે છે તે એટલે અવ્યવસ્થિત હોય છે કે તેના ઉપર આધાર રાખવામાં કોઈ પ્રકારની સલામતી હતી જ નથી. આનદઘનજીની અતિ ઉચ્ચ દશા તેઓના વર્તનમાં અને તેઓના લેખની દરેક પંક્તિમાં લેવામાં આવે છે. એમનું વર્તન વિશિષ્ટ જીવનને ચાગ્ય, અતિ ઉન્નત થયેલું અને દષ્ટાન્ત લેવા લાયક અનેક રીતે જણાય છે. આનંદઘનજીની પટ્ટાઓ સાથે વિષયસંક્ષેપ આપેલ છે તે પરથી પચાસ પદમાં કેવા કેવા વિષયની ચર્ચા કરવામાં આવી છે અને તેના વિવેચનના વિસ્તારમાં ક્યા કયા વિષયે મુખ્યત્વે કરીને ચા છે તેને સરવાળો કરેલો જણાશે. દરેક પદમાં તેને ચોગ્ય ઉપાઘાત અને રહસ્ય લખી લેવામાં આવ્યું છે તેથી પ્રત્યેક પદ સંબંધી ઉપઘાતમાં ખાસ કહેવાનું કાંઈ બાકી રહેતું નથી. આવા છુટા છુટો પામાં એ રીતિ વધારે અનુકળ ધારવામાં આવી છે. અહીં સામાન્ય • શ્રી યશોવિજ્યા સજ્ઞાત્યાગાક Page #152 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીનાં પદે. 181 નિયમ પ્રમાણે દરેક પદપર વિવેચન કરવામાં આવે તે ઉપઘાતનું ગૌરવ જે અત્યારે જ ઘણુ થઈ ગયું છે, ધારવા કરતાં પણ વધારે થઈ ગયું છે તે માપ વગરનું થઈ જાય. તેથી આ જગપર દરેક પદપર વિવેચન કરવાની જરૂરીઆત ન હોવાથી સામાન્ય રીતે તે સંબંધમાં ખાસ વક્તવ્ય હોય તે જ વિચારી આ ઉદઘાત પૂર્ણ કરીએ. પદમાં રહેલું અધ્યાત્મ અને ચાગજ્ઞાન અપૂર્વ છે. એની દરેક પંક્તિમાં ચેતન્યશક્તિને પ્રકટ કરવાને અને મેહમલિનતાને નાશ કરવાનો પ્રયત્ન ઝળહળી રહ્યો છે, એમાં આત્મિક દશાનાં ગાન કર્ણને પવિત્ર કરે છે, મનને ડેલાવે છે અને ચેતનને સ્વમાં લીન કરે છે. લગભગ દરેક પદ એટલી ઉસત દશાથી લખાયેલું છે કે એનું રહસ્ય સમજવા જેટલે અધિકાર પ્રાપ્ત થવે પણ ઘણું પ્રાણીઓ માટે મુશ્કેલ છે અને બાકી રહેલા ગરહસ્ય વાંચી વિચારી આશ્ચર્યમાં પડી જાય છે. દરેક પદની કૃતિમાં એક ખાસ ખૂબ એ જોવામાં આવશે કે ઘણુંખરૂં છેલ્લી ગાથાના છેલા પદમા અને કઈવાર છેલલાથી આગલા પદમાં પદનું રહસ્ય અથવા વધારે વાસ્તવિક રીતે બોલીએ તે આખે રહસ્યાર્થ સમજવાની કુચી-ચાવી જડી આવે છે. આ એક ચમત્કૃતિ ઉપજાવે તે વિષય છે અને આનંદઘનજીનું કોઈ પણ પદ વાંચતાં આ હકીકત ધ્યાનમાં રાખવાથી તેને ભાવ અને આશય સમજવામાં બહુ સરળતા થાય તેમ છે. ક્રમ એમ રાખવે કે પ્રથમ એક પદ વાંચી જવું, સાદ્યત વાંચી, છેલ્લી ગાથામાંથી તેની ચાવી શોધી લેવી અને પછી ફરીવાર તેજ પદ આખું વાંચવું. બીજીવાર ચાલી સાથે વાંચતાં બહુ સરળ રીતે સ્પષ્ટ બાધ થશે. વારંવાર મનન કરવાથી નવીન નવીન સ્વરૂપ સમજાશે અને દરેક વખતના વાંચનમાં નવીન હકીક્ત નીકળશે. એ પદેને સેક વખત કે વારંવાર વાંચતાં થાક નહિ લાગે, કંટાળે નહિ આવે. પદનું મહત્ત્વ બતાવવા માટે આ પૂરતી હકીક્ત છે. જે પદામાં રહેલ અર્થગૌરવ એટલું સુંદર હોય કે વારંવાર વાંચવાથી પણ કંટાળો ન આવતાં દરેક વખત નવીનતાનું ભાન કરાવ્યા કરે એ પદે કાંઈ સાધારણ લેખકથી નીપજાવી શકાતાં નથી. પદમાં ચેતન કેન્દ્રસ્થ છે, સુમતિ એને ઉદ્દેશીને અનેક વિરહાલાપ કરે છે, શુદ્ધચેતના એને માટે Page #153 -------------------------------------------------------------------------- ________________ 18 આનંદઘનજી અને તેને સમય. તલસ્યા કરે છે અને અનુભવ એને સમજાવે છે એમ લગભગ દરેક પદમાં ચેતનનું કેન્દ્રસ્થાન સાબુત રહે છે અને એને માટે, એની પ્રગતિ કરાવવા માટે અનેક પ્રયત્ન કરવા સીધા અને આડકતરા ઉપદેશ આપ્યા છે, શિખામણે સૂચવી છે અને રહસ્યજ્ઞાનનું - ટન કર્યું છે ગાનના સંબંધમાં મારે ઘણુ ઉસ્તાદ ગવૈયાઓ સાથે વાત થઈ હતી, તેમના અભિપ્રાય પ્રમાણે આનંદઘનજીનું ગાન સંગીતશાસ્ત્રને અનુરૂપ છે, એમની કૃતિમાં કોઈ પણ સ્થળે યતિભંગ થતું નથી અને સરળતાથી તેનાં પદેનું ગાન થાય છે. સંગીતશાસ્ત્રને મને ખાસ અભ્યાસ ન હોવાથી આ બાબતમા મારા અભિપ્રાયની બહકિમત ન ગણાય, પરંતુ સગીતશાસ્ત્રમા પ્રવીણ ગણુતા ગાયકે એ બાબતમાં ઘઉચ અભિપ્રાય આપે છે. ગાયન હૃદયને અસર કરનાર છે. ચિત્તની એકાગ્રતા કરનાર છે અને મન ની વાત એ પદથી શાસ્ત્રકારે પણ એ આત્મશત દશાના ગાનની ઘણું ઉરચ ટિમાં ગણના કરી છે તે પરથી જણાય છે કે જ્યારે સંગીતના સર્વ સાજ સાથે આતમરાજને ઉદ્દેશીને સુવિહિત ગાન લય સાથે ચાલે ત્યારે ત્યા અદભુત દશા ઉત્પન્ન થાય છે. સુપ્રભાતના પાંચ વાગ્યાના સમચ, મંદમંદ શીતળ પવન વાતો હોય, ચરાચર પૃથ્વીના વ્યાપાર શાંત હય, વાતાવરણમા કઈ પ્રકારની ક્લિષ્ટતા ન હોય તેવે વખતે મધુર કંઠમાંથી હદયના ભાવ સાથે ગાયનલય ચાલે અને સાથે મૃગ આદિને ચગ્ય સાજ કળાનિપુણ પુરૂ ના હસ્તથી ચાલતું હોય ત્યારે આત્મા અભિનવ ઉન્નત દશા અનુભવે છે. આવા પ્રકારની અદ્દભુત દશા આનંદઘનજીનું પ્રત્યેક પદ ઉપજાવી શકે છે તેમ બહુ દૃઢતાથી કહી શકાય તેવું છે. તે હકીક્ત આનંદઘનજી જેવા મહાપુરૂષનું સંગીતના વિષયમાં રહેલું સૂક્ષમ જ્ઞાન પણ બતાવી આપે છે. એક પવિત્ર આત્મા ગમે તે વિષયમાં પ્રવેશ કરે ત્યાં તે આરપાર નીકળી જાય છે એનું આ એક દૃષ્ટાંત છે. પદપર ઘણું કહી શકાય, એના પ્રત્યેક વાક્યપર પાનાનાં પાનાં ભરાય તેટલું વધારે લખાય તેમ છે, પાંચમા પદ જેવા એક પદપર આ ગ્રંથ લખ હોય તે લખાય તેમ છે, પરંતુ જેમ બને તેમ હદમાં રહી વિવેચન કરવું એગ્ય ધાર્યું છે. કવિ પિતે એટલા વિશાળ અવલેકનકાર છે કે એનાં પદના ભાવમાં બહુ લખી શકાય વાંચનારાઓ Page #154 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીનાં પદો 158 આનંદઘનજીના વેગના સંબધમાં ખાસ જાતે વિચાર કરી જશે. ગ” સંબંધી મારે જૂદે લેખ વાંચી આનંદઘનજીને જૈન ચાગમાં કર્યું સ્થાન મળે છે તે વિચારી લેશે. પેપર ઘણું વધારે લખી શકાય તેમ છે અને અન્યત્ર અન્ય માણસે તે પ્રયત્ન હજુ પણ કરશે એટલું જણાવી આ ઉદ્યાત ગૌરવમાં વધારે થઈ ગયેલ છે તેથી કેઈ રહી ગયેલ બાબત હજુ ગ્રંથના બીજા ભાગ માટે મુલતવી રાખી આપણે મહાત્માના વિચારો અને તેપરના વિવેચનને મૂળ વિષય હાથ ધરીએ એ મહાત્માને સમજવા માટે આટલી ઐતિહાસિક અને ભાષાશાસ્ત્રાદિ દ્વારા વિચારણા આવશ્યક હતી તે અત્ર સામાન્ય રીતે જણાવી હાલ તુરત બંધ કરવામાં આવે છે પરંતુ વિરામચિહ અહીં મૂક્વામાં આવતું નથી. જૈન કેમના આ ઝળઝળતા સમયને ઈતિહાસ લખવાની ઈચ્છા છે તે પૂર્ણ થાય તે તે પ્રસંગે અથવા તે આ ગ્રંથના બીજા ભાગમાં આ વિષય ઉપર કાંઈક વિશેષ પ્રકાશ પાડવા ઈચ્છા રહે છે, છતાં અન્ન જેટલું જણાવવાની જરૂર હતી તે જણાવવા પ્રયત્ન કર્યો છે. ખલના માટે ક્ષમા યાચના ચાહવા સાથે આનંદ નામના ગંભીર જયઘોષ સૂચવનાર ઉપરથી વૃદ્ધ પર્યત સર્વને રસમાં લદબદ કરનાર આ જૈન ચાગનાથના ગ્રથને ઉપદ્યાત અહીં હાલ તુરત પૂર્ણ થાય છે. હવે આપણે આનદઉદધિના જળતરગમાં કલ્લોલ કરીએ. વિકમાર્ક ૧૯૭૦આષાઢી મોતીચંદ ગિરધરલાલ થી પંચમી, મુંબઈ. ) Page #155 -------------------------------------------------------------------------- ________________ 15 પવિવેચન વિષયસક્ષેપ વિષયસંક્ષેપ. (પદ તથા વિવેચનના વિષયેની વિસ્તૃત અનુક્રમણિકા) પહેલું પદ-વેલાવલ કયા સે ઉઠ જાગ બાઉરે (પ્રમાદિત્યાગ, નિરંજન દેવસ્થાન) કર્તવ્ય આદર કરવાની પ્રેરણા વિષય કષાયમાં પ્રવૃત્તિ એ આભિક અવનતિ છે કે ક્ષણે આયુષ્ય ઘટતુ જાય છે સ્થળ પ્રવૃત્તિરૂપ ઉંઘ ઉડાડી દેવાની જરૂર આયુષ્યની અસ્થિરતા, વીર પરમાત્માનું દષ્ટાન્ત ભગવત ભજનરૂપ ભાવનૌકા તેની કિંમત અને ઉપયોગ કર તક મળી છે તેનો ઉપયોગ કરવા પ્રેરણ. વિનયવિજયજીએ સાતસુધારસમાં બતાવેલા આવા જ વિચારે આધ્યાત્મિક વિચારણુ. સ્થૂળ રીતે જનસમૂહ આયુષ્ય કેમ પસાર કરે છે તેનું વ્યવહાર ચિત્ર. શુદ્ધ નિરજના દેવનું ધ્યાન કરવાની અતિ આવશ્યક્તા પૃષ્ઠ ૧ થી ૬ બી પદ-વેલાવલ. ૨ વરિયારી બાઉ, (આનંદઘન અને ઘહિ. ચાળી) ધડિ અને પાઘડી પર પણ પ્રમાદિત્યાગ સમય માત્ર પ્રમાદ ન કરવાને ઉપદેશ ઘડિ વગાડવાની પ્રાચીન રીતિ ઘડિ વગાડનારને ઠપકે. મનુષ્ય ૧૪ ઘડિ તે માથે પહેરે છે વખત પો છે સાંસારિક ઉપાધિમાં આસક્તિ એ બાવરાપણું. ઘડિયાળીનું બાહ્ય કળા દરવ. તેનું અંતર કળાતુ અકળાવ સુખનું સ્વરૂપ સમજ્યા વગર તત્કાપ્તિ માટે દેડા સત્યની શોધ માટે ધીરજની આવશ્યકતા મયણાસુરીનું છાંત આત્મઅનુભવરસ અન્યને તત્ર અપ્રવેશ એ અવિચલ કળાની વિરલાને પ્રાપ્તિ અનુભવીઓને છૂળ બાબતો કેવી લાગે છે તેનું ચિત્ર અનુભવની વ્યાખ્યા તત્વમીતિકર રસ ભરપૂર ઘહિ ઉધી માન્યતાપર રચાયેલી ખેતી બાળ વાત કરવામાં પૂર્ણતા માનનાર સાધ્યને પહોંચી શકતા નથી આખા પદને સાર. વખતને બરાબર ઉપયોગ ત્રીનું પદ-વેલાવલ-ય જાને મરી સફળ ઘરી રી (વરાવ૫કા) સ્થળ સુખમાં મગ્ન છવખાટા મડાણપર રચાયેલ વ્યવહાર, રવમતુ રા. કાળ તોપચીથી ગ્રહણ તસ છવાયડીમા સુખ માને છે ચિદાનંદજી મહારાજ કહે છે તેમ આ સર્વ “જગ સપનેકી માયા છે હારિલ પક્ષી. નીમની ઝેરને ઓળખ્યા પછી વસ્તુવિક વાંદરાને પકડવાની રીતિ એની સાસારિક વર્તન સાથે સામ્યતા. મહારીને ચાબખા, માયા કરીમાં આસક્તિ સંસારમાં અધ અવતરણ પરભાવ રમણતા. ત્યાગ થવાને નિશ્ચય તત્સમયે થનારી માનસિક વ્યથા વસ્તસ્વરૂપને ઓળખી રાનની શોધ અને માયાને ત્યાગ ૫. ૧૧થી ૧૬ ચાણું પદ લાવલ સુહાગણી જાગી અનુભવ પ્રીત (પ્રેમની અકથ્ય કથા.) અપૂર્વકરણ પછી શુદ્ધચેતનાને શાખ પ્રકાશ સહમ બાધ અનુભવજ્ઞાનની વિરવત વ્યાખ્યા તેમાં રહેલ થઇ અવધનુ તવ બનારસીતારાની “અનુભવ” ૫ ૬ થી ૧૧ Page #156 -------------------------------------------------------------------------- ________________ પદ્યવિવેચન વિષયસંક્ષેપ. 155 વ્યાખ્યા વિષયપ્રતિભાસજ્ઞાન. ચાગજ્ઞાનમાં અનુભવની મુખ્યતા. અજ્ઞાન મદિરાપાન, તે કરનાર જેવી પ્રાણીની સ્થિતિ. અનુભવજ્ઞાનથી અનાદિ નિદ્રાના ત્યાગ, ઘટમમાં ન્યાતિની જાગૃતિ અને સ્વપર વિવેચન. ચૈાગજ્ઞાનમાં વિવેકની આવશ્યકતા સ્વાર્થસંબંધનુ સ્વરૂપ, અનુભવનુ સ્વરૂપ અન્યને મતાવવાની વિષમતા, તેની નિશાની પ્રેમનું અચૂક તીર જેને લાગે તે સ્થિર રહે છે. આનંદધન ચાવીશી ટાંચણુનાદાસક્ત મૃગ પ્રાણુની બેદરકારી ચેણીએ પ્રેમની આસક્તિમા અપૂર્વ રાગ ખતાવતા તૃણુ પેઠે ઋદ્ધિને ત્યાગ કરે છે અને આત્મજ્ઞાનમાં રમણ કરે છે. નાનું સ્વરૂપ જગતથી બેદરકાર ચેગી. નિરાશી ભાવ. જી. ૧૬થી ૨૩ પાંચમું પદ-આશાવરી અવધુ નટનાગરફી બાજી. (આનંદઘન અને નટનાગર.) સાનંદાશ્ચર્ય ઉપજાવે તેવી ચેતનજીની માજી. નાગરિક ળામાજ નટ. બ્રાહ્મણ કાછ શબ્દના અંતર્ભાવ. સિદ્ધ દશામાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણું દ્રવ્યના છ સામાન્ય ગુણુ અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, સત્ત્વ અને અગુરૂ લઘુત્વ. એ છની વ્યાખ્યા પ ્ દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવ સિદ્ધ દશામાં પણ એ દ્રશ્ય લક્ષણની હાજરી આત્માને એકાત નિત્ય માનનાર મતની સમીક્ષા વૈદ્ધ ક્ષણિક વાદ ત્રિપદી. એકના અનેક અને અનેકના એક થાય છે એવી તેની ખાજી છે. તેપર ત્રણ દૃષ્ટાતા મ્નના ઘરેણાં, જળનાં તરંગા, માટીના પા. પર્યાયપલટન ગુણ્ અને પર્યાયની વિસ્તૃત વ્યાખ્યા મૂળ સ્વરૂપે એકતા આત્માવ તુ નથી ગુણગુણીના અભેદ અનેક રૂપે થવાનુ કારણુ કર્મસંબંધ. તિર્યંગ સામાન્ય શક્તિ, ઊર્જા સામાન્ય શક્તિ આવી માજી રમનાર નટને સમજનારની વિચક્ષણતા સર્વ જીવની સમાનતા તે વિષયપર દેવચન્દ્રજીના આગમસાર ગ્રંથ આઠ રૂચક પ્રદેશની સમાનતા નૈગમનયથી સર્વ જીવની સરખી સત્તા સપ્તભંગી તથા નયનુ સ્વરૂપ દ્રવ્યાર્થિક અને પાઁયાર્થિક નયા નૈગમનય સંગ્રહનય વ્યવહારનય ઋનુસૂદનય શબ્દનય સમભિરુઢનય એવભૂતનય જીવ–આત્માપર સાત નયાનુ અવતરણ પ્રમાણ: પ્રત્યક્ષ અને પરીક્ષ તેની વ્યાખ્યા અનુમાન પરીક્ષ, ઉપમાન પરાક્ષ, આગમ પક્ષ મતમરત પ્રાણી આવુ સ્વરૂપ દેખી શકતા નથી અભિનદન રતવનમા ઉક્તિ આનંદધનના ઊંડા અવ એપ. વેદાતમાં આત્માની સત્તા જૈનમાં તેની ન્યારી સત્તા વેટ્ટાંત મત પ્રમાણે ભિન્નતા દેખાવામાં માયાનુ કારણ અદ્વૈતવાદમાં વિરોધ નટનાગરની માછનુ રહસ્ય, આત્મસ્વરૂપજ્ઞાનની મહત્તા એક ભાવમાં સર્વ ભાવનુ જ્ઞાન Y ૪૩ થી ૪૧. છઠ્ઠું પદ્મ–સાખી આત્મ અનુભવ રસિકના અજબ વૃત્તાંત કેવળીભગવાન તે જાણી શકે સાખીઓનુ રહસ્ય અનુભવપર વિવેચન અનુભવીના કાર્યમા મૃદુતા, વર્તનમા વિવેક, વિચારણા અને કાર્યપ્રણાલીમાં અસાધારણ ઉચ્ચ ભાવ વેદ અને વેદીના દ્વેષ સમયસારમા બનારસી શામથી. માહારી ખાલુડી સંન્યાસી. ચાર આશ્રમ સંન્યસ્તાશ્રમ, દેહદેવળ મઢમાં રહેલ ચેતનની યોગસાધના હેમચંદ્રાચાર્યે Page #157 -------------------------------------------------------------------------- ________________ 156 પદ્યવિવેચન વિષયસક્ષેપ. પંચમ પ્રકાશચોગશાસ્ત્રમા પવનસ્વરૂપ બતાવે છે પ્રાણનાડીનું સ્વરૂપ ચદ્રનાડી. ઈંડાનાડી સૂર્યનાઢી પગલાનાડી સુષુમ્ગાનાડી નાડીળવિચારણા. સ્વરયજ્ઞાન. પૂરક, કુભક અને રેચક પ્રાણાયામ પ્રત્યાહાર ધાા અપાન, સમાન, ઉદાન અને વ્યાન વયુ મન સ્થિર કરવાના વિધિ જૂદા જૂદા દ્વારમાં વાયુના પ્રયાગનું મૂળ સિદ્ધ દર્શેન અનાહત નાદનુ સ્વરૂપ પ્રાણાયામનુ જૈન ચાંગ પ્રમાણે કળ મેક્ષપ્રાપ્તિમાં તેનુ વિજ્ઞપણુ અનાહત નાનુ પિતપણુ સહજ સમાધિ પ્રમાણે પ્રથમ ગાથાના અર્થે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ એ યાગના આઠ અંગ મહાનતાનુ યમપટ્ટ નિયમ શૌચ, સતેય, તપ, સ્વાખ્યાય અને ઈશ્વરપ્રણિધાન પ્રત્યેકની વ્યાખ્યા સમિતિ ગુપ્તિ ગુણુવ્રત આદિના નિયમમાં સમાવેશ આસનના પ્રકાર તેના નામ અને વ્યાખ્યાસ્થાનનુ નિર્શન પ્રાણાયામનુ જૈન દૃષ્ટિએ ફળ મન ઇક્રિયામા ધ્યાયન ન કરે તે પ્રત્યાહાર જૈન દૃષ્ટિએ તેનું વિશિષ્ટપણું ધ્યાન અને સમાધિમાં તકાવત સમાધિની સિદ્ધિથી ધ્યેયના સાક્ષાત્કાર ધ્યાનવિષયમાં જૈન ચાગની વિશિષ્ટતા પિંડસ્થ, પદ્મસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાનનું સ્વરૂપ, જ્ઞાનિચય, અપાયનિચય, પાકવિચય અને સ્થાનવિચય ધ્યાનનું સ્વરૂપ શુક્લ-યાનના ચાર પાયાનુ સ્વરૂપ પૃથકત્વ વિતર્ક સવિચાર, એકવ વિતર્ક અવિચાર, સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી અને સમુજ્ઞિક્રિય સમાધિપર ચોગકારોના વિચારો જૈન દૃષ્ટિએ તેની વિચારણા ધ્યેય સાથે એકતા અહિસા યમની મુખ્યતા અહિંસા પાલન માટે ઉત્તર ગુણા સમિતિ, ગુસિત્તેપર વિસ્તારથી વિવેચન અષ્ટપ્રવચનમાતા મૂળ ઉત્તર ગુણુની સવિશેષ પ્રાપ્તિ પૌદ્ગલિક પર દ્વવ્યપર જય મુઢા ચોગમુદ્રા, જિનમુદ્રા, મુકતાસુક્તિમુદ્રા આસનના જૂદી જૂદી સ્વરૂપ પર્વકાસનપુર ખાસ વિવેચન પ્રાણાયામનુ કળ, તેના સમગ્ર માત્રાનો અથૅ પ્રાણાયામમાં બ્રાન્તિ શરીરયાતના અન ઇટ્રિયપર ય. સ્થિરતા હાયેાગમા પાત ચણપ્રક્રિયાનુ અનિવાર્ય પરિણામ સ્થિરતા સિદ્ધ દશામાં પણ તેક્ષ ચાત્રિની અસ્તિતા નૅગન્નુતિ અધિકારભેદ ચિદાનંદજીનુ જ્રગન્તુગતિ જાણ્યા વિના પદ ઇચ્છાયાગ, શાસ્રયોગ અને સામર્થ્યયોગ આત્મવિચારણા ચાંગોંગસેવના પરમાત્મસ્વરૂપમા રમણતા આત્મસ્વરૂપમાં લચ. ટુકા વખતમાં કાર્યસિદ્ધિ નિરજન નિરાકાર સ્થાનપ્રાપ્તિ તે સ્થાનમાં અષ્ટ કર્મનારાથી પ્રગટ થતા ગુણે સમાસીના અર્થ ગાતિસામ્રાજ્ય મદિરમા વાસ સાતસુ પદ્મસામી (આશા જંજીરની ઉલટી ગતિ ) હાથીની સામાન્ય પૃ.૪૧ થી ૬. રીતિ ખાધેલ અને છુટી અવસ્થામાં ફેર ચેતનની તેથી ઉલટી પદ્ધતિ. આશાપાશમાં બંધાયેલ દુનિયામાં ખડે છે અને તેથી મુક્ત થઇ જાય છે ત્યારે એક સ્થાનકે રહે છે સાસાકિ આશા ધનની આશાએ શું શું કરે છે ળાપેક્ષા વગર કાર્ય કરવાથી થના સ્વાત્મસંતાષ. નિરાશા ભાવ આશાવરી અવધૂ ક્યા સાથે તનમનમેં. (તનસઠ ત્યાગ અને આત્મજાગૃતિ ) શરીરમા દૃષ્ટિ કરવાની જરૂર ખહિાત્મ, અતરાત્મ અને પરમાત્મસ્વરૂપ સુમતિ સ્તવનમા આનંદધને કરાવેલુ તેનુ દર્શન અહિ " Page #158 -------------------------------------------------------------------------- ________________ પદ્યવિવેચન વિષયસક્ષેપ. 157 રાત્મ દશામાં વર્તતા ચેતનનું વર્તન તેને ઉપદેશ. ઘરનુ ઘર. ભાડાનું ઘર. શરીરના ભરાતા કેટલા રાખવા ચાગ્ય ગણાય? તબીયત જાળવનારે વિચારવા યાગ્ય વાત શરીરમઠમાં શુ છે તેપર વિચારણા તેની સ્થિતિપર લક્ષ્ય શરીરવરમા પાચ ભૂતાના વાસ. શ્વાસેાભ્યાસરૂપ ખવીસ. ઇદ્રિય ભૂત. છળશેાધન મહિાત્મ ભાવના ત્યાગ કરવા ઉપદેશ ગિરપર પંચ પરમેષ્ઠી, આત્મઅભ્યાસ સમ મારી. પરમાત્મસ્વરૂપની ઝાખી ઝાખી કરનારનુ વિરલપણુ ધૃષ્ઠી તારી એ પરમાત્મભાવ. અપૂર્વ રહસ્ય. પંચ મહાવ્રતનુ સ્થૂળ સ્વરૂપ, વિરતિભા થમ પાચ એ પરવસ્તુપુર જયના પાયા યાગમા પ્રગતિ આરાાત્યાગ આશાત્યાગ, આસનધારણ અને અજપાન્તપ એ ત્રણથી પ્રભુ દર્શન આશાસ્વરૂપ આસનની જરૂરીઆત અજપાપ ત્રણ ચાગપર અંકુશ સાયદર્શન પૃ. ૮ થી વર. આઠમું પન્નુ–સાખી આતમ અનુભવ ફુલકી આત્મ (અનુભવ કુલની અભિનવ રીતિ ) ટૂલનુ સ્વરૂપ. અનુભવ પુષ્પત્તુ નૂતનપણ. નાકને વાસના આવતી નથી, કાનને અનાહત નાદથી ખબર પડે છે શ્રૃજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અપાય, ધારણા ખાદ્ય વસ્તુજ્ઞાન ઈંદ્રિય દ્વારા ધનાથી અથવા સારંગ અનુભવ નાથકું ક્યું ન જગાવે (ચેતનજીને ાથત કરવા અનુભવને પ્રેરણા) શુદ્ધચેતના થન શુચેતના અને કુમતિ કે ચેતનજીની સ્થિતિના ખ્યાલ ભાડાના ઘરને ઘરનુ ઘર માનવાની અને શરીરને આત્મા માનવાની ભૂલ મમતાને લીધે ચેતનની સ્થિતિ ખરૂ સુખ. તેના વિચાર ચેતનને નથી પરભાવરમણતા અજાગક્ષતન ન્યાય સાચુ કહેવામાં ગુસ્સા કરવા ઉચિત નથી વધારે કહેવાથી સર્વાંગુલી જેકું લાગે અનુભવના ઉપદેશ મમતામસ્ત ચેતનછના તાદૃશ્ય ચિતાર અન્ય આસક્ત ચેતન તેની સાક્ષી અને તેના પૂરાવા તેનુ સસારપરિભ્રમણ. અનેક નાટકની રચના કમઁકૃત સુમતિની સામતથી તેનુ નિષ્પન્ન સ્વરૂપ આનસ્વરૂપ ચેતન સિદ્ધ દશામા તેના આનંદ. તેવી તેની હાલ સ્થિતિ નથી, તેથીતે પર રમણીમાં મસ્ત જણાય છે તેને તે સમજાવી તેનું વાસ્તવિક ૩૫ બહાર લાવવાની જરૂર. સામાન્ય જ્ઞાન અને અનુભવ જ્ઞાન વચ્ચે તફાવત પુ ૨ થી ૮૯. નવસુ પદ–સારંગ. નાથ નિહારા આપ મતાસી. (સમતાસંગ અને મમતાસંગ. એક સરખામણી.) શુદ્ધચેતનાનું પતિ તરફ કથન સમ તાએ પતિના કેવા હાલ કર્યાં છે તેનુ વર્ણન, ખાટુ ખાતુ ખતવવાની તેની પદ્ધતિ. વચક, શઠ અને સંચય કરનારી મમતા. આમવદ્વાર ઉઘાડાં મૂકવાની તેની પદ્ધતિ નિરતર દેવાદાર સ્થિતિમાં રાખવાની તેની પદ્ધતિ. સવર નિર્જરાના દ્વાર બંધ કરવાની તેની રીતિ. વ્યાજખાઉ ચાહુદી સાથે મમતાની સરખામણી સસારકારાગ્રહમાં કેદ રાખવાની તેની રીતિ. વગેાવનારી મમતા સર્વ દુઃખનુ કારણ મમતા, નરની વિટુંઅના રાવનાર મમતા. મશ્કરી કરાવનાર મમતા. સુજ્ઞ પાસે પણ હાસી કરાવનાર Page #159 -------------------------------------------------------------------------- ________________ 158 પદ્યવિવેચન વિષયસંક્ષેપ. મમતા. ડહાપણના માર્ગ બતાવનાર અન્ય ગતિમાં મળશે નહિ મમતા ઘરનું માણસ નથી, ફસાવનાર છે. ચેતનના ખશ સગાનાં નામ તેનું માઠાણુ એવી લય સ્ત્રીના સંગ મૂકી દેવાના આગ્રહ ખરા સગાના મેળાપની દૂધ પતાસાના મેળાપ સાથે સરખામણી મમતા દાસી છે મમતા અહિત કરનારી છે. મમતા સંતાપ નારી છે આનંદૃસ્વરૂપ ચૈતન સમતા તેને ખરૂ હિત કરનારી છે. એનાપર વિસ્તૃત વિવેચન આત્મપરિણતિ સમતા વગરના ક્રિયાઅનુષ્ઠાને પુ ૮૯ થી ૨૭ દશર્નું પદ્મ-ટોડી પસ નસ અતિ ઔરન આવે (ચેતનજીનું વિશાવાવસ્થામાં વર્તન ) શુદ્ધચેતનાનુ આત્માને કથન મમતાસંગમાં નરમ અને મારા વખને કંડાર શુદ્ધચેતનાની હૃદયની બળતરા સખી પાસે રોાકપુરના ખાર તાવવાની રીતિ શ્રદ્ધા પાસે હૃદયસ્ફોટન મનુષ્યસ્વભાવનુ નબળુ તત્ત્વ ગુણીના ધામ પતિ મમતા પાસે નરમ બની જાય છે શુદ્ધ પતિવ્રતા તરફ અલ્પ પ્રેમ પતિને મનાવવાના ચેતનાના અનેક પ્રયત્ના તેનુ ગાયન નિષ્ફળ પ્રયત્ના મૂળ વસ્તુથી દાણુ વધારી મૂકવાની ચેતનની રીતિ ઋણુ વધારવાની તેઓની પદ્ધતિ ક્રર્મબંધરૂપ જગાત. કૃતીની ગેરહાજરી લાલનુ કાર્ય તેની પણ ગેરહાજરી. કરિયાણાની કિમત કરાવનાર સાધારણ દલાલની અશક્તિ પ્રેમ કરિયાણાની કિંમત કરાવનાર ધર્મધામની દલાલી. ઘરના છિદ્ર જાપ ઉઘાડવાનો ભય સતી એખ ઉધારે નહિ કુલીન સ્ત્રીનુ કર્તવ્ય જાર પુરૂષાથી સતામણી પરભાવરૂપ ાર વરહાનળની જ્વાળા આનંદસ્વરૂપ પતિ સ્રીનાં વચન સાંભળીને પણ પતિ આવતા નથી. હવે શુ ટાલ વગાડવા સમાવવાની રીતિ ૪ ૯૭ થી ૧૦૪ આતમ અનુભવ રીત અગ્યારમું પ–માલકાશ, વેલાવલ, ઢાડી વરી રી (ચેતનજીનું સ્વભાવદશામાં વર્તન) સુમતિમદિરમાં ચેતન આવ્યા પછી તેના વર્તનને ચિતા સુમતિ અને શુદ્વૈતના વચ્ચેના તફાવત ખાધક શા મિથ્યાત્વવાળી સ્થિતિમા ચેતનજીની પધરામણીની વધામણી ચેતન યુદ્ધનણૅન યુદ્ધમાં માડબંધન નિજ સ્વરૂપરૂપ મેડ તીક્ષ્ણ રૂચિપ તરવાર સમ્યકત્વ યથાપ્રવૃત્તિણુ અપૂર્ણકરણ ગ્રંથીભેદ ટાપધારણ મસ્તકે. પગે સુરવાળ. સંયમરૂપ અખતર. સંયમસ્વરૂપ એકાગ્રતારૂપ લગેગઢ રણક્ષેત્રમાં માહ તેની નાસભાગ. કર્મની કાપણી. યુદ્ધ જોનારના ઉદ્ગાર ક્ષપકશ્રેણી, અંતર્મુહર્તમાં કર્મનાશ ચેતનના ખરા કુટુંબીએ ચેતનના ખા કુટુંમીઓ અને ખાટા કુટુંબીઓ ચેતનની જાગૃતિનુ વર્ણન. ચેતનને અભિનંદન સાધુમાર્ગપર અચિનુ પરિણામ. કેવળજ્ઞાન લક્ષ્મી ચૈતનને વરે છે, ગાન કર છે અને ચેતન તેમાં લયલીન થાય છે. નિયટકો વાગે છે નિજ સ્વરૂપસિંહાસનપર ચૈતનજી સ્થિત થયા છે એ અદ્ભુત સ્થિતિ લડાઈનુ સુંદર પરિણામ મનુષ્યભવસાર્થકતા પરહસ્ય. સ્વપર વિવેચન, પરિણતિની નિર્મળતા થ્રુ ૧૦૫ થી ૧૧૨. આરસું પદ–સામી બુદ્ધિ મુખળ કુટિલ ગતિ. (આનન્દઘન અને ચાષા) ચેતનજીની ચાપાટ સાધારણ નહિ પણ અલકારિક દુર્મતિરૂપ કુખ્ત, Page #160 -------------------------------------------------------------------------- ________________ પદ્યવિવેચન વિષયસક્ષેપ. 159 સદ્ગુદ્ધિરૂપે રાધિકા ગાંડી સેગઠીની વક્ર ગતિ. અતે રાધિકાને ય, તેમ જ છેવટે રાધિકાને ય સુમતિ એ Consuence છે તેવુ શુદ્ધ માર્ગદર્શકત્વ કષાયાદિ વિભાવના જોરે કુમતિનુ પ્રાબલ્ય. છેવટે સુમતિનું સામ્રાજ્ય રામથી ખેલે ચતુર્ગતિ ચાપર પ્રાણી મારો સાગઠીના ૯૬ ઘર ચાર રંગની સાગઠી પાસા અને કાડીથી દાણા ચોપાટના ચાર પઢ—ચેતનની ચાર ગતિ. ચેતનછની મેાટી ચાલ. ચારે પટમાં તેની સાડાદાડ ગજીપાની રમત મીજી રમતા ક્રમ વગરની છે. ચેતનજીએ માંડેલી માટી રમત રાગદ્વેષ મેહના પાસા પાસાના દાણાની સમજણુ તેનુ અલકારિક સ્વ૩૫ મેાહના અવયવ રાગદ્વેષ માહનીય કર્મસ્વરૂપ રાજાના હુકમ પ્રમાણે તેને વશ પડેલ ચેતનજીનુ કરવું. રમવામા કુનેહ રાગનુ સ્વરૂપ તેના પાચ ઇક્રિયારૂપ કરા વિષયાભિલાષ મંત્રી સદાગમ અપ્રમત્તતાશિખર ચોવિજયજીના રાગના સ્વાધ્યાય. પાચ દાણા નીચે છે, છ દાણા નીચે એક. એને ગણવાના વિવેક આધ્યાત્મિક દૃષ્ટિએ, સાત ગતિનું સ્વરૂપ અષ્ટમી ગતિ છકાય જીવમર્ટૂન અસયમ, વેદ્યાશ્રયી સાત ગતિ. પાસા ગણવાના વિવેક ખીજી રીતે પુ મનપર જય પરમ સાયપ્રાપ્તિ ગુણસ્થાનકે દાણા ગણવાના વિવેક સેગડી ચલાવવાની આવડત સાભ્યપ્રાપ્તિ, સંસારચક્રપર બ્રેક લેશ્યાવરૂપ કર્મબંધમા ક્યાયને સ્થાન પ્રકૃતિબંધ કરાવનાર લેછ્યા છે. કાઅને ઉદ્દીપન કરનાર પણ તેથી ભિન્ન અલેશી આત્મા ઉપગૃહક દ્રવ્ય ચાગના વિષય લેશ્યા આત્મદ્રવ્યને રંગિત કરનાર લેશ્યા છ લેશ્યા કૃષ્ણ, નીલ, કાપેાત, તેજો, પદ્મ, શુક્લ અશુભ લેગ્ધા અને શુભ લેશ્યા. લેશ્યાના રસલેશ્યાાત જાત્રુ વૃક્ષ વેશ્યા અને સાગઠીના રંગો ચમ્બ્રમણ્ ોરી જાગી દાણા. ભાવ વિવેકનુ પગહુ સાગઠી લપમાં. સેગડી ગાંડી ઉપશમશ્રેણીમાં ખડુ કરવુ પડે છે આનધન ચરણકમળસેવા. ઉપદેશ આપવા રમતની ચીજના ઉપયેગ પૃ. ૧૧૨ થી ૧૨૮ તેનું પદ્મ–સાગ, અનુભવ હમ તેા રાવરી દાસી. (મમતાસંગમાં રમતા ચેતનજી માટે સમતાના ઉદ્ગારા ) સમતાના અનુભવ પ્રતિ ઉદ્ગારો સમતાનુ કિરત માયા મમતા કર્યાંથી આવી? તે ખન્નેનુ સ્વરૂપ, ચૈતનરાજને તેણે આપેલ દુખ. ચેતને તેની નહિ કરેલી તપાસ, અનુભવના ઉત્તર ચેતનજીની માયા મમતા સાથે રીગ્રામ, રાજાને ગમી તે રાણી. શાકકારણ પૃચ્છા સુમતિ પ્રત્યુત્તર પતિવ્રતાધર્મચેતનાના સમધીએ ચેતનજીને ગાડા ગણે છે તે ઉદાસીનું કારણ. પાઠાંતર અર્થે પતિ સમજતા નથી, નિષ્ઠુર થઈ મમતાના સગ છેડતા નથી તેથી સુમતિની એક પળ છ માસ જેવી જાય છે. ચેતન શુદ્ધ દશામાં આનંદધન માયા મમ તાનું લખાપણું ચૈતનામન્દિર પધારવા વિજ્ઞપ્તિ. પૃ ૧૨૯ થી ૧૩૪. ચૌદમું પદ સાસ્ત્ર અનુભવ તું હૈ હેતુ હમારા. (ચેતનજીને સમજાવવા અનુભવને પ્રેરણા) અનુભવને ઉદ્દેશીને વિશેષ ઉગાર. પતિસમ્બંધ થાય અને પતિ મંદિરે પધારે એવા ઉપાય કરવાની જરૂર ચેતનજીનુ કામ. આત્મનિરીક્ષણ. ચતુરાઇથી મમતાસગ તાડાણ અને સમતાસગ જોડાણુ મમતાના આવિર્ભાવમાં તૃષ્ણાનું Page #161 -------------------------------------------------------------------------- ________________ 160 પદ્યવિવેચન વિષયસક્ષેપ. મુખ્યપ. સ્વપર વિવેચન ધનતૃષ્ણ તૃષ્ણવરૂપ ભાડની દીકરી. એવી સ્ત્રી તમારે શ જયવાર કરશે ? એ શક છે, ઠગ છે, છળ કરનારી છે, કપટી છે એના ભાણામપરા આ સર્વ પતિને નિવેદન કરે તૃણસબત, સંસર્ગ, પડછાયા પણ ભયાવહ, કુબુદ્ધિસગ. તેથી ઇજતને નાશ સમતાને ઘરે આનન્દઘન આગમનથી વિજયડકા અનુભવ અને જ્ઞાનમાં તફાવત સ્વભાવશા રમણ જીવનનું લોચિસ્થાન ૫ ૧૩૫ થી ૧૪, પદરસ પસારંગ મેરે ઘટ ધ્યાન ભાનુ ભયે લેર (વિશુદ્ધદશામાં આવતા ચેતનજીના ઉદગા) શુદ્ધ દશામા ચેતનજી કાનાબાનુ દયથી પ્રભાત ચકવે ચકવી ચેતન અને ચેતન પ્રભાત થતા વિરહને નાશ શુદ્ધ ચેતન ચેતનાને સબધ કર્મપ્રચુરતાવ૫ નદી દશમ ગુણરથાનક શુદ્ધ વરતુર્શન શાનથી લેકલોક પ્રાકટય જ્ઞાનથી ભ્રમનાશ આત્મિક ચોરીના ય ચેતનના રત્ન ચોરી કરનાર ચેતન પિતજ અન્ય ચાર છે એ ભ્રમ દૂર ચેતનજીની કબૂલાત ભાનુ દયથી હૃદયકમળ વિકાસ તેથી ચન્દ્રકાતિની મદતા વલભ આનદાન ભગવાન વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમત અને તત્વસદન જ્ઞાન ને આદર, ૫રને ત્યાગ ૫ ૧૪ થી ૧૪ શાળાનું પદ-મારૂ નિશદિન જેઉં તારી વાટડી (સમતાની સ્વસજર પધારવા વિજ્ઞપ્તિ) શુદ્ધચેતના કથન ઢેલા. અનાદિ કાળથી વાટ વિભાવદશામા ચેતનની સ્થિતિ પરચાલયાગ ઝવેરીના લાલની કિંમત મારા લાલની ઉભત પાંતર વસ્તુ વગર મૂલ્ય થાય નહિ લાલનું અમુલ્યત્વ પતિમાનિરીક્ષણ પતિઆગમનના પૃથક્ માર્ગો. તેમાં એકાગ્રતા પાણીની સમાધિ મુનિનું ધ્યાન તેના જે એકાગ્ર નિરીક્ષણ ધ્યાન અને સમાધિને ઉર ધર્મસ્થાન, શુકલધ્યાનના દે કેની પાસે આ વાત કરવી ખળા પાથરવા કે શું કરવું? મનનું ડામાડેળપણુ વિવેક મિત્ર થન આનદધન પ્રભુ આગમન સેજડીમા આનંરગ સદસદ્ધિવ, મદિર લાવવામાં મદદ સમતા અને શુદ્ધચેતના વચ્ચે ગોટાળા મૃ. ૧૪૬ થી ૧૫૩ સત્તર પદ-ગિરનારી સેારક છારાને કર્યું મારે છેરે ગુણગાસિની શઆતમાં રાખવા યોગ્ય સંભાળ) સુમતિકથન ઉપશમ સમકિતરૂપ છે. એ સમ્યકત્વની સ્થિતિ મિથ્યાત્વરૂપ ડેણું અમૃતવેણુ લટી-તાવિક રૂચિ અને આગમાનુયાયી. શ્રદ્ધા પ્રગતિમાં ચતુર્થ ગુણરથાનક મિથ્યાત્વની અધતા પાંચવાર ઉપશમ સમતિ મિથ્યાત્વનુ જોર સાધ્યદન પછી મિથ્યાત્વને કાળ મરણપથારીએ મિથ્યાત્વ. ગભીરવિન્થત અર્થ સંયમરૂપ છોરે શું વિવેકકથન પાંચ બાલ પચીશ બેલ. પાંચમહાવ્રતની પચીશભાવના. તપના પચાસ લે સીત્તેર ભેદ. એણુ પુ. ૧૫૪ થી ૧૧. અઢારમું પદ માલાશ ગોડી રાગણ રીસાની આ૫ મનવારે (શહતનાને પ્રગટ કરવાના ઉપાયપર હદયગાન) જીવનને ઉદેશ ગથીભથી સાધ્યદર્શન. સાચા માર્ગની ઝાખી. સુમતિવાક્ય. ચાવટીઓ. પચાત કરનાર તેની જરૂર નથી તેના કારણે દલાલને બ૩ સે. પ્રેમનો સે. અતરંગ Page #162 -------------------------------------------------------------------------- ________________ પદ્યવિવેચન વિષયસક્ષેપ 161 વસ્તુની પરીક્ષા આપે લે તેને તેની કિમત. અન્ય દલાલ નકામા છે. સ્વાભાવિક્તા અને કૃત્રિમતામાં ર. મનની આંટી દૂર કરે અને મિટ વચન વડે સતોષ આપે. સંતાયસ્વરૂપ તેનાપર વચનામૃતને છંટકાવ સર્વ જી તરફ હિતબુદ્ધિ હિતબુદ્ધિમત્રીભાવ મીઠી નજર તમારે કેની દરકાર છે? શુદ્ધચેતનાને મુજરે. અંધકાર રાત્રિ રસ્તાના વિઠ્ઠો આકાશમાં વાદળા પ્રમુખચઢ દર્શન પ્રેમમાં દુવિધા નહિ, ગેટ નહિ, આડંબર નહિ. એમ થશે એટલે આનંદઘન પ્રભુ સમતાની સેજડીમા બિરાજશે. ચેતનાને મનાવવાનું કર્તવ્ય ૧૦૧ થી ૧૭૦. ઓગણીશનું પદ લાવલ દુલહ નારી તુંબડી. ચેતનજીની વ્યવહારજાગૃતિ કેવી છે?) ચેતન ચેતનાને કહે છે કે તુ ઘણુ ગાડી છે. નિગદથી જીવની પ્રગતિ આભધનનાશ. સિદ્ધ દિશામાં સ્થિરતા ચેતનને ઉત્તર વિભાવમા છે તેથી શું થાય છે તે જાણ નથી તું કેમ ઉ0 છે? ચેતનાનુ વિભાવમા અજ્ઞાન પતિ જાગે છે કે હા છે તે જાણતી જ નથી આનંદઘનાદનની પિપાસા. ચેતનાને ઘૂંઘટ ઉઘડાવવા. ઉંઘતા ચેતનાનું વર્ણન પૃ. ૧૭૦ થી ૧૭૪ વીશ પદ-ગાડી આશાવરી આજ સુહાગન નારી. (પતિ સન્માનાર્ય સમતાના શણગાર ) પતિએ ચેતનાની ખબર લીધી દાસી બનાવી ચેતનાસૌભાગ્ય પ્રાકશ્ય. સૌભાગ્યવતીના સોળ શણગાર શણગાર અધિકાર પ્રમાણે ફરે છે. ૧ પ્રેમ રાગથી રંગેલ સાડી પ્રેમ પ્રતીત રાગ રૂચિ સ્વરૂ૫ ૨ પ્રભુભક્તિરૂપ હાથમાં મેદી ગવણુ ક ભાવઅંજનનુ આંજણું દાનાદિને સ્વાદિષ્ટ બનાવનાર ભાવ જ સહજ વિભાવરૂપ ચાળી ૫ થિરતારૂપ કઠણ ૬ ધ્યાન ઉર્વશી ખેાળામાં ધારણ કરે છે. ૭ ગળામાં પ્રિયગુણમાળ ૮ શુદ્ધ ઉપયાગરૂપ સિંકર સંથામાં, જ્ઞાન અને જ્ઞાનેપગ. ૯ નિક્તતારૂ૫ અબડા ૧૦ યાતિયપ દીપમાળા ત્રણ ભુવન પર તેને પ્રકાશ. ૧૧ કેવળજ્ઞાનરૂપ આસિ . ૧૨ અજપાજાપરૂપ ધ્વનિ. ચિત્તાનંદજીપદ. ૧૩ અનાહતનાદરૂ૫ વિજય ૧૪ આનદરૂપ વરસાદધારા. ૧૫ ભવ્ય વનમરના ટહુકા. ૧૬ ઝીણું સાડી આ પદના કર્તુત્વ પર ચર્ચા - મૃ. ૧૭૪ થી ૧૮૬ એકવીણ પાડી. નિશાની કહા બતાવું રે (શુદ્ધ ચેતનજી, અગમ્ય સવરૂપ) ચેતનને સરખાવવા કઈ વસ્તુ નથી. રૂપી દ્રવ્ય અને ચેતન9. અરપી કરુ તો છેજ નહિ પાપી ભાવ અને સિદ્ધના જીવો. સિદ્ધ સવરૂપી ચેતનકહેવામાં વિરોધ સંસારદશા સાથે સિદ્ધને વિધિ. ચેતનની સનાતનનામા વિરોધ ઉપજે વિનાશ પામે એ બનવું અશક્ય થઈ પડે. નિત્ય વપણામાં પણ વિરોધ ચેતનછ અને પ્રમાણુવાદ નયલક્ષણ પ્રમાણજ્ઞાન. ચેતનની નિશાનીઓની વિચારણા સંગ્રહન ચેતન વ્યવહાર અને નૈગમન ચેતન, સમભિનય ચેતન સત્ર અને એવંભૂતન ચેતન. સિદ્ધ શબ્દ સાથે સાતે નય સર્વાગી અને સર્વ નયને સ્વામી તજ ૧૧ - Page #163 -------------------------------------------------------------------------- ________________ 12. પદાવિવેચન વિષયસક્ષેપ. નયવાચી લડાઈ. હાથી અને આધળા. અધપરંપરા પ્રમાક્ષાતથી ચેતનસ્વરૂપવિચારણા દેવચછ અનુભવ ગોચર વસ્તુનું જ્ઞાન કહેવા સાંભળવામાં કોઈ વળે નહિ. અનુભવ અને પ્રમાણજ્ઞાન આનંદસ્વરૂપી ચેતન મુખસ્વરૂપવિચારણુ આત્મજ્ઞાન મૃ. ૧૮૬ થી ૧૮ બાવીશમું પદ-ગાડી. વિચાર કહા વિચારે રે (આનંદઘનના આગમનું અગમ્ય સ્વરૂ૫) દિવ્યવાન અને અનુભવજ્ઞાન પદના ઉચ્ચ લય આગમ અપાર એકલી બુદ્ધિથી વિચાર કરવામાં મુશ્કેલીઓ આધાર આધેયમાં પ્રથમ કેશુ? મુરની અને ઇડું ઇશ્વરકૃત સૃષ્ટિ માનવામાં વિરોધ બીજ અને વૃક્ષ દકાન્ત રાત્રિ દિવસ ટકાન્ત જ્ઞાનની મર્યાદા અલૌકિક ભાવમા તર્ક સિદ્ધ અને સારી કરનાર અને કરણી જન્મ અને મરણ દીપક અને પ્રકાશ શાશ્વત ભાવવિચારણું. સર્વપણાની પરીક્ષા આપતા સુશ્કેલીને ખુલાસે અનાદિ સ્વરૂ૫ આસપ્રીત આગમજ્ઞાન પ્રાપ્ત કરવા દૃઢ ભાવના ૫ ૧૮ થી ર૦૮. ત્રેવીસમું પદ-આશાવરી અવધુ અનુભવકલિા જાગી (આનંદઘનની અલક્ષ્ય તિ) અનુભવ કાન તેનું પરિણામ. અવ્યવસ્થિત મન સ્વરૂપવિચારણુ કરે છે જ્ઞાન પ્રગટ કરવાનો સમય અનુભવ કલિકાને વધારે ખીલ. માયા દાસી ઉપર ઘેરે એક દેઢ દિવસ માયાનુ જોર જન્મ જરા મરણ વશ થયાં છે એને હવે રેડી દે તમે આટલી મમતા તેના ઉપર કરે છે? (ઉપલક્ષણથી અર્થ) અનુભવરસમા રેગ રોક લકવાદ નથી એમા અચળ શિવમુખ સાથે મિલન છે. અનુભવરસ સસારને વળગણુ લારૂચિ પ્રમાણે કામ કરનાર સાવંત સુમુક્ષુની દના સિદ્ધ દશાનું સુખ અનુભવીનું આનદમય જીવન આનદબિંદુને સમુદ્ર અનુભવઝાન પછીની દશા આત્મીય નેતિ અલખવાદ અવગાહના વ્યક્તિભેદ. અલક્ષ્ય સ્વરૂપપ્રાપ્તિનું વાસ્તવિક સ્વરૂપ ૫ ર૦૦ થી ર૧૮ ચોવીશ પદ-રમચી મુને મારે કબ મિલશે મનમેલું. (આનદઘનને મનસળ૨ ) અનુભવ પ્રાપ્ત કરવાના નિર્ણય પછી ચેતનાના ઉદ્દગારમનના મેળ વગરની પ્રીતિ આત્મિક સ્વભાવે સ્વભાવ ચેતન અને સ્વભાવ ચેતન અને વિભાવ વિભાવની રમત. રેતીના કળીઆ પિતાના મળે ત્યારે પડદે રાખ નહિ રાખે તે પથરે. સંસારત્યાગની વાત પરભાવરમણત્યાગ પૃ. ૨૧૯ થી ૧રર. પચીશ પદ-રામથી. ક્યારે મુને મિલ મારે. (મનમેળાપીને મળવાની આતુર આકાંક્ષા) આનંદધનની પૃચ્છા. આત્મસ્વરૂપની ઝંખના સવજનમેળાપ. ધીરજ. આવી બાબતમાં જે તેને પૂછવામાં લાભ નથી. ઉપમિતિનાં યા. કાળ હૈ. વ્યાધિ. ચિકિત્સા મધુમેહ પરમાત્મા વૈધ સાગર અને શિકારી સુબઇમાં ટ્સ પડી ગયેલું બાળક ગરમીમાં બપોરે મુસાફરી કરનારની તૃષા. ૫. રરર થી રર૭. Page #164 -------------------------------------------------------------------------- ________________ પદ્યવિવેચન વિષયસક્ષેપ. 168 છવીશ પદ-આશાવરી અવધુ કયા માર્ગે ગુનાહીના. (ગુણહીનને ચાચના કરતા આવડતું નથી) મારામાં ગુણગણુનાનું પ્રાવીણ્ય નથી. ગુણગાન આવડતુ નથી અરના ભેદ જાણતા નથી. ગુણુયાચનામા સંગીતનું મહાવ. રીઝ અને રીડામણ આવડતા નથી નિરજન સેવાનું જ્ઞાન નથી ચાર વેદ, કિતાબ, તર્ક, વિવાદ, પિંગળનું જ્ઞાન મને નથી વળી અનેક પ્રકારના જાપને વિધિ જાણ નથી. પરમાત્મસ્વરૂપને જવાબ આપી શકતા નથી, સેવનવિધિ-માગો જાણતો નથી. તેમજ ભક્તિ કરતાં આવડતી નથી, ભાવનું મિલાવન નથી, સ્વરૂપનું જ્ઞાન નથી વળી મારામાં જ્ઞાન કે વિજ્ઞાન નથી, કળાચાતુર્ય નથી, ભજનવિધિને અભ્યાસ નથી, ત્યારે છે તે શ મારુ? અને કેવી રીતે મારુ? આનદધન પ્રભુના દ્વાર આગળ ઊભું રહી ગુણધામનું રટણ કરુ છું પ્રભુતારમાં પ્રવેશ કરવાની દઢ ઇચ્છા, પ્રભુપદ રણને મહિમા અખંડ શાંતિને સાક્ષાત્કાર ૫ ૨૨ થી ૨૩૮. સતાવીશમું પદ-આશાવરી અવધુ રામ રામ જગ ગા (મનઆસકિતને અહિરામ ભાવ) ધર્મસહિષ્ણુતા આનંદઘનથી સારગ્રાહી હસમુદ્ધિ. ગમ શબ્દનું રહસ્ય અલખ જગાવનાર શું કરે છે સશાસૂચક રામ શબ્દ. બૌદ્ધ સાખ્યાન દિને અપેક્ષા સમજ્યા વગરના આક્ષેપ મઠધારી મહાસક્ત. મહેતા ના મઠમાં ધર્મસર્વસ્વ મકરાગ જટાધારીની જટામગ્નતા પર સર્વ વિદિત હાથ ગુફાનું સ્વરૂપ. આમધારીને થાક માયાધારીને છાક દુનિયાદાર દુનિમાં આશાના દાસનુ વર્તન નિષ્ઠાન ગ કરનારને અ૫ ભાવ બહિરાત્મભાવમાં આસક્ત ધર્મને નામે રળી ખાનારા. ગભેદને પ્રસંગ અંતરાત્મભાવમાં વર્તનારાની અલ્પતા. ખગપર ગગનમાં જોધનારની મતા. બહિરાભભાવમાં પરમાત્મભાવ શોધનારની અધતા ચાલુ પ્રવાહમાં કેટલા ગોટા વળે છે તેની વિચારણુ ધર્મના ખાટાપાકારે ધર્મનાથ સ્તવનમા ધર્મની ડડપરકરેલી વિચારણ. ધર્મની શોધમાં ખેતી દેડાડ અતરાત્મભાવ પ્રાપ્ત કરવાની કેરી સહજ પુથ થાય તેમાં કોઈ દમ નથી. બાહ્ય ધમાધમ છોડી દેવાને ખાસ ઉપદેશ ચિત્તપકને યાગ અર્થ. પદને અદ્ભુત આશય, અંતરાત્મદશાનું પૃથકરણ વિવેકવિચારશાતિની જરૂર ૫ ર૮ થી ૨૫ અાવીસમું પદ-આશાવરી. આશા આરનકી ક્યા કાજે. (પરાને ત્યાગ. અગમ પીપલા પાન) પદ સબધી દંતકથા. સ્થૂળ જગતની આશાપર રચના આશાનું સ્વરૂ૫. જ્ઞાનાર્ણવ. આશાપર ઉપાધ્યાયજીનું નિસ્પૃહાઇક સુખદુ:ખનું લક્ષણ, પરકી આશ સદા નિરાશા. પરની આશા કરનારનું વર્તન-એક ચિત્ર. આશાધારી કુતર હાથી અને તારે. આશાને અને બન્નેના વર્તનમાં રહેલા -મેટા તફાવત આશીભાવ તજનારની ખુમારી. આભઅનુભવને કરે. આશાના દાસનું વર્તન. વાંદરીનું બચ્ચું અને આશાના દાસે. તેઓને દાસીપુત્રત્વ. આશાનું કિરત્વ. પરવજીની આશાનું આકર્ષણ આશદાસ જગતના દાસ થાય છે. આશાપર દર Page #165 -------------------------------------------------------------------------- ________________ 16. પદવિવેચન વિષયસંક્ષેપ સ્વામિવ મેળવનારનું મહત્વ આશા અને ભહરિ. આશાનદીનાં આવર્ત વિગેરે તેને પાર પામનાર યોગીશ્વર મનરૂપ પ્યાલામાં પ્રેમમસાલે બ્રહ્મઅગ્નિનું જવલન સત્વપાન, અનુભવલાલી પ્રાકટય તેને કમ એ. આનહસાગરજીને આ ત્રીજી ગાથાને આસ અર્થે અગમ્ય પ્યાલાનું પાન કરવા પ્રાર્થના તેને શોધવા અધ્યાત્મ વાસમા શા. આગમગ્યાલાનો ભાવ ચેતનને અધ્યાત્મવાસમાં ખેલ ત્યાં બેઠા લોકનાટકના તમાસાનું દર્શન ચતુર્થ ગાથાપર ૫ આનંદસાગરજી ઉપસાર આશાનું વર્ણન આશાની પરપરા જ્ઞાનસુધારસપાનની ધૂન પૂ. રપ૧ થી ર૬૭. અાગણીશમું પદ-આશાવરી, અવધૂ નામ હમારા રાખે. ત્રતનજીની વિવિધ નામનું અવાસ્તવિકપણું) નયની અપેક્ષા. અજ્ઞાન અને પ્રમાણુન્નાન કવ્યાર્થિક નયથી ચેતતછનું વર્ણન. સહભાવી ધમો અને કમભાવી ધમ સાતે નચમાં તેની વહેંચણ ચેતનના સ્વભાવ સ્વરૂપ સમજવાની અગત્ય. ચેતનજીની હાનિ કર્મમળ છતાં તેનું શુદ્ધ સુવાવ, રૂચક પ્રદેશનું નિર્મળa આત્માની સત્તાગત અને વ્યક્તિ સ્થિતિ પર વિચારણુ નામ વ્યવહાર ચેતતાજીના સ્વભાવને અમે તેનું ય૩. પુરૂષ કે સ્ત્રી એ નામનુ અવાસ્તવિકપણુ. ચેતનાને વર્ણ જણાવવાનું અવાસ્તવિકપણુ, ચેતનને સ્પર્શરૂપ રસ ગધ નથી એ ઊંચકે ઠીંગણે નથી એને વર્ણ નથી, જ્ઞાતિ નથી, જાતિ નથી, સાધન નથી, કાઈ નથી ચેતનછ હલકા નથી ભારે નથી નેતિ નેતિ વાલમાં અપેક્ષાભાવ તે ભાવની અહી વિચારણા ચેતનછ ગામ, ઠડા, લાખા, છાટા નથી, ભાઈ બહેન નથી, બાપ બેટા નથી એ બાહ્ય સંબધ છે, કમભાવી પર્યાય છે અનેક જાતિમાં ગમનાગમન કમેસબધથી થાય છે ચેતનજી મન નથી, શબ્દ નથી. ચિતવનાર અને ચિતવેલ શબ્દ ચેતન નથી ચેતનજી વેશ નથી, વેશ ધારણ કરનાર નથી, કર્તા નથી, ક્રિયા નથી, તે તે જે છે તે છે, તેને કોઈ નામ સાથે સંબંધ નથી એ દરીન નથી, પીન નથી, રસ નથી, ગધ નથી. એ આને સ્વરૂપ ચેતન્ય છે દર્શનના નામે સંગ્રહાયે આત્મા ત, અને આનંદસ્વરમ આત્મા ૩૫તેજ એ સ્વરૂપ સેવનાર બલિહારી પાસે છે. આકારના ખાસ અર્થપર નોટ, પૂટ ર૭ થી ર૭૯ વીશ પદ-આશાવરી, સાધો ભાઈ સતાગ રમી.(સાયકને સમતા રંગમાં રમણ કરવા પ્રેરણા) વ્યવહાર નયની અપેક્ષાએ સમતા મમતાનું સ્વરૂપ માહ રાજાને આહ મમનો મત્ર. માહિતુ અષપરું વાગ્યવિચારણા અભાવ ધનપરને મેહ, કળ્ય સંપત્તિ અને ભાવ સંપત્તિ, મમતાને અને ભાવ સંપત્તિને વેર મમતામાં શ્યામતા. સહજાનદીની સગાય છે સુ૫ર લખેલા શ્લોક સપત્તિવાનનું સ્મશાનમાં પાક. મમતા સમતાની યુઝ. કવ્યપુછને જમીનમાં દાટ નાર. તેનાપર સર્ષ મૂષક હોવાપણું સતતિ માટે દ્રવ્ય એકઠું કરનાર, ધન અલીમી ભાવ. ધવળ શેઠ, મમણ શેઠ, પોંપી, સીગર, ઔરંગજેબ, હેકર, ટીપુ વસ્તુપાળ તેજ Page #166 -------------------------------------------------------------------------- ________________ પદ્યવિવેચન વિષયસક્ષેપ. 165 પાળ, ચૌદ રત્ન ચૌદ રત્નની થાપર રૂપક સમતા રત્નાકરની દીકરી છે, અનુભવની બહેન છે. અશુભ ધ્યાનરૂપ કાળકૃઢ તેના ત્યાગ. શ્રેણીગત અમૃતધારાનું પાન શ્રેણીના પ્રકાર ઉપરામ અને ક્ષેપક સમતા અને બ્રહ્મા સમતા અને વિષ્ણુદેવ સત્ત્વગુણુના સહિમા. સમુદ્રમંથનની કથાના ભાવ - કષાયથી સમતાને ડર. આનંદધન પ્રભુ એ શ્રીજિને ઞર દેવ. ચતુરાનનના ભાવાર્થ. સમતા મમતા ભાવવિચારણાના ઉપસહાર પૃ ૨૮૦ થી રર. એકત્રીશમ પદ્મ શ્રીરાગ. કીત જનમતે હૈ। પ્રાણનાથ (સમતા મમતાના પરિવારનું ખારિક અવલાકન.) પરમંદિર રખડવાની ચેતનજીની ટેવ, પેાતાના ક્ષમા વિગેરે સગાઓ સ્થૂલિભદ્ર સમતાના મંદિરમા ચેતનનુ આવી ચઢવું પરિવાર સામે નજર કરવા વિજ્ઞપ્તિ માયાનુ શારીરિક વલણ, તેનુ જડપણુ, ચૈતનનુ પ્રસિદ્ધ ચેતનપણુ, જાપણાને અને ચેતનપણાને વિરોધ મૂર્ખની સાથેના સંબંધનુ અયાગ્યત્વ. વિભાવામાં કર્મબંધ કર્મના આર્ષ અને ચેતનને ઊંધા પાટા વિષયપિપાસારૂપ વિવેલીને સંગ સર્વ શક્તિના ઘાત કરનાર સગા વિભાવમા વિભાવમાં કામ, કપટ, મદ, મેહ વિગેરેના સબંધ સ્વભાવમાં ચૈવલ્યજ્ઞાનામૃતપાન મમતામાં અનંત દુખ, સમતામા વસંત ખેલ ભર્તૃહરિ અને મસ્ત દુનિયા વિભાવમરન પ્રાણીનુ ઠેકાણા વગરનુ વતન શાતિનાથના સ્તવનમા આનોઁધનજી સ્વપરિવારજ્ઞાન સ્વપરિવાર ભેટ સુમતિના અર્થ, ગંભીરવિજયજીનું પદ્મ યશોવિચછનું પદ્મ અને પદ્મપર વિચારણા યુ. ૨૯૨ થી ૩૦૨, અશીશમું પટ્ટામેરી પીચા તુમ, નિકુર ભયે ક્યું એસ (સમતાનો વિશુદ્ધ માર્ગ આદરવા વિજ્ઞપ્તિ) સુમતિનુ ચેતનને સર્વ સ્વાર્પણ ચૈતનજીક મ થયા છે તેપર પૃચ્છા એપખી પ્રીતિના ઘાટ બેસે નહિ લટાની રીતિ તેઓપર પ્રેમ કરવાનું પરિણામ, ભ્રમરના કુલપર પ્રેમ, તેવા પ્રેમ સાથે સુત્રતિના પ્રેમની સરખામણી ફ્યુમ અને તેની વાસ્તુ એકત્વ સુમતિના અભિન્ન ભાવ માયામમતાનું એઠવાડપણુ એના ઉપર પ્રેમ ઘંટે નહિ, એ તે કરડે નાખવા ચાગ્ય જ ગણાય. પખાલીના પાડો દીર્ઘદૃષ્ટિને અભાવ. યંત્રવત્ કામ કરવાની રીતિ. ગુણ અનગુણ વિચારની જરૂર. શુદ્ધ સ્વરૂપમાં સમાવી દેવાની વિજ્ઞપ્તિ ટખાકારનો અર્થ સુમતિસંબંધની સ્થિતિ. ગુણ અવગુણુ વિચારણા કવિની પ્રતિભા વિશિષ્ટ જીવન નિર્વહન એમાં સાધ્યનું લક્ષ્ય સ્થાન પૃ. ૩૦૨ થી ૩૦ તેત્રીશમું પદ ગાડી મિલાપી આન મિલાવો રે. (પતિમેળાપ માટે સમતાની આતુરતા) વિરહી સ્રીની મિત્ર પ્રત્યે વિજ્ઞપ્તિ. સુમતિ અનુભવ સંવાદ. વહકાળમાં સમતાની દશા ચાતક અપૈયા વરસાદની રાહ જુએ છે તેનુ સાચ્ પીયુ પીયુના પાકાર નેટમાં અર્થ સંબધી કેટલાક ખુલાસા. સંદેશા પહોંચાનાર અનુભવ આતુરતામાં આજ્ઞા વિરહદશાનુ વિશેષ વર્ણન પેાતાની ૬ ખી સ્થિતિ. Page #167 -------------------------------------------------------------------------- ________________ 166 પદ્યવિવેચન વિષયોપ, વિરહથી ગાઢપણ તનમનની શાતિના અભાષ રડવાની પણ શક્તિ રહી નથી. ચીને દુખ ખતાવાય તેમ પણ નથીશુદ્ર બુદ્ધ ખાવાના ભાવાર્થ અધારી રાત્રિ વિરોધ દુ ખ આપે છે. રાત્રિના સમયમા કામદેવનુ જોર. તારા ધતા દેખાડી દુઃખ વધારે છે. ભાદરા માસ રડી રડીને આખા ભીની કરી છે, સુધારી રાત્રિ, ભાદરવા માસ, દંતયક્તિ, રડવાનુ કાર્ય એ સર્વના ચેાગભાષામા અર્થે. ચિત્તચમ્ની પતિની શેાધમાં કરે છે. નદીને કાંઠે ચકવી અમળા ઉપર શેર કરવું અનુચિત છે. તેના ઉપર રીસ ન ઘટે સર્વ વાત કહીને પતિને સમજાવી મંદિરે લઈ આવવા અનુભવને વિમિ એકવાર મંદિર પધારે તે પછી સમતા રગ જમાવે આતુરમા ચતુરાઈના અભાવ. વધારે પડતું ખેલાયું હોય તેા ક્ષમાયાચના, ગમે તે પ્રકારે આજ આનંદધન પ્રભુને ઘરે લઈ આવવા પ્રયત્ન કરવા વિજ્ઞપ્તિ ચાતુર આતુરતાના પાઠાતા વિભાવનુ આકર્ષણ સાસારિક ચિત્રની જરૂરીઆત પદના અર્થગૌરવ અને વિશિષ્ટ ભાવ ઉપસતાર યુ ૩૧૧ થી કરી. ચેાત્રીનું પદ ગાડી દૂખા આલી નટનાગરકા સાંગ (પરરમણ કરતા પતિની દશાનું વર્ણન ) સુમતિ અને શ્રદ્ધા વચ્ચે વાતચીત. પ્રવીણ નાઃશીખા પતિના વેશ વેશ બદલવાની તેઓની પ્રવીણતા ના ના વેરો ભજવવાના થાથી અગની શિથિળતા અગ એટલે માક્ષના સાધના અગ એટલે નિજ પરિવાર.' પાતાના ટ્યુમીની આવી દશા જોઇને પરિવારની ફીકાશ ચેતનને ઉપાલંભ ચૈતનની અનાદિ કાળથી એવી રીતિ પડી ગઈ છે ગુમતિ અને માયામમતા વચ્ચેના અંતર. રૂપા અને ક્યારના અતર ચિટ્ટાનદૃષ્ટ પરઘર અને નિજ મન્દિર, ઉપાલભ દેવાના આશય શીશુદ્ધિ ખાઈ નાખ્યાથી ભાંગ પીધી હોય એમ જણાય છે. પેાતાની અવ સ્થા પણ પતિ વિચારતા નથી, ગૌરવ ભૂલી જાય છે અને ઉન્મત્તની પેઠે વર્તે છે ભર્તૃહરિના ઉન્મત્ત જગતના વિચાર સાનીની ખેલવામા ચાલાકી ક્રુષ્ણ શબ્દના પ્રયાગનુ સાર્થકત્વ ાટલુ મતા પણ પતિ નિ મંદિરે પધારે નહિ તા પછી શું ખીંગ પાકારવી? પદ્મના ગભીર આશય સુખના ખોટા ખ્યાલ અને તેની પાછળ ગેરવાજબી વલખાં. ઉન્મત્ત અવસ્થાનુ પરિણામ. ભાગ અને તેની હટ્ટ, પ્રસંગની મહત્તા. ઉપસંહાર પુ. રર થી ૩૦ પાંગીશમું પદ્મ-દીપઢ અથવા કાનડી કરે જારે જારે જારે જા (પતિવિહિણી સુમતિની દુખી દશા) સુમતિનુ શ્રદ્ધાના આગ્રહથી પતિમંદિરે આગમન ત્યાં શૂન્ય શય્યાના દેખાવ તેથી થયેલા આપાત ક્રિયા આઠમર૩પ ાણુગાર ઉપયોગ પતિની ગેરહાજરી માહ્ય આડખર અને ઉપયાગ. યા નિષેધ નહિ પણ ઉપયોગની જરૂર યશોવિજયજી ક્રિયાના વિષય ઉપર ક્રિયાજ્ઞાનનું મીલવાપણું વિરહવ્યથા અને બહુપ્રહાર તક અત ક્યાં સુધી લેશે પતિપાદમાં પ્રાણાર્પણ વિરહવ્યથાના મત લાવવા વિજ્ઞપ્તિ જીવ લેવાના અલકારિક ભાવ કોકિલાટ્ટિ કામેટ્રીયક પટ્ટાર્થીનુ સાનિચ આર્યક્ષેત્રાદ્રિ ઇપ્સિત પટ્ટાથૅપ્રાપ્તિ. અન્નેની સરખામણી, હિરે પધારી. · Page #168 -------------------------------------------------------------------------- ________________ પદ્યવિવેચન વિષયસંક્ષેપ. 167 મુખ આપવા વિજ્ઞપ્તિ. આ ભવની અનુકુળતાઓ ઘટિત ભાગવિલાસ કરવા સૂચના. ચેતનછની બેલી સ્થિતિ બાહ્ય ક્રિયા અને ઉપાગપર ઉપસાહાર, પૃ.૩૩૧ થી ૩૩૭ છગીશનું પહ-માલસિરિ વારે નાહ સંગ એરો. સુમતિનો વિરહાલા૫) સખી પાસે દુખવર્ણન. મારે યૌવનકાળ જાય છે અને પતિ સંર્બોધ કરતા નથી આથી હસવા ખેલવાને બદલે રાત્રિએ રડવામાં પસાર થાય છે યૌવનકાળને આધ્યાત્મિક ભાવ. હસવા ખેલવાને ભાવ આવા પ્રસંગની અલ્પતા રડવામાં રાત્રી કાળને આધ્યાત્મિક ભાવ કાર્યપરંપરાવિચારણું સંસારળ આપનારા પ્રસંગેની વિપુલતા યૌવનકાળ ગયા પછી પશ્ચાત્તાપ થશે તે નકામે છે શણગાર સજેલી મુરી શણગારપર અભાવ ઝેર ખાવાને વિચાર આભૂષણેને આધ્યાત્મિક ભાવ, ઝેર ખાવાની સાહસિક વૃત્તિ તેનું પરિણામ ઝર ખાવાની દાષ્ટોતક થાજના વિરહી સ્ત્રીની ઉંઘ કહી જાય છે વિરલી સીના નિઃશ્વાસ ગણુ થઇને ઘર બહાર નીકળી જવાના વિરહિના વિચાર પતિને સન્માવવા વિજ્ઞપ્તિ ઉંઘ અને ગનિદ્રા વિભાવદશામાં નિસાસા. પરિણતિની નિર્મળતાના અભાવર૦૫ નિસાસા પશ્ચાત્તાપ ચૌગિક ભાવ આખા સંદેશાને ઉપસહાર. પદના કરવપર વિચારણું ૫ ૩૩૭ થી ૩૪૬. સાડત્રીશણું પદ-લાલતા જે ચિત્ત ત્યારે વહાલા. (વિશદ યુગના સાથસાધને મારાબાઈ. શોધવા ચાલી પિયુને-પદ પતિરોધમાં ભેખ તે ભેખપર ધ્યાન આપવા પતિને કહેણ જેન હરિએ ગ. સમ્યકત્વ દેરીતેનું સ્વરૂપ શીલ લો બ્રહ્મચર્યનું પૈગમાં સ્થાન તેપર પતંજલિ, દક્ષસંહિતા, હેમચંદ્રાચાર્યના વિચારે ૧૮૦૦૦ થીલાગ. ચારિત્રરમણતા તત્તાનુસધાન. ચિગુહામાં દીપક. સાધ્ય સાધનની એકતા અલેક જગાવ. આ કરૂપ ધુણને ધખાવવી બાનાગ્નિનું ઉદ્દીપન. નિર્જરા. પ્રશાદય. ધ્યાનમાં પ્રગતિ કર્મભારને ઘટાડે ઉપચમગણું. ભસ્મનું ચાળવું. મેલ વગરની ભરમને શરીરે લગાડવી. કર્મને ત્રાસ કર્મને અંગે પુષાર્થ આદિ ગુરુ મહત અલેકનાથ ગોરખનાથ. ગુજ્ઞાનની જરૂર. મેહ રાજાના કાન ફાડી નાખવા માહનીય કર્મનું પ્રબળ રૂ૫. મુટા. વાગમુઢા ચગીને રાખનાદ કરણનાર જેનને મુદ્રાલેખ સવિ છવ શાસનરસી થાગસિહાસન. સાલંબન ધ્યાન સમતામય ચેતન મુગતિ સંસાર બહુ સમ ગણે અહ અહ વાળા વાકયની વિચારણ. અગામ પૃચ્છા. ચેતન ચેતનાને અભેદ પાગીગૃહજન્મ. અનુત્તર વેમાનમાં જન્મ ક થાય છે પણું અને મનુષ્યગતિમાં યાગ પૂરે કરે છે. મુક્તિપીમાં સિંહાસનારૂઢ ચેતન, પદની કૃતિપર વિચારણ. પદને મહત્તા ભલે આશય ૫ ૩૪૭થી ૩૬૦. આહીશ; પદ-મારૂ મનસા નટનાગર જેવી છે. નટનાગર અને તાતાને સયાગ)–નટનાગર સૂત્રધાર તરીકે રંગાચાર્ય તરીકે તેની જવાબદારી નાટકના અભિનયાદિ સર્વ પર તેની દેખરેખ ની આજ્ઞાનુસાર સર્વ પ્રયાગ સ્વ વિષયમાં મનને જોડવું આનંદઘનજીનું વચન, શુદ્ધચેતનાની વ્યક્તતા આભદ્રવ્યમા Page #169 -------------------------------------------------------------------------- ________________ 168 પદ્યવિવેચન વિષયસંક્ષેપ, સ્થિરતા ગુણસ્થાનમરાહમા વિચારો ખરા નટનાગરા. લોકલાયાગ કુળમર્યાદા ન્યાય ક્લીન સ્ત્રીના વ્યવહાર એલાચચીકુમાર, ચેતનાની વિચિત્રતા ધર્મસન્યાસ વખતે લાકથન લાલાજ અને આત્મજાગૃતિ વ્યક્તિગત ધર્મી સમષ્ટિના લાભ વીર પ્રભુનુ અભિનિષ્ક્રમણ કુળ ગચ્છમÎટ્ટા જિનપની તુલના લોકાની મશ્કરી તરફ અવગણના ભર્તૃહરિનુ ધ્યાત મહાકાર્યમાં લાલાજ રાખવી નહિ લેકચર્ચાતુ ધારણ અલ્પ ભાગવિશેષ લાભ ચાગઢર્ણિએ સમષ્ટિ લાભ. માતપિતાની નરમ વાતા સસાઢાવાનળ તરફ આકર્ષણ, સલાહ સજ્જન સાથેના પ્રેમ. પ્રેમના રસારવાદ લોકલાજપર ચા વિજય ઉપાધ્યાય ભેાળી વાતા, ચૈતનને ઉપાલભ અત્યાર સુધી કરેલી ચારી ચેરીની શિક્ષા હવે વસ્તુસ્વરૂપના ભાસ ચામાવર્ત ચૈતનજી હવે પેાતાની ભુલા સમજી શકે છે નિશ્ચય શુદ્ધિ ખાટા બચાવ કરવાની વૃત્તિ. કચ્છ નાચવાના વેશ નાચવાથી ભજે. ચારિત્ર લઈ ભ્રષ્ટ થનારનુ હાસીપત્રપણું . આપાડાભૂતિના વૈક ભરતચક્રવર્તીનું નાટક, માણીએ આદરેલુ મોઢુ કાર્ય મહા પ્રયાણુ વેરામાં ભગાણ અભિનયમા મામી. ચેતનને તેમ ન થવા દેવા ભલામણુ જ્ઞાનસમુદ્રમથન અમૃતપાન આત્મચદ્ર ચકારી નિશ્ચય દૃષ્ટિ પ્રેમ આત્મદ્રવ્યવિચારણા ઉપસહાર પૃ ૧ થી ૩૭૬ એગણુચાળીશનું પદ્મ-જેવંતી. તરસકી જઈ દઈ કી (મેહ ાનનું મામલ્ય-ભાગતાનું જોર-ચેતનાને દાહ) વ્યવહારસૃષ્ટિએ માહ માહની અસર તળે થતી ઇચ્છા ભાગઇચ્છા તે એકાદ મૈં હશે કે કર્મનું લશ્કર? નવ ચુવતિના ટાક્ષ માહનીય કર્મને રાજાની પદવી ઉપમિતિમા માહને સ્થાન ચોવિચૂછની રાગપરની સ્વાધ્યાય ભગતૃષાનુ પ્રાબલ્ય ચૈતનને મુઝવી દેનાર ભેગતષા ચૈતનછ પાતે તા લાયક નાયક છે. ચેતનનુ કર્મસ્વામિત્વ ચેતનનુ ગુણસ્વામિવ તૃષ્ણાને ઘડપણુ જ નહિ ભાગતૃષ્ણાને લોકલાજ તૃષ્ણાનું અધપણું તૃષ્ણાસક્તના અપ્રમાણિક આચરણ તૃષ્ણાથી અધટિત ઘટનાઓ લગામ વગરની તૃષ્ણા ચેતના કર્યાં; કરે છે. ભાગતૃષ્ણાએ માહનને ગ્યા છે. ચેતનજી એની પછવાડે ઘસડાયા કરે છે. તૃષ્ણાએ ભણાવેલા ઊંધા પાઠ ચેતનને અમને સોંપે, તેને તૃષ્ણાસંગ મૂકાવા એવી આનધન પ્રભુને પ્રાર્થના ચૈતનજીને શુદ્ધ માર્ગપ્રતીક્ષા ચોગમાર્ગપર આરાહણ પુ ૩૭૬ થી ૩૮૫. ચાલીશમું પદ્મ આશાવરી. સીઢી લાગે તડાને ખારું (વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન ) શુદ્ધ સતીને પતિ. મીઠા લાગે છે લીકની ખાટાશ. પતિ વગરની સામત તે જગામા પાક ગાીિ અને અરણ્યાન પ્રત્યેક આત્મવાદ. આત્મા સંબંધી દર્શન—સંપ્રદાયાની માન્યતા જૈન દર્શન (આત્માનુ શુદ્ધ સ્વરૂપ, કર્મમળ દૂર કરવાના પ્રકાર આત્માના પ્રચ્છન્ન ગુણા, દેહમમાણુ ભિન્ન આત્મા. અષ્ટ કર્મપર વિવેચન નિંગાઢ ઘર્ષણુપૂર્ણન ન્યાય કામનિશ, સમ્યગ Page #170 -------------------------------------------------------------------------- ________________ પદાવિવેચન વિષયસંક્ષેપ. 169 દર્શન ચારિત્ર. અજરામર સ્થાન પ્રાપ્તિ. આત્માને લેદાદ સ્વાદૌલી તવ સાત અથવા નવ ઈશ્વરકત્વ. સમભંગી સાત નય જીવ તત્વના નવ ભેદ અછવ તત્વના પાંચ ભેદ. ચેતનની ઊર્ધ્વ ગતિ. સિદ્ધ દિશામાં ભાવ પ્રાણ, સિદ્ધ દશાનુ સુખ, સત્ત વરૂપ. ચેતનનું વ્યક્તિત્વ સિદ્ધ દશામા) થ્રુ દર્શન (ચાર આર્યસ. ૧ દુઃખના પ્રકાર. વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સરકાર, રૂપ એ પાચ દુખના પ્રકાર ૨ સમુદાય તત્વ. ૩ માર્ગ ૪ નિરેિધ. સરકાર ક્ષણિકત સૌતાંત્રિક મત વૈભાષિક મત ચાર ભાવનાથી પુરૂષાર્થપ્રાપ્તિ. બૈધમને મુક્તિ) તૈયાયિક દર્શન. (સૃષ્ટિ કરનાર મહેશ્વર તત્વજ્ઞાનથી નિશ્રેયસ તત્વજ્ઞાનથી દુખ, જન્મદિને નાશ વિભક્ત પ્રમેય ભાવના નૈયાયિક વૈશેષિક તુલના ઈશ્વરપ્રસાદ) સાખ્ય દર્શન (નિરીશ્વર અને સેશ્વર દુખ ત્રણ પ્રકારનાં આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક પ્રાણુને પીડાનું કારણ પચીશ તત્વ પ્રકૃતિ પ્રધાન સુષ્ટિકમ બુદ્ધિ, મહાન, અભિમાન સેળને સમૂહ પ્રકૃતિ-વિકૃતિ આત્મા અર્જા બુદ્ધિનું લક્ષણ-ઉભય સુખ દર્પણું જેવી જ્ઞાનબુદ્ધિને ધર્મ પુરૂષપ્રતિસાગ વિકજ્ઞાન મોલ બંધ છેદથી મોક્ષ બંધના ત્રણ પ્રકાર. પુરૂષનું સ્વરૂપ. પાતંજલ સેશ્વર સાખ્ય ઈશ્વર છવીસમું તત્વ તેમાં ઇશ્વરનુ નહિ જેવું કાર્ય પ્રગતિ કરતાં ગાંગનું પ્રણિધાન મોક્ષમાર્ગ ચિત્તની અવસ્થાઓ સમાધિ પ્રકાર સમજ્ઞાત સમાધિ પ્રકાર ચગવ્યાખ્યા અવિધા. પાચ કલેશ યિાયોગની જરૂર અભ્યાસ અને વૈરાગ્ય મોક્ષમાર્ગ પાતળમતે) વોષિક દર્શન. (સાત પદાર્થ નવ દ્રવ્ય. સમવાય સ્વરૂપ અભાવ ચાર એક્ષસ્વરૂપ.) જેસિનીય દર્શન (પૂર્વ મીમાંસા અને ઉત્તર ભીમાસા માક્ષરવરૂપ સર્વશની અશક્યતા વેદવાક્ય અપી૩ય તેમાં યથાર્થત્વની સંભાવના વેદથી ધર્મજિજ્ઞાસા દિના વેદ વત પ્રમાણુ ઉત્તરમીમાસા શાંકર વેદાન્ત. મુક્ષિ વેદાન્તમ અદ્વૈત દર્શન) ચાર્વાક (લાચત મત બાહરપલ, ભૂતાત્મક જગત પ્રત્યક્ષ પ્રમાભુજ માને છે. મોક્ષ માનતા નથી અગ્નિહોત્રાદિ બાળકીડા દેહસુખ એ પુરુષાર્થ) મેરાન્યુલર હરિભદ્ર સૂરિ દર્શનની ગણનામાં ફેરફાર પુરાણ ધર્મો સર્વ દર્શનસંગ્રહમાં માધવાચાર્યે આપેલું પુરાણુ ધમૌનું સ્વરૂ૫ રામાનુજ ચા શ્રીરાઝદાય તનાં ચિહ્નો મીરાદિને આ મત બ્રહકારણે જગતકાર્ય વિશિષ્ટ અલ. એક બહુ સ્યામ. ત્રણ તવ વિષ્ણુ પદ પ્રાપ્તિને ઉપાય ભક્તિનું સ્થાન, જીવાત્માસ્વરૂપ પાંચ પ્રકારની ઉપાસના) માળી રસપ્રદાય (બ્રહ્મ સંપ્રદાય અથવા પૂર્ણ પ્રજ્ઞ સંપ્રદાય એવાં તેનાં નામ દૈતવાદી આનંદતીર્થ તેના સ્થાપક ત્રણ પ્રકારની સેવા. વિશ્વપ્રપંચ અનાદિ પાંચ પ્રકારના ભેટ માક્ષરવરૂપ) વલ્લભાચાર્યને પુષ્ટિમાર્ગ (gશુલીલા. શબ્દ અલ. ભક્તિપ્રથાનતા). શિવ મતે નકુલીશ પાશુપત - જાય. કાનફા જોગીઓ હઠયાગનું સ્થાન ગુરૂની ખાસ જરૂર વેગનું ફળ મુક્તિ) રૌવ સંપ્રદાય. (જગત ઈશ્વરકાર્ય ઈશ્વર નિરાકાર શિવનાં પાંચ કૃત્ય ચાર પાદ ત્રણ પદાર્થ પશુ પદાર્થવરૂપ. ત્રણ પ્રકારના પશુ ચાર પ્રકારના પાશ) Page #171 -------------------------------------------------------------------------- ________________ 170 પદ્યવિવેચન વિષયસંક્ષેપ. અત્યસિગા સંપ્રદાય (મહેશ્વરસ્વરૂપ પ્રત્યભિશાવરૂપ તેની ૩૨) રસેશ્વર રસગદાય. શરીર તે આલધર્મ સાધન પારદના શિવલિંગનું માહાભ્ય. રસ કે બ્રહ્મપર આ મતની રચના આ શરીરે મુક્તિ. દઢ શરીર મેળવવાની ચાજના આ લોકમાં જ બ્રહ્મતત્વપ્રાપ્તિ) દર્શન મતોમાં જન સિવાય આત્માનું વ્યક્તિત્વ કાઈ એ સર્વથા રહેતું નથી. પ્રત્યેક આભવાપર રૂચિ. જૈનમતે મોક્ષ. સિદ્ધદશા સુખમય એના વિરુદ્ધમાં ત્રણ મા મોક્ષસુખ વૈશેષિકને ઉત્તર જૈમિનીયને ઉત્તર. બધાને ઉત્તર, સાંખ્યને ઉત્તર, ચેતનાને જેને દરીનકારાના મતમાં આનંદ આવે છે તેનાં કારણે બીજી જગેએ તે પતિને જ ઉડાવી દેવામા આવે છે પોતાના પતિમાં કામણ દૂધ અને છાશ એક સ્થાનકે ન રહે પતિમાં અક્ષય મુખ પ્રત્યેક આત્મવાદમાં આનંદ વ્યક્તિત્વ નાશમાં અધકાર. આત્મવાદનો વિષય વાડા માર્ગ એક જ છે એમ કહેવામાં અસત્યારપ. સાન્યની સ્પષ્ટતા મરિચીને દુધ કાછ એકત્રકરણ મગ. પરમતસહિષ્ણુતા અને આત્મવાદને વિસધ નથી સર્વત્ર ધર્મ છે એમ બાલવામાં અવ્યવસ્થા પતિ વગર ગતિ કટ રેડ અને ઉધરાણ. ચાર્વાકમતે પરભવ એકાદભવાદમાં ગતિનું નિષ્કળવા ઉધરાણી ઈશ્વર પાસે. ગરથ ગાંઠે. આત્મધન રેડ નાણું. હવાડાની ખ. ખાળે ડુચા દેવાની અન્યત્ર અનાવશ્યકતા. પ્રયોજન વગર પ્રયાસ. પ્રત્યઆદમવાહ વગર ખાળ અને હવાડાને સબધ આદધનને પકાર, લકદર્શિત પતિને સલામ આત્મસ્વરૂપજ્ઞાનની ખાસ આવશયકતા સર્વ દરનમાં બતાવેલ આત્મવાદની વિશિષ્ટતા ૫૪ ૩૮૫થી દરરએકતાળીસણું પદવેલાવલ અથવા મારૂ પીયા બિન સુરક લી. વિરહકાળમાં શેતનાની થિતિ) પતિખાણ સાવી લેતા પતિની વાટ, દુખમહેલના ઝરૂખેથી પતિદ્દન કરવાની લાલસા. વિદેશગમના પર આ પરપરિણતિ રમણતા અન્ય સ્ત્રીઓ પતિવિરહ હતી તેની મરજી. અત્યારે મારા તન મનની સ્થિતિ. અજ્ઞાનવાદ નેહ ન કરવાની ભલામણ. સ્થૂળ સ્નેહમાં વિક્ષેપ. ચેતન ચેતનાને અવ્યાબાધ પ્રેમ નણપણુની મહત્તા. ચેતનાને કંટાળો. ધૂળ પ્રેમ નિયધ. વિરહ શારૂપ સાપણુ પતિવિરહ પ્રાણુ ધારણ કરવાની અશક્યતા. પ્રાણવાયુનું ભક્ષણ. જીવિતવ્ય ધારણ ન કરી શકે એટલે નગતિનો અભાવ. પછી ચેતનની સ્થિતિ ચેતનાને સર્પમુખમાંથી બચાવવાની જરૂર મળેલી સામગ્રીને લાભ. સપના પવનભક્ષણપર રૂપક ચેતનાના પ્રાણ તે ચતિધર્મ યતિધર્મના નામે. શીતાપચાર. અનળ અને વિરહાનળમાં ર. શીત પદાર્થથી વિરહનળનું ઉદ્દીપન, અંતર દાહ અને બાહ્ય ઉપચાર. બાલાપચારપર લખાણ વિચારણા. બાહ્યોપચારે થતા હોવાનાં કારણે વ્યવહાર અને નિશ્ચય અપૂર્વકરણ સુધી વિરહાનળ ફાગણ માસ અને હેળા ઘણી પડો. ચેતનાસ્વરૂપ ધૂળમાં. હેરી અને ખાખ. હારી શબ્દપર લેપ. સમતામહેલ, વાણીવિલાસ આનરલનને પ્રાર્પના કઠોર ન થવા પ્રાર્થના. ચેતનનાં લુંછણાં. ચેતનાને મહિર ચેતન ઉપસહાર 8 જર થી જજર, Page #172 -------------------------------------------------------------------------- ________________ 11 પદ્યવિવેચન વિષયસક્ષેપ. તાળામું પદ-ક્ષારગ ચા આશાવરી. અબ હમ અમર ભયે ન મરગે (માર્ગ પર આવતા ચેતનનું અમરત્વ). સરજુભય અકસ કાળને અગ વિશેષ ભય. સમજણું થયા પછી જન્મમરણ પાધિ મટે તેવા પાયાની રોલ કરવાની વૃત્તિ. ભવિષ્યમાં વર્તમાન આપ. મિથ્યા માર્ગને ત્યાગ. કુમાર્ગ જ્ઞાન વિષયપાયાદિ કુમાગ માગમન મૂકતા. મિથ્યાજ્ઞાન સ્વરૂપ, દૃષ્ટિબિન્દુ સાપેક્ષવ મિયા કાન અને જન્મ મરણ ગગનું બંધન નેહાતુનુ જોર ચોવિજ્ય રાગદ્વેષને અંગે વિચાર બતાવે છે. અય ચાગનું અંગ સમભાવ વૃત્તિ. મિથ્યાત્વને ત્રાસમિથ્યાત્વથી અનર્થપરપરા અભિનિવેશ અનાદિ મરણે રાગદ્વેષને કબજે લેવાની જરૂર. શરીર નાશવંન ચેતન અવિનાશી ચેતન શરીરને તેથી સંબધ ન ઘટે વાસ્તવિક માર્ગ પકડવા ચેતનને વિચાર ચિદાનંદજીનુ પદ. આ ઘટ વિણસત વાર ન લાગે સવૈયા ઘટ થાનમા ચેતનને વાસ. સમજણ વગર મરણ. જમણ. વરંતુ વર૫ વિચારણ સુખ દુખને વિચિત્ર ખ્યાલ અમરપણાની સિદ્ધિ છે અને હસ શિવ, બીજા બે અક્ષરનું લીસ્ટ પદની તિપર વિચારણા ને પુ જર થી જયય સતાધારણ વદ-ડી મેરી તું મેરી તું કાલ હરી તનના આ રમશકિતસુચક ઉગારે) ચેતન સમતાને પિતાના મનની વાત કહે છે. અને તું મારી પોતાની છે. સમતા ચેતનને અભેદ, વિભાવેનું ઘડા વખતનું જોર ત્રિભાનુ તેર થતા યારામ આખરે તુ મારી પોતાની છે. આત્મ પરિણતિ નાગ્રત થનાં ભવ્ય પ્રાણીના ઉદગારે ભવ્યત્વ દેઢ દિવસ દબાકાર પ્રમાણે દેહ દિવસ પીતળ ઉપર દરામાણેક માયામમતા પીતળ, ચેતનપદ સંભારણા. સેનાનું સેનાપણું સમતાપ્રસગ ભવિષ્યમાં રર થશે ચેતનજીની ઉક્તિાપર વિચારણુ ભાવનાકાળ કાળસ્થિતિ પરિપક્વતા. નદિયું. ચેતનની મંદ દશા બેકનનું વાક્ય કાર્યક્રમવિચાગણા વિચારકાળમાં સમય, નિયાકાળમાં જલદી દાખલ થવાની જરૂર પ્રગતિમાં સાવ્યપ્રાપ્તિને સમય અપને પર વિચારણ. સુમતિપ્રસંગ કાળ અધ્યાત્મ રીલી ધૂનનું પરિણામ પાંચ કાણું નિજ સ્વરૂપ યોગદરન. અત્ર ચેતનની દશા ઇચ્છાગની છે પરમાત્મ ઇનીશી (ચિદાનદ)ના ચાર દુહા. સામર્થ્યથાગ. કરી શકે નહિ તે દશા ધર્મસંન્યાસ અને યોગસન્યાસ સામર્થ્યથાગ શાસ્રયાગ પ્રકમભગ ચેતને બતાવેલી નબળાઇ. કાળને દેય એક મોટી ભૂલ પૃ. ૪૫૬થી ૮. ચુંમાળીસમું પદડી તારી હું તેરી હું એની કદી (ચેતનાના યુગાર.) પ્રતીતિ કરાવવાનું કારણ દિગ્ધ કરી આપવાની કબૂલાત. વ્યવહારમાં દિવ્ય. કાશીએ કરવત ચેતનાની દઢ પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા આંતર આશય. માયામમતા તે વેવ્યા છે, તમારી નથી અને થવાની પણ નથી. ચેતનાને પાત ચેતનજીની મેરી કિમત. વેદપુરાણમાં કે બીજે સર્વત્ર ચેતનની વાતો અને તેને વિસ્તાર સર્વ ધર્મોના ચેતનને સમજવાના દષ્ટિબિંદુએ, સત્યના અશે. સુપ્રસિદ્ધ ચેતન. સંવનની રીતિ બતાવે Page #173 -------------------------------------------------------------------------- ________________ પદ્યવિવેચન વિષયરસંક્ષેપ. પતિને પ્રસન્ન કરવાની ઇચ્છા વિરોધના અંતરમાં એક્તા ધર્મને નામે લઈએ. ચાન પાસે સેવનવિધિ કહેવરાવવાનું કારણું ગમે તે પ્રકારે ચેતન ગ ઈએ. બીજાનું ગમે તેચ્છુ સહન થઈ શકે. પરિણતિમાં તલ્લીનતા. શુદ્ધ ચેતનg વિશિષ્ટ સાધ્ય બિન્દુ, ચરોવિથ સમાધિશતક જગત એને ઉન્મત્ત ગણે છે, એ જગાનને અધ ગણે છે જલદી મળવા વિસ્તિ ગગારંગમાં તણવું તે પ્રસંગ વારંવાર મળતાં નથી સંસામ્રવાહમાં તણાયા પછી ઠેકાણે જલદી આવતું નથી ઉપસંહાર ૫.૪% થી ૪૮ પીસ્તાળીસું પદ-ડી ઠગારી ભગરી ભગારી. (ઘાટઉતારશુનાવ યાચના) અર્થવિષમતા. માયામમતાને થવા આગ્રહ. ચેતનાને જાગ્રત થવા થન. આત્મણિથી પર સર્વ દો છે ભૂલભરેલી ગણતરીનું કારણ શુદ્ધદશામાં ચેતનાના ઉદગા થઇ વિચારના પ્રસંગે વધારવા આત્મનિરીક્ષણ, તેના નિયમો. સ્વષ્ટિ નાગ્રત થતાં વ્યવહારના લોકો પરની પ્રીતિ ચાલી જાય છે વ્યવહાર સબધ વિચારના માતા ખરી કેણગ્રાનચક્ષુથી થયેલ વિપુલ જ્ઞાન, વસ્તુસ્થિતિનું હાર્દ ગાત સંબંધ વિચાશુ. અનુભવષ્ટિ નમત થતા સ્થિતિ. ઇટિયસુખપર્યાધિ પણ અનુભવમાં સાશ પ્રસંગેનો લાભ. એવા પ્રસંગેનું અહ૫ત્વ નિર્ણયપ્રસંગે વિરહસમુદ્રને પાર પામવામાં મુશ્કેલી વિરહવેદનાસ્થળ. આનંદધન પ્રમુનિરપ વિષમ માર્ગ અવધ, નાવ. તેની યાચના. ટબાકારનો અર્થ. વસ્તુગત ધર્મજ્ઞાન. પરમાવરમણતા રીકરણ મહાત્યાગ પિતા ચેતન તેરમે ગયા. કેવળજ્ઞાન પુત્ર પણ રમે ગયા. તે પર વિચાર શબ્દ ચેતનાની પ્રાપ્તિ અને માયામમતાને ત્યાગ. ઉપસંહાર ૫. ૪૮૧ થી ૪૫ છતાળીશકું પદોડી. ચેતન ચતુર ગાન લઘરી રાતનજી અને માહરાયના લકરનું માહાત) મેહરાનાનું સંસારમાં કામ. મહરાજનું સૈન્ય મેદાનમાં આવી લડવા ચેતનાને આહ્વાન ગઢમા રહીને તે કાયર લડે રજપૂતાની બહાકરી. ચેતનની બહાદુરી. બહાનાં સિંહદાંત. એને સ્વશક્ષિપર ભસે ગોટા વાળવાની ટેવ. દાખલાઓ. ચોગાન ગુણસ્થાન,મિસર એટલે ચામતા. કર્મભ્યામતા. મિસર એટલે મકરી. લડાઇની રીતિ લડાઇ અને દયા. પ્રભુને માર્ગ. નવથી તેરમે ગુણસ્થાનકે. બે ઘડિમા મહનીય કર્મને નાશ ક્ષણિ . કેવળ મનસુર શિવદરગાહ અચળ, અબાષિત સ્થાનની મહત્તા. શત્રુને માટે સહાર, શત્રુને ઓળખવાની જરૂ. લડાઈનું રણશિંગડું. સાધારણ લડાઈ અને ચેતનછ યુદ્ધ. સાધારણ લડાઈ લડે તે ગાંડા શરીર ભાવશત્રુ સાથે લડે છે ગાડાંની નિશાની. નિરતિનિવાસ એ ભાવલડાઈનું પરિણામ ધર્મને મર્મ આનદઘનપદ પકડવું ધર્મનાથસ્તવન દાસભાવે પ્રભુપરસેવા. ધર્મમર્મની જિજ્ઞાસા ચિદાનંદ, ઉપસંહાર પૃ. ૪૯૬ થી ૫૦૯ સુડતાળી પડી . જિંય બિન નિશદિન ગુર (ચદચેતનાની વિરહાયમાં રણા) પતિ મંદિરે પધારતા નથી તેથી વિરહ તેની ગુરણા આર્યાવતની લા લગ્નમુખી પતિઆગમનના લારપર છે. આંખ એટલે જ્ઞાનરષ્ટિ લાની વાત દાણોતિક યાજના માટે છે શુદ્ધચેતના અને બાહ્ય દેખાવ કુમતિ અને સંય Page #174 -------------------------------------------------------------------------- ________________ પદ્યવિવેચન વિષયસક્ષેપ. 173 મઠ્ઠા વિરહમા વસાભ્રષણયાગ. વનનું પણ ભાન નથી ચેકી-વરણ. રાફુગાર કાને માટે કરવા? મમુખ અને દેવલીનાં સુખ બન્ને વચ્ચે સરખામણી. મારા પતિને તા મમળા પાનુ ગમતી નથી. સુમતિનાં વચન તરીકે અર્થ. ચેતનના ઉદગારરૂપે અર્થે. ઢમાકાના અર્થ સામુ (અણુ ઉન્નતિ) એક ક્ષણવારના વિશ્વાસ રાખતી નથી નણંદ (તા) સવારથી લડે છે. એક ક્ષ! પણ આયુષ્ય વધે નહિ વીરપરમાત્મા અને ઇંદ્ર નખુદને ચિંતા ચૈતન đય ના વીરપસલી મામેરુ મળે નહિ પૈસાની પંચાતમાં દીનયાત્રા નગરી વઘકાર્ય તીબ અને તપત આનધનપિયૂષનો વરસાદ, ક્વીનાઈન વિગેી એ તાવ ઉતરે નહિ આનંદસ્વા. ઉપસહાર પૃ. ૫૦૯ થી પરર. અડતાળીશનું પદ-મારૂ જંગલા. સાયડી સુને નિરપખ કિણુહી ન મૂકી. (ચેતનાની નિષ્પક્ષતા દાનવૈચિત્ર્ય.) ચૈતનના ચેતનતા ગુ. શુદ્ધ ચેતના સ્વરૂપ, ચૈતન ચેતનાના ભેદ શુદ્ર દશાની સાપેક્ષ વૃત્તિએ ખતાવેલા ભાવ વિગાળ દૃષ્ટિથી થયેલા આ પદના લ્લેખ ચેતના અને સુમતિ મારી શબ્દના ભાવ પતિ તે જ્યાં જાય છે ત્યા તદ્રુપ અને છે પતિ એક પક્ષે ખેંચાય છે. હુ તેની સાથે ઘસડા બુ. નિજ મત ટુંક, વિભાવમાં ચંતનની સામણી, ગૃતનાના વલખાં અને વિભાગનું તે સત્યના અંરોના ગ્વીકાર, હેત્વાભાસા સમજવાની મિથ્યાત્વથી પતિની અગતિ. ધમી નિજ પર કર ટૂંક પર વિચારણા, ચૈતનનું સમુદ્રમાં ખવુ. તેનાં નાના સત્યમાદી બુદ્ધિ, નિષ્પક્ષ' શબ્દ ધાર્મિક અને આભ્યાત્મિક દૃષ્ટિએ ચિટ્ટાનંદજી અને આભ્યાત્મિક નિષ્પક્ષતા. મેટાફીઝીક્સ એથીક્સ. આનંદધનજી મેટાસીઝીક્સ દૃષ્ટિએ અને ચિદ્યાનંદજી એથીકલ સૃષ્ટિએ નિષ્પક્ષતા વિચારે છે, ચેતનાને પક્ષમાં કેવી રીતે ખેંચી તેના દૃષ્ટાતા ૧ તેગીએ બગાડુ બનાવી. તેગીનુ સ્વરૂપ, માયાવાદ. મહામાર્ગની ઉપાસના તે માયાનું રૂપક, ન્યાપિની દેવીએ, સ્વથી અન્યના તિરસ્કાર કરવાનાં પે. ૨ જતીએ જતણી કરી. યતિ એટલે પરિવ્રાજક જનના તિ. બેંગી જતિમાં ૩ ભક્તે ભકનાની બનાવી ભક્તિમાર્ગ. ભક્તિમાં મુક્તિ સાધન સામ્ય તફાવતપર ધ્યાન રાવણ અને ભક્તિ અન્ય નિષેધની અનુચિતતા. ૪ મતવાળે મતણી બનાવી અલખમતસ્વરૂપ, દર્શનમેાહ ચેતનાના કલ્પાત. જ રામરામ ઉચ્ચાર કરાવ્યા. - રહિમાન રાખ્ત ભણાવ્યા છે અરિહંત શબ્દ મેલાથ્યા. શમ અહિત રાખ્યુંમાં મહત્ત્વ. પાપટની જેમ ઉચ્ચાર પણ ભાવવિચારણાની ગેરહાજરી ૮ ઘરઘરના ધંધા કરાવ્યા. આત્મસગાઈ દુર રાખી વાડામાં ફેરવી. આનંદઘન અને ગ૰ભેદ. લડાઈધર્મને નામે. ધર્મને નામે આવિકા ૯ ટાઇએ મુંડી. ૧૦ કાઇએ લેચ કરાવ્યા બાહ્ય ભાવે લેચ. યરોવિજયજી અને લાચ. લાચમાં પરિપૂર્ણતા ખાલમીન વચનસમિતિ અને વચન િ વચન અને સત્તા. વચન અપ્રવૃત્તિ અને મુનિમુદ્રસૂરિ ૧૧ કાઇએ ને લપેટી. જટા વધારી. નાટકીઆએ અને મેટા યેગીના વેશ. ૧૨ કાઇએ જગાડી. Page #175 -------------------------------------------------------------------------- ________________ 174 પદ્યવિવેચન વિષયસક્ષેપ. અલેક જગાવવાનુ સ્વરૂપ અને નગ્રત કરવાને બદલે રોકીને જગાવી. ૧૪ લઇએ સુવાડી દીધી ચેતના છે જ નહિ, ખા, પી, એવા ઉપદેશ આપ્યો મારી વિરહવ્યથા કોઈએ મટાટી નહિ ૧૪ કાઇએ સ્થાપી. વલ્લભ અને રામાનુજના દ્વૈત તે કાઇક ચેતનમા અને કાઇક પ્રવૃતિમા ચેતના સ્વીકારે છે. ૧૫ કોઇએ ઉથાપી ભૂતવાદીઓને પચભૂતને સયાગ નૈતિ નૈતિ પટ્ટપર આધારવાળા અદ્વૈતવાદીએ બદ્ધ અને મીમાસકે પણ મને ઉડાવી મારૂ તર્પક સ્વરૂપ બહાર પાડવાના ગ્લાસ કર્યો નહિ ૧૬ કોઈએ ચલાવી સ્વીકારીને પ્રલય વખતે વિનાગ તનારાદિ દૂષણી, ૧૭ કોઇએ ગંખી ઈશ્વરારા તરીકે ખૂલ રાખી સ્થાપન કરનાર મતા અને ઉત્થાપન કરનાર મને વૈશિષિક મત અને ઈશ્વર. એક સરખા મતના મારા સબધમા અભાવ. મતની વ્યા ખ્યા સ્વઅતસ્થાપનાને આગ્રહ કાઇના કાઈ સાક્ષી મળે નહિં સર્વગ્રાહી જૈનદર્દીન અને શુદ્ધચેતનાની દરા. ધીંગા દુર્વ્યળને હરાવે છે. ઢોંગે ઢીંગાની લડાઈ, મેહરાજા અને ચેતનની સરખામણી પતિ જાગે તે તા લડાઈ જમાવે, ખાણી હમણા અમારી જેવી અમળાથી ખેલાય તેવુ પણ નથી પતિ માહ સાથે લટવાને બદલે તેના સેવક થઈ બેઠા છે. ત્યારે લડે કાણુ વળી પેાતાના પરિવારના નામા પશુ વિસરી ગયા છે. શુદ્ધ સ્વરૂપે ચેતના વભાવમા ચેતન. ચેતનાની લા. પોતે શુ કર્યું અને પેાતાની પાસે શુ ાવ્યુ તે કહેતા લાજ. ધર્મને નામે કામેા ધર્મની દુકાને ચલાવી ટુકામા હુ તા મારુ ઘર સાજું નથી. ઘર ચલાવવાના નિયમા લડાઇની તૈયારી ખરાખર નહિ. ધર્મમાં તર્ક કરવાની મના કરનાર હસ્તિ અને જૈન મંદિર વાડા બાધી લેનાર. આપર્વીતી કહેતાં રીસ માનવન ખાલ ગાલે તે। વિજય મળે પતિનુ આનંઃસ્વરૂપ હાથ પકડવા એ આખા પટ્ટની ચાવી છે નિશ્ચયપાષણા ોનારને જવાબ ૯૫સહાર ખાલ ક્રિયા અને ચેતન અન્ય લેખનના આવા વિચારના ચિટ્ટાનંદ. ચોવિજયજસવિલાસ જ્ઞાનવિમળસરિ–જ્ઞાનવિલાસ. પક્ષઅધતાત્યાગ. જૈન દીનની વિશાળતા. મે ભ્રાતા મહાવીરા પુ પરર થી પ૬૩. ન એગજીપચાસનું પદ્મ સાડી. ચનવરણા નાહ ૨ (પતિસેળાપ માટે યાચના.) સમતાના મુખમા પટ્ટ. સ્થૂળ ભાવ. પતિ વગર મને અનાદિ રાણગાર ગમતા નથી વિક્રમોર્વશીયમા પુરન૰ આખ્યાત્મિક ભાવ સુવર્ણરૂપ પ્રતિ પતિવિરહના ઉપદેશમા આનાની ગેરહાજરી. પતિવિરહે સ્નાન સબ અપની અપની ગાવે સ્વમ નિધન અને પરધર્મ ભયાવહ. એના રહસ્યાર્થે, ધર્મના ભાવ અસ્પરસ સબંધ રાખતા ધર્મી ભરતચઠ્ઠી મતના આગ્રહવશુદ્ધ માર્ગની રોષ. પ્રગતિના આશય. વિરહપીડા સ્વજન જ જાણે શિતમાં વાનર કૈકે શરીરે ક્રુજ થાય છે. વસ્તુસ્વપરહસ્યમાં ઉતરવાની જરૂર ખાધ ભાવપર રાચનારા ઘણા, સયણના ત્રણ અર્થં મિથ્યાત્વ દશા જોઈ ચેતનાને જ પંચતંત્રમાં વાંદરા. વાંશ અને સુધરી સુધરી જેવા ઉપદેશકો. ઉપદેશ પર આક્ષેપ, પતિ વગર ઘર શરીર કાંઈ ગમતાં નથી. પિતિવરહે શરીરપર પ્રેમ ચૈત Page #176 -------------------------------------------------------------------------- ________________ પદ્યવિવેચન વિષયસક્ષેપ. 175 નાને થતો નથી ધર્મને નામે ચાલતી પેઢીઓની ધમાધમ. મિથ્યાત્વની કુલ. તેમાં ચકચૂર થયેલાની દશા આનંદઘન પ્રભુ હાથ પકડે, મિથ્યાત્વ દૂર કરે અને માયામમતાને પ્રસંગ મૂકાવી દે તો મજા આવે. સાસારિક દશા અને ધર્મકાર્ય રસની જમાવટ અને ધર્મ સહજ ગુણરમણતા એ બધગ્રહણ બાહ્ય ભાવ તછનાથને મળવા પ્રયાણ. ૫ ૫૩ થી ૫૫ પચાસ પદ-ધન્યાશી અનુભવ પ્રીતમ અને મતાસી. (૫તિપની સુરકલી-અનુભવ તરફ ઊંતિ) સમતા અનુભવને પૂછે છે કે પ્રીતમને કેમ મનાવીશ? ભિવ્યાત્વમાં ભૂલા પડેલા પતિ તેની વિચિત્ર માન્યતા. વિચિત્ર રૂપ ધારણ કરનાર પતિ. ધનવાન અને નિર્ધન પતિ નિર્મળ અને સમળ પતિ ચેતનજીના વિચિત્ર ઢો. ઈટ અને છાશ-ચેતન ચેતનનાં અનેક રૂપે તે પછી ચેતન અવિનાશી કેવી રીતે કમનાં આપેલાં રૂપે કર્મ અને ચેતન તેને નાશ કરનાર પણ ચેતન ખાટા ખાતાં ખતવવાની પદ્ધતિ ભાવાર્થનુ વિષમત્વ. આત્માને હિતકારી આત્માએ કરવું ધર્મદાસ ગણિ વિવેચક દ્રષ્ટિ. લોકો અને ધર્મ લોકો ઉપર મત રહે ત્યાસુધી સુમતિમદિરપ્રવેશની શઆત થઈ નથી એમ સમજવું. આપણે (સુમતિ અનુભવન) અસપરસ સબંધ. મિત્રધર્મ, પતિને મેળાપ કરાવી આપ, નહિ તે પણ ધનાશ્રી કર અનુભવ. ચેતના અને સમતાને સબધ ગાનારી ટેળીમાં ધનાશ્રીની સંજ્ઞા. અતરાત્માને ઉપદેશ. અનુભવવાનની મહત્તા. બનારસીદાસ. સમયસાર, અનુભવ અને ચિદાનંદજી. એને ચળકાટ કાયમ રહેવાની જરૂર એમાં મીઠાશ ધનાથી કરવામાં પાછા અનેક ભવે થતો નહિ ખાય. ઉ૫સહાર, વિજ્ઞપ્તિ. પ્રાર્થના. આનંદરસ પૃ. ૫૭૬ થી ૫૯૯. મૂળ પાકે પચાસ પદ. ૫. ૧૯૦ થી ૬૦૫. Page #177 -------------------------------------------------------------------------- ________________ सर्धन्ते केऽपि केचिद्दधति हृदि मियो मत्सर क्रोधदग्धाः, युध्यन्ते केऽप्यरुद्धा वनयुवतिपशुक्षेत्रपद्रादिहेतोः, केचिल्लोमाल्लमन्ते विपदमनुपद दूरदेशानटन्त, किं कुर्मः किं वदामो भृशमरतिशतैर्व्याकुल विश्वमेतत्. કેટલાક પ્રાણીઓ સ્પર્ધા કરે છે, કેધથી દધ થઈ કેટલાક હદયમા પરરપર મસર રાખે છે, કેટલાક ધન, સ્ત્રી, પશુ, ત્રિ, નગર વિગેરે માટે અનિવાર્ય કેધને વશ થઈ લડાઈ મચાવે છે, કેટલાક લોભને વશ થઈ દુર દેશમાં રખહતાં પગલે પગલે અનેક વિપત્તિઓ પામે છે–આ તે શું કરીએ? શુ કહીએ? આખું વિશ્વ એક અરતિ–પીડાઓથી ધણુ આકુળ વ્યાકુળ થઈ ગયેલ છે. શાંતિ સુધારસ कस्मात्कोऽह किमपि च भवान् कोऽयमत्र प्रपञ्चः व स्व वेद्य गगनसदृश पूर्णतत्त्वप्रकाशम् । आनन्दाख्य समरसपने बाह्यमन्तविहीने, निस्वैगुण्ये पथि विचरतः को विधि को निपेध, હું કાણ? ક્યાથી? તમે વળી કે આ સર્વપ્રપચ શેને? પાતામાં અનુભવથી સમજી શકાય એવા આકાશલ્ય આનદ નામના પૂર્ણ તત્વને પ્રકાશ થાય છે. બાહ્ય અને અંતરથી રહિત સમરસવનામાં જો તમે સત્વ ગુણથી. રહિત માગમા વિચારને વિધિ શુ કે નિધિ શુ? સુભાષિત लोके लोका भिन्नभिन्न स्वरूपा, मिन्नैमिनः कर्मभिर्मर्ममिन्द्रिः रम्यारम्यश्चेष्टिते. कस्य कस्य, तद्विद्वन्द्रिः स्तूयते रुप्यते वा. જગતમા મર્મને ભેદનાર એવા ભિન્ન ભિન્ન કમાવડે લોક ભિન્ન ભિન્ન રવરૂપવાળા છે, તેથી વિદ્વાનોએ કેની કેની નાહિ૩૫) રમ્ય અને વિધારૂિ૫) અસભ્ય ચેષ્ટાએથી સ્તવના કરવી અથવા નિદા કરવી? સાત સુધારણા भवारण्य मुक्त्वा यदि जिगमिधुर्मुक्तिनगरीम्, तदानीं मा कार्षीविषयविषवृक्षेषु वसतिम्, यतरछायाप्येषा प्रथयति महामोहमचिरादय जतुर्यस्मात्पदमपि न गन्तुं प्रभवति. સસાર અટવીને મૂકીને માફ નગરીમા જવાનીતારી ઇચ્છા હોય તો વિષભવિષષામાં નિવાસ કર નહિ, એનું કારણ એ છે કે એ વૃક્ષની છાયા એવા મહા મેહ (અજ્ઞાન) ને ફેલાવે છે કે તેમાથી આ પ્રાણ જેર કરીને એક પગલું પણુ આગળ ભરવાને સમર્થ થઈ શકતો નથી સામwલાચાર્ય-સિંદૂરગ્રકર Page #178 -------------------------------------------------------------------------- ________________ ॐ परमात्मने नमः શ્રી આનંદઘનજીનાં પદે. અર્થ વિવેચન સહિત. પ્રથમ પદ-રાગ વેલાવલ, क्या सोवे उठ जाग वाउरे. क्या० ए आंकणी. अंजलि जल ज्यु आयु घटत है, देत पहोरियां घरिय घाउ रे; क्या० १ “હું ગાંડા! તું શું સુઈ રહ્યો છે? ઉઠ, જાગ્રત થા. હાથના ખેણામાં રહેલા પાણીની પેઠે આયુષ્ય ઘટે છે, પહેરેગીર ઘડિયાળને ઘા મારે છે.” ભાવ-જ્ઞાની ગુરૂ મહારાજ આ જીવ વિષય કષાયમાં આસક્ત છે તેને બરાબર ઉપદેશ આપવા માટે અત્ર કહે છે. વિષય કષાય એ વિભાવ દશા છે, એમાં ગમે તેટલી પ્રવૃત્તિ કરવામાં આવે તેપણ તેમાં આત્મિક અવનતિ જ થાય છે અને તેથી તેમાં પ્રવૃત્તિ કરનાર જીવ આત્મિક દ્રષ્ટિથી તે ઉંઘતે જ હોય એમ જણાય છે. તું ખાય છે, પીએ છે, ફરે છે, ધન કમાય છે, ઇન્દ્રિયના વિષયો સૈવે છે, પણ એ સર્વ તને ઊંડા ખાડામાં ફેંકી દેનાર છે, તેથી તે ભેળા બધુI તું એ તારું ગાંડપણ છોડી દે, ઉઠ, જાગ્રત થા. તું જરા વિચાર કર; દરેક ક્ષણે, દરેક મિનિટે, દરેક કલાકે, દરેક દિવસે તારું આયુષ્ય ઘટતું જાય છે. તું સમજે છે કે વયમાં મેટો થયા, પણ તેટલું જીવન જો તે વાસ્તવિક રીતે પસાર કર્યું નહિ હોય તે તે તારી ક્ષણ, ૧ ક્યા શું સબુવે છે, ઉઘ છે. બાઉગાડા અંજલિ હાથને જલ પાણુ ન્યુજેમ આયુ આયુષ્ય. ઘત હે ઘટે છે. તમારે છે પહેરીયા=પહેગીર ઘરિય=ઘડિયાળને ધાઉ=ા, પ્રહાર Page #179 -------------------------------------------------------------------------- ________________ આનંદધનજીના પદે. ક્લાકે ને દિવસે વ્યર્થ ગયાં છે. તારે આત્મિક વ્યવહાર શુદ્ધ ન હાય, તારી આત્મજાગૃતિ ન થઈ હોય તે સર્વ નિરર્થક છે અને એ બતાવવા માટે તને આત્મિક કાર્યોમાં જાગ્રત કરવા માટે આ પહેરેગીર દરેક કલાકે ઘંટ વગાડી તને ખબર આપે છે કે એક કલાક પસાર થઈ ગયે; એક ઘડી પસાર થઈ ગઈક જે સમય પસાર થઈ ગયે તે ફરીવાર તને મળનાર નથી; ખાબામાં ભરેલ પાણું આંગનીઓ વચ્ચેનાં છિદ્રમાંથી નીકળીને જેમ ચાલ્યું જાય છે તેમ આયુષ્ય ઘટતું જ જાય છે, માટે એ ચેતવણું ધ્યાનમાં લઈ તું ઉછે, જાગ્રત થા, તારા આત્મિક કાર્યમાં પ્રવૃત્તિ કરવા લાગી જા અને દરેક ઘડિને, દરેક પળને, દરેક વિપળને ઉપયોગ કર. જ્યાંસુધી તે વિભાવ દશામાં રમણ કરીશ ત્યાંસુધી તારી ગમે તેટલી પ્રવૃત્તિ હશે તેપણુ શુદ્ધ દષ્ટિએ તે તે ઉંઘતે જ છે, માટે એ તારી ઉંઘ ઉડાડી દે અને હવે તારા પિતાના કામમાં લાગી જા. જે વસ્તુ પિતાની નથી, જે ખરું સુખ આપનાર નથી, જે અનિત્ય છે, તેમાંથી સુખ મેળવવાની લાલચે પ્રવૃત્તિ કરી રહેનાર જીવને ગાડે કહેવામાં આવેલ છે, કારણકે એ સ્થિતિમાં એ પિતાના સ્વરૂપને ભૂલી જાય છે, શુભ કાર્યમાં અસ્વસ્થ રહે છે અને વિભાવિક સ્વનૈને સત્ય સમજે છે. જે આ સ્થિતિ તું વધારે વખત ચાલવા દઈશ તે આયુષ્ય અંજલિ માંહેના પાણીની પેઠે ચાલ્યું જશે અને પછી તારે બહુ પસ્તાવું પડશે, માટે આ ઉંઘમાંથી ઉઠ, જાગ્રત થા. इंद चंद नागिंद मुनि चले, कोण राजापति साह राउरे भमत भमत भवजलघि पायके, *भगवंत भजन विन भाउ नाउ रे. क्या० २ ઈ, ચંદ્ર, ધરણેન્દ્ર અને મોટા મુનિઓ ચાલ્યા ગયા તે પછી ચકવતી રાજા કે શહેનશાહ તે શા હિસાબમાં? સંસારસમુદ્રમાં ભમતાં ભમતાં ભગવાનની ભક્તિ વગર બીજી ભાવનૌકા કેશુ છે?” * “પાય, ભગવંત ભજન વિન બાઉનાઉરે એ પાક અશુદ્ધ જણાય છે. પણ જ પાય તે, ભગવંત વ્યક્તિ સ્વભાવ નાયરે એ પાકાતર વિશેષ ઘા આવે છે પાચ Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ. ભાવ–મોટા મોટા ઇંદ્ર, ચંદ્ર, નાચંદ્ર અને તીર્થંકરો પશુ આયુષ્ય પૂર્ણ થયું ત્યારે ચાલ્યા ગયા, તે પછી ચક્રવતી, શહેનશાહ કે રાજારાણા તે કઈ ગણતરીમાં છે? શ્રી વીર પરમાત્માને ઇંદ્ર મહારાજે એ ઘડિ આયુષ્ય વધારવાની વિજ્ઞપ્તિ પરોપકાર માટે કરી હતી ત્યારે શ્રી મહાવીરે ઉત્તર આપ્યા હતા કે તે કાર્ય કરવાને હું ઇંદ્ર! કોઈ પણ સમર્થ નથી. આવી રીતે આયુષ્ય પૂર્ણ થાય ત્યારે દેહ છેટા એ તે સર્વેને સામાન્ય છે અને ગમે તેટલા પ્રયાસ કરવા છતાં તેના પ્રતિબંધ થઈ શકે તેમ નથી એ સમર્થ પુરૂષાનાં દૃષ્ટાંતાથી જોયું ત પછી હું અંધુ! તારી શી ગણુતરી! તું કાણુ ખિસાતમાં? આવી દુઃખદાયક સ્થિતિમાં—આ ભરધેિ લાગેલા તાફાનમાંથી બચવાના ઉપાય સારી નૌકાની પ્રાપ્તિ સિવાય અન્ય નથી, તેમ આ મહા લયંકર સંસારસમુદ્રમાં તું મામથી તેસ અને તેમથી આમ જેમ વન અને લાલ આવે તેમ અટવાયા કરે છે, તેમાંથી તારો નિસ્તાર કરી સંસારસમુદ્રને કાંઠે લાવી મૂકે એવી આ સુંદર નૌકા, સ્ટીમર તને પ્રાપ્ત થઇ છે તેના તુ ઉપયોગ કર સામાન્ય ઋદ્ધિ, સંતતિ કે સ્ત્રીમાં આસક્ત થયેલા આ જીવને સમજાવે છે કે તારાથી પ્રખળ ઋદ્ધિવાળા પણ આખરે ચાલ્યા ગયા છે, તેનાં નામ નિશાન પણ રહ્યા નથી. તેઓ અત્રે હતા ત્યારે તેઓનું સ્વરૂપ જોયું હોય તે લાગે કે જાણે એ અહીં નિરંતર રહેવાના છે, એવું તે પાસે શ્વાસવૃદ્ધ વિગેરે હતું; પણ આખરે તે ગયા છે. માટે તારે આવી સામાન્ય ખખતમાં આસક્ત થઈ જવું ઉચિત નથી. આ હાડી તને મળી છે તેના ઉપયેાગ કર. તુતને મળી ભગવંત ભક્તિ સ્વભાવરૂપ નૌકા. તાત્પર્યોંર્થ એ છે કે મોટા મોટા રાન, ચક્રવર્તી અને ઇંદ્ર ચાલ્યા ગયા, તને ભવસમુદ્ગમાં પર્યટન કરતાં હાલ ભગવંતની ભક્તિ સ્વભાવરૂપ નૌકા પ્રાપ્ત થઇ છે તે તેના ઉપયોગ સમુદ્રપાર ગમન કરી તારા સાધ્ય સ્થાને પહોંચવા માટે કર ૨. ચંદ્ર=દેવતાઓના સ્વામી ચચંદ્રમા નાર્શિત વરણું દિ ભુવનપતિના દેવા. ચલે–ચાલ્યા ગયા. કાણુ=શા હિંસામમાં રાજાપતિ=ચક્રવતી સાહશહેનશાહ, રા=શાણા, ભમત ભમત==ભમતાં ભમતાં ભવજલધિ=સંસારસમુદ્ પા=પામીને, ભગવંત ભજન=ભગવાનની ભક્તિ. વિન વગર. ભાઉના ભાવનૌકા, Page #181 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીનાં પદે. कहा विलंब करे अव वाउरे, तरी भवजलनिधि पार पाउ रे आनंदघन चेतनमय मूरति, शुद्ध निरंजन देव ध्याउ रे. क्या० ३ બહુ ગાંડા! હવે શું વિલણ કરે છે? સંસારસમુદ્ર તરી જઈને તેનો પાર પામ, આનંદસમૂહ ચૈતન્યમૂર્તિ છે, એ કર્મય એજન વગરના શુદ્ધ પ્રભુનું ધ્યાન કર.” ભાવ હે બધુ તને ભગવત ભક્તિપ નૌકા પ્રાપ્ત થઈ છે તે પછી હવે તેને વળગી જવામાં ઢીલ શામાટે કરે છે? અનેક ભવ કર્યા પછી મનુષ્યભવ પ્રાપ્ત થાય છે. દશ દશાતે તેનું દુર્લભયણું શાસ્ત્રકારે અનેક જગાએ બતાવ્યું છે. તે પ્રાપ્ત થયા પછી વળી ઇન્દ્રિ ચેની પૂર્ણતા, શરીરનું આરોગ્ય, દીર્ધ આયુ, સદગુરૂને ચગ, તેમને બતાવેલ શુદ્ધ ધર્મ, વીતરાગ ભગવાનની ભક્તિ એ સર્વ બાબતને સાથ મળવા મુશ્કેલ છે, અનેક ભલે પછી એવી અંદર જોનેરી તક હાથમાં આવે છે, તેવી જોગવાઈ તને આ ભવમાં મળી છે, તે પછી તેને લાભ લેવામાં શું ઢીલ કરે છે? વિનયવિજય ઉપાધ્યાયે શ્રીપાળ રાજાના રાસમાં કહ્યું છે કે જાન લઈ બહુ જુતિ, જેમ કાઈ પરણવા જાય લગનવેળા ગઈ ઉંઘમ, પછે ઘણે પસ્તાય. ચેતન તારે ચેતના. આ વાત બરાબર સમજવા જેવી છે, લગ્નવેળા ઉંઘમાં ચાલી શે, સવાર પડ્યા પછી ઘણે પસ્તા થશે, પણ તે નકામા છે. માજશોખની છબીને પછવાડે વ્યાધિગ્રસ્ત શરીર, વૃદ્ધ વય અને અસ્થિર ગાત્ર થાય ત્યારે બહુ એ થાય કે જીવન હારી ગયા, પણ પછી ૩ કહા વિલંબકીલ અબ=હવે તરી=ારી જઈને ભવજલનિધિ સંસારસમુદ્ર પાર પામ આનાથન આનદનો સમૂહ ચેતનમચ મૂરતિતન્યરૂપ મુક્તિ નિરંજન કમૅપ એજન વગરના દેલ, પ્રભુ ધ્યાને સ્થાન કર આને બદલે કઈ પ્રતિમા “ગાદર પાઠ છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ બહુ મોડું થાય છે, તે વખતના પશ્ચાત્તાપ નકામા છે; માટે હવે તું ઢીલ કર નહિ, એ જ મહાત્મા શાંત સુધારસની ભાવનામાં કહે છે કેઃयावद्देद्दमिदं गदैर्न मृदितं नो वा जराजर्जरं, यावत्त्वक्षकदम्बकं स्वविषयज्ञानावगाहक्षमम् । यावचायुरभंगुरं निजहिते तावद्वधैर्यत्यतां कासारे स्फुटिते जले प्रचलिते पालि. कथं बध्यते ॥ · જ્યાંસુધી આ શરીર શગથી મદિંત થયું નથી અથવા વૃદ્ધાવસ્થાથી જર્જરિત થયું નથી, જ્યાંસુધી પાંચ ઇંદ્વિચા પોતાના વિષયે સમજવાને સમર્થ છે, જ્યાંસુધી આયુષ્ય ક્ષય થઈ ગયું નથી, ત્યાંસુધીમાં હું જીવ! તું તારા કલ્યાણુ માટે યત્ન કર; કારણ જ્યારે તળાવ ફૂટી જઈ પાણી ખહાર નીકળવા માંડશે ત્યારે પછી તું પાળ કેવી રીતે ખાંધીશ?” આ સ્થિતિ ખરામર વિચારવા ધાન્ય છે, તળાવમાંથી પાણી ચાલવા માંડશે ત્યારે હાથ દઈ શકાશે નહીં, માટે હાલની ઉત્તમ સ્થિતિને લાભ લે. હે ચેતન! તું પોતે આનંદના સમૂહ છે, તારૂં તે સ્વરૂપ તારે પ્રગટ કરવાનું છે, માટે હવે તે તું શુદ્ધ નિરંજન નિરાકાર ધ્રુવની શુદ્ધ જ્ઞાનમય મૂર્તિનું ધ્યાન કર અને આ વિષય કષાયની આળપંપાળ છેાડી દે તારે સંસારસમુદ્ર પાર પામવાના આ દૃઢ ઉપાય છે, માટે ભગવંત ભજનરૂપ હાડીના તું આશ્રય કર આ પદ્ધ આધ્યાત્મિક છે. એના ભાવ બહુ વિચારવા યાગ્ય છે. અહુધા ઘણાખરા જીવે સંસારસુખમાં આસક્ત રહી આત્મિક સુખન ખ્યાલ પણ કરી શકતા નથી. અને માની લીધેલાં વ્યવહારકાર્યમાં, ધન કમાવાની ધમાલમાં, પ્રાપ્ત વસ્તુના રક્ષણ અને ઉપભાગમાં, પ્રિયજન વિહના કલેશમાં અને એવી અનેક ખાખતમાં આયુષ્ય પૂર્ણ કરી નાખી આવ્યા હાય છે તેમ ચાલ્યા જાય છે અને ઘણી વખત નુકશાન વહારીને જાય છે; મતલબ તેને ઉત્તમ જીવનના જે લાભ મળવા જોઈએ તેના ઉપયોગ કરી શકતા નથી. આ સ્થિતિ બહુ ખેદ્યાસ્પદ છે એ ધ્યાનમાં લેવા અને ખાસ કરીને ચૈતન્યસ્વરૂપ નિરંજન ભગવાનની ભક્તિ કરવારૂપ ભાવનૌકાના ઉપપ્ચોગ કરવાની ખાસ આવશ્યકતા બતાવવા આ પઢ બહુ માર્મિક શબ્દોમાં લખવામાં Page #183 -------------------------------------------------------------------------- ________________ ૬ આનંદઘનજીનાં પદે. આવ્યું છે અને શાંત સ્થાનમાં એના લયમાં ગાન થાય છે ત્યારે ઊંડી આધ્યાત્મિક અસર ઉપજાવી શકે એવું તેમાં પલાલિય છે. પદ ૨ જું–રાગ વેલાવલ એકતાલી, रे घरियारी पाउरे, मत घरिय वजावे; नर शीर वांधत पाघरी, तुं कया घरीय वजावे. रेघरि. १ અરે ગાંડા ઘડિયાળી! તું ઘડિને વગાડ નહિ, મનુષ્ય પોતાને માથે પાઘડી એક ચતુથીશ ઘડિ બાંધે છે, તે પછી તે એક આખી ઘડિ શામાટે બજાવે છે? ભાવ-પ્રથમ પદમાં પ્રસાદ ત્યાગ કરી જાગ્રત થવા કહ્યું તેજ હકીકતને વધારે સ્પષ્ટ કરવાના ઉદ્દેશથી ઘડિયાળીને ઉદ્દેશીને સમયમાત્ર ૫ણું પ્રમાદ ન કરવા સારૂ અત્ર ઉપદેશ આપે છે. આધુનિક ઘડિયાળની શોધ થઈ નહોતી ત્યાંસુધી વખત જાણવા માટે પૂર્વ પુરૂ એક પાણી ભરેલા પાત્રમાં અતિ સૂક્ષમ છિદ્રયુક્ત વાટકી મૂકતા હતા અને તે બરાબર ભરાઈને બૂડી જાય ત્યારે એક ઘડિ (ચાવીશ મિનિટ) થાય એવું ચેકસ માપ કરતા હતા. એ પ્રમાણે એક ઘહિ પૂરી થાય ત્યારે ઘડિયાળી ઘંટ વગાડી ખબર આપતા હતા. અત્યારે જેમ કલાકે કલાકે પહેરેગીર ઘટ વગાડે છે તેમ તે વખતે ઘડિઓ ઘડિએ ઘંટ વગાડવાની ચેજના હતી. એવી જ રીતે કાચની બે શીશીમાંથી અતિ સૂક્ષમ છિદ્રધારા એકમાંથી બીજામાં તમામ રેતી પસાર થાય ત્યારે ઘડિ થયાને ઘંટ વગાડતા. સામાયિકમાં જેવી ઘડિ હાલ આપણે વાપરીએ છીએ તેને પણ સમય જાણવા માટે ઉપચોગ થતું હતું. એ ઘડિયાળને ઉદ્દેશીને કહે છે કે “અરે ભેળા ઘડિયાળી! તું તે શું જોઇને ઘડિવગાડતે હોઈશ? મનુષ્ય તે પિતાના માથે જ પાઘરિ (૩ ઘરિ) અથવા પાઘડી બાંધે છે અને તે ઘડિ આ પદ ઉપર આત્મિક પ્રભાત-આનંદઘનજી મહારાજ અને ઘડિયાળી એ શિર્ષક નીચે થી જૈનધર્મ પ્રકાશ પુસ્તક ૨૬ પૃષ્ઠ ૫૬–૧૪ અને ૮૧-૮૭ મા વિરતારથી વિવેચન કર્યું છે તે જુઓ અત્ર તેનો સાર આપ્યા છે * કેટલીક પ્રામા બતાવે એવા પાઠાતર છે ૧મતનહિ પાધરી પાડી. Page #184 -------------------------------------------------------------------------- ________________ બીજું પદ. શા માટે બજાવે છે? માટે હવે તારા પ્રયાસથી વિરમ, નકામે શ્રમ બંધ કર. અત્ર પાઘડી શદપર શ્લેષ છે. એ માથે બાંધવાના વસ્ત્ર ઉપરાંત એની વ્યુત્પત્તિ ઘડિને ચે ભાગ બતાવે છે. મનુષ્ય પા ઘડિ સૂચવનાર વસ્ત્ર તે પિતાને માથે જ રાખે છે, ત્યારે તે કાંઈ વધારે બતાવવા માગતા હોય તે પળ–વિપળી બતાવવા સારૂ ઘંટ વગાડ. ઘડિ વગાડવાને તારે પ્રયાસ તે નકામે છે, વગર અર્થને છે, ફેકટ છે. તું ચૌદસે ને ચાલીશ સેકન્ડ અથવા છત્રીશસેં વિપળથી બનતી ઘડિની આખરે ખબર આપે છે કે એક ઘડિ પસાર થઈએ બહુ દી વખતને છેડે પ્રયાસ છે અને તે અંતર બહુ વિશાળ છે. આ વખતની કિમત સમજવી ખાસ જરૂરી છે. વખત એ પૈસે છે, ગયે વખત ફરીને આવતા નથી, માટે લોન વ રોડ પ્રતાના પાત્ર મૃત્યુએ એટલી પકડી રાખી છે એમ સમજી ધર્મઆચરણ કરવું જોઈએ.” આ પ્રાણું તે સંસારની ખટપટમાં, ધન કમાવામાં અને મજશોખ કરવામાં કલાકના કલાકે પસાર કરી દે, દિવસના દિવસે ચલાવી લે, કરવા ચોગ્ય કાર્ય એક પણ ન થાય, આત્મસંપત્તિ પ્રાપ્ત કરવાના કાર્યમાં વધારો કરવાને બદલે ઘટાડો થાય, સાંસારિક ઉપાધિઓનું સ્વરૂપ જાણવા છતાં તેના તરફ અતિ આકર્ષણ થયા જ કરે, શુભ સવાર ફ્લિાઓ કરતી વખત પ્રમાદ થાય એ મૂઢપણું –બાવરાપણું જ બતાવે છે. ઘડિયાળી ઘડિ વગાડે છે તેને આનંદઘનજી મહારાજ મૂઢ કહે છે, કારણ મનુષ્ય તે પાઘડી માથે પહેરીને પા ઘડિની પણ અસ્થિરતા ચિતવે છે એવી માન્યતા છે, પણ આ જીવના તે મહિનાઓ, વરો અને આખી જીદગી ખરા ચિતવન વગર ચાલી જાય છે તે પછી બાફેરાપણું ઘડિયાળીનું કહ્યું તે આ જીવને કેટલું ઘટે છે તે વિચારે ઘડિયાળીનેં ઉદ્દેશીને કહેલી હકીક્ત વિચારી આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે જરાપણુ વખત ન ખેતાં, પ્રમાદને ત્યાગ કરીને સ્વરૂપાનુસધાન જેડી. केवळ काल कला कले,* वै तु अकल न पावे अकल कला घटमें घरि, मुज सो घरि भावे. रे घरि. २ લે ને બદલે કરે એ પાઠાંતર દેખાય છે અર્થ પ્રસિદ્ધ છે. ૨ કેવળ=માત્ર કલે પ્રયાસ કરે છે વ=પણ અલગ્ન કળી શકાય તેવી ઘટએ= અંતરમાં. ભાવ=પસંદ આવે છે Page #185 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીનાં પલા, (એ ઘડિયાળી તે) માત્ર આહ્ય કાળ જણાવવા માટે પ્રયાસ કરે છે, પણ એને અંતરમાં રહેલી ન કહી શકાય તેવી બીજી કળાની પ્રાપ્તિ થતી નથી, એ અકળકળાને બતાવનારી ઘડિ તે અંતરમાં જ રહેલી છે અને મને તે તે જ ઘડિ પસંદ આવે છે.” ભાવ-બિચારે પહેરેગીર ઘડિયાળી તે બાહા ઘડિયાળ વગાડ્યા કરે છે, પણ આત્મિક અનંત શક્તિને બતાવનાર સરણ કરાવનાર ઘડિ તે અંદર રહેલી છે. આ બાહ્ય ઘડિતે સ્થળ સમય બતાવી તે નકામા ન ગાળવા પ્રેરણા કરે છે, પણ અતરંગમાં રહેલી ઘડિ અકળ છે, તેનાથી અનંત સુખ પ્રાપ્ત થાય તેમ છે અને તે પોતાની જ વસ્તુ છે. આ જીવ, સુખનું સ્વરૂપ સમજ્યા વગર જ્યાં ત્યાં તે મેળવવા દેડે છે. તેને સ્ત્રીમાં શેઠે છે, ધનમાં ગોતે છે, ભેગમાં ગવે છે, પણ તે ત્યાં છેજ નહિ, તેથી છેવટે પાછો પડે છે. સુખ પિતાની પાસે છે, પિતાનામાં જ છે, પિતારૂપજ છે, તેને બહાર શોધવા જવું એ વસ્તુસ્વરૂપની અજ્ઞતા બતાવે છે મયણાસુંદરીએ જ્યારે સત્ય સ્વરૂપ બતાવ્યું ત્યારે આખી સભા તેની મૂર્ખતા ધારી હસવા લાગી હતી અને તે વખતે જે તેના પિતાના મનમાં સત્યની પ્રતીતિ ન હોત તે તે પણ ભૂલ ખાઈ જાત; પ્રાંતે નટીના વેષમાં સુરસુંદરીઓ હાજર થઈ સત્ય સ્વરૂપ બતાવ્યું ત્યારે જ સર્વને ભ્રમ દૂર થયે. એટલે વખત ધીરજ રાખવી એમાં મનની મહાવતા, વિચારની દીર્ધતા અને પરિણતિની નિર્મળતા રહેલી છે. જગતની પેટી માન્યતાના અસત્ય મંડાણપર રચાયેલી રચનાથી છેતરાઈ ન જઈ અકળ કળા પ્રાપ્ત કરવા પ્રયાસ કરવે ઉચિત છે, અથવા વસ્તુતઃ તેમા પ્રાપ્ત કરવાનું પણ કાંઈ નથી, અંતરંગમાં તે કળા ભરેલી જ છે ત્યાંથી તેને પ્રગટ કરવાની છે. સુખનું સત્ય સ્વરૂછ્યું : સમજી અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય એને માટે સતત પ્રયાસ કર એ ઉચિત છે. આ અકળ કળાને બતાવનારી ઘડિ તારા હદયાગારમાં છે તેમાથી તેને બહાર લાવ, તારું બાહ્યાભપા તજી અંતરાત્માપણું જાગ્રત કર તે છેવટે પરમાત્મપણું પ્રગટ થશે. આ ઘડિ મને તે પસંદ આવે છે. મનુષ્ય પા ઘડિ સૂચવનાર વસ માથે બાંધે છે, તેથી તેણે ક્ષણ ક્ષણને વિચાર કરવો જોઈએ, એવા વિચાર ન કરનાર ઘડ્યિાળીથી પણ મૂર્ણ ગણાય; જે કે ઘડિયાળીની ઘહિ પણ નકામી Page #186 -------------------------------------------------------------------------- ________________ બીજી પદ છે. ખરી ઘડિ તે અકળ કળાને બતાવનાર ઘટમાં છે. તેને જાગ્રત કરી તેનાપર સમય સમય વગાડ, તેનાથી જાગૃતિ રાખ. જે તેમ નહિ કરે તે ઘડિયાળી જેટલી પણ તારામાં સમજણ નથી એમ માન્યતા થશે. आतम अनुभव रस भरी, यामे और न मावे; आनंदघन अविचल कला, विरला कोई पावे. रे घरि. ३ આત્મ અનુભવરૂપ રસથી ભરેલી ઘડિમાં બીજી કોઈ વસ્તુને સમાવેશ થતો નથી અને તે આનંદમય અવિચળ કળા કેઈ ભાગ્યવાનું પ્રાણુ જ પ્રાપ્ત કરી શકે છે.” ભાવસ્વરૂપવાનને અનુભવ કહેવામાં આવે છે. આત્મસ્વરૂપની વાતે કરવી તે વિદ્વત્તાનું કામ છે, પણ તેને પ્રત્યક્ષ અનુભવ કરે એ ચારિત્રને વિષય છે. બનેને સંબંધ છે, પણ દરરોજ તે સંબંધ હોય એમ સમજવું નહિ. સ્વપરના વિવેચન સાથે હેય ઉપાદેયને વિવેક થાય તેને અનુભવ કહેવામાં આવે છે. વાતે કરવામાં આનંદ માનનારને તે સ્થિતિ કદિ પણ પ્રાપ્ત થતી નથી, આત્મરમણુતામાં જ તેનું ખરું રહસ્ય રહેલું છે અને તેને અનુભવજ્ઞાન કહેવામાં આવે છે. અનુભવજ્ઞાનને અંગે આગળ પદામાં બહુ વિસ્તારથી ઉલલેખ કરવામાં આવનાર છે, તેથી અત્ર વિરોષ વિવેચન ન કરતાં એટલું જણાવીએ તે બસ થશે કે અનુભવને સંસાર વિષ તુલ્ય લાગે છે, ધનસંપત્તિ આત્મસંપત્તિને ભૂલાવનાર લાગે છે, સ્ત્રી પુત્રાદિ પરિવાર સંસારને વધારનાર લાગે છે, દેહ ક્ષણિક લાગે છે, કીર્તિ અસ્થિર લાગે છે, સંબંધીઓને નેહ સ્વાર્થમય લાગે છે, મિત્રને પ્રેમ સંસારના હેતુભૂત લાગે છે, પિતાનું એકત્વ અને પરભાવનું અન્યત્ર નજરે આવે છે અને શુદ્ધ આત્મવરૂપ જ પ્રાસવ્ય લાગે છે, સંસારસ્વરૂપ વિચારતાં વિષય કષાયપર ખેદ આવે છે, ચિત્તની નિર્મળતા થાય છે, મન શાંત થાય છે અને જ્યાં ત્યાં ભ્રમણ કરવાની વૃત્તિપર અકુશ પડે છે, છેવટે મનમાં વિશ્રાંતિ આવી જાય છે અને આત્મઅનુભવ જ અવિચલના ચલે તેવી વિરલા કેાઈક જ - ૩ સામે જેમાં માસમાય પવે પ્રાપ્ત કરે, મેળવે Page #187 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીનાં પ. કરવા ચશ્ય, સ્થાવવા ચાગ્ય, અનુભવવા ચાગ્ય છે એમ નિશ્ચય થાય છે, અન્ય વિષયમાં આનંદ પડતું બંધ થાય છે, સંસાર વધારનાર મેહ મમત્વપર ત્યાજ્ય બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને વરુણ પ્રગટ કરવાના માગ સરળ દેખાય છે. આ સ્થિતિને અનુભવ કહેવામાં આવે છે. તત્વ પ્રીતિકર રસથી ભરપૂર આ ઘહિ છે તેમાં બીજી કઈ વસ્તુને સમાવેશ થઈ શકતું નથી, કેઈ પ્રકારની આશા નથી, ઈરછા નથી, શક નથી, ભય નથી, ખેદ નથી, જુગુપ્સા નથી, નિંદા નથી; એમાં તે સ્વપરવિવેચનરૂપ અનુભવને રસ જ એકલે ભરેલ છે. ઘડિયાળીની ઘડિમાં જે જળ ભર્યું છે તેમાં તે અનેક પ્રકારને મેલ, કાદવ ભરેલું હોય છે. સૂક્ષમદર્શક યંત્ર ભારત જેવાથી તેમાં અનેક છે તથા રેસાઓ વિગેરે દેખાય છે, પણ આ ઘડિમાં તે આત્માનુભવને જ રસ છે, એમાં અન્ય કોઈ નથી. એને વધારે બારીકીથી તપાસવામાં આવશે તે તેમાંથી ઉલટે વધારે સુંદર રસ મળશે, રસની શુદ્ધતા વધારે સારા આકારમાં દેખાશે, પણ તેમાં કઈ જાતને પરભાવરૂપ કચરો ન હોવાથી તે અન્ય સ્વરૂપે કદિ દેખાશે નહિ. ઘટમાં રહેલી આ ઘહિના રસને જ્યાં સુધી સ્વાદ ન લેવાય ત્યાંસુધી તેનું જ્ઞાન થતું નથી, સત્ય સ્વરૂપ સમજ્યા વગર તેનાપર પ્રેમ થતું નથી, તે પ્રાપ્તવ્ય છે એમ દઢ નિશ્ચય વગર તે તરફ પ્રયાણ પણ થતું નથી. સાંસારિક ઉત્કૃષ્ટ સુખ પણ માત્ર માન્યતામાં જ છે, તેનાથી અનંતગણું સુખ આ સ્થિતિમાં છે, કારણ એ સ્થિતિમાં કોઈ પણ પ્રકારની ઉપાધિ નથી. આ બાપડે સ્વમના રાજ્યને સાચું માને છે, ધન સ્ત્રીને પોતાનાં માને છે, પચીશ પચાસ વર્ષ રહેવાના સુસાકરખાનાને ઘરનું ઘર માને છે, માની લીધેલી કીર્તિને માટે પ્રાણ આપે છે, સારાસારના વિચાર વિના કેવળ અધપરંપરામાં વમળ ખાઈ અટવાયા કરે છે, ગાળ ચક્કર ફર્યા કરે છે અને નીચેથી ઉપર અને ઉપરથી નીચે આંટા માર્યા કરે છે, પરંતુ અચળ કળાને કઈ ભાગ્યવાનું પ્રાણ પ્રાપ્ત કરે છે. એ અચળ કળામાં નિરંતર આનંદ છે, એકત સુખ છે, નિર્વિકારી પ્રેમ છે, જે અનુભવરસનું પાન કરે છે તે જ તેને ભોક્તા બને છે, વાત કરનારા જે વાતેમાં પરિ Page #188 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું ૫૬. પૂર્ણતા માને છે તેને તે કદિ પ્રાપ્ત થતી નથી, મહા ભાગ્યનો ઉદય થાય ત્યારે જ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે. આ સ્થિતિ પ્રાપ્ત માર્ગ આનંદમય છે, આકર્ષક છે, અનુકૂળ છે, પસંદ આવે તેવે છે, પણ તેને પ્રાપ્ત કરવાના રસ્તામાં અનેક ઠગે બેઠેલા છે, તેઓ આ જીવને લલચાવી રમતમાં રોકી દઈ તેનું આત્મિક જાગૃતિરૂપ ધન લુંટી લે છે. પછી આત્મપ્રકાશ વગર આ જીવ ગહન ભવાટવીમાં ભૂલે પડી જાય છે, જેઓ એને વશ થતા નથી તેઓ નિશ્ચયથી અવિચળ કળામય, મહા તેજોમય, અકળ પ્રકાશને પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે અને તેને તે જરૂર પ્રાપ્ત થાય છે, પરંતુ તેવું કરનારા વિરલા હેય છે. આનંદઘનજી મહારાજ આ આખા પદમાં એજ ઉપદેશ આપે છે કે તારે દરેકે દરેક સેકન્ડને ઉપયોગ કર, બાહા વસતુપરની પ્રીતિ છેડી દેવી, અકળ કળા પ્રગટ કરવા નિશ્ચય કર, સુખદુઃખનું સ્વરૂપ સમજવું, સામાન્ય રીતિએ સમજવામાં આવે તેટલા માત્રથી પરિસમાપ્તિ ન માનવી, આત્મવિચારણા કરવી, આત્માનુભવ રસનું પાન કરવું અને તેની અવિચળ કળાને પ્રાપ્ત કરવાને માર્ગ જોઈ, ધી તે મા લાગી જવું. પદ ત્રીજું, રાગ-વેલાવલ, તાલ-જાતી. *जीय जाने मेरी सफल घरीरी; जीयः मुत वनिता यावन धन मातो, गर्भ तणी वेदन विसरीरी. जीय० १ પુત્ર, સ્ત્રી, જુવાની અને ધનમાં મસ્ત જીવ એના સબંધમાં ગયેલી ઘડિઓને સફળ માને છે અને ગર્ભની વેદના ભૂલી જાય છે.” ભાવ જ્યારે સ્ત્રીની પાસે આનદ કરતે હાય, પુત્રને રમાડતે હેય, યોવન વયના રસનું આહવાન કરતા હોય અને પૈસા કમાતે હોય ત્યારે આ જીવ માને છે કે મારે વખત સફળ થયે, મારી જીન્દગી સફળ થઈ, હું ભાગ્યશાળી, હું મારા બાપને કમી પુત્ર. એ ભયારે જનન-પાઠાંતર ૧ મામા , ચકચૂર. વિસરીઅલી Page #189 -------------------------------------------------------------------------- ________________ આનંદધનજીનાં પદ બિચારે ભૂલી જાય છે કે જ્યારે પોતે પિતાની માતાની કુક્ષિામાં હતું ત્યારે લગભગ બસે ને એંશી દિવસ સુધી ઊંધે મસ્તકે લટ હતું, સકેચનું મહા દુઃખ પામ્યા હતા અને અંધાર કેટડીમાં ટળવળને હતે એને બદલે આજે જરા ગરમી લાગે તે હિલસ્ટેશને (હવા ખાવાના ઊંચાણુ પ્રદેશ) ઉપડી જાય, પખા, કે હૂક, ટટ્ટી વિગેરેને જમાવ કરી દે, જરા ઠંડી લાગે તે ગરમ વસ્ત્ર કે પક્ષીનાં પીછાંએને ઉપહાર પહેરે, એને વાસ્તવિક સુખને જરા પણ ખ્યાલ ન હવાથી સુખ મેળવવા માટે ફાંફાં માર્યા કરે છે. સુંદર સ્ત્રી કે અનેક પુત્ર પુત્રીની વચ્ચે બેઠા હોય ત્યારે સ્વર્ગ સાથે પિતાને મુકાબલો કરે છે, પણ પુત્રના શરીરાદિની ચિન્તા, અભ્યાસ, લગ્ન, પુત્રીના વિવાહ, વૈધવ્ય વિગેરે વિચાર કરે, સ્ત્રીના પ્રેમને સ્વાર્થ વિચારે, યૌવનની અસ્થિરતા જાણે કે ધનના આય, રક્ષણ અને વ્યસની આપરાપર ધ્યાન આપે તે તેની આંખે ઉઘડી જાય તેમ છે. એ બાહ્ય સંબધીઓમાં અને વસ્તુઓમાં સુખ છેજ નહિ, જ્યાં નથી ત્યાંથી મેળવવાની ઈચ્છા કરવાના બેટા મંડાણપર રચાયેલ ચુખમંદિર આપોઆપ પડી જાય છે, ધસી જાય છે અથવા નમી જાય છે. આગળ પાછળના દુનિયાના સંબંધને અનુભવ કરવાથી આ માન્યતાના સુખમાં કાંઈ પણ વાસ્તવિકપણ નથી એ સ્પષ્ટ સમજાય તેવું છે, પણ ઉપર ઉપરના વિચાર કરવાવાળે આ જીવ જરા સરખે વૈષયિક આનંદ મળી આવે છે ત્યાં અગાઉ પડેલી સઘળી અગવડ ભૂલી જાય છે. *मुपनको राज साच करी माचत, राहत, छांह गगन बदरीरी आई अचानक काल तोपची, गहेगो ज्यु नाहर करी रे. जीय० २ “સ્વમના રાજ્યને સાચું માને છે અને આકાશના વાદળાની * આ બે પક્તિને બદલે ત્રીજી ગાથાની પ્રથમ બે પતિઓ અત્ર કેટલીક મતમાં મૂકી છે અને રીતે અર્થ સમીચીન આવે છે. ૨ સુપનવિમાન સાચસત્ય બહરીન્કવાદી ગગા=પકડશે. નાહ નહાર, વગડા, કર પવિશેષ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ત્રીજું પદ છાંયડીમાં આનદ બેસે છે, (પણ) આચીત કાળ તોપચી આવીને જેમ નાહર બકરીને પકડે છે તેમ તેને પકડી લેશે પિતે સખ્ત તડકામાં ચાલતું હોય છે તેમાં જરા વાળાની છાંયડી જેમાં વાસ્તવિક રીતે તે ગરમી વધારે છે તેને પ્રાપ્ત કરીને તેની છાયામાં રાચે છે, પણ તેને થોડા જ વખતમાં પાછી તડકાની વેદના સહન કરવી પડે છે, કારણકે વાદળાની છાયા વધારે વખત રહેતી નથી. તવ એ છે કે જે વસ્તુ સ્થિર નહતી તેમાં આનંદ માન્યું હતું તે ખોટેજ હતે. જંગલમાં નહાર નામનું ફાડી ખાનારું પ્રાણુ બકરીને પકડીને તેનું પેટ ફાડી ખાય છે. તોપ ફેડનાર લડવૈયા જ્યારે ગળા ઉડાડે છે ત્યારે તેના સપ્ત મારામાંથી કેઈન બચાવ થઈ શકતે નથી. અત્ર મરણરૂપ કાળતેપચીને મારે સમજ. ભાવ-કુસુમપુર નગરના બહારના ઉદ્યાનના વૃક્ષ નીચે એક ભીખારી ઊંધે છે. બાજુમાં ભિક્ષાનું તુંબડું પડ્યું છે. ફાટી તૂટી ગોદડી ઓઢેલી છે. વમમાં તેને રાજ્ય મળ્યું, મહેલ મળ્યા, બે બાજુ ચામર વિજાય છે, આગળ ભાટ બિરૂદાવળી બેલે છે, પ્રધાન સેનાપતિ સામંતચક્ર પછવાડે ચાલે છે, ગોખમાં બેઠેલી રાણીએ તેના તરફ માર્મિક કટાક્ષો ફેકે છે વિગેરે. સ્વમ પૂરું થયું, આંખ ઉઘડી ગઈ, અને જુએ છે તે પિતે તેને તેજ છે, ફાટેલી ગોદડી અને અન્નથી ખરડાયેલું તુંબડું એ પિતાની પાસે રહ્યાં છે. એવી રીતે સંસારના સર્વ વૈભવ સ્વમા જેવા છે. પચીશ પચાસ વરસ દાચ રહે તોપણ છેવટે ચાલ્યા જવાના છે અને પાછી અસલ સ્થિતિમાં મૂકનારા છે અને કઈ વાર તે ફાટેલી ગાદડી અને તુંબડું પાસે હોય તેને પણ ખેવરાવનારા છે. બિચારા આ પ્રાણુને વરતુસવરૂપનું ભાન ન હોવાથી એ તે સ્વમવત વસ્તુપ્રાપ્તિમાં રાચી જાય છે. તેવી જ રીતે સપ્ત ઉનાળામાં પિતે તપ્ત થયેલું હોય ત્યારે વાદળાની જરા છાંયડી આવે તેમાં આનંદ માની લે છે, પણ આગંતુક વાદળી કેટલે વખત ટકશે Page #191 -------------------------------------------------------------------------- ________________ R આનદધનજીનાં પદે. અને ચાલી જશે ત્યારે મનમાં કેટલે મોટે ખેદ મૂકી જશે તેનો તે વિચાર કરતા નથી. ચિદાનંદજી મહારાજ એક પલમાં કહે છે કે જગ સપનેથી માયારે, નર જગ સપનકી માયા; રુપને રાજ પાયકાઉરિક ન્યું, કરત કાજ મન ભાયા. ઉઘરત નયન હાથ લખ ખપર, મનહુ મન પછતાયા; રે નાર. ચીવન સંધ્યારાગ રૂ૫ કુતિ, મલ મલિન અતિ કાયા; વિણસત જસવિલંબ ન રંચક, જિમતરૂવરકી છાયા રે નર આ પ્રમાણે વસ્તુરિથતિ છે, છતાં આ જીવ ક્ષણિક સુખમાં આસક્ત થઈ વિષય કષાયમાં પડી જાય છે, પછી જેમ જંગલમાં નહાર–વરગડા બકરીને પકડી તેનું પેટ ફાડી ખાય છે તેમ મરણરૂપ કાળોપચી આયુષ્ય પૂર્ણ થશે એટલે આ જીવને ઉપાડી ચાલ્યા જશે, તે વખતે તેનું સ્વમ ઉડી જશે, તેને ભ્રમ ભાંગી જશે અને તેની આંખ ઉઘડી જશે. મરવાની વાત એકસ છે એમાં જરા પણ શકા જેવું નથી. વહેલા મહા તે સ્થિતિ જરૂર પ્રાપ્ત થવાની છે અને તે વખત સ્ત્રી, પુત્ર અને ઘર સર્વ અહીં રહી જવાના છે તે પછી તેમાં આસક્તિ રાખવી કેમ ઉચિત ગણુય? જે સુખ લાંબો વખત ચાલવાનું નથી, જેની પછવાડે દુઃખ જરૂર આવવાનું છે અને જે ચાલે તેટલે વખત પણ અનેક પ્રકારની ઉપાધિ કરે છે તેમાં આસક્ત થઈ વાસ્તવિક સુખને મેળવવા પ્રયાસ ન કર એ એક પ્રકારની ઘેલછા છે. *अजहु चेत कछु चेतत नाहि, पकरी टेक हारिल लकरीरी; आनन्दघन हीरो जन छारत, नर मोह्यो माया ककरीरी. जीय० ३ હજી પણ ચેત, કેમ ચેતતે નથી? (તે તે) હારિલ પક્ષી જેમ લાકડીને પકડી રાખે છે તેમ ટેક પકહી છે. આનંદઘન પ્રભુ કહે * અતિહિ અચેત એવા અત્ર પાઠાંતર છે. ૩ અજ હજી પણ કણમ, શામાટે. હારિલ-હાસિલ પક્ષી. વરી નીમની, લાકડી. છારત-છાડી દઇને કકરીમાં, પથ્થર Page #192 -------------------------------------------------------------------------- ________________ ત્રીજુ પદ ૧૫ છે કે આ (અજ્ઞાની) પ્રાણ હીરાને છોડી દઈને માયારૂપ કાંકરા ઉપર મહ પામી ગયે છે.” હરિલ પક્ષી પાંજરામાં હોય છે ત્યારે નીમની નામની લાકડીને પકડી રાખે છે, પછી પગ આડા અવળા ચાલતાં લાકડી નમી જાય છે અને પક્ષી ઊંધે માથે લટકી પડે છે ત્યારે ચીસો પાડે છે, પણ તેને છેડો નથી-એ પર અત્ર અલકાર છે. હાર એટલે જંગલ તેનું રહેવાશી વગડાઉ જનાવર અથવા એક જાતનું પક્ષી તે હારિલ. અજ હ ચેત” ની જગાએ કોઈ સ્થાનકે “અતિહિ અચેત એ પાઠ છે તેને અર્થ આ જીવ ઘણે અચેતન જે થઈ ગયે છે એમ થાય. જો કે તેનામાં તન્ય ગુણ છે પણ તેનું વર્તન જોતા જાણે તે તદ્દન અચેતન હોય તેવું દેખાય છે. ભાવ-અંતે આ સર્વ વિભ છેડી ચાલ્યા જવાનું છે એ તારા જાણવામાં આવ્યું ત્યારે હવે તું ચેત, શામાટે પડી રહ્યો છે. ઝેરને ઝેર જાણ્યા પછી પણ તેને સેવનાર ડહાપણવાળ ન જ ગણાય એ તુ સારી પેઠે જાણે છે, છતાં શામાટે સંસારમાં પડી રહ્યો છે. હારિલ પક્ષી ઝાડપર અથવા પાંજરામાં નીમની પર લટકાય છે ત્યારે એમ જ માને છે કે મને લાકડીએ પકડી રાખે છે. વાંદરાને જ્યારે પકડ હોય છે ત્યારે ગાગરમાં બાર ભરે છે અને તે વાંદરો તેની પાસે આવે છે. પછી બાર દેખીને તે લેવા ગાગરમાં હાથ ઘાલી માટે સુઠ્ઠો ભરનાર વાંદરા તેમાં સપડાઈ જાય છે, તેને હાથ નીકળી શક્તા નથી, તે તે એમ માને છે કે મને ગાગરે પકડી રાખે છે, તે ભરેલે મુદ્દો છેડતે નથી અને ખેચતાણ કર્યા કરે છે એવી જ રીતે આ જીવ માને છે કે ધન, સ્ત્રી, પુત્ર વિગેરેએ તેને ઝાલી રાખે છે તેથી તે સંસાર છોડી શકતું નથી, નિરૂપાય છે, પણ બિચારાને ખબર નથી કે પાંજરાને માલિક આવી નીમની ખેંચી લેશે કે હારિલ નીચે પડશે, મદારી આવી ચાબખ લગાવશે કે સુઠી છૂટી જશે, તેમ કાળ તોપચી આવી પિતાને રાફ બજાવશે કે આ સર્વ માયા છૂટી જશે. આવા ખોટા ખ્યાલમાં પડી જઈ આ પ્રાણી જ્ઞાન દર્શન ચારિત્રરૂપ રત્નત્રયીન (હીરાનો ત્યાગ કરી દે છે, તેના તરફ પ્રેમ રાખતા Page #193 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીનાં પદ નથી, તેને મેળવવા યત્ન કરતા નથી, તેની કિમતને ખ્યાલ કરતો નથી અને સંસારબંધનની માયારૂપ પથરી ઉપર માહ પામી તેમાં મસ્ત રહ્યા કરે છે, તેમાં આનંદ માને છે અને તેમાં સાતા માને છે. વસ્તુતઃ સંસારપરને રાગ કિમત વગરને છે, પથથર જેવું છે, જડ છે, અશાશ્વત છે, પણ મેહની મદિરા પીને ઉન્મત્ત થયેલા આ જીવ સારાસાર વિચાર કરતું નથી અને અક્ષય, અવિનાશી સુખ અપાવનાર જ્ઞાનાદિ રત્નત્રયની કિમત તેને આવતી નથી, તેને તજી દે છે, તેનાથી વિરૂદ્ધ વર્તન કરે છે અને સંસારમાં ઊંડે ઊંડે ઉતરતા જાય છે. તેટલા માટે આનંદઘનજી મહારાજ ઉપદેશ આપે છે કે સુત વનિતા યૌવન ધન વિગેરેમાં રાચવાનાચવાની તારી પ્રકૃતિ પડી છે અને સસારને તું સુખનું સાધન-સુખરૂપ માને છે તેમાં તારી ભૂલ થાય છે, કાળને સપાટે લાગશે ત્યારે એ સર્વ મૂકી ચાલ્યા જવું પડશે, વળી તું માયામાં લપટાઈ તારા શુદ્ધ સ્વરૂપનું લય પણ કરતા નથી એમાં તારી મોટી ભૂલ થાય છે, માટે હે ભાઈ! ચેત, આવા સારા વખતમાં ચેતીશ નહિ તે ૫છી પતા થશે. આખા પદને આશય એ છે કે આ જીવ સ્વવસ્તુને આળખતે નથી અને પરભાવમાં રાચ્ચેસાચ્ચે રહે છે, પર વસ્તુ પિતાની થવાની નથી, અને છેડી જવાની છે અને રહે છે તેટલે વખત પણ અનેક પ્રકારની શારીરિક અને માનસિક વ્યથા કરનારી છે. આ વતસ્વરૂપ એળખી પિતાનાં રતને શોધી કાઢે અને માથાને ત્યાગ કરે. ૫૮ ચેણુંરાગ વેલાવલ, सुहागण! जागी अनुभव भीत. मुहा० *निन्द अनादि अग्यांनकी मिट गई निज रीत. मुहा० १ * “વિદ અનાદિઆ પાનકી” અથવા નિંદ અજ્ઞાન અનાદિની એ પાઠાંતર છે 1 ટી ગહી એ પાઠાતર છે . ૧ સુહાગણ સૌભાગ્યવતી અથવા સુખ આપનારી નિર=પિતાની મેળે, આપાઆય. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭ | ચોથું પદ “હે સૌભાગ્યવતી! યથાર્થ સ્વરૂપજ્ઞાનરૂપ તારી સાથેની પ્રીતિ હવે જાગ્રત થઈ છે, અનાદિ કાળથી અજ્ઞાનને લીધે જે નિદ્રા આવી ગઈ હતી તે પિતાને સ્વભાવે જ મટી ગઈ છે.” સૌભાગ્યવતી કહીને અત્ર જીવ શુદ્ધ ચેતનાને ઉદ્દેશીને કહે છે. અથવા સુહાગણને પ્રીતિનું વિશેષણ લઈ શકાય. સુખ આપનાર પ્રીતિ હવે જાગ્રત થઈ છે. બીજી પંકિતમાં નિદઅનાહિઆ પાનકી અને કવચિત નિંદ અજ્ઞાન અનાદિકી એ પાઠ છે. અનાદિ કાળથી અજ્ઞાનરૂપ નિદ્રા આવેલી હતી તે હવે ખસી જઈ અનુભવજ્ઞાન પ્રગટ થયું છે એ મૂળ પાઠને અર્થ કર. મેહમદિરાનું પાન કરવાથી થયેલી નિદ્રા મટી ગઈ એ પાઠાંતરને અર્થ કરે. નિજ રીતા પિતાની મેળે જ અથવા મારી એ રીતિ હતી એ તેને અર્થ થાય છે અને અર્થ સમીચીન છે. ભાવ-જ્યારે જીવ અપૂર્વકરણ કરી સાત ઘનઘાતી પ્રકૃતિને ક્ષય ઉપશમ કે ક્ષપશમ કરે છે ત્યારે શુદ્ધ ચેતનાને ઝાંખા પ્રકાશ થવા માંડે છે. શુદ્ધ ચેતના એટલે જ્ઞાન લક્ષણ ચૈતન્યની શુદ્ધતાવાળો આત્મા. એના શુદ્ધ સ્વરૂપમાં ચેતના આવી જાય ત્યારે તે તેને અપૂર્વ આનંદ થાય છે, પણ તેનું અપ્રુટ શ્રદ્ધપણું અશે અશે ચતુર્થ ગુણસ્થાનકથી થવા માંડે છે. પછી જેમ જેમ ઉલ્કાન્તિ થતી જાય છે તેમ તેમ શુદ્ધ ચેતના પ્રગટ થતી જાય છે. સામાન્ય બાધથી ચેતનાને શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થવાનું કારણ મળતું નથી, પણ જ્યારે સૂકમ બાયયથાર્થ વસ્તસ્વરૂપનું જ્ઞાન થાય છે એટલે પિતે વાસ્તવિક રીતે કેણ છે, પોતાનું વાસ્તવિક સ્વરૂપ શું છે, પિતાને ઉપાધિઓ કઈ કઈ લાગેલી છે અને પિતાને તેની સાથે સંબંધ શું છે એનું જ્ઞાન થાય છે, આત્મિક અને પૈગલિક પદાર્થને તફાવત સમજાય છે, તેમાં મનને વિશ્રાંતિ મળે છે, અન્ય વસ્તુઓના જ્ઞાનથી પિતાને તેની સાથે સબંધ કેટલે અસ્થિર છે તે સમજાય છે અને તે જ્ઞાનરસના પાનમાં અપૂર્વ આનંદ થાય છે તેને અનુભવ કહેવામાં આવે છે. બનારસીદાસ પણ સમયસાર નાટકમાં કહે છે કે Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આનંદધનજીનાં પદ્મા વસ્તુ વિચારત ધ્યાવર્તે, મન પાવૈ વિસરામ; રસ સ્વાદત સુખ ઉપજે, અનુભવ ચાકી નામ. એવા નિજ સ્વરૂપજ્ઞાનને અનુભવજ્ઞાન કહે છે અને તેના અને શુદ્ધ ચેતના પ્રાપ્ત કરવાના પ્રયાસના અતિ ઉત્કટ સબધ હાવાથી તે જ્ઞાનને જ યાગીઓ ખરૂં જ્ઞાન કહે છે. સામાન્ય રીતે વસ્તુના માધ થાય તેને શાસ્ત્રકાર વિષયપ્રતિભાસજ્ઞાન કહે છે, તેથી કેમીસ્ટ (પૃથરણ કરનાર વૈજ્ઞાની)ની પેઠે વસ્તુસ્વભાવ કહેતાં આવડે છે, પણ જ્યાસુધી વિવેકપૂર્વક સ્વપરની વહેંચણી સાથે તત્ત્વસંવેદન જ્ઞાન થાય નહિ ત્યાસુધી તેને હરિભદ્રસૂરિ આદિ મહાત્માઓ વાસ્તવિક જ્ઞાન કહેવાની ના કહે છે, તેવી જ રીતે ઉપર ઉપરથી અધ્યાત્મની કે યોગની વાતા કરનારને પહેલી ભૂમિકા ઉપર જ ચેગીએ મૂકે છે. જેમ જેમ જીવ ભૂમિકા ચઢતા જાય છે તેમ તેમ તેને સ્વરૂપજ્ઞાન થતું જાય છે અને તેથી યાગના ગ્રંથામાં અનુભવજ્ઞાનની મુખ્યતા કહેલી છે. અનુભવજ્ઞાન સબંધી વિવેચન આ ગ્રંથની ભૂમિકામાં તથા અન્યત્ર વારવાર આવ્યા કરે છે તે વિચારવા ચાન્ય છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હાવાથી ચેતન પેાતાની શુદ્ધ ચેતનાને કહે છે કે હું સૌભાગ્યવતી ચેતના! તારી સાથે અનુભવજ્ઞાનરૂપ પ્રીતિ હતી તે હવે જાગ્રત થઇ છે. હું અત્યાર સુધી કુમતિને વશ પડ્યા હતા તેથી ઘર, સ્ત્રી, પુત્ર, ધન, મિત્ર, સગા સબંધીને મારાં પોતાનાં માનીને સસારમાં મસ્ત રહ્યો હતા અને તને તદ્દન ભૂલી ગયા હતા, મારૂં સ્વરૂપ તું છે એ વાત પણ મારા સ્મરણમાંથી ખસી ગઈ હતી, કારણકે મેં અજ્ઞાનરૂપ મદિરાનું પાન કર્યું હતું, મારી તે સ્થિતિ અનાદિ કાળથી ચાલી આવતી હતી, તેથી મદિરા પીનાર માણુમ ઘેનમાં પડી પોતાની જાતપરના અંકુશ ખાઇ બેસે છે અને જેમ તેમ લવારી કરે છે તેવી મારી પણ સ્થિતિ થઈ ગઈ હતી, આ જે નિદ્રા— મૂર્છા આવેલી હતી તે અનુભવપ્રીતિ જાગ્રત થવાથી તારા સંબંધને લઈને ઉડી ગઇ, પેાતાની વહાલી સ્ત્રી સાથેના સંબંધને અંગે માણસ જેમ ભૂખ કે ઉંઘ ભૂલી જાય છે તેમ તારી સાથેની અનુભવપ્રીતિ જામતા મારી ઉપરાત નિદ્રા પોતાની મેળે જ ચાલી ગઇ, નાસી ગઈ, ખસી ગઈ. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ચોથું ૫૬. અનુભવજ્ઞાન જાગ્રત થતાં જ મોહ ખસવા માંડે છે એ સમજવાની જરૂર પડે તેવું નથી. મેહને સ્વભાવ સંસારમાં મુંઝવવાને છે, જીવને ઘેનમાં પાડવાનું છે, જ્યારે અનુભવને સ્વભાવ જીવને પિતાના સ્વરૂપનું ભાન કરાવવાનો છે. તે આ જીવને સમજાવે છે કે દારૂ પીનાર માણસ અસ્તવ્યરત બોલે છે, ગટરમાં પડે છે અને અતિ નિત્ય આચરણે આચરે છે, તેમ તું મેહમદિરા પીને ક્રેધ કરે છે, અભિમાન કરે છે, કપટજાળ પાથરે છે, ધન મેળવે છે, હસે છે, રમે છે, રડે છે, છાતી કટે છે, ભય પામે છે, હો મરડે છે કે સ્ત્રીસેવન કરે છે-એ સર્વ દારૂ પીનારનાં કૃત્ય છે, તારા જેવા શુદ્ધ સ્વરૂપવાળાને તે અઘટિત છે, માટે તું તારી જાતને ઓળખ અને મોહને તાબે થવાની તારી પદ્ધતિ છેડી દે. આવી રીતે અનભવજ્ઞાન પ્રગટ થતાં અનાદિ કાળની નિદ્રા ઉડી જાય છે. એ અનુભવજ્ઞાન પ્રગટ થતાં વધારે શું થાય છે તે આગળ બતાવે છે घट मंदिर दीपक कीयो, सहज सुज्योति सरूप; आप पराइ आपुही, ठगनत वस्तु अनुप. मुहा० २ “(અનુભવજ્ઞાન થવાથી) હૃદયમંદિરમાં કુદરતી પ્રકાશરૂપ દીપક પ્રગટ થયે, તેથી આપણું અને પારકી વસ્તુને અનુપમ રીતે પિતે જ સ્થા૫ન કરી. ભાવ–મોહની નિદ્રામાં આ જીવ પડેલે હુતે ત્યાંસુધી ઘેર અંધકાર તેના હૃદયમાં હતું, તેને જરા પણ વિવેક નાહાતે, પણ અનુભવજ્ઞાન જાગ્રત થવાથી હૃદયમંદિરમાં જે અંધકાર હતું તે દૂ» થઈ ગયે અને પિતાને કુદરતી પ્રકાશ હતું તે જાગ્રત થયે. અંધકારને લીધે આ જીવ ઉન્મત્ત થઈ કુમતિ સાથે ખેલ કરતું હતું, પણ હવે જ્યારે હૃદયમંદિરમાં જ્ઞાનજાતિને સ્વયંપ્રકાશ પડવા લાગ્યા ત્યારે શુદ્ધ ચેતના સાથેનું પોતાનું સગપણ તેને યાદ આવ્યું, વળી અત્યાર સુધી તેને સ્વપરનો વિવેક નાતે, આત્મિક વસ્તુ કઈ છે અને પાગલિક વરતુ કઈ છે તેને તેને ખ્યાલ નહોતે, તેથી સ્ત્રીને તે સર્વસ્વ માનતે હતે, ધનને પ્રાણ સમાન માનતે હો, છોકરા ૨ આપણી= જ કાનત સ્થાપના કરી અનુપ અનુપમ રીતે Page #197 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આનંદધનના પો. એને તે પિતારૂપમાનતે હવે, વ્યવહારનાં કૃત્યને તે તાવિક માનતે હતે તેને બદલે હવે એ સર્વ ઉપાધિરૂપ છે, ચકલમણુ કરાવનાર છે, અધપાત કરાવનાર છે એમ સમજાવા લાગ્યું, અને સાથે સમજાયું કે જ્ઞાન, દર્શન, ચારિત્ર પિતાનો સ્વભાવ છે અને તેને પ્રકટ કરી આ સર્વ ઉપાધિ ત્યાગ કરવા ગ્ય છે. રોગના ગ્રથોમાં સ્વપર વિવેચન કરવાની આવશ્યક્તા વારંવાર બતાવવામાં આવે છે. જ્ઞાન અને વર્તન સર્વને સુ એ જ છે કે પરભાવનું સ્વરૂપ સમજી તેને ત્યાગ કરી નિજ સ્વરૂપ ઓળખી તેને પ્રગટ કરવાને દઢ નિશ્ચય કરે એ ખાસ કર્તવ્ય છે. આ જીવ પગલિક વસ્તુઓમાં એટલે બધે આસક્ત રહે છે કે એની સાથે તે એક રસ થઈ જાય છે, એ સખધમા જે મોટી ભૂલ થાય છે તે અનુભવજ્ઞાનથી મટે છે તેટલા માટે અત્ર કહ્યુ છે કે પિતાની અને પારકી વસ્તુઓને વિવેક અનુપમ રીતે પોતે જ કરી લે છે. અનુભવ તેને શીખવે છે કે ધન અસ્થિર છે, પ્રેમ છેટે છે, શરીર અને પડવાનું છે, સ્ત્રી પુત્ર સ્વાર્થનાં સબધી છે, સબંધ છેડા વખતને છે, અનત જ્ઞાન એ તાનું સ્વરૂપ છે અને તેને પ્રગટ કરવા તારે પ્રબળ પુરૂષાર્થ કર ઉચિત છે. આ સ્વ૫ર જ્ઞાનને બતાવનાર અનુભવપ્રીતિ હવે જાગ્રત થઈ છે તેથી બહુ આનંદ આવી ગયેલ છે, તેનું વિશેષ વર્ણન કરતાં ચેતન શુદ્ધ ચેતનાને કહે છે. कहा दिखाई औरकुं, कहां समजाउं भोर तीर* अचूक हे प्रेमका, लागे सो रहे गेर. मुहा० ३ બીજાને તે હું કેવી રીતે દેખાડી શકુ, ભેળા પ્રાણીને તેનું સ્વરૂપ હું કેમ સમજાવી શકુ પ્રેમનું તીર રામબાણ છે અને જેને તે લાગે છે તે નિશ્ચિળ રહે છે.” ભાવ-જ્યારે અનુભવ ઘટમંદિરમા દીપક કરનાર છે અને વસ્તુ સ્થાપન બહુ ઉત્તમ રીતે કરે છે એમ આ જીવને કહેવામાં આવ્યું ત્યારે તેણે ચેતનને અનુભવજ્ઞાન બતાવવા વિનાત કરી. તેને ચેતન જવાબ આપે છે કે અનુભવજ્ઞાન એ કાંઈ પગલિક વસ્તુ નથી, “તીર ન ચૂકે પ્રેમકાર એ પાઠાતર છે ૩ કહા કેવી રીતે. ભાર=મૂર્ખ, જનાવર જે અચુક અમાઘ ઠેર–નિશ્ચળ Page #198 -------------------------------------------------------------------------- ________________ ચામું પદ હાથમાં લઈને પુસ્તક પેન્સીલની જેમ તે બતાવી શકાય તેમ નથી, તેથી હું તમને તે કેવી રીતે બતાવી શકું? વળી મૂર્ખ-અજ્ઞાની છવ જેને સંસાર છોડ્યા વગર છોકરા સ્ત્રી સાથે મોક્ષમાં જવું છે તેને તેનું સ્વરૂપ હું સમજાવું પણ શી રીતે? જ્યારે ચેતને કહ્યું કે બતાવી શકાય તેવું અનુભવજ્ઞાનનું સ્વરૂપ નથી ત્યારે શિષ્ય સમજાવવાની માગણી કરી તેને પણ ગુરૂ મહારાજ કહે છે કે તે સમજાવવાથી તારા ગ્રાહ્યામાં પણ આવી શકે તેમ નથી, કારણકે તે હજુ આત્મિક જ્ઞાનમાં તદ્દન પછાત પડી રહેલ છે. છતાં તારે તેનું સ્વરૂપ સમજવું જ હોય તે હું તેની એક નિશાની બતાવું છું તેથી તને તેને કાંઈક ખ્યાલ આવશે અને તેથી તે એ સ્વરૂપ સમજી લેજે. એ અનુભવનું તીર અમેઘ છે, મૂક્યા પછી કામ સાધીને જ પાછું આવે છે, રામબાણ છે. રામબાણ જેવું બાણ જે પશુને કે મનુષ્યને લાગે છે તે સ્થિર જ થઈ જાય છે, હાલી ચાલી શકતું નથી. આ અનુભવનું બાણ જેને લાગ્યું હોય છે તે તેમાં નિશ્ચળ રહે છે, સ્થિર રહે છે, સ્થાયી રહે છે. કામદેવનું બાણ વાગે ત્યારે રતિપ્રેમી માણસ જેમ તેમાં લીન–સ્તબ્ધ થઈ જાય છે તેમ અનભવન તીર વાગ્યા પછી એકદમ આ જીવ સ્થિર થઈ જાય છે, પરિણામની ચચળતા હોય તે મટી જાય છે. મનની અસ્તવ્યસ્ત સ્થિતિહાથતે દૂર થઈ જાય છે અને વૃથાદેડાદોડી બંધ થાય છે. દેહત દેહત હત ડીઆ, જેતી મનની વાહ-જિનેશ્વર, પ્રેમ પ્રતીત વિચારે ઠંડી, ગુરૂગમ લેજે રે જેહ-જિનેશ્વર આ મહાત્માએ શ્રી ધર્મનાથના સ્તવનમાં ઉપર લખેલી ગાથામાં કહ્યું છે તે ભાવ અત્ર આવે છે. દેહાદેડી મટી જઈ નજીકની પ્રીતિ ઉત્પન્ન થાય છે અને સ્થિરતા જે ચારિત્રને ગુણ છે તે પ્રગટ થાય છે. તેટલા માટે હે શુદ્ધ ચેતના! આ તારી સાથે જે પ્રીતિ જાગ્રત થઈ છે તે છે કે કોઈને બતાવી કે સમજાવી શકાય તેવી નથી, માત્ર સ્થિરતાગુણથી સમજાય તેવી છે, તે પણ તેની એક નિશાની અચક છે કે એક વખત તે જાગ્રત થયા પછી નિરંતર બની રહે છે. नादविलुद्धो माणकुं, गिने न तृण मृग लोय; आनंदघन प्रभु प्रेमकी, अकथ कहानी कोय. मुहा० ४ ૪ નાદ રાગ. વિલોગવિલબ્ધ, આસક્ત લેયર્લેકમાં અન કહી શકાય તેવી. તેય અચૂર્વ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આનંદઘનજીના પદે. લેકમાં પણું રાગમાં આસક્ત મૃગલો-હરિણુ પિતાના પ્રાણની તરખલા જેટલી પણ કિમત ગણતા નથી. આનંદના સમૂહ પ્રભુના પ્રેમની કથા અપૂર્વ અને ન કહી શકાય તેવી છે.” ભાવ-આ અનુભવના પ્રેમમાં જે પ્રાણી પડી જાય તેની સ્થિતિ કેવી હોય છે તે સબધી સવાલ થતાં આનંદઘનજી મહારાજ કહે છે કે પ્રેમી જીવની વાત અપૂર્વ અને અકથ્ય છે, એ તે એક જૂદી જ. વાત છે, એ કહી શકાય તેવી વાત નથી. હરણ રાગ સાંભળવાની ઈચ્છાવાળ હોય છે તે પ્રસંગે તે પિતાના પ્રાણની પણ દરકાર કરતો નથી, તેને મારવા માટે ધનુષ્ય સજજ કરીને પારાધી બેઠો હાય તેને તે દેખે છતાં, પણ જ્યારે વીણા મૃગ વાગવા માંડે છે ત્યારે રાગના આકર્ષણથી મૃગ ત્યાં ખેચાઈ આવે છે, તે રાગ સાંભળવાની ઈચ્છા પાસે પ્રાણની દરકાર કરતા નથી, એરલીના સ્વરથી જેમ સર્ષ ખેંચાઈ આવે છે તેવી રીતે જેને અનુભવપ્રીતિ જાગી હાયતે કેઈની દરકારશ્ય વગર પોતાના પ્રાણની પણ દરકાર કર્યા વગર અનુભવના પ્રેમમાં ઉતરી જાય છે, તેને જ ચાલે છે અને તેના પ્રસંગ તરફ જ ખેચાઈ જાય છે. આનંદઘનજી મહારાજ તેટલા માટે લખે છે કે અનુભવ પ્રેમની વાત શબ્દોમાં લખી શકાય તેવી નથી, મુખેથી બોલી શકાય તેવી નથી, તે તે કઈ અપૂર્વ છે. આત્મસ્વરૂપના રંગી ચક્રવતી જેવી મોટી શક્તિ હોય તેને તુણુની પેઠે તજી દઈ પર્વત ગુફામાં એકાંતે આત્માને અનંત કામે જતાં, તન્મયપણે રમતાં અને તલ્લીન થતાં દેશ ઉણ પૂર્વકેટિ જેટલો કાળ પસાર કરી નાખે એવી તેમની અપૂર્વ કહાણી છે. ના શબ્દને યૌગિક અર્થ અનાહત નાદ થાય છે. ચાગમાં ધીમે ધીમે વધારે કર્યા પછી જ્યારે સ્થિરતા થાય છે ત્યારે અતિ મધુર નાદ અતરગમાંથી ઉઠે છે. જેના સ્વરની મીઠાશ વીણું, વેણુ, વાલીન કે પીયાનાના સ્વર કરતાં અનેક ગણી વધારે હોય છે. એનાયર આસક્ત જીવ પિતાના શરીરની દરકાર કરતું નથી. નાદને આ યૌગિક અર્થ સમજવે. આ પદમાં એક બીજું વ્યગ્ય છે તે પણ સમજવા જેવું છે. અનુભવની પ્રીતિ જાગ્યા પછી પણુ જે પ્રાણું વિષયાદિકમાં આસક્ત રહે તે જનાવર કરતાં પણ વધારે ખરાબ છે. જે પ્રીતિ સાચી હોય તે પછી પ્રાણની પણ દરકાર રાખવી ઉચિત Page #200 -------------------------------------------------------------------------- ________________ પાંચમુ પદ, .. નથી. એવું તે જનાવર પણું શીખવે છે, વ્યવહારમાં પણ આપણે અનેક રજપુતેને પ્રેમ ખાતર પ્રાણ આપતા જોઈએ છીએ, તે પછી સાચી પ્રીતિ હોય તે શ્વાનની જેમ જ્યાં ત્યાં મહા ઘાલવું ઉચિત નથી, પ્રીતિ એગ્ય પદાર્થને મળવા અને તેના ઉપર પ્રાણ પાથરવા. આ હકીકતમા બહુ ઊંડું રહસ્ય છે તે વિચારવા ચગ્ય છે. ચાગના પ્રેમમાં લાગેલા પ્રાણીઓ જગથી તદ્દન બેદરકાર હોય છે એમ આ પદપરથી જણાય છે. દુનિયા તેમને માટે શું બોલે છે તે જાણવા તથા સાંભળવાની તેને ઈચ્છા પણ રહેતી નથી. પ્રેમથી તેઓ એગમાર્ગને પકડે છે અને તેની ખાતર જ તેઓ તેને નભાવે છે. આનંદઘનજી મહારાજ પણ આવા બેદરકાર હતા, એ તેઓના ચરિત્રના સંબંધમાં મળતી હકીકતપરથી જણાય છે. પિતાના નાના કે મોટા કાર્યની દુનિયા શું તુલના કરશે એ વિચાર કઈ પણ કાર્ય કરતી વખત જ્યાંસુધી રહે છે ત્યાં સુધી તે કાર્યમાં ખરી મધુરતા આવતી નથી, એ બાબતને ખ્યાલ નિરાશી ભાવથી એકાદ કામ કરવા પછી જ આવે છે. પદ પાંચમું, રાગ–આશાવરી, अवधु नट नागरकी बाजी, जाणे न वांभण काजी. अ. थिरता एक समयमें गनें, उपजें विणसें तवही; उलट पलट ध्रुव सत्ताराखें, या हम सुनी न कवही. अ० १ * આ પદને ભાવ સમજો જરા મુશ્કેલ પડશે, કદાચ ગુરગમ વગર સમજાય નહિ તે આ પદ મૂકી દઈ આગળ ચલાવવું અને પ્રસંગે ગુવાદિને યાગ થયે આ પદ સમજવું આ પદનું વિવેચન ન સમજાય તો નાસીપાસ ન થતા આગળ ચલાવવું ૧ અવધુ=સ્થિર, હાલે ચાલે નહિ તે આત્મા ન–બાજીગર નાગરકી શહેરમા નાચવા આવેલો બાઇ=રમત બાભણ કાછ મ્રાહ્મણ કે કાજી, બુદ્ધિવાળા માણસો થિરતા=રિથરતા કાને સ્થાનકે, મોક્ષમા ઉપજે ઉત્પન્ન થાય. વિણસે નાશ પામે. તબહી તોપણ, રહ્યા છતા ઉલટપલટ ઉલટી સુલટી ઉત્પાદત્રયની ઉપર કહી તે ધ્રુવ સત્તા=સ્થિરતાની અથવા સત્તાની ધ્રુવતા જાતે હમ અમે સુનીસાભળી કબહી કાઈ એ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આનંદઘનજીનાં પદે. હિં આત્મા! આ શહેરી નાટકીઆની રચેલી બાજી તે બ્રાહાણુ કે કાજ (જેવા બુદ્ધિમાન પુરૂષ) જાણું શકતા નથી. (તે બાજી. કેવી છે તે બતાવે છે.) એક સમયમાં જે સ્થાનકે (માક્ષમાં) સ્થિરતા પામી જાય ત્યા પણ ઉપજવા વિનાશ પામવારૂપ ધર્મ રહે છે, વળી તે ઉપજે છે, વિનાશ પામે છે અને છતાં ધ્રુવ (સ્થિર) સત્તા રાખે છે. આવી રમત અમે તે કઈ જગાએ સાંભળી નથી.” ભાવ-ચાથા પદમાં છેવટે કહ્યું કે અનુભવની વાત અકથ્ય અને અપૂર્વ છે તે અત્ર બહુ વિદ્વત્તાપૂર્વક બતાવે છે. આગામના ઊંડા અભ્યાસથી આ પદની રચના થઈ છે તેમાં જે અપૂર્વ રહસ્ય બતાવ્યું છે તે મનન કરીને સમજવા ચગ્ય છે. અવધુ આધુ, અધુવ. ધ્રુ એટલે ધ્રુજવું, ચાલવું, હાલે ચાલે નહિ તે સ્થિરતા ગુણવાળો આતમા અથવા અવધૂત સંસારમાયાને કપાવીને નિર્મળ થયેલ આત્મા તેને ઉદેશીને કહે છે કે હે આત્મન ! ત જે બાજી મારી છે તે બહુ સાનદાશ્ચર્ય ઉપજાવે તેવી છે. તું ખરેખરા કળાબાજ નાગરિક નટ છે. શહેરના લોકો હમેશાં ગામડાના લેકે કરતાં વિશેષ કળાબાજ હોય છે. ગામડીઆ લાકે ભેળા, સાદા, નિખાલસ હોય છે, તેઓ બાજી માંડ તે તુરત કળાઈ જાય છે, પણ શહેરી માણસની ખાજી એકદમ કળી શકાતી નથી. કળાબાજ મદારી જ્યારે એકના દશ કરે છે કે ચલ્લીઓ ઉડાવે છે ત્યારે તેની યુક્તિ સમજવી બહુ મુશ્કેલ પડે છે, તેવી રીતે હે ચેતન તારી બાજી બહુ અજાયબે જેવી છે, તે બ્રાહ્મણ, કાજી જેવા બુદ્ધિમાન માણસો પણ સમજી શકતા નથી, કારણ તેઓમાં એટલા ઊંડા ઉતરવાની શક્તિ હોતી નથી. બ્રાદાણ એટલે અકવાદી વેદાન્તીઓ તથા ઉપચારથી વશેષિક, નયાયિક, જૈમિની અને સાંખ્ય સમજી લેવા અને કાજી શબ્દથી સર્વ પ્રકારના મુસલમાન અને ઉપચારથી પારસી, ઠીયન અને ન્યૂ વિગેર સમજી લેવા. બ્રાહાણ અને કાજી તે માજી જેવા છેડેલાને ઉદ્દેશીને સમજ, નટ અને શહરાની કોઈ એવી કળા હોવી જોઈએ કે તેથી બ્રાહણ અને કાજી ઠગાયા હેય. આ સબંધમાં કઈલોકપ્રચલિત વાર્તા હોવી જોઈએ જેની માહિતી નથી. આટલી સામાન્ય પ્રસ્તાવના કર્યા પછી નટનાગરની બાજી કેવા પ્રકારની છે તે બતાવે છે. અત્ર શરીર છોડીને આત્મા નીકળે છે તે Page #202 -------------------------------------------------------------------------- ________________ પાંચમુ પદ. એક જ સમયમાં મોક્ષમાં પહોચી જાય છે, એટલે જે સમયે અહીંથી દેહને ત્યાગ કરે છે તે જ સમયે સિદ્ધદશામાં ઉત્પન્ન થાય છે અને જે અન્ય ભવ કરવા હોય તે જે સમયે અહીં કાળ કરે છે તેને બીજે સમયે અજુ ગતિથી અન્ય ગતિમાં ઉપજી આહાર લે છે, અને જે વક્ર ગતિ કરે છે તે ત્રીજે, ચોથે, પાંચમે સમયે તેમ કરે છે, પરંતુ સિદ્ધાત્મા તે તે જ સમયમાં સ્વાસ્થાનકે પહોચી જાય છે. એક્ષસ્થાનકને અજર અમર કહેવામાં આવે છે એટલે ત્યાં જન્મ જરા મૃત્યુ નથી છતા આનંદઘનજી મહારાજ કહે છે કે એક જ સમયમાં મોક્ષમાં સ્થિરતા પામી જાય છતાં પણ ઉપજવું અને વિનાશ પામવું એ તે તેને રહ્યા જ કરે છે. સર્વે દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણું છે અને તે જ અમુક વસ્તુનું દ્રવ્યત્વ સિદ્ધ કરી આપે છે. હવે આ ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણુથી દ્રવ્યત્વ કેવી રીતે સિદ્ધ થાય છે તે બતાવવા સારૂ વિવેચન કરીએ. દરેક દ્રવ્યમાં છ સામાન્ય ગુણ છે. અસ્તિત્વ, વરતુવ, દિવ્યત્વ, પ્રમેયત્વ, સત્વ અને અગુરુલઘુત્વ. સર્વ દ્રવ્ય પિતાના ગુણ પર્યાયથી હરિત ભેગવે છે તે અસ્તિત્વ, જેમાં ગુણ અને પચિ રહે તે વસ્તુ-દ્રવ્ય, તે સર્વ દ્ર એકઠાં એક ક્ષેત્રમાં રહ્યાં છે તે વસ્તુ, પ્રત્યેક દ્રવ્ય તિપિતાના ગુણથી યુક્ત છે તે દ્રવ્યત્વ, પ્રત્યેક દ્રવ્ય અમુક પ્રમાણેથી જાણું શકાય છે તે પ્રમેયત્વ, પ્રત્યેક દ્રવ્ય એક સમયમાં ઉપજે છે, વિષ્ણુએ છે અને સ્થિર પણ છે તે સવ અને દરેક દ્રવ્ય પરાણ હાનિ વૃદ્ધિ પામે છે તે પિતપોતાની અપેક્ષાએ ગુરૂ લઘુ નથી માટે અથવા તેવી જાતના પૂર્વ ધર્મો તેમાં છે તે અગુરુલઘુત્વ. દરેક દ્રવ્યના આ સામાન્ય ગુણે પૈકી સવગુણ ઉપર જરા વિશેષ વિવેચન કરવું પ્રસ્તુત છે. તવાર્થમાં કહ્યું છે સ્વાધ્યાયુવા એટલે ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા એ ત્રણ ગુણે કરી ચુક્તપણુ તે જ અમુક વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. જેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવ ન હોય તે સત્ કહી શકાય નહિ. મૃત્તિકારૂપ દ્રવ્ય હોય તેને ઘટ બનાવીએ ત્યારે તે ઘડાની ઉત્પત્તિ થઈ કહેવાય છે, તેના પ્રદેશે ઓછા થયા કરે અથવા ઘડે પુટી જાય તે વ્યય છે પણ મૃત્તિકા તરીકે અથવા પહલ તરીકે તે નિરંતર રહે છે એ ધ્રુવ છે. ધર્માસ્તિકાય, અધર્મ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આનદધનજીનાં પદે સ્તિકાય દ્રવ્યમાં સ્વભાવે અગુરુલઘુ પર્યાયની અને પરભાવે ગામન અને સ્થિતિ કરનારને અનુક્રમે સાહાધ્ય દેવાની અપેક્ષાએ ઉત્પાદ, વ્યય અને પ્રવત્વ સિદ્ધ થઈ શકે છે. એવી રીતે આકાશ દ્રવ્ય પણું એક સમયે ત્રણે પરિણામે પરિણમે છે અને કાળ દ્રવ્ય તે વ્યવહાર ઉપચરિત દ્રવ્ય હોવાથી પુલના ઉત્પાદાદિને આધારે તેના ઉત્પાદાદિ લેવા ચગ્ય છે. જીવ દ્રવ્યમાં કર્મવૃત સ્થિતિમાં તે અનેક પ્રકારની ગતિ આદિથી ઉત્પાદ વ્યય થયા કરે છે અને જીવત્વ આત્મત્વ સ્થિર છે તે સમજાય તેવું છે. સિદ્ધદશામાં પણ ઉત્પાદાદિ થયા કરે છે તે હવે વિચારીએ. વતુગતે મૂળપણે રેયને પલટવે જ્ઞાનનું પણ તે ભાસનપણે પરિણમન થાય તે પૂર્વ પર્યાયના ભાસનને વ્યય અને અભિનવ સેય પર્યાયના શાસનને ઉત્પાદ તથા જ્ઞાનપણનું યુવત્વ, એવી રીતે સર્વ ગુણના ધર્મની પ્રવૃત્તિરૂપ પર્યાયને ઉત્પાદ ચય શ્રીસિદ્ધ ભગવતમાં પણ થઈ રહ્યો છે. એ હકીક્તને હજુ વધારે સાદા આકારમાં રજુ કરીએ તે સ્પષ્ટ સમજાશે. સિદ્ધદશામાં એક સમયે વિશેષની મુખ્યતાવાળો ઉપગ અને બીજે સમયે સામાન્યની મુખ્યતાવાળે ઉપયોગ થાય છે. જ્યારે સામાન્યની મુખ્યતાવાળા ઉપગ હોય ત્યારે વિશેષવાળા ઉપયોગને વ્યય થાય છે અને સામાન્યવાળા ઉપગને ઉત્પાદ થાય છે, છતાં ઉપચાગગુણ તે સ્થિર જ છે. સામાન્ય વિશિષવાળાની અપેક્ષાએ ઉત્પાદ વ્યય થયા કરે છે, તેથી સિદ્ધ મહાત્મા રિથર છે છતાં પણ ઉપયોગની અપેક્ષાએ ઉપજે છે અને વિષ્ણુએ છે જે પયયનું ભાસને થયું તેરૂપ ઉત્પાદ અને તે પર્યાય પલટવાથી અન્ય પર્યાયનું ભાન થવું તે પ્રથમ ભાસિત પર્યાયનો વ્યય-એ પ્રત્યેક સમયે સિદ્ધદશામા પશુ થયા કરે છે. આવી રીતે એક સમયમાં જીવ ઉપજવાને સ્થાને સ્થિર થઈ જાય છે છતાં ત્યાં પણ તેના ઉત્પાદ અને વ્યય થયા કરે છે, સામાન્ય અને વિશેષ ઉપયાગરૂપે અવાંતર ઉત્પાદ અને વ્યય અનુક્રમે થયા કરે છે. આથી જેઓ આત્માને એકાંત નિત્ય માને છે તેઓના મતની સમીક્ષા થઈ ગઈ અને અત્ર સ્પષ્ટ રીતે બતાવ્યું કે સિદ્ધદશામાં ઉપજવા વિણસવાપણું નથી, ત્યાં પણ તેને ઉત્પાદ અને વ્યય તે થયા કરે છે અને છતાં સિદ્ધત્વમાં સ્થિરતા છે. અને તદ્રુપ Page #204 -------------------------------------------------------------------------- ________________ પાંચમુ પદ - ૨૭ ચારિત્ર તે દશામાં પણ બરાબર ઘટતી રીતે લભ્ય થઈ શકે છે. બદ્ધ આત્માને ક્ષણિક માને છે અને વેદાંત તેને એકાંત નિત્ય માને છે તે બંને વાત અસમીચીન છે તે અત્ર બતાવ્યું. આવી નટનાગરની બાજી છે તે બ્રાહ્મણ કે કાજી કઈ પણ જાણી શકતા નથી, પારખી શકતા નથી, સમજી શકતા નથી, અર્થાત વેદ પુરાણ કે કુરાનમાં આત્માનું એવું કથંચિત નિત્યનિત્ય સ્વરૂપ , જેવામાં આવતું નથી. એ સ્વરૂપમાં એવી ખૂબિ છે કે આત્મા એક સમયમાં સ્વસ્થાનકે ઉપજે, છતાં તેના ઉત્પાદ અને વ્યય થયા કરે અને તે પણ તે સ્થિર જ કહેવાય છે અને આવી રીતે તેમાં ઉલટપલટ ભાવ થાય છે છતાં પણ તેનું આમત્વ તે સ્થિર છે, તેની ધ્રુવ સત્તા છે એ સંબધી હકીક્ત અમે અન્યત્ર કઈ જગાએ કદિ સાંભળી નથી. આવી રીતે એક જ વસ્તુ ઉપજે, વિષ્ણુ અને મુવ રહે એવું તેનું સ્વરૂપ અન્ય કઈ વિશિષ્ટ સૂત્રકાર કે શાસ્ત્રકારે બતાવ્યું નથી અને દેખીતી રીતે તે ઉલટું સુલટું લાગે તેવું છે, નટની રમત જેવું છે અને તેને સમજનાર સમજાવનાર તે કોઈ મહા વિચક્ષણ હોય તે જ તે નભી શકે તેમ છે. ઉત્પાદ, વ્યય અને ધવ એ ત્રણ મહા ચમત્કારી શબ્દ છે. તીર્થકર મહારાજા ગણધરને ત્રિપદી આપે છે તેમાં કહે છે કે વા વિવાદ ના ગુણે પાક આ ત્રણ પર ઉપરથી જ ગણધરે આખી દ્વાદશાંગીની રચના કરે છે. પ્રથમ તેઓ સર્વ વસ્તુની ઉત્પત્તિ દેખે છે, પછી તેને નાશ થતે દેખે છે અને તેની સાથે તેનું ધૃવત્વ દેખે છે. એ ત્રણ પદાર્થવભાવમાં આખા જૈનશાસ્ત્રનું રહસ્ય સમાયેલું છે તેથી તેપર જેટલું વિવેચન કરવા ધારીએ તેટલું થઈ શકે તેમ છે અને તેને માટે શાસ્ત્રકારોએ અનેક જગાએ ચમકારી લેખો લખ્યા છે અથવા જૈન તત્વજ્ઞાન સર્વ એ તવમય જ છે એમ કહી અત્ર સ્થળસંકોચના કારણથી વધારે ન લખતાં આગળ ચલાવીએ છીએ એક જીવની ઉત્કાન્તિ, અપકાન્તિ, નિવણ જુદાં જુદાં દર્શને કેવી રીતે માને છે, તેમાં વિરોધ કયાં આવે છે અને જૈન દર્શન તેને અંગે શું કહે છે તેપર લખાણું વિવેચન કરવાનું આ સ્થળ નથી, યથાવકાશ ઉપોદઘાતમાં તેપર વિવેચન પ્રાપ્ત થશે, પણ એમાંથી એક ચમત્કાર Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આનંદઘનજીના પદો. ઉપજાવે તેવું સ્વરૂપ બતાવી તેની જૈનશાસ્ત્રાનુસાર વાનકી અત્ર બતાવી છે, સાથે ભલામણ કરવાની જરૂર છે કે એ સંબંધી વિશેષ જ્ઞાન સશુરૂ પાસેથી સમજી ખાસ વિચારવા ચાગ્ય છે. અહીં શરૂઆતમાં આત્માને અવધુ કહો છે તેનો અર્થ અધુ પૂજાતીતિ થયુ. જે ધ્રુજી ન જાય, સ્વગુણ પર્યાયમાં રમણ કરે તે શુદ્ધ, નિષ્પકપ આત્મા અવિનાશી, અજ, અજરામર, અક્ષય, અલઘુગુરૂ પરિણામી સમજ. અવધૂત એ શબ્દ પૂ ધાતુને અા ઉપસર્ગ લાગવાથી થયેલા છે અને તેને અર્થ અવધૂત સંન્યાસી થાય છે એ શબ્દને અપભ્રંશ હોય એમ માનવું વધારે ઠીક લાગે છે. એ શબ્દમાં આત્માને સ્થિરતા ગુણ પ્રાધાન્યપણે છે. વળી આ નટનાગરની બાજી કેવી યુક્તિવાળી અને આશ્ચર્ય ઉપજાવનારી છે તે વિશેષ બતાવે છે. एक अनेक अनेक एक फुनी, कुंडळ कनक सुभावे जल तरंग घटमाटी रविकर, अगनित ताही समावे. अवधु० २ “સુવર્ણના સ્વભાવે એક અને તે જ દ્રવ્ય કુંડળ વિગેરે સ્વભાવે અનેક થાય છે અને વળી અનેક એક થાય છે. જળના તરંગે, માટીના ઘટે અને સૂર્યના કિરણે અગણિત હોય તે પણ તે તેમાં પાછાં સમાઈ જાય છે તે પ્રમાણે.” ભાવ-નાગરિક નટની કેવી બાજી છે તેનું વિશેષ સ્વરૂપ બતાવતાં કહે છે કે એકના અનેક થઈ જાય છે અને વળી તે અનેક એકજ હોય છે જેમ સુવર્ણનાં કુંડળ, બાજુબંધ, ચદનહાર, કહાં, બંગડી, રાયણમાળા વિગેરે અનેક રૂપ થાય છે તે રાતે સમજવું ગુણ પર્યાયના ભાજનને દ્રવ્ય કહેવામાં આવે છે. અત્ર જીવ દ્રવ્ય સંબંધી વિવેક્ષા કરતાં જણાવે છે કે જેમ તેના અનેક પર્યાયે પલટાતા જાય છે તેમ તેમાં અનેક રૂપ થાય છે, જીવ એકેદ્રિય, બેઈદ્રિય, તેઇઢિય, ચૌરક્રિય થાય છે, નારક થાય છે, હાથી, ઘોડા, માછલા ૨ કુની==ળી કુડળ નાગીના. રવિકસૂર્યના કિરણ અગનિત ગણાય તેટલા તાહી તેમા જ બતાહીને બદલે “તાઈ પાઠાતર છે Page #206 -------------------------------------------------------------------------- ________________ પાંચમુ પદ ૨૯ મત્સ્ય, પેાપટ, મયૂરાકિ તિર્યંચ થાય છે, સામઇન્ત, યજ્ઞદત્ત, દેવચંદ્ર વિગેરે નામ ધારણ કરનાર મનુષ્ય થાય છે, ખાર દેવલાકાતમાં દૈવ થાય છે એ સર્વ ઉપાધિ પર્યાયથી ધારણ કરે છે, પણ તેનું આત્મત્વ તા એકજ છે, સહુલાવી ધર્મ તે ગુણુ કહેવાય છે અને ક્રમભાવી ધર્મને પર્યાય કહેવાય છે. એક મેાતીની માળા હાય તે તેમાં ઉજ્જવળતાદિક ગુણ છે અને ગાળપણ વિગેરે પર્યાય છે, પણ તેથી મેાતી સ્વતંત્ર અળગા છે. તેમ આત્મ દ્રવ્યથી તેના ગુણ અને પર્યાયા અળગા છે. જેમ એક સ્મૃત્તિકા દ્રવ્ય હાય તેનાં માટલુ, ઘડા, કાઢી વિગેરે અનેક રૂપ થાય છે, પણ તેમાં તિર્થક્ સામાન્ય મૃત્તિકાત્વ, દ્રવ્ય તા એક જ છે, તેમ જીવની સ્થિતિ ગમે તેટલી ફેરફાર થાય, તે ગમે તેટલાં રૂપો ધારણ કરે, પણ તેનું આત્મત્વતા એકજ છે, તેનું જીવત્વ પર નથી, તેમાં ફેરફાર થતા નથી, તેમાં પરાવર્તન થતું નથી, તેથી અન્ન નટનાગરની રમત મતાવતાં કહે છે કે એક જીવ છે તે અનેક રૂપો ધારણ કરે છે, અનેક આકારો ધારણ કરે છે, અનેક નામ ધારણ કરે છે, વળી અનેકના એક થઈ જાય છે; પણ તેનું મૂળ આત્મત્વ તા એક જ છે, ઘટના અનેક આકારમાં પણ ઘટત્વ ત એક જ છે. તેમ જ કંચન–સૂવર્ણના અનેક આકાર થાય, અનેક ઘાટ થાય, અને ઉપરીક્ત તથા અન્ય નામ ધારણ કરે પણ તેમાં સુવર્ણત્વ તા એક જ છે. એ દૃષ્ટાંતથી આ હકીકત સમજી લેવી. જીવ દ્રવ્યના તેના ગુણ અને પર્યાય સાથે કચિત્ અભેદ છેઃ દાખલા તરીકે જ્ઞાન ગુણ જીવતા છે, તેમાં જ્ઞાન એ ગુણુ થયા અને જીવ એ ગુણી થયા તેના અભેદ્ય માનવા પડે, કાણુકે ગુણુ ગુણીના અભેદ્ય હાય છે. જો તેઓના ભેદ માનીએ તે તેમાં અનવસ્થા પ્રસંગ આવે છે તેથી દ્રવ્યમાં ગુણ પર્યાયના કથંચિત્ અભેદ્ય માનવેા શાસ્ત્રથી અને ચુક્તિથી ગમ્ય થાય છે. એમ જો ન હેાય તા સુવર્ણમાંથી પર્યાયરૂપ કુંડળ વિગેરે થવાના સણવ જ નથી રહેતા, કારણકે ગુણ ગુણીને સખધ અવિશ્વાવ સંબધે જો ત્યાં ન હોય તા તેને જોનાર અન્ય સંબંધ માનવા પડે અને તેમ આગળ આગળ ચાલતાં છેડાજ ન આવે, આ સુવર્ણકુંડળના સ્વભાવે જીવ અનેક રૂપો ધારણ કરે છે અને વળી અનેક રૂપોમાં સ્વાભાવિક એકતા સર્વદ્યા પ્રતીયમાન રહે છે. અનેક રૂપો કર્મસંબંધથી થાય છે અને અનેક રૂપ વસ્તુગતે આત્માથી આ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આદધનજીના પદો જાહાં નથી તેથી એકના અનેક અને અનેકમાં એકનું ભાન રહે છે એવી અનુપમ બાજી આ અવધુએ માંડી છે. એકનાં અનેક રૂપ ગુણ પર્યાયથી થાય છે તેના સંબંધમાં વિશેષ રાતે બતાવે છે. પાણીના અનેક તરંગે સવારથી સાંજ સુધી થાય છે. દરિયામાં કે તળાવમાં જેવાથી તેની પ્રતીતિ થાય છે, છતાં પણ જળ તે જળ જ છે, તરંગથી તેના જુદા જુદા અનેક આકાર દેખાય છે, છતાં તેનું જલત્વ તે કાયમ રહે છે, તેવીજ રીતે મારીને ઘડે બને છે, કાઠી બને છે, માટલું બને છે, છતાં માટી તે એકની એકજ છે. અત્ર માટી તે ઉદર્વતા સામાન્ય શકિત સમજવી. કાળાદિકના પ્રયોગથી સર્વ ઘટ પદાર્થમાં આ ઘટ છે આવી પ્રતીતિ તે એકની એકજ રહે છે. આવી રીતે ભિન્ન ભિન્ન વ્યક્તિમાં દેશભેદે એક જ જણાય તે તિર્યસામાન્ય શક્તિ કહેવાય : અનેકાળ અનુગત આકારણે પ્રતીતિ ઉપજે તે ઉર્વ સામાન્ય શક્તિ કહેવાય પ્રત્યેક દ્રવ્યમાં આ બન્નેમાંથી એક સામાન્ય અવશ્ય હોય છે. તેવી જ રીતે સૂર્યનાં કિરણે અનેક દેખાય છે, તે સર્વવ્યક્તસ્વરૂપ છે, પણ જુદી જુદી દિશાએ ગમન કરવાવાળા હેઈને વિચિત્ર છતાં સૂર્ય તરીકે એકરૂપ છે. તેથી સમજાય છે કે આવા જળના તરંગ, માટીના ઘડાઓ અને સૂર્યનાં કિરણે અનેક દેખાય છે, છતાં તેઓનુ અસલ મૂળ રૂપ એક છે, તરગામાં જળત્વ સામાન્ય છે, ઘટેની માટી એક જ છે અને કિરણરૂપ વ્યક્ત પદાર્થોનું મૂળ કારણુ રવિ-સૂર્ય છે, તેમ જીવના અનેક ગુણ પર્યાયનું ભાજન જેનું રૂપ ત્રણે કાળમાં એક સરખું રહે છે, જેમાં અવાંતર શેર કેઈચાલી શકતે નથી તેવું આત્મહત્વ તે એક જ છે અને તે ગુણ પર્યાયને લઈને અનેક રૂપે વ્યક્ત થાય છે, પણ તે અનેક રૂપોમાં એકત્વ તે રહેલું જ હોય છે. આવી રીતે એકને અનેક રૂપે બતાવે છતાં પિતે નાટક કરતી વખતે પણ એકને એકજ રહે એ જે હથિયાર નાટકીઆને સ્વભાવ છે તે અવધુ નટનાગર બહુ સારી રીતે બતાવી આપે છે. તેને સમજાવે એ સાધારણ સમજણવાળાનું કામ નથી, એને માટે બહુ ધીરજ, સુશિયારી અને ખેત જોઈએ Page #208 -------------------------------------------------------------------------- ________________ પાંચમુ ૫૬. ૩૧ આ એક અને અનેક પક્ષપર પદ્ધવ્યના સંબંધમાં વિવેચન કરતાં શ્રીદેવચંદ્રજી આગમસાર ગ્રંથમાં લખે છે કે જીવદ્રવ્ય અનત છે, એક જીવમાં પ્રદેશ અસંખ્યાતા છે, ગુણુ અનંતા છે અને પર્યાય પણુ અનંતા છે તે જીવ દ્રવ્યનું અનેકપણું છે પણ જીવપણું સર્વે જીવામાં સરખુ છે માટે એકપણું છે. અહીં કોઈ શંકા કરે કે સિદ્ધદ્ધશામાં પરમાનંદપણું છે અને સંસારી દશામાં કર્મને વશ રહેલા જીવ દુઃખી દેખાય છે, તેના સંબંધમાં કહે છે કે નિશ્ચય નયની અપેક્ષાએ તા સર્વ જીવ સિદ્ધ સમાન છે અને તેમ છે તેથી જ કર્મે ખપાવી માટે જાય છે, તેથી સર્વે જીવની સત્તા એક છે. કદ્દાચ એમ શંકા થાય કે અન્ય તા કર્દિ માટ્લે જવાના નથી તો તેની સત્તા સરખી કેમ કહી શકાય તે તેના સંબંધમાં જણાવવાનું કે અભવ્યને કર્મ ચીકણાં છે અને તે જીવામાં પરાવર્ત ધર્મ નથી તેથી તે સિદ્ધ થતા નથી અને ભવ્ય જીવમાં પરાવર્ત ધર્મે છે તેથી કારણુ સામગ્રી મળે પલટન ભાવ પામે છે અને ગુણશ્રેણીએ ચઢી મેક્ષે જાય છે, પરંતુ આઠ રૂચક પ્રદેશ તા સર્વ ભવ્ય અને અભવ્યના સિદ્ધ સમાનજ છે માટે અશગ્રાહી નૈગમનયની અપેક્ષાએ સર્વ જીવની સત્તા એક સરખી છે. એના આઠ રૂચક પ્રદેશને કઢિ કર્યું લાગતાં નથી. है नांहि है वचन अगोचर, नय प्रमाण सतभंगी; निरपख होय लखे कोई विरला, क्या देखे मत जंगी. अब० ३ " “ છે, નથી, વચનથી અગોચર છે વિગેરે નય, પ્રમાણુ અને સપ્તભંગી કેાઈ વીરલા ભાગ્યશાળી હાય તા તે નિપક્ષ થઈને જોઈ શકે, પોતાના મત માટે લડવાવાળા હાય તે શું જીએ?” ભાવ—વળી આ નાગરિક નટની ખાજી કેવી ભૂમિવાળી ચમત્કાર ઉપજાવનારી છે તે વિશેષપણે ખતાવે છે. એ માજીમાં છે નથી એવી રમત છે, વળી તે વચનથી અગોચર છે. આવી અદ્ભુત રમત છે, જશમાં છે, વળી જરામાં નથી એવી આશ્ચર્યકારક વાત છે; વળી તેમાં નય પ્રમાણુ સસભંગીએ પણ જાદી જાદી રમત ૩ đસ્યાત્ અસ્તિ ના હસ્યાત્ નાસ્તિ હૈસ્યાત્ અવક્તવ્ય સતર્ભગી=સસભંગી નિરપખ નિરપક્ષ લખેનણે કયાળુ મતગી=પેાતાના મતમા મસ્ત Page #209 -------------------------------------------------------------------------- ________________ ૩ર આદધનછના પો. બતાવે છે. એક નયથી જોઈએ તે કાંઈક દેખાય, બીજાથી જોઈએ તે કાંઈક ખાય, ત્રીજાથી વળી કાંઈક નવીન પ્રતિભાસ થાય, એવી એમાં રમત થાય છે. અહે નાગરિક નયી તારી બાજી તે કઈ ભાગ્યવાન પ્રાણ પક્ષવાદ મૂકી દઈને જુએ તેજ સમજી શકે તેમ છે. એ બાજી કેવી યુક્તિથી મંડાણી છે તે હવે જોઈએ. પ્રથમ સમભંગીનું સ્વપ બતાવવું પ્રાસંગિક છે. અત્ર તેને બહુજ સામાન્ય રીતે નિર્દેશ થઈ શકશે, વિશેષ સ્વ૫ જાણવાની ઈચ્છાવાળાએ પ્રમાણુનયતત્ત્વ, નયરહસ્ય અને સસલગી તરગિણી આદિ ગ્રંથે જોવા. જીવ દ્રવ્ય સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ પિતાના વર્તમાન ગુણ પર્યાયમાં વર્તે છે તે સ્યાત અસ્તિ” નામને પ્રથમ વિભાગ, ગુણ પર્યાય સાથે જીવને અભેદ છે એ આપણે ઉપર જોઈ ગયા છીએ, પણ તે ભાવ વર્તવાની સાથે અન્ય ભાવે પણ વતે છે તેથી તેની સાથે રયાત પર લગાડવામાં મહ તર્કશક્તિ બતાવવામા આવી છે. જીવમાં પરદ્રવ્યના ગુણ પર્યાય નથી. પૌગલિક વરતુઓના વર્ણ ગધ, રસ, સ્પર્શાદિ ગુણ અને તેના પ્રદેશાદિ પયય તેનામાં નથી તેમજ બીજા ચારે દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ તેનામાં નથી તે દષ્ટિથી જોઈએ તે “સ્યાત નાસ્તિ” નામને બીજો વિભાગ પ્રાપ્ત થાય છે. સ્વગુણ પર્યાયને અતિભાવ અને પરગુણ પયયને નાસ્તિભાવ એ મને અતિ નાતિ વિભાગે એક સમયે જીવ દ્રવ્યમાં છે. એટલે જે સમયે તેમા સ્વગુણુપર્યાયની અસ્તિ છે તે જ સમયે તેનામાં પરગુણપયરની નારિત છે તેથી અસ્તિનાસ્તિ ગુણ એકત્ર મળેલ છે તે અપેક્ષાએ “સ્થત અસ્તિ નાતિ”એ નામને ત્રીજો વિભાગ . ઉપરોક્ત અતિ અને નાસિતભાવ એક દ્રવ્યમાઝરત જીવ દ્રવ્યમાં એકી વખતે એક સાથે રહેલા હોય છે, પરંતુ તેને બોલવા માંડીએ તે અસ્તિભાવ બોલતાં અસંખ્ય સમય થઈ જાય, દરમ્યાન નાસ્તિભાવ તે કહી શકાય નહિ અને બન્ને ભાવ તે એકી સાથે એક સમયે વર્તે છે, પરંતુ સ્વ૫ર દ્વવ્યાકિની અપેક્ષાએ એકદમ હા કે નામ ઉત્તર ન અપાય તેથી અસ્તિનાપતિ ભાવ એક સાથે અવક્તવ્ય છે, કહી Page #210 -------------------------------------------------------------------------- ________________ આનદધનજી અને નટનાગર. શકાય નહિ તેવા છે એમ બતાવી ચતુર્થ વિભાગ “સ્માત અવતવ્ય” એમ બતાવ્યું. તીર્થકર મહારાજ કે અન્ય સર્વજ્ઞ એક સમયે અસ્તિનાસ્તિ વિગેરે સર્વ ભાવે જાણી તથા દેખી શકે છે, તેઓ પણ એક સમયે કહી શક્તા નથી, કારણકે ભાષા બોલવામાં “અસ્તિ' એટલા શબ્દનું ઉચ્ચારણ કરવામાં પણ અસંખ્ય સમય થઈ જાય છે તેથી તેમને પણ વચનનયે આ વિભાગ લાગુ પડે છે. હવે જે એથે વિભાગ અવક્તવ્યપણને કહો તે અતિ ભાવને ' પણ લાગુ પડે છે અને નાસ્તિ ભાવને પણ લાગુ પડે છે તેથી સ્વદ્રવ્યાદિને સ્વ પર દ્રવ્યાદિની અપેક્ષાએ પાંચમ અને પર દ્રવ્યાદિને સ્વપર દ્રવ્યાકિની અપેક્ષાએ છઠ્ઠો વિભાગ અનુક્રમે “સ્યાત અતિ અવક્તવ્ય અને સ્થાત નારિત અવક્તવ્ય ને સમજે. વળી એ અરિત અવક્તવ્ય વિભાગ અને નાસ્તિ અવક્તવ્ય વિભાગ એકજ સમયે જીવમાં વર્તે છે તેથી ક્રમથી સ્વપર દ્રવ્યાદિને યુગપત્ સ્વપર દ્રવ્યાદિની અપેક્ષાઓ સાત વિભાગ સ્યાત અસ્તિનાસ્તિ અવક્તવ્ય ને સમજે. આ સ્થાને વાદ–સ્યાદ્વાદ-સસભગીનું સ્વરૂપ બહુ સૂક્ષમ રીતે શાસ્ત્રમાં નિરૂપણ કરેલું છે. આખા જૈન શાસ્ત્રનું રહસ્ય નય, નિક્ષેપ અને સહભાગીને લગતા ચાયના વિભાગમાં સમાયેલું છે અને એ એટલી વિશાળ દ્રષ્ટિથી રચાયેલું છે કે એમા તકની દલીલેનું મહત્વ અને શાસ્ત્રકારના જ્ઞાનની દીર્ઘતા પ્રત્યક્ષ જણાય છે. આપણે હવે નયનું સ્વરૂપ જરા જીવને અગે જોઈએ. નય એટલે અમુક દૃષ્ટિબિંદુથી એક વસ્તુ તરફ અવેલેકન કરવું તે. સર્વ દૃષ્ટિનું સામીપ્ય રાખીને જેનાર તત્વજ્ઞાનનું રહસ્ય પામે છે, અમુક નથી જેનાર ભુલાવામાં પડી જાય છે. નયનુ સ્વરૂપ “નયચકસાર વિગેરે અનેક ગ્રંથમાં બતાવ્યું છે. એ નયજ્ઞાન પણ જૈન તકશાસ્ત્રનો મુખ્ય પાયે છે. તેમાં મુખ્ય સાત નયના અનેક ભેદ વિભેદ પાડીને તેના પર બહુ વિવેચન કરવામાં આવ્યું છે. કેટલાક નrદ્રવ્યાર્થિક એટલે દ્રવ્યનેં જોનારા છે અને કેટલાક પર્યાયાક એટલે તેના ગુણ પર્યાયને જેનારા છે. પ્રથમ નૈગમન એક અંશ ગુણમાં સર્વ ગુણ માને છે એટલે અંશમાં સર્વનું સ્થાપન કરી દે છે. આ પુસ્તકના પ્રથમ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આનધનજીના પો. [ પદ પદ્મના અર્થ કાઁ એટલે નૈગમનયવાળા પુસ્તક તૈયાર થઈ ગયું એમ સમજી લે છે. જીવના આઠ રૂચક પ્રદેશ નિરંતર સિદ્ધ સમાન ઉજ્જવળ રહે છે તે અશને લઇને જીવ સિદ્ધ છે એમ તે માની બેસે છે. આ નય દ્રન્યાયિક છે, એના એક સરખા અભિપ્રાય હેાતા નથી, એક ગમ– અભિપ્રાય નહિ જેમાં તે નૈગમ. એ કોઈ વખત દ્રવ્યારાપ કરે છે, કોઈ વખત ગુણીપ કરે છે, કોઈ વખત કાળાશપ કરે છે અને કોઈ વખત કારણરાપ કરે છે. ગુણુને દ્રવ્ય માને તે દ્રવ્યાાપ અને દ્રવ્યને ગુણ માને તે ગુણારીપ સમજવા. એ પ્રમાણે અન્યનું પણ સમજવું. આ પ્રમાણે અંશથી અને સકલ્પથી પણ એક અભિપ્રાયને વળગવાપણું થાય તે સર્વ નગમનયાનુસાર સમજવું. દ્રવ્યાર્થિક નયના વિભાગમાં બીજો ‘સંગ્રહનય' આવે છે, સર્વેદ્રવ્યવ્યાપક જે ધર્મ સત્તાપણું હાય તેને સંગ્રહીને જીવ વિગેરે દ્રવ્યના સંબંધમાં વાત કરવી તે સગ્રહનય સમજવા, જીવદ્રવ્યની વાત થાય તેા તેના અનેક ગુણ તથા પાઁયા સાથે લઈ લેવા, મનતાં સુધી જાતિ ઉપર વિશેષ ધ્યાન આપવું, વ્યક્તિ તરફ ઉપેક્ષા રાખવી એ આ નાનું લક્ષણ છે. નાકરને દાતણ લાવવાનું કહેતાં તે ટુવાલ, લેાટા, જળ, બ્રશ વિગેરે સર્વ લઈ આવે, તેમ સામાન્યને વિશેષે ગ્રહણ કરે તે સગ્રહનય સમજવા, વિશ્વની સર્વ વસ્તુઓના સંગ્રહ આ નયમાં થાય છે, કારણકે એમાં વિભાગનું વિવેચન નથી, છૂટી વસ્તુ તરફ લક્ષ્ય નથી, વિભેદ બુદ્ધિની પ્રાધાન્યતા નથી. ઉપર જણાવ્યું તેમ નૈગમનય એક અંશ લે છે અને સંગ્રહ સામાન્ય ગ્રહણ કરે છે ત્યારે ત્રીજો વ્યવહારનય' સર્વની વહેંચણુ કરે છે, વિભાગ જુએ છે અને તે સર્વ ખાદ્ય સ્વરૂપ દેખીને જ કરે છે. આ પણ દ્રવ્યાર્થિક નય છે. એ નચવાળા અંતરંગ સત્તા માનતા નથી, બહારની ઉપર ઉપરની આચારક્રિયાને પ્રાધાન્ય આપે છે. એને લઇને એ શુદ્ધ અમૃદ્ધ, શુભ અશુભ, ઉપચિત અનુપસ્તિ, એવા પ્રકારની અનેક વહેંચણ કરે છે, પણ તે ઉપરાંત તે ઊંડા ઉતરતા નથી. શિષ્યને સમજાવવા સારૂ વિભાગ કરવામાં આવે તે યુદ્ધ વ્યવહાર, જીવમાં રાગદ્વેષ કષાય લાગેલ છે તનુસાર વહેચણી થાય તે અશુદ્ધ વ્યવહાર, પુણ્યક્રિયા એ થુલ વ્યવહાર અને પાપક્રિયા તે અશુભ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૩૫. પાંચમુ.]. આનદધનજી અને નટનાગર -વ્યવહાર, ધન, ઘર, સ્ત્રી આદિને પિતાનાં માનવાં તે ઉપચરિત વ્યવહાર અને શરીર જ છે પણ પરિણમન ભાવથી મળી રહેલ છે તેને પોતાનું માનવું એ અનુપચરિત વ્યવહાર. આ નયના પણ અનેક વિભાગે છે, તેમાં મુખ્ય વહેંચણી દેખાવ ઉપર રહે છે, આંતર પ્રવેશ બંધ રહે છે. એ દ્રવ્યાર્થિક નય સૂત્રમય છે. ઋજુ એટલે સરલ શ્રત એટલે બધ આ નયવાળ દ્રવ્યની વર્તમાન સ્થિતિ પર ખાસ લય આપે છે. નિગમ, સંગ્રહ અને વ્યવહારનયવાળા જ્યારે અતીત અનાગતને પણ લક્ષ્યમાં રાખે છે ત્યારે આ નયવાળે વર્તમાન સમયને પ્રમાણભૂત ગણે છે. કેઈ ગૃહસ્થ હેય પણું વર્તન સાધુ જેવું હોય તે ત્રાસૂવનયવાળા તેને સાધુ કહે છે અને વેશ સાધુનો હોય પણ વિષયાભિલાષ યુક્ત હોય તે તેને આ નયવાળા અવતી કહે છે. - વહાર કરતાં આ નય વિશેષ શુદ્ધિવાળા હોવાથી તે સાધુ હોય તેમાં પણ જે સંવર પરિણામી હોય તેને આ નય સાધુ માને છે. તદ્દન સૂવમ એક સમય વર્તમાનનું જ્ઞાન કરે તેને સૂક્ષમ જુસૂત્રનચ કહેવામાં આવે છે, અને સ્કૂલ–મોટા વર્તમાન બાહ્યા પરિણામ ગ્રહણ કરવામાં આવે તે સ્થળ જુસૂત્રનચ કહેવાય છે. આ ઋજુસૂત્રનય દ્વવ્યાર્થિક છતાં પણ ચારે નિક્ષેપા ગ્રહણ કરે છે. વસ્તુનું અમુક નામ આપવામાં આવે તે નામ નિક્ષેપ, કેઇ વસ્તુમાં કઈ વસ્તુને આકાર દેખીને તે વસ્તુને તે વસ્તુ કહે તે રસ્થાપના નિક્ષેપ, આપગ વગર નામ સ્થાપનાને સ્વીકાર તે દ્રવ્ય નિક્ષેપ અને જ્યાં ઉપચાગને સ્વીકાર થાય ત્યાં ભાવનિક્ષેપ સમજવો, આ ચારે નિપાને જુસૂત્રનય ગ્રહણ કરે છે, કારણકે એમાં વર્તમાન સ્થિતિનું લક્ષણ પ્રાધાન્ય છે. વસ્તુને ગુણવંત અથવા ગુણ વગરની કહીને બોલાવવી, અરૂપી વસ્તુને પણ વચનગોચર કરવી તે “શબ્દનય પાંચમે છે. આ નય પર્યાયાર્થિક છે. એ વસ્તુઓની વર્તમાન સ્થિતિ જ માત્ર ગ્રહણ કરે છે, જુસૂત્રનયની પેલે પણ તે શબ્દના વાય અર્થને જ ગ્રહણ કરે છે. આ નય ભાવ નિપાને ગ્રહણ કરે છે, બાકીના ત્રણ નિક્ષેપાને ત્યાગ કરે છે. એટલે જ્યાં શબ્દના અર્થની યથાસ્થિત ઉપપત્તિ Page #213 -------------------------------------------------------------------------- ________________ [પદ આનંદઘનજીનાં પદે થઈ શક્તી હોય ત્યાં જ તે શબ્દની ઘટના સ્વીકારે તે શબ્દનય સમજ જેમ ઈન્દ્ર, શક્ર, પુરન્દર શબ્દ જૂદા જૂદા અર્થને કહેનાર છે. ઉપર સસભગીનું સ્વરૂપ બતાવ્યું તે શબ્દનયના વિભેર તુલ્ય સમજવું છો “સમલિરૂઢનય છે. શબ્દનયવાળો દરેક પર્યાયને જ નામ આપે છે ત્યારે આ નયવાળે એક શબ્દ જાણી તેના અનેક પર્યામાં એકતા અનુભવે છે ઇન્દ્ર શબ્દ સાંભળી શકે, પુરંદર, શચીપતિ એ સર્વની એકતા તેને જણાય છે. દરેક ભિન્ન પયયને અગે જુદાં જુદાં નામ આપે તે શબ્દ અને એક સંજ્ઞામાં સર્વ કાળને સમાવેશ કરી દે તે સમલિરૂઢ ટુંકામાં કહીએ તે પર્યાયાંતરની અપેક્ષા ન રાખે તે સમલિરૂઢ, જેમ મેરૂ હતે છે થશે તેમ તે જૂદા છે. છેલે “એવૈભવનય' આ પ્રમાણે છે. શબ્દનય, સમભિરૂનય અને એવંભૂવનય એ ત્રણે પર્યાયાર્થિક ન છે. શબ્દનય એક પર્યાયને ગ્રહણ કરે છે પણ એના પર્યાયમાંથી એક પણ ઓછા હોય ત્યાસુધી એવંભૂતનય વસ્તુને એ નામ આપે નહિ. સ્ત્રીના મસ્તક પર ચઢેલ હેય, તેમાં જળ ભરેલું હોય તેને જ એ ઘટ માને છે. ઘટ કિયા ન કરનાર ઘરમાં પડી રહેલ પાત્રને આ નયવાળે ઘટ માને નહિ આ નયવાળા શબ્દમાં અર્થની અને અર્થમાં શબ્દની સ્થાપના કરે છે, આ પ્રમાણે નયનું સ્વરૂપ સમજવું. એને બહુ વિસ્તાર વિશેપાવશ્યક, નયચક, સ્યાદ્વાદ રત્નાકર વિગેરે પ્રથમા છે. દરેક નયના ભેદ વિભેદ પાડી તેનુ સૂક્ષમ સ્વરૂપ નિરૂપણ કરવામાં આવ્યું છે. એના ઉપર જેટલું વિવેચન કરવામાં આવે તેટલું થઈ શકે તેમ છે. અત્ર તે આ નટનાગરની બાજી કેવી અદ્દભુત છે તે બતાવવા માટે તેનું સંક્ષિપ્ત સ્વરૂપ માત્ર જીવની અપેક્ષાએ કહીએ. નૈગમનયવાળો જીવને સિદ્ધ સમાન કહે અને વળી તેને શરીરયુક્ત પણ માને ત્યારે તેમાં ધર્માસ્તિકાય પુલ વિગેરેને પણ સમાવેશ કરી દે એવી રીતે વ્યવહારનયવાળો બાહ્ય સ્વરૂપાનુસાર તેને વિષયકષાય યુક્ત માને અને જુસૂત્ર તેનુ વર્તમાન વર્તન જ ધ્યાનમાં લે. શબ્દનવાળે તેનું વ્યુત્પત્તિ સ્વરૂપ જુએ, ત્યારે સમણિરૂઢ તેના આત્મા, ચેતન, જીવ વિગેરે શબ્દમા કાલાહિ હૈદે એકતા ન જુએ, ત્યારે Page #214 -------------------------------------------------------------------------- ________________ પાંચમું.] આનદધનજી અને નટનાગર, ૩૭ એવંભૂતનયવાળો તે તેનામાં જ્યારે સર્વ ગુણે પ્રગટ થાય ત્યારે જ તેનામાં તે ગુણે માને. આવી નટનાગરની વિચિત્ર બાજી છે. એકને એક જીવને જૂદા જૂદા પ્રાણુઓ જૂદી જૂદી અપેક્ષાથી જુદા જુદા આકારમાં જુએ છે એથી એ બહુરૂપીને વેશ ભજવી બતાવે છે એમ થયું. જૈન શાસ્ત્રકાર પ્રમાણુ બે બતાવે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. જીવ પિતાના સ્વતંત્ર ઉપયોગથી દ્રવ્યને જાણે તેને પ્રત્યક્ષ પ્રમાણુ કહેવાય છે. અક્ષ પ્રતિગત પ્રત્યક્ષ. અક્ષ એટલે આત્મા. જેમાં વચ્ચે અંતર ન હેય-અન્ય (ઈદ્રિયો કે મન) દ્વારા જ્ઞાન થતું ન હોય તે પ્રત્યક્ષ. કેવલી ભગવાન્ જેમાં સર્વ પદાથ સ્વજ્ઞાનથી દેખે તે પ્રત્યક્ષ. મન પર્યવજ્ઞાની સ્વજ્ઞાનથી મનના વિચારે દેખે તે પ્રત્યક્ષ અવધિજ્ઞાની સ્વજ્ઞાનથી પુદગલ દ્રવ્ય દેખે તે પ્રત્યક્ષ. આંખ વિગેરે ઇંદ્રિયદ્વારા દેખાય તે પરોક્ષ જ્ઞાન કહેવાય છે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને સમાવેશ પરીક્ષ જ્ઞાનમાં થાય છે. આ પક્ષ પ્રમાણુના ત્રણ વિભેદ છે. ધુમાડાને દેખીને અગ્નિનુ જ્ઞાન થાય તે અનુમાન પરાક્ષ, દષ્ટાંત આપી સાટશ્ય બતાવી જ્ઞાન કરાવાય તે ઉપમાન પરોક્ષ અને શાસ્ત્રાધારે નરક નિગદનું સ્વર૫ સમજાય તે આગમ પક્ષ. અન્યત્ર પરાક્ષ પ્રમાણુના પાંચ ભેદ પણ કહ્યા છે. સમરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન ને આગમ આ પ્રમાણજ્ઞાનમાં રહસ્ય એ છે કે અન્ય દર્શનકાર આંખે દેખાય તેને પ્રત્યક્ષ કહે છે, તેને જૈન શાસકાર પક્ષજ્ઞાન કહે છે. પ્રત્યક્ષ તે તેજ કહેવાય કે જેમાં અન્યની મદદની જરૂર પડતી નથી, પણ જે આત્માને પ્રત્યક્ષ દેખાય છે. અન્ય મતવાળા ઈશ્વરને પ્રત્યક્ષ જ્ઞાનચક્ષુ નથી છતાં માને છે તે સાક્ષાત્ આત્માને અંગે થાય છે તેથી જ પ્રત્યક્ષ કહેવાય છે. આવી નટનાગરની અદ્દભુત બાજી છે. એને એક દષ્ટિથી જોઈએ તે સ્થાઅસ્તિ લાગે છે, બીજી દષ્ટિથી જોઈએ તે તે સ્થાનાસ્તિ લાગે છે, વળી અવક્તવ્ય લાગે છે એમ અનેક રૂપે તે દેખાય છે, વળી સાતે નયે તેને જાદા જાદા આકારમાં બતાવે છે. આવું તેનું સ્વરૂપ તે કેઈનિષ્પક્ષ થઈને જુએ તે જ દેખી શકે છે, જાણ શકે છે, સમજાવી શકે છે ને તેવા તે જગતમાં વિરલા જ હોય છે, Page #215 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આનંદધનજીના પદે. [પદ પિતાના મતમાં આસક્ત હોય તે તેને સમજાવી શકતા નથી, બતાવી શકતા નથી, જઈ શકતા નથી સત્યને સત્ય ન માનતા પાતાનું સત્ય માનવા૫ મતના આગ્રહમાં જે મસ્ત બની ગયા હોય તે તેને કેવી રીતે દેખી શકે? આ જ મહાત્મા અભિનંદન સ્વામીના સ્તવનમાં કહે છે કે અભિનંદન જિન દરશન તરસીએ, દરશન દુલૅભ દેવ; મત મત રે જે જોઈ પૂછીએ, સહુ થાપ અહમેવ અહિe સામાન્ય કરી દરશન દેહવું, નિરણય સકલ વિશેષ, મદ ય ર ધ હિમ કરે, રવિ શશિ ર૫ વિલેખ. અભિ જે પોતાના મતમાં મસ્ત હોય તે તેને એક સ્વરૂપે જ જુએ છે. તેથી કેઈ તેના કતી ઇશ્વરને માને છે, કેઈ તેનામાં અને ઈશ્વરમાં અભેદ જુએ છે, કેઈતેને ઈશ્વરાંશ માને છે. કેઈ પુરુષ પ્રકૃતિને ભેદ પાડી તેને પ્રકૃતિ યુક્ત માને છે, કે તેને ક્ષણિક માને છે, કેઈ તેને માનતા જ નથી, તે છે એમ જોઈ પણ શકતા નથી, એક નયની અપેક્ષા લઈ તેને એક જ આકારમાં કેટલાકે જુએ છે, પણ તેનું સામાન્ય સ્વરૂપ સર્વ નય ધ્યાનમાં લઈ ગુણ પર્યાયના વિવેચનપૂર્વક, સમભગી આદિ પ્રમાણુઝાન અને નયજ્ઞાનના વિશિષ્ટ જ્ઞાન સાથે જાણનાર વિરલ પ્રાણી હોય છે. આ પદ આનંદઘનજી મહારાજનું વિશિષ્ટ ધાર્મિક જ્ઞાન બતાવી આપે છે, જેઓએ નયજ્ઞાનનું સ્વરૂપ અથવા સમુચચે જૈન તર્કપરિફાન બહુ અવકન કરીને કર્યું હોય તેઓ સમજી શકશે કે એ મહાત્મા ઉપર ઉપરના જ્ઞાનવાળા શુષ્ક અધ્યાત્મી નહેાતા, પણ વિશિષ્ટ બાધવાળા અને વરતુની ઉંડાઈએ જનારા તીવ્ર બાધ સાથે વિવેકપૂર્વક વર્તન કરનારા મહાત્મા હતા. હિત વિવાદે હે ચિત્ત ધરી જઈએ, અતિ દુરગમ નયવાર એ વાક્ય લખનાર નયવાદના રહસ્થને પદના આકારમાં અદભુત રીતે ઉતારી શકયા હતા એ હકીકત સાનંદાશ્ચર્ય ઉપજાવે એવી છે. છેવટે એ મહાત્મા કહે છે કે – सवमयी सरवंगी माने, न्यारी सत्ता भावे । आनंदघन प्रभु वचन सुधारस, परमारथ सो पावे. अवधु० ४ - સર્વમયી સર્વવ્યાપી સરવગી=સવિલ ન્યારીસાલી ભાવે માને સુધારસ અમૃતરસ પરમારથ રહસ્ય સેણે પાવે પ્રાપ્ત કરે Page #216 -------------------------------------------------------------------------- ________________ પાંચમુ.] આદધનજી અને નટનાગર ૩૯ “(ઈ) પરમાત્માને સર્વવ્યાપી અને સર્વજ્ઞ માને છે અને તેની સત્તા જૂદી માને છે, પણ આનંદઘનરૂપ ભગવાનના વચનામૃતના રસને તે તે જ (નટનાગરની બાજીને જાણનાર જ જાણે છે. જે જ્ઞાને કરી સર્વ માને અને આત્મદ્રવ્યને જૂદો માને તે પરમાર્થ પામે છે.” ભાવ-વેદાન્તીઓ પરમાત્માને સર્વવ્યાપી અને સર્વજ્ઞ માને છે. એ જળમાં, સ્થળમાં, પર્વતના માથા ઉપર અને જગલમાં સર્વ જોએ પરમાત્મા વ્યાપી રહ્યા છે એમ માને છે અને તેની સત્તા ન્યારી છે, જુદી છે એમ માને છે તેઓ તત્વજ્ઞાનનું ખરું રહસ્ય પામતા નથી. એ જ વાકયને જેઓ બરાબર સમજે છે તેઓ પરમાર્થ સમજી શકે છે. અપેક્ષાએ તેઓ આત્માને સર્વવ્યાપી માને છે એટલે એને સર્વ વસ્તુને બોધ કેવલ્યદશામાં પ્રત્યક્ષ રીતે થાય છે તેથી તદક્ષિયા તેને સર્વવ્યાપી માને છે તે નયાપક્ષી જ્ઞાન થયું. વળી પક્ષ જ્ઞાનથી પણ જ્યારે તે સામાન્ય જીવને સર્વ વસ્તુને સામાન્યપણે બંધ થાય છે ત્યારે તે આત્માને સર્વ વસ્તુ સાથે સબંધ વિચારી તેને ખ્યાલ કરે છે, તેનું નિરીક્ષણ કરે છે અને તેના રસનું આસ્વાદન કરે છે એટલે તેને તપેક્ષા સર્વવ્યાપી કહી શકાય, પરતુ પરમાત્મદશામાં તેની સત્તા તે ન્યારી જ રહે છે, ભડકામા તણખો મળી જાય છે એમ માનનાર ભ્રમણામાં પડે છે. સિદ્ધસ્થાન એક જ છે, પરંતુ ત્યાં પણ વ્યક્તિત્વ તે દરેક આત્માનું સ્વતંત્ર રહે છે, અવગાહના જાદી જ પડે છે એમ તે જાણે છે એટલે કે આ જીવ શ્રીવીરને, આ ગૌતમ સ્વામીને, આ આદિનાથ ભગવાનને એમ અલગ અલગ સત્તા તે મોક્ષમાં પણ રહે છે. આવી ન્યારી સત્તા દરેક આત્માની સિદ્ધ દશામાં સમજે અને સર્વવ્યાપીપણાને ખોટે ખ્યાલ મડી દે અને તેમ કરી આનંદસમૂહરૂપ ભગવાનના વચનામૃતનું પાન કરે ત્યારે તે પ્રાણી પરમાર્થ-વસ્તુતત્વના રહસ્યને જાણે અને પ્રાપ્ત કરે. વેદાંતના મત પ્રમાણે માયાથી ભિન્નતા દેખાય છે પણ સર્વને અભેદ છે એ વાદમાં એટલે કે અતિ વાદમાં વિરોધ બહુ આવે છે. એમાં ઈશ્વરકત્વ તે રહેતું નથી અને તેથી જ શાંકર ભાગ્યમાં કર્તુત્વનું ખંડન શકરાચાર્ય કર્યું છે. આ પ્રમાણે હોવાથી તેનું પરિણામ શુન્યવાદમાં Page #217 -------------------------------------------------------------------------- ________________ આનદધનજીના પદે, [પદ આવે છે. વ્યક્તિત્વ જ જ્યાં પડી શકતું નથી ત્યાં કમવરણ ખસેડવાની કે એકાકાર થવાની જરૂરીઆત પણ અસ્થાને પ્રયાસ જેવી જણાય છે. જૈન શાસકાર નયણાનથી જીવ અને પરમાત્માને અભેદ તે સ્વીકારી શકે છે, પણ અવગાહના તરીકે વ્યકિતત્વ તે તેનું ન્યારું રહે છે એ પણ રીતે બતાવી આપે છે. આવી નટનાગરની બાજી છે, એ જરામા એક દેખાય છે વળી અનેક દેખાય છે, છે એમ દેખાય છે, અને નથી એમ દેખાય છે, ઉપજે છે, વિણસે છે, છતા પણ નિરંતર સ્થિર રહે છે, કેઈને તે સર્વવ્યાપી દેખાય છે, કેઈને વ્યકત સ્વરૂપ દેખાય છે, કેઈન તે દેખાતું જ નથી. આ પમાણે તેણે જે મદારીની રમત માંડી છે તે સમજવી બહુ મુશ્કેલ છે. એ કઈ સામાન્ય પ્રાણીઓ-હામજી શામજી સમજી શકે એમ જણાતું નથી. એનું રહસ્ય સમજવા માટે સર્વજ્ઞ મહારાજ જ યોગ્ય છે. આ પદને અર્થ લખતી વખતે દેવચંદ્રજી મહારાજના આગમસાર અને નયસાર તેમ જ શ્રીમદવિજયજીના દ્રવ્ય ગુણ પર્યાયના રાસને આધાર લેવામાં આવ્યું છે. જૈન તર્કનું પરિજ્ઞાન મેળવવા ચગ્ય છે અને જૈનશાસ્ત્રની એ કચી છે એટલું બતાવવાને હેતુ અત્ર એટલે જ છે કે એ જ્ઞાન તેના નય-નિપલંગ–પ્રમાણ સાથે મેળવવા રૂચિ થાય. એ જ્ઞાન જૈન શાસ્ત્રકારોએ બહુ વિદ્વત્તાપૂર્વક અનેક ગ્રંથોમાં ભર્યું છે. આ પદના અર્થમાં ગહન અર્થવાળે ભાગ ઘણા હોવાથી તેને સરલ કરવા માટે અરયાસ કરીને લેખ લખવામાં આવે છે છતાં કઈ જગપર વિરૂદ્ધતા લાગે તે વિદ્ધાને જણાવવા કૃપા કરશે. થયેલી રખલના આભાર સાથે ગ્રહણ કરવામાં અને તદનુસાર સુધારો કરવામાં કોઈ જાતને વાધ નથી. બાકી હકીકત એમ છે કે આ ચેતનજી પોતે અનેક ગુણરત્નથી ભરેલા મહા સમુદ્ર છે અને પોતે સર્વજ્ઞ, સર્વદેશી, પરમાત્મસ્વરૂપ નિરંજન નિરાકારના આદિશક્તિગત અનેક ગુણના ધારણ કરનાર હોવાથી તેના સ્વરૂપને સમજવા બહ સારો પ્રયાસ કરવે જઈએ. એની સ્વરૂપવિચારણામાં જેટલા વખત કાઢવામાં આવશે તે મહા લાભ કરનાર નિવડશે અને તે ભાવ * આ સંબંધી વિશેષ વિવેચન માટે જુઓ ચાલીશમા પટ ઉપરનું વિવેચન Page #218 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠ 3 આનંદઘન અને બાલુડે સન્યાસી. ૪૧ એક વખત વિચારણામાં આવી જશે એટલે પછી તે સંબંધી વિશેષ ચર્વણ થતું જશે અને છેવટે ઉત્ક્રાન્તિમાં બહુ માટે લાભ થશે. આ ભાવને જાણવાનો પ્રયાસ થતા બીજા સર્વ ભાવે સ્વાભાવિક રીતે જ સમજાઈ જશે. એક જગપર શાસ્ત્રકાર કહે છે કે एको भाव. सर्वभावस्वभाव , सर्व भावा एकभावस्वभावा । को भावस्तवतो येन बुद्ध, सर्वे भावास्तवतस्तेन युद्धा. ॥ આત્માને એક જ્ઞાનભાવજ એટલે વિશાળ છે કે એનું યથાર્થ સાન થાય તે બીજા સર્વ ભાવે તેમાં પ્રતિબિંબિત થઈ જાય. એક ભાવ સર્વ ભાવના સ્વભાવરૂપ છે, અને સર્વ ભાવે એક ભાવના સ્વભાવરૂપ છે, તેટલા માટે જે એક ભાવને બરાબર અભ્યાસ કરે છે તે સમસ્ત ભાવેને જાણે છે એમ સમજવું. આટલા માટે આત્મજ્ઞાન અને ખાસ કરીને આત્માના જ્ઞાનગુણ જે એક ભાવ જે બરાબર સમજવામાં આવે તે ઘણું લાભ થાય એ કહેવાની જરૂર રહેતી નથી. આટલે સામાન્ય લેખ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા તરફ પ્રેરણું કરે, તેને માટે તત્ત્વજિજ્ઞાસા ઉત્પન્ન કરે અને તે તફ રૂચિ પ્રગટાવે એ હેતુથી લખવામાં આવ્યું છે. વિષયની ગંભીરતા પ્રમાણે તેના પર એક આ ગ્રંથ લખાય તે પણ તેમાં બહુ વક્તવ્યતા રહે એ તે ઉપર ઉપરથી વાંચનાર પણ સમજી શકે તેમ છે. પદ ૬ -સાખી. *आतम अनुभव रसिक को, अजव सुन्यो विरतंत; निर्वेदी वेदन करे, वेदन करे अनंत. આત્મ સ્વપના યથાર્થ જ્ઞાનના રસીઆ સંબધી અમે આશ્ચર્યકારક હેવાલ સાંભળ્યું છે. વેદ રહિત કેવલી ભગવાન તેને વેદી–જાણું શકે છે (અને વળી) તેઓ અંતરહિતપણે જાણી શકે છે.' * રસિકરસીઆ અભઆશ્ચર્યકારક વિરતત=રાત, હકીકત, નિરીરહિત સ્ત્રી પુરૂષ નપુસક વેદ રહિત એટલે કેવલી ભગવાન વેદન–જણ તે અનતાપાર Page #219 -------------------------------------------------------------------------- ________________ R આનંદઘનજીનાં પદ [પદ ભાવ-આનંદઘનજીનાં પદમાં અવારનવાર જે સાખીઓ આવે છે તે બહુ અર્થઘટના યુક્ત અને ગંભીર આશયવાળી હવા સાથે કવિત્વનો અપૂર્વ ભાસ કરાવનારી હોય છે. સર્વ મળીને છ સાખી પદમાં આવે છે, પણ એનું પહલાલિત્ય અને અર્થગૌરવ અતિ અસકારક છે, તે પ્રત્યેક પ્રસંગે વિચારવાથી જણાશે. બહુધા દરેક સાખીમાં શ્લેષ, વિરોધાભાસ અથવા ઉભય અલંકાર મૂકવામાં આવ્યા હોય છે. અનુભવ એટલે યથાર્થ સ્વરુપને અવબોધ. એના સંબંધમાં ચોથા પદમાં વિવેચન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી અનુભવજ્ઞાન જાગ્રત થતું નથી ત્યાંસુધી વસ્તુતવે કઈ પણ ધાર્મિક ક્રિયામાં કે કાર્યમાં રસ પડતું નથી. અનુભવજ્ઞાન ચગીનુ કર્તવ્યક્ષેત્ર છે. વ્યવહારના નજીવા અને મોટા સર્વ પ્રસંગમાં, વર્તનમાં અને ચલમાં તે એક એવા પ્રકારની સરખાઈ જુએ છે, એક એ મહાન નિયમ જુએ છે કે એને હર્ષ કે શોકના પ્રસગે અસર કરી શકતા નથી, એને વ્યગ્રતાની ઉપાધિ થતી નથી, એના મનની સ્થિતિસ્થાપકતા જ્ઞાનની અસર તળે બરાબર સર્વાવસ્થામાં જળવાઈ રહે છે. અનુભવના જ્ઞાનને લઈને તે સર્વ વસ્તુઓને અનાદિ સંબંધથી જુએ છે, એનું અવલોકનક્ષેત્ર એટલું વિશાળ થઈ જાય છે કે એ પ્રત્યેક કાર્યમાં બહુ વિશાળ દષ્ટિથી જોઈ શકે છે. એને વિષચેનું વિરસપણું, કષાનુ કલુષિતપણુ, ઇંદ્ધિનું પરપણું પ્રત્યક્ષ દેખાય છે અને ખાસ કરીને એને જીવને પગળ સાથે સંબંધ અને કર્મકૃત વિચિત્રાવસ્થા એવી પ્રત્યક્ષ દેખાય છે કે ગમે તેવા સાંકડા પ્રસંગમાં તે અસ્તવ્યસ્ત થઈ જતું નથી. આવા અનુભવજ્ઞાનીઓ કોઈ ઉપરાધ કરતા નથી, પોતે અભિમાન, કટ કે છળ કરતા નથી. તેઓ સમજે છે કે અન્ય ઉપર ધ કરવાનું કારણ શું હોઈ શકે? આવી રીતે વિશાળ ક્ષેત્રપર નજર કરવાથી પિતાના તથા અન્યના અરસ્પરસ કાયોને અને પિતાનાં જુદાં જુદાં વર્તનને તેને એ સતષકારક ખુલાસો મળી જાય છે કે તેના પ્રત્યેક કાર્યમાં એક જાતની મૃદુતા આવી જાય છે, એક જાતની સ્નિગ્ધતા આવી જાય છે, એક પ્રકારની મીઠાશ આવી જાય છે. એ કદાચ સાંસારિક કાર્ય કરે તો પણ એની ગૃદ્ધિ તાદાભ્યરૂપે કદિ જોવામાં આવશે નહિ, એ ધાર્મિક કાર્ય કરશે Page #220 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠ 3 આનદાન અને બાલુડે સન્યાસી. ૪૩ તે એમાં ઉપયોગ વિવેક વિચારણને પણ આવિર્ભાવ થશે, એના વિચારમાં, એની ભાષામાં, એની કાર્યપ્રણાલીમાં એક એ ભાવ પ્રગટ થાય છે કે જે સામાન્ય વ્યક્તિઓમાં કદિ જણાતું નથી. આવા પ્રકારને આત્માનુભવ પ્રાપ્ત કરવામાં જે રસી થયે હોય તેનું અમે આશ્ચર્ય ઉત્પન્ન કરે એવું વૃત્તાંત સાંભળ્યું છે. અનુ"ભવીની વાત ઉપર જણાવી તેવી છે. તે મનસા, વચસા અને કર્મણા. એક સરખા હોવાથી તેની છાપ સામા મનુષ્ય ઉપર બહુ સારી પડે છે. અનુભવજ્ઞાનમાં જે રસીઆ હોય તેની વાત પણ અમે એવી અજબ જેવી સાંભળી છે. જે વસ્તુમાં કે વિષયમાં રસ પડે તેમાં આનંદ આવે છે તેથી અનુભવરસિકનું વૃત્તાંત એવા પ્રકારનું આનંદઘનજી મહારાજે સાંભળ્યું એ બરાબર યુક્ત છે. આનંદઘનજી જેવા ચગી પણ કહે છે કે તેમણે અનુભવરસિકનું વર્તન કેવું હોય તે સાંભળ્યું છે અને તેવું અનુભવજ્ઞાન પિતાને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. એ વચનથી નમ્રતા બતાવી છે. પિતામાં અનુભવજ્ઞાન જાગ્રત થયું છે એમ માનીને તેઓ ચાલતા નથી. વેદ ત્રણ છે. તે ઉદયમાંથી નવમા ગુણસ્થાનકે જાય છે અને સત્તામાંથી પણ નવમા ગુણસ્થાનકે જાય છે. નિર્વેદી તે કેવલી ભાગવાન્ સગી ગુણસ્થાનકે વર્તનારા સમજવા. અનુભવજ્ઞાનને મહિમા નિર્વેદી વેદન કરી શકે છે, જાણી શકે છે અને વળી તે એવી રીતે જાણી શકે છે કે એ જ્ઞાનને અત ન આવે, અનંત જ્ઞાનપ્રાપ્તિમાં અનુભવજ્ઞાનપ્રાપ્તિ પણ સમાઈ જાય છે. અનુભવજ્ઞાનને પ્રકાશ તે ચતુર્થ ગુણસ્થાનથી પડવા માંડે છે, પણ તેમાં ક્રમે ક્રમે વૃદ્ધિ થતી જાય છે. અત્રવેદી શબ્દપર શ્લેષ છે. જેને વેદ નથી તે વેદન કરે છે એ ભાવ ઉપર સમજાવ્યા છે. સમયસાર નાટકમાં કહે છે કે – વસ્તુ વિચારત દશાવતે, મન પામ વિશ્રામ રસ સ્વાદત સુખ ઉપજે, અનુભવ ચાકે નામ' * ક્ષપકવાળાને નવમે ગુણકાણે જાય છે ઉપશમવાળાને તે ૧૦ મે ૧૧ મે પણ રહે છે, જતા જ નથી. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આનદધતછના પડે. [પદ જે વસ્તુવિચારણા કરતાં મનમાં સ્થિરતા થાય અને રસનું આસ્વાદન કરતાં સુખ ઉપજે તેનું નામ અનુભવ કહે છે. આવા અનુવિજ્ઞાનને પ્રાપ્ત કરવાની આવશ્યકતા અત્ર બતાવી તેની મહત્વતા સમજાવી છે. રાગ-રામગ્રી, माहारो वालुडो संन्यासी, देह देवल मठवासी. माहारो० ईडा पिंगलामारगतजी जोगी, सुषमना घर वासी ब्रह्मरंध्र मधी आसन पूरी वाबु, अनहद तान* वजासी. माहारो० ॥१॥ મારો બાળભોળ આત્મા ત્યાગી થઈ તે દેહદેવલરૂપ મઠમાં રહે છે, ઈડ અને પિંગળા નાડીને માર્ગ તજી દઈ સુષણ નાડીના ઘરમાં વાસ કરે છે, (અને પછી) બ્રહ્મરંધ્રમાં શ્વાસને પૂરીને (ચતનજી) અનાહત નાદ બજાવે છે–સાભળે છે” ભાવ-આ પદમાં રોગની વાત બહુ વિસ્તારથી કહેલી છે તેથી તેપર કેટલુંક વિવેચન આવશે તે વિચારી ધ્યાનમાં રાખવું. મારે બાળ ભેળો ચેતન સન્યાસી–ત્યાગી થઈ દેહદેવળરૂપ મઠમા રહે છે. સન્યાસી એટલે ત્યાગી. વર્ણશ્રમ ધર્મ માનનારા બ્રહ્યચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સન્યસ્ત એ ચાર આશ્રમ માને છે. ચેથા આશ્રમમા ગૃહ ત્યાગ કરી વષિનું જીવન વહન કરવાની ફરમાશ હોય છે. બ્રહ્મચર્ય આશ્રમમાં વિદ્યાભ્યાસ, ગૃહસ્થાશ્રમમાં ધનપ્રાપ્તિ અને પુત્ર * તાના સ્થાને ના પાઠ કવચિત દષ્ટિગોચર થાય છે ૧ બાલુડે બોલે છે. સન્યાસીજોગી, સંન્યસ્ત ધારણ કરેલ તપસવી હરીર મઠક્ષન્યાસીઓનું સ્થાન ઇડાડાબી નાડી પિંગળાજમણુ નાડી માગ માગ, પ્રવાહ સુષમના=સુષુમણા, મધ્ય નાડી ઘરવાસી=વરમાં જ્યારે વાયુ આવે ત્યારે બ્રાહ્મર=નાળુ પ્રદેશ મધી ભણે, મા. આસન શ્વાસ અનહદતાતઅનાહત ના અસીલાલાશ Page #222 -------------------------------------------------------------------------- ________________ છ.] આનંદધન અને બાલુડે સન્યાસી પરિવારનું પિષણ, વાનપ્રસ્થમાં સપરિગ્રહત્યાગવૃત્તિ અને ચતુર્થ આશ્રમમાં નિઃસંગવૃત્તિને અનુભવ કરવાને ધર્મ બતાવ્યો છે. એ ચતુર્થ આશ્રમવાળાને સન્યાસી કહેવામાં આવે છેહાલમાં તે એ આશ્રમવાળાઓમાં અનેક પ્રકારની ખટપટ, ઈરછાઓ અને આશાઓ જોવામાં આવે છે, પરંતુ તેને આદર્શ ત્યાગને છે. તે આશ્રમમાં વર્તતા મનુષ્ય પોતાના ઘરને ત્યાગ કરી મઠમાં રહે છે અને ચોગમાર્ગની આરાધના કરે છે. અહીં આનંદઘન મહારાજ કહે છે કે મારે બાળભાળે ચેતન ત્યાગને રસ્તે કાંઈક જાણી સંન્યાસી થાય છે અને તે અવસ્થામાં જેમ સન્યાસી શ્રી શારદાપીઠ વિગેરે મઠમાં રહે છે તેમ મારે બાળભેળ ચેતન દેહદેવળરામ મઠમાં રહે છે. દેહ એટલે શરીર એ આત્માને રહેવાનું સ્થાન છે અને તેને સદુપયોગ થાય તે તે ધર્મસાધન-એગમાર્ગમાં પ્રગતિ અને છેવટે મોક્ષપ્રાપ્તિનું ઉત્તમ કારણ છે તેથી તે જેમ સસારની વૃદ્ધિ કરનાર છે તેમ દેવળનું પણ કામ બજાવે છે. એવા દેહદેવળમા રહેલો શબ્દ દશા પ્રાપ્ત કરવા ઇરછા રાખતે બાળ ચેતન ચગસાધના કરે છે તે વખતે શું કરે છે તે બતાવે છે. શ્રીમાન હેમચંદ્રાચાર્ય ચગશાસ્ત્રના પચમ પ્રકાશમાં અન્ય એગગ્રંથકારની અપેક્ષાઓ ચગની પ્રક્રિયા જણાવતાં કહે છે કે જ્યા મન છે ત્યાં પવન છે અને જ્યાં પવન છે ત્યાં મન છે અને એ બન્નેની ક્રિયા એક સરખી હેવાથી ક્ષીરનીરની પેઠે તેઓ જોડાઈને રહેલા છે. આમાંથી એક નાશ થયે બીજાનો નાશ થાય છે અને એક હાય તે બીજું પણ ય જ છે. આથી પવનના સચાર અને તેના ભેદ વિભેદ સાથે તેના પર જ્ય કેવી રીતે મળી શકે તેનું સ્વરૂપ સમજવાની જરૂર છે, કારણ પવનને જય થવાથી ઇકિયાદિને જય થાય છે અને છેવટે મક્ષ પણ તેથી થાય છે. એ પ્રાણને ઓળખવા માટે તેની નાડીઓનું સ્વરૂપ જાણવું જોઈએ. ડાબી બાજુની નાડીને ચંદ્ર નાડી અથવા ઈડ નાડી એગમાર્ગમાં કહેવામાં આવે છે, જમણી બાજુની નાડીને સૂર્ય નાડી અથવા પિંગલા નાડી કહે છે અને બન્ને | (ડાબી તથા જમણી) નાડી સાથે ચાલતી હોય તેને સુષણુ નાડી * વેગશાસ્ત્ર પચમ પ્રકાશ કલેક ૨-૩ Page #223 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીના પદ [પદ કહે છે. સર્વ ગાત્રામાં અમૃત પેઠે આનંદ આપનાર ચંદ્ર નાડી શુભ સૂચવનાર છે અને સૂર્ય નાડી (જમણી બાજુને પ્રવાહ) અનિષ્ટ સૂચવનાર છે. મહા સિદ્ધિ અને મોક્ષ આપનાર એગમાર્ગમાં વધારે કરનાર અથવા કરવા ઈચ્છનારને સુષુષ્ણુ નાડી બહુ હિત કરનાર છે. અસદય વિગેરે ઉત્તમ કાર્યોમાં ઈડ નાડી-ચંદ્ર સ્વર ઈષ્ટ છે અને યુદ્ધ, આહાર, સગાદિ દસ કાર્યમાં પિંગળા નાડી ઈષ્ટ છે.? કયા દિવસે કઈ નાડી પ્રશસ્ત અપ્રશસ્ત ગણાય, કયાં કાર્યો કરતી વખતે કઈ નાહી હાવી જોઈએ અને અમુક લાંબા વખત સુધી એક જ નાહીને પ્રવાહ ચાલ્યા કરે તે તેનું ફળ શું થાય અને છેવટે કાળજ્ઞાન, મૃત્યુસમયને નિર્ણય પણ નાડી સચારના જ્ઞાનથી કેવી રીતે થાય એ સંબધી બહુ લંબાણથી ઉલેખ ચાગના વિશેષ ગ્રથમા જેવામા આવે છે. જેઓને એ વિષયને અભ્યાસ કરવાની રૂચિ હોય તેમણે રોગશાસ્ત્રને પાંચમો અધિકાર ૨૧ મા શ્લથી વાંચ, તે જ હકીકત શુભચદ્રાચાર્ય વિરચિત જ્ઞાનાર્ણવ ગ્રંથના ૨૯ મા પ્રકરણમાં પણ વિસ્તારથી બતાવી છે અને ચિદાનંદજી મહારાજે તે વિષય પર “સ્વદયજ્ઞાનના નામથી એક પદ્યબધ લેખ ભાષામાં લખ્યું છે. અત્રે પ્રસ્તુત વિષયને અંગે આપણે બાળભેળ ચેતન ઈડા અને પિંગલા નાડીને માર્ગ તજી દઈ સુષુણ્ણ નામની અને બાજુથી ચાલતી નાડી પર પિતાના એગમાર્ગનું ઘર ખાધે છે અને તેમા તે વાસ કરે છે. હકીકત એમ છે કે પ્રાણવાયુને તાલુરથી ખેચી અંદર ભરે તેને પૂરક કહે છે, નાભીના મધ્ય ભાગમાં કે તેને કુભક કહે છે અને ભરેલા પવનને અતિ પ્રયાસથી ધીમે ધીમે બહાર કાઢે તેને રેચક પ્રાણાયામ કહે છે. એક સ્થાનકેથી બીજા સ્થાનકપર-દાખલા તરીકે નાભીથી હદયમાં–વાયુનું આકર્ષણ કરવાના કાર્યને પ્રત્યાહાર કહેવામાં આવે છે અને એક સ્થાનપર ધારી રાખવાના કાર્યને ધારણ કહે છે. અથવા ઈદ્રિયાને વિષયથી નિવતવવી ઇષ્ટ વિષયના સંગપ્રસંગે તેપર રાગ અને અનિષ્ટ વિષયના સંગપ્રસંગે તેપર દ્વેષ ન થવા દેવે તેને પણ પ્રત્યાહાર કહેવામાં આવે છે. ઉપરોક્ત પ્રાણુવાયુના સ્થાન, વર્ણ, ફિયા અને બીજ જાણવાલાયક છે. અપાનવાયુ * યોગશાસ્ત્ર પચમ પ્રકાશ બ્લેક ૬૧ ૪ સદર શ્લોક ૬૪ Page #224 -------------------------------------------------------------------------- ________________ આનદાન અને બાલુ સંન્યાસી ૪૭ કાળા રંગને ગળાની પાછળની નાડીઓમાં ગુદા તથા પગના પાછળના ભાગમાં હોય છે, હૃદય, નાભી અને સર્વ સંધિસ્થાનમાં રહેલા સમાનવાયુ શ્વેત વર્ણને હોય છે, હૃદય, કંઠ, તાલુ અને મસ્તકમાં રહેલ ઉદાનવાયુ લાલ રંગનો હોય છે. ઉપર જણાવ્યું તેમ નાસિકા દ્વારા આકર્ષણ કરીને પૂરક અને રેચક પ્રાણાયામથી ગરમાગમને પ્રગટ થાય છે અને ઉદાનવાયુને હૃદયમાં સ્થાપન કરીને ઊંચે ચઢતાં રેવાથી તેનાપર જય થાય છે અને સમાનવાયુને જય પણ રેચક અને પૂરક પ્રાણાયામથી થાય છે. ત્વચા (ચામડી)માં રહેલ વ્યાનવાયુ મેઘધનુષ્યના જેવા રંગના હોય છે અને તેના પર જય કુભક પ્રાણુચામથી મેળવી શકાય છે. આ વાયુપર જય મેળવવાથી વ્યાધિઓને નાશ કરી શકાય છે અને ચોગગ્રમાં બતાવેલ છે તે પ્રમાણે કાળજ્ઞાન પણ થઈ શકે છે. પ્રાણવાયુને જય કર્યા પછી મનની સ્થિરતા પ્રાપ્ત કરવા સારૂ ધારણુને અભ્યાસ કરવાની જરૂરીઆત રહે છે તે વિધિ નીચે પ્રમાણે છે. શુદ્ધ જગપર આસન કરીને પ્રથમ વાયુનુ રેચન કરવું, પછી ઈડા નાડીથી પગના અંગુઠાથી બ્રહ્મરંધ્ર સુધી પૂરક પ્રાણાયામને પ્રયોગ કરે, તે અંગુઠા, તળીયા, પાણિ, જંઘા, ઘુંટણ, સાથળ, ગુદા, લિંગ, નાભી, જઠર, હૃદય, કંઠ, જીભ, તાલ, નાસિકાને અગ્ર ભાગ, નેત્ર, ભ્રકુટી, કપાળ અને મસ્તકમાં પવનની સાથે મનને મેળવીને બ્રહ્મદ્વાર સુધી તેને ભર, પછી પાછો તેને અંગુઠા સુધી ઉતાર અને નાભી કમળમાં લાવી તેનું રેચન કરવું, એ ધારણના અગને પ્રયોગ કરતાં જ્યારે પવન અંગુઠા, પાળુિં, જંઘા, ઘુંટણ અને સાથળમા હેય છે ત્યારે તેનાથી શીધ્ર ગતિ અને બળ પ્રાપ્ત થાય છે, નાલીસ્થાનમાં હોય છે ત્યારે વરાદિ વ્યાધિને નાશ કરે છે, જઠરમાં હોય છે ત્યારે કાયાની શુદ્ધિ કરે છે, હદયરથાનમાં હોય છે ત્યારે શાનને વધારે કરે છે, જીભ, નાસિકા અને ચક્ષુમાં હોય છે ત્યારે રસ, ગંધ અને રૂપના જ્ઞાન માટે થાય છે, કપાળમાં હોય છે ત્યારે ધને ઉપશમ કરે છે અને બ્રહ્મદ્વારમાં હોય છે ત્યારે સાક્ષાત્ સિદ્ધસ્વરૂપનું દર્શન તેનાથી થાય છે. • જુઓ ગરાસ પચમ પ્રકાશ બ્લેક ૨૭ થી ૩૫ Page #225 -------------------------------------------------------------------------- ________________ [૫દ આનંદઘનજીના પદ આવી રીતે પ્રાણુધારણના પ્રયોગ વખતે બ્રહ્મર સ્થાનમાં પવન સ્થિરતા પામે ત્યારે સાક્ષાત્ સિદ્ધનું દર્શન થાય છે અને તે વખતે એક અપૂર્વ નાદ સંભળાય છે, તે નાદનુ માધુર્ય એટલું સુંદર હોય છે કે તેનું સામાન્ય રીતે વર્ણન કરવું મુશ્કેલ છે. વળી તે નાદ અટક્યા વગર ચાલ્યા કરે છે અને અનુપમ શાંતિ સ્વરાજ્યમાં પ્રમોદ કરાવે છે, એને ગગ્રંથકારે અનાહત નાદ કહે છે. એટલા માટે આ ગાથામાં કહે છે કે સુષણ નાડીમાં સંચાર કરીને પછી જ્યારે પ્રાણવાયુને બ્રહ્મરપ્રદ્વારમાં શુદ્ધ આસન પર બેસી ધારણ કરવામાં આવે છે ત્યારે આ બાળભેળે સન્યાસી અનાહત નાદ સાંભળે છે. જૈન ચગાચાર્યો કહે છે કે પ્રાણાયામથી શરીર આરોગ્ય અને કાળજ્ઞાન થાય છે પણ મન સ્થિરતાને પામતું નથી તેમજ પ્રાણુના પૂરણ, રેચન, કુભકમાં પરિશ્રમ થાય છે અને તેથી મનને ઉલટું વિક્ષેપ પમાડનાર હોવાથી મોક્ષપ્રાપ્તિમા તે વિઘરૂપ છે. આટલા માટે ઈદિમાંથી મનને ખેંચી લઇને અને વિષય ઉપર વિરક્ત બુદ્ધિવાળા થઈને ચિત્તને ધર્મધ્યાનમાં નિશ્ચળ કરી દેવું અન્યત્ર પણ કહ્યું છે કે જે ગી સસારના દેહભેગથી વિરક્ત હય, જેના કષાય મંદ પડી ગયા હોય, જે વિશુદ્ધ ભાવ યુક્ત હય, વીતરાગ હોય, જિતેન્દ્રિય હોય એવા રોગીને માટે પ્રાણાયામ પ્રશસા કરવા લાયક નથી.' ધારણામાં મન જ્યારે એક સ્થાનપર, દાખલા તરીકે બ્રહ્મરંધમાં, રિથર થાય છે ત્યારે તેથી કેટલીક પ્રતીતિઓ થાય છે. અનાહત નાદ સંભળાય છે એમ જે કહ્યું તે પણ એક પ્રકારને સ્વર છે. જો કે તે સ્વહિપત હેવાથી બાહ્ય વનિરૂપ નથી. રોગ સાધનારને જે શબ્દ ઈષ્ટ હોય તે સ્વર સંભળાય છે. રોજ લોક વિચારનારને તે સ્વર સંભળાય છે અને અા અક વિચારનારને તદનુસાર સ્વર સભળાય છે. આ અનાહત નાદ શ્રવણની હકીકત એગના બીન અનુભવીને બહુ મહત્વવાળી લાગે છે પણ ગાભ્યામીઓ એ હકીક્ત તે ગમાર્ગના પ્રથમ પગથીઆરૂપ જ ગણે છે અને તેમાં એટલી બધી વિશેષતા દેખતા નથી * ચગશાસ્ત્ર છો પ્રકાશ પાક ૪-૬ શાનાર્ણવ પ્રકરણ ૩૦ વ્હક ૮ મે Page #226 -------------------------------------------------------------------------- ________________ ૪૯ છ] આનદધન અને બાલુડે સન્યાસી. એગમાર્ગ પ્રમાણે આ ગાથાને અર્થ કર્યો. હવે “સહજસમાધિના અર્થમાં આ ગાથાપર વિચાર કરીએ. ઈડા એટલે ડાબા રસ્તે-રાગને માર્ગ અને “પિંગલા? તે જમણે રરો-દ્વેષને માર્ગ. આ રાગ દ્વેષના અને માર્ગ તજી દઈને તે સંન્યાસી! તું સુષણ એટલે મધ્યમ પ્રવાહ-મધ્યમ માર્ગ હવે વતીશ. અત્યાર સુધી રાગ ષના ભયંકર માર્ગ પર વિચરીને તે બહુ હાનિ કરી છે, એ માર્ગે જવાથી તે બહુ દુખ સહન કર્યા છે, મતલબ તે બને આડાઅવળા માર્ગ હોવાથી ત્યાં તારું આત્મધન લુંટી જનારા અનેક ચોરે બેઠા છે તે તને સહીસલામત કદિ પણ પાછા આવવા દે તે સમજવું નહિ તેથી એ ફૂટ માગ તજી દઈ સુષુણ્ણને મધ્ય માર્ગ-રાજ્યમાર્ગ ગ્રહણ કરીશ ત્યારે તને શું થશે તે કહે છે. “બ્રહર એટલે બ્રહ્માસ્વરૂપને રસ્ત, શુદ્ધ આત્મસ્વરૂપને રતે, એ રસ્તામાં આસનપૂરી એટલે સ્થિર થઈશ, મતલબ જ્યારે તને શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત થશેતે વખતે તેમાં તને અપાર લય લાગશે અને તે તેમાં જ તરબળ થઈ જઈશ. સહજસમાધિના અર્થમાં અક્ષરાર્થ નીચે પ્રમાણે સમજ. ઈડા રાગમાર્ગ. પિગળા–ષમાર્ગ સુષુ=મધ્યમાર્ગ, રાગ દ્વેષ રહિત માર્ગ. ઘર-પરિણામ. બ્રહ્મરંધ-આત્મસ્વરૂપજ્ઞાન, આસનપૂરી–સ્થિર થઈ અનહદ=અપાર, તાન=લય, બજાસી =લગાડશે. બાબુ બંધુ, ભાઈ અહીં શબ્દના મુખ્ય અને ગૌણુ અર્થને પ્રશ્ન થાય છે તેથી આ અર્થ વિચારવા યોગ્ય છે. આ પ્રથમ ગાથામાં વેગને અંગે જે વિચારો બતાવ્યા છે તે બહુ વિચારવા ગ્ય છે. પેગ સંબંધી સંપ્રદાયી જ્ઞાન બહુ કમી થઈ ગયું છે તેથી વાંચનના પરિણામે અને અન્યત્ર તપાસ કરવાથી પ્રાપ્ત થયું છે તેને આ પદમાં ઉલ્લેખ કર્યો છે. રોગના વિષયનું પરિણાન મેળવવામાં બહુ પ્રત્યવા હેવાથી જ્યાં ખલના જણાય ત્યાં અભ્યાસીએ વિવેચન કરનારનું જરૂર ધ્યાન ખેંચવા વિનતિ છે. ગજ્ઞાન સબધી હાલ કેવી પરિસ્થિતિ છે તેપર ઉપોદ્દઘાતમાં વિશેષ ઉલ્લેખ કર્યો છે તેપર અત્ર ધ્યાન ખેંચવામાં આવે છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીનાં પદો. ૫૯ [પદ यम नियम आसन जयकारी, प्राणायाम अभ्यासी प्रत्याहार धारणा धारी, ધ્યાન સમાપિ સનારી. | પાટ |૨ | યમ, નિયમ અને સિદ્ધિ કરનાર આસન, તેમ જ પ્રાણાયામને અભ્યાસ કરી અને પ્રત્યાહાર અને ધારણ ધારણ કરી ધ્યાન અને સમાધિમાં તું લીન થઈ જશે.” ભાવ–આળભેળ સન્યાસી જ્યારે દેહદેવલરૂપ મઠમાં વાસે કરી ગાભ્યાસ કરે છે ત્યારે ત્યાં શું કરે છે તે સક્ષેપમાં ઉપર જણુવ્યું, તે જ હકીકત આગળ ચલાવતાં અત્ર ગાંગપર વિવેચન કરે છે. ચેગાચાય એગના અધિકારી પ્રમાણે તેના આઠ અંગ ગણાવે છે. તે અનુક્રમે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણ અને સમાધિ નામ ધારણ કરે છે. મંદાધિકારી માટે પાતંજલ ચગદર્શનકારના મત પ્રમાણે પ્રથમનાં પાંચ અંગ બહિરગ લેવા સાથે અવશ્ય અપેક્ષિત છે અને કેયાન, ધારણ અને સમાધિ અંતરગ હોવા સાથે તે સર્વ અધિકારી માટે સાધારણ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ કહેવાય છે. એ પાંચ યમોમા પણ અહિંસાની મુખ્યતા છે અને બાકીના ચારનું અનુપાલન પણ અહિંસાના અનુરોધથી જ કરવાનું છે. પતજલિના મત પ્રમાણે જાતિ, દેશ, કાળ અને સમયથી પરિકેદને ન પામનારા અને સર્વ અવસ્થામાં કર્તવ્યરૂપે નિશ્ચિત થયેલા આ પાંચ યમને મહાવ્રત કહેવામાં આવે છે. જૈન દર્શનકાર સ્યાદ્વાદમાર્ગદર્શક હોવાથી તેમ જ એકલા શરીરને ધારણ કરનાર સૂક્ષ્મ જીવોથી માંડીને પાચે ઈદ્રિય અને મનવાળા સર્વ પ્રાણી તરફ દયા રાખનાર અને તેવી દયાને ઉપદેશ કરનાર હાવાથી અહિંસાની આવી એકશીય વ્યાખ્યા જેમાં વ્યક્તિ તરક લક્ષ્ય ૨ ચમ=મહાવ્રત નિયમ થોડા વખત માટે લેવામા આવે તે જ્યકારી–સિદ્ધિ કરી આપનાર, પ્રાણાયામ પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ માટે વિવેચન જુઓ સમાસી તેમા તુ સમાઈ જવો, લીન થઈ જશે * પત જળ ચગદર્શન પાદ ૨ સૂત્ર ૩૦ Page #228 -------------------------------------------------------------------------- ________________ હું ] આનધન અને બાલુડી સંન્યાસી. ૫૧ રહે છે પણ સર્વ જીવા તરફ ધ્યાન રહેતું નથી તેવી વ્યાખ્યા કદિ કરતા નથી; તે સર્વથાત્યાગની અપેક્ષા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરીને રાખે છે છતાં મહાવ્રતના સાર્વભૌમપણાને જરા પણ વ્યવએ આાવવા દેતા નથી. શરીરની અને મનની શુદ્ધિ તે શૌચ; પ્રાણયાત્રાના પત્તા સિવાય અન્ય પદાર્થ મેળવવાની અસ્પૃહા તે સંતેષ; ક્ષુધા પિપાસા, શીત ઉષ્ણુ આદ્ધિ દ્વંદ્વોને સહન કરવાં તથા હૂં ચાંદ્રાયણાદિ નતા કરવાં તે તપ ઇષ્ટ સત્રના જાપ તે સ્વાધ્યાય અને આત્મનિવેદન ભક્તિ તે ઈશ્વરપ્રણિધાન. આ શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાનને નિયમ કહેવામાં આવે છે. યમનું નિરંતર સેવન કરવું અને નિયમનુ પ્રસંગે સેવન કરવું. આ યમ નિયમથી શું લાભ થાય છે અને વિતકાનું સ્ફુરણ થતું બંધ કેમ પડે છે તે સંબંધી જ્ઞાન અવશ્ય પ્રાપ્ત કરવા ચાગ્ય છે. સામાન્ય હકીકત ઉપાદ્ઘાતમાં લખી છે તેથી અત્ર પુનરાવૃત્તિ કરતા નથી. જૈન ચેગમાર્ગમાં સમિતિ પ્તિ ભાવના તથા ગુણુવ્રત, શિક્ષાવ્રતાદિ અનેક નિયમે આ ભાગ સવિશેષપણે ખજાવે છે. આસનને તૃતીય ચેગીંગ ગણવામાં આવે છે. આ અંગમાં સ્થાન અને શરીરના બેસવાના પ્રકાર એ બન્નેને સમાવેશ થઇ જાય છે. બનતાં સુધી એકાંત નિર્દેન શાંત સ્થાન પસંદ કરી જે આસનથી મનની એકાગ્રતા થાય તેવા આસને ધ્યાન કરવું. અન્ય યાગદર્શનકારી ચેારાથી આસન ગણાવે છે તેમાં પણ ચાર મુખ્ય છે, તે સિદ્ધાસન, પદ્માસન, સ્વસ્તિઠાસન અને ભદ્રાસનના નામથી ઓળખાય છે. એ આસનના સંબંધમાં નિયમ એટલે છે કે જે આસને એસવાથી મન સ્થિર થાય, તેની વ્યથા દૂર થાય અને જેનાથી દેહનુ સ્થિરત્વ અને અચંચળત્વ પ્રાપ્ત થાય તે જયકારી આસન સમજવુ. જૈન ચેાગાચાર્યાં પણ પયૅકાસન, વીરાસન, વજ્રસન, પદ્માસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કંઠુકાસન, ગેદેહિકાસન, કાચેાત્સર્ગ વિગેરેનું સ્વરૂપ† બતાવી છેવટે કહે છે કે જે આસને બેસી મનને નિશ્ચળ કરી શકાય તે આસન તે પ્રાણીને માટે સુંદર સમજવું. * એ આસનાના સ્વરૂપ માટે જીઆ પાતંજલ ચાદર્શનની ટીકા પાટ્ઠ ૨ સૂત્ર ૩૪. ↑ આસનના સ્વરૂપ માટે જીઓ ચેગશાસ્ત્ર પ્રકાશ ચોથા શ્લાક ૧૨૫૧૩૩ Page #229 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીનાં પદે [પદ પ્રાણવાયુનો આયામ એટલે રાધ કર તેને પ્રાણાયામ કહે છે. રેચક, પૂરક અને કુંભક એ પ્રાણાયામમાં અનુગત થયેલાં છે એમ સમજવું એના સામાન્ય સ્વરૂપ પર આપણે સહજ વિચાર ઉપર કરી ગયા. એ પ્રાણાયામની ભૂમિકાને નિર્ણય દેશ, કાળ અને સંખ્યાથી થાય છે. અભ્યાસથી એ દીર્ઘ તથા સૂક્ષમ થાય છે. પ્રાણાયામના અનેક પ્રકાર છે અને તેનાથી અનેક પ્રકારનુ કાળજ્ઞાન થાય છે તેમજ શરીરનું સ્વાથ્ય સુધરી જાય છે. એ ઉપરાંત પ્રાણાયામ માટે વારંવાર એમ કહેવામા આવે છે કે સુખેચ્છાવાન કઈ પણ પ્રાણીઓ ચાગીશ્વર શ્રી સશુરૂ વિના તેમાં કદિ પણ પ્રવેશ કરે નહિ પતંજલિ બીજા પદના બાવનમા સૂત્રમાં કહે છે કે પ્રાણાયામથી વિવેક જ્ઞાનને આવરણ કરનાર પાયરૂ૫ અશુદ્ધિને ક્ષય થાય છે, કારણ પ્રાણને અને મનને અત્યત ગાઢ સંબંધ છે અને પ્રાણુનો નિરોધ થવાથી અતિ સૂક્ષમ અગ્નિ ઉત્પન્ન થાય છે અને પરિણામે જળ ઉત્પન્ન થાય છે અને એ ત્રણ વડે અતા કરણના (રજન્સ અને તમસ) પાપ ધોવાઈ જાય છે. આથી પ્રકાશ સ્વરૂપ જે અત્યાર સુધી આવરિત હોય છે તેના આવરણને ક્ષય થવાથી તે જ્ઞાનદીપ્તિ થાય છે. જયાં પ્રાણુ હોય ત્યાં વાયુ હોય છે અને એકના જ્યથી બીજાને જ્ય થાય છે તે સબંધી રોગના પ્રસંગમાં પુષ્કળ વિવેચન કરી શ્રીમાન હેમચંદ્રાચાર્ય નાડીસંચાર, પૃથ્વી આદિ તત્તનું સ્વરૂપ બતાવી પ્રાણુયામથી કેટલાક સ્થળ લા ગશાસ્ત્રના પાંચમા અધિકારમાં બતાવે છે, પરંતુ છઠ્ઠા પ્રકાશમા કહી દે છે કે પ્રાણાયામથી મન ઉલટું કર્થના પામે છે અને ચિત્ત વ્યાકુળ થાય છે અને તેથી પરિણામે એ પ્રાણયામ એક્ષપ્રાહિમા વિશ્વરૂપ છે. પિતાના વિષયના ગકાળે પોતે જાણે ચિત્તવૃત્તિને અનુસરે છે એવી જે ઈદ્ધિની સ્થિતિ તેને પ્રત્યાહાર કહેવામાં આવે છે નિરંતરને માટે એ નિયમ છે કે જ્યાંસુધી ઇદ્રિપર જય થા ન હોય ત્યાં સુધી મન ઈદ્રિયેને અનુસરે છે. ધ્યાનસમયે અંત કરણ * પગશાસ્ત્ર ચતુર્થ પ્રકાશ શ્લોક ૧૩૪ જ્ઞાનાર્ણવ પ્રકરણ ૨૮ શ્લોક ૧૧ tોગશાસ્ત્ર પ્રકાશ છ બ્લોક ૪-૫ ૪ પાતળ યાગીન દ્વિતીય પાદ સૂત્ર ૫૪ Page #230 -------------------------------------------------------------------------- ________________ છ] આનદાન અને બાલુડે સંન્યાસી, ૫૩ ધ્યેયને અભિમુખ થાય છે તે વખતે ઈદ્ધિ પિતાનું સામ્રાજ્ય ન બતાવતાં કચેય અભિસુખ રહે અને ચિત્તને વિષય તરફ ખેંચી ન જાય, મતલબ ઇઢિયે પણ યાભિમુખ થઈ રહે એવી ઇન્દ્રિયની સ્થિતિને પ્રત્યાહાર કહે છે. આવી પ્રત્યાહારની સિદ્ધિથી બુદ્ધિને જય થાય છે. વૈરાગ્યના બળથી મન જ્યારે ઇન્દ્રિયામાં ધાવન ન કરે અને ચેય તરફ ગમન કરે ત્યારે ઇન્દ્રિય પણ તેને અનુસરે તે વખતે જે સ્થિતિ થાય છે તેને પ્રત્યાહાર કહે છે અને પછી તે મનપર એટલે કાબુ આવી જાય છે કે ઇદ્રિને તેના વિષયમાંથી ખેંચી ગમે તે જગપર ઈચ્છાનુસાર ધારણ કરી શકાય છે. આ પ્રત્યાહાર ગાંગને જૈન ચોગાચાય પણ સમ્યમ્ સમાધિની સિદ્ધિ માટે પ્રશસ્ત ગણે છે, કારણકે પ્રાણાયામની પિકે આમાં ચિત્ત ક્ષોભ પામતું નથી અને વળી પ્રત્યાહારથી સ્થિરતા પામેલું મન સર્વ ઉપાધિ રહિત થઈ સમપણું પામી જાય છે અને આત્મામાં તેને લય થઈ જાય છે. સદરહુ ગનાં પ્રથમનાં પાંચ અંગે બહિરંગ છે અને તે મંદાચિકારી માટે જરૂરનાં છે એમ એગ દર્શનકારે કહે છે. બાકીનાં ત્રણ અંગે સર્વ અધિકારી માટે સાધારણ છે. ધારણું, ધ્યાન અને સમાધિને અંગે પતંજલિ કહે છે તે સમજવા જેવું છે. જે દેશમાં ધ્યેયનું ચિંતવન કરવાનું છે તે દેશમાં ચિત્તને સ્થાપન કરવું તે ધારણ છે. એ દેશ તે બાહા અને અતર બે પ્રકારને સમજે. બાહા પદાર્થમાં મહાત્મા પુરૂષથી પ્રતિષ્ઠિત મૂર્તિ, સૂર્ય ચાદિ પદાર્થ લેવા અને અલ્પતરમાં હૃદયકમળ, નાભી કમળ, બ્રહ્મરંધ્યાદિલેવાં. કમહમેશાં પ્રથમ બાહ્ય પદાર્થથી શરૂ કરે અને તેમાં પણ પ્રથમ મૂર્ત પદાર્થ લેવા. ધારણું દેશમાં ધ્યેયની એકતાનતાને ધ્યાન કહેવામાં આવે છે. ધારણમાં વૃત્તિનું એક દેશમાં સ્થાપન કરી ધ્યેય વસ્તુનું સ્વરૂપ રચવામાં આવે છે અને તે સિદ્ધ થવાથી તે વધુમાં વૃત્તિને એકાકાર પ્રવાહ ચાલે છે તેને ધ્યાન કહે છે. ધ્યાનમાં એ પ્રવાહ સતત ધારારૂપે ચાલતે નથી પણ વચ્ચે વિચ્છેદ પડી જાય છે. જ્યારે એ વિગઢ બંધ પડી જઈ સતત પ્રવાહ ચાલે છે ત્યારે તેને સમાધિ કહેવામાં આવે છે, પિતાના સ્વરૂપને ભૂલી જઈ માત્ર ધ્યેયને જ નિર્ભસ કરાવે તે સ્થિ * ગિશાસ્ત્ર પ્રકાશ છઠો. શ્લોક ૬. - - - Page #231 -------------------------------------------------------------------------- ________________ આનદધનજીના પદે [પદ તિને સમાધિ કહે છે. ધ્યાન અને સમાધિમાં ફેર એ છે કે ધ્યાનમાં યેયનું અને વૃત્તિનું પૃથક્ ભાન હોય છે. મતલબ ધ્યાનમાં Àયાકાર વૃત્તિના પ્રવાહમાં વચ્ચે ખલના પડે છે, સમાધિમાં તે અખંડિત હાય છે. સમાધિને પરિપાક થાય છે ત્યારે કચેય વિષય ય થઈ જાય છે અને સમાધિની સિદ્ધિ થવાથી ધ્યેયને સાક્ષાત્કાર થાય છે. “ આ રોગનાં અછાંગની વ્યાખ્યામાં એક્ષ સુધી જીવની ઉત્ક્રાંતિને અને જૈન દર્શનકારે કેટલાક માટે ફેર બતાવે છે. તેમાંના કેટલાક ફેરફારે આપણે જોઈ ગયા. ધ્યાનને અંગે બહુ કહેવા ચેાથ છે. અત્ર સંક્ષેપમાં કહીએ તે એટલું બસ છે કે ધ્યાનની હકીકત બહુ સ્પષ્ટ કરીને અનેક વિભેદ સાથે જૈન ચુંગાચા બતાવે છે. ધ્યાનના પ્રથમ પિસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એવા ચાર ધ્યેયને અને ભેદ પાડે છે. એમાં પિંડસ્થ ધ્યેયની ધારણા પાર્થવી, આગ્નેયી, મારૂતી વારૂણી અને તત્રભુ એમ પાંચ પ્રકારની બતાવી તેનું સ્વરૂપ બતાવે છે સ્વરવ્યંજન પક્તિની રચના, નાભી કમળ આદિ કમળોની સ્થાપના અને તત્ર અક્ષર વિભ્યાસ કરી જે અનેક પ્રકારના જાપ કરવા તે પદસ્થ કચેય કહેવાય છે. એને માટે ચગશાસ્ત્રને આ આઠમ પ્રકાશ રોકવામાં આવ્યે છે. સમવસરણમાં વિરાજિત, અષ્ટમહાપ્રાતિહાર્ચ ચુક્ત, રાગ દ્વેષ રહિત, સર્વજ્ઞ ભગવાન તીર્થકરને ધ્યેય કરવા તે રૂપસ્થ ધ્યાન કહેવાય છે અને તષિય તીર્થકર મહારાજ રૂપથ ધ્યેય કહેવાય છે. અમૂર્ત ચિદાનદ ભગવાન નિરજન નિરાકાર શ્રી સિદ્ધસ્વરૂપને ધ્યેય કરવું તે રૂપાતીત કચેય કહેવાય છે. એ આરાધ્યની આરાધનાને માટે કહ્યાં છે. સામાન્ય વિષયને અંગે તે આર્તઅને રૌદ્રધ્યાન સસારના હેતુ છે અને સંસારમાં રખડાવનાર છે તે પ્રત્યેકના ચાર ચાર ભેદ છે. ધર્મસ્થાન અને શુકલધ્યાન શુભ ધ્યાને છે. ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંચાગ, ગચિંતા અને નિદાનચિંતા. (ભવિષ્યમાં શું થશે તદ્વિષયક ગ્લાનિ) એ આર્તધ્યાનના ચાર પ્રકાર છે અને હિંસાનદી, મૃષાનન્દી, ચૌયૌનદી અને સરક્ષણાનુબંધી એ રૌદ્રધ્યાનના ચાર લે છે. આ પ્રાણી જ્યાં સુધી વધુ વરૂપ સમજતે - - - જ પાતંજળ પાગદર્શન પાદ તુતીય સૂત્ર ૧-૩ 1 યારશાસ્ત્ર સપ્તમ પ્રકાશ સ્લોક ૯-૨૮ Page #232 -------------------------------------------------------------------------- ________________ પપ છઠ્ઠ ] ' આનદધન અને બાલુડે સંન્યાસી નથી ત્યાંસુધી અને ખાસ કરીને સંસારદશામાં હોય છે ત્યાં સુધી આર્ત અને રૌદ્રધ્યાનની દશામાં વત્ય કરે છે અને અનેક કિલણ કમ મનથી જ બાંધ્યા કરે છે. ધર્મધ્યાનને માર્ગે ચઢનાર મુમુક્ષુ મૈત્રી, પ્રમાદ, કરૂણા અને માશરણ્ય એ ચાર ભાવના નિરતર ભાવી સ્વપર વિવેક કરે છે. ધર્મધ્યાન પ્રથમ વિભાગ આજ્ઞાવિચય (નિશ્ચય) છે. પ્રમાણુનય નિક્ષેપથી સ્યાદ્વાદ વચનમાં સર્વજ્ઞ કથિતત્વને અંશ કેવી રીતે આવી રહેલ છે તેની અત્ર વિચારણું તન્યાયના વિચારપૂર્વક સમ્યમ્ રીત્યા ચાલે છે અને જ્યારે પૂર્વીપર અવિરધીપણું તેને સમજાય છે ત્યારે તે તત્વદર્શનમાં સર્વજ્ઞ કથિતતા અનુભવે છે. ભવચકની ચાર ગતિમાં ઈન્દ્રિયકષાય આદિથી અનેક પીડાઓ થાય છે તેને કેવી રીતે મટાડવી જોઈએ તદ્વિષયક ચિંતા અને તે પીડા મટાડવા યોગ્ય છે એવી ઢ ભાવનાને અપાયવિચય ધર્મસ્થાન કહે છે. કર્મ સંબંધી અને સ્વપીડાને એક ભાવ તે એટલી સારી રીતે વિચારે છે કે એને વસ્તુ સ્વરૂપનું જ્ઞાન ધીમે ધીમે આ વિભેદમાં થઈ જાય છે. પ્રાણીને જે સુખ દુખ થાય છે તે કર્મજનિત છે અને કર્મ સ્વજનિત છે એ વિચાર કરી કર્મની આઠ મૂલ પ્રકૃતિ અને ઉત્તર અનેક પ્રકૃતિ પર વિચાર કરે તેને વિપાકવિચય ધર્મધ્યાન કહેવામાં આવે છે. આ ભેદમાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચાર પ્રકારના બંધ તથા ઉદ્વર્તનાદિ આઠ પ્રકારનાં કરણને વિચાર બહુ સૂક્ષમતાથી કરવામા આવે છે. દ્રવ્યાનુયાગની શ્રેષ્ઠતા કેટલી છે તે આ વિભાગપર વિચાર કરવાથી પ્રતીત થાય છે અને તેથી શાસનપર દઢ પ્રતીતિ થાય છે. આ વિભાગમાં નવ તત્વ પૈકી આશ્રવ, સંવર, બંધ અને નિર્જરા તત્ત્વ પર વિચારણુ સૂક્ષમ રીતે ચાલે છે. લેકવરૂપની વિચારણા, નરક, દેવસ્થાન, મનુષ્યલકનું સ્વરૂપ, તે મથે બાર દેવલેક, રૈવેયક આદિનાં સ્થાને, આકાર વિગેરે ચૌદ રાજલેક અને સિદ્ધ સ્થાન એ ઉપર ધ્યાન કરવું એ ચોથા સંરથાનવિચય ધર્મધ્યાનને વિષય છે. આ સંસ્થાનવિય ધર્મધ્યાનમાં નારકીનાં કલેશ, ક્ષેત્ર અને અધમ અસુરકૃત દુખે અને દેવનાં વિમાન આદિનાં સુખપર પુષ્કળ વિચારણા થાય છે અને પિસ્થ, પદરથ, Page #233 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીનાં પદે. * fપદ રૂપસ્થ અને રૂપાતીત ચાર ધ્યેયનું ઉપર વિવેચન કર્યું તેનો પણ આ ધર્મધ્યાનના ચોથા ભેટમાં સમાવેશ થાય છે. કિયા રહિત, ધ્યાન કરવાની ઈચ્છા રહિત અને સ્વરૂપ સન્મુખ પ્રાણી અપાર દૌર્ય સાથે પ્રથમ સંઘયણ ધારણ કરનાર હોય તે શકલધ્યાન થઈ શકે છે. તેના ચાર વિભાગમાંના પ્રથમના બે વિભાગ છમસ્થ પ્રાણને અને બીજા બે વિભાગ સર્વને પ્રાતે હોઈ શકે છે. જે ધ્યાનમાં પૃથક પૃથક રૂપથી શ્રુતજ્ઞાનને વિચાર થાય, અર્થાત્ અર્થ વ્યંજન અને ચેગનુ સ્પષ્ટ પૃથક્કરણ કરાય તે પ્રથમ પાયો પૃથકત્વ એકત્વ સવિચાર શુકલધ્યાન કહેવાય છે. એક અર્થથી બીજા અર્થને વિચાર કર, એક શબ્દથી બીજા શબ્દને વિચાર કરે અને એક પેગથી બીજા ચાગને આશ્રય લે તે આ સ્થાનના પ્રથમ પાયાને વિષય છે. બીજા પાયામાં પૃથક્વ વિચાર રહિત સવિતકે થાય છે અને તે મેહનીય કર્મના સર્વથા ક્ષય થયા પછી જ થાય છે એક ચોગથી એક દ્રવ્ય, એક આશુ અને એક પયયનું ચિંતવન કરવું તે દ્વિતીય એકત્વ વિતર્ક અવિચાર શુકલધ્યાન કહેવાય છે. મતલબ એ છે કે પ્રથમ પાયામા દ્રવ્યપર્યાય સ્વરૂપ અર્થથી અર્થાન્તરમાં સંક્રમણ થાય છે અને ત્રણે રોગોમાં પણ એકમાંથી બીજામાં સક્રમણ કરાય છે. આ સંક્રમણ બીજા વિભાગમાં બંધ પડી જાય છે જેથી ઘાતી કર્મને ક્ષય થઈ કૈવલ્યજ્ઞાનપ્રાપ્તિ થાય છે. અંતમ્હર્ત શેષ આયુષ્ય રહે ત્યારે તે જીવ શુકલધ્યાનના ત્રીજા પાયા ઉપર ચઢે છે, કેવળીસમુઘાત કરી છેવટે મેંગેને બાદરને બદલે સૂકમ કરી નાખી વચન અને મન ચગપર જય મેળવે છે. અને સૂક્ષમ કાયાગપર સ્થિત થાય છે. આ સ્થિતિને સૂક્ષ્મ કિયાપ્રતિપાતિ શુકલધ્યાન કહે છે. એ તેને ત્રીજો પ્રકાર છે, અને છેલ્લે પાંચ અક્ષર જેટલો સમય બાકી રહે ત્યારે શેષ રહેલી પચાશી પ્રકૃતિને ક્ષય કરી નિર્મળ, શાંત, નિષ્કલંક, નિરામય, નિરજન સિદ્ધદશાને પ્રાપ્ત કરે ત્યાંસુધી પચ હસ્તાક્ષર ઉચ્ચારના કાળ પ્રમાણુ સમુચિછન્ન પ્રિય નામના ચેથા શુકલધ્યાનને કાળ છે. _ આવી રીતે ધ્યાનનું સ્વરૂપ જૈન ચગાચાયો બતાવે છે. સમાધિનું સ્વરૂપ બતાવવાની અત્ર અપેક્ષા રહેતી નથી, કારણ ચેથા શુકલ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૫૭ છઠ્ઠી અનંદધન અને બાલુડે સન્યાસી. સ્થાનના ચોથા પાયાને અંતે મોક્ષ થઈ જાય છે અને પાતંજલાદિ દર્શનકારે સમાધિની જે સ્થિતિ કહે છે તે તે સ્વરૂપ શૂન્ય દશા છે. તે દશા આત્માનું વ્યક્તિત્વ માનનાર દર્શનમાં સંભવે જ નહિ અને સમાધિ શબ્દનો અર્થ ધ્યાનની એક્તા કરીએ તે તે તેવી સમાધિ ધર્મધ્યાનના પ્રથમ ભેદથી જ આવે છે. આ પ્રમાણે વિવેચનપૂર્વક જ્યારે ચાગાગમાં પ્રવેશ કરીશ ત્યારે તે ધ્યાનસમાધિમાં સમાઈ જઈશ, તારી અને કચેય વિષયની એક્તા થશે અને તું પરમાત્મ સ્વરૂપ પામી જઈશ. આ પ્રમાણે કરીશ ત્યારે તું ખરે ચગી થઈશ. અત્યારે તે હજુ બાળાભળો સંન્યાસી છે. मुल उत्तर गुण मुद्रापारी, पर्यकासन चारी, લામ સારી, મન કી બચવા, માફ રા મૂળગુણ અને ઉત્તરગુણને તે ધારણ કરે છે અને સુદ્ધા ધારણ કરે છે, પર્યકાસને બેસી ગમાર્ગમાં) ગમત કરે છે અને રેચક, પૂરક, કુંભક (પ્રાણાયામ) વડે મન અને ઈદ્રિયપર સંપૂર્ણ જગ્ય કરવાની ઈચ્છાવાળો ય કરનારે) તે થાય છે.” ભાવ-પેગમાર્ગમાં પ્રવેશ કર્યા પછી તેમાં જેમ જેમ પ્રગતિ થતી જાય છે તેમ તેમ બાલુડા સંન્યાસીને શું શું થાય છે તે ઉપર બતાવ્યું. ત્યાં સ્વરોદયજ્ઞાન, અનાહત નાનું શ્રવણ અને અષ્ટાંગ ગની અનુક્રમે પ્રાપ્તિ થતી જાય છે એપર ઉપર વિવેચન કર્યું. એ અષ્ટાંગ ચગની હકીક્ત બહુ ઉપાગી છે અને ગગ્રથને તે મુખ્ય વિષય છે. એમાં અધિકારીના ભેદ પ્રમાણે અનુષ્ઠાન થાય છે તે બાબત પણ ઉપર જણાવી અને તેમાંના ધ્યાન અંગને માટે જરા વિસ્તારથી ૧ ચારીને સ્થાને અન્ય પ્રતિભા “વારી અને વાસી એ પણ પાઠ છે. ૨ જ્યકારીને બદલે જયકાસી એવા પાઠ પણ જોવામાં આવે છે. ૩ મૂળ પાંચ ચમ, મૂળગુણ ઉત્તરાણ-નિયમ તથા અવતરિત દેષયાગ (જે મૂલગુણેને સાચવવા માટે હોય છે) મુઢા=શરીર આકૃતિ વિશેષ એ માટે વિવેચન જુઓ પર્યકાસન એક પ્રકારનુ આસન, વિવેચન જુઓ ચારીત્રામત કરી રેચક=શ્વાસને બહાર કાઢવા તે પૂરક શ્વાસને અંકર પૂર તે કુંભક શ્વાસને અંદર રિથર કરશે તે સરીસૃપૂર્ણપણે બધી જયકારી=જય મેળવવાની ઇચ્છાવાળો ન્ય નાશ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આનંદઘનજીના પ. - [પદ બતાવ્યું. હવે તેનાં કેટલાંક અંગોમાં પ્રગતિ કરતાં જરા વિગતમાં ઉતરીતે જોઈએ તે બહુ આનંદદાયક ત પ્રાપ્ત થાય છે અને ચાગમાર્ગ તરફ જરૂર આકર્ષણ થાય તેમ છે તેથી તે પ્રગતિના વિષયની જરા ઝીણી વિગતમાં ઉતરી એનાં મુખ્ય તો વિચારીએ. પ્રથમ ચગાંગ જે યમ તેના વિવેચનમાં ઉપર જોઈ ગયા છીએ કે એ પાંચ પ્રકારના છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તેમાં પણ પ્રથમ અહિંસા નામને થમ મુખ્ય છે અને બાકીના ચાર તેના રક્ષણ માટે છે અથવા તે અહિંસાના અવિરાધપણે અન્ય ચારનું અનુષ્ઠાન કરવાનું છે. આ જૈનના અભિપ્રાયને અનુરૂપ ચગ દર્શનકારેને અભિપ્રાય છે દ્વિતીય પાદના ત્રીશમા સૂત્રની ટીકામાં પાતજળ ચગદર્શનમાં આ હકીકત સ્પષ્ટ કરતાં કહ્યું છે કે “જેમ હાથીનાં પગલાંમાં સર્વ પાદથી ચાલનાર પ્રાણનાં પગલાં અંતભવને પામે છે તે જ પ્રમાણે સત્ય, અસ્તેય, દાન, યજ્ઞાદિ સર્વે પણ અહિંસામા જ અતભવને પામે છે? જૈન દર્શનકારે એ હકીકત અનેક પ્રકારે કહે છે. આ મૂળ વ્રત કહેવાય છે. એ જ અહિંસાના પાલન માટે અનેક ઉત્તરગુણે ચગ દર્શનકારે બતાવ્યા છે. પિડવિશુદ્ધિ, ગોચરીના બેંતાલીશ દેષનો ત્યાગ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ વિગેરે ઉત્તરણુણે છે. એવા અનેક ગુણોના નામ લખવાં પણ અત્ર સ્થળસકેચથી બની શકે તેમ નથી પણ પાંચ સમિતિ અને ત્રણ ગુણિપર જરા વિવેચન કરી ઉત્તરગુણમાં કેવી વિશિષ્ટતા છે તેની વાનકી જઈએ. ગીમુનિ ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરવા માટે ચાલે તે સાડા ત્રણ હાથ નીચે જમીનપર દષ્ટિ રાખી પ્રમાદ રહિત થઈને ચાલે, દિવસે સૂર્યની રોશનીમાં જ ચાલે અને બહુ માણસે જે રસ્તા પર જતાં આવતા હોય તેવા માર્ગે જ ચાલે-આને પ્રથમ ઈયી સમિતિ કહેવાય છે. માયાવી, કામી, માસલક્ષી કે નાસ્તિક માણસ વાપરે તેવી અથવા સહ ઉત્પન્ન કરનારી અથવા પાપસંચુત ભાષા ચેગી ન બોલે, હિત કરનાર, માપયુક્ત, પ્રિય અને સાધને માન્ય ભાષા અન્યની લાગણી ન દુખાય તેવી રીતે બેલે તે બીજી ભાષા સમિતિ. ગાચરીના બેતાળીશ દષને ત્યાગ કરી લાલસા રહિતપણે આહાર લે તે ત્રીજી એષણ સમિતિ, આસન, શય્યા, ઉપધિ, વસ્ત્ર, ઉપકરણ વિગેરે Page #236 -------------------------------------------------------------------------- ________________ ૫૮ છઠ્ઠ.] આનંદધન અને બાલુડે સન્યાસી લેતી મૂકતી વખતે તે જીવ રહિત છે એમ બરાબર તપાસ કરીને જીને વિનાશ ન થાય તેવી રીતે પુંજી પ્રમાઈને પછી લે અથવા નિર્જીવ રથાનકે મૂકે અને મનમાં વિચાર કરે કે નિરપરાધી સૂમ જીવને પણ મારાથી અનુપાગપણે નાશ થ ન જોઈએ એ જેથી આદાનભંડમતનિક્ષેપણ સમિતિ, મળ, મૂત્ર, શ્લેષ્મ ભૂમિપર નાખતી વખતે પ્રથમ તેભૂમિશુદ્ધ-નિર્જીવ છે એમતપાસકરે એ પાંચમી પારિકાપનિક સમિતિ. રાગ હેપ કરાવનાર સકળ સકલ વિત્યને છેડી મનને સ્વાધીન કરવું અને સમતા ભાવમાં રિથર કરવું તે મનેગુસિ. મોનનું ધારણ કરવું તે વચનગુપ્તિ અને પરિષહ આવે તે અડગપણે સહન કરવા તેમ જ શરીરને હલાવતી વખતે પણ પ્રતિલેખવું એ કાયમ કહેવાય છે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુસિ પ્રવચન માતા કહેવાય છે, એગમાર્ગમાં પ્રવાસ કરનારને તે ખાસ જરૂરની છે અને ઉત્તરગુણેમાં ખાસ ભાગ ભજવે છે. એનું આંતર રહસ્ય તપાસતાં જણાશે કે એને વિષય ખાસ કરીને અહિંસાના રક્ષણ માટે જ છે, સત્ય બોલવાની વાત શાસ્ત્રકાર કહે છે તેને હેતુ પણ અહિંસાને અગે જ છે, કારણકે કોઈની લાગણી દુખાવવી એ પણ ભાવપ્રાણ હણવા જેવું છે. આવી રીતે સર્વ મૂળ તથા ઉત્તરગુણ માટે સમજી લેવું. આ મૂળ તથા ઉત્તરગુણ ચગી જેમ જેમ એગમાર્ગમાં પ્રગતિ કરતા જાય છે તેમ તેમ અધિકાર પ્રમાણે વિશેષ વિશેષપણે પ્રાપ્ત કરે જાય છે અને તે ગુણુપ્રસિથી પગલિક પરદ્રવ્યપર જય અને આત્મિક ઉન્નતિને માર્ગ સરળ થતું જાય છે. આ મૂળ અને ઉત્તરગુણરૂપ સુદ્રા એટલે સ્વરૂપ ધારણ કરનાર ચગી હોય છે. તાત્પર્ય એ છે કે તે જાણે એ મૂળ ઉત્તરગુણમય સાક્ષાત્ હય, જાણે મૂર્તિમાન ગુણે જ તે હેય તે તે થઈ જાય છે. મતલબ એ ગુણને પોતે ઉપર ઉપરથી ધારણ કરે છે એમ નહિ પણ તે તન્મય થઈ જાય છે, તદ્રુપ થઈ જાય છે, તેની સાથે એકાકાર થઈ જાય છે. જેવી રીતે ધનપ્રાપ્તિ, સ્ત્રીસંગ, ભજન ગ્રહણદિ કાર્યમાં સંસારરસિક જીવ એકાકાર વૃત્તિ અનુભવે છે તેવી રીતે રોગમાર્ગમાં પ્રવેશ કરનાર પ્રાણી યમ નિયમાદિ મૂળ ઉત્તરગુણામાં એકરૂપ-એકરસ થઈ જાય છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ આનદધનજીનાં પદો. અથવા શાસ્ત્રકાર મન વચન કાયાના ચોપર અંકુશ રાખવા મુદ્રાઓ બતાવે છે અને અમુક ક્રિયાઓ અમુક સુદ્ધાએ–શરીરસંસ્થાનની અમુક આકૃતિએ રહી કરવી એવી વિધિ બતાવે છે તે તે ક્રિયા ચાગ્ય મુદ્રા ધારણ કરનાર સંન્યાસી થાય છે. જૈન શાસ્ત્રકાર મુખ્ય મુદ્રા ત્રણ પ્રકારની બતાવે છે. વ્યોગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તાસુક્તિમુદ્રા. બે હાથની દશે આંગળીઓ એક બીજામાં અંતરિત કરીને કમળના ડેડવાના આકારે અદર અંદર જોડી દેવી અને બન્ને હાથની કેeણીને પેટ ઉપર સ્થાપન કરવી તેનું નામ રોગમુદ્રા કહેવામાં આવે છે. પગના બન્ને અશુઠાઓની વચ્ચે ચાર અંગુળને આંતર રાખવે અને પાછળની બે પાનીની વચ્ચે ચાર આંગળાથી કઈક ઓછા આંતર રાખવે એ રીતે પગ રાખી ઉભા રહી કાસગદિ ક્રિયા કરવામાં આવે તેને જિનમુદ્રા કહેવામાં આવે છે. અને હાથને એક બીજા સામે જરા ગર્ભિતપણે રાખી તેમને કપાળ ઉપર મધ્ય ભાગમાં સ્થાપન કરવા (કપાળને લગાડવા અથવા અન્ય આચાર્યોના મત પ્રમાણે ક્યાળથી જરા દૂર રાખવા તેને ત્રીજી સુક્તાસુક્તિમુદ્રા કહે છે. આ ત્રણ મુદ્રાઓ દેવવંદનના જૂદા જૂદા પ્રસંગોએ રાખવાની છે અને તેને સુખ્ય હેતુ ચગની રિતિમા ઉપકાર કરવાનો છે અને તેટલા માટે જનાચાયો તેને કર્મક્ષપશમ કરનાર તરીકે જણાવે છે. અમુક પ્રકારે શરીરના અવયવોને રાખવાથી શારીરિક સ્થિરતા પ્રાપ્ત થાય છે એ આપણુ દરરાજના અનુભવને વિષય છે. આ ઉપરાંત હાથની આગલીઓની બીજી અનેક પ્રકારની મુદ્રાઓ થાય છે જે સપ્રદાયથી અથવા વિશેષ ગ્રંથાથી જાણી શકાય. શરીરની સ્થિરતા થવાથી બાકીના પર અંકુશ પ્રાપ્ત થાય છે એ સમજાય તેવી હકીકત છે. રુદ્રાના સ્પષ્ટ જ્ઞાન માટે પણ સદગુરૂ સાગની ખાસ આવશ્યકતા છે. આ પ્રમાણે શરીરાગપર મુખ્યત્વે ય મેળવવા માટે અને સર્વ રોગોપર સામાન્ય રીતે અંકુશ મેળવવા માટે સુદ્ધા કરવામાં આવે છે. તદુપરાંત શરીરના અવયને અમુક રીતે ગોઠવવારૂપ આસન ગ્રહણ કરવામાં આવે છે. આસને અનેક પ્રકારનાં છે. ચા જ દેવવહન ભાષ્ય ગાથા ૧૪ * સદર ગાથા ૧૫૧૭ માં ત્રણે મુદ્રાનું સ્વરૂપ આપવામાં આવ્યુ છે - -- Page #238 -------------------------------------------------------------------------- ________________ આનદધન અને બાલુડે સન્યાસી. ૬૧ વલયાદિ ત્રષિઓ રાશી આસન બતાવે છે, તેમાંથી હઠાગ પ્રદીપિકાકાર દશ આસનને સુખ્ય કહે છે. તેમાંથી સિદ્ધાસન, પદ્માસન, સ્વસ્તિકાસન અને ભદ્રાસન એ ચાર મુખ્ય અને અનુકુળ પડે તેવાં છે. તેનું સ્વરૂપ પાતંજળ ચગદર્શનની ટીકામાં છે ત્યાંથી જેવું, જુઓ પાર દ્વિતીય સૂત્ર ૩૪ પરની ટીકા). જૈન ચગશાસ્ત્રકારે પણ અનેક આસને બતાવે છે જેનાં નામ આપણે ઉપરની ગાથાના વિવેચનમાં જોઈ ગયા છીએ. એ સર્વમા પણ પર્યકાસન મુખ્ય મનાય છે. તેનું સ્વરૂપ બતાવતાં શ્રીમાન હેમચંદ્રાચાર્ય કહે છે કે “જંઘાની નીચેના ભાગે પગ ઉપર કરવામાં આવે અને નાભી નજીક ડાબા હાથ ઉપર જમણે હાથ રાખવામાં આવે તેથી પર્યકાસન થાય છે. આ પર્યકાસન આપણે પલાંઠી વાળીને બેસીએ ત્યારે થાય છે. અત્ર મેળાની સહજ ઉપર ડાબા હાથ ઉપર જમણે હાથ રાખવાનું કહ્યું છે પણ બે હાથ જોડીને મુક્તાસુક્તિમુદ્રા પેઠે સુખ નજીક પણ તેને રખાય એમ અન્યત્ર પર્યકાસનનો વિધિ કહ્યો છે. તીર્થકર મહારાજની મૂર્તિમાં અને પગને સાથળ ઉપર લાવવામાં આવ્યા હોય છે તે માત્ર પૂજનની સગવડ ખાતર જ હોય છે એમ સમજવું. આ ઉપરાંત વીરાસન, ભદ્રાસન, અજાસન, દંડાસન, ઉત્કટિકાસન, ગેદહિંકાસન અને કાર્યોત્સર્ગનું વર્ણન વેગથામાં કર્યું છે ? અને છેવટે કહ્યું છે કે જેને જે આસન કરવાથી મનની સ્થિરતા પ્રાપ્ત થાય તેણે તે આસન કરવું. આસન એ મન સ્થિરતાનું સાધન છે એટલું ધ્યાનમાં રાખવું, ચલિત અથિર આસન હોય ત્યાંસુધી ચગપર અંકુશ આવતું નથી. એગમાર્ગે ગમન કરનારા સન્યાસી પર્યકાસન કરી ચોગસાધના કરે છે એ અત્ર બતાવ્યું. જ્યાં મનને વેગ છે ત્યાં પ્રાણવાયુ છે, અને પ્રાણ છે ત્યાં મન છે. એપર જય મેળવવાથી અન્યપર જય મેળવાય છે અને ખપર થ મેળવવાથી ઇંદ્રિયને જય થાય છે અને તેથી છેવટે મોક્ષ થાય છે. એ પ્રાણપર જય મેળવવા માટે શ્વાસઉસની ગતિના રેકવાને પ્રાણાયામ કરવામાં આવે છે, અને તેના વેચક, જુઓ થાગશાસ્ત્ર ચતુર્થ પ્રકાશ બ્લોક ૧૨૫ + ક સદર પછીના ૪ થીગશાસ્ત્ર પચમ પ્રકાશ બ્લેક ત્રીજો વ્યાક ઢાણ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૬૨ [ પદ આનદધનજીનાં પદો. કુંભક અને પૂરક એમ ત્રણ ભેટ છે. બહાર, નાસિકા અને સુખવડે ઉદરમાંથી પવનને અતિ પ્રયત્નવડે બહાર કાઢવે તેને પ્રથમ રેચક પ્રાણાયામ કહે છે, બહારના વાયુને આકર્ષીને અપાનદ્વાર સુધી દિરમાં ભરે તેને પૂરક પ્રાણાયામ કહે છે અને વાયુને નાભી કમળમાં સ્થિર કરી રાખે તેને કુંભક પ્રાણાયામ કહે છે. એ પવનની ગતિ, રિથતિ વિગેરે અનેક હકીકત રોગગ્રંથામાંથી માલુમ પડે છે જે સમધમાં ઉપર વિવેચન થઈ ગયું છે. એના ઉપયોગથી શું ફળ થાય છે તે પણ અગાઉ આ જ પદના અર્થમાં જોઈ ગયા છીએ. રેચકથી શરીરની બહારના પ્રદેશમાં વાયુના રોધ થાય છે, પૂરકથી અંદરના પ્રદેશમાં અને કુંભકથી બંને પ્રદેશમાં રાધ થાય છે. રોચક પ્રાણાયામ બહુધા નાસિકાના અગ્રથી બાર આંગળ જેટલે કરવામાં આવે છે અને તેટલે દૂર રૂ જે પદાર્થ મૂક્યો હોય તે તે ઉડી જવાથી રચ કના બાહા પ્રદેશનું પ્રમાણ તેટલા આગળનું આવ્યું સમજવું. રેચક પ્રાણાયામની ભૂમિકા બાહ્ય દેશથી આ પ્રમાણે નિશ્ચય કરાય છે. પૂરકનુ પ્રમાણ આભ્યતર દેશથી નિશ્ચય કરાય છે. કઠ, ઉદર વિગેરે જે ભાગમાં વાયુ પૂરવામાં આવ્યે હોય તે ભાગમાં પિપીલિકા (ડીડી)ના સ્પર્શ જેવું ભાન થાય છે તે સ્પર્શ કંઠ વિગેરે જે પ્રદેશમાં લાગે ત્યાંસુધી પૂરક પ્રાણાયામ થયે સમજ. કુંભકનો નિર્ણય બાહ્ય અને આવ્યંતર મને પ્રદેશથી થાય છે, કારણકે તેમાં આંતર અને બાહ્ય અને વાયુને રોધ થાય છે. પ્રાણાયામને આવી રીતે દેશથી નિર્ણય થાય છે. કાળથી થતે નિર્ણય તે સ્પષ્ટ છે, જેટલા ક્ષણ રેચક પૂરકાદિ થાય તેટલે તેને કાળ સમજે. સખ્યાથી નિર્ણય કરવાના ઘણા પ્રકાર છે પણ સામાન્ય રીતે એક માત્રાથી પૂરક, ચાર માત્રાથી કુંભક અને બે માત્રાથી રેચક પ્રાણાયામ કરવામાં આવે તે એકમાત્રિક પ્રાણાયામ કહેવાય છે. સાધારણ નિયમ પ્રમાણે પૂરકથી ચાર ગણે વખત કુલકમાં અને બમણ વખત રેચકમા લગાડ જેઈએ અને માત્રા જેમ વધારવામાં આવે તેમ દ્વિમાત્રિક વિગેરે સંખ્યા વધતી * લગભગ એક સેકન્ડ જેટલા કાળને માત્રા કહેવામાં આવે છે સાધારણ વેગથી ઘુંટણની આસપાસ હાથને પ્રદક્ષિણ કરાવીને એક ચપટી વગાડીએ એટલામા એટલે કાળ થાય તેટલો કાળ એક માત્રાને છે Page #240 -------------------------------------------------------------------------- ________________ છુ.] આનદાન અને બાલુડે સન્યાસી જાય છે. પ્રાણાયામ સંબંધી વિશેષ હકીક્ત જાણવાની રૂચિવાળાઓએ ચગશાસ્ત્રને પાંચ પ્રકાશ વાંચવે. અત્ર કહેવાની મતલબ એ છે કે રેચક, પૂરક અને કુંભક પ્રાણાયામથી મન અને ઇન્દ્રિયપર જય મેળવાય છે અને તેથી બાળે સંન્યાસી યોગમાર્ગમાં ગમન કરે છે. ” પ્રાણાયામને અંગે બહુ હકીકત વિચારવા જેવી છે. એમાં કેટલીક વખત બહુ ભ્રાંતિ પડી જાય છે તેથી એક ખાસ નિયમ તરીકે સદ્દગુરૂના જોગ વગર કદિ પણ પ્રાણાયામને પ્રયોગ કરે નહિ સઃગુરૂ પણ સામાન્ય પ્રકારના હોય તે આ વિષયમાં ચાલે નહિ. રોગના ખાસ અભ્યાસી હોય અને સંપ્રદાયથી ચાલતા આવતા ગમાર્ગના જાણનારા હોય તે જ તેમને અનુસરવાથી લાભ થાય. જેમ પ્રાણુંચામથી ઇન્દ્રિયજય થઈ શકે છે તેમ તેથી કાળજ્ઞાન આદિ પણ થાય છે પણ જે બરાબર પ્રયાગ ન આવડે તે શરીરયાતના પણ તેથી થઈ જાય છે. આટલા માટે ગુરૂ વગર કદિ પણ એ પ્રયોગ કરવાને વિચાર પણ કરે નહિ. જૈન શાસ્ત્રકાર એથી ઇન્દ્રિય અને મને જયના લાભ બતાવે છે, શ્રીમાન હેમચંદ્રાચાર્ય વિગેરે આચાર્યો તેને ચગગ ગણે છે છતાં છેવટે તેને હગના પ્રકારમાં લઈ જઈને સુસાધુને તેને પ્રવેશ કરવા ના કહે છે તેનું કારણ એ જ છે. એક તે કાળજ્ઞાનાદિ આત્મિક વરતુ નથી અને તેને માટે જેટલે શક્તિને વ્યય કરવામાં આવે છે તે નકામો જાય છે એટલું જ નહિ પણ તેટલા વખતમાં જે ધ્યાન ગાંગને સાધવામાં આવે તે બહુ કર્મને ક્ષય થઈ જાય. એ હકીકતપર ઉપદ્રઘાતમાં પણ વિવેચન જેવામાં આવશે. અહીં એગમાર્ગપર પ્રવેશ કરનાર બાળભેળે સંન્યાસી મૂળ ઉત્તરગુણ ધારણ કરે છે, મુદ્રાદિક્યું જ્ઞાન મેળવી યથાવસર તેમાંથી પ્રત્યેકને ધારણ કરે છે, આસન સિદ્ધ કરે છે અને રેચક, પૂરક અને કુલક પ્રાણાયામ કરી મન અને ઈહિપર જ્ય મેળવતે જાય છે. હવે એવી રીતે એગમાર્ગ પ્રવૃત્તિ કરતાં બાળભેળ આત્મા વિશેષ શું કરે છે તે અત્ર બતાવે છે. સહજસમાધિના અર્થમાં રેચક એટલે હેય વસ્તુને ત્યાગ કરે, પૂરક એટલે ઉપાદેય વસ્તુને આદરવી અને કુંભક એટલે મધ્ય Page #241 -------------------------------------------------------------------------- ________________ [ પદ ૬૪ આનંદઘનજીનાં પદે. સ્થ ભાવમાં રહેવું. ઉપર જણાવ્યું તેવા આસન પર રિથર થતાં, ચાગમુદ્રા ધારણ કરતાં અને યમ નિયમાર્દિ મૂળ ઉત્તરગુણે ધારણ કરતાં અને હેયને તજતાં, ઉપાદેયને આકરતાં અને મધ્યસ્થ ભાવ ભાવતાં મન અને દ્વિચા પર જય થાય છે, જયકાસીને જીતવાને કામી અથવા જીત પામેલે બન્ને અર્થ થાય છે. थिरता जोग जुगति अनुकारी, आपो आप विमासी आतम परमातम अनुसारी, सांझे काज समासी. माहारो ॥४॥ “સ્થિરતા અને ચગયુક્તિઓને કરતે (તેની અનુકૂળતાએ વર્તત) આત્મા આત્મસ્વરૂપ વિચારી પરમાત્મપદને અનુસરે છે ત્યારે તેનું કામ ટુંકા વખતમાં સિદ્ધ થાય છે” ભાવ-એગમાર્ગ ગમન કરી જે સાધ્ય પ્રાપ્ત કરવાનું છે તેને સમાવેશ એક સ્થિરતા શબ્દથી થઈ જાય છે. પ્રાણાયામને હઠાગમાં ગણવામાં આવ્યો છે તેનું કારણ પણ તે સ્થિરતાનું કારણ હોઈ શકે એમ છતાં તેમાં કલેશ બહુ થાય છે અને ઘણીવાર તેને અંગે થતી સ્થળ સિદ્ધિ પ્રાપ્તિ, કાળજ્ઞાન, શરીરસ્વાચ્ય આદિથી મન સંસારરસિક થઈ કેશમાં પડી જાય છે તે કહેવું સંભવિત છે. રોગીનું સાધ્ય આ સર્વ ઉપાધિ દૂર કરી પોતાનું શુદ્ધ નિરંજન ચિદાનંદ સ્વરૂપ પ્રકટ કરવાનું હોય છે અને તે સ્થિતિ માક્ષમાં પ્રાયવ્ય છે તેમ જ તે સ્થિતિ એગના ફળ તરીકે નહિ પણ તેના અનિવાર્ય પરિણામ તરીકે પ્રાપ્ત કરવાની છે. મેક્ષમાં-પરમાત્મપદમાં પણ સ્થિરતા એ જ માટે ગુણ છે. નિજ સ્વભાવમાં રમણ કરી ચિર સ્થિરતા રાખવારૂપ સિદ્ધ મહાત્માના ચારિત્ર ગુણમાં જે વિશિષ્ટતા - ૪ થિરતા=સ્થિરતા જગજુગતિગતિ. અનુકરી તેને કરતે, તેની અનુકુળતાએ વર્તત આવત આપઆત્માને વિમાસી વિચારો અનુસારીત્તે રસ્તે ચાલ. સી—સિદ્ધ થાય કાજ=કાર્ય. સમાસી સ્વરૂપમાં) સમાશે અથવા ટકા વખતમાં એક માસમાં ૧ જગજીગતિને બદલે યાગજુગતિ અથવા ગયુગતિ શબ્દ એક જ અર્થવાળાઅન્યત્ર દેખાય છે ૨ “વિમાસીને બદલે “વિચારી પાઠ કોઈ મતમાં છે ૩ “સમાસીને બદલે “સવારી પાહાતર કઈ પર છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠું. ] ૫ છે તે અદ્ભુત છે અને છદ્મસ્થ તથા દૈવલ્યદામાં જેમ જેમ આગળ વધારો થતા જાય છે તેમ તેમ તે મહાન ગુણની છાયા વધતી વધતી ચાલે છે. આનંદધન અને માલુડા સંન્યાસી. ' જોગજુગતિ એટલે ચાણયુક્તિ. ચેગપ્રાપ્તિની યુક્તિ અથવા ઘટનાઓ. ચેગમાર્ગમાં પ્રગતિ કેવી રીતે કરવી તેની ચેાગ્ય રચનાઓ, અભ્યાસ અને નિર્ણય. આ ચેગયુક્તિ શબ્દના અર્થ છે. જ્યાંસુધી ચેગયુક્તિ જાણવામાં આવતી નથી ત્યાંસુધી ભ્રમ મહુ થાય છે. કેટલીકવાર સ્થૂળ સિદ્ધિમાં સંતોષ માનવામાં આવે છે, કેટલીકવાર અધિકારી ભેદે પ્રાપ્ત થવા ચેાગ્યે વિશિષ્ટ ચેાગનાં અંગને શરૂઆતમાં આદરવાના પ્રયાસ કરી ચેાળના ક્રમ ભૂલી જવામાં આવે છે અને તેથી પગથીએ પગથીએ ચેાગની સીઢી ચઢવાને ખદલે કુદકા મારવા મન લલચાઈ જાય છે પણ તેથી અધઃપાતજ થાય છે, કેટલીકવાર દાખલા તરીકે સાēખન ધ્યાનની સિદ્ધિ થયા વગર નિરાલમનમાં પ્રવેશ કરવા ઈચ્છા થઈ જાય છે, કેટલીકવાર શરીરના સંઘયણાદિની વિચારણા વગર ધ્યાનના આગળના ભેદો તરફ આકર્ષણ થઈ જાય છે. આ સર્વ ચેાગયુક્તિના અભાવ થતાવે છે, અને પછી ચિદ્યાનઃજી મહારાજ એક પદમા જણાવે છે તેમ થાય છે. તેઓશ્રી કહે છે કેનાગ ગતિ જાણ્યા વિના, કહા નામ ધરાવે; રસાપતિ કહે રક, ધન હાથ ન આવે.ગ ભેખ ધરી માયા કરી, જગ ભરમાવે પૂરણ પરમાનંદકી, સુધિ પંચ ન પાવે. દ્વેગ. મન સુંઢથા વિન સુંડકું, અતિ ધેટ સુંડાવે, જટા જીઢ શિર ધારકે, કાઉ ફાન ક્રરાવે ૉગ. ઊર્ધ્વ હું અધા સુખે, તન તાપ તપાવે; ચિદાનંદ સમજ્યા વિના, ગિણતી નહિ આવે. જોગ. આ પ્રમાણે સ્થિતિ છે. જોગગતિ જાણ્યા વગર ભેખ ધારણ કરવામાં આવે કે મુંડ મુંડાવવામાં આવે તેથી ચેાગીનું નામ ધાણુ કરાય છે, પણ તેથી ચેાગી થવાતું નથી, અને આ જોગજુગતિ સમજવામાં, જાણુવામાં અને અમલમાં મૂકવામાં સદ્ગુરૂના ચેાગની ખાસ જરૂર રહે છે. એમના પ્રતાપથી યાગનાં અગામાં રહેલી વિશિષ્ટતા અને તેને અમલમાં મૂકવાના સમય સમજાય છે અનેં નકામા કાળ ૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૬૬ આનંદધનજીના પદ [પદ ક્ષેપ અને શક્તિને વ્યય થતું અટકે છે. ઈછાયાગ એટલે મનમાં ઈચ્છા હોય તે ચેગ યથાર્થ બોધ વગર કર, શાસ્ત્રગ એટલે શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે ચાગ કર, સામર્થ્યાગ એટલે આત્મવીર્યને સ્પરાવવું, ધર્મસન્યાસ એટલે શપશમ ભાવના ધમને તજી દેવા અને ક્ષાયિક ભાવના ધમોને આદરવા વિગેરે સર્વને સમાવેશ જગજુગતિમ થઈ જાય છે.' આવી રીતે સ્થિરતા આદરી અને રોગમુક્તિથી ઘટનાઓ કરી તેને અનુકૂળ આ બાળભેળ સન્યાસી વર્તે છે એટલે પિતાના અધિકાર પ્રમાણે ગસાધના કરે છે અને મનને વિકલ્પથી દૂર કરી સ્થિર કરે છે, સાથે આત્મા આત્મસ્વરૂપ વિચારે છે. એ રોગનાં અગની સાધના કરતે–ઘટના કરતે પણ વારંવાર પિતે કેણુ છે, પિતાને અને સર્વ વસ્તુઓને સબધ કેટલે છે, શા માટે છે, કેટલા વખત સુધી છે, પિતે અહીં શા માટે રહ્યો છે, પિતાનું કર્તવ્ય શું છે અને આ નિરતરની રખડપટ્ટી કેવી રીતે અટકી શકે તેને તે વિચાર કરે છે, પછી તેને વિચાર થાય છે કે પિતાનામાં કેટલી શક્તિ છે તેમ કરતાં તેને જણાય છે કે “અહા! આ મારે આત્મા સાક્ષાત્ અનેક ગુણરત્નને દરિચે છે, તે સર્વજ્ઞ છે, સર્વદેશી છે, પરમાત્મા છે, નિરંજન છે અને તેની આવી અદ્દભુત શક્તિનું ભાન ન હોવાને લીધે પ્રાણુ વિષયમાં સુખ માને છે. બાકી વીતરાગને પ્રશમપૂર્વક જે સુખ છે તેનું અનંતમા ભાગનું સુખ પણ સર્વથી સુખી ગણતા છઘસ્થને હેતું નથી, માટે આવા અનત ગુણે જ્યારે આપણુ પાતામા જ છે તે તે કયા ગુણ છે તે અન્ય ગુણવાન મનુ માથી શોધી કાઢી પોતાનામાંથી જ ખોળી કાઢવા અને તેને પ્રગટ કરવા પ્રયાસ કરો. આ આત્મા અનંત વીર્યવાન છે, વિશ્વને પ્રકાશ કરનાર છે અને એની ધ્યાનશક્તિના પ્રભાવથી એ આખા વિશ્વને હલાવી શકે એમ છે. જે જે મહાન સ , શક્તિઓ અને સિદ્ધિઓ ગણાવી શકાય, જે કલ્પી શકાય તે સર્વ આત્મામાં શક્તિપણે છે * આ ત્રણ પ્રકારના યોગ માટે જુએ ઉપાદુઘાત અને તેનું વિશેષ વર્ણન ચાગદૃષ્ટિની સધાયની પ્રસ્તાવનામાં જ્ઞાનવિમળસરિએ કર્યું છે પ્રકરણરત્નાકર પ્રથમ ભાગ, પણ ૪૧૩ Page #244 -------------------------------------------------------------------------- ________________ આનંદધન અને બાલુડે સન્યાસી. ૬૭ અને તેને વ્યક્ત કરવાને આ પ્રયાસ છે. એ સર્વ કરવા માટે મનને પ્રથમ કબજામાં લેવાની જરૂર છે અને તેને માટે ક્રમસર વિચાર ગુર્નાદિના આશય નીચે કરવાને છે.” આ આત્મવિચારણા એ બહુ ઉપયેગી બાબત છે. આખી દુનિયા પર જય મેળવનાર અને મેળવવાની દોડાદોડી કરનાર પિતાની જાતને જ ન ઓળખી શકે એ બહ મોટા ખેદની હકીકત છે અને એ ખેદ દૂર કરવાને ઉપાય આત્મવિચારણુ કરવી એ જ છે.. આવી રીતે આત્મવિચારણાપૂર્વક રોગમુક્તિને અનુસરીને જ્યારે એમનાં અંગ અને પ્રત્યગની સેવા કરવામાં આવે ત્યારે ગમાર્ગમાં વધારો થતો જાય છે અને આત્મા પરમાત્માના માર્ગે ચઢે છે. બહિરાત્મ ભાવ છોડી અંતરાત્મ સ્વરૂપ આદરી પરમાત્મા ભાવ પ્રગટ કરવાનું જે સાધ્ય તેમાં હોય છે તેને પ્રાપ્ત કરવાને રસ્તે જ્યારે તે લાગી જાય છે ત્યારે પછી જે કાર્ય કરવાવું છે તે બહુ ટૂંકા વખતમાં–એક માસમાં સિદ્ધ થઈ જાય છે. જ્યાં સુધી આ જીવ બહિરાત્મ ભાવમાં વતેતે હોય છે ત્યાં સુધી તે ઘર, પુત્ર, સ્ત્રી અને ધનાદિ પરભાવમા સ્વબુદ્ધિ-આત્મબુદ્ધિ ધારણ કરી તેમાં રાચ્ચે મા રહે છે, પણ જ્યારે તે આ પરભાવ રમણતાને અભ્યાસ છોડી દઈ અંતરાત્મ સ્વરૂપમાં લય થવા માંડે છે ત્યારે તેને વિવેકતિ સ્ફરે છે અને તેના પરિણામે ગુણસ્થાન આરહણ કરતાં કરતાં છેવટે નિરંતરને માટે ઉપાધિમાંથી મુક્ત થઈ જાય છે. એ અંતરાત્મ દશામાં પ્રગતિ કરવી એ પરમાત્મ દશાનું અનુસરણ છે અને એ માર્ગે અધિકાર પ્રમાણે સદગુરૂની નિષ્ઠા નીચે ગમન કરવાથી જે કાર્ય કરવા બાળભળા સંન્યાસીને પ્રયાસ છે તે કાર્ય તેને ટુંકા વખતમાં પ્રાપ્ત થાય છે. જે તે હકગાદિ અકુશળ માર્ગમાં પડી જાય તે તેને માર્ગ બહુ લાંબા થઈ જાય છે અને ઘણીવાર તેને અધપાત પણ થાય છે પણ જે યોગના અવધાન સમયે મૂળી ઉત્તરગુણે બરાબર ધારણ કરી, પર્યકાસન કરી અને પછી રેચક, પૂરક, કુંભકને મન અને ઈદ્રિપર જય મેળવવામાં ઉપયોગ કરે અને એગઅવધાન ન ચાલતું હોય તેવે વખતે જોગજુગતિ પર વિચારણા કરી સ્થિરતા પ્રાપ્ત કરે અને પોતે જાતે જ આત્માને વિચાર કરે તે પછી તેનું પરમ સાધ્ય-લક્ષ્ય બિંદુ-નિરજન નિરાકાર Page #245 -------------------------------------------------------------------------- ________________ te આનધનજીના પો. [ પઢ સ્થાન પ્રાપ્ત થાય. જ્યાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષય થવાથી લેાકાલેાકના સ્વરૂપને તે જાણે, દર્શનાવરણીય કર્મના ક્ષય થવાથી તે સર્વે સ્વરૂપને રુખે, વેદનીય કર્મના ક્ષય થવાથી નિરૂપાધિક અનંત સુખની ઉત્પત્તિ થાય, માહનીય કર્મના ક્ષય થવાથી ક્ષાયક સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય, આ કર્મોના ક્ષય થવાથી અક્ષય સ્થિતિ થાય, નામ કર્મના ક્ષય થવાથી અરૂપીપણું પ્રાપ્ત થાય, ગાત્ર કર્મના ક્ષય થવાથી અનુરૂલઘુત્વ પ્રાપ્ત થાય અને અંતરાય કર્મના ક્ષય થવાથી અનત મળ પ્રગટ થાય. આ સાધ્યું તેને બહુ જલદીથી પ્રાપ્ત થાય. સર્વ સુખની પરાકાષ્ઠારૂપ ચેગીનું આ લક્ષ્યસ્થાન, પ્રાપ્ત કરવા ચેાગ્ય અધિકાર, તે માર્ગદર્શક ગુરૂના ચેાગ અને એ વિષયમા અપૂર્વે રૂચિ પ્રાપ્ત થાય ત્યારે દેહદેવળરૂપ મઢમાં વાસ કરનાર બાલુડા સન્યાસી પાતાનુ અનંત સિદ્ધ સ્વરૂપ પ્રગટ કરે એ હકીકત બહુ આકર્ષક છે, આનદ ઉપજાવનારી છે અને પરિણામે મહા પ્રયાસનું તદ્દનુરૂપ સર્વોત્કૃષ્ટ ફળ આપનારી છે. સમાસી શબ્દના બીજો અર્થ કરતાં ઉપર પ્રમાણે તેનું કામ થાય છે અને તેથી સ્વસ્વરૂપમાં છેવટે સમાઈ જશે એટલે તેનુ સ્વરૂપ પ્રગટ થશે. અર્થ લગભગ એકના એકજ રહે છે. આવી રીતે જ્યારે ચેગમાર્ગ પ્રાપ્ત થયા છે ત્યારે તે માર્ગે ચાલી તારૂં સ્વરૂપ સિદ્ધ કર અને તારા કાર્યોનુ ફળ બેસે એ જો, એ માર્ગે વામન કરતાં તને મહુ હર્ષ થશે અને જો કે તેં તાસ કાર્યો ફળની ઈચ્છા વગર કહ્યાં હશે અને તેમ જ યાગીએ કરવુ જોઈએ, છતા પણ તેનાં અનિવાર્ય પરિ ગુામ તરીકે તને કાર્યની પૂર્ણતા પરમાત્મપદમાં તારા સમાવેશ થવામાં જણાઈ આવશે, માટે હવે અન્ય સર્વ નકામી નિષ્ફળ પ્રવૃત્તિ મૂકી દઈ દેદેવળરૂપ મઠમાં વાસ કરી સંન્યાસીના પાઠ ભજવ જેથી તારી સર્વ ઉપાધિઓ હંમેશને માટે દૂર ખસી જાય અને તુ અત્યુત્કૃષ્ટ શાંતિસામ્રાજ્યના મદિરમાં નિરંતરને માટે વિલાસ કરે. ૫૬ ૭ સું–સાખી, * जग आशा जंजीरकी, गति उलटी कुल मोर; झकयों धावत जगतमें, रहे छूटो इक ठोर. કુલ-તદ્દન, માર∞વરૂપ મારલા સામખ્યા કોઈ પ્રતમા જો' શબ્દ છે ઇકટ=એક ઠેકાણે Page #246 -------------------------------------------------------------------------- ________________ સાતમુ.] આવ્યાજછરની ઉલટી ગતિ. હિં જવરૂપ મોરલા! આ જગતમાં આશારૂપ બધન-નાડાની રીત તદ્દન વિપરીત છે તેના વડે કોઈને ઝકળ્યો-ખાં હોય ત્યારે તે દુનિયામાં દોડાદોડ કરે છે અને તેનાથી છૂટે કર્યો હોય ત્યારે તે એક સ્થાનકે રહે છે.” જંજીરહાથીને પગે બાંધવાનું નાડુ-દેરડ, તે સુતરનું લેય છે અને બહુ જાડું તથા મજબૂત હોય છે. આ નાડા વડે હાથીને પાછલે પગ બધાય છે. બીજો અર્થ છર એટલે બેડી–સાંકળ પણ થાય છે, પણ અત્ર બંધન અર્થ વધારે સમીચીન લાગે છે. ભાવ-આ વરૂપ મયૂરને ઉદ્દેશીને જે કહે છે તે નાની વાત પણ બહુ સમજવા જેવી છે. સામાન્ય નિયમ છે કે જ્યારે હાથીને દેરડાથી બાંધે ય છે ત્યારે તે એક રથાનકે કેદખાનાની જેમ હાથીસ્થાનમાં પડ્યો રહે છે, પણ જ્યારે તેને છટે કરવામાં આવ્યું હોય એટલે દેરડું છેડી નાખ્યું હોય ત્યારે તે આખા જગમાં મરજી આવે ત્યાં દેડતે ફરે છે, પણ જીવની વાત તેથી ઉલટી જ છે, તેને જ્યારે આશારૂપ દોરડાથી બોમ્બે હેય છે ત્યારે તે આખી દુનિયામાં ફર્યા કરે છે, પણ જ્યારે તેને છુટા કરવામાં આવ્યું હોય છે ત્યારે તે એક જ સ્થાનકે રહે છે. કહેવાની મતલબ એ છે કે આશાના પાસથી બંધાયેલ પ્રાણી અનેક મતલબ માટે કર્મબંધન કરી સંસા માં રખડે છે અને તેનાથી મુક્ત થાય છે કે તરત મેક્ષમાં જઈ એક સ્થાનકે નિરંતરને માટે રહે છે. જંજીરના બાંધનમાં અને આશાપાસના બંધનમા આટલે બધે વિરોધ છે. આશા એ એવી વસ્તુ છે કે એને પૂરતે ખ્યાલ આવી મુશ્કેલ છે. એ આ જીવને આખા સંસારમાં રઝળાવે છે. આ સંસારમાં ખરેખર ટટળાવી રાખનાર આશા છે, ગરીબ હોય છે તે ધનવાન થવાની આશા રાખે છે, માટે સાજા થવાની આશા રાખે છે, વધ્યા પુત્ર થવાની આશા રાખે છે, નેકર પગાર વધવાની આશા રાખે છે, વિરહી સ્ત્રી પતિને મળવાની આશા રાખે છે અને એમને એમ ટીંગાઈ રહી આજકાલ કથી કરે છે, પણ એ વસ્તુને વગર પ્રયાસે મેળવી આપનાર શુદ્ધ આચરણ કરવાની અને લાભાંતરાય તેડવાની ઈચ્છા થતી નથી. માત્ર ધન મેળવવાની આશામાં પ્રાણુ કેટલા બધા પ્રયાસો કરે છે Page #247 -------------------------------------------------------------------------- ________________ આનદધનજીનાં પદે. [પદ તે વિચારીએ તે કંપારી છૂટે તેમ છે. તે પર્વત પર્વત ભમે છે, દૂર દેશમાં મુસાફરી કરે છે, ગમે તેવું જોખમ ખેડે છે, ટાઢ તડકે સહન કરે છે, મૂર્ખ શેકીઆઓની ખુશામત કરે છે, કુદરતના નિયમ વિરુદ્ધ રાત દિવસ યંત્રની માફક કામ કર્યા કરે છે, ભૂખ્યા રહે છે, કાલાવાલા કરે છે, અસત્ય બોલે છે, ચેરી કરે છે–ટુંકામાં જે જે કાર્ય કરી શકાય તે તમામ આ જીવ ધનને માટે કરે છે. અને તે નશીબમાં હેરઅંતરાય કર્મને ક્ષાપશમ હોય તેટલું જ મળે છે, કુવામાં કે દરિયામાં ઘડે લઈ ડુબકી મારે પણ ઘડામા જેટલું સમાય તેટલું જ જળ આવે છે, ઘડાની અંદર સમાસ હોય તેટલું જ જળ તેમાં આવી શકે છે, પણ આ છવ વધારે મળશે, વધારે મળશે, એવી મસ્ત મગજની ખુમારીમાં દેડ્યો જ જાય છે, અનેક પ્રકારનાં કર્મબંધન કરે છે, માનસિક પરિવર્તનને આધીન થાય છે અને સંસારમાં રખડે છે. આશાના પાસમાં બંધાયેલ જીવની સ્થિતિ બહુ વિચિત્ર થઈ પડે છે. કઈ પણ કાર્ય કરતી વખતે તેનાં ફળની અપેક્ષા રાખવી ન જોઈએ, એથી કાર્ય કરવામાં એક જાતની સરળતા અને શાંતિ આવી જાય છે અને અનિર્વચનીય સ્વાત્મસંતોષ થાય છે. ધાર્મિક કાર્યમાં પણ નિરાશી ભાવ નિરતર રાખવું જોઈએ. અમુક ફળાપેક્ષા રાખીને કરેલ ધાર્મિક કાર્ય પણ તથાવિધ ફળ આપતું નથી અને તેથી શાસ્ત્રકારે પદ્દગલિક ફળને ઉદ્દેશીને કરાતાં ધર્મકાર્યને કેત્તર મિથ્યાત્વ કહે છે. અન્ય શાસ્ત્રકારે પણ કહે છે કે તારે કર્મ કરવાને અધિકાર છે, ફળવિચારણને કદિ પણ નથી. જ્યારે નિરાશી ભાવ પ્રામ થાય છે ત્યારે આ જીવને કર્મબંધન ઓછું થાય છે, કર્મનિર્જરા ઘણું થાય છે અને છેવટે તે મોક્ષમાં જઈને બેસે છે. જ્યાંથી પછી કદિ પણ પાછું સંસારચકમાં આવવું પડતું નથી, જ્યા એકાંત સુખ છે અને જ્યા નિશ્ચિત સ્થિરતા છે. આશાપાસથી જે છૂટે તે આ સ્થાનમાં એક જ જગપર નિરંતર રહે છે. આશાના વિષય ઉપર અઠ્ઠાવીશમા પદને પ્રસંગે વિસ્તારથી વિવેચન કરવાનું છે, તેથી અત્ર મૂળ પદની વસ્તુ ઉપર હવે આવી જઈએ. આત્મા પરમાત્માશાના માર્ગને અનુસરે તે સર્વ કાર્ય સિદ્ધ થઈ જાય એ સબંધી આગલા પદમાં જે વિવેચન કર્યું તેના પર એક સામાન્ય Page #248 -------------------------------------------------------------------------- ________________ સાતમુ.] તનમહત્યાગ અને આત્મજાગૃતિ, સત્ય અહીં બતાવ્યું કે પરમાત્મદશા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે આશા પાસને છોડી દે. એટલે સામાન્ય બોધ કરીને હવે આ જીવને જાગ્રત થવાને ઉપદેશ કરે છે. એમ કરવાનું કારણ તેને જાગ્રત કરીને પરમાત્મદશાના માર્ગ તરફ પ્રયાણ કરાવવાનું અને નિરંજનનાથની મૂર્તિ પ્રાપ્ત કરાવવાનું છે. રાગ આશાવરી, अवधू क्या सोवे तन मठमें, 'जाग विलोकन घटमें. अवधू० तन मठकी परतीत न कीजें, दहि परे एक पलमें; हलचल मेटि खवर ले घटकी, चिड़े रमतां जलमें. अवधू० १ હે અખંડ સ્વરૂપ સનાતન ચેતના તું તારા શરીરરૂપ મકમાં શું સુઈ રહ્યા છે? જાગ્રત થા અને તારા હૃદયમાં છે. તારા શરીરરૂપ મને ભારે કરીશ નહિ, એ તે એક ક્ષણમાં ધસી પડે (તે છે), માટે તું સર્વ હલચાલ છેડી દઈને તારા હૃદયની ખબર લે, પાણીમા (માછલાના પગની) નિશાની શું શેધે છે? અવધૂ અખંડ સ્વરૂપ, સનાતન ચેતન. વાપવીતિ અપૂર એના વિશેષ અર્થ માટે પાંચમા પદની પહેલી ગાથાને અર્થ જુઓ. ભાવ-હે ચેતન! શુદ્ધ સ્વરૂપવાન ! અખંડ નિર્લેપ નિરજના તું તારા શરીરરૂપ મઠમાં-ધરમાં શું ઉઘા રહ્યો છે, તે જરા ઉઠ, જાગ્રત થા અને તારા હૃદયની અંદર શું છે તે છે. શરીરરૂપ ઘરમાં આ જીવ એટલે બધે આસક્ત થયું છે કે તે અદર નજર કરી શક્તા નથી, માત્ર શરીર ઉપર જ પ્રેમ રાખ્યા કરે છે. આ હકીકત બરાબર સમજવા માટે બહિરાત્મા, અતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ સમજવું જરૂરતું છે. આનંદઘનજી મહારાજ સુમતિનાથજીના સ્તવનમાં કહે છે કે આતમ બુદે હે કાયાદિક ચાહ્યો, બહિરાતમ અઘરૂ૫. સુગ્યાની કાયાદિકના હે સામોધર રહ્યો, અંતર આતમરૂ૫ સુગ્યાની. જ્ઞાનાદિ છે પૂરણ પાવને વરેજિત સકળ ઉપાધિ સુગ્યાની અતિંદ્રિય ગુણ ગણ મણિ આગરૂ, ઈમ પરમાતમ સાધ સુગ્યાની. સુમતિ ચરણ કેજ આતમ અરપણુ ૧ વિલેકનએ ઘટમેં હૃદયમાં પરતીત=ભરેસે હહિધસી પડે હલચલ=ીલચાલ મેત્રિમટાડીને ધટકી=અતરાત્માની ચિ=નિશાની રમતા શોધતાં. જાગને બદલે “જગિક શબ્દ છે અને “હિને બદલે “હે શબ્દ કવચિત્ દેખાય છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ [પદ આનંદઘનજીનાં પદો. જે પ્રાણી શરીર ઉપર આત્મબુદ્ધિ ધારણ કરે છે, એના સુખમાં, આનંદમાં, માજમાં રસ લે છે, એને સર્વસ્વ સમજે છે, એના ઉપર માયા મમતા કરી એમાં બંધાઈ જાય છે તે બહિરાત્મા જાણુ. કાયાદિક ઉપર મમત્વ ન રાખતાં તેના સાક્ષી તરીકે રહે તે અંતરાત્મા સમજ અને સર્વ ઉપાધિના ત્યાગથી જ્ઞાનાનદમાં રમણ કરે અને અતિપ્રિય ગુણનું સથાનક થઈ જાય તે પરમાત્મા સમજે. આ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માના સંબંધમાં આ ગ્રંથમાં જુદે જુદે પ્રસગે બહુ ઉલેખ હોવાથી એનું સ્વરૂપ અગાઉ વિચાર્યું છે તે ઉપરાંત અન્ને કાંઈ જરા વિસ્તારથી વિચારીએ. આત્મસ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ થયા વગર સ્વપર વિવેચન થતું નથી તેથી તેના સ્વરૂપને બેધ અવશ્ય કરવા એગ્ય છે. શરીર વિગેરે પરવતુમાં આત્માને ભ્રમ થવાથી મોહનિદ્રામા જેની ચેતના અસ્ત થઈ ગઈ છે એવા આત્માને બહિરાત્મા કહેવામાં આવે છે. અહિવને ત્યાગ કરી આત્મામાં જ આત્માને નિશ્ચય કરે અને તેને તથાવરૂપે ઓળખ એ અંતરાત્મા છે અને જે આત્મા તદ્દન નિર્લિપ, નિષ્કલ (શરીર રહિત, શુદ્ધ, નિષ્પક્ષ, નિવૃત્ત અને નિર્વિકલ્પ હોય તેને પરમાત્મા તરીકે ઓળખવામાં આવે છે. અંતરાત્મા અને બહિરાત્મામાં ભેદ એટલો જ છે કે બહિરાત્મા જ્યારે ચૈતન્ય સ્વરૂપ આત્માને દેહાદિ પદાર્થ–પર વસ્તુઓ સાથે જોડે છે ત્યારે અંતરાત્મા તેને સર્વ બાહા પર વસ્તુઓથી પૃથક કરે છે, મતલબ ઇન્દ્રિય દ્વારા આત્માને જે માની લીધેલું સુખ મળે છે તેરૂપ વ્યાપાર કરનાર શરીરને બહિરાભા આત્મભાવે જુએ છે, મનુષ્યપર્યાયરૂપે થયેલા આત્માને તે મનુષ્ય માને છે, દેવસ્વરૂપ આત્માને દેવ માને છે, તિર્યંચગતિ પ્રાપ્ત કરેલ આત્માને તિર્યંચ માને છે અને આવી રીતે ભ્રમમાં પડી જઈ આત્માનું શુદ્ધ સ્વરૂપ શું છે તેની શુદ્ધ દશા કઈ છે અને વર્તમાન દશાનું કારણ શું છે તે તે સમજતા નથી. જેવી રીતે પિતાના આત્માના સંબંધમાં તે ભૂલ કરે છે તેવી જ રીતે અન્યના આત્માના સંબંધમાં પણ તે તેવી જ ભૂલ કરે છે. છેવટે અજ્ઞાનવરથી પીડિત થઈ આહિરાત્મ ભાવમા વર્તતે જીવ પિતાથી અત્યંત ભિન્ન પુત્ર, શ્રી, પશુ અને છેવટે ધનમાં પણુ આત્મત જુએ છે. આ બલિરાત્મ ભાવમાં વર્તતે જીવ પોતાની Page #250 -------------------------------------------------------------------------- ________________ સાતમુ] તનમહત્યાગ અને આત્મજાગૃતિ. 98 સર્વ સંપત્તિ, વિભૂતિ અને અલંકારનો નાશ કરતે સંસારગર્તમાં ઉતરતે જાય છે. આ અહિરાત્મ ભાવ છોડી દઈને અંતરાત્મ ભાવ જેમાં આત્મસ્વરૂપનું સ્પષ્ટ જ્ઞાન–પર વિવેચન થાય છે તે પ્રાપ્ત કરીને પરમાત્મ ભાવ પ્રાપ્ત કરવાને આ પદમાં વારંવાર ઉપદેશ જાહી જારી રીતે આવશે તે બહુ સમજવા ગ્ય છે. ખાસ કરીને ઈન્દ્રિયો દ્વારા આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થઈ આ જીવ પરભાવમાં રમણ કરી રહ્યો છે તેને આત્મવિચારણુ કરાવી વરૂપજ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને રોગસ્થિરતા પ્રાપ્ત કરવા માટે આ વિષય બહુ ઉપગી થઈ પડે છે. સ્વરૂપવિચાર કરતાં એને જે સ્થિતિ સમજાય છે તેપર વિવેચન કરવું અનાવશ્યક છે, કારણકે લગભગ સર્વ પદેને તે જ વિષય છે. આ પદની વિચારણા કરવી એ બહિરાત્મ ભાવ તજી અંતરાત્મ વૃત્તિઓ વર્તવાનું પ્રથમ પગલું છે. અંતરાત્મ ભાવમાં જ્યારે ચેતન વર્તતે હાય છે ત્યારે તે ઈન્ડિયાનું સ્વરૂપ સમજી પોતાની શુદ્ધ દશા પ્રાપ્ત કરવા પ્રબળ પ્રયાસ કરે છે અને અનાત્મભાવ–પરભાવરમણતા દૂર કરે છે. બહિરાત્મ દશામાં વર્તતા તેને જે બાબતમાં પ્રીતિ થતી હતી તેમાં તેને આપત્તિસ્થાન દેખાય છે અને જેમાં તેને ભય લાગતે હતે તે બાબતે આનંદમંદિર થાય છે. ઈદ્રિયોને સારી રીતે સંવર થયા પછી અંતરાત્મા જ્યારે બરાબર પ્રસન્ન થાય છે ત્યારે થોડો વખત જે તત્વપુરણ થાય છે તે પરમાત્મ ભાવનું રૂપ છે. આત્મતત્વનું યથાસ્થિત જ્ઞાન કરવું, મનમાંથી વિકલ્પને તજી દેવા અને મનને આત્મતત્તવમા એજી દઈ સત્તાગત અનંત સુખસ્વરૂપ ચિદાનંદમય સાક્ષાત્ પ્રભુત્વનું સ્વમાં દર્શન કરવું એ અંતરાત્મ ભાવ છે અને તે સ્વરૂપે પ્રગટ કરવું એ પરમાત્મ ભાવ છે. જ્યાં સુધી આત્મામાં અચળ અવસ્થિતિ થતી નથી ત્યાંસુધી સંસારબન્ધનથી મુક્તિ મળતી નથી અને તેથી ત્યાંસુધી પરમાત્મ ભાવ પ્રગટ થતું નથી, અને આત્મ અવસ્થિતિ કરવાને મુખ્ય ઉપાય એ જ છે કે આત્મતત્વનું અતરગમાં દર્શન કરવું, બહાર દેહગેડ વિગેરેનું દર્શન કરવું અને તે બન્નેના સદેહ વગરના જ્ઞાતા થઈઆત્મનિશ્ચયથી જરા પણુડગવું નહિ. બહિરાત્મ, અંતરાત્મ અને પરમાત્મ ભાવના સબંધમાં પદમાં અવારનવાર વિવેચન આવ્યા કરશે. બહિરાત્મ ભાવમાં વર્તતા છવને અત્ર શિક્ષા આપે છે કે હું બધુમાં Page #251 -------------------------------------------------------------------------- ________________ ૭૪ આનંદઘનજીનાં પદે. [પદ તું શરીર ઉપર આસક્ત થઈ કેમ ઉંધ્યા કરે છે, જરા જાગ્રત થઈને જે તે ખરે કે તારા હૃદયમાં શું ભર્યું છે તે શરીરની લાલનાપાલનામાં, તેનાં સુખસાધન એકઠાં કરવામાં અને તેને એશઆરામ આપવામાં જ મસ્ત રહે છે, પણ એમાં કાંઈ સુખ નથી, એ વસ્તુ તારી પોતાની નથી અને ઘરના ઘર ઉપર ખર્ચ કરે તે ડહાપણું ભરેલું ગણાય પણ ભાડાના ઘર ઉપર શા માટે તું આટલે બધે વ્યય કરી નાખે છે? વળી હું વિચાર કર. એ શરીરરૂપ ઘરને તારે જરા પણ વિશ્વાસ કરી ચુક્ત નથી, કારણકે તે એક ક્ષણમાં આખું ને આખુ ધસી પડે તેવું છે. કાચી માટીના બનેલા કાયારૂપ ઘરને પાયે જ નથી, એથી પાયા વગરનું ઘર એક ક્ષણવારમાં પડી જાય છે. આપણે આપણુ અનેક મિત્રોને શરીર છોડી ચાલ્યા જતા જોયા છે, સાંજના જેની સાથે વાત કરી તે સવારમાં ભસ્મીભૂત થઈ ગયા સાંભળ્યા છે, પાંચ મિનીટ પહેલાં મળેલા હાઈએ તે મિત્રને હૃદય બંધ થતાં કાળનો કેળીયો થઈ જતા જોયા છે, તે પછી એ શરીરઘરને ભાસ કેવી રીતે રાખવે, એ તે એક ક્ષણમાં ધસી પડે તેવું પાયા વગરનું છે. શરીરને પંપાળવાની જેમની ટેવ પડી ગઈ હોય છે તેમણે આ બહુ વિચારવા જેવું છે. વાતવાતમાં તબીયત બગડી જનારાઓ, એક ઉપવાસ કરતાં ગળે ઠંડા પાણીનાં પિતાં મૂકનારાઓ અને ઉનાળામાં હવા ખાવા જનારાઓએ શરીર પાસેથી શું કામ લેવાનું છે, તેની શું કિમત આપવાની છે અને તેની ખાતર કેટલે પેટે પ્રયાસ થાય છે તે લક્ષ્યમાં લેવા જેવું છે. ગમે તેટલા પરિશ્રમ કર્યા છતાં પણ એ કદિ તારું પોતાનું થવાનું નથી, અંતે તે ધસી પડવાનું છે એમ તું વિવેકનેત્ર ઉઘાડીને જે. આ પ્રમાણે સ્થિતિ છે માટે તું બીજી નકામી હીલચાલ છોડી દઈને તારા અંતરાત્મામાં શું છે તેની ખબર લે, તેની તપાસ કર. તેને માટે શોધખોળ ચલાવ, તું હવે સમજે તે ખરે કે આ શરીરઘર પાયા વગરનું છે તે પછી તેમાંથી તું શું સાર કાઢવાનો છે? તારા હૃદયમાં શું છે તે પર વિચાર ચલાવ. હાલ તે તું પાણીમાં માછલાના પગની નિશાની શોધે છે, જે વસ્તુ પાણીમાં કદિ રહી Page #252 -------------------------------------------------------------------------- ________________ સાતમુ] તનમહત્યાગ અને આત્મજાગૃતિ. ૭૫ શકતી નથી તેની શોધ પાછળ પડ્યો છે એ તારી મૂર્ખતા છે. તે જાણે છે કે શરીરમાં સુખ નથી, શરીરના પાલન વડે સુખ નથી, શરીરનું સુખ નથી, છતાં તેને માટે તેનાથી જ તેમાં સુખ મેળવવા ઇચછે છે એ તારી નકામી હીલચાલ મૂકી દઈ તારા અંતરાત્મ ભાવની ખબર લે. અત્યાર સુધીની તારી હલચાલ છે તે સર્વ બહિરાત્મ ભાવ છે, તે સર્વે તજી દે. વળી તારા શરીરમઠમાં શું છે તે તારા ધ્યાનમાં ન આવ્યું હોય તે તેને બરાબર સ્વરૂપ બતાવવામાં આવે છે તે સાંભળ. मठमें पंच भूतका वासा, सासा धूत खवीसा: छिन छिन तोही छलनकुं चाहे, समजे न वौरा सीसा. अवधू० २ “ શરીરરૂ૫) મઠમાં પાંચ ભૂતને વાસે છે અને શ્વાસોશ્વાસરૂ૫ ધૂર્ત ખવીસ પણ ત્યાં છે જે પ્રત્યેક ક્ષણે આ જીવને છળવાને ચાહે છે, તે પણ આ અજ્ઞાની ગાંડે શીખાઉ તે) સમજાતું નથી. અથવા ધૂત શબ્દનો અર્થ કંપતે-ઘુમતે એ પણ કરી શકાય. આ અર્થ વિષયને અનુરૂપ છે. ભાવ-જે શરીરઘરનું તું લાલનપાલન કરે છે તે ઘરમાં તે ભૂત અને ખવીસ રહેલાં છે. દુનિયાને સર્વમાન્ય નિયમ છે કે જે ઘરમાં ભૂતને વાસ થા હાય ત્યાં જે કંઈ રહે તે તેને સુખ ઉપજતું નથી, શારીરિક અને માનસિક અનેક પ્રકારની ઉપાધિઓ નિરતર થયા કરે છે. દુનિયાને ભૂતથી મનાયલો ત્રાસ ઉપયોગમાં લેતાં તેમ જ શરીરમાં પૃથ્વી વિગેરે ભૂતે પણ એક શખવાચક હોવાથી તેપર શ્લેષ કરી સમજાવતાં આ જીવને કહે છે કે તારા શરીરમાં તે પાંચ ભૂતને વાસે છે અને શ્વાસોશ્વાસરૂપ ખવીસ આવીને વસેલે છે. આ શરીર પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશનું બનેલું છે, મતલઇ તેમાં પાચ ભૂત આવીને વસેલા છે. વળી આ ભૂત પિશાચથી પણ વધારે ભયંકર ખવીસ હોય છે. તે માથા વગરને હોય છે એમ કહેવાય છે અને તે જેને વળગેલ હોય તેને પ્રાણ લેતા સુધી છોડ ૨ વાસા ધર, રહેઠાણુ સાસા શ્વાસોશ્વાસરૂપ ધૂતયુતારે અથવા કંપતો, ઘુમતે ખવીસા ખવીસ, માથા વગરનો ભૂત નિછિનÉપ્રત્યેક ક્ષણે તેથી બરા=બાવરે, ગાડે સીસાઅભણુ, શીખાઉં, Page #253 -------------------------------------------------------------------------- ________________ ૭ આનધનજીના પૃા. [પદ તા જ નથી. શરીરમાં શ્વાસોશ્વાસરૂપ ધ્રુતારા ખવીસ પણ રહેલ છે. અથવા શ્વાસાન્ધાસરૂપ ઘુમતા કંપતે ખવીસ ત્યાં રહે છે. ઇંદ્રિયપ ભૃતા શરીરને એક ક્ષણ પણ છેાઢતા નથી અને વારવાર તેનું છળ જોયા કરે છે, કોઈ પણ પ્રસંગ મળતાં તે ચારની જેમ ઘરમાં પૈસી જાય છે અને જીવની ઋદ્ધિને લુંટી લે છે; વળી જીવને છળવાની ખાખત તેને બહુ પસદ છે, કોઈ પણ પ્રસગ આવે તે તે તેના કેડા મૂકતા નથી, પણ દરેક તકના લાભ લઈ જીવ જરા પ્રમાદમાં પડે કે દાખલ થઈ જાય છે, પણ આ ગાંડો અભ્યાસી જીવ હજી તેને ઓળખતા નથી, વસ્તુસ્વરૂપ સમજતા નથી અને શરીરને નિરંતર પંપાળ્યા કરે છે. ઇંદ્રિયો તેનાપર જય મેળવવા ઇચ્છે છે, શ્વાસેાશ્વાસ તેનું આયુષ્ય ઘટાડવા મક્યો જ રહે છે. તે આ જીવના પેાતાના નથી, પારકા છે, કોઇ પણ વખતે ડી જનારા છે, જીવને ગભરાવી થયરાવી નાખનારા છે, છતાં આ જીવ તેમાં ગાડા માણસની પેઠે અજ્ઞાનીની પેઠે પ્રેમ રાખ્યા કરે છે. ચેતન! તારા શરીરમઢની આ સ્થિતિ છે તેા હવે તું શું જોઈને એ મહિાત્મ ભાવમાં પડી રહ્યો છે. તારાં વિવેચક્ષુ ખાલીને ો, વિચાર કર, જાગ્રત થા, ઉઠે, આ પ્રમાણે ક્યાંસુધી બેસી રહીશ, તાર્ અંતર સ્વરૂપ હવે પ્રગટ કર અને અહિરાત્મ ભાવ છેડી દે. शिरपर पंच बसे परमेसर, घटमें सूछम वारी; आप अभ्यास लखे कोइ' विरला, निरखे श्रूकी तारी. अवधू० ३ “તારા માથા ઉપર પચ પરમેષ્ઠી વસે છે. તેને તારા હૃદયની અંદર રહેલ સૂક્ષ્મ મરી દ્વારા આત્મઅભ્યાસથી કોઈ ભાગ્યશાળી પ્રાણી જુએ ત્યારે તે તેમાંથી ના તારા દુખે છે,” ભાવતું મહિાત્મ ભાવમાં વર્યાં કરે છે પણ એમાં તારી મહુ માટી ભૂલ થાય છે. જો સકળ આનદ અને ગુણસમૂહના ધામરૂપ ૧ લખે કાઇને બદલે પ્રકારો' એવા પાઠ અન્યત્ર છે. ૩ પંચપચ પરમેથ્રી, અશ્વિત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ મસૂમ ખારી–વલાત કરવાનુ સ્થાન, વેધશાળા આપ અભ્યાસ–આત્મઅભ્યાસ લખેદેખે ધૂકી તારી‰ના તારા, પાલર સ્ટાર Page #254 -------------------------------------------------------------------------- ________________ GS. સાતમુ.] તનસઠત્યાગ અને આત્મજાગૃતિ. પરમાત્મભાવ તારે પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તે તેને માટે તારે અતરાત્મ ભાવનું સ્વરૂપે પ્રગટ કરવું જોઈએ, તારા શરીરના સાક્ષી તરીકે રહેવું જોઈએ, કેઈપણ શારીરિક બાબતમાં મમત્વબુદ્ધિ તજવી જોઈએ. આ અંતરાત્મ ભાવ આત્મઅભ્યાસથી દેખાય છે, પાદ્દગલિક વસ્તુઓ કઈ છે, ૫ર વરતુઓ કઈ છે અને તેઓનો અને આત્માને સબંધ શું છે, કે છે, કેટલે વખત ચાલે તે છે એ બરાબર વિચારી આત્મઅભ્યાસઆત્મતત્ત્વચિંતવન આત્મનિરીક્ષણ જયારે કઈ ભાગ્યવાનું પ્રાણી કરે છે, એટલે જ્યારે તે અહિરાત્મ ભાવ તજી અંતરાત્મ ભાવમાં રમશુતા કરે છે ત્યારે પિતાના હૃદયમાં રહેલ સૂમ બારી દ્વારા પિતાના માથા ઉપર પંચ પરમેને જુએ છે. હદયમાં રહેલ સૂમ બારી તે ક્ષપશમને લીધે થયેલ સૂક્ષમ ભાવગ્રાહી બાધ સમજવે. જ્યારે જ્ઞાનાવરણીય કર્મના વિશેષ ક્ષયશામ થાય ત્યારે સૂક્ષ્મ વસ્તુ જાણી શકાય તે બોધ આત્માને થાય છે. આ મારીને રસ્તે કઇ ભાગ્યવાન પ્રાણી હોય તે આત્મઅભ્યાસ કરે છે, એટલે સૂક્ષમ બધા ધારણ કરી આત્મસ્વરૂપ જવાનો અભ્યાસ કરે છે. તે જુએ છે કે પિતાના માથાપર પચ પરમેષ્ઠી વસે છે અને તેની આજ્ઞા પિતાને માથે વહન કરવાની છે અને વળી વધારે બારિકીથી જુએ છે ત્યારે તેમને જણાય છે કે ત્યાં સૂક્ષમ ધ્રુને તારા ઝળકે છે, મતલબ સૂક્ષમ બંધ થતાં આત્મસ્વરૂપના પ્રકાશનું તેજ તેને દૂરથી દેખાય છે. એ દૂરથી જે સૂક્ષ્મ દીપક દેખાય છે તે પરમાત્મ ભાવ છે, એને સ્વયપ્રકાશ તે અતિશય વિશેષ છે પણ હજુ આ જીવ આત્મઅભ્યાસ દ્વારા અવલોકન કરવાની શરૂઆત કરે છે ત્યારે તેને પરમાત્મદશાને ઝાંખુ વરૂપ દૂરથી દેખાય છે અને પછી એના પૂર્ણ પ્રકાશને પ્રાપ્ત કરવા એવી પ્રબળ ઈચ્છા થાય છે કે તેનું વર્ણન કરી શકાય નહિ પાંચસે પાવરના વિજળીના દીવાને પ્રકાશ કે કીટસન લાઈટને પ્રકાશ આ પ્રકાશની પાસે કાંઇ હિસાબમાં નથી. વળી તે ધ્રુના તારાની પેઠે નિશ્ચળ છે. ચેતન! આ ભૂત ખવીસના સ્થાનરૂપ શરીરઘરની પ્રતીતિ છેડી સદરહુ તારા જેવાને યત્ન કર. એ એક વખત જઈશ એટલે પછી આ શરીરઘરની સાથે કેટલે સંબંધ રાખવે તે બાબતને તારા મનમાં દઢ નિર્ણય થશે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૭૮ આનંદઘનજીનાં પદો.. [પદ “આપ અભ્યાસ પ્રકાશે વિરલા, નિરખે ઠુકી તારી.” એ પાઠાંતર પણ બહુ સારા ભાવ આપે છે. શિરપર પંચ પરમેહી વસે છે અને હદયઘટમાં સૂકમ બારી છે તે મારી દ્વારા જ્યારે આ જીવને આત્મઅભ્યાસ થાય છે–ત્રણ પ્રકારના આત્માનું ઉપર જણાવેલું સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજાય છે ત્યારે તે તદ્દદ્વારા ધ્રુને તારે-વૃદ્ધ પરમાત્મ ભાવ-આધ્યાત્મિક જીવનનું પરમ લક્ષ્યબિન્દુ જુએ છે અને તે વખતે તેને અપૂર્વ આનંદ થાય છે આનંદઘનજી મહારાજ અત્ર કહી દે છે કે આવી રીતે ધ્રુને તારે દેખનાર વિરલ હોય છે, ભાગ્યશાળી હોય છે, જવલ્લે જ હોય છે, પણ એ સર્વ પ્રયાસનું સાધ્યપ્રાપ્તવ્ય સ્થાન હોવાથી તેમાં અદ્દભુત શાંતિસમૃદ્ધિનું સામ્રાજ્ય હેય છે. ધ્રુકી તારી એ પરમાત્મ ભાવ સમજ. પદની આ ગાથામાં કેઈ અપૂર્વ ભાવ હેાય એવી કુરણ થાય છે. જોગની કેટલીક હકીકતને તેમાં સમાવેશ કર્યો જણાય છે. પંચ પરમેઠી એટલે પંચ મહાવ્રત હેવા સંભવિત છે. સર્વ જીવની હિંસાને ત્યાગ, સર્વથા અસત્ય ભાષાને ત્યાગ, પરવસ્તુ રજા વગર લેવાને નિયમ, અખંડ બ્રહ્યચર્ય અને પરવસ્તુ ઉપર સ્વામીત્વ સ્થાપન ગ્રહ દિને સર્વથા ત્યાગ એ પંચ મહાવ્રતનું સ્થૂળ સ્વરૂપ છે. સમ્યગ જ્ઞાનપૂર્વક જ્યારે સર્વવિરતિભાવ પ્રાપ્ત થાય છે ત્યારે ત્યાગમાં જે આનંદ આવે છે તેનું સ્વરૂપ અનુભવથી જ સમજાય તેમ છે. ગસૂત્રમાં અને પાંચ યમ તરીકે ઓળખવામાં આવે છે. વેગનું આ પ્રથમ અંગ છે અને આત્માથી પર રહેલી સર્વ વસ્તુ પર જ મેળવવાને પાકે છે. એ પચ મહાવ્રતનું સૂક્ષ્મ સ્વરૂપ બહુ લક્ષ્યપૂર્વક વિચારવા ચાગ્ય છે. એ પંચ મહાવ્રત પણ સમ્યમ્ જ્ઞાન–વસ્તુવરૂપના શુદ્ધ અવધપૂર્વક હેય તે વિશેષ લાભ કરનાર થાય છે નહિ તે બહુધા કાયક્લેશ કરાવે છે. આ પંચ મહાવ્રતને પંચ પરમેથીનું સ્વરૂપ આપી અત્ર કહે છે કે તારા શિરપર પચ પછીનો વાસ છે, મતલબ તારે પચ મહાવ્રતની ધુરા તારા માથા ઉપર વહન કરવાની છે અને તેની સાથે જ જ્યારે તારા હદયઘટમાં રહેલી શુભ મનરૂપ મારી દ્વારા તું અવલોકન કરીશ ત્યારે તને વસ્તસ્વરૂપને ભાસ થશે. પચ મહાવ્રત દ્વારા મહા ત્યાગ કરીને પછી જ્યારે તું મનને Page #256 -------------------------------------------------------------------------- ________________ સાતમુ૰ ] તનમત્યાગ અને આત્મજાગૃતિ. se વિકલ્પાથી દૂર કરી તદ્વારા અવલાકન કરીશ ત્યારે આત્મવિચાર દ્વારા તાશ અપ્રતિપાતીભાવનારૂં પરમાત્મસ્વરૂપતારૂં લક્ષ્યસ્થાન-ધ્રુવ સ્થાન—અચળ સ્થાન દેખાશે. સંસારચક્રના દુઃખમય ધાર આકાશમાં દૂરથી દેખાતા રમણીય—ચિર પ્રકાશ આપનાર ઝળકતા આ ક્ષાયિક ભાવને તારી તારૂં લક્ષ્યસ્થાન બનશે અને પછી તને ચેગમાર્ગમાં આગળ ચાલવા સ્વાભાવિક પ્રેરણા થશે. આ અર્થપ્રુરણામાં પચ પરમેશરના અર્થ ખરાખર બંધ બેસતા આવે છે કે તેને સ્થાને પાચ દ્વિચા લેવી ઉચિત ગણાય તે વિચારવા ચેાગ્ય છે. તાત્પર્ય એ છે કે ચેાગના પ્રથમ અંગ યમમાં અન્ન પ્રવેશ કરી પરમાત્મ ભાવનું દર્શન કરી પછી જે ભાગ્યશાળી પ્રાણી હાય છે તે ચેગમાર્ગમાં વધતા જાય છે. કેવી રીતે વધતા જાય છે તેનું કાંઇક દર્શન આજ પઢમાં થશે. आशा मारी आसन घरी घटमें, अजपाजाप जगावे; आनंदघन चेतनमय मूरति नाथ निरंजन पावे. अवधू० ४ આશાના ત્યાગ કરીને હૃદયમાં સ્થિરતા ધારણ કરે અને અંતરંગ નિરૂપ અનુતિ જાપ કરે ત્યારે આનંદના સમૂહરૂપ નિરજન નાથની જ્ઞાનમય મૂત્તિ પ્રાપ્ત કરે.” ભાવ—ઉપરની ગાથામાં ના તારા નિરખવાની જે હકીકત કહી તેનું દર્શન કરી યાગમાર્ગમા ચેતન આગળ વધારો કરે છે તે આ પ્રમાણે પ્રથમ આશાના ત્યાગ કરવા એટલે જે કાંઇ કાર્ય કરવાં તે તદ્દન નિરાશી ભાવથી કરવાં, ફળાપેક્ષા વગર કરવાં, ખીજું તેની સાથે સ્થિરતા પ્રાપ્ત કરવી એટલે શરીરની પ્રવૃત્તિ ઉપર ચેાગ્ય અંકુશ આવી જાય અને સાથે આત્મતત્ત્વમાં એકતા થવાથી સુખેથી ઉચ્ચાર કર્યાં વગર શુદ્ધ પરમાત્મદશાના ભાવની વિચારણારૂપ અતરંગ જાપ ચાલ્યા કરે. એ ત્રણે ભાવ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સુખના જ રાશિરૂપ નિઃકેવળ આત્મસ્વરૂપમય શુદ્ધ મૃત્તિ ચિત્તાનદાન સ્વરૂપ નિર્લેપ પરમાત્મ ભાવરૂપ શ્રી ભગવાનને તું પ્રાણ કરે એમાં જરા પણ સંશય કરવા જેવું નથી નિરજન નાથ એટલે પરમાત્મ ભાવ સમજવા. એ ૪ મારી દૃાખી દઈ, ત્યાગ કરી આસન સ્થિરતા અજપાનપ અતરંગ ધ્વનિરૂપ જ૫ વગરના જાપ ચેતનમયજ્ઞાનમય નિરજન કમઁલેપ વગરના, Page #257 -------------------------------------------------------------------------- ________________ આનઃધનજીના પી . [ પદ “આપ અભ્યાસ પ્રકાશે નિરલા, નિરખે ધ્રુકી તારી.” એ પાઠાંતર પણ બહુ સારો ભાવ આપે છે. શિરપર પંચ પરમેષ્ઠી વસે છે અને હૃદયઘટમાં સૂક્ષ્મ ખારી છે તે ખારી દ્વારા જ્યારે આ જીવને આત્મઅભ્યાસ થાય છે ત્રણ પ્રકારના આત્માનું ઉપર જણાવેલું સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજાય છે ત્યારે તે તદ્નારા ના તારા શુદ્ધ પરમાત્મ ભાવ–આધ્યાત્મિક જીવનનું પરમ લક્ષ્યબિન્દુ જુએ છે અને તે વખતે તેને અપૂર્વ આનંદ થાય છે. આનંદઘનજી મહારાજ અત્ર કહી દે છે કે આવી રીતે બ્રુના તારા દેખનાર વિરલ હાય છે, ભાગ્યશાળી હાય છે, જવલ્લે જ હાય છે, પણ એ સર્વ પ્રયાસનું સાધ્ય— પ્રાસન્ય સ્થાન હાવાથી તેમાં અદ્ભુત શાંતિસમૃદ્ધિનુ સામ્રાજ્ય હાય છે. મુકી તારી એ પરમાત્મ ભાવ સમજવા. ७८ ܗ પતની આ ગાથામાં કોઈ અપૂર્વે ભાવ હૈાય એવી સ્ફુરણા થાય છે. ત્યાગની કેટલીક હકીકતના તેમાં સમાવેશ ર્યો જણાય છે. પંચ પરમેષ્ઠી એટલે પંચ મહાવ્રત હાવા સંભવિત છે. સર્વે જીવની હિંસાના ત્યાગ, સર્વથા અસત્ય ભાષાના ત્યાગ, પરવસ્તુ રજા વગર લેવાના નિયમ, અખંડ બ્રહ્માચર્ય અને પરવસ્તુ ઉપર સ્વામીત્વ સ્થાપન ગ્રહણાતિના સર્વથા ત્યાગ એ પંચ મહાવ્રતાનું સ્થૂળ સ્વરૂપ છે. સમ્યગ જ્ઞાનપૂર્વક જ્યારે સર્વવિરતિભાવ પ્રાપ્ત થાય છે ત્યારે ત્યાગમાં જે આનંદ આવે છે તેનું સ્વરૂપ અનુભવથી જ સમજાય તેમ છે. ચાગસુત્રામાં અને પાંચ યમ તરીકે ઓળખવામાં આવે છે. ચેાગનું આ પ્રથમ અંગ છે અને આત્માથી પર રહેલી સર્વ વસ્તુપર જય મેળવવાના પાયેા છે. એ પંચ મહાવ્રતનું સૂક્ષ્મ સ્વરૂપ બહુ લક્ષ્યપૂર્વક વિચારવા ચેાગ્ય છે. એ પંચ મહાવ્રત પણ સમ્યગ્ જ્ઞાન–વસ્તુસ્વરૂપના શુદ્ધ અવધપૂર્વક હાય તા વિશેષ લાભ કરનાર થાય છે. નહિં તે મહુધા કાયક્લેશ કરાવે છે. આ પચ મહાવ્રતને પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ આપી અત્ર કહે છે કે તારા શિરપર પચ પજ્ઞેષ્ઠીને વાસ છે, મતલખ તારે પચ મહાવ્રતની ધુરા તારા માથા ઉપર વહન કરવાની છે અને તેની સાથે જ જ્યારે તારા હૃદયઘટમાં રહેલી થ્રુસ મનરૂપ ખારી દ્વારા તું અવલેાકન કરીશ ત્યારે તને વસ્તુસ્વરૂપના ભાસ થશે, પચ મહાવ્રત દ્વારા મહા ત્યાગ કરીને પછી જ્યારે તું મનને Page #258 -------------------------------------------------------------------------- ________________ તનમહત્યાગ અને આત્મજાગૃતિ. ७८ સાતમ્ ] વિકલ્પાથી દૂર કરી તદ્નારા અવલાકન કરીશ ત્યારે આત્મવિચાર દ્વારા તાશ અપ્રતિપાતીભાવ—તારૂં પરમાત્મસ્વરૂપ—તારૂં લક્ષ્યસ્થાન-ધ્રુવ સ્થાન–અચળ સ્થાન દેખાશે. સસારચક્રના દુઃખમય ધાર આકાશમાં દૂરથી દેખાતા રમણીય—ચિર પ્રકાશ આપનાર—ઝળકતા આ શાયિક ભાવના તારા તારૂં લક્ષ્યસ્થાન બનશે અને પછી તને ચાળમાર્ગમાં આગળ ચાલવા સ્વાભાવિક પ્રેરણા થશે, આ અર્થસ્પુરામાં પંચ પરમેશરના અર્થ ખરાખર અશ્વ એસત્તા આવે છે કે તેને સ્થાને પાચ ઇડ્રિંચા લેવી ઉચિત ગણાય તે વિચારવા ચેાગ્ય છે. તાત્પર્ય એ છે કે ચાગના પ્રથમ અગ યમમા અન્ન પ્રવેશ કરી પરમાત્મ ભાવનું દર્શન કરી પછી જે ભાગ્યશાળી પ્રાણી હાય છે તે ચેગમાર્ગમાં વધતા જાય છે. કેવી રીતે વધતા જાય છે તેનું કાંઇક દર્શન આજ પટ્ટમાં થશે. आशा मारी आसन घरी घटमें, अजपाजाप जगावे; आनंदघन चेतनमय मूरति नाथ निरंजन पावे. अवधू० ४ “આશાના ત્યાગ કરીને હૃદયમા સ્થિરતા ધારણ કરે અને અંતરગ નિરૂપ અનુચતિ જાપ કરે ત્યારે આનંદના સમૂહપ નિરંજન નાથની જ્ઞાનમય મૂર્તિ પ્રાપ્ત કરે.” ભાવ—ઉપરની ગાથામાં ધુના તારી નિરખવાની જે હકીકત કહી તેનું દર્શન કરી યાગમાર્ગમા ચેતન આગળ વધારા કરે છે તે આ પ્રમાણેઃ પ્રથમ આશાના ત્યાગ કરવા એટલે જે કાંઇ કાર્ય કરવાં તે તદ્દન નિરાશી ભાવથી કરવાં, ફળપેક્ષા વગર કરવાં, ખીજું તેની સાથે સ્થિરતા પ્રાપ્ત કરવી એટલે શરીરની પ્રવૃત્તિ ઉપર ચોગ્ય અકુશ આવી જાય અને સાથે આત્મતત્ત્વમાં એકતા થવાથી મુખેથી ઉચ્ચાર કર્યાં વગર શુદ્ધ પરમાત્મદશાના ભાવની વિચારણારૂપ અતરગ જાપ ચાલ્યા કરે. એ ત્રણે ભાવ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સુખના જ રાશિરૂપ નિઃકેવળ આત્મસ્વરૂપમય શુદ્ધ મૂર્ત્તિ ચિદ્યાનોઁધન સ્વરૂપ નિર્લેપ પરમાત્મ ભાવરૂપ શ્રી ભગવાનને તું પ્રાપ્ત કરે એમાં જરા પણ સંશય કરવા જેવું નથી. નિરજન નાથ એટલે પરમાત્મ ભાવ સમજવા. એ ૪ મારીનાખી દઈ, ત્યાગ કરી આસન સ્થિરતા અજપાજાપ અતરગ મ્યુનિપ જ૫ વગરના જાપ ચેતનમય–જ્ઞાનમય નિરજન=કર્મલેપ વગરના. Page #259 -------------------------------------------------------------------------- ________________ [પદ આનદધનજીની પદે. સર્વ આનંદને સમૂહ છે, એમાં જરા પણ દુઃખને ખ્યાલ નથી, અવકાશ નથી. વળી એ જ્ઞાનમય મૂર્તિ છે એમાં જ્ઞાનાનંદ ઉલ્કા, પ્રકારનો છે, એનાથી વધારે જ્ઞાનાનંદ બીજી કઈ જગ્યાએ, બીજી કેઈ દશામાં પ્રાપ્ત થઈ શકે તેમ નથી, થઈ શકવાનો સંભવ જ નથી. એ ભાવ નિરંજન છે-નિલેપ છે. એમાં કર્મોનો નવિન લેય લાગતું નથી તેથી એ ભાવમાંથી યુતિ કદિ પણ થતી નથી. એવા એ આનંદઘનરૂપજ્ઞાનસ્વરૂપ નિરંજન નાથને આશાને રાધ કરવાથી, સ્થિરતા પ્રાપ્ત કરવાથી અને અજલ્પ જાપ કરવાથી પ્રાપ્ત કરી શકાય છે.. આશાના સ્વરૂપને અગે ઉપર સાખીમાં કંઈક વિવેચન થઈ ગયું છે અને વિશેષ હકીકત અાવશમા પરના વિવેચનમાં આવવાની છે. ચમાદિ ચગના અને અભયાસ કરતા કઈ પણ વખતે આશીભાવ ન હોવો જોઈએ. એ ગમાર્ગમાં પ્રવૃત્તિ કરી આગળ વધવાને મુખ્ય ઉપાય છે. આશાને અંગે સર્વ દુઃખ થાય છે અને ખાસ કરીને સર્વ આરભના કારણે પાંચમા યમ પરિગ્રહ ત્યાગનુ ઉત્પત્તિ સ્થાન અને સંસાર વધારનાર આશા હોવાથી અને નિર્મમત્વ ભાવની સ્પણ વિરોધી હેવાથી અનંત સુખપ્રાપ્તિના માર્ગે ગમન કરવા માટે આશાન ત્યાગ કરી દે એ ખાસ જરૂરતું છે. આસન એ ચેગનું ત્રીજું અંગ છે. પાતંજળ ગદર્શનમાં કહે છે કે ચિત્ર આજે નિશ્ચળ અને સુખકર જે આસન હોય તે રોગના અગરૂપ આસન કહેવાય છે. મનની ચંચળતાને દૂર કરનાર અને શૈર્ય સુખ સંપાદન કરનાર આસનથી શરીરાગપર મજબૂત અંકુશ આવી જાય છે. આપણે છઠ્ઠા પરના વિવેચનમાં જોયું કે એગશાસ્ત્રમાં શ્રીમાન હેમચંદ્રાચાર્યે પર્યકાસન, વીરાસન, વાસન, પદ્માસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકસન તથા ગેલિકાસનનું સ્વરૂપ ચોથા પ્રકાશને છેડે બતાવી છેવટે કહ્યું છે કે જે જે આસન કરવાથી મન સ્થિર થાય તે તે ધ્યાનને સાધનારું આસન કરવું. સામાન્ય રીતે અન્ય ચેગા * જુઓ પેગશાસ્ત્ર એ પ્રકાશ ક ૧૨૪ થી ૧૩૨ 1 સર પ્લાક ૧૩૪ Page #260 -------------------------------------------------------------------------- ________________ સાતમું.] તનમઠયાગ અને આત્મજાગૃતિ. યાસીઓ પણ સ્થાન અને આસનના સંબંધમાં કહે છે કે જ્યાં અને જે આસને બેસવાથી રાગદ્વેષ લઘુતાને જલદી પામી જાય તે સ્થાને અને તે આસને ખાસ કરીને યેનકાળે બેસવું. શાસ્ત્રકાર કહે છે કે અમુક આસને બેસવાથી જ મન સ્થિર થાય છે એ ખાસ નિયમ નથી અને અનેક મહાસરવવંત પ્રાણુઓ સર્વ અવસ્થામાં પરમાત્મ ભાવ પામી ગયા છે. પિતાને કયા સ્થાનમાં અને કેવા આસનથી સ્થિરતા પ્રાપ્ત થશે તે સંચાગ ઉપરથી વિચારી લેવું, પણ ખાસ કરીને એટલે તે નિયમ સમજી લેવું કે ચલિત આસનથી અને ધમાધમવાળી જગામાં સ્થિરતા પ્રાપ્ત થવી લગભગ અશક્ય છે. સ્થાન અને આસનની પ્રધાનતા એક મદદગાર તરીકે બહુ સારી થાય છે. વનરાજીથી વિરાજિત, સંસારના પવનની ગંધને પણ નહિ લેનાર, શાંત-૫ર્વતની એકાંત ટેપર પર્યકાસન કરી આત્મવિચારણા કરવામાં આવે ત્યાં જે આત્મસમૃદ્ધિને સાક્ષાત્કાર થાય છે તે મેટર, ટ્રામ અને ગાડીઓના અવાજ વચ્ચે કે અસ્થિર આસને લતી ખુરશી પર થવે કે કલ્પનામાં આવા અશક્ય છે. આસન રોગનું ત્રીજું અંગ છે અને યોગમાર્ગ પર પ્રવેશ કરનારને તે ખાસ ઉપયોગી છે એ લક્ષ્યમાં રાખવું. અજપા જાપઃ પરમાત્મતત્તવનું ચિંતવન કરવાની ટેવ પડ્યા પછી સુખેથી ઉચ્ચાર કર્યા વગર છુટથમાં તેની હય લાગે છે, અનુચરિત જાપ ચાલે છે અને અન્ય વસ્તુઓ તરફ ધ્યાન ગયા વગર તેની જ રટણ ચાલ્યા કરે છે. છઠ્ઠા પક્ષમાં અનાહત નાદનું સ્વરૂપ બતાવ્યું છે તેમાં ઘટમાં–હૃદયમાં એક અતિ મધુર અવાજ ચાલ્યા કરે છે તેમ જ તેની સાથે અંદર અજ૫ જાપ ચાલ્યા કરે છે એમ કહેલ છે. આપણે સામાન્ય રીતે નવકારવાળી ગણુતા હોઈએ છીએ ત્યારે ટ ' કે અરકુટ અક્ષર બલીને કે વિચારીને જપ કરીએ છીએ, પણ જ્યારે ચોગમામાં જીવની પ્રગતિ થાય છે ત્યારે તે અનુચરિત જાપ કરી શકે છે. સાંસારિક પ્રાણુ જેમ ધનાદિકનો અનુચરિત જાપ કરે છે, તેવી રીતે પરમાત્મા પ્રાપ્ત કરવાની રઢ લાગ્યા પછી તેને અજપ જાપ ચાલે છે. આવી રીતે આશાને ત્યાગ કરવાથી મનગપર અંકુશ આવી Page #261 -------------------------------------------------------------------------- ________________ 24 આનંદધનજીનાં પદે. [પદ જાય છે, આસન સ્થિર કરવાથી કાયયાગપર અંકુશ આવી જાય છે અને અજલ્પ જાપ કરવાથી વચનગપર અંકુશ આવી જાય છે, આ ત્રણે ગપર અંકુશ પ્રાપ્ત થવાથી સ્વપરને વિવેક એટલે સ્પષ્ટ થાય છે કે પરિણુતિની વિશેષ નિર્મળતા થઈ ધીમે ધીમે ક્રમસર નિરજન નાથના પદ પર આરોહણ થતું જાય છે, ચિદાનંદ ભગવાનની જ્ઞાનમય મૂર્તિનું દર્શન થાય છે અને છેવટે પરમાત્મ ભાવ પ્રાપ્ત કરવાનું જે સાધ્ય બિંદુ છે તેનું જે ઝાંખું દર્શન થયું હતું તે સ્પષ્ટ દર્શન થાય છે, તેની નજીક તેની તરફ ગમન થતું જાય છે અને છેવટે તે ભાવ પ્રાપ્ત થાય છે. પદ આઠમું–સાખી.. आतम अनुभव फुलकी, नवली कोउ रीत नाक न पकरे वासना, कान गहे परतीत ॥ १॥ આત્મઅનુભવરૂપ પુલ–પુષ્પની કેઈ નવીન રીતિ છે, નાક તેની વાસના પકડતું નથી (પણ) કાનને તેની પ્રતીતિ થાય છે.” ભાવાર્થ-આત્મઅનુભવનું સ્વરૂપ આપણે કાંઈક ચોથા પદના અર્થમાં જોઈ ગયા. એ યથાર્થ સ્વરૂપના અવબોધથી આત્મા અતિ ઉશત દશા ભેગવે છે અને રોગમાર્ગમાં સવિશેષપણે પ્રગતિ કરતે જાય છે. અત્રે આનંદઘનજી મહારાજ એ અનુભવજ્ઞાનને પુષ્પ સાથે સરખાવી તેનું એક સામાન્ય તત્વ બહુ ઉત્તમ રીતે બહાર લાવે છે. સાધારણ રીતે પુષ્પ તેની સુગધીથી ઓળખાય છે. ગુલાબ, ચપે, ચમેલી વિગેરે પુષ્પની સુગધી નાકને પચે છે, એટલે તે ઢંકાયેલું હાય, તેના પર કપડું વીંટી રાખ્યું હોય તે પણ નાક તેની વાસના ગ્રહણ કરી તેની તૈયારી બતાવી આપે છે, પણ તેને કોઈ અવાજ ન હવાથી કાનને તેના અસ્તિત્વની ખબર પણ પડતી નથી, પણ અનુભવજ્ઞાનરૂપ પુષ્પની રીતિ તે નવીન પ્રકારની છે. નાકને અનુભવપુપની કુલકી કુલની, પુષ્પની નવલીનાવીન, અભિનવ કાઉ-કઈ વાસના= સુગધી પરતી–પ્રતીતિ, હૈયાતીની ખાત્રી ૧ કાન ન ગણે પ્રતીત એ પ્રમાણે પાઠાતર છે Page #262 -------------------------------------------------------------------------- ________________ આઇ.] આત્મઅનુભવપુલની અભિનવ રીતિ. ખબર પડતી નથી, પરંતુ કાનમાં અનાહત નાદ ચાલે છે જેનું સ્વરૂપ છઠ્ઠા પક્ષની પ્રથમ ગાથાના વિવેચનમાં આપણે વિચારી ગયા છીએ તેનાથી કાનને તેની હયાતીની ખબર પડે છે. એક જ અથવા રોડ sqનો અદભુત કવનિ કાનની અંદર ચાલે છે ત્યારે અનુભવપુષ્પની પ્રતીતિ થાય છે. અનુભવપુષ્પની આ નવીનતા છે. કાન ન ગોહે પ્રતીત આ પ્રમાણે પાઠાંતર બીજી પંક્તિમાં છે તે પ્રમાણે આ સાખીને અર્થ વિચારતાં નીચે પ્રમાણે અર્થ પ્રાપ્ત થાય છે તે પણ વિચારવા ચોગ્ય છે. અનુભવજ્ઞાન વિષય આગલા પત્રમાં લીધો હતો તે અનુભવનું સ્વરૂપ બતાવી પછી શુદ્ધ ચેતના અનુભવને કહે છે કે મારા નાથને જાગ્રત કર, અનુભવ એટલે શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન એ અનુભવને અત્ર પુષ્પ સાથે સરખાવીને કહે છે કે એ કલની રીતિ તે કેઈ જાદા જ પ્રકારની છે. સામાન્ય કુલ હોય તે નાકને તેની વાસ આવે છે, જમીનપર તે પડે તે સહજ અવાજ થવાથી અથવા બીજાઓના કહેવાથી કાનને તેની પ્રતીતિ આવે છે પણ ચંથાર્થ સ્વરૂપજ્ઞાનની રીતિ તેથી ઉલટી જ છે. નાક તેની વાસ લઈ શકતું નથી અને કાનને તેનો અવાજ આવતા નથી, તેવી જ રીતે શરીરને તેને સ્પર્શ થતું નથી, રસના તેને સ્વાદ લઈ શક્તી નથી અને ચક્ષુ તેને દેખી શકતી નથી. એનું જ્ઞાન આત્માને ઈંદ્રિય દ્વાર થતું નથી પણ સ્વયં થઈ જાય છે. બાહા વતનું જ્ઞાન ઈદ્રિય દ્વારા થાય છે, પ્રથમ જનાવગ્રહ થાય છે તે મન અને ચક્ષુ સિવાય ચાર ઇતિ સાથે વસ્તુને સંબંધ થવાથી થાય છે, પછી આ કાંઈ છે એ બંધ પાંચ ઇન્દ્રિય તથા મનથી થાય છે તેને અથવગ્રહ કહે છે, કયા વર્ગની તે વસ્તુ છે વિગેરે વિચારણાને ઈહા કહે છે, તે વર્ગમાંથી અમુક વ્યક્તિરૂપ એ વરતુ છે એમ નિર્ણય થવે તેને અપાય કહે છે અને તે નિર્ણયને ધારી રાખવે એને ધારણ કહે છે. એવી રીતે બાહ્ય વસ્તુ–રશૂળ વતનું જ્ઞાન ઈદ્રિય દ્વારા થાય છે. દાખલા તરીકે ગુલાબનું પુષ્પ હોય તે હાથને અડકે કે તરત જ જે થાય તે વ્યાજનાવગ્રહ, કઈ વસ્તુને સ્પર્શ થશે એમ જણાય તે અર્થાવગ્રહ, એ પપૂજાતિ છે એમ વિચારે તે ઈહા, એ ગુલાબનું ફુલ છે એ નિર્ણય થાય તે અપાય અને તે નિર્ણયને હૃદયમાં ધારી રાખવે એ ધારણુ. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૮૪ આનંદઘનજીના પુ. [પદ આ વ્યાજનાવગ્રહ વિગેરેના ક્રમ વગર અનુભવશાન થાય છે, એ પિતાની મેળે આદરથી જાગ્રત થાય છે. આ સાખીમાં ઇંદ્રિય વિષય ત્યાગને પણ ભાવ બતાવી દીધા છે એમ સમજી લેવું. ઇદ્ધિના વિષયે આદરવા ચોગ્ય નથી પણ ત્યાગ કરવા ચગ્ય છે એમ કહી તેને નિષેધ સૂચવ્યું છે. રાગ ધનાશ્રી અથવા સારંગ, अनुभव नाथकुं क्युं न जगावे ममतासंग सो पाय अजागल थनतें दूध दुहावे. अनुभव० ॥१॥ “હે અનુભવ! નાથને કેમ જગાડતે નથી; મમતાની સખત તેણે કરી છે તેથી બકરીના ગળામાં રહેલા સ્તનમાંથી તે (સુખરૂપ) દૂધ દેહવા ઈચ્છા રાખે છે.” - ભાવ–શુદ્ધ ચેતના અનુભવને કહે છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ તે શુદ્ધ ચેતના છે. શુદ્ધ સવરૂપનું જ્ઞાન તે અનુભવ છે. આત્મા જ્યારે શુદ્ધ સ્વરૂપમાં આવે ત્યારે તે શુદ્ધ ચેતનાને સ્વામી થાય છે, અશુદ્ધ દશામાં વર્તતે હોય છે ત્યારે તે કુમતિને સ્વામી કહેવાય છે. શુદ્ધ સ્વરૂપ એ તેનું મૂળ રૂપ છે. જેમ એક પતિની બે સ્ત્રીઓ જેને વ્યવહારમાં શોક કહે છે તેઓને બહુધા વિરોધ હોય છે તેમ શુદ્ધ ચેતના અને કુમતિને હમેશાં વિરોધ છે. એક વસ્તુના બે ખપી હાય - છે ત્યારે એ જ પ્રમાણે બને છે. શુદ્ધ ચેતનાને તેના પતિ કુમતિ પાસે જાય એ જરા પણ પસંદ આવતું નથી, શાકનું સાલ એના મનમાં નિરતર સાલ્યા કરે છે અને તેથી પિતાના પતિ ઉપર ખેદ રહ્યા કરે છે, છતા પણ એનું મન સ્ત્રીના જેવું અતિ કેમળ હોવાથી કોઈવાર પતિ રંગમાં આવી જાય છે ત્યારે પોતે તેને કુમતિને સગ છેડવાનું કહે છે, કોઈવાર કે દૂતની સાથે સદેશે કહેવરાવે છે અને કેવાર તને વચ્ચે રાખી રૂબરૂ વાતચીત કરે છે. આ પ્રસંગે અનુભવ ૧ નાથચેતનને કહ્યુ કેમ પાય=પામીને અજાગલ થનતેં બકરીના ગળામા લટકતા સ્તનમાથી દુધધાવણુ દુહા હે છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ આયુ.] ચેતનજીને જાગ્રત કરવા અનુભવને પ્રેરણા. ૫ અને શુદ્ધ ચેતના એકઠાં મળી ગયાં છે ત્યાં પ્રસંગ જોઈ શુદ્ધ ચેતના અનુભવને કહે છે તે ખરાખર વિચાર કરવા જેવી હકીકત છે. હું અનુભવ! તું મારા ઘણા કાળના મિત્ર છે, મારૂં અને મારા પતિ ચેતનામનું એકત્રપણું કરવામાં અને તે થયેલું જોવામાં તું અતિ આનંદ લેનારો છે, ત્યારે હું તને કહું છું કે હું અંધુ! તું મારા પ્રાણનાથ પતિને જગાડતા કેમ નથી? એતા ખાપડા માહનિદ્રામાં ઉંઘી ગયા છે અને પેાતાનું સ્વરૂપ ભૂલી ગયા છે, પાતાપરના અંકુશ ચૂકી ગયા છે અને પેાતાની જાતને બીજાના કમજામાં સોંપી બેઠા છે, તેથી તેઆની સ્થિતિ કેવી થઈ છે તે તે તું તે. એ તા મમતાના સંગમાં પડી ગયા છે, એમની સાંસારિક સ્ત્રીથી ઉત્પન્ન થયેલા છેકરાને એ પોતાના છેકરી માની બેઠા છે, એ સે પચાસ વરસ રહેવાના ભાડાના ઘરને ઘરનું ઘર માની બેઠા છે, એ શરીરને આત્મા માની બેઠા છે, એ ધન કુરતી ચાકી કરી તેમા સર્વસ્વ માની બેઠા છે, એ વ્યવહારના કાર્યને પાતાનું હિત માની બેઠા છે, એ વિષયર્સ્ટમમાં રાળાવામાં આનંદ સમજી બેઠા છે, બે સગાં સંબંધીના વ્યવહારને શાસ્ત્ર માની બેઠા છે, એ આવા કુટવાના ઢોંગને વ્યવહાર માની - એઠા છે, એ ખાવા પીવાની વસ્તુઓમાં લેપાઈ ગયા છે, એ હારમાનીયમ પિયાનાના રાગને નાદ સમજી બેઠા છે, એ લાડી વાડી ગાડીમાં આસક્ત થઈ બેઠા છે, એ પાતે કાણુ છે એનું ભાન ભૂલી ગયા છે, એ વિષય કષાયમાં મસ્ત થઈ પડ્યા છે અને પરભાવમાં રમણુ કરી રહ્યા છે આવી એમની સ્થિતિ મમતાને લીધે થયેલી છે, અહં અને સમના મંત્ર જગતને બંધ કરનાર છે, એ મંત્રે તેમને પણ અશ્વ મનાવી દ્વીધા છે અને તેથી પાતાની માટી માન્યતાનાં મનાવેલાં ઘર, શરીર, સ્ત્રી, પુત્રાહિમાં મારાપણાની ભુદ્ધિ કરી તેમાંથી સુખ મેળવવા ઇચ્છે છે; એમને ખરેખર સુખના ખ્યાલ નથી, ખરું સુખ તેા તેનું નામ કહેવાય કે જ્યાંથી ફરીવાર ચ્યુતિ ન થાય, જે નિરંતર એક સરખી રીતે રહે અને જેમાં પરતંત્રતા ન હેાય, અને અનલે એ તે પરવસ્તુમાંથી સુખ મેળવવા પાછળ મંડી પડ્યા છે, એ તે સંતતિને ઉછેરવામાં, ઘર અઁધાવવામાં અને ધન કમાવામાં સુખ માને છે અને તેથી સુખ મળશે એવી આશા રાખે છે, પણ એ તે પાકી વસ્તુ છે, Page #265 -------------------------------------------------------------------------- ________________ ૮૬ આનંદઘનજીના પદે. [પદ પર છે, અને પરવર, કદિ સુખ આપતી નથી, આપી શકતી નથી, તેઓ પગલિક વસ્તુમાંથી સુખ મેળવવા ઈચ્છા રાખે છે તે તેઓને પ્રયાસ અને તે બકરીના ગળામાં લટકતા આકૃતિ માત્ર સ્તનમાંથી દૂધ પ્રાપ્ત કરવાના પ્રયાસ જેવું લાગે છે. જેમ બકરીના ગળે રહલ સ્તન નકામા છે તેમ મમતાને સગ નકામો છે અને સદરહુ સ્તનમાંથી દૂધ મેળવવું અશકય છે તેમ મમતાસંગથી સુખ મેળવવું અશક્ય છે. એનું વાસ્તવિક કારણ એ છે કે મારા પતિને ખરેખરા સુખને અચાલ નથી. એ સ્થળ સુખ જે માત્ર માન્યતામાં છે તેમા એટલા બધા આસક્ત થઈ ગયા છે કે વાસ્તવિક સુખનું તેમને સ્વમ પણ આવતું નથી. હું અનુભવ! તું મારા નાથને જાગ્રત કર અને તેઓને સુખને ખ્યાલ આપ આ પદમાં અજાગલસ્તનની સરખામણું મમતાસંગ સાથે અને દૂધની સુખ સાથે કરી છે. દુધ એટલે સુખની ચાહના એ અર્થ પણ થઈ શકે તેમ છે. આ જીવ મમતારૂપ અજાગલસ્તનમાંથી સુખરૂપ દુધ દેહવાની ઈચ્છા રાખે છે. मेरे कहेते खीज न कीजे, तुं ऐसीही शिखावे घहोत कहेते लागत ऐसी, अंगुली* सरप दिखावे. अनुभव०२ “મારા કહેવાથી ગુસ્સે થઈશ નહિ, (કારણકે) તુજ એવું શીખવે છે, વધારે કહેવાથી તે એવું લાગે છે કે જેમ સર્ષની કણ જેવાં આંગળાં દેખાય ભાવ-હે અનુભવ! હું જાણું છું કે તું મારા નાથને મિત્ર છે તેથી હું તેની વિરૂદ્ધની હકીકત કહીશ તે તેને પસંદ નહિ આવે અને તેથી મેં જ્યારે તેને કહ્યું કે મારા પતિ તે બદ્દીના ગળામાં રહેલા સ્તનમાંથી દૂધ દોહવા ઈચ્છા રાખે છે ત્યારે તને કદાચ તારા મિત્રને માટે લાગી આવ્યું હશે, પણ તેમાં બેટું લગાડવાનું કાંઈ * સરપને બદલે “સરગ પાઠાંતર છે આકાશ એ તેને અર્થ થ સંભવિત લાગે છે ૨ કહે કહેવાથી ખી= ઐસી એવી અંગુલી =આગળ સરપસ, એરની કઈ Page #266 -------------------------------------------------------------------------- ________________ આઠમુ. ચિંતનજીને જાગ્રત કરવા અનુભવને પ્રેરણા. કારણ નથી, તારે મારા ઉપર જરા પણ ગુસ્સે થવાનું કારણ નથી, કારણકે મેં જે વાત કહી તે તે હું પોતે જ શીખવે છે. જ કહે છે કે મમતામાં કાંઈ સાર નથી, એ અધ કરનાર છે અને એના પાસમાં પડેલે પ્રાણી કદિ સુખ પ્રાપ્ત કરી શકતા નથી, તેથી તારી કહેલી વાત જ હું કહું છું. આટલા ઉપરથી હું ધારું છું કે તું મારા ઉપર ગુસે તે લાવીશ નહિ. વધારે વાત કહેવાથી તે દુખ લાગી જાય તે જેમ સર્પની ફણ જેવી આંગળી લાગે તેવું થઈ આવે છે. ઠપકે આપતી વખતે અન્ય તરફ લાંબે હાથ કરવામાં આવે છે તે સર્ષ જેવા લાગે છે તેમ હું તને કહું છું તે દુખ જેવું તને લાગતું હશે. અંગુલી સર્પ દિખાવે એટલે ઠપકો આપતી વખતે જે સપોકાર હાથ દેખાય તે પ્રમાણે હું તને લાગતી હઈશ—એ પ્રમાણે આને ભાવ થાય છે. આ ભાવ હજુ બરાબર ઝળક્યો નથી. કેઈને ઠપકે વારંવાર આપતાં તેને છેવટે એટલું બધુ માઠ કઈ વખત લાગી જાય છે કે પછી ઠપકે આપવા માટે જે આંગળી ઉઠાવવામાં આવે તે પણ તેને સર્પ જેવી લાગે છે. આ પ્રમાણે ભાવાર્થ નીકળવે પણ સંભવિત લાગે છે. અથવા આંગળી લાગવાથી જેમ સર્પ ફેધી થઈ જાય છે તેમ મનુષ્યને બહુ કહેવાથી ચીડાઉ પ્રકૃતિવાળે થઈ જાય છે, જરા જરામાં ઉદ્ધત પ્રકૃતિવાળો બની જાય છે. કહેવાનો મતલબ એ છે કે શુદ્ધ ચેતના મમતાસંગના પરિમનું જે વર્ણન કરે છે તેવું જ વર્ણન અનુભવ પણ આત્માને શીખવે છે. અનુભવ વારંવાર આત્માને કહે છે કે તમારું પોતાનું સ્વરૂપ શું છે તે જીઓ, વિચાર, સમજે અને પર વસ્તપર માહ કરી બેઠા છે તે તમને ઘટતું નથી, તમને છાજતું નથી, તમને ચગ્ય લાગતું નથી. તમે મમતાની સોબતથી જે સુખ મેળવવાને ઈચ્છે છે તે તમને કદિ મળનાર નથી, કારણકે ત્યા વાસ્તવિક સુખ છેજ નહિ. આવી રીતે અનુભવ આત્માને વારંવાર કહે છે, તે જ હકીકત કહીને શુદ્ધ ચેતના અનુભવને ભલામણ કરે છે કે હવે નાથને જાગ્રત કરે અને મમતાને સગ છોડાવી દે. વળી એ ચેતનજી અત્યારે કેવા મમતાની સોબતમાં પડી ગયા છે એને તાદશય ચિતાર મન સમીપ રજી કરવે જરા પણ મુશ્કેલ નથી. Page #267 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીનાં પદા [પદ औरनके संग राते चेतन, *चेतन आप वतावे आनंदघनकी मुमति आनंदा, सिद्धा सरूप कहावे. अनु० ३ બચતન બીજાની સાથે રક્ત થયા છે (એ તે) ચેતન પોતે જ બતાવે છે. આનંદસ્વરૂપ ભગવાનની આનંદમય સુમતિ ની સોબત) તે સિદ્ધ સ્વરૂપ-નિપજ્ઞ રૂપવાળી છે. ભાવ-જે ભાઈ અનુભવ! તું એમ કહતે હોય કે એ ચેતન અન્યની સાથે રમણ કરે છે એ વાતને પુરા શું? તે તે બાબત સાબીત કરવામાં મને જરા પણું અડચણ આવે તેમ નથી, કારણુકે એ વાતની સાક્ષી તે ચેતન પોતે જ આપે છે. પાગલિક વસ્તુઓમાં ચેતન રમણ કરતે હોય એટલે તેમાં આસક્ત હોય ત્યારે તે પરભાવમાં રમણ કરે છે અને તે વખતે તેને અનેક કર્મ લાગે છે તેથી સંસારમાં પરિભ્રમણ કરે છે, ચારે ગતિમાં રખડે છે, ભૂખ તરસની વેદના સહન કરે છે, સુરૂપ કુરૂપ થાય છે, પરાક્રમી કે બળહીન થાય છે, નિંદા કપટ કરે છે, માયા મૃષાવાદ આચરે છે, વિષયમાં રચ્યા પચ્ચે રહે છે, સુભાગી દુર્ભાગી થાય છે વિગેરે અનેક નાટક કરે છે, અનેક નાચ નાચે છે, અનેક ખેલ કરે છે. તેથી તે પર વસ્તુને સંગ કરે છે તે વાત તે તે પોતે જ બતાવી આપે છે, બાકી જ્યારે આનંદવરૂપ ભગવાનની આનંદમય સુમતિ સ્ત્રીની સેબતમાં તે હેય-મતલબ મારા સંગમાં હોય ત્યારે તે તું જાણે છે કે તેનું નિષ્પન્ન સવરૂપ થઇ જાય છે, ત્યારે તે એ સર્વજ્ઞ, સર્વદેશી, અખંડ સુખને ભક્તા, અજ, અવિનાશી, અક્ષય, અજરામર, અગુરુલઘુ, અખડ વીર્યવાન થઇ જાય છે તેથી તેનું સ્વરૂપ છાનું રહેતું નથી, આનંદસમૂહ ભગવાન તે શુદ્ધ ચિદાનંદ આત્મા સિદ્ધ દિશામાં રહેલે સમજવે, ત્યાં સર્વ પ્રકારને આનંદ છે, ત્યાં જાતિ, જરા, મર - “ચેતન આપ બતાવે છે તે સ્થાને “મારી આખ બતા” અથવા “માતે આપ બતાવ એ પાઠાતર છે. t “સિદ્ધ સરૂપ કહાવે'ને બદલે કેટલીક પ્રતિમા ધનવા કેન કહાવે' એ પાઠાતર છે તેનો અર્થ બસ નથી, પણ તે પાઠ વિચારવા યોગ્ય છે ૩ રન કે પારકાની રાતેઝક્ત થયા છે આપ પોતે જ સિદ્ધન૫ત્ર, કહાવે છે Page #268 -------------------------------------------------------------------------- ________________ નવમું] સમતાસંગ અને મમતાસંગ એક સરખામણી. ૮૯ શુનો ભય નથી, સવંદા એક સરખી સ્થિતિ છે અને આત્મગુણ રમણરૂપ અને રિથરતારૂપ ચારિત્ર છે. એ સિદ્ધ સ્વરૂપ ચેતનની સુમતિ સ્ત્રી જે શુદ્ધ ચેતના પતે જ છે તેની સેબતમાં હોય ત્યારે તે એનું નિષ્પન્ન રૂપ થઈ જાય છે, પછી તે આમ ચકભ્રમણ કરતા નથી, પછી પારકી વસ્તુને પોતાની માનતો નથી, પછી જ્યાં ત્યાં માથું મારતું નથી, માટે હે અનુભવી મારા નાથ પરભાવમાં રક્ત છે એ સબંધમાં જરા પણ શંકા જેવું નથી, તેથી હું તને કહું છું કે તે પાણીમાંથી માખણ વવવા માગે છે, વેજીમાંથી તેલ કાઢવા માગે છે, અજાગતનમાંથી દૂધ મેળવવા માગે છે એ ખરી વાત છે. એ સંબંધમાં તારે જરા પણું દુખ લગાડવું નહિ, તારે મારી તરફ આંગળી બતાવવી નહિ, પણ તું તેને મિત્ર છે તેથી તને કહું છું કે હવે કૃપા કરીને તું તારા મિત્રને જાગ્રત કર અને આ અનાદિ મહમદિરાના કેફમાં તે આસક્ત થઈને પડેલો છે તેને તેને વારતવિક ખ્યાલ આપીને તેમાંથી તેને ઉઠાડ-જગાડ, સામાન્ય જ્ઞાન અને અનુભવ એ બેમાં શો તફાવત છે તે તરફ જરા ધ્યાન દેવાની જરૂર છે. વિશ્રામકારક વિચારને જ્ઞાન કહેવામાં આવે છે એટલે અમુક વિચારપર સ્થિરતા થાય તે જ્ઞાન, એમાં માત્ર ઝળકાટ થાય છે. આનંદકારક જ્ઞાનને અનુભવ કહેવામાં આવે છે, એમાં જ્ઞાન સાથે તેa ફળ પણ પ્રાપ્ત થાય છે. આ તફાવત બહુ વિચારવા લાગ્યું છે. પદ નવમું રાગ-સારંગ, *नाथ निहारो आपमतासी. वंचक शठ संचकसी रीते, खोटो खातो खतासी, नाथ० १ * પ્રથમ પતિમા “નાથ નિહારે ન આપમતાસી એ પણ પાઠ છે હે નાથ તમારા મતની હું તેને તેની સામુ આપ કેમ લેતા નથી– એ તેને અર્થ થાય છે ૧. નિહાળુઓ આપમતાસી=મારા મતની છ વચક છેતરનાર શક સુચ્ચા, છળકપટ કરનારી સંચસચય કરનાર સીની રીતે પેઠે ખોટા વિપરીત, ઝુકશાન કરનાર ખાતે ખાતુ, વહી. ખતાસીખવે છે - - - - - - - - - Page #269 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીનાં પદા. [પદ હે નાથ! હું તમારા મતની છું તેને (આપ) જુઓ (મમતા તે) છેતરનારી, લુચી અને લાલીની પિકે ખાટું ખાતું ખતવે છે.” આપમતાસીહું તમારા મતની છુ અથવા આપ તમારી પિતાની બુદ્ધિથી મને જુઓ એટલે ત્યાં આપમતાશ્રિત એવા તમે મને જુઓ એમ અર્થ કર. આ અર્થ પણ સમીચીન છે. ખાતું ખતવવું એટલે ખાતાવહીને ચોપડા ખતવ. વ્યાપારી જેમ મેળ, નોધ વિગેરેમાંથી ખાતાવહી ખતવે છે તેમ ચપડા તૈયાર કરવા તે. ભાવઆગલા પદમાં અનુભવને કહ્યું કે તું નાથને જાગ્રત કર, પણ શુદ્ધ ચેતનાનું સ્ત્રી જેવું કેમળ હદય અતે રહી શક્યું નહિ, તેથી અને ઉપર અનુભવે કહ્યું તેથી પતિ કાંઈક જાગ્રત થયા છે એમ જાણ તેને ઉદ્દેશીને શુદ્ધ ચેતના હવે પોતે જ કહે છે. તે પતિ! હે ચેતન! મારા નાથ! તમે મમતાની સોબતમાં પડી મને તદ્દન ભૂલી ગયા છે પણ હવે જરા મારા તરફ નજર કરે, હું તે તમારા પિતાના જ મતની છુ, તમારારૂપ છું, તમારામય છું, માટે મને આપ જીએ. આપ અત્યારે મમતાના સગામાં પડી ગયા છે અને મને બોલાવતા નથી પણ તે કોણ છે તેને આપ જરા વિચાર તે કરે. આપ ચેતન છે તેથી ચેતે અને આપની પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી મારા સામું જુઓ અને આપ ધ્યાનમાં લે કે જેની સોબતમાં આપ પડ્યા છે તેણે તમને કેટલું દુખ અત્યાર સુધીમાં આપ્યું છે. એ તે એક ઠગારે લુચા અને લાલીઓ માયુસ હોય અને જેમ ટુ ખાતું ખતવી રાખે તેમ તમારે માટે એ ખોટું ખાતું ખતવે છે. છેતરનાર લેલીઆ લુચ્ચાએ પિતાના ચોપડામાં જમે રકમ પૂરી આપતા નથી, અને ઉધાર રકમ બેવડી તેવી ઉધારે છે ઉપરાત પિસે ટકા વ્યાજ લે છે. ભેળપંચા ખ્યાશી ને બે છૂટના એમ કહી છેટું સમજાવે છે તેવી રીતે આ મમતા છે તે વેચક છે, કારણકે જે વરતુ પિતાની નથી તેને તે તમારી પાસે પોતાની મનાવે છે, વળી તે શઠ છે—હુરચી છે, કારણકે તે કાંઈ તમારી એકલાની સાથે સંબંધ રાખનારી નથી, પણ અનેકની પાસે જાય છે, જે સુશીલ સ્ત્રીનું લક્ષણ નથી, પણ કુભાર્યાનું લક્ષણ છે, અથવા પીપળે પાણી નાખવું વિગેરે - Page #270 -------------------------------------------------------------------------- ________________ નવમુ૰ ] સમતાસંગ અને મમતાસગ—એક સરખામણી. .૧ આશ્રવને સંવર તરીકે બતાવી જમે ઉધારની રકમના ગોટા કરશે; તેમ જ તે સંચક-સંચય કરનારી છે, આશ્રવ જેવાં મોટાં ગરનાળાં મૂકી તે દ્વારા તે કર્મોને એકઠાં કર્યાં કરે છે, કર્મને જવાના માર્ગે કરી આપી તેથ્યને આછાં કરવાં, આવતાં અટકાવવાં કે ખેરવી નાખવાં (પ્રદેશઉદય, સંવર અને નિર્જરા) એ તેને આવડતું નથી; આથી તે તદ્દન વિપરીત ખાતું ખતવે છે, માત્ર પોતાના ખાતામાં જમે કરે જાય છે અને તમારે ખાતે ઉધાર્યે જાય છે. તમને નિરંતર દેવાદારની સ્થિતિમાં જ રાખે છે. જો એના ચાપડામાં પ્રદેશય દ્વારા કર્મના ઘટાડા થતા હાય કે સંવરથી આવતાં ક્રમના રાય થતા હાય અથવા નિર્જરા દ્વારા કર્મ બેરવી શકાતાં હાય તો તે તમારા કોઈ દિવસ પણ છૂટકારો થાય, મુક્તિ મળે, પણ તે તે પોતાના ખાતામાં જમે જ કર્યાં કરે છે તેથી તમારા સામે મેટી રકમ લેણી રહ્યા જ કરે છે, ત્યારે આવું વિપરીત ખાતું તૈયાર કરનાર વ્યાજખાઉ યાહુદીની જેવી તે સ્ત્રી સાથે વ્યવહાર કરવા હું નાથ! તમને કેમ પસંદ આવે છે માટે હે નાથ! તમે હવે મારા સામું જુએ અને મમતા તરફ જોતા અટકા, એની સાખતમાં તમને કોઈ પણ પ્રકારના લાભ નથી, એમાં તમારી આબરૂ જાય છે અને તમારી હુશિયારીની પણ કિમત થાય છે. आप विगुंवण* जगकी हांसी; सियानप कौण बतासी, निजजन सूरिजन मेला ऐसा जैसा दूध पतासी, નાય ॥ ૨॥ (C તારી પોતાની વગેાવણી અને જગથી થતી મશ્કરી ( તું હાથે કરીને વહારી લે છે). (હવે) તને ડહાપણુ કાણુ ખતાવશે? જીઆ પેાતાનું કુટુંબ જે સજ્જન છે તેએના મેળાપ તા એવા છે કે જેવા દૂધ અને પતાસાના મેળાપ હાય.” * વિષ્ણુચણુ એવા પાઠાંતર અન્ય પ્રતીમા દેખાય છે તેના અર્થ ખરાબ થઈ રહેવુ એમ થાય છે ૨ આપ=તારી વિષ્ણુવણુ વગાવણી હાસી=મશ્કરી સિયાનપ=ડહાપણુ કોણુ કાણુ મતાસી=મતાવશે. નિજજન પેાતાના માણસા સૂરજનસજ્જન મેલા મેળાપ ઐસા એવી જૈસા જેવા દુધપતાસા જેવા Page #271 -------------------------------------------------------------------------- ________________ આનંદધનજીનાં પદ્મા. [ પદ ભાવ–મારા નાથ ચેતનજી! તેં જોયું કે એ મમતા ખાટું ખાતું ખતવે છે. તે પણ એ રીતે સમજવું. એક તે પોતાના ખાતામાં જમે -- રકમમાં પાપપ્રકૃતિ અથવા કર્મપ્રકૃતિ વધારે રાખી ( વધારે કર્મબંધ કરી) તને નિરંતરના દેવાદાર રાખશે અથવા રકમા એવડી તેવડી ખાટી રમા તારે ખાતે ઉધારી દઈ તને હેશન કરી તારી સામા હુકમનામાં મેળવી તને નિરંતર સંસારરૂપ કેદખાનામાં નાખી મૂકશે, આવી રીતે તને ભવિષ્યમાં નિરંતર દુઃખ કર્યો કરશે. આ ઉપરાંત તને કેટલું દુઃખ તેની સેાખતથી થશે તે હું કહું છુ જે સાંભળી તેપર તું વિચાર ચલાવ. એ મમતા તને આખી દુનિયામાં વગેાવનારી છે. દુનિયામાં સર્વે પ્રકારનાં દુઃખા આપનાર તે જ છે, કારણકે કર્મöધ દુઃખનું કારણ છે અને કર્મબંધ મમતાથી થાય છે. બીજી રીતે તું જોઇશ તા નરક નારકા ગતિમાં પાડી વિડંબના કરાવનાર પશુ તેજ છે. અશ્વમમાં અધમ ગતિમાં મોકલનાર, ચાંડાળ કુળમાં જન્મ આપનાર, ડુકર તરીકે વિષ્ટા ખવરાવનાર, વિદ્યામાં ક્રીડા તરીકે ઉત્પન્ન કરનાર, વનસ્પતિપણામાં ટકાના ત્રણ શેર લેખે વેચાવનાર અને આખી દુનિયા તારી મશ્કરી કરે એવી સ્થિતિમાં તને મૂકનાર એ જ મમતા છે. વળી પૈસા ચાલ્યા જાય કે શ્રી પુત્રનું મરણ થાય ત્યારે તું શેક કરવા એસે છે પણ તેમાં તું તારી પાતાની જ હાંસી કરાવે છે. પ્રથમ મમતા કરતી વખત વિચાર કરતા નથી અને પછી તેનું અનિવાર્ય સ્વાભાવિક પરિણામ આવે ત્યારે મેટેથી રડવા એસે છે એ અતિ મરકરીનુ કારણ છે. વળી તું આવી રીતે ધણી ધારી વગરના ચારે ગતિમાં જ્યાં ત્યાં રખડ્યા કરે છે તેથી પણ સુજ્ઞ મનુષ્યા પાતાના અંતરંગમાં તારી હાંસી કરે છે, તે વિચારે છે કે આવા અજમ શક્તિવાળા ચેતન મમતા જેવી કુલટા સ્ત્રીને વશ થઈ કેવા નાચ નાચે છે! કેવા રખડે છે! અને કેવે મૂર્ખ બને છે1 વળી મારા નાથ ! આવા સુંદર મનુષ્યભવમાં પણ તું મમતાના સંગમાં પડી જઈ કાંઈ અભિનવ શુષુ પ્રાપ્તિ કરતા નથી તે પછી નિનાદ અધમ ગતિમાં જઈશ ત્યા તને હુાપણુ કાણુ બતાવશે? મમતાના સંગથી જે ખાટું ખાતું ખતવાય છે તેથી એવી દુર્ગતિમાં જવું તે જરૂર પડશે અને પછી ડહાપણુ અતાવનાર— Page #272 -------------------------------------------------------------------------- ________________ નવસુ.] સમતાસંગ અને મમતાસગ—એક સરખામણી. ૯૩ યુદ્ધ માર્ગ બતાવનાર ત્યાં તા કાઈ મળશે નહિં તેથી તારે તે એક ખાડામાંથી ખીજામાં અને ખીજામાંથી ત્રીજામાં પડવું જ પડશે, માટે એવા ખાતાના સંબંધ છેડી દે અથવા એવા ખાતાં ખતવનાર સમતાના સંગ છેડી દે અને મારી સામી નજર કર, મને ભેટ, મારા મંઢિર પધાર હું નાથ! ઘણા વખતના સંબંધથી કદાચ તને એમ લાગતું હશે કે મમતા એ તારૂં પોતાનું માણુસ છે, પણ તે વાત ખરી નથી. એ તા તને સાવનાર, દુઃખ દેનાર, હૅશન કરનાર છે. તે, આ તારાં સંબંધી તે શુદ્ધ સંયમ, ક્ષમા, સાષ, વિવેક, માર્દવ, આવ, સત્ય, શૌચ, ભ્રહ્મચર્ય વિગેરે છે, એ તારા ખરેખÄ કુટુંબી છે, તાશ અંગનાં સગાં છે અને વળી ખરેખરાં સજ્જન છે. તે તારાપ છે, તારી જેવાં છે, તારા માં વાલેસરી છે, તારા હિતેશ્રુ છે, કેંદ્રિ ખાટું ખેત ખતવનારાં નથી, વિડંબના કરનાાં નથી, હાંસી કરાવનારાં નથી. તું સ્વભાવે મીઠા છે, તારા સહજ રૂપમાં હાય ત્યારે અનુપમ સમતાસાગરમાં ડૂબકી મારનારા છે અને તારૂં કુટું. પશુ તેવુ જ મીઠું છે. તેના અને તારા મેળાપ તે દૂધમાં પતાસું-સાકર ભળે તેના જેવા મધુર છે. તારી શુદ્ધ દશામાં તું હા ત્યારે તે સાથે તારો સંબંધ ઝળકે છે, પ્રગઢ થાય છે, વ્યક્ત રૂપે દેખાય છે, શાલી નીકળે છે અને ખરા સંબંધ તેજ છે, માટે મારૂં કહેવું માન્ય કરીને વગાવણી કરનાર, મશ્કરી કરાવનાર મમતા ના સગ મૂકી દઈ આ ખરા સંબંધી તારા રૂધિરૂપ છે તેના સંબંધ કર, તે સાથે સંબંધ કર અને તેમ કરવા સારૂં પ્રથમ મને નિહાળ, માશ સામી દૃષ્ટિ કર, અને જો હું નાથ! તું સારી રીતે જાણે છે કે હંમેશાં દૂધની અંદર સાકર ભળે છે અને છાશમાં મીઠું ભળે છે, તે આ દૂધના સંબંધીઓમાં તારા સંબંધરૂપ સાકરને ભેળવ અને મીઠાશમાં વધારા કર, બાકી મમતાની સંગતમાં તે મીઠું જ ભળશે, કારણકે તેના સ્વભાવ છાશ જેવા છે. તેની સાથે તે ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, રોઝ, ભય, દુર્ગંછા, વિષય વિગેરેજ આવશે. માટે હું ફરી વાર વિનંતિ કરીને કહું છું કે તું મારા સામું જો અને મમતાન સંગ દૂર કર Page #273 -------------------------------------------------------------------------- ________________ આનદધનજીનાં પદે. [પદ ममता दासी अहितकरी हरविधि, विविध भांती संतासी आनंदघन प्रभु विनती मानो, और न हितु समतासी. नाथ० ॥३॥ મમતા દાસી દરેક પ્રકારે અહિત કરનારી છે, તેથી તે તને અનેક પ્રકારે સંતાપ આપશે, હે શુદ્ધ આનંદસ્વરૂપ નાથ! મારી વિનતિ શ્રવણ કરે, સમતા જેવું-(સમતા સિવાય) બીજું કઈ હિત કરનાર નથી.” ભાવ-મારા નાથ! એક બીજી વાત કહું તે પણ સાંભળે. એ મમતા કે જેના સગમાં આપ પડી ગયા છે તે કઈ શેઠાણી કે રાજપુત્રી નથી, એ તે દાસી છે, મેહ રજાના ઘરની પરિચારિકા છે, માંડી છે અને આપ જેવા ઉત્તમ પુરૂષ દાસી સાથે સંબંધ કરે તે કઈ રીતે ઉચિત ગણુય નહિ. વળી તે આપને અનેક પ્રકારે નુકશાન કરનારી છે, આપને નરક નિગદમાં નાખનારી છે, સંસારમાં રઝળવનારી છે અને મહાચકભ્રમણ કરાવનારી છે માટે આપ એને શાસ્ત્રવિહિત રીતિએ ત્યાગ કરે. શાસવિહિત રીતિ એ છે કે સંસાનું સ્વરૂપ બરાબર ઓળખી, સ્વપરને ખ્યાલ કરી, પરભાવ તરફ વિરાગ લાવી સંસારથી ઉદ્વિગ્ન મન કરવું માત્ર એ રીતિએ જ આપ બરાબર મમતાને ત્યાગ કરી શકશે. બાકી જે બીજી કોઈ પણ રીતે આપ તેના ઉપર સામ્રાજ્ય ચલાવવા પ્રયત્ન કરશે અને તેને માત્ર તિરસકારથી સમજણ વગર ત્યાગ કરવા દોડશો તે તે બેવડા–દશગણુ જોરથી તમારી સામે થશે, તમને વધારે જારથી સંસારમાં ફસાવશે અને તમારા નામે ખેટા ખત બનાવવા મંડી પશે. માટે એને આપ રીતસર ત્યાગ કરે, તેનાથી આપ જાણ થાઓ, તેની સાથે સંબંધ કાપી નાખે, નહિ તે આપ જરૂર માનશે કે એ ૩ અહિતકરીઅહિત કરનારી હરર કર વિધિવિધિપૂર્વક હરવિધિમાઈ પણ પ્રકારે ભાતી=પ્રકાર સતાસીક્સતાપ આપશે. પ્રભુ ભગવાન, નાથ મને શ્રવણું કરે ઔબીજુ હિતકહિત કરનાર સમતાસીસમતા સ્ત્રી Page #274 -------------------------------------------------------------------------- ________________ નવમુ] સમતાસગ અને મમતાસંગ–એક સરખામણી. હ૫ તમને વિવિધ પ્રકારે સંતાપ આપશે. ઉપર જણાવ્યું તેમ તે તમને ચારે ગતિમાં ધકેલા ખવરાવશે, તમારી સાથે વિષચકષાયને જોડી દેશે, તમને પ્રમાદમદિર પાઈ ચકચૂર બનાવી ભાન ભૂલાવી દેશે, તમને વિવેક સાથે સંબંધ પણ કરવા નહિ દે અને તેવી રીતે તમને નીચા અને નીચા ઉતારી છેવટે તમને સસારસમુદ્રમાં હબાહી દેશે (નિગોદમાં પહોંચાડી દેશે, અને તે વળી તે સાથે તમારે ગળે એ પથ્થર બાંધશે કે તમે કદિ ઊંચા પણું નહિ આવી શકે. તમને ઊંચા આવવાને ખ્યાલ પણ નહિ આવે અને તે પ્રમાણે અધમ સ્થિતિમાં રહી અહાનિશ સુખ પામ્યા કરશે. આવી રીતે મમતા અનેક પ્રકારે સંતાપ આપનારી છે અને વધારે સંતાપ દેનારી થઈ પડશે તેને વિચાર કરે. હરવિધિને હરેક પ્રકારે એ અર્થ કરીએ તે પણ હરેક પ્રકારે અહિત કરનાર મમતા છે એમ તેને ભાવ આવે છે એટલે સંતાપ આપવામાં તે કઈ બાબતની કચાશ રાખતી નથી, તેના હાથમાં જે ઉપાય આવે તેને તે પ્રાગ અજમાવી લે છે. મમતા આવી છે તેથી હરેક પ્રકારે તેને ત્યાગ કર ઉચિત છે. આ અર્થ હરવિધિને કરેલા જુની પ્રતમાં છે. અથવા પ્રથમ પંક્તિને બીજો અર્થ આ પ્રમાણે પણ થાય. “મમતા દાસી છે, અહિત કરનારી છે તેને વિધિપૂર્વક દૂર કરી હે નાથી અત્યારે તે તમે વિષયકષાયમાં ડૂબી ગયા છે પણ તમારે શુદ્ધ સ્વરૂપ આનદમય છે, પરમાત્મ સ્વરૂપ છે, શુદ્ધ નિરજન છે તેને ઉદ્દેશીને હું કહું છું કે હે આનંદઘન નાથ! મે આપને ઉપર વિનંતિ કરી તે આપે સાંભળી, તે મારી માગણી તરફ ધ્યાન આપે અને મારી સામું જુએ. હું તમને બરાબર કહું છું કે તમારું ખરેખરૂં હિત કરનાર સમતા સિવાય બીજું કોઈ નથી. તમે ગમે તેની પાસે જો, ગમે તે ક્રિયા કરશે, ગમે તેટલાં અનુષ્ઠાન કરશે, પણ જ્યાંસુધી તમે સમતાને સંગ કરશો નહિ, ત્યાંસુધી સર્વ ફાંફાં છે; કારણકે તેના કુટુંબીઓ સારાં છે, તે સારી છે અને તે તમારી પિતાની છે, તમારાપર સવાભાવિક, નિષ્કત્રિમ પ્રેમ રાખનારી છે અને તે હું પોતે જ છું, મારા અને સમતાનો અભેદ છે, માટે નાથ! * આ અર્થ પણ બંધ બેસતે છે જે સબધ જેવાથી સમજાશે Page #275 -------------------------------------------------------------------------- ________________ આનંધનછનાં પો. [પદ ૯૬ મમતાની સામત છોડી દો અને મારી સામું જુએ, મારી વાત સાંભળેા, મારે મંદિરે પધારશે અને મારી સાથે રમણ કરે. · સમતા સિવાય આ જીવને કોઈ હિત કરનાર નથી એ હકીકત જરા વધારે સ્મુઢ કરીએ. આ જીવ જ્યાંસુધી મમતાસંગમાં આસક્ત રહી વૈદ્ગલિક વસ્તુઓપર પ્રેમ રાખે છે ત્યાંસુધી તે કદ્ધિ ઊંચા આવી શક્તા નથી, કર્મબંધનમા જકડાઈ નિયમ વગર અહીં તહીં રખડ્યા કરે છે, તેના વિચાર સુધરતા નથી, તેની આત્મપરિણતિની નિર્મળતા થતી નથી, તેનામાં શાંતિ, ક્ષમા, ધીરજ, અનુકંપા વિગેરે સદ્ગુણા આવતા નથી, તેનામાં ઔદાર્ય, ગાંભીર્ય, સહિષ્ણુતા, તેજ સ્વિતા પ્રગટ થતા નથી, તેથી તે વિષયકષાયમાં આનંદ માને છે, સસારમાં સુખ માને છે અને ઘર સ્ત્રી પુત્ર દેહમમત્વમાં રાચ્ચા માગ્યે રહે છે, પણ જ્યારે તેની પરિણતિ સુધરે છે ત્યારે તે સંસારનું સ્વરૂપ સમરે છે, વિષયના ટુ વિપાક જોઈ શકે છે, કષાયવૃક્ષનાં કડવા ફળના સ્વાદ જાણી શકે છે, પછી તેને તે ઉપર તિરસ્કાર છૂટ છે, ક્રોધ ઉપજે છે અને પછી સ્વવસ્તુ કઈ છે તે શોધવાની પ્રખળ ઇચ્છા થતાં તેને સ્વપરનું જ્ઞાન થવા માંડે છે, સંસારનું અનિત્ય સ્વરૂપ સમજે છે, જીવને શરણ આપનાર અન્ય કોઈ નથી, પેાતે એકલા છે અને પોતે જ પેાતાનુ સુધારી શકે તેવી સ્થિતિ કે શક્તિવાળા છે એ તેના જાણવામાં આવી જાય છે, ત્યાર પછી તે સર્વે જીવાને બંધુ તુલ્ય જુએ છે, તેમાં રહેલી અનંત શક્તિના ખ્યાલ કરી શકે છે એમ કરતાં કરતાં તેને જીણુ ઉપર અતુલ્ય પ્રીતિ અને ઢોષ ઉપર ઉપેક્ષા થાય છે. છેવટે એકાંત જીણુ ગ્રહણ કરી સ્વાત્મ સત્તામાં તે લીન થઈ જાય છે, પરભાવના ત્યાગ કરે છે, અધ્યવસાયની વિશુદ્ધિ કરે છે અને જ્ઞાનાનહમાં મગ્ન થઈ, અધિકાર ચેાગ્ય ક્રિયા અનુષ્ઠાના કરી છેવટે કર્મબંધનના ત્યાગ કરતા જાય છે, આત્મજાગૃતિમાં રસ લેતા જાય છે અને ભવપર નિર્વેદ લાવે છે. આવી સ્થિતિને સમતા કહેવામાં આવે છે અને તે આત્માને અત્યંત હિત કરનારી છે, ઉત્ક્રાન્તિમાં મદદ આપનારી છે અને છેવટે નિર્વાણુ પ્રાપ્ત કરાવનારી છે. આ સમતા એ જ શુદ્ધ ચેતના છે, અથવા અન્ય દ્રષ્ટિથી જોઈએ તે સમતા એ શુદ્ધ ચેતનાદર્શક એક મહાવિશુદ્ધ આત્મપરિણતિ છે, Page #276 -------------------------------------------------------------------------- ________________ દશમું. ] ચેતનનું વિભાવાવસ્થામાં વર્તન. ૯૭ એના સિવાય આ જીવનું વાસ્તવિક હિત સાધનાર બીજું કાઈ નથી. જેમ મીઠા વગરની રસોઈ સ્વાદ રહિત છે, જેમ રસ વગરની કેરી નકામો છે, જેમ પ્રેમ વગરના મેળાપ અર્થ વગરના છે તેમ સમતા વગર ગમે તેટલાં યિા અનુષ્ઠાના કરવામાં આવે પણ તે એકડા વગરનાં મીંડાં જેવાં છે એમ સ્વપજ્ઞ સિદ્ધ સાક્ષ્ા વારંવાર જાદા જાદા આકારમાં આ જીવના એકાંત હિત ખાતર કહી ગયા છે. તેથી એમ જણાય છે કે સમતા વગર આ જીવનું વાસ્તવિક હિત સાધી આપનાર અન્ય કોઈ નથી. (સમતાનું વિશેષ સ્વરૂપ, તેને પ્રાપ્ત કરાવનાર સાધના અને તેને અંગે પ્રાપ્ત થતી મંત્રી, પ્રમાદ, કાય, માધ્યસ્થ્યાદિ ભાવનાઓપર અથાત્મકલ્પદ્રુમના પ્રથમ સમતા અધિકારમાં સવિસ્તર વિવેચન કરવામાં આવ્યું છે. તેના ઈચ્છકને ત્યાંથી તેનું સ્વરૂપ પ્રાપ્ત થઈ શકશે ). તેટલા માટે હે નાથ ! તમે મમતાના સગ મૂકી દે અને માશ સામું જુઆ. હું તમને ખાત્રી આપું છું કે તમને હિત કરનાર સમતા સિવાય અન્ય કોઇ નથી, તમે જેને તમારી માના છે તે તે તમને અનાવે છે, એને આળે (પડછાયે) પણ તમે જશે તો પસ્તાશો, માટે તમારા ખરા સંબધી છે તેને તમે આદરા, તેગ્માની સાથેનું સગપણ સ્પષ્ટ કરો અને તેની સાથે તમારૂ જીવન આતપ્રેત ોડી દો, પદ ગયું. ગ ઢાડી. परम नरममति औरन आवे. परम. मोहन गुन रोहन गति सोहन, मेरी वर ऐसे निदुर लिखावे. परम० १ “ બીજી સારી શોક મમતા આવે (ત્યારે તે) તે અત્યંત નર્મ બુદ્ધિવાળા, અતિ આકર્ષક, ગુણના રાશિ અને શાલા કરવાવાળી ગતિ વાળા (થઈ જાય છે) અને મારી વખતે તે એવા કઠાર થઈ જાય છે. આરન=મમતા વિગેરે ભી. ૧ ચમ=પ્રેમવત નરમમતિઅરમ બુદ્ધિવાળા મેદન આકર્ષક ગુનરાહન=ગુણના સ્થાન ગતિ ચાલસાહનોાભા કરવાવાળા વર= વખને. ઐસેએવા. નિર=નડેર લિખાનાથાય છે G Page #277 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આનંદઘનજીનાં પદે. [પદ ભાવ-આ પદને ભાવ પ્રથમ મારા ગુરૂશ્રીએ જેમ સામાન્યથી લખાવ્યા છે તેમ લખી જાઉં છું. શુદ્ધ ચેતના આત્માને કહે છે કે હે પ્રેમવંત! પિલી મમતા આવે છે ત્યારે તે તમે પીગળી જાઓ છે, તમારા વિચાર નરમ થેંસ જેવા થઈ જાય છે, વળી તે સર્વ કેવા લાગે છે–આકર્ષણ કરનારા લાગે છે, તમે વિપરીત ગુણની ખાણ થઈ જાઓ છો અને તેની ચાલ શોભા કરવાવાળી છે એમ તમે ધારે છે અને મારો વખત આવે છે ત્યારે તે તમે કઠોર થઈ જાઓ છો. છુટક પદના ટબામાંથી આ પદને નીચે પ્રમાણે ભાવ નીકળે છે. હે શ્રદ્ધા! પતિના ગુણે પ્રમાણે વર્તન કરી સારી ચાલવાળી ચકામળ સુમતિ મારી પાસે આવતી નથી અને મારી વરણુજે કુમતિ છે તે મારા તરફ અતિ કઠોર જણાય છે. આવી મારી સ્થિતિ છે. આ પ્રમાણે સુમુક્ષુ જીવ બોલે છે.” મને આ પદને ભાવ નીચે પ્રમાણે પુરે છે તે હું લખી નાખું છું. આગલા પદમાં શુદ્ધ ચેતનાએ ચેતનજીને જાગ્રત કરવા માટે બહુ વિનતિ કરી, તેઓને મમતાસંગથી થતી વાવણું, હાંસી અને સમતાનું એકાંત હિતસ્વીપણું બતાવી આપ્યું, પણ ચેતનજી તે એકના બે થયા નહિ, તેઓ તે મમતાના રગમાં મસ્ત થઈ સંસારમાં આનંદ માનવા લાગ્યા, ઘરબાર સ્ત્રી ધન પુત્રમાં પોતાનું સર્વસવ સમજવા લાગ્યા અને વિષયકષાયરૂપ કાદવમાં રગદોળાવા લાગ્યા, ત્યારે છેવટે શુદ્ધ ચેતના મનાવી બનાવીને થાકી તેથી પોતાના પેટની અળતણ પિતાની સખી શ્રદ્ધા પાસે કાઢવા લાગી. સ્ત્રીઓ હમેશાં બહેનપણને મળે છે ત્યારે તેની પાસે પિતાની ગુસ હકીક્ત કહે છે અને ખાસ કરીને જે સ્ત્રીઓને શાકનું શલ્ય હાય છે તે પોતાના પતિના સંબંધમાં અને તેના તરફથી થતા વર્તનના સંબંધમાં વારંવાર પિતાની સખી પાસે ફરિયાદ કર્યા કરે છે. તેવી રીતે શુદ્ધ ચેતના શ્રદ્ધાને કહે છે કે જ્યારે ઓરન એટલે બીજી મારી શાક મમતા અજ્ઞાનતા વિગેરે મારા પતિ પાસે આવે છે ત્યારે તે તે તત્ર નરમ થઈ જાય છે, પાચા થઈ જાય છે, ઢીલા થઈ જાય છે. અવલોકન ઉપરથી જણાશે કે મનુષ્યના સ્વભાવમાં એક નબળું તત્વ હોય છે તેને જ્યારે અડવામાં આવે છે ત્યારે આ જીવ તન રૂ જે નરમ Page #278 -------------------------------------------------------------------------- ________________ દશમુ.! ચેતનજીનું વિભાવાવસ્થામાં વર્તન. થઈ જાય છે, ગમે તેવી શક્તિવાળો હોય તે પણ તે અશક્ત થઈ જાય છે અને જાણે તેની બુદ્ધિ આગળ જરા પણ વધી શકતી ન હોય તે તે થઈ જાય છે. ચેતન પશુ મમતાની સોબતમાં હોય છે ત્યારે ઈંસ જે નરમ થઈ જાય છે, તેની સાથે લટી પડે છે, તેના સંબંધમાં આવવાથી જાણે તેમય જ હોય તેમ વર્તન કરે છે. જો કે એ મારા પતિ મોહન છે એટલે સર્વને મોહ પમાડે તેવા– આકર્ષણ કરે તેવા સુંદર છે, ગુણના રેહણાચળ છે અર્થાત ગુણરૂપી રત્નની ખાણ જેવા છે અને સહન એટલે અંદર ગતિવાળા છે, છતાં જ્યારે મારી શકે તેની પાસે હોય છે ત્યારે વિભાવદશાનું જોર એના પર એટલું બધું થઈ જાય છે કે જાણે પિતે તદ્રુપ હોય તે તેને દેખાવા લાગે છે, તેના વર્તન, વાણું અને વિચારે મમતામય હેયસંસારમય હોય તેવા દેખાય છે, તે જાણે સ્વભાવદશામાં વર્તતે હેય, જાણે મમતા એ જ એની સ્વભાવદશા હોય એવે એ અનાદિ વિભાવને લીધે થઈ જાય છે અને જ્યારે મારા સંબંધની વાત એની પાસે કંઈ કરે છે, મારું નામ કઈ તેની પાસે લે છે, મારી સાથે રમણ કરવાની કે તેને સૂચના કરે છે ત્યારે તે તે એ કહેર બની જાય છે કે તે વાત તરફ ધ્યાન પણ આપતો નથી, તે તરફ રૂચિ બતાવતું નથી અને તે ભાવમાં રમણ કરવાનું મન બતાવતું નથી. મારી શેકના સંબંધમાં હેય ત્યારે તે શહેરમાં આવી જાય છે અને મારી વખતે તે જાણે અણમાનીતી સાથે વર્તન કરવું હોય તે કડક બની જાય છે, મારાં બતાવેલાં એનામાં સ્વભાવે રહેલાં છે તેવાં શાંતિ, ક્ષમા, દયા, બ્રહ્મચર્ય, સત્યાદિ ગુણે તે પિતામાં પ્રક્ટ કરતું નથી, ઉગાડતું નથી, વિકસ્વર કરતા નથી. મમતાના સંબંધમાં જે તે પિનરમ હૃદયને થાય છે તે જ મારા સંબંધમાં કાર હદયને (hard-hearted) તે થઈ બેસે છે. આ પ્રમાણે અર્થ કરવામાં બીજી ગાથામાં રહેલ પદને અર્થ જરા ખેંચ પડે છે તે વિચારવા જેગ્ય છે, બાકી સામાન્ય રીતે એ અર્થ આગળના પદ સાથે અને વસ્તુરચના સાથે બહુ અનુરૂપ થઈ પડે છે. चेतन गात मनात न एते, मूल वसात जगात वढाके Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ આનંદઘનજીનાં પ. कोइ न दूती दलाल विसीठी, पारखी प्रेम खरीद वनावे. परम० २ - હું ગાઉં છું પણ ચેતન એથી પણ મનાતા નથી અને મૂળ વરતુથી જગત વધારી મૂકે છે. વળી વચ્ચે કોઈ હશિયાર હૂતી કે દલાલ પણ નથી જે પ્રેમની પરીક્ષા કરી તેની (પ્રિમની) ખરીદી કરાવે. ભાવ-અહીં પહેલા અને બીજા શબ્દની જગે ફેરવવી પડી છે એટલે અર્થ તાણ પડે છે. હે સખી શ્રદ્ધા! હું આટલું આટલું ગાઉં છું, કહું છું, મેં ચેતનને ખુશી કરવા અગાઉ સારંગ રાગવડે મમતાની સ્થિતિ સમજાવી અને તેવી રીતે તેમને આનંદ આપવા અને મારે વશ કરવા હું અનુપમ ગાન કરું છું પણ એ તે એટલાથી મનાતા નથી અને મારી શેક–કુલટા મમતાને ઘેર ગયા જ કરે છે, એને સંગ જ છોડતા નથી અને મારી સાથે કઠોરપણે વર્તે છે, મારી વાત પણ સાંભળતા નથી. આવી રીતનું વર્તન કરીને તેઓ મૂળ વસ્તુની કિમત કરતાં જગાત-દાણ વધારી મૂકે છે. સામાન્ય રીતે જગાત સે રૂપિયાના માલપર અડધે ટકે કે ટકે હાય છે, કે જગેઓ દેથી બે અને કેટલાંક રાજ્યમાં પાંચ ટકા હોય છે, પણું મારા નાથ તે મૂળ વસ્તુ કરતાં તેનાપરનો બેજે વધારી મૂકે છે એટલે સે રૂપિયાના માલપર બસે પાંચસે કે હજાર ટકા જગાત આપવી પડે એવી સ્થિતિ લાવી મૂકે છે. મમતાના સંગમાં રહી ટુંકા વખતમાં એટલાં બધાં કમોં બાંધે છે કે તેને લઈને દુર્ગતિમાં અને તે કાળ રખડવું પડે છે. હાલ તે તેઓ મમતાના સંગમાં રહીને માહન, ગુણહન ને ગતિસહન મટી જઈ દોષના સ્થાન બની ગયા છે, પણ જ્યારે તેનું ત્રણ ચૂકવવું પડશે ત્યારે તેઓને ખરું ભાન થશે કે આ તે મૂળ વસ્તુને હજારગણા બજા તળે મૂકી દીધી છે અને તે એવી રીતે કે તેને ઊંચે આવતાં પણ બહુ વખત લાગે તેમ છે. અથવા મૂળ વસાત એટલે મૂળ-ડાં માની લીધેલાં સુખની ૨ ચેતન આત્મા ગાત હું ગાવું છું એતએટલેથી. મૂલવસાત મૂળ વસ્તુથી ગાત=રાણુ બઢા વધારી મૂકે છે વિસીડી વિશિષ્ટ, ચાલાક પારખી=પરીક્ષા કરી મિખરીદ પ્રેમને સ બનાવે કરી આપે પદ નવ Page #280 -------------------------------------------------------------------------- ________________ દશમું. ચેતનજીનું વિભાવાવસ્થામાં વર્તન. ૧૦૧ વસાત-વાતે કર્મબંધરૂપ દેવું વધારી મૂકે છે. આ સંબંધમાં “મૂલછે ડે ભાઈ વ્યાજડે ઘણેરે કેમ કરી દીધા જાય એ પર ચેપનમ્ પર છે તેપર વિસ્તારથી વિવેચન કરવામાં આવશે. - હવે આવી રીતે હે બહેના મારા નાથ તે પરભાવમાં મસ્ત મની તપ (૯ણુના રાશરૂપ) થઈ જઈ મારી વાત પણ સાંભળતા નથી. મારા સામું પણ જતા નથી. કમનશીબે તેઓને ઠેકાણે લાવે તેવી સંદેશા લાવ લઈ જાવ કરનારી કઈ ફૂતી પણ નથી. દૂતીનું કામ પ્રેમી જેડા વચ્ચેના સંદેશા લાવ લઈ જાવ કરી તેઓને મેળાપ કરી આપવાનું છે તે તું જાણે છે, પણ મારી પાસે એવી કઈ ચતુર હતી પણ નથી કે જે મારા સંદેશા પતિને પહોંચાડી અમારે બેને સમાગમ કરી આપે-અમને બેને જોડી આપે. તેમ જ એ વ્યાપારી વચ્ચે વાંધો પડ્યો હોય તે પતાવી આપી માલ વેચાવી શકે તે અથવા બે વ્યાપારીને એકઠા કરી માલનું સાટું કરાવી શકે એ હુંશિયાર-ચાલાક દલાલ પણ મને મળતા નથી. સાધારણ દલાલથી કાંઈ મેટા સોદા થઈ શક્તા નથી તેમ જ માટે વાધે પણ પતી શકતા નથી અને મારે અને મારા પતિને તે ઘણુ કાળથી વધ પડી ગયા છે તે કાઢી આપે એ કઈ દલાલ પણ જણને નથી. જે હશિયાર દલાલ હોય તે મારા પ્રેમરૂ૫ કરી આણુની કિમત કેટલી છે, તે માલ કે સારા, સેજે અને ટકાઉ છે અને મમતાને માલ કે તકલાદી અને પરિણામે અહિત કરનાર છે તે બતાવી મારા પ્રેમને સો કરી આપે, પણ હતી કે દલાલનું કામ કરે તેવું કે મારી પાસે નથી. બહેન! તું જાણે છે કે પ્રેમની બાબતમાં વચ્ચે પડી મેળાપ કરાવી આપવાનું કામ દ્વતીનું છે અને ખરીદીનું કામ દલાલનું છે, પણ મારે પ્રેમ અપાર અને અનંત છે, પરિણામે મહા સુખ આપનાર છે અને મમતાને પ્રેમ પ્રોટે. ઉપર ઉપરને અને પરિણામે મહા દુખ આપનાર છે એમ બતાવી આપે એ દલાલ કેઈ નથી એ મહા દુઃખની બાબત છે. માલ યરખાવવાનું કામ પણ દલાલ જ કરે છે અને તે તેનાથી ઉતરી શકે છે, વેપારી પિતે જે યુક્તિથી વાત કરી શકતે નથી તેવી યુક્તિથી દલાલ કામ કરી શકે છે, કારણકે સેદા કરાવવા તે તેને ખાસ વિષય છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આનદયનછના પદા [પદ આ પ્રમાણે સખિ! હું ગાઉં છું, સમજાવું છું પણ પતિ મારી વાત માનતા નથી અને મમતાના સંબંધમાં રહી કર્મબંધ વધાર્યો કરે છે. હવે તે ધર્માષ જેવા કેઈ દલાલ આવે છે તે પ્રેમની કિમત અંકાવી દે કરાવી આપે. સખિી આવા ચતુર દલાલની. બહુ જરૂર છે અથવા તે તારા જેવી કે હુતીનું કામ કરે તે પ્રેમખરીદી થઈ શકે એમ છે. जांघ उधारी अपनी कहा एते,' विरहजार निस मोही सताव एती मुनी आनंदघन नावत, और कहा कोउ डुंड वजावे. परम० ३ જાગ ઉઘાડીને આવા પ્રકારની કથા (મારી કથા; કહી કેમકે વિરહની જ્વાળા મને રાત્રે (ઉપલક્ષણથી દિવસે પણ) બહુ સંતાપ આપે છે, આટઆટલું સાંભળીને પણ આનંદઘન પ્રભુ ચેતન (મારે મંદિરે) જે ન પધારે તે બીજું તે શું કાઈ ઢોલ વગાડાય? ભાવ-હે શ્રદ્ધા બેન! વળી દલાલ અથવા દૂતીને બધી વાત કહેવી એ પણ પોતાની જાંગ ઉઘાડવા જેવું છે. તે જાણે છે કે ગમે તેમ છે તેપણુ ચેતનજી મારા પતિ છે, મારા નાથ છે, શુદ્ધ દિશામાં આવે ત્યારે મારી સાથે રમણ કરનારા છે તેથી અત્યારે તે છે કે તેઓ મારી શોક મમતાના મદિરમાં રમણ કરે છે, મમતા સાથે આસક્ત થઈ ગયા છે તે પણ તેઓની વાત બીજાને કરવી એ મારા ઘરનાં છિદ્ર ઉઘાડાં પાડવા જેવું કામ છે અને સુજ્ઞ સ્ત્રીએ પોતાના ઘરની વાત બીજાને કરવી એ કેઇ પણ પ્રકારે ઠીક તે કહેવાય જ નહિ. હું ગમે તેમ ૧ “ાઘ ઉધારી શ્રવણ કહી એતી એ પ્રમાણે પાકાતર છે. ૨ સતાવે ને બદલે સંતાપે પાઠ અન્યત્ર છે ૩ બનાવતને બદલે “વીનતિ એવા પાઠ કાઈ પ્રતભા છે. ૩ સાથળ અપની અમારી કહા=સ્થા એ તે આ પ્રકારની. વિરહાર= વિરહરૂપ જાર પુરૂષ અથવા વિરહની જ્વાળા વિસરાતે મહીમને સતાવેસતાય આપે છે એવી આટલી સુનીસાભળી આનંદધન શુદ્ધ સ્વરૂપમાં આનંદસ્વરૂપ ચેતન-સારા પતિ નાવતઆવે નહિ ઔર કહા=બીજી તે શુ કેહશુ હાલ બજાવે વગાડે. Page #282 -------------------------------------------------------------------------- ________________ દશમુ.] ચેતનજીનું વિભાવાવસ્થામાં વર્તન. ૧૦૩ તેઓ ચેતનની સ્ત્રી છું, ચેતનના ઘરની દાસી છું અને ગૃહિણી ઘરની એખ ઉઘાડે એ સતકર્તવ્ય કહેવાય નહિ. મારે એમની સાથે રહેવાનું અને અત્યારે હું તેમનું વાંકું બોલું તે કુલીન સ્ત્રીને ચાગ્ય કહેવાય નહિ. આવી ઘ ઉઘાડવા જેવી અમારી કથા જ્યાં ત્યાં કર્યાં કરવી એ મને તે જરા પણ ચગ્ય લાગતું નથી, તોપણ હું સખા મેં જાંઘ ઉઘાડીને પણ મારી વાત તને કરી, કેમકે મારા પતિ મારા મદિરે પધારતા નથી, મને એકલી રાખી મૂકે છે તેથી તેના વિરહથી ઉત્પન્ન થયેલી વાળા અને આખી રાત હેરાન કરે છે. પતિ વગરની સ્ત્રીઓની રાતે જે દશા થાય છે તે માટે દરરોજ અનુભવવી પડે છે અને તે મને જરા પણ પસંદ આવતું નથી. બીજો અર્થ એમ પણ થાય છે કે મારા પતિ મારી સાથે રીસાણ છે એ વાતની લંપટ પુરૂષોને ખબર પડી છે તેથી તેઓ મને રાતે અનેક પ્રકારના ત્રાસ આપે છે, દુઃખ આપે છે અને મદિરને કબજો મેળવે છે. આ જાર પુરૂષ તે પરભાવ સમજ. પગલિક ભાવમાં અથવા ચેતનેતર અન્ય વસ્તુમાં રમણ કરવારૂપ લંપટ પુરૂષ શુદ્ધ ચેતનાના મંદિરને કબજે ચેતન વિભાવદશામાં હોય છે ત્યારે લે છે અને પછી તેનાથી અનર્થપરંપરા ચાલે છે. જે પતિ મારે ઘેર હય, મારા મંદિરને પાવન કરતા હોય તે રાગ, દ્વેષ, અજ્ઞાન વિગેરે પરભાનું જોર જરા પણ ચાલી શકતું નથી, તેઓ મારા મદિરમાં દાખલ થવાની હિમત પણ કરી શકતા નથી, પણ પતિશૂન્ય મદિર જોઈ તેઓ પિતાનો દર સારી રીતે ચલાવે છે અને મને હેરાન હેરાન કરી નાખે છે. અથવા વિરહાનળની વાળા અને આખી રાત હેરાન કરે છે, સળગાવી મૂકે છે, બાળી નાખે છે અને પતિવિરહિણી સ્ત્રીની પિકે મને સતાવ્યા કરે છે. જાર ચેતનાને ત્રાસ આપે અને મંદિરને કબજે લે એ પ્રસંગે ચિંતન અને ચેતનાને અભેદ કલ્પી ચેતનપર તેઓ પિતાને દર ચલાવે છે એમ વિચારવું. આનંદઘન શબ્દથી અહીં શુદ્ધ દિશામાં આવ્યા પછી અખંડ ચિદાનંદ સ્વરૂપ ચેતન સમજવા, એઓ ભવિષ્યમાં પરભાવ ત્યાગ કરી અખંડ આનંદ ભાગવનાર અને તેમાં રમણ કરનાર થવાના છે એ દશાને ઉદ્દેશીને અત્ર તેના સંબંધી આનંદઘન નામે શુદ્ધ ચેતના Page #283 -------------------------------------------------------------------------- ________________ ૧ આનંદઘનજીના પદે. વાત કરે છે. હા ! આવી રીતે ચેતન અને મારી વચ્ચે પડી દલાલદતીનું કામ કરનાર કોઈ નથી, તેઓ તે મમતાના મંદિરે પડ્યા રહે છે અને મારા સબધી વાત આવે છે કે તે કઠોર બની જાય છે. હું તે તેમને રીઝવવા ગાયન ગાઉં છું, સમજાવું છું, પગે પડું છું, પણ તેઓ મારી વાત તરફ લક્ષ્ય આપતા નથી. જો સખિ! તેઓ દર ઊભા ઊભા આપણી વાત સાંભળે છે, આટલી આટલી મેં તારી પાસે વાત કરી તે તેઓએ સાંભળી છે તે પણ તેઓ આંખ આડા કાન કરે છે, મારા મંદિરે પધારતા નથી, ત્યારે હવે તે શું હું તેલ વગાડું? મેં આટલી વિનતિ કરી, મારે તેઓ સાથે સંબંધ તેઓને બતાવી આપે, મમતા તેઓની વગેવણી અને હાંસી કરાવે છે એ બતાવી આપ્યું અને હું તેનું એકાત ચય કરનાર છું એમ સ્પષ્ટ સમજાવી આપ્યું, છતાં પણ મારા પતિ તે મારા તરફ કઠેર જ રહે છે ત્યારે સખિ! મારે તે હવે શું ઢોલ વગાડ? અમુક મનુષ્યની વિનતિ કરવા છતાં પણ તે માને નહિ ત્યારે આ પ્રમાણે કહેવાને પ્રચાર છે કે ભાઈ! હવે તે શું ઢોલ વગાડીએ? અમારાથી બને તેટલું કર્યું, બને તેટલી રીતે સમજાવ્યા, છતાં પણુ એ ભાઈશ્રી તે માનતા નથી ત્યારે શું કરીએ? શુદ્ધ ચેતના તે ભાષાનો ઉપયેાગ કરી કહે છે કે આટઆટલી વાત મેં મારા પતિને હે સખિ! ઘણીવાર કહી પણ તેઓ તે મારા મદિર પધારતા જ નથી. સખિા બેનહું મારા દુખની વાત તે કેટલી કહું? હવે તે કેઈ છેલ વગાડે તે જરી વાત છે, મારી કથા કહેવામાં તે કઈ વળે તેમ લાગતું નથી. આ પદને આ પ્રમાણે અર્થ વધારે સમીચન લાગ્યા છે, તે આગળ પાછળના પદ સાથે અને ગ્રંથકારની રચનાના મુખ્ય તત્વ સાથે બરાબર બંધબેસતા આવે છે એમ મને લાગે છે. હવે આ પ્રમાણે શુદ્ધ ચેતના અને શ્રદ્ધા વચ્ચે જે વાત થઈ તે ચેતને ર રહી સાંભળી તેનું પરિણામ શું આવે છે તે આપણે આગળ જોઈએ છીએ. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ અગીઆરમું ચેતનજીનું સ્વભાવદશામાં વર્તન. પદ અગીઆરમું-રાગ–માલકેશ, વેલાવલ રેડી, आतम अनुभव रीति वरीरी. आतम. मोर बनाए निज रूप निरुपम, तिच्छन्न रुचि कर तेग घरीरी; आतम० १ “આત્માએ જ્ઞાનદશા અંગીકાર કરી. આત્મસ્વરૂપરૂપ અનુપમ મોડ બનાવ્યું અને તીણ રૂચિરૂપ હાથમાં તરવાર ધારણ કરી. ભાવ-અગાઉ શુદ્ધ ચેતનાએ સુમતિએ પિતાની બહેનપણું શ્રદ્ધાની પાસે આત્મા સંબંધી વાત કરી અને તે મમતા પાસે કે સીધા ચાલે છે અને પોતાની સાથે કે કઠેર થઈ જાય છે તે પણ કહ્યું તે વખતે ચેતન બાજુમાં રહી સર્વ વાત સાંભળતા હતા, તે હવે સુમતિને મંદિર આવવાને વિચાર કરવા લાગ્યું. તેવા પ્રસંગમાં અનુભવજ્ઞાનવડે તે કેવી દશા વર્તાવશે તે સુમતિ તારશ્ય ચિતારથી બતાવી આપે છે. આ સાધક દશાનું સ્વરૂપ બતાવવાનું કારણ એ છે કે એથી ચેતન સુમતિને મંદિરે જરૂર આવે. અહીં સુમતિ અને શુદ્ધ ચેતના વચ્ચેનો તફાવત જણાવી દે પ્રાસંગિક થઈ પડશે. સુમતિ એટલે શુદ્ધ વિચાર. તે દ્રવ્યથી બારમા ગુણસ્થાનકના અત સુધી રહે છે, અને જ્યારે મેહનીય વિગેરે કર્મને ક્ષય થઈ કૈવલ્યદશા પ્રાપ્ત થાય છે ત્યારે શુદ્ધ ચેતના પ્રાપ્ત થાય છે જે સિદ્ધ દશામાં પણ બની રહે છે બાધક દશા મિથ્યાત્વવાળી સ્થિતિમાં જ હોય છે. કમેક્રમે ત્યારપછી ચેતના શુદ્ધ થતી જાય છે અને તે વખતે તેને સુમતિ નામ આપવું વધારે ઉચિત છે. ઉપર પ્રમાણે વાત સાંભળી ચેતનજી કઈક ઠેકાણે આવ્યા અને સુમતિને મંદિરે પધાર્યા. આ વાતની વધામણી શુદ્ધ ચેતના સુમતિને આપે છે. આ પદમાં શુદ્ધ સ્વરૂપ પ્રકટ કરવા ચેતનને જે - - - - ૧ તિછિન એ પાઠાન્તર છે ૨ કીરી એવા પાઠાર છે ૧ વરીરી ગ્રહણ કરી, અંગીકાર કરી. મેરમેહ, ટેપ આગળ કપાળ પર લડવૈયા બાંધતા હતાહાલ લગ્ન વખતે સ્ત્રી બાળે છે તે આકારવાળે બનાએ બનાવ્યા. તાિ તીર્ણ હાથ, હાથમાં તેગ=ારવાર, ખડગ શરીર ધારણ કરી. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આનંદઘનજીના પદા. [ પદ માટું યુદ્ધ કરવું પડે છે તેનું વર્ણન પણ આપે છે. એ વર્ણન મનન કરવા લાયક છે. આત્માએ અનુભવની રીતિ કાંઈક ગ્રહણ કરી છે, તે માર્ગપર આવવા લાગ્યા છે, તેની જ્ઞાનદશા જાગ્રત થઈ છે. તેણે જ્યારે અનુભવની રીતિ આદરવા માંડી ત્યારે તેને તુમુલ યુદ્ધ થયું. અગાઉ રાજા લડવા જતા ત્યારે માથા ઉપર ટાપની આગળ મેાડ બાંધતા હતા, જે રાજ્યચિહ્ન ગણાતું હતું. હાલમાં લગ્નાદિ પ્રસગે સ્રીઓ મેાતીના માઢ કપાળપર ખાંધે છે. ચાલુ ભાષામાં તેને મુગટ કહી શકાય. અહીં ચેતન જ્યારે માહ સાથે લડવા નીકળ્યા ત્યારે નિજ સ્વરૂપરૂપ જેની ઉપમા આપી ન શકાય એવા મેઢ અનાવ્યા અને તેને મસ્તકપર ધારણ કર્યો. આત્માનું મુખ્ય કાર્ય નિજ રૂપ પ્રગટ કરવાનુ છે. અનંત જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય વિગેર રત્નાપર આવરણ આવી ગયું છે તે દૂર કરી તેના શુદ્ધ સ્વરૂપમાં પ્રાદુર્ભાવ કરવા માટે એ સાધ્ય નિતર લક્ષ્યમાં રાખવાનું છે, અને તેથી જ તેને ભાલસ્થલપર ધારણ કરી તેને પ્રકટ કરવાના દૃઢ સંકલ્પ બતાવે છે. આ નિજ રૂપ એવું અપ્રતીમ છે કે એને દુનિયાદારીની કોઈ વસ્તુ સાથે સરખાવી શકાય તેમ નથી, કારણકે રત્નાતિક પાર્થિવ પદાર્થોની કિમત હદવાળી હોય છે પણ આ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ રત્નત્રયીની કિમત જેવર્ડ આંકી શકાય તેવા તા કાઈ પઢાર્થ જ આ જગમાં નથી. વળી તીક્ષ્ણ રૂચિરૂપ તરવાર ચૈતનજીએ હાથમાં ધારણ કરી છે. આ તીક્ષ્ણ રૂચિરૂપ તરવાર ધારણ કરવામાં અહુ સામર્થ્ય તેણે તાવ્યું છે, કારણકે તીક્ષ્ણ રૂચિ વગર સમ્યક્ત્વ પ્રાપ્ત થતું નથી. અને સમ્યક્ત્વ વગર સર્વ કાર્ય એકડા વગરનાં મીંડાં જેવાં છે. ચેતન અનેક વખત યથાપ્રવૃત્તિકરણ કરે છે, પરતુ અપૂર્વકરણુવક જ્યારે તે ગ્રંથીભેદ કરે ત્યારે જ તેની ગણતરી થાય છે શુદ્ધ દેવ ગુરૂ ધર્મન અરાબર ઓળખી તેના ઉપર ખરેખરી રૂચિ થાય, તેને પ્રાપ્ત કરવા દૃઢ સપ થાય અને તે વગરનું જીવન તદ્ન વૃથા લાગે ત્યારે ગ્રંથીભે થાય છે અને તે વખતે મેહની કર્મની દૃઢ ગાંઠ હાય તે ભેઠાઈ જાય છે. એ ગાંઠ લેવાના મહાન કાર્યને સિદ્ધ કરવા સારૂ તીક્ષ્ણ ધારવાળી રૂચિરૂપ તરવાર હાથમાં ધારણ કરવી પડે છે. પછી • Page #286 -------------------------------------------------------------------------- ________________ અગીઆરયુ. ] ચેતનજીનું સ્વભાવદશામાં વર્તન ૧૦૭ આલેક્ઝાંડર જેમ ગાડીયન નેાટ કાપી નાખી તેમ તેનાવડે માહુનીય કર્મની દૃઢ નિવિઢ ગાંઠના ભેદ કરી નાખે છે. અનુભવરીતિ અનુસરવાની ઈચ્છાવાળા મુમુક્ષુએ તેટલા માટે નિજ રૂપ પ્રક્ટ કરવાના દૃઢ સંકલ્પ કરવા અને શુદ્ધ માર્ગે ગવેષી. તેપર ટઢ શ્રદ્ધા રાખવી એ આ ગાથાના રહસ્યાર્થ છે. હવે સાહ રાજાની સાથે લડાઈમાં ચેતન કેટલું પરાક્રમ ખતાવતા જાય છે તેનું સવિશેષ વર્ણન આપે છે. टोप सन्नाह' शूरको वानो, एक तारी चोरी पहिरीरी; सत्ता थलमें मोह विदारत, ર ऐ ऐ सुरिजन' मुह नीसरीरी. आतम० २ “ શૂરવીરના વેશ ટાપ, અખતર અને એકતારા સુરવાળ તેણે પહેર્યો અને સત્તાના રણમાં–સમરાંગણમાં મહુને (એવા) કાપી નાખ્યા કે ઉત્તમ પુરૂષનાં મુખમાંથી અહા ! અહા!” એમ નીકળી ગયું.!! ભાવ–મેહ રાજાની સાથે મહા તુમુલ યુદ્ધ થવાની શરૂઆતમાં ચેતન લડવૈયાને ચેગ્ય વેશ પહેરે છે. લડાઇ કરવા જાય છે તે માથાનું રક્ષણ કરવા મસ્તકપુર શિરસ્ત્રાણુ જેને ટોપ કહે છે તે ધારણ કરે છે. શરીરનું રક્ષણ કરવા દુર્ભેદ્ય ચ-અખતર શરીરપર ધારણ કરે છે અને પગ ઉપર ધેાતીયું નથી પહેરતા પણ સુરવાળ પહેરે છે. ૧ ગ્રીસના રાજ્ય માટે એવા નિર્ણય થયા હતા કે અમુક ગાઠ જેને ગારડીયન નેટ કહેતા હતા તે ઉકેલી આપે તેને રાજ્ય આપવું. આલેક્ઝાન્ડર જે હિંદુસ્તાનમાં સિકંદરના નામથી ઓળખાય છે તેણે પેાતાનુ ખળ બતાવવા ઉપર જણાવેલી ગાઠને તરવારથી કાપી નાખી અને રાજ્ય ધારણ કરી લીધું સામ્ય માત્ર ગાંઠ કાપવાની હકીકત સાથેજ છે ૨ સન્નાહને બદલે ‘સુવાહન’ પાઠાતર છે ૩ વિમારત અથવા વિડારત એવા પાઠાંતર છે ૪ સુરજન (દેવતા) એ પાઠાતર છે. ૨. ટોપ શિરસ્ત્રાણુ સન્નાહદુર્ભેદ્ય ચ, ખખતર કાલડવૈયાના ખાનાાવેશ એકતારી એકાગ્રતાપ ચારીચાળી, કચ્છ, સુરવાળ (લંગાઢ સહિત) થલક્ષ્મ=રણક્ષેત્ર સત્તાથલમેં=મૂળથી લાભે વિદ્યારત નસાડી મૂકયા ઐ ઐ અહા અહીઁ સુરિજન=સજ્જન મુહુમેઢામાંથી નીસરીરીનીળી ગયુ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ આનંદધનના પ. * [પદ ધોતીયાથી મજબૂતાઈ રહેતી નથી તેથી લડાઈ કરવા જતી વખત અદર કચ્છ મારી ઉપર લેઢાની જાળીવાળ સુરવાળ પહેરવાને રિવાજ છે. ચેતનજી પણ માહ સાથે લડવા નીકળ્યા ત્યારે તેણે ટેપ, અખતર અને સુરવાળ ધારણ કર્યા, વળી તે પાર્થિવ નહિ પણ આધ્યાત્મિક હતા. હવે તે કેવા હતા તે જોઈએ. આત્માએ જ્ઞાનટણિરૂપ ટેપ માથાપર ધારણ કર્યો. આથી મેહ રાજાના ગમે તેટલા ઝપાટા વાગે તાપણુ જ્ઞાનષ્ટિ આગળ તે સર્વ નકામા થઈ પડે છે. મહ રાજાના સપાટામાથી બચવાને ઉપાય જ્ઞાનદષ્ટિની સમીપતા છે. વળી એટલેથી નહિ અટક્તાં શરીરપર સંયમરૂપ બખતર ચેતનજીએ ધારણ કર્યું. ઈદ્રિયદમન, કષાયત્યાગ, પંચ મહાવ્રતને આકર અને મન વચન કાયાના ચગાપર અકુશઆવા દઢ આત્મસંયમરૂપ બખતરને ધારણ કરવામાં આવ્યું. આથી કર્મના કષાય, નોકષાય ને વિદાદિ સેનાનીઓ ગમે તેટલે સખ્ત હલે કરે તે પણ ચેતનજીને એકદમ ભય પામવાનું કારણ ન થયું; અને વળી સાથે એકાગ્રતાપ લગાટ સહિત કચ્છ લગાવી દીધા એટલે જરા ભય લાગતા ધોતીયાના બંધ નરમ પડી જાય છે તે પીડા દૂર થઈ ગઈ હવે ચેતનજી પિતાની શુદ્ધ દશા પ્રાપ્ત કરવામાં એક ધ્યાન લગાવી રહ્યા છે એટલે એનું ધ્યાન મોહના પાર્થિવ કલ્પિત અનિત્ય આનંદ તરફ જતું અટકી પડ્યું. આવી રીતે જ્ઞાનષ્ટિરૂપ ટેપ ધારણ કરી સંવરરૂપ અખતર ધારણ કર્યું, તેથી નવીન કર્મને પ્રવાહ આવતા અટકી પડ્યો અને પછી સ્વરૂપ પ્રાપ્તિમાં એકાગ્રતા લગાવી દીધી અને તેથી જ્યાં ત્યાં અસ્તવ્યસ્ત વિચારધારા ચાલતી હતી તે અટકી પડી. (ટકામાં આ જગાએ માદેવતારૂપ ટેપ અને ક્ષમારૂ અખતર લખ્યું છે છતાં આ અર્થ અહીં સમીચીન જણાય છે.) આવી રીતે સજજ થઈને સત્તાના રણક્ષેત્રમાથી પણ મહેને કાઢી નાખે, ફેંકી દીધે, દૂર કરી દીધા. જ્યારે જ્ઞાનદષ્ટિ અને સંયમ સાથે આવ્યાં હોય ત્યારે ધીમે ધીમે બંધ અને ઉદયમાંથી તે મેહનીય કર્મને નસાડી મૂકે એમાં નવાઈ નથી, કારણ સંયમથી કર્મએ અટકે છે અને ઉદય પશુ દશમા ગુણસ્થાનકથી બંધ પડી જાય છે પણ સત્તા (potentiality)માં કમોં રહે છે. આ ચેતનજીએ ટેપ Page #288 -------------------------------------------------------------------------- ________________ અગીઆરમુ) ચેતનજીનું સ્વભાવદશામાં વર્તન. ૧૯ બખતર પહેરીને સત્તાના ક્ષેત્રમાંથી પણ કર્મોની કાપણી કરવા માંડી. બારમે ગુણસ્થાનકે તે સત્તામાંથી પણ કમને દુર કરી નાખે છે, કારણકે એના હાથમાં તરવાર છે, માથે મોડ માંડ્યા છે, મસ્તકપર ટેપ પહેયોં છે, શરીરે બખતર પહેરી લીધું છે અને પગે લોટ લગાવી સુરવાળ ચઢાવી દીધા છે. પછી તે તેણે શુરવીર ક્ષત્રીય બહાદુરની પેઠે કર્મશત્રુની એવી કાપાકાપી ચલાવી કે તે યુદ્ધને જેનારા જે મહા પુરૂષ હતા તેઓના મુખમાંથી પણ નીકળી ગયું કે “અહે! અહે! ભાઈ! તમે તે ખૂબ કરી, બહુ માટે જય મેળવ્યો ભારે કામ કર્યું! તમે તે બહુ જાગ્યા! ખરેખરા જાગ્રત થઈ ગયા! મહા આશ્ચર્યકારી કામ કર્યું.” આત્મા જ્યારે સાતમા ગુણસ્થાનકથી આગળ વધી આઠમે નવમે ગુણસ્થાનકે ક્ષપકશ્રેણી માંડી વધે છે ત્યારે કમની તે ખરેખરી કાપણું જ કરે છે, એક અંતર્મુહર્તમાં એટલાં કમોને ખપાવી દે છે કે તેને ખ્યાલતેની સંખ્યાને ખ્યાલ આવી મુશ્કેલ છે. તે તે પછી સુમતિને પણ બાજુ પર મૂકી દઈ શુદ્ધ ચેતના સાથે જોડાઈ જાય છે, તેરૂપ થઈ જાય છે, તેમય થઈ જાય છે. એ વખતે એના ખરેખરા કુટુંબીઓ દીક્ષા, જ્ઞાન, વૈરાગ્ય, ક્ષમા, સંતેષ વિગેરે મેઢામાંથી “અહો અહે એમ બોલી જાય છે. આ જીવના અત્યારે તે ક્ષેધ, માન, માયા, લેભ, હાસ્ય, ભય, શોક, દુગચ્છા, રતિ, અરતિ, વેલ, વિગેરે સગા થવા આવે છે, પણ તે ખરેખરા સગા નથી, ખરા સગા તે દશ યતિધર્માદિ છે, જે આ જીવનું નિરંતર શ્રેય ઈછી તેના સુખમાં આનદ : માને છે અને તેને સુખ થાય તેવી સ્થિતિ સાથે જોડી આપે છે. તેઓ સમજે છે કે ખરેખર, હવે ચેતન જાગ્યા તે ખરા, હવે જરૂર શુદ્ધ ચેતનાના ઘરમાં પધારી તેને નિરંતરને માટે સુખી કરી દેશે એ વાતમાં સંદેહ લાગતું નથી. આવા તેના વિચાર સાથે ચેતનજી, કર્મની જે કાપણું કરવા મંડી ગયા છે તે જોઈ તેઓના મુખમાંથી આશ્ચર્યોદ્દગમ નીકળે એ તદ્દન સ્વાભાવિક છે. વ્યવહારમાં પણ જ્યારે કે લડાઈ જીતે છે ત્યારે તેને જય જયારવ થાય છે અને તેને અભિનંદન અપાય છે તેવા પ્રકારના અભિનંદનનું આ વચન સમજવું. જીવનને સુખ્ય હેતુ જ્ઞાનદષ્ટિ જાગ્રત કરી સંયમમાર્ગ આદરી Page #289 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીના પદા. [ પદ ૧૧૦ તેમાં એકાગ્રતા કરવાના છે. આત્મસંયમ જ્યાંસુધી થશે નહિ ત્યાંસુધી ભવસ્થિતિ પરિપકવ દ્ધિ પણ થવાની નથી. સાધુમાર્ગ પર અરૂચિ આવે તે અનંત ભવ સુધી ચારિત્ર ઉય આવે નહિ અને તે વિના કહિ સંસારથી મુક્તિ થવાની નથી-કર્મથી મુક્તિ થવાની નથી—પાષિથી મુક્તિ થવાની નથી એ સ્પષ્ટ હકીક્ત છે. હવે આવી રીતે માહ રાજા સાથેની લડાઈમાં ચેતનજીના સંબંધમાં તેના ખરા સગા સંબંધી આશ્ચર્યના ઉદ્ગારા કાઢવા લાગ્યા, પછી આગળ તેને કેવું સુખ થયું તે પણ પૂરું અતાવી દે છે. केवल कमला अपछर सुंदर, गान करे रस रंग भरीरी; जीत निशान बजाइ विराजे, आनंदघन सर्वंग घरीरी. आतम० ३ ” કેવળજ્ઞાન લક્ષ્મીરૂપ સુંદર અપ્સરા રસ અને રંગથી ભરાઈ જઈને ગાયન કરે છે અથવા રસરંગથી ભરપૂર ગાયન કરે છે. એ વખતે જીતના ડંકા વગાડીને આનંદઘન આખા શરીરપર ( મને ) ધારણ કરીને બિરાજે છે.” ભાવ–ઉપર જણાવ્યું તે પ્રમાણે માડુ રાજાને હટાવી દઈને ચેતનજી જ્યારે શુદ્ધ દશામાં વર્તે છે ત્યારે કેવળજ્ઞાન લક્ષ્મીરૂપ સુંદર અપ્સા તેની પાસે રસ અને રંગ સાથે ગાન કરે છે (તેને વરે છે). જેમ રાજા મહાન લડાઈમાંથી જય મેળવીને આવે છે ત્યારે તેની પાસે વારાંગનાઓ નાચ કરી આનંદ આપે છે અને રંગ ઉડાડે છે, ચાત્તરફ ઘુઘરીના ઘમકાર–ઝાંઝરના અણુકાર અને નપુરના થનકાર થાય છે, તેમ આ ચેતનજી પાસે કૈવલ્યજ્ઞાન લક્ષ્મીરૂપ સુંદર અપ્સરા તેના સુંદર આકારમાં ગાન કરે છે. તેના આત્મપ્રદેશ ઈન્દ્રિયને અગીચર પ્રત્યક્ષ જ્ઞાનથી સર્વ વસ્તુના અનુભવ સમકાળે કરે છે, તેના રસમાં તે લયલીન થાય છે, તેના રંગમાં તેને પ્રેમ આવે છે, તેની ખાખતમાં તેને ધૂન આવે છે અને તે સર્વત્ર આનંદ આનંદમય થઈ જાય છે અથવા કેવળ ૨ કમળા=૧મી. રસલયલીનપણુ, રંગ પ્રેમ. નિશાન જીતના ડેકા ખજાઈ વગાડીને વિરાભિરાજે. સર્વેગ=આખા શરીરપર Page #290 -------------------------------------------------------------------------- ________________ અગીઆરમું ચેતનજીનું સ્વભાવદશામાં વર્તન. ૧૧૧ કમળારૂપ સંકર અસરાના ઉપદેશથી આ જીવ ગાન કરવા મંડી જાય છે, તેમાં લયલીન થઈ જાય છે અને તેમાં પ્રેમ લાવે છે, તેના મનમાં સેહં સેહને અજપા જાપ ચાલે છે, તેના કાનમાં અનાહત નાદ સંભળાય છે. આવી મહાન જીત પતે કરી છે એ વિચારથી છતનો કે વગાડીને આનંદસ્વરૂપ-શુદ્ધ ચિદાનન્દઘન ચેતનજી મને-શુદ્ધ ચેતનાને આખા શરીરપર ધારણ કરે છે. મમતાને તે કયારની હાંકી મૂકી હોય છે અને હવે મને તેના દરેક આત્મપ્રદેશમાં ધારણ કરી દે છે, પિતામય મને બનાવી મૂકે છે. આવા ચેતનજી પિતાના સ્વરૂપ સિંહાસન પર પિતાના સર્વ પ્રદેશે મને-શુદ્ધ ચેતનાને ધારણ કરીને બેઠા છે. એ વખતે એ અપૂર્વ આનન્દ આવે છે કે તેનું વર્ણન બંદીજન સુખથી કરી શકે નહિ, ચીતારે તેને ચીતરી શકે નહિ, કવિ તેને વર્ણવી શકે નહિ, ચિંતનજી જ્યારે શુદ્ધ અનુભવની રીતિ વરવા લાગ્યા, ધારણ કરવા લાગ્યા ત્યારે પછી તેને મિાહ સાથે મોટું શુદ્ધ થવાનું જ, તેનું છેવટ (પરિણામ) કેવું સુંદર આવે છે તેને ચીતાર અન્ન આ૫વામાં આવ્યે છે. એ દશા પ્રાપ્ત કરવા યોગ્ય છે કે નહિ એ અન્ન ખાસ વિચાર કરવાને પ્રસંગ છે. મમતાનું કુટિલપણું આગલા પદમાં બતાવ્યું છે, સુમતિ સાથે પ્રીતિ કરવાથી જે અનુપમ આનન્દ થાય છે તેને સામાન્ય ખ્યાલ અત્ર બતાવ્યા છે. અલબત, એમાં માહ રાજા સાથે મહા ભયંકર યુદ્ધ કરવાનું છે, પ્રબળ પુરૂષાર્થ ફેરવવાને છે, દઢ આત્મસંયમ કરવાને છે, વિપુલ જ્ઞાનદૃષ્ટિ જાગ્રત કરવાની છે, નિરૂપમ સ્વરૂપદશામાં લીન થવાનું છે અને શુદ્ધ એકાગ્રતા રાખવાની છે, પણ ભયંકર લડાઈને પરિણામે નિસીમ આનન્દ થવાને છે, પરિણામ અતિ આકર્ષક છે અને પ્રયાસ કરવામાં આવે તે પ્રાપ્ય છે, માટે ચોગ્ય વિચાર કરી ચેતનજીને પ્રેરણા કરે કે એ મમતા માયાના સંગમાં પડ્યા રહ્યા છે તેને હવે છોડી દે અને વરૂપદશા પ્રાપ્ત કરવા માટે સુમતિને સંગ આદર. એમ કરવાથી એક પતિવ્રતવાળી શુદ્ધ ચેતના સાથે નિરંતરને સંગ થઈ આનન્દરસ ઝીલાશે એ શંકા વગરની હકીકત છે. માટે ટુંકી દષ્ટિને માર્ગ મૂકી દઈ કાંઈક વિચારે, ઉઠો, જાગ્રત થાઓ, Page #291 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ આનંદઘનજીનાં પદા. [ પદ અનાદ્ધિ અભ્યાસપુર હવે પાદાઘાત કરી અને અનંત સુખ તરફ દૃષ્ટિક્ષેપ કરી. આ મનુષ્યભવની સાર્થકતા એ સાધ્યનું દર્શન કરી તેના સમીપે જવામાં છે. તમે જેમાં અધુના મસ્ત છે તે તમારાં નથી, તમારાં થયાં નથી અને થવાનાં નથી, માટે સ્વકુટુંબીને ઓળખી કુલટા સ્ત્રીના ત્યાગ કરી અને અનંત રસરંગમાં રેલાઈ જાઓ, એ આખા પતના રહસ્યાર્થ છે. ઉપાનઘાતમાં જણાવ્યું છે તે પ્રમાણે દરેક પદના રહસ્યમાં મુખ્યતાએ એકજ હકીકત પ્રાપ્ત થાય છે. સ્વપરનું વિવેચન કરો અને પરિણતિની નિર્મળતા કરો અહીં માહ રાજા સાથે યુદ્ધ કરી અનુભવરીતિ વરવાની જે વાત કરી તેમાં સ્વ અને પરતું વિવેચન મુખ્ય ભાગ મજાવે છે. એ સ્વપર વિવેચનથી જ પોતાના ખરા કુટુંખીએ કાણુ છે તેના વાસ્તવિક વિચાર આવે છે અને તેને લઈને પછી અત્ર વર્ણન કર્યું તેવું તુમુલ યુદ્ધ થાય છે, જેને પરિણામે ચૈતનજી મહા શુદ્ધ દશા પ્રાપ્ત કરી શુદ્ધ ચેતનાને સર્વાંગે ધારણ કરી બેસી જાય છે મતલખ શુદ્ધ ચેતના પ્રગટાવે છે અને તે વખતે તેમની સર્વે ઉપાધિ દૂર થઇ જાય છે, શુદ્ધ ગુણા પ્રગટે છે અને અનંત કાળ સુધી આનંદ આનંદ પ્રસરી રહે છે. - પઢ બારમું. साखी - कुबुद्धि कुवजा कुटिल गति, सुबुद्धि राधिका नारी; चोपर खेले राधिका, जीते कुवजा हारी. “કુબ્જા કુમતિવાળી અને વિપરીત રીતિવાળી છે અને રાધિકા સુમુદ્ધિવાળી સ્ત્રી છે; તે અન્ને ચાપાટ ખેલે છે (તેમાં) રાધિકા જીત મેળવે છે અને કુબ્જા હારી જાય છે.” ભાવ–સુમતિએ શ્રદ્ધા પાસે ઉપર જણાવેલી સર્વ હકીકત કહી અતાવી અને અનુભવની રીતિ આદરવા પછી ચૈતનજીને મેહ રાજા સાથે તુમુલ યુદ્ધ થશે, તેમા છેવટ ચેતનના જીતના ડંકા વાગશે અને ચેતનજી સર્વાંગે શુદ્ધ ચેતનાને ભેટી એસશે એ વાત કહી બતાવી. * કુમા' તે સ્થાને ‘મરી એવા પણ પાઠ ક્વચિત્ જોવામાં આવે છે સાખી, બુદ્ધિમતિ અજન્તા, જેનાપર કૃષ્ણ મેહી ગયા હતા કુટિલગતિ= વગતિવાળી છે ચાપ ચાપાટ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ બારમું આદધનજી અને ચોપાટ. વળી કહ્યું કે ચેતન હજુ તે આનંદના સાધન તરીકે ચાપાટ ખેલ્યા કરે છે. આ રોપાટ કાંઇ સાધારણ પ્રકારની નથી, પણ અલંકારિક છે, આધ્યાત્મિક છે, અદ્ભુત છે, એ ચોપાટની રમત જેઓને પાસાવડે રમતાં આવડતી હશે તેઓ આ પદને રહસ્યાર્થ બહુ સારી રીતે સમજી શકશે. આ પ્રાણી હજુ ચોપાટની ભાજી ખેલ્યા કરે છે. અત્ર કવિ એવી ઘટના કરે છે કે દુર્મતિરૂપ કુજા જેની દાણા ચલાવવાની રીતિ હમેશાં વક જ હોય છે તે સમુદ્ધિરૂપ રાધિકા સાથે ચોપાટ રમે છે. ચોપાટની રમત રમવામાં કેટલાક સંગઠી ગાંડી કરે છે જેની ગતિ હમેશાં વક હોય છે, તે અંદરથી બહાર આવી તદ્દન અવળી ચાલે ચાલે છે અને વચ્ચે જે આવે તેનો તોડ કરતી જાય છે. આવી રમત કુમતિને બહુ પસંદ છે. તેની ગતિ નિરંતર વક્ર જ રહે છે, તેને સીધી ચાલ પસંદ આવતી નથી. હવે અહીં કુજા અને રાધિકા બાજી ખેલે છે તેમાં કાજા ગમે તેટલી વક ગતિ કરે છે, આડીઅવળી ચાલ ચાલે છે, પણ છેવટે રાધિકાને જય થાય છે અને કુજા હારે છે. તેવી જ રીતે કુમતિ અને સુમતિ વચ્ચે જે પાટને દાવ ખેલાય છે તેમાં અનેક જાતની ચાલ ચલાય છે, દા નખાય છે અને સગડીઓ ચલાવાય છે, પણ છેવટે સદબુદ્ધિને જય થાય છે. બાજીનું છેવટતું પરિણામ આ છે. રમત ચાલતી હોય ત્યારે વચ્ચે તે અનેક રંગ બદલાતા જાય છે. કેઈવખત તો એમ લાગે છે કે આ બાજીમાં સુખદ્ધિ. તદ્દન હારી જશે, પણ વળી કોઈ એવી તરેહના પાસા પડી જાય છે કે બાજી આખી ફરી જાય છે અને છેવટે જયતે સદ્દબુદ્ધિને જ થાય છે. સદ્દબુદ્ધિ–સુમતિ એ conscience ( કે ન્સ) સમજવી, એ નિરંતર શ્રેષ્ઠ માર્ગ બતાવનાર છે, એનાયર જે મહના ઉછાળાની અસર થતી ન હોય, મમત્વને પાસ લાગતે ન હોય, વ્યવહારની ખાટાં મંત તેનાપર કાબુ ધરાવતાં નહેય તે એ નિરંતર શુદ્ધ માર્ગદર્શક રહે છે, પરંતુ જ્યારે તેના પર સ્વાર્થનું વાતાવરણ ફરી વળે છે, મેહનું સામ્રા જ્ય પથરાય છે, ત્યારે તે પોતાનું કામ કરી શકતી નથી. છતાં પણ તે દરેક પ્રસંગે પિતાને દેખાવ તે દે છે. ખૂન કરનારને પણ એકવાર તે તે આંચકે આપે છે, પાછો હઠાવે છે, પણ પછી કષાયાદિ વિભાવનું જોર વધતાં કુમતિ પ્રબળ થઈ જાય છે એ સદેહ વગરની વાત છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આનંદઘનજીનાં પ. ૫દ હવે આ જીવ રોપાટ રમે છે તે કેવી રીતે રમે છે તે અત્ર બહવિસ્તારથી બતાવે છે. એ રમતની સાધારણ બાબતને કવિ પોતાના અધ્યાત્મજ્ઞાનની વિપુલતાને અગે કેવા વિસ્તૃત અર્થમાં મૂકી દે છે તે સમજવા ચોગ્ય છે. પાસાવડ રોપાટ રમી જાણનાર એને ભાવ બહુ સારી રીતે સમજી શકે તેમ છે. રાગ-રામથી खेले चतुति चोपर, पाणी मेरो खेले. नरद गंजीफा कौन गीनत है, माने न लेखे बुद्धिवर. प्राणी मेरो० १ મારે ચેતન ચાર ગતિરૂપ ચાપાટ ખેલે છે, તેની પાસે સાગઠી કે ગંજીપા તે કેણુ ગણતરીમાં છે, બુદ્ધિમાન પુરૂષ આની પાસે તેને લેખામાં ગણતા નથી.” ભાવ-પાટને ચાર પટ હોય છે, દરેકમાં ચાવીશ ચાવીશ ઘર હોય છે, ચારે પટમાં થઈને છનું ઘર હાથ છે, એ છાનું ઘરમાં સગડી ફર્યા કરે છે, વચ્ચે મરી જાય છે ત્યારે પાછી ફરીવાર બેસે છે, પણ એનું સાધ્ય એ સર્વ ઘર મૂકી દઈને વચ્ચેના સાધ્ય સ્થાનમાં આવવાનું હોય છે. સગડી ચાર રંગની હોય છે. કાળી, પીળી, લાલ અને લીલી અને દરેક રંગની ચચાર સોગઠી હોય છે, કેડીથી રમે છે તેઓ છ અથવા સાત કેડીથી બે રીતે રમે છે અને બન્નેમાં દાણા ગણવાની રીત જૂદી જૂદી છે. પાસાથી રેમે તે ઘણું કરીને બે પાસાથી રમે છે. એ દરેક પાસાને ચાર ચાર બાજી હાય છે અને તે અનેના સરવાળાના દાણા ચલાવતી વખત જુગ વિગેરે બંધાય છે. - આ ચેતનજી તે ચાર ગતિરૂપ એપાટ ખેલવા મંડી ગયા છે. જેમ એપાટમાં ચારપટ હોય છે તેમ આ ચેતનજી પણ ચાર ગતિમાં ચકરાવે લેવા મંડી ગયા છે. એમણે જે બાજી માંડી છે તે એવી વિચિત્ર છે કે તેની પાસે સોગઠાબાજી કે ગંજીપ (કાર્ડઝ) કોઈ પણ ગણતરીમાં નથી, એને બુદ્ધિમાન માણસે કઈગણુતા નથી અને સ્પષ્ટ ૧ ખેલે રમે છેચાપત્ર પાટ નરહરસાગઠા. ગફાગશે. કૌન ગીત હે કાણુ ગણતરીમા છે, બુદ્ધિવર-બુદ્ધિમાન પ્રાણુ. Page #294 -------------------------------------------------------------------------- ________________ બારમું.] આનંદધનજી અને ચોપાટ. ૧૧૫ રીતે કહે છે કે એમાં એટલે એ સાગઠાંખાજીમાં કે ગંજીપામાં આ ચેતનજીની ચતુર્ગતિ ચાપાટની રમત પાસે કાંઈ દમ નથી. આ ચેતનજી તા જરાવારમાં દેવગતિમાં પહોંચી જાય છે, વળી ત્યાંથી તિર્યંચ— ગતિમાં જાય છે, વળી મનુષ્યગતિમાં આવે છે, ત્યાંથી પાપ કરીને નારકીમાં જાય છે; આવી રીતે માટી ચાલથી એવા દાણા ચાલે છે કે તમારી ચાપાટની રમત તે તેની પાસે કુછ મિસાતમાં નહિ. એની રમતમાં એ આખા ને આખા ઘર કુદાવી જાય છે. આ પટમાંથી સામા પેટમાં ચાલ્યા જાય છે. વળી તેની પાસે ગંજીપાની રમત પણ કાંઈ હિંસાઅમાં નથી. જે એ રમત પૂરી કરે છે તે તા ચારે પટ મૂકી દઇને વચ્ચેના વચ્ચેના ઘરમાં આવી જાય છે, તેવી રીતે ચતુર્ગતિ ચાપાટની રમત પૂરી કરી જીવ પણ શિવગતિરૂપ પંચમ ગતિમાં જાય છે ને ત્યાં સ્થિર થઈને રહે છે, પણુ ચાર પતમાં હાય છે ત્યાંસુધી તે અહીં તહીં દોડાદોડ અને ધામધુમ કરી મૂકે છે. બુદ્ધિવરના અર્થ એક જગાપર શેત્રંજ કર્યો છે તે અર્થ શબ્દને અનુસારે મને ખરાખર બેસતા લાગતા નથી, ખાટ્ટી તેવા રૂઢ અર્થ તે શબ્દના થઈ શક્તા હૈાય તા તે પ્રસ્તુત સંબંધ સાથે વધારે મળતા આવે છે. વ્યવહારની શેત્રંજની રમત પણ ચતુર્ગતિ ચૈાપાની ચેત નજીની રમત પાસે કોઇ મસાતમાં નથી—એ ભાવ તે અર્થથી નીકળે છે. અસલના વખતમાં પણ ગંજીપાની રમત હતી. દશાવતારી ગંજીપા દેશમાં જ અનતા. તેમાં (૧૧૦) પાનાં આવતાં અને તેનાથી અહુ આનંદદાયક રમત રમી શકાતી હતી. હજી પણ એ પાનાં ક્વચિત્ લભ્ય થાય છે પણ તેની રમવાની રીત લગભગ ભૂલી જવામાં આવી છે. હાલમાં (૫૨) પાનાંના ગજીપા પ્રચલિત છે જે સર્વના લક્ષ્યમાં હેશે જ. એમાં પણ અનેક પ્રકારની રમતા થાય છે; પરંતુ આ ચૈતનજીની ચતુર્ગતિ ચાપાટની રમત પાસે તેમાં પણ કાંઈ દમ જેવું નથી." અથવા બુદ્ધિમાન્ માણસે સગઠાં ને ગંજીપાને લેખામાંજ માનતા નથી અને તેને ખરી રમત તરીકે અણુતાજ નથી, ખરી રમત તા તે ચેતનજીએ માંડલ ચતુર્ગતિ ચાપઢની છે તેને જ કહે. છે; વાસ્તવિક રીતે ખીજી રમતા રમતના નામને પણ ચેગ્ય નથી. Page #295 -------------------------------------------------------------------------- ________________ આનંદધનછનાં જુદા. [ પદ પણ એક વિદ્વાન્ મહાશય આ ગાથાના નવીન અ↑ સૂચવે છે તે વિચારવા લાયક છે. આ પ્રાણી ચતુર્ગતિરૂપ ચાપાટ ખેલે છે અને તેના કારણ તરીકે તેની પ્રવૃત્તિ છે. ચાપાટ ખેલવામાં જેમ પ્રવૃત્તિ કરવી પડે છે તેમ ચતુર્ગતિરૂપ ચાપાટ ખેલવામાં પણ પ્રવૃત્તિ કરવી પડે છે. સાગઠાં અથવા ગંજીપાને કારણ ગણે છે અથવા માને છે એટલે ખાજી રમવામાં કર્મબંધનની માન્યતા છે પણ શુદ્ધિમાના પણ (કર્મની અકળ ગતિને) સમજી શકતા નથી. માજી ચલાવવાના કારશુમાં તે કર્મમયનને કારણ માને છે અને તદનુસાર તેમની પ્રવૃત્તિ ચાલે છે પણ તેની અકળ ગતિને ડાહ્યા ડાહ્યા માણસે પણ સમજી શકતા નથી. આવે ભાવ આ અર્થ પ્રમાણે નીકળે છે તે સમજવા યત્ન કરવા. ૧૧૬ राग दोप मोहके पासे, आप बनाये हितकर; es जैसा दाव परे पासेका, सारी चलावे खीलकर, प्राणी० २ “રાગ, દ્વેષ અને મેહના પાસા પેાતાને હિત કરનારા છે. એમ માનીને તેણે બનાવ્યા; (પછી) તે પાસાના જેવા દા પડે તે પ્રમાણે રમનાર સાગઠી ચલાવે છે.” ભાવ–આ પ્રાણીએ બાજી રમવા સારૂ પોતાને લાભ કરનાર જાણીને રાગ, દ્વેષ અને મેહરૂપ ત્રણ પાસા બનાવ્યા. ચાપાટની રમત રમવા સારૂ એ પાસાના અથવા ત્રણ પાસાના ખપ પડે છે, અન્ને રીતે ચાપાટ રમી શકાય છે. પાસામાં એક બાજુએ છે, બીજી ખાજીએ પાંચ, ત્રીજી માજુએ છે અને ચેથી માજુએ એક એમ ચાર જાતના દાણા હાય છે. માજીમાં બે અથવા ત્રણ પાસાથી રમત શરૂ કરીને દાણા આવે તેટલાં ઘર સાગઠી ચાલે છે તેમ આ સંસારની ખાછમાં જેવા રાગ, દ્વેષ અને મેહના દાણા આવે છે તે પ્રમાણે ચક્રભ્રમણ થાય છે. એ ત્રણે પાસાને મનાવનાર આ જીવ પાતે જ છે અને તેના દાણા નાખનાર અને તદ્દનુસાર ભ્રમણ કરનાર પણ પાતે જ છે. આ સંસારમાં રખડાવનાર, ભ્રમણ કરાવનાર અને જીવને મુંઝવી નાખનાર રાગ, દ્વેષ અને મેહ છે. મેહના અવયવ રાગ દ્વેષ છે. ૨ હિતકર હિત કરનારા માનીને જૈસા=જેવા સારી=સાગઠી ખીલ મનાર. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ બારમું.] આનંદઘનજી અને ચાપાટું. વસ્તપર પ્રીતિ અપ્રીતિ કરાવનાર અને તદ્દન અજ્ઞાનદશામાં મરત રાખનાર મોહનીય કર્મ સર્વ કર્મોને રાજા છે અને તેને સર્વથા ક્ષય થવાથી તુરતમાં બાકીના ત્રણ ઘાતી કર્મોનો ક્ષય થઈ જાય છે. એ મહુની કર્મઘાતી છે. તેની સ્થિતિ પણ સૌથી વિશેષ સીતેર કેડાકડિ સાગરોપમની છે અને તે મિથ્યાત્વ, કષાય, નેકષાય, વેદાદિ દ્વારા જીવને અનેક પ્રકારના નાચ કરાવે છે. ચતુર્ગતિમાં ભ્રમણ કરાવનાર એ પાસાથી જે દા પડે છે તે પ્રમાણે સગડી ચાલે છે, એક ઘરમાંથી બીજા ઘરમાં જાય છે, એક પતમાંથી બીજા પતમાં જાય છે અને વળી કોઈવાર ઘેર પણ પાછી આવે છે. તેમજ આ જીવ પણ એકને એક ગતિમાં ફર્યા કરે છે, બીજી ગતિમાં જાય છે અને વળી કૈઈવાર પાછા નિગાર અવસથામાં પણ પડી જાય છે. જ્યાં સુધી રાગ ષના પાસા પડ્યા કરે છે ત્યાંસુધી ચારે ગતિમાં આ જીવ રખડ્યા કરે છે. ચતુતિ ભ્રમણુનો છેજ્યારે રાગ દ્વેષના પાસા પડવા બંધ થાય ત્યારે જ થાય છે એ હકીકત નિરંતર લલચમાં રહેવાની જરૂર છે. દા પડે તે સંગહીન પ્રયોગ કર્યા વગર તે બાજીના નિયમ પ્રમાણે ચાલે નહિ, પણ જે સંભાળ રાખી બાજી માંડે છે, પાસા બરાબર નાખી જુગીઆ દાણ લઈ પોતાની સાગઠી મરવા દેતા નથી તે પાસાને કબજામાં કરી ચારે પત આળગી જઈ મધ્યસ્થાનમાં પહોચી જાય છે, જ્યાં ગયા પછી સગડીને પાછું ફરવું પડતું નથી, કેઈનાથી મરવું પડતું નથી અને આગળ પાછળની બીજી ગઠીથી ભય રહેતો નથી. રાગ કેશરી રાજા હાઈ વિષયાભિલાષ મંત્રી સાથે પાંચ ઇતિઓરૂપ છેકરાઓને લઈને આ જીવ ઉપર કે પ્રપંચ ચલાવે છે અને તેમાંથી બચવાના ઉપાય તરીકે સદારામ સાથે વિવેક પર્વતના અપ્રમત્તતા શિખર જે ચરણુધર્મ રાજા શ્રિત છે તેપર બેસવું એ છે એ હકીકત - શ્રી ઉપમિતિ ભવપ્રપંચની અદભુત કથા લખનાર શ્રીમાન્ સિદ્ધાર્ષિ ગણિએ એ ગ્રંથના ચેથા પ્રસ્તાવમાં બહુ ચમત્કારિક રીતે બતાવી આપી છે. શ્રેષગજેના લશ્કરને પણ એજ ખ્યાલ તેમાં આ છે. શ્રી મહાવિજયજી પણ રાગના સ્વાધ્યાયમાં કહે છે કે, જેહ સદાગમ વશ હાઈ જાણે રે અગમતતા શિખરે થાસે રે Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આનદધનજીનાં પો. [૫૬ ચરણ ધરમ નૃ૫ કૌલ વિવેકે રે, તહેશું ન ટળે રાગી કેકે રે, આ મેહ રાજાના સુભટેપર જય મેળવી ચતુતિની રમત બધ કરે, એમાં જીવને સદે છે, માથું મૂકવાની રમત છે, કેપરને ગાળ ખાવાનો છે. એ પાસામાં કેવી સુક્તિબંધ યેજના કરી છે તે હજુ પણ વધારે વિચારવા લાયક છે. पांच तलें है दूआ भाइ, छका तलें है एका सब मील होत वरावर लेखा, यह विवेक गिनवेका. प्राणी०३ બહુ ભાઈ! પજા તળે દુએ છે અને છકકા નીચે એકે છે, સર્વ મળીને ચેકસ હિસાબ થાય છે તેને વિવેક ગણવામાં છે.” ભાવ-જેઓ પાટની રમત પાસાથી રમી જાણતા હોય તેઓએ જોયું હશે કે સર્વ પાસા ઉપર જણાવ્યું તેમ એક સરખાજ આવે છે, તેમાં પાંચ દાણુ આ પ્રમાણે હોય છે કે, આ પાંચ દાણની બરાબર સામે એટલે પાસાને જમીન પર મૂક હોય અને આપણું સામે બરાબર પાંચ દાણું ઉપર આવે તેમ પાસાને શેઠ હાય તે જમીનની સામી બાજુએ બે દાણુ ? આવી આકૃતિઓ આવે છે. બાજુમાં જમણી બાજુએ છ દાણ આવી આકૃતિથી આવે છે અને તેની સામી ડાબીએ . વચ્ચે એક દાણ આવે છે. આવી રીતે સર્વે પાસા એક સરખા જ હોય છે તેથી મૂળ ગાથામાં કહે છે કે છે ભાઈ પાચ નીચે પાસામાં ઉગો આવે છે અને છક્કા નીચે એક આવે છે. એ સર્વ મળીને બરાબર હિસાબ થાય છે જે વિવેકપૂર્વક ગણવાથી આવી રહે છે. હવે એ ગાણુવાનો વિવેક આધ્યાત્મિક રીતે કે થાય છે તે સમજાવવા યત્ન કરીએ. હિંસા, અષાવાદ, તેય (ચેરી), અબ્રા અને પરિગ્રહરૂપ પાંચ આશ્રવના પાંચ દાણુ નીચે જ્યારે બે દાણારૂપ કરવું અને કરાવવું આવે, એટલે પાંચ આશ્રવ કરવા કરાવવારૂપ કર્મપ્રણાલિકા પ્રાપ્ત થાય-મતલબ સાત દાણ આવે ત્યારે સાત ગતિમાં રખડવું પડે છે. ૩ પાચ=પજે. દુઆ-ગી માછ દાણુ તલ નીચે મીલ મળીનેલેખા= હિસાબ યહ ને ગિનકા ગણવામાં Page #298 -------------------------------------------------------------------------- ________________ બારમું.] આનંદધનજી અને ચોપાટ. ૧૧૯ જેટલા દાણ આવે તેટલા બાજીના નિયમ પ્રમાણે ચાલવા જ જોઈએ તેથી સાતે ગતિમાં રખડવાનું થાય છે અને જુગ ચાલી શકાય નહિ તેથી સાગઠી ઉડવાને ભય રહે છે, કારણ તે છૂટી પડી જાય છે. સાત ગતિ શાસ્ત્રકારે નીચે પ્રમાણે બતાવી છે. ૧ એકૅઢિય ગતિ. ૨ વિકલૈદિક ગતિ (બેઇઢિય, તેઈદ્રિય, ચૌરેડિય.) ૩ નરક ગતિ. ૪ સંમુર્ણિમ પંચેતિય તિર્યંચ ગતિ. ૫ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ ગતિ ૬ મનુષ્ય ગતિ. ૭ દેવ ગતિ. આવી રીતે પાંચ આશ્રવને કરવા કરાવવારૂપ દાણુ આવે ત્યાંસુધી સાત ગતિમાં રખડવાનું થાય છે, પણ આથમી ગતિ જે મેક્ષ છે તેમાં જવાનું થતું નથી. તેવી જ રીતે છ દાણાની નીચે એક દાણો આવે છે એટલે છકાય જીવનું મર્દન થાય-હિંસા થાય તેની સાથે એકે એટલે અસંયમ આવે છે. આવી રીતે સાત દાણ થાય તેનું પરિણામ પણ સાત ગતિમાં રખડવારૂપજ થાય છે. - સ્ત્રીવેદ, પુરૂષદ, નપુંસકવેદ એ ત્રણ વેદને આશ્રયીને પણ સાત ગતિ શ્રીસૂયગડાંગ સૂત્રમાં ગણવામાં આવી છે તે નીચે પ્રમાણે – ૧ નપુંસકવેદની એક ગતિ. તે સર્વથા એકેદ્રિય, બેઈદ્રિય, તેઈહિય, ચૌદ્રિય અને નરકગતિમાં હોય છે. ૨ પદ્રિય તિર્યંચમાં સ્ત્રી પુરૂષ તેની બે ગતિ. અહીં તેમ જ નીચે મનુષ્યગતિમાં નપુંસકવેર પણ હોય છે, પણ મુખ્યતા અત્ર સ્ત્રી પુરૂષની જ છે, કારણ નપુંસકને પણ ચિહ તે પુરૂષનું અથવા સ્ત્રીનું હોય છે, તદાથી અત્ર બે જ ગતિ ગણવી. ૨ પંચેન્દ્રિય મનુષ્યજાતિમાં ઉપર પ્રમાણે સ્ત્રીપુરુષવેદ ૨ દેવગતિમાં સ્ત્રીપુરૂષદ. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ આનંદઘનજીનાં પદે. [૫૬ બધા પાસાને ગણશે તે પણ આ પ્રમાણે જ હિસાબ આવશે. પાસા ગણવાનેદા ચલાવવાને આ જ વિચાર છે એ વિવેકપૂર્વક ગણનાર એટલે ખરું ખોટું પારખનાર સમજી શકશે, મતલબ ન્યાસુધી દા લીધા કરવાને હશે ત્યાંસુધી રમનારને સાતે ગતિમાં રખહવાનું થશે, માટે કઈ રીતે દા લેવા ન પડે એ પ્રયત્ન કરશે. આ પાસા ગણવાને વિવેક બીજી રીતે પણ સુચવી શકાય છે, પાંચ ઇદ્ધિાપર જય મેળવવારૂપ પાંચ દાણુ આવે એટલે રાગ ષના ખભે દાણુ નીચે દબાઈ જાય છે. તેવી જ રીતે ષડ્રિપુપર ન્ય કરવારૂ-કામ, ક્રોધ, લોભ, મેહ, મદ, મત્સર૫ર જય મેળવવારૂપ છ દાણુ આવે એટલે એક મનપર જય થવારૂપ એક દાણ નીચે દબાઈ જાય છે અર્થાત મનને જય થઇ જ જાય છે. તેવી રીતે દાણા ગણવાને વિવેક પ્રાપ્ત થાય એટલે પાંચ ઈદ્રિય અને ષડ્રિપ પર જય મેળવવાનું બની શકે એટલે પછી મને નિગ્રહ દ્વારા આત્મસંયમ થઈ પરમ સાધ્ય પ્રાપ્ત થાય છે. અથવા પચમ ગુણસ્થાનક પ્રાપ્ત થવા પાંચ દાણા આવે એટલે દેશવિરતિ ગુણ (પાંચમે ગુણસ્થાનકે) પ્રાપ્ત થાય એટલે અપ્રમત્ત અવસ્થા (સાતમે ગુણસ્થાનકે) પ્રાપ્ત થતાં વાર લાગતી નથી અને તે અવસ્થામાં પ્રમોદ થતાં જીવ જ્યારે ક્ષપકશ્રેણી માંડી તેમાં છ દાણાને ઉમેરે કરી દે છે એટલે એકદમ સાત ને છ તેર થાય એટલે તેરમું ગુણસ્થાનક પ્રાપ્ત કરી ચાર અઘાતી કર્મ સહિત શેડો વખત ત્યાં રહે છે અને છેવટે એક દાણે તેમાં વધારી ચતુર્દશ ગુણસ્થાનક અગી કેવળીદશા પંચ વાક્ષર કાળ પર્વત અનુભવી સાધક દશામાંથી સિદ્ધદશામાં ચાલ્યા જાય છે. આવી રીતે ચૌદ દ્વાણુ મેળવવાથી તેને સરવાળો કરવાથી બરાબર વિવેકપૂર્વક તેની વ્યવસ્થા કરવાથી હિસાબ બરાબર થઈ જાય છે, હિસાબને છેડે બે લીટીઓ દેરાઈ જાય છે અને કર્મનું ખાતું ખલાસ થાય છે. વિવેકપૂર્વક જેને એ હિસાબ કરતાં આવડે તેનું એમાં કામ છે. જે દાણા ગણુને સરવાળો કરી બરાબર સેગડી ચલાવતાં ન આવડે તે વળી રખડપટ્ટો થાય છે, માટે સેગડી ચાલવાને વિવેક શીખે, તેનાં બધાં ઘરે ઓળખે, તેને કેનાથી ભય છે તે સમજે, તે ભયમાંથી મુક્ત થવા Page #300 -------------------------------------------------------------------------- ________________ બારસ.] આનંદધનજી અને ચાપટ, ૧૨૧ રૂપ મધ્યસ્થાન કેમ પ્રાપ્ત થાય તેની ગણતરી કરે, તેને માટે વિવેક વાપરે અને છેવટે તે ઘર પ્રાપ્ત કરે, જેથી આ અરઘટ્ટઘટીને છેડે આવે, નકામા આંટાઓ મટી જાય, ભવના ફેરાને નાશ થાય, સંસારચપર છેક ચડે અને નિરંતર સ્વરૂપાનંદમાં રમણ થાય. चउराशी माहे फिरे नीली, स्याह न तोरी जोरी; लाल जरद फिर आवे घरमें, कवडक जोरी विछोरी. प्राणी०४ લીલી સેગડી રાશીમાં ફરે છે, કાળી સેગડી જોડી તેડતી નથી, લાલ અને પીળી કઈવાર જેડી છોડી દઈને ફરી કદાચ ઘરમાં આવે છે.” ભાવ-આ ગાથાને અર્થે વિચારતા પહેલાં લેયાનું સ્વરૂપ જરા સમજી લેવું પ્રાસંગિક થઈ પડશે. જેમ શુદ્ધ સ્ફટિક ફેણ રતાદિ વર્ણવાળા દ્રવ્યની પાડેશમાં આવે ત્યારે તેના પરિણામમાં ફેરફાર દેખાય છે તેમ કૃષ્ણ આદિ દ્રવ્યના સંગથી શુદ્ધ આત્માના જે અભિનવ પરિણામો થાય તેને લેગ્યા કહેવામાં આવે છે. જ્યાં જ્યાં રોગ હોય ત્યાં લેશ્યા હોય અને ત્યાં એગ ન હોય ત્યાં વેશ્યા ન હોય તેથી મન વચન કાયાના ચોગાંતરમાં રહેલ દ્રવ્યને વેશ્યા કહેવામાં આવે છે અથવા તે ગાના પરિણામને લેશ્યા કહેવામાં આવે છે. આમાના સૂક્ષમ સ્વતંત્ર પરિણામને “અધ્યવસાય કહેવામાં આવે છે, દગળના ઉપષ્ટભને આધારે થતા પરિણામને લેથા કહેવામાં આવે છે. કર્મબંધમાં કપાયે સ્થિતિબંધ અને અનુભાગબંધ કરે છે ત્યારે આ ગાંતર્ગત વેશ્યાઓ પ્રકૃતિબંધ કરે છે, જે કે કષાને સદભાવ હોય ત્યાં સુધી સાહાયક દ્રવ્ય તરીકે તેઓ વિશેષ વ્યક્ત રૂપે જણાય છે અને કષાયને વધારે ઉદ્દીપન કરે છે. જેમ મદિર અથવા દહીં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મના ઉદયને માટે હેતુરૂપ થાય છે તેવી રીતે આ વેશ્યાઓ કષાયઉદયના હેતરપ અને તેઓને વિશેષ બળવત્તરપણે ઉદ્દીપન કરનાર હોવા છતાં તદ્રુપ નથી. કેઈક * કસક પાઠાતર છે. ૪ ચકરાશી માટે વ્યારાથી ઘરમાં, રાગીના ફેરામા નીલી લીલી સ્યાહ કાળા. તેરી તો રીયુગ, જુગ જરદ-પીળી ઘએ=ારમા, આત્મસ્વભાવમાં. કબહુ = કોઇવાર. વિરી છોડી દઈને. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ આનદઘનજીના પદે. [૫e જોએ લેસ્થાને કર્મનો નિણંદ કહેવામાં આવે છે પણ ચાગના પરિ ણામ તરીકે તેને કબૂલ રાખવી એ વિશેષ સિદ્ધ પક્ષ છે અને તેને લઈને જ કેવળ આત્માને અથવા સ્વતંત્ર આત્માને અલેશી કહેવામાં આવે છે. આટલા ઉપરથી ખાસ ધ્યાન આપવા લાયક હકીકત એ છે કે વેશ્યાઓને કષાય સાથે ભેળવી નાખવી ન જોઈએ. કષાયાંતર્ગત રહી કષાયને તે પુષ્ટિ આપનાર છે, પણ કષાય ન હોય છતાં પણ વ્યા તે રહે છે અને તેથી અનુભાગબંધને તે હેતુરૂપ છે એમ કવચિત્ કહેવામાં આવ્યું હોય તે તે પણ કષાય દ્રવ્યના ઉપબૃહક (ઉદ્દીપન કરનાર) તરીકે તેના પર ઉપચાર કર્યો છે એમ જ સમજવું. લેયા પિતે તે પ્રકૃતિમધની જ હેતુભૂત છે એ ખાસ ધ્યાનમાં રાખવા ચોગ્ય છે અને સાથે એ પણ સમજવા ગ્ય છે કે કષાયને તે ઉદી પન કરનાર છે છતાં તેની સાથે તેનું તાદાભ્યપણું નથી. હકીકત એમ છે કે વેશ્યા તે રોગને વિષય છે અને તેથી કર્મબંધના હેતુભૂત મન વચન કાયાના રોગ પ્રતિબંધને અંગે જે કાર્ય બજાવે છે તે કાર્ય લેયા બજાવે છે અને જેમ રફટિક આદિ શુદ્ધ દ્રવ્યની. પછવાડે જપા પુષ્પ (જાસુનું પુલ) કે બીજા રંગનું દ્રવ્ય મૂર્યું હોય તે સ્ફટિકને રંગ અન્ય દેખાય છે તેમ શુદ્ધ સ્ફટિક જેવા આત્મદ્રવ્યને તે અભિનવ રગે રગત બતાવે છે. ઉપર જણાવ્યું તેમ પુદગળના ઉપષ્ટભને આધારે થતા બાદર પરિણામને લેગ્યા કહેવામાં આવે છે. મન વચન કાયાની વર્ગણ જે પાંચ વર્ણની હોય છે તેને વિશિષ્ટ જાનથી વ્યક્ત રૂપે દેખી શકાય છે. જે વર્ણની વણ હોય તે પ્રમાણે પરિણામ થાય છે અને તે જ લેયા કહેવાય છે. એના છ વિભાગ પાડવામાં આવ્યા છે. અંજન અથવા ભમતા ભમરાના રંગ જેવા. તદ્દન કાળી વર્ગણના માદર પરિણામને કૃષ્ણ લેસ્થા કહેવામાં આવે છે, મચૂર અથવા કપાતના કંઠ જેવા નીલા વર્ણના બાકર પરિણામને નીલ ગ્લેશ્યા કહેવામાં આવે છે, પારેવા જેવા અથવા વૃન્તાકના પુલ જેવા કાંઈક પીળા અને કાંઈક લાલ વર્મશાના માદર પરિણામને કાપાત લેયા કહેવામાં આવે છે, માણેક અરૂણોદય અથવા પરવાળાના રક્ત રંગને મળતા બાદર પરિણમને તે લેશ્યા કહેવામાં આવે છે. કણેરના કુલ અથવા સુવર્ણ જેવા રંગવાળા બાદર પરિણામની Page #302 -------------------------------------------------------------------------- ________________ બારમું] આનંદલનછ અને ચાપાટ ૧૨૩ વર્ગણાને પદ્મ લેશ્યા કહેવામાં આવે છે અને ગાયનું દૂધ, સમુદ્રન ફીણુ અથવા દહીં જેવા ઉજજવળ વર્ણવાળી વર્ષાના આદર પિ ણામને શુક્લ લેશ્યા કહેવામાં આવે છે. કૃષ્ણ, નીલ અને કાપાત એ પ્રથમની ત્રણ અશુભ લેફ્યા છે, આત્માના અધમ આદર પરિણામ ચાાંતર્ગત દ્રવ્યને લીધે થયેલા છે અને તેજો, પદ્મ અને શુકલ એ ત્રણ જીભ વૈશ્યાઓ છે. હવે એ છ લેશ્યાના રસાદિ ખતાવે છે. કૃષ્ણ લેશ્યાના રસ તદ્ન કડવા, નીલ લેશ્યાના રસ તદ્દન તીખા, કાપાત લેશ્યાના રસ આમળા જેવા કસાયલા, તેજો લેશ્યાના રસ કેરીના રસ જેવા, પદ્મ લેશ્યાના રસ મદિરા જેવા મધુર અને શુકલ વૈશ્યાના રસ શેલડીના રસ જેવા મિષ્ટ હાય છે, પ્રથમની ત્રણ લૈશ્યા અતિ દુર્ગંધી અને મલિન છે તેમ જ તેઓના સ્પર્શે ઠંડી, લુખા અને જા પણ પસંદ આવે તેવા નથી; તેથી ઉલટી ખાકીની ત્રણ લેશ્યાગ્માની ગંધ અતિ સુંદર, સુગંધી યુક્ત અને નિર્મળ છે તેમ જ તેના સ્પર્શ. સ્નિગ્ધÜષ્ણુ છે. આપણે અનુભવ ઉપરથી જોઈ શકીએ છીએ કે જેવા જેવા વિચારા થાય છે તે પ્રમાણે સુખાકૃતિ ઉપર રંગ ફેરફાર થયા કરે છે. એ લેશ્યામાં વતતા જીવાનું વર્તન કેવું હાય છે, તેની દશા કેવી હાય છે, તેની સ્થિતિ કેટલી હાય છે વિગેરે ઘણી ઉપયેગી. હકીકત શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના લેશ્યાઅધિકારથી જાણવી. અત્ર સિદ્ધાંતમાં બતાવેલ એક દ્રષ્ટાંત બહુ ઉપચેગી હોવાથી તે સંક્ષેપથી બતાવીએ, જેથી જૂદી જૂદી લેશ્યાઆમાં વર્તતા જીવાના અભિપ્રાય સમજાશે. છ મનુષ્યા ભૂલા પડીને મહા ભયંકર અટવીમાં આવી પડ્યા અને અતિ ભૂખ્યા થવાથી ચારે દિશામાં ખાવાનું શોધવા લાગ્યા. ચેાતરફ નજર ફેલાવતાં તેઓએ એક જાંણુ વૃક્ષ જોયું. તેના ઉપર જાંબુ, લટકી રહ્યાં હતાં અને તે વૃક્ષ જાણે વટેમાર્ગુને પેાતાના તરફ આમત્રણ કરતું હાય તેવું સુંદર દેખાતું હતું. તે જોઈ એક વટેમાર્ગુએ કહ્યું કે આ વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખ્યું હાય તે આપણને જાંજી, ખાવાની બહુ મજા આવે. ખીજાએ કહ્યું કે આખુ વૃક્ષ શામાટે પાડી નાંખવું? જે માટી ડાળેામાં કૂળ છે તેને કાપી નાંખે. ત્રીજાએ કહ્યું કે માટી ડાળીઓનું આપણે શું કામ છે? નાની નાની ઢાળીપર જાંણ્યુ છે તેને કાપી કાપીને નીચે નાખા એટલે આપણું કામ થશે. ગ્રંથાએ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ આનંદઘનજીનાં પદે. પદ કહ્યું કે ગુચ્છામાં જાંબુ છે તેને જ તેડી પાડે ને આપણે માટી કે નાની ડાળીઓનું શું કામ છે? પાંચમાએ કહ્યું કે આપણે તે ગુચ્છાનું પણ શું કામ છે? જાંબુને જ નીચે પાડ કે જે ખાઇને આપણે ધરાઈ જઈએ. છઠ્ઠાએ કહ્યું કે આ નીચે ઘણું જ પડ્યાં છે તેજ વીણીને ખાઈએ, ઉપરથી જંબુ પાડવાનું પાપ આપણે શામાટે વહારવું જોઈએ? આ છએ માણસે અનુક્રમે કૃષ્ણ, નીલ, કાપત, તેજે, પદ્ધ અને શલ લેસ્થાવાળા સમજવા. આ જાણુના દ્રષ્ટાંતનાં ચિત્રો પણ જોવામાં આવે છે જેથી આ હકીકત બરાબર સમજાઈ જાય છે. આ પ્રમાણે લયાની જે હકીકત લોકપ્રકાશ ગ્રંથને આધારે બતાવી છે તેમાંની કેટલીક સાગઠાંગાજીની રમતમાં ઘટાવી છે અને કેટલીક બાળ રમવાની જાદા જુદા દેશની પદ્ધતિ જુદી જુદી રહેવાથી સમજાઈ શકી નથી તે વિદ્વાન વાંચનારે ઘટાવવા યત્ન કરો. બાકી સોગઠીના રગને લેશ્યાના રંગ સાથે પૂરતે સંબંધ છે એમ તે સ્પષ્ટ જણાય છે. પાટના સંબંધમાં આપણે હવે કેટલીક રમત જોઈએ. રમત રમતાં રમતાં કોઈવાર જૂદી જાડી ચાલો ચાલતાં નવા નવા આવિર્ભાવ થાય છે. ચારે પટમાં થઈને ચોરાશી ઘર છે તે આપણે જોયું છે. લીલી સોગઠી ચોરાશી ઘરે ફર્યા કરે છે, તેને આરે આવતું નથી, તેવી જ રીતે નીલ શ્યાવાળા જીવે ચારાશી લક્ષ છવાયેનિમાં ફર્યા કરે છે, પણ તેના આંટા પૂરા થતા નથી, એક એનિમાંથી કાળ કરીને બીજીમાં જાય છે અને એ પ્રમાણે કર્યા જ કરે છે, પણ તેને છેડે આવતા નથી. નીલ લેયા અશુભ છે. સમ્યકત્વ પ્રાપ્ત થયા પહેલાં જીવ આ લેગ્યામાં વર્તતે હાથ છે તેથી તેને અંત આવતો નથી, -તની બાજી પૂરી થતી નથી, એ તે ચક્રમાં ભમ્યા જ કરે છે. વળી કાળી સોગઠી જોડીને તેડતી નથી, એ જુગમાં જ ચાલ્યા કરે છે. બન્ને સાગઠી સાથે હોય ત્યાંસુધી તે કર્યા કરે છે. મતલબ તે દુર્ગતિ સાથે પિતાને સંબંધ કહિ છોડતી નથી. સર્વથી ભયંકર કૃણ લેડ્યા છે તેથી તેને દુર્ગતિ સાથે વિચાગ થ સંભવ નથી. આવી રીતે કૃષ્ણ અને નીલ વેશ્યાવાળા છે તે દુર્ગતિમાં રખડ્યા કરે છે, બાજીમાં આ ઘરમાંથી બીજામાં અને ત્યાંથી ત્રીજામાં એમ ચાલ્યા કરે છે પણ તેને અંત આવતું નથી. Page #304 -------------------------------------------------------------------------- ________________ બારમું.] આનંદધનજી અને ચાપાટ, ૧૨૫ લાલ અને પીળી સાગઠીઓ કઈવાર જુગ તેડીને ઘરમાં આવે છે એટલે જ્યાંસુધી જુગમાં હોય છે એટલે દુર્ગતિ સાથે સંબંધમાં હોય છે ત્યાં સુધી તે ઘરમાં આવી શકતી નથી, પણ જુગ તેડી નાખીને કેઈવાર ઘરમાં આવી જાય છે, તેવી રીતે તેને અને કાપત લેશ્યાવાળા છ દુર્ગતિ સાથેને પિતાને સંબંધ તેડી આત્મસ્વભાવમાં આવી જાય છેકેઈવાર આત્મસ્વરૂપમાં રમણ કરે છે અને ધીમે ધીમે ઉત્ક્રાંતિમાં આવી જઈ પદ્ધ અને શુકલ લેગ્યા ધારણ કરનાર થાય છે. આવી રીતે આ જીવ નવી નવી બાજી ગોઠવતે જાય છે, નવાં નવાં ઘરમાં જાય છે, નવા નવા વેશ ધારણ કરે છે પણ શાસ્ત્રકાર કહે છે કે એવી કઈ જાતિ નથી, એવી કઈ યોનિ નથી, એવું કેઈ સ્થાન નથી, એવું કે કુળ નથી કે જ્યાં આ જીવ અનંતવાર મરણ પામ્યા ન હોય અથવા અનંતવાર જન્મ પામ્યા ન હોય!” સંક્ષેપમાં આ જીવ અશુભ લેયા ધારણ કરીને તેના વડે ચારાશી લક્ષ નિમાં ચૌદ રાજલકમાં ફર્યા કરે છે. જર૪ એટલે ભુખરી. અહીં તેના આધ્યાત્મિક અર્થમાં કાપિત વેશ્યા સમજવી. થોડા લાલ અને થોડા પીળા રંગના મીક્ષચર રંગને જરદ રંગ કહેવામાં આવે છે. સોગઠાના રંગમાં તેને પીળું ગઠું સમજવું. જેરી એ શબ્દ જેરી નજેરી સાથે લાગતું નથી, કારણ મારા સમજવા પ્રમાણે નજેરી શબ્દ શતરંજની રમતમાં વપરાય છે એટલે જેરીને અર્થ અહીં જુગએ સોગઠી સાથે ચાલે એમ કરે એ જ ઉચિત લાગ્યું છે. પાટની રમતમાં પરણ્યા પછી “જુગ થાય છે તેને એ શબ્દ બરાબર મળતું આવે છે. આ પદમાં કહેવાની મતલબ એમ જણાય છે કે જ્યારે જુગ તેડીને ઘરમાં આવી જાય છે ત્યારે પછી સંગઠી ઘણે ભાગે મરતી નથી પણ બૂડી જાય છે, તેવી રીતે સમ્યકત્વ પામ્યા પછી જ્યારે જીવ આત્મસ્વભાવમાં આવે છે ત્યારે પછી તેને પાછા પડવાનું બહુધા - થતું નથી અને આગળ વધીને છેવટે તેનો મોક્ષ થાય છે. આમાં વળી કઈ પિતાની સંગઠી ગાંડી કરે તે કેવું પરિણામ આવે છે તે છેલ્લી ગાથામાં સૂચવે છે તે તરફ હવે આપણે ધ્યાન આપીએ. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આનંદઘનજીનાં પદે [પદ भाव विवेक के पाउ न आवत, नवलग काची वाजी आनंदघन प्रभु पाउ देखावत, तो जीते जीय गाजी. प्राणी० ५ ભાવવિવેકની પાસે ન આવે ત્યાં સુધી બાજી કાચી રહે છે, આનંદઘન ભગવાન જે પગનું દર્શન કરાવે તે આ જીવ બાજી ગાજી ગાજીને જીતી જાય. ભાવ-ઉપર જણાવેલી ચારે વેશ્યાવાળા અને કદાચ દ્રવ્યવિવેક આવે પણ ભાવવિવેક એટલે યથાર્થ વસ્તસ્વરૂપને બાધ ન થાય, તેની નજીક જવાપણું ન થાય, ત્યાંસુધી તેની બાજી કાચી સમજવી. કૃષ્ણ, નીલ, કાપત અને તેજે કેશ્યાવાળા જી ભાવવિવેક પાસે જઈ શકતા નથી તેથી તેઓની બાજી પૂરી થતી નથી. એ ભાવવિવેક તે સચિદાનંદ ભગવાન બતાવે છે, તેઓના ચરણકમ નું પૂજન કરવાથી ભાવવિવેકનું દર્શન થાય છે અને તે જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આ જીવ પદ્ય ને શુકલ લેગ્યા ધારણ કરી છેવટે બાજી. જીતી જાય છે અને જ્યારે એક માણસ બાજી જીતે ત્યારે કે ગાજે છે, ઊંચો ઊંચે થઈને કેટલો આનદમાં આવી જાય છે તે તે પ્રસિદ્ધ હકીકત છે. વસ્તસ્વરૂપના યથાર્થ બાધ વગર આ જીવ બહ રખડપટ્ટી કયાં કરે છે. સામાન્ય રીતે દ્રવ્યવિવેક તે આ જીવ બતાવ્યા કરે છે, પરંતુ યથાર્થ (ભાવ)વિવેક આવ બહુ મુશ્કેલ છે. એ હમેશાં શાંતસ્વરૂપ આનંદઘન મહારાજની ચરણસેવાથી પ્રાપ્ત થાય છે, અને આ સંસારની બાજી જીતી જવાને ઉપાય તે જ છે. પાઉને અર્થ “નજીક કરવાથી ઉપર પ્રમાણે ભાવ પ્રાપ્ત થાય છે. પાઉને અર્થ પિ પણ થઈ શકે છે. પાસાથી બાજી રમનાર જાણે છે કે જ્યાં સુધી પિ આવતું નથી ત્યાંસુધી તેની બાજી કાચી રહે છે, તે કોઇની સાગઠી ઉપાડી શક્તા નથી અને પિતાની સાગહીને બૂડાડી શકતા નથી. એવી જ રીતે કેડીથી બાજી રમનાર જાણે * સિર એવા પાકાતર છે. ૫ પાર નજીક અથવા પ, પગડું તબલગજ્યાં સુધી પાઉ=પાસે, ચરણ અથવા પ ગામેથી બેલી ઉકે, ગાજી ઉઠે Page #306 -------------------------------------------------------------------------- ________________ -આરણ્યું. ] આનધનજી અને ચાપાક, ૧૨૭ છે કે જ્યાંસુધી પગડું આવતું નથી ત્યાંસુધી સાગઠી બેસી શકાતી નથી અને ઢાચ એકાદ સાળની બેઠેલ હાય તાપણુ પાછી ચારે સાગઠી ઘેર આવી જાય ત્યારે ફરી વખત પેાની જરૂર પડે છે. વળી જ્યારે સાગઠી લપમાં પડે છે ત્યારે પણ પે। આવતાં વખત લાગે તા અન્ય રમનાર પા લઇને પોતાની સેાગઢી ગાંડી કરે છે તો જીતવાની અણી ઉપર આવેલી માજી પાછી ફરીવાર શરૂ થાય છે અને ઘણીવાર હાર ખાવી પડે છે. આવી રીતે ઘરે આવેલી સાગડીને એસવા માટે પણ પગડાની (પાની) જરૂર પડે છે અને એવી રીતે લપમાં પડતાં અને ૫ મેળવતાં વખત લાગે તેા માજી હારી જવાય છે. જો આનંદઘન પ્રભુ મહારાજ આ પગડું બતાવી આપે તે આ જીવ્ એક ચાલમાં આખી માજી જીતી જાય છે, નહિ તે ત્રણ ત્રણ સાગઠી ડૂમાડી દીધેલ હાય છતાં પણ માજી હારી જાય છે, બધાં ઘર વટાવીને આવેલ હાય તાપણુ છેવટે રખડી પડે છે અને જો પા આવી જાય તે હું જીત્યા, હું જીત્યા’ એમ પાકાર કરીને કહે છે, ચારમાંથી ત્રણ સાગઠી હૂખી થયેલ હાય અને ખીજા દાણા ચાલવાની જગ્યા ન હાય ત્યારેજ આવી સ્થિતિ થાય છે, તેમજ ઉપશમશ્રેણી માંટે ત્યારે ચેતનજીના એવા જ હાલ થાય છે. જેમ દાણા વધારે આવી જાય અને ચાલવાનું હાય નહિ ત્યારે વારંવાર ખડું કરવું પડે છે તેમ ઉપશમશ્રણીગત જીવને અગિયારમાં ગુણુસ્થાનકેથી પાછા છઠે, સાતમે, પાંચમે, ચેાથે, બીજે કે પહેલે પણ પડવું પડે છે. આવી રીતે જીતેલી ખાજી હારી જવામાં માત્ર એક પગડાના વાંધા આવે છે; તેમ જ જો ભાવિવેકનું એક પગડું ન આવે તે આ જીવ ઉપર નીચે અથડાયા પછડાયા કરે છે, પણ તેના છેડા આવતા નથી. એ પગડાને શ્રીપ્રભુના ચરણકમળની સેવા એક્દમ બતાવી આપે છે અને એવી રીતે વખતસર ને એક પગડું આવી જાય તો આ જીવ આજી જીતી જઈ આનંદમાં આવી નિરંતર લહેર કરે છે. વળી ભાવ શબ્દના અર્થે ભાવલેશ્યા કરવામાં આવે ત્યારે મહુ સુંદર અર્થ થાય છે. દ્રવ્યથી આ જીવને છ લેશ્યાએ ઘણીવાર થાય છે પણ શુદ્ધ ભાવલેશ્યા છેવટની ત્રણ થાય ત્યારે જ આ જીવને । આવ્યું ગણાય છે. મતલષ ગ્રંથી ભેની નજીક આવે ત્યારે પણ તે માત્ર Page #307 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આનંદધનજીનાં પદો. [પદ ભાવોચા નજીક આવ્યા ગણાય છે. આ ભાવલેક્ષા પ્રાપ્ત કરવારૂપ પગ પણ તેણે મેળવવાનું છે. - હે આનંદઘન નાથી આવી રીતે હું એદિયાદિ તિર્યંચગતિમાં અને નારકીમાં રખડ્યા, કોઈવાર મનુષ્ય થ અને મહર્થિક દેવ પણ થયે અને કોઈ કોઈ વાર તે સંસારના છેડે આવી પહોંચે, પણ સદસદ્વિવેક મને પ્રાપ્ત થશે નહીં, તેથી પાછા વળી ચકભ્રમણમાં પડી ગયે. આપ કૃપા કરી હવે મારા રાશીના ફેરા અળસાવી દે, મને ભાવવિક પ્રાપ્ત કરાવી આપે અને આ મારી ચોપાટની બાજીમાં એક પિ ખાતર મારે આટલી વાર ખડું કરવું પડે છે, પાછા ફરવું પડે છે અને રખડપટ્ટી કરવી પડે છે તે કઈ રીતે મારાપર કૃપા કરીને અટકાવે. મારી સંસારબાજી જીતી જાઉં અને મારા ભવના ફેરા મટી જાય એમ કોઈ પણ રીતે કરી મારી લાજ રાખે. એક વખત જે મને ભાવવિવેક પ્રાપ્ત થશે. તે પછી ત્યાગ કરવા અને આદરવા ચગ્ય વસ્તુનું વરૂપ સમજી હું લાયકને આદરીશ, નાલાયકને ત્યાગ કરીશ. સુમતિ કહે છે કે પ્રાણુ આ પ્રમાણે પાટ ખેલે છે, ચારે ઘરમાં ફરે છે, પણ જ્યાં સુધી એને ભાવવિવેકનું પિ આવતું નથી ત્યાં સુધી એની બાજી કાચી છે, હજી તેને તે પિ મળ્યું નથી પણ જે આનઘન ભગવાન એને પિ બતાવે તે આ જીવ બાજી જીતી જાય, એનું કામ થઈ જાય અને એ પછી રાજી થઈને ગાજી ઉછે. ચેતન! તમારે હાલ વખત છે, તમે ગમે તેમ કરીને પ્રભુચરણવા કરી આનંદઘન પ્રભુ પાસેથી પિનું દર્શન કરી તેને પ્રાપ્ત કરે. ચેતનાને ઉપદેશ આપવા અને વસ્તસ્વરૂપને ચગાળે ખ્યાલ આપવા માટે આનંદઘન મહારાજે ચાપાટ જેવી રમતને જે ચાનાર્થ કયો છે તે બતાવી આપે છે કે ચેતનજીને સમજાવવા માટે પરમ ઉપકારી મહામા તેના પરિચયવાળી રમતગમતની વસ્તુને પણ કે સુંદર ઉપગ કરે છે. લક્ષ્યાર્થી મુમુક્ષને ઉપદેશ લેવા માટે નિર્માલ્ય દેખાતા પદાથી પણ ઉપરોગી નીવડે છે. પ્રત્યેકબુદ્ધ જીવે સંસારના કેઈ છવ અથવા વસ્તુને જોઈને પરપદેશની અપેક્ષા વગર તરી જાય છે. આ પદનો આશય વિચારી સર્વ વસ્તુમાંથી સાર ગ્રહણ કરવાને અભ્યાસ પાડ, Page #308 -------------------------------------------------------------------------- ________________ તેરમુમમતાસંગમાં રમતા ચેતન માટે સમતાના ઉગારે. ૧ર૯ પદ તેરમું-રાગ સારંગ, अनुभव हम तो रावरी दासी, आइ कहाते माया ममता, जानुं न कहांकी वासी. अनु० १ “હે અનુભવ! હું તે આત્મરાજની દાસી છું, (પણ) પેલી (પટરાણી) માયા મમતાઓ કયાંથી આવી? વળી તે કયાંની રહેવાવાળી છે તે હું જાણતી નથી.” ભાવ-હવે ચિતનજી તે ઉપર જણાવ્યું તેમ ચતુર્ગતિ પાટ રમ્યા કરે છે, એ ચારાશીના ફેરામાં ફર્યા કરે છે, પણ એને ભાવવિકન પિ આવતું નથી અને એની બાજી કાચી રહ્યા કરે છે. મમતા માયાના સંબંધમાં પડી પાટ ખેલ્યા કરે છે, પણ સુમતિની વાત સાંભળતા નથી. સુમતિએ શ્રદ્ધાને અનુપમ રૂપમાં આવે ત્યારે ચેતનની સ્થિતિ બતાવી, પણ એ તે કાંઈ વાત સાંભળતા નથી, એ અનુભવમાર્ગ પર આવે ત્યારે તેની લડાઈનો હેવાલ આપે પણ ચેતન તે માયા મમતામાં ફસી ગયા છે, એ બધી વાત ધ્યાનમાં રાખી સુમતિ આજે અનુભવને કહે છે. આ પદમાં સુમતિ અને અનુભવ વચ્ચે જે વાતચીત થાય છે તે આનંદઘનજી મહારાજે ચીતરી છે તે પર ધ્યાન આપવા ગ્ય છે. સુમતિ કહે છેહે અનુભવ! હું તે આત્મરાજચેતનજીની દાસી છું-કિકરી છું, નિરંતર તેમની સેવામાં તત્પર છું. તેઓ મને જે આદેશ આપે તે કરનારી છું. અથવા અનુભવરાજ! તે તમારી દાસી છું, તમારી આજ્ઞા પ્રમાણે વર્તનારી છું. જો તમે મંદ હે તે હું પણ મંદ હોઉં છું અને તમે તીવ્ર છે તે હું પણ તીવ્ર હોઉં છું. મારે અને તમારે આ સંબંધ સુપ્રસિદ્ધ છે. પણ માયા અને મમતા ચેતનજીની પટરાણુઓ હાલ થઈ બેઠેલી છે તે કયાંથી આવી છે અને કયાંની રહેનારી છે તે હું જાણતી નથી. માયા એ છળ પ્રકૃતિ છે, હું કહેવરાવનાર છે. મમતા એ મારાપણું છે, મેહ રાજાને એ મંત્ર છે ૧ રાવરાના રાવરીશાની, આત્માનની કહાં ક્યાથી કહાંકી=જ્યાની વાસી રહેવાવાળ. હ Page #309 -------------------------------------------------------------------------- ________________ આનંદધનજીના પદા. [પદ ૧૩૦ અને જગતને એ અંધ બનાવનાર છે. આ બન્નેને આમરાજે ૫ટરાણી તરીકે ક્યાંથી બેસાડી દીધી? તેઓનું કુળ શું છે? તેઓ ક્યાંથી આવી છે અને તેઓ ક્યાંની રહેવાવાળી છે? તેની પણ પૂરી તપાસ ચેતનઈએ કરી હોય એમ મને લાગતું નથી. તેઓ ચેતનજીને વળગી પડી છે અને ચેતનજીએ તેને પટરાણી તરીકે કૈકી બેસાડી છે, પણ તેઓને કુળધર્મ શું છે તેની પણ પૂરી તપાસ કરી હોય એમ લાગતું નથી આ મમતા ની દીકરી છે અને એવી અદ્યમ વર્ગની કુલટા ચી કેટલું કામ બગાડી નાખે છે એ સંબંધી વિશેષ સ્વર ૫ આવતા યમાં તપાસ કરીને સુમતિ જ અનુભવને કહશે. અહીં તાત્પયર્થ એટલે છે કે જેના ઉપર આત્મરાજ આટલી પ્રીતિ કરી પોતાનું સર્વસ્વ માવે છે અને રાશીના ફરામાં ફર્યા કરે છે તેનું સ્વરૂપ બરાબર હું જાણતી નથી. એક સ્ત્રી સાથે સંબંધ કરવા પહેલાં સુર પુરુષોએ વિચાર કરવું જોઈએ કે એ સ્ત્રીને સ્વભાવ કેવો છે, એનું ખાનદાન કેવુ છે, એનાં માતપિતા કોણ છે અને એનું સામાન્ય વર્તન કેવું છે. આ સર્વ બાબતમાં ચેતને તપાસ કરી હોય એમ લાગતું નથી અને ગમે તેવી સ્ત્રીઓને ઘરમાં બેસાડી દીધી છે એ શું તેને યુક્ત છે? रीज परे वांके संग चेतन, तुम क्युं रहत' उदासी; वरज्यो नजाय एकांत कंतको, लोकमें होवत हांसी. अनु० २ તેની સબતમાં ચેતનછ ખુશી ખુશી થઈ ગયા છે, (પણ) તમે ઉકાસ કેમ રહે છે? પતિને સર્વથા તજી શકાતું નથી અને(અમારા) લોકમાં પતિની મશ્કરી થાય છે.” ભાવ-સુમતિને ઉપર જણાવેલ પ્રશ્ન સાંભળી અનુભવ ઉત્તર આપે છે કે હે સુમતિ! તું મને માયા મમતાના કુળધમૌનું પૂછે છે પણ એના જવાબમાં તને કાંઈ સતાણ થશે નહિ. વાત એમ છે ૧ “રહો ન” અવે પાઠ ૨હતને સ્થાને છે ૨ “હાત ન” એવો પાઠ હેવતને સ્થાને છે ૨ રીજ પરીશી પડે, ખુશી ખુશી થઈ જાય છે વાટના, માયા મમતાના સુશામાટે ફારસી દિલગીર વરપા=જ્યો, છોડ્યો અકાલસર્વથા હાવત=થાય છે હસી=મરી, ઠાકડી. Page #310 -------------------------------------------------------------------------- ________________ તેરમુ..] મમતાસંગમાં રમતા ચેતનજી માટે સમતાના ઉદ્ગારા ૧૩૧ કે ચેતનજી જ્યારે એની સાખતમાં હોય છે, એના મંઢિરમાં હાય છે ત્યારે આનંદમાં આવી જાય છે, લહેરમાં આવી જાય છે, પ્રમાદમદ્ધિરાના પાનમાં મસ્ત અની સદસદ્વિવેક ભૂલી જાય છે તેથી પછી તે કુલટા છે, વેશ્યા છે કે કુળવધૂ છે તેની જરા પણ તપાસ કરતા નથી. લાકમાં કહેવત છે કે • રાજાને ગમી તે રાણી અને છાણા વીભુતી આણી. એટલે એની સાથે પછી તત્સંબંધી વાત પણ કાઈ કરતું નથી અને મેહમદિરામાં મસ્ત બનેલા ચેતનજી તે સંબંધી વિચાર પણ કરતા નથી, એ વાત તે ઠીક પણ તું દિલગીર કેમ દેખાય છે? તારા શાકનું કારણુ તા મને સમજાવ. મારૂં કથન તા એ છે કે તારે તો તારૂં કામ કર્યાં જ કરવું, તારૂં રૂપ પ્રગટ કરવું અને પતિને પોતાના મંદિરે ખેંચી લાવવા, પણ વાર્, તારી ઉદાસીનું કારણુ શું છે તે મને બતાવ. સુમતિ કહે છે—અનુભવ! મારી ઉદાસીનું કારણ શું છે તે હું તને કહી સંભળાવું છું તે ખાખર ધ્યાનમાં લઈ તેપર વિચાર કર જો ગમે તેમ તેાપણ ચેતનજી મારા પતિ રહ્યા, તે માયા મમતા જેવી કુલટાઓનાં મંદિશમાં ફર્યા કરે, રખડ્યા કરે અને મારી સામું પણ જુએ નહિ, પણ હું તે તેમની એક પતિવ્રતા સ્ત્રી રહી, તેથી મારાથી કાંઈ પતિના સર્વેથા ત્યાગ થઈ શકે નહિં. સુજ્ઞ પતિવ્રતાના ધર્મ છે કે પતિ તેને ખીજે, લડે કે તિરસ્કર, તેપણુ મનસા વચસા કર્મણા એ પતિના ત્યાગ કરે નહિ, અને છેડે નહિ, એની સેવના એક ચિત્તથી કર્યાં કરે. આ પ્રમાણે હવાથી મારાથી પતિને તજી શકાતા નથી અને અમારા લેાકમાં તેની મશ્કરી થાય છે તે સાંભળી હું મળી મરૂં છું. તું જાણે છે કે મનુષ્ય પાતપાતાના નાના સર્કલ ( વર્તુલ)માં સામાન્ય રીતે સાન પ્રતિષ્ઠા મેળવવા અને તેના સાશ અભિપ્રાય પ્રાસ કરવા પ્રયાસ કરે છે અને તેમાં માનહાનિ ન થાય તેની ખાસ સંભાળ રાખે છે. મારા સમધીએ મહાવ્રત, જ્ઞાનતૃષ્ટિ વિગેરે અનેક છે તે મારા પતિની ઠેકડી કરે છે કે અહા ! જેનાં કુળધર્મ તથા ઠામઠેકાણાં જણાયેલ નથી, જે પ્રત્યક્ષ વ્યભિચારીણી છે, જેનાં વેશ, હાવભાવ અને કટાક્ષ દુઃશીલા શ્રી જેવાં છે તેવી પણ્યની મમતાના સંગમાં એના પિત તા પડી રહે છે, એ તા મૂર્ખ છે, ગાંગ છે, અલહીન છે. આવી રીતે મારી - Page #311 -------------------------------------------------------------------------- ________________ [પદ ૧૩૨. આનંદઘનજીનાં પદે. ખતાં મારા પતિની હાંસી થાય છે તે હું સહન કરી શકતી નથી, મારી ઉદાસીનું કારણ તે જ છે. અનુભવ! મારા પતિને હું છોડી શકતી નથી અને તેમની મશ્કરી થાય તે હું સહન કરી શકતી નથી. આ વિચારથી મારા મનપર શોકની છાયા આવી ગઈ છે. જે બે પાઠાંતર નોટમાં મૂક્યા છે તે બહુ સારો અર્થ આપે છે. સુમતિ પોતે જ આખું વાકય બોલે છે અને તે પ્રથમ ગાથાના અનુસંધાનમાં જ આવે છે. તે પ્રમાણે અર્થ કરીએ તે સુમતિના મુખમાં નીચેના શબ્દ આવે છે એ માયા મમતાના પ્રસંગમાં આવીને ચેતનજી તે તેના ઉપર ખુશી થઈ ગયા છે, તેમના ઉપર વારી ગયા છે, ત્યારે એ હકીકતને લઈને તે અનુભવ! તમે દિલગીર રહેતા નથી? તમને એ વાતથી ખેક આવતા નથી? તમને એમ થતું નથી કે આ અનત શક્તિનો ધણી ચેતન જેની સત્તામાં અનંત ગુણે રહેલા છે તે આવી વેફયાઓની સોબતમાં પડી જઈ પિતાનું ધન ગુમાવી બેઠો છે, પિતાની શક્તિ સમજતા નથી અને પોતાના કુળધર્મને ખ્યાલ કરતે નથી? હે અનુભવી આમ છે છતા પતિને મારાથી એકાતે તજી. શકાતું નથી, હું કુળવાન રહી તેથી એને ત્યાગ મારા ખ્યાલમાં આવતા નથી ત્યારે શું આપણુ લોકમાં પણ મારી મશ્કરી ન થાય? આપણુ લેક શાંતિ, ક્ષમા, દયા, ધૃતિ, નિર્વેદ વિગેરે મારી મશ્કરી ન કરે કે આ સુમતિ તે પતિની બેદરકારી છતાં તેને વળગ્યા જ કરે છે? આ પ્રમાણે અર્થ કર એ ગાથાના આગળ પાછળના સબંધને અનુરૂપ છે. એમાં આશય એ જ આવે છે કે માયા મમતાના પ્રસંગમાં ચેતન એવા રાચી રહ્યા છે કે સુમતિને બોલાવતા પણ નથી અને તેમ છતાં પણ સુમતિ કુળવધૂ અથવા નિમકહલાલ પરિચારિકા તરીકે તે બાબત ઉપર ખેદ કરી અનુભવને પિતાની સ્થિતિ સમજાવે છે જે સાંભળી પતિ નિજ મંદિરે પધારવા નિર્ણય કરે છે તેને શુહા ઉદ્દેશ છે. समजत नाहि निहुर पति एति, 'पल एक जात छमासी; - ૧ પલાક એવા પાઠાંતર છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ વેર.] મમતાસંગમાં રમતા ચેતન માટે સમતાના ઉદ્દગારો. ૧૩૩ अटकली और लवासी. अनु० ३ કઠોર પતિ (આત્મરાજ) એટલી વાતથી સમજતા નથી અને (મારી) એક ક્ષણ માસ જેવી જાય છે. હે આનંદઘન પ્રભુ! સમતા તમારા ઘરની પટરાણું છે, બીજી (માયા મમતા) લબાડી છે એમ અટકળો--જાણે–સમજો.” ભાવ-વળી સુમતિ આગળ વધી અનુભવને પિતાનું હદય ખાલી કરતાં જણાવે છે. તે અનુભવી તને જણાવ્યું તેમ મારા પતિની સર્વ જગેએ અને ખાસ કરીને ભકલાકમાં હાંસી થાય છે અને મારાથી તે સહન થતું નથી તેથી મારા પતિને સમજાવવા હું ઘણું ઘણું જાતની યુક્તિઓ કરું છું. અગાઉ (દશમા પદમાં જણાવ્યું તેમ હું ગાઉં છું, નાડ્યું છે પણ તે તે મારા મંદિરે પધારતા નથી અને માયા મમતા સાથે બાજી ખેલ્યા કરે છે, તેની સાથે આનંદ વિલાસમાં મરત બની પડ્યા રહે છે અને મારી સામું પણ જેતા નથી. હું તેઓને બતાવી આપું છું કે માયા મમતા અધમ કુળની છે, અજાણ્યા ગામની રહેનારી છે અને કુલટા છે, પણ મારા પતિ તે એટલા કઠણ થઈ ગયા છે કે હું ગમે તેટલી વાત કરું છું પણ તે સમજતા જ નથી. મેં તેને અનેક આકારમાં વાત કહી, તેઓને માહ રાજા સાથે યુદ્ધવૈભવ સંભળાવ્યું. તેના છત હંકામાં થતે ગંભીર ના કહી બતાવ્યા, પણુ એ તે મમતા માયા સાથે નરમ થેંસ જેવા થઈ જાય છે જુઓ પદ દશમું અને મારી પાસે આવવાની વાત થાય છે કે તહન કઠણ બની જાય છે. આટલી સર્વ વાતથી પણ તે તે સમજતા નથી અને મને પિતાને એવી પીડા થઈ છે કે પતિ વગરની એક ક્ષણ જાય છે તે છ માસ જેવી થઈ પડે છે. કુળવતે પતિની સોબતમાં આનંદ રહે છે અને પતિવિરહ એક સેકન્ડ છ માસ જેવી લાગે છે, એક મિનિટ વરસ જેવી લાગે છે, એક રાત આખા ભવ જેવી લાગે છે. ૭ નિરકાર. એની એ વાતથી. માસી છ માસ, અડધા વરસ જેવા. ઘરકી=પતાની, ઘરની અટલી અટકળ, જાણ ઔરબી, માયા મમતા. લબાસીલબાડ, ગપ્પા સન્મા, ગાલ પુરાણ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આનંદઘનજીનાં પદે. [પદ વળી તેઓ મમતા માયાની સોબતમાં પડી એક મિનિટમાં એટલે કર્મબંધ કરે છે કે માર મદિરે તેમને પધારવાનો સમય વરસથી લંબાતો જાય છે. હે અનુભવ! આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે. મારે પતિ જે શુદ્ધ દશામાં આવી જાય, માયા મમતાને સંગ મૂકી દે અને ગુણ ગ્રહણ કરવા લાગે તે તેઓ પોતે જ આનદઘન છે, આનંદના સમૂહ છે, સિદ્ધ દશાના જોગવનાર છે. તેમણે જાણવું જોઈએ કે હું જ ખરી તેમના ઘરની સ્ત્રી છું, તેમની પટરાણી છું, તેમના હૃદયમાં જગા કિનારી છું, તેઓને ચગ્ય છું, તેઓની કીર્તિ અને ખ્યાતિ વધારનારી છું અને માયા મમતા કે બીજી કઈ પણ તેઓના પ્રેમનું પાત્ર હાલ બની હોય તે સર્વ ગપ્પા સખ્યા છે, લબાડપણું છે, ગાલ પુરાણ જેવું છે, છેતરપીંડીને બંધ છે, માત્ર ખાલી બકબકાટ છે, એમાં કોઈ દમ જેવું નથી, એમાં કાંઈ સાર જેવું નથી, એમાં કાંઈ તવ જેવું નથી. જે સ્ત્રીએ મારા પતિની સ્ત્રી કહેવરાવવાને ચગ્ય પણ હાથ, જે કુળવધુના નામને પણ લાયક ન હોય, જે શુદ્ધ પતિપ્રેમ, પતિપરાયણ, પતિભક્તા ન હોય તેને સ્ત્રી કહેવી તે માત્ર વાજાળ છે, શબ્દાર્થનું અજ્ઞાન છે અને અસત્ય વચનવિન્યાસ છે. સુમતિ અનુભવને ઉદ્દેશીને બેલતાં બોલતાં આવેશમાં આવી જઈ ઉદગાર કાઢે છે કે હે આનંદાન ભગવાન ! મારા નાથ! મારા પતિ! હું તમારા ઘરની ખરી સ્ત્રી છું અને આ બીજી તે લબાડ સ્ત્રીઓ છે, એનું સ્વરૂપ તમે સમજે, વિચારે, ધ્યાનમાં લાવે આમા પદમાં કહેવાને આશય એ છે કે માયા મમતામાં મસ્ત રહેનાર ચેતન તેનું વાસ્તવિક સ્વરૂપ સમજતો નથી, તેનું પરિણામ સમજતું નથી, તેનાથી થતે સંસારસંધિ (સંસારવૃદ્ધિ) ધ્યાનમાં લાવતું નથી અને તેથી સ્વપરનો ખ્યાલ કર્યા વગર નિરંતર પરવસ્તુને પિતાની માની તેમાં રમણુતા કર્યા કરે છે, તેની પ્રાપ્તિમાં આનંદ માને છે અને તેના વિચાગમાં શૂન્ય હૃદયને થઈ જાય છે. આના પરિણામે એની પરિણતિની નિર્મળતા થતી નથી, એને વસ્તુવરૂપનું ભાન થતું નથી અને સમતાની સાથે તેની પીછાન થતી નથી. જીવનને સારે પ્રાપ્ત કરે છે, જીંદગીને સરવાળે કાંઈ જમે કરી લઈ જવું Page #314 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું] ચેતનને સમજાવવા અનુભવને પ્રેરણ. ૧૩૫ હોય તે સુમતિનું સ્વરૂપ ચેતનજી! સમજે અને તેને મંદિરે પધારે. સુમતિ અથવા સુમતા હજુ પણું ઉદ્દગારરૂપે અનુભવને વિશેષ કહે છે, તે માટે નીચેનું પદ વાંચ. એમ કરવાને હેતુ એ છે કે એથી જે ચેતનજી બરાબર માયા મમતાને ઓળખી જઈ તેને સંગ છોડતા જાય તે પરિણતિની નિર્મળતા કરી છેવટે શુદ્ધ ચેતના સાથે પ્રેમમાં પડી રહે અને આ ચક્રભ્રમણને છેડે લાવે. પદ ચૌદમું. રાગ-સારંગ, अनुभव तुं है हेतु हमारो. अनु० आय उपाय करो चतुराइ, औरको संग निवारो. अनु० १ હે અનુભવ! તું અમાશ (મારે અને ચેતન) હિતસ્વી છે, (તે) ચતુરાઈથી લાભવૃદ્ધિને ઉપાય કરે અને બીજાઓની સેબત અટકાવી દે ભાવ-હજુ પણ અનુભવને ઉદ્દેશીને સમતા વધારે વાત કહે છે. હે બંધુ અનુભવ! તું અમારા બન્નેને ખરેખર હિત કરનાર છે. મારા પતિનું અને મારું શુભ ઈચ્છનાર જે ખરેખરું કેાઈ હેય તે તે તું જ છે. જેમ અનુભવ વધે તેમ ચેતન સુમતિને મંદિરે વધારે આવે, સુમતિ સાથે પ્રેમ વધારે બતાવે અને સુમતિને પિતાની સ્ત્રી તરીકે સવિશેષપણે સુખ આપે. અનુભવ મિત્ર! આ હકીકત તું સારી રીતે જાણે છે, માટે વિચક્ષણતા વાપરીને કેઈએ ઉપાય કરે કે મારા પતિના સંખપ લાભ મને પ્રાપ્ત થાય. મિત્રની ફરજ છે કે પોતાના સ્તદારને હરઈ પ્રકારે લાભ થાય તેવો ઉપાય તેણે ચિંતવી આપ, જી આપ-ગોઠવી આપ. વળી અનુભવ મિત્ર! જ્યારે તમે મારું અને મારા પતિ બન્નેનું શ્રેય ઈચ્છે છે તે સાથે એ પણ ઉપાય છે કે એ માયા મમતાનો સંગ મૂકી દે. ૧ હેતુ=હિતકારી, વૃદ્ધિ કરનાર, હિતગારી આય=પ્રાપિ, લાભ-તેને ચતુરાઈ વિચક્ષણતા. ઔર =બીજાને સગાબત નિવાર અટકાવે. Page #315 -------------------------------------------------------------------------- ________________ [પદ ૧૩૬ આનંદઘનજીનાં પદા. જ્યાંસુધી ચેતન માયા મમતાની જાળમાં ફસેલા રહેશે ત્યાં સુધી એને વપર વિવેચન થશે નહીં–પિતાના અને પારકાને ઓળખશે નહિ અને પરકામે લાગ્યા કરશે. એને આખા દિવસમાં જરા પણ પુરસદ મળશે નહિ અને પૂછશો તે કહેશે કે હું મારા કામે જાઉં છું, પણ પિતાનું કામ શું છે એ બિચારે સમજતા નથી. જ્યારે માયા મમતાને સગ મૂકી સમતાને મંદિરે પધારી આત્મનિરીક્ષણ કરશે ત્યારે તેને સમજાશે કે પોતે જેને પિતાનું કામ માને છે તે તે પરકામ છે, પરનું કામ છે, પર સંબંધી કામ છે. પિતાનું કામ તે આત્મિક છે, પ્રચલિત કાર્યથી તદ્દન અલગ છે, સ્વાવસ્થાસ્થિત છે, સ્વાધીન છે, સ્વસ૫ગમ્ય છે. ચેતનજીને તેને અનુભવ મિત્ર સર્વ વાત બતાવી આપે, એને સમતાના મદિરમાં થતે સ્વયપાનંદ અને તેના પરિણામને ખ્યાલ આપે અને સાથે માયા મમતાના મદિરના તુછ વિષયાનંદ અને તેનાં અતિ અધમ પરિણામોને ચિતાર આપે તે ચેતનજી કોઈક સ્વસ્થાને આવે–ઠેકાણે આવે. અત્ર અનુભવને બે વાત કરવાની હી, સુમતિ સાથે તેને (ચેતનજીને) સબંધ જોડાવ અને કુમતિ સાથે તેને સબંધ તેડાવ. એક સુમતિ સાથે જરા વખત સબંધ થાય તેમાં બહુ લાભ ન થાય, વળી પાછો વિભાવમાં પડે કે આ ચેતન કુમતિના મંદિરે ચાલ્યો જાય, માટે એને અંતઃકરણપૂર્વક કુમતિ ઉપર તિરસ્કાર છૂટે એવી વ્યાજના પણ અનુભવે સાથોસાથ કરવી જોઈએ. મતલબ તે નિજ કુટુંબને સગી થાય અને કુલટા સ્ત્રીઓની સબત છેડી દે એવી ચેજના વિચક્ષણતાપૂર્વક અનુભવે કરવી જોઈએ, અથવા ચતુરાઈ શબ્દને લાભના ઉપાય સાથે લેવે એટલે તમે લાભના ઉપાયરૂપ ચતુરાઈ કરી બતાવે જેથી પેલી બીજી સ્ત્રીઓ સાથે ચેતન સબંધ રાખે છે તે મૂકી દે. આ પદમાં પણ વપ૨ વિવેચન કરી સ્વને ઓળખી તેને આદરવાને અને વરને ઓળખી તેને ત્યાગ કરવાને ઉપદેશ છે મમતાના મુખ્ય આવિર્ભાવ તરીકે તૃષ્ણા હોય છે ધનની, માનની અને બીજી કોઈ પણ વસ્તુની અને મને ભાવની દઢ ઈચ્છા રાખવી, એની પ્રાપ્તિમાં શાતિ માનવી, એની અપ્રાપ્તિમાં કેદ કર તેને તુણુ કહેવામાં આવે છે. એક ધનની ઈચ્છાથી તુષાથી પ્રાણી કેટલી ઉપાધિ વહારી લે છે તેને જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે Page #316 -------------------------------------------------------------------------- ________________ ચૌદમુ. ચેતનજીને સમજાવવા અનુભવને પ્રેરણું. ૧૩૭ તૃણાથી મનપર જે આધિપત્ય મેળવાય છે તેને ખ્યાલ આવે છે. એને સંબંધ થવાથી પ્રાણી પિતાનાં વખાણ કરવા મંડી પડે છે, દેશ પરદેશ રખડે છે, કાંટાદાર મગજવાળા શેઠના અવિચારી હકમને શરણે થાય છે, અસત્ય બોલે છે, ખાટું હસે છે, રડે છે અને અનેક ચાળા કરે છે. એવી જ રીતે માનની તૃણાથી પણ ચેતન એટલે જ તણાયા કરે છે. એ સર્વ દરરાજના અનુભવને વિષય હોવાથી તે પર વિશેષ વિવેચન કરવામાં કાળ ન ગાળતાં એ તુણું કેણું છે? એનું સ્વરૂપ વિચારીએ. 'तृष्णा रांड भांडकी जाइ, कहा घर करे सवारो शठ ठग कपट कुटुंबही पोखे, मनमें क्युं न विचारो. (पागंतर) उनकी संगति वारो. अनु० २ તૃણુ ભુંડણ ભાંડની દીકરી છે, એ ઘરમાં જ્યવારે શું કરશે? એ લુચી છે, ઠગારી છે, કપટી છે અને પિતાના કુટુંબને (પાયરીયાને) પિષનારી છે એવું મનમાં કેમ વિચારતા નથી અથવા એની સબત અટકાવી દે.” ભાવ--મારા પતિને તૃણ ઉપર રાગ બધાણે છે અને તેની સાથે સંબંધ થયો છે તેનું સ્વરૂપ છે અનુભવ! તમે કેમ વિચારતા નથી? આવા શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર રત્નના ધણી થઈને મારા પતિ કેવી સ્ત્રીઓ સાથે સંબંધ કરે છે તે તે જુઓ. તમે વિચારશે તે તમારા મનમાં અતિ ખેદ આવશે, ત્રાસ છૂટશે કે અહા! જેના ઘરમાં શુદ્ધ પવિત્ર આદર્શરૂપ સ્ત્રીઓ છે તેઓ કેના ઘરમાં આથડે છે? ધન સંગ્રહ કરવાની બુદ્ધિને તૃષશું કહે છે. એ કુલટા રવછંદી સી છે અને ભાંડની દીકરી છે. ભાંડ મશ્કરી કરીને અથવા ભિખ ૧ “તીસના” અ પણ પાક છે, અર્થ એક જ છે. ૨ સુશુધનાદિક સંગ્રહ કરવાની બુદ્ધિ રાંડલટા સ્રી, સ્વચ્છતી. ભાડકી=ભવાયા, મરી કે ભિખપર આજીવિકા કરનારા જાઈ=ીકરી કહ સવારેવારે, જયવા, ઉજાર શાખી , અક્કલ વગરની, લુચ્ચી ઠગગનારી, (જ્ઞાનધન). હરનારી કપાછળ કપટ કનારી મહીપતાના પીયરીયાં Page #317 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આનદયનછનાં પદે. [પદ માગીને પિતાના નિર્વાહ કરે છે. સમાજમાં તેઓ તદ્દન અધમ વર્ગમાં આવે છે અને ભવાયાના નામથી તેઓ ઓળખાય છે. એ ભાંડ સ્થાને અહીં લેભ સમજ. એવા ભાંડ ભવાયાની દીકરીને તેઓના કુળમાં) શિક્ષણ પણું સ્વછતાનું જ મળે છે. હવે એવી કુલટા સ્ત્રી તે તમારા ઘરમાં આવીને શું જ્યારે કરશે? શું ઉજારે કરશે? એ તમારા ઘરનું શું લીલું કરશે? હે અનુભવ! તમે ચેતનજીને કહે કે આવી અધમ સ્ત્રીઓ સાથે તમારે પરિચય કર એ તમને જરા પણ ઘટતું નથી. વળી એ તૃણુ કેવી છે તેનું સ્વરૂપ ચેતનજીને જાણવું હોય તે હજી પણ તેને બતાવે કે એ તૃષ્ણ તે શઠ છે એટલે મૂખી અક્કલ વગરની છે, એને પતિ કે યારને ખ્યાલ પણ નથી; વળી એ મહા ધૂતારી છે, જ્ઞાનધનને ઠગીને હરી જનારી છે અને સર્વ ધન-ઘરમાર લુંટી જઈ પુણ્યધન વગરને કરી તેને બા બનાવી મૂકે તેવી છે તેમ જ વળી જાદા જુદા વેશ કરનારી છળપ્રપચથી ભરેલી અને છળની જ વાત કરનારી તે છે આવી રીતે તે શક છે, ઠગ છે અને કપટી છે, વળી તે ઉપરાંત તે રાગ દ્વેષ અજ્ઞાન વિગેરે પિતાના પીયરીયન પિષનારી છે, વધારનારી છે અને તમારા ક્ષમા, વૈર્ય વિગેરે કુટુંબીઓ સાથે લડાઈ કરનારી છે. આવી શરમ વગરની, હલકા કુળની, મૂખી, કપટી, લુચી અને પીયરીયાને પિષનારી તુણુ તમારા ઘરમાં શું જયારે કરવાની છે? તમને શું સારા રૂપમાં દેખાડવાની છે? એતે એવી એવી વાત ચુક્તિપૂર્વક કરશે કે તેનું રહસ્ય તમારા ખ્યાલમાં પણ આવશે નહિ કહેશે કે મારા ભાઈ તો બાપડે આજે ઘરેથી જાય છે તે જાતે જતે આવતી કાલે પાછો આવે છે અને તમારા ભાઈને આણુ પાર એણુ પર લાગેલે જ છે. વાત એમ હતી કે પિતાને ભાઈ દરરોજ ઘેર આવતે અને પતિને ભાઈ વરસે બે વરસે આવતે, પણ ભાષાપ્રપેચથી હકીકતને એવા રૂપાંતરથી બતાવવામાં તૃણદિક કપટી સ્ત્રીઓ વાગજાળ પાથરે છે કે જેમાં ભદ્ર જી ફસાઈ જાય છે. હે અનુભવ! આવી અધમ કુલટા તૃણુ છે એમ મારા પતિ કેમ વિચારતા નથી? એમ તમે તેઓને કહા. વળી કડા કે એ સ્ત્રી તેઓના ઘરને, તેઓના નામને, તેઓની આબરૂને ચગ્ય નથી. એની Page #318 -------------------------------------------------------------------------- ________________ ચૌદમુ) ચેતનજીને સમજાવવા અનુભવને પ્રેરણું. ૧૩૯ સેનત કરવામાં ભય છે, એના સંસર્ગમાં અપયશ છે, એના પડછાયામાં આવવાથી પણ માનની હાનિ છે. એ મહા ઠગારી, પિતાના કુળને વધારનારી અને ચેતનજીને કદિ ઊંચા ન આવવા દેનારી છે. આ પ્રમાણે ચેતનાને સમજાવે અને એ કુલટાની સોબત છોડાવે. તમે એને સ્પષ્ટ રીતે કહી દે કે કુળવાન માણસે એવી સ્ત્રીને પલે પડવું તે કોઈ પણ રીતે ઉચિત નથી. આ ગાથા સુમતિ પરભારી ચેતનને જ કહે છે કે એમ ધારીએ તેપણુ અડચણ નથી, કારણકે અનુભવ એ પણ ચેતનને જ વિષય છે. અવસ્થાભેદને લઈને અહીં તેને જાદા જુદા ઉદેશવામાં આવ્યા છે તેથી તે પ્રમાણે અર્થ કરવામાં આવે છે, બાકી વસ્તસ્વરૂપે તે ચેતનને અને અનુભવને ઉદ્દેશીને એક જ વાત કહેવામાં આવે તે વિસંવાદ નથી. આ ગાથા અને હવે પછીની ગાથા ઉક્ત બન્ને રીતે સમજી શકાશે. હે અનુભવ! તમે એવી અધમ સ્ત્રી સાથેની સખત મૂકાવી દે, છોડાવી દે, તજવી દે અને ગમે તેમ કરી ચેતનજી મારે મંદિર પધારે એમ તેને સમજાવે, कुलटा कुटिल कुबुद्धि संग खेलके, अपनी 'पत क्युं हारो आनंदघन समता घर आवे, वाजे जीत नगारो. अनु० ३ સ્વછંદી વક્ર ગતિવાળી કુમતિની સાથે ખેલ કરીને આપની ઈજત શામાટે બેઈ બેસે છે? આનંદઘન મહાત્મા તે સમતાના ઘરે આવશે અને જીતના ડંકા વાગશે.” ભાવ-વળી હું અનુભવ! મારા પતિને કહે કે સ્વછંદી, વક ગતિવાળી-મોક્ષથી ઉલટી દિશામાં પ્રયાણ કરનારી કુમતિની સોબત કરીને, તેની સાથે આનંદ કરીને, તેની સાથે ખેલ કરીને તમે તમારી આબરૂ શા સારૂ ગુમાવે છે? એની સાથે સામત કરવાથી તે તમે ભાંડપુત્રીના પતિ કહેવાશે, એમાં તમારે અપયશ થશે. એમ કર ૧ “પત કયુને બદલે અન્યત્ર પતિપુ પાઠ છે, તેને અર્થ પ્રતીત-ઇજત થાય છે. ૩ કુટિલ વક્ર ગતિવાળી પત=ઈજત હાર=ાઈ બેસે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ આનંદઘનજીના પદો. [પદ વાનું તમારે કારણ શું છે તે તે મને સમજાવે. મને તમારે માટે બહુ લાગી આવે છે તેથી આટલું કહું છું. તમારા જેવા અલબેલા સ્વામીનાથને મારા જેવી રૂપ સૌભાગ્યવાનું પવિત્ર પતિવ્રતા સાથ્વી સ્ત્રી મળી છે, તમે શ્રદ્ધા, ક્ષમા, દયા વિગેરે મહા ઉત્તમ મારા કુટું બીઓના જમાઈ થયા છે છતાં તમે સ્વછંદી સ્ત્રી જેની ગતિ નિરંતર માણથી પરસૃખ હોય છે તેની સાથે કેમ ખેલ ખેલે છે તેમાં રસ લઈને કેમ સુખ માનો છે? જુઓ, તમે આનંદના અથી છે, વાસ્તવિક સુખના લાલચુ હો, નિરતર સુખના ઈચછક છે તે વિચારે કે આનંદઘન મહાત્મા જેઓ સચિદાનંદસ્વરૂપ છે તેઓ તે સમતાને મંદિરે પધારશે, તે કદિ પણ માયા મમતા તૃષ્ણા જેવી કુટિલ સ્ત્રીઓના મંદિરમાં આવશે નહિ, તેની સામે દષ્ટિપાત પણ કરશે નહિ અને તેમ થશે ત્યારે જ ખરા વિજયડંકા વાગશે. એવા વિજયના ડંકા કાંઈસાયા મમતાના મંદિરે જવાથી વાગશે નહિ. માટે અનુભવ! તમે તમારા મિત્ર ચેતનજીને કહો કે હવે એ માયા મમતાને ત્યાગ કરી પોતાના કેણુ છે તેને વાસ્તવિક રીતે ઓળખે અને જે મંદિરમાં આનંદઘન ભગવાનને વાસ છે તે સુમતિના મંદિરમાં પધારી પિતાના વિજયડંકા વગાડે અનુભવને આ સર્વ હકીકત સુમતિ કહે છે તે ચેતનજી સાંભળે છે, કારણકે અનુભવનું સ્થાન તે ચેતન જ છે. વિભાવદશા મૂકી બરાબર અવલોકન કરે એટલે યથાર્થ સ્વરૂપજ્ઞાન થાય તેને અનુભવ કહે છે. ચેતનને જ્યારે એ અનુભવ થાય છે ત્યારે તેને સ્વપરનું સ્વરૂપ બરાબર સમજાય છે. ધીમે ધીમે વિકસ્વરતા પ્રાપ્ત થતી જાય છે અને આખરે આનંદઘનપદપ્રાપ્તિ થાય છે. એ સ્વપાસધાનમાં શુદ્ધ ચેતનાને પણ પરિચય થાય છે અને અપૂર્વ સુખને પ્રત્યક્ષ અનુભવ થાય છે. રહસ્ય આખા પદનું એ છે કે તુણુ કુમતિ વિગેરે વિભાવને ઓળખી તેનો ત્યાગ કરે અને શુદ્ધ સ્વભાવદશામાં રમણ કરવું એ જીવનનું લક્ષ્ય સ્થાન છે અને પરમ સાધ્ય છે. - - - - - - - - - * અટશને યાદ કરતા કે સારા સારા લાજેનો યાદ કરતા મુખમાં પાણુ છૂટે છે ને તેને ખાતી વખતે પણ ઘટે છે, તે પણ આ બેમાં જેમ ધણ જ આતરે છે. તેમ જ્ઞાન અને અનુભવમાં તફાવત છે Page #320 -------------------------------------------------------------------------- ________________ પરસ.] વિશુદ્ધ દશામાં આવતા ચેતનજીના ઉદગા. ૧૪૧ પદ પંદરમું-(રાગ સારંગ) मेरे घट ग्यान भानु भयो भोर. मेरे० चेतन चकवा चेतना चकवी, भागो विरहको सोर. मेरे० १ “મારા હૃદયમાં જ્ઞાનરૂપ સૂર્યને ઉદય થવાથી પ્રભાત થયે, તેથી શુદ્ધ ચેતન જે ચક છે, ચેતના જે ચકવી છે (તેના) વિર હિને શોરબકર અટકી પડ્યો. ભાવસુમતિએ અનુભવ દ્વારા ચેતનજીને આગળ હી તે હકીકત કહેવરાવી એટલે ચેતનજીનું સ્વરૂપ પ્રગટ થવા માંડ્યુ, તેઓ મમતા માયાના મંદિરથી સુમતિના મંદિર તરફ આવી તેના સમાગમમાં વિશેષ રહેવા લાગ્યા, પિતાની વાસ્તવિક સ્થિતિને ખ્યાલ કરવા લાગ્યા અને તેને ઓળખવા લાગ્યા. એમ કરતાં કરતાં જ્યારે સત્તામાંથી પણ મેહનીય કર્મને ક્ષય કરી ચેતન શુદ્ધ થાય છે ત્યારે તેની શુદ્ધ ચેતના પ્રગટ થાય છે. શુદ્ધ દિશામાં વર્તતે ચેતન નીચે પ્રમાણે ઉદ્દગાર કાઢે છે તે રટણ કરવા લાગ્યા છે. મારા હૃદયમાં જ્ઞાનર૫ સૂર્યને ઉદય થવાથી પ્રભાત થયે. આત્માને જ્ઞાનગુણુ જ્યારે પ્રગટ થાય છે ત્યારે તેને સર્વત્ર અજવાળું દેખાય છે, તેને સ્વપરનું ભાન થાય છે અને તેની સર્વ અંધકારજનિત મુશ્કેલીઓ ફૂર થઈ જાય છે. શુદ્ધ ચેતન પિતે ચકો છે અને શુદ્ધ ચેતના ચકવી છે. આ ચકવા ચકવીને આખી રાતને વિરહ હતે. અને નદીના જુદા જુદા સામસામાં) કાંઠા ઉપર બેસીને કાંકાં અવાજ કરીને શોરબકોર કરતા હતા તે અવાજ હવે બંધ થઈ ગયો. પ્રભાત થવાથી રાત્રિને વિરહકાળ બંધ થ અને શુદ્ધ ચેતન અને શુદ્ધ ચેતના મળ્યાં. ચક અને ચકવી આખી રાત નદીના એ કાંઠાપર બેસી શેરખકર કર્યો કરે છે, પણ અંધારાને લીધે એક બીજાને દેખી શકતાં નથી. પ્રભાત થાય છે ત્યારે તેમને વિરહ મટી જઈ બન્ને એકઠાં થાય છે. ૧ ઘટત્રદાયમાંભાનુ સૂઈ. સ્પ્રભાત. બાગા=અટક્યા સેરવ્યો રણકાર, અવાજ, - - - - Page #321 -------------------------------------------------------------------------- ________________ ૧૨ [પદ આનંદઘનજીના પદે શુદ્ધ ચેતન અને શુદ્ધ ચેતના વસ્તસ્વરૂપે એક જ છે. સ્વરૂપ સ્વરૂપવંતથી લિસ હાતું નથી, તેઓ વચ્ચે ગુણ ગુણને સંબંધ છે, પણ અનાદિ કર્મસંતતિથી શુદ્ધ સ્વરૂપ પર જે આવરણ આવી ગયું હતું તે જ્ઞાનભાનુના પ્રકાશથી દૂર થાય છે. આવરણ દૂર થયું–આછાદન ખસી ગયું અને વરૂપાનુસંધાન થયું એટલે અજ્ઞાનઅધકાર તરફ ફેલા હતા અને કર્મપ્રચુરતારૂપ નદી બન્નેની વચ્ચે આડી પડેલી હતી તે સર્વે જ્ઞાનભાનુના ઉદયથી પ્રભાત થતાં ખસી ગયાં અને ઘણા કાળને ચેતન ચેતનારૂપ ચકવા ચકવીને વિરહ હતો તે દર થયા. જ્યાં સુધી અજ્ઞાનાવરણ વચ્ચે અંતરાય કરતું હોય ત્યાં સુધી શુદ્ધ વસ્તુનું દર્શન થતુ નથી અને તે ન થાય ત્યાંસુધી શુદ્ધ ચેતનાને મળવા કોઈ કઈ વાર ઈચ્છા થાય, કઈ વાર તે મેળવવા પ્રયાસ થાય, શેકેદગાર થાય પણ તે સર્વ પરિણામ વગરના થઈ પડે છે. જ્ઞાનભાનુને ઉદય થતાં રાત્રિકાળ પૂર્ણ થાય છે અને ચેતન ચેતનાને સંબંધ વ્યક્ત થાય છે–પ્રગટ થાય છે અને વિરહકાળ પૂર્ણ થાય છે. આ રિથતિ (લોભનો નાશ ત્યાં થાય છે માટે) દશમા ગુરથાનકે પ્રાપ્ત થાય છે. તે વખતે વિશેષ શું થાય છે તે પણ સામાન્ય રીતે બતાવે છે તે આપણે વિચારીએ. फैली चिहुँदिस चतुरा भावरचि, मिथ्यो भरम तम जोर आपकी चोरी आपही जानत, और कहत न चोर. मेरे० २ “વિચક્ષણતારૂપ કાતિ ચારે દિશામાં ફેલાઈ ગઈ, ભ્રમરૂપ અધકારનું જેર મટી ગયુ પિતાની ચોરી (ચેરી કરનાર) પોતે જ જાણે છે, બીજાને ચેર કહેતા નથી.” ભાવ–સૂધને ઉદય થતાં જેમ સર્વત્ર કાતિ ફેલાય છે તેમ ઘટમાં જ્ઞાનભાનુને ઉદય થતા સર્વત્ર કુશળતાવાળી સ્વાભાવિક કાતિ ૨ ફેલભેલાણી ચિહદિસચારે દિશામા, સર્વત્ર. ચતુરા–વિચક્ષણ ભાવચિત્રવભાવરૂપ કાતિ મિટી=મટી ગયું તમ અંધકાર આપહી તે જ જાનcજાણે છે Page #322 -------------------------------------------------------------------------- ________________ પંદરમું] વિશુદ્ધ દશામાં આવતા ચેતનજીના ઉદ્દગાર. ૧૪૩ ફેલાઈ ગઈ જ્ઞાનથી લોકાલોકના સર્વ ભાવે પ્રગટ થાય છે અને સર્વત્ર પ્રકાશ થાય છે. એ જ્ઞાન આત્મિક સ્વભાવ છે, તેની મૂળ વક્ત છે અને તન્મય છે. સૂર્યથી જેમ વિશ્વમાં પ્રકાશ થાય છે તેમ જ્ઞાનથી કાલેકપર પ્રકાશ પડે છે. તેના અતીત, અનાગત અને વર્તમાન ભાવે વિશિષ્ટ જ્ઞાનથી પ્રત્યક્ષપણે અને મતિશ્રુતથી પરાક્ષપણે ભાસમાન થાય છે. વળી આ પ્રકાશ પડે છે તે સામાન્ય નહિ પણ ચતુર-વિચક્ષણ છે, જે એને મહિમા સમજે તે પરમ આહ્વાદ પામે, જે તેને અનુભવે તે અપૂર્વ રસલીન થાય એ તે પ્રકાશ પરમ જ્યોતિ સ્વરૂપ છે. સૂર્યનો ઉદય થતાં જેમ અંધકારનો નાશ થઈ જાય છે તેમ જ્ઞાનભાનુને ઉદય થતાં ભ્રાંતિરૂપ અંધકારનું જેર તરફ હતું તે ખસી જાય છે. અત્યાર સુધી આ જીવ ખાવામાં આનંદ માનતા હતે, સ્ત્રીસાગમાં સુખ માનતે હતે, સુંદર વાજિત્રના સરદમાં લીન થત હતે, સારાં કપડાં પહેરવામાં માન સમજતા હતા, મુસાફરખાનાને ઘરનું ઘર સમજતા હતા, ધનપ્રાપ્તિને સર્વસ્વ ગણુ હતું, પગલિક વસ્તુઓને પિતાની માનતે હતે એવી રીતે એ પિતાનાને અને પારકાને ઓળખતે નહિતે, એવી સર્વ બાબતેમાં જે આનંદ માનતે હતે તે ભ્રમજ્ઞાન હતું, જ્યાં સુખ નહોતું, જે સુખ નહોતું ત્યાંથી તે સુખ શોધતું હતું અને તેની પ્રાપ્તિને સુખ માનતા હતા. એ સર્વ ભ્રાંતિમય જ્ઞાન હતું તે સૂર્ય ઉદય થવા સાથે ચાલ્યું ગયું. પ્રત્યક્ષ દર્શન થવાથી ભ્રમ ભાગી ગયા અને શુદ્ધ વસ્તસ્વરૂપનું દર્શન થવા લાગ્યું. વળી આ ભ્રમાત્મક જ્ઞાન હતું તે દૂર થવાથી એક બીજા માટે લાભ થએ તે બતાવે છે. સાધારણ રીતે રાતે ચોરી થાય અને ખાસ કરીને ઘોર અંધારી રાતે ચોરી થાય ત્યારે તેને પતો મેળવો મુશ્કેલ પડે છે. પ્રભાત થયા પછી પગીને બોલાવી ચોરને શોધવાનો ઉપાય જાય છે. હવે આ ચેતનજીનાં જ્ઞાન દર્શન ચારિત્રરૂપ મહા મૂલ્યવત રત્નની ચોરી થઈ ગઈ હતી, પણ તેના ચારને ભ્રમરૂપ અંધકારના જેરને લીધે પત્તો લાગતે નહાત હવે જ્યારે આત્મિક પ્રભાત થયું ત્યારે ચેતનજીને સમજાયું કે આ તે પિતાની ચેરી કરનાર પિતે જ હતા. મેહનીયાદિ કર્મપરતંત્રતાને લીધે વસ્તુ વરૂપ ન ઓળ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આનંદઘનનાં પદે.. [ષદ ખવાથી આપણાં જ્ઞાનાદિ રને ઢંકાઈ ગયાં હતાં, પણ તેનું ચારનાર કેઈ બીજું ના હતું. જેને તે ઘરમાં ને ઘરમાં જ હતાં, પણ આપણે તેને શોધી શક્તા નહતા. એને કમદિ ચોરે લુંટી લે છે એમ માનતા હતા તે તે આપણું અજ્ઞાન હતું, વાસ્તવિક રીતે તે મારી ઢિને છુપાવી દેનાર હું પોતે જ હતા, તે સદ્વિને છુપાવી દેનાર કમોનો કર્તા પણ હું પોતે હતે. આવી રીતે ચરીને પત્તો લાગ્યા અને અન્યને ચાર કહેવાને વિચાર હૃદયમાં થતું હતું તે નીકળી ગયો. ખરેખર! આવી જાતની કબૂલાત આપવી એ પણ અતિ વિષમ છે, પરંતુ જ્યાં સુધી જ્ઞાનભાનુને ઉદય થાય નહિ ત્યાંસુધી પિતાની ચોરી કરનાર પોતે જ છે એ ભાસ પણ થાય નહિ અને કદાચ ભાસ થઈ જાય તે તેટલે દરજજે પોતાની ભૂલ કબૂલ કરવાની સરળતા પણ પ્રાપ્ત થાય નહિ अमल कमल 'विकच भये भूतल, मंद विषय शशि कोर आनंदघन एक वल्लभ लागत, और न लाख किरोर. मेरे० ३ મેલ વગરનું હૃદયકમળ વિકસવાર થયું, (આત્મ) ભૂમિપર વિષયરૂપ ચંદ્રની કતિ મંદ થઈ ગઈ (હવે તે) આનંદઘન માત્ર વલ્લભ લાગે છે, બીજા લાખ કરોડે વભ નથી લાગતા.” ભાવ-જ્ઞાનરૂપ ભાનુને ઘટમાં ઉદય થશે ત્યારે હદયકમળ વિકરવર થયું, કમલિની દીનકર કર ગ્રહે, વળી કુમુદિની હે ધરે ચદશું પ્રીત સૂર્યને ઉદય થયે સૂર્યવિકાસી કમળ વિકસવાર થાય છે અને ચંદ્રને ઉદય થતાં રાતે કુમુદ વિકસવાર થાય છે. હદયકમળ વિકસ્વર થયું એટલે હૃદયમાં એક પ્રકારની જાગૃતિ થઈ ગઈ તેમાં આનંદ આનંદ પ્રસરી ગયો. ૧ વિકચ ભયે ભૂતલને બદલે વિકાચ નમ્રતલ એવા પાઠ છે. ૩ અમલમેલ વગરનું, નિર્મળ વિચ=વિસ્વર ભય થયુ ભૂતલ પૃથ્વીતલ, આમભૂમિકા નમ્રતલ એ પાઠાતરનો અર્થ મળતા નથી કારમાલિત એક માત્ર. વલભ=વહાલા કિરા–કરાડ, સો લાખ Page #324 -------------------------------------------------------------------------- ________________ પંદરયુ. વિશુદશામાં આવતા ચેતનજીના ઉગારો. ૧૫ વળી સૂર્યને ઉદય થવા માંડે છે ત્યારે ચંદ્રની કાંતિ ઝાંખી થતી જાય છે તેમ જ્ઞાનભાનુનો ઉદય થતાં આત્મભૂમિ ઉપરથી વિષરૂપ ચંદ્રની ક્રાંતિ ઝાંખી પડવા લાગી. પાંચ ઇન્દ્રિયેના ત્રેવીશ વિષય છે. રાગ દ્વેષપર જય મેળવવાથી અને વસ્તુ સ્વરૂપનું જ્ઞાન થવાથી વિષ ઉપર પ્રેમ માં થતું જાય છે, વિરસ વિષયપુષ્પ ઉપર મનભ્રમર રખડતે બધ થતું જાય છે, તેને તેમાં પ્રેમ થતું નથી, રાગ તે નથી, આનંદ થતું નથી. પછી આ જીવને ખાવામાં, પીવામાં, પહેરવામાં, ઓઢવામાં, રૂપે જોવામાં, સુંઘવામાં કે સાંભળવામાં જે રસ પડતું હતું તે અટકી જાય છે. હવે તે માત્ર આનંદરાશિ ભગવાન તેને વલ્લભ લાગે છે, બીજા લાખ કરોડ ઉપર તેને પ્રથમ જે રાગ હિતે, તેઓતરફ આકર્ષણ થતું હતું, તેઓ ઉપર લય લાગતી હતી તે સર્વ અટકી ગયું અને હવે તે સર્વ તન પ્રકા લાગે છે, રસ વગરના લાગે છે, દમ વગરના લાગે છે. જ્ઞાનભાનુને ઉદય થતાં આવી રીતે શુદ્ધ ચેતનાને વિરહકાળ પૂર્ણ થાય છે, આત્મવિભૂતિ પ્રગટ થાય છે, વિષયપ્રેમ મંદ થતો જાય છે અને આનંદઘન ભગવાન તરફ એકતાન લાગે છે અને મન અન્યત્ર જ્યાં ત્યાં ભટકતું હતું તે એક ઠેકાણે સ્થિર થઈ જાય છે. વિષયપ્રતિભાસ કે આત્મપરિણતિમત્ જ્ઞાન થાય ત્યાંસુધી વરતુસ્વરૂપના શુદ્ધ અવબોધ સાથે તેવું વર્તન થતું નથી. અત્ર જે જ્ઞાનભાનુને ઉદય થશે તે તત્વસંવેદન જ્ઞાન સમજવું. વિષયપ્રતિભાસ આત્મપરિણતિમત અને તત્ત્વસંવેદન શાનનું સ્વરૂપ મહું વિચારવા લાયક છે. એના સંબંધમાં હરિભદ્રસૂરિ મહારાજે એક અણક લખ્યું છે તે મનન કરવા એગ્ય છે. સ્થળસંકોચથી અત્ર તેયર વિશેષ વિવેચન કર્યું નથી. તાત્પર્યર્થ એ છે કે વસ્તુસ્વરૂપ ઓળખી, યથાસ્થિત પર વિવેચન કરી, આત્મિક ધમાં અને પગલિક પદાથી સાથે સંબંધ વિચાર, ઓળખ અને બન્નેને ભેદ કરી સ્વને આદર અને પર ત્યાગ કરવો તે તત્ત્વસંવેદન જ્ઞાન છે. અનુભવ પિતે આ ઉદ્દગાર કાઢે છે અને ચેતનજીને સમજાવે છે કે જ્યારે જ્ઞાનભાનુને ઉદય તમારા ઘટમાં થશે ત્યારે તમારી અત્ર વર્ણવી છે તેવી સ્થિતિ થશે. આ પ્રમાણે ભાવ વિચારવાથી Page #325 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ આનદઘનજીનાં પો. [પâ ચેતનની અત્યારની દશા અને ભવિષ્યની દશા સાથેના સંબંધ બરાઅર ખ્યાલમાં આવશે અને આગળ પાછળના પદ્મ સાથેના સંબંધ એસતા આવશે. છૂટા પઢ તરીકે પણ ઉપર જે અર્થ કર્યો છે ત્તે ચુક્ત જણાય છે. યદ્ર સાળનુંરાગ માર્). નિતિન નોર (તારી) નાડી, घरे आवोने ढोला मुज सारखी' तुज लाख है, मैरे तूही ममोला. निश० નિશ કે તમે “હું ગીલા લાલ! રાત દિવસ હું તારી વાટ જોઉં (મારે) મંદિરે પધારો, મારી જેવી તારે તે લાખા છે અને મારે તે તું એક જ અમૂલ્ય છે.” ? 1 ભાવ–એક વિરહી શ્રી પોતાના પતિને ઉદ્દેશીને કહે છે કે હું પતિ! હું તે રાત દિવસ તમારી રાહે એઉં છું, માટે તમે મારે સક્રિરે પધારો અને પરસ્ત્રીના મંદિરે લટકવાનું મૂકી દે. હું નાથ! · તમારે તે મારા જેવી લાખા સ્ત્રીઓ છે પણ મારે તો તમારા એકલાના આધાર છે, તમે મારે મન અમૂલ્ય છે. હું હવે એ ગાથાના આધ્યાત્મિક અર્થ વિચારીએ. શુદ્ધ ચેતના ચેતનને કહે છેટુ ઢાલા ! એટલે રંગીલા લાલ! અનાદિ કાળથી રાત દિવસ હું તો તમારી રાહ જોયા કરું છું, તમારો માર્ગ જોયા કરૂં છું, તમારા માર્ગ તરફ ચક્ષુ અનિમેષષ્ટિ રાખી તમારે માટે તલસ્યા કરું છું હવે તમે મારે મંદિરે પધારા હૈ નાથ હવેતાં તમે નિજ સ્વરૂપને દેખીને મને ભેટા, તમારી શુદ્ધ ચેતનાને હવે જાગ્રત કરા અને પરભાવ છોડી દો. હાલ તે તમે વિભાવદશામાં છે, વિષયકષા ૧ સરખીને બદલે ‘ષિઁ અથવા સરખા એવા પાઠાંતરો અન્ય પ્રતામાં છે અને તુજને બદલે ‘તાહ” એવા પાડે છે ૧ નિશદૅિનાત દિવસ, સર્વકાળ. વાડીનાટ, રાહુ અથવા માર્ગ, ઢાલાલાલ, રંગીલા મમારે તહીન્નુજ મમાલા=અમૂલ્ય Page #326 -------------------------------------------------------------------------- ________________ સોળમુ. સમતાની સ્વમદિરે પધારવા વિનંતિ. ૧૪૭ ચમય થઈ ગયા છે, માથા, મમતા, તૃષ્ણ, રતિ, અરતિ વક્રતા, કુટિલતા વિગેરે લાખે સ્ત્રીઓ તમને વિભાવદશામાં વળગેલી છે પણ તેઓ તમારી કિમત જાણતી નથી, તમને વાસ્તવિક સુખ આપતી નથી આપી શકે તેવી શક્તિવાળી પણ નથી અને હું તે તમને અમૂલ્ય ગણું છું, તમારી કિમત બરાબર સમજું છું અને તમને શુદ્ધ ભાવથી વળગી રહું છું. હે નાથ! હું તારી વાટ જોઉં છું તેથી હવે તમે પરચાલ છેડી દઈ–આહિર ચાલ છેડી દઈનિજ ચાલમાં ચાલે (આ), કુળવાન સ્ત્રી જેમ પિતાના પતિને કહે છે કે તમારે તે મારા જેવી અનેક છે પણ મારે તે તમે એકલા જ છે, તેમ શુદ્ધ ચેતના ચેતનને કહે છે કે વિસાવદશામાં આપે ત્યારે આપને માયા, મમતા, કુમુદ્ધિ, તૃષ્ણા, ઈચ્છા વાંચ્છા, રતિ, અરતિ વિગેરે અનેક સ્ત્રીઓ વળગે છે પણ તે સર્વ કુલટાઓ છે, અનેક પુરૂષો સાથે ભટકનારી છે અને તમને પણ વૈતરણી વિગેરેનાં દુખે આપનારી છે, ત્યારે હું તે તમને અમૂલ્ય સમજી તમારી સાથે આનંદ ભેળવી તમને નિવૃત્તિ નગરીમાં પણ સાથે લઈ જનારી છું અને ત્યાં પણ સાથે રહેવાવાળી છું. હે નાથ! એ સર્વ સ્ત્રીઓનું સ્વરૂપ ઓળખી તેઓને મંદિરે જવાનું માંડી વાળી મારા (નિજ સ્વરૂપ) મંદિરે પધારે અને મને આનંદ આપે. • આત્મદશા જરા જરા સુધારવા માંડે, સાધ્યનું સામીપ્ય થાય અને દુરથી તેનું દર્શન થાય ત્યારે શુદ્ધ ચેતના ચેતનને ઉદ્દેશીને આવી સૌઢ ભાષામાં વાત કરે છે. આ પતમાં કવિચાર્ય, પહલાલિત્ય અને આંતર આશય બહુ આનંદપ્રદ છે, અને સવિશેષ મનન કરવા ચોગ્ય છે. जवहरी मोल करे लालका, मेरा लाल अमोला: जीसके पटंतर को नहि, उसका क्या मोला. निश० २ ઝવેરી લાલ માણેકનું મૂલ્ય કરે છે (પણ) મારા લાલ તે અમૂલય છે. જેના પડદાના અંતરમાં કઈ નથી (જેની સારશ્ય થઈ શકે તેવું અન્ય કેઈ નથી) તેની કિમત શું? • જવહરીને બદલે રિહરી અથવા જુહેરી એ પાઠ છે અર્થ એકજ છે. ૨. જવાહરી ઝવેરી માલમૂલ્ય, કિમત છસકે જેને પાંતપડદાને ઉતરે સાદયમાં આવી શકે તેવી રીતે રહેલ કે ઈ ઉસકા ના કયારું. ! Page #327 -------------------------------------------------------------------------- ________________ આનદઘનજીનાં પો. પદ ભાવશુદ્ધ ચેતના ચેતનને ઉપર કહી ગઈ કે મારે મન તું અમૂલ્ય છે, તે કેવી રીતે? એ વાત અત્ર બતાવે છે. ઝવેરી લાલ માણેકની કિમત કરે છે કે આ માણેક પાંચ હજારનું છે, આ દશ હજારનું છે, આ વીશ હજારનું છે વિગેરે, પણ મારા પ્રીતમ સુખદ્યાયી માણેક છે તેની કિમત તા ઝવેરી પણ કરી શકે તેમ નથી. ઝવેરી કિમત કેમ કરી શકતા નથી? તેનું કારણુ ખતાવતાં પહેલાં આપણે જાણવું જોઈએ કે લાલ માણેકની કિંમત ઝવેરી અરસ્પરસ માણેકને સરખાવીને કરે છે. એક માણેકની કિમત કરતાં બીજા માળેકમાં તેજ (lustre) વિશેષ હાય તો તે એને સાથે મૂકીને તેની કિમત આંકે છે, પણ મારા લાલ રીલાની સાથે મૂકી શકાય એવું આછી વધતી કિંમતનું જ્યાં રત્ન જ ન હાય. ત્યાં તેની કિમત કેવી રીતે આંકી શકાય? જેનેં સરખાવવા માટે અન્ય રત્ન નથી, તેની કિંમત શું હાઈ શકે? એ અમૂલ્ય છે. માણેકના પટંતરમાં રહેલ માણેક તેને ઓછી વધતી મતનું બતાવે છે, પણ આ તે જેની સાક્ષ્યમાં મૂકી શકાય એવી વસ્તુ (પાગલિક) દુનિયામાં છેજ નહિ તે પછી તેની કિમત કેવી રીતે થઇ શકે ? ૧૪૮ યુદ્ધ દશામાં વર્તતા આત્માનું તેજ નિરંતર એક સરખું જ રહે છે, તેમાં વધઘટ થતી નથી, તેમાં અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ભરપૂર હાય છે, તેના તેજના પ્રકાશ આંતરચક્ષુને એક સરખો મળ્યા કરે છે. આવા તેજવાળા આત્માની-લાલ રંગીલા નાથની કિમત કાઈ ઝવેરી પણ કરી શકે તેમ નથી, કારણકે તે અમૂલ્ય છે. पंथ निहारत लोयणे, द्रग लागी अडोला; जोगी" सुरत समाधिमे, मुनि ध्यान झकोला. निशदिन० ३ “અમિષ ચક્ષુ લગાવીને મારી આંખાવર (પતિના) માર્ગ * નાગી સુરતને મલે જોગીસર તે એવા પાઠાતર છે. જોગીસર એટલે યેગી—વિશિષ્ટ ચણા સમજવા + મુનિને ખલે માનુ” પાઠાંતર છે તેપર વિવેચન ભાવાર્થમાં જી ૩ પૃથમાર્ગ નિહારત=જોઇ છુ લાયો લાચનવડે, આખેવિડે દ્રગ માખી, ચક્ષુ લાગી વળગી છે' અહેલા હીલચાલ નગરની,અડગ, અનિમેષ સુરત નજર અકલિાયતમાં Page #328 -------------------------------------------------------------------------- ________________ સાળમુ-] સમતાની સ્વમદિરે પધારવા વિજ્ઞમિ. ૧૪૯ નિહાળું છું, જેમ ચોગી સમાધિમાં સુરત રાખે છે અને મુનિ ધ્યાનની લહેરમાં મન રાખે છે તેમ.” ભાવ-હે નાથ! મારે તમારા ઉપર એ પ્રેમ છે કે મારી આંખને ફરકાવ્યા વગર, એક ક્ષણ પણ બધ રાખ્યા વગર તારો માર્ગ હું જોયા કરું છું. વિરહી રસી પતિની રાહ જુએ છે, પતિની વાટ જુએ છે, જે દિશા તરફથી પતિ આવવાના હોય તે તરફ જોયા કરે છે. શુદ્ધ ચેતના કહે છે કે હે નાથ! હું તમારા આવવાના માર્ગ તસ્ક આંખને અટકાવ્યા વગર જોઉ છું કે મારા નાથ આ માર્ગે આવશે. સમતાના માર્ગ ઉપર નજર રાખી બેસી રહું છું, સંતોષના માર્ગ તરફ આંખ લગાડી માગપ્રતીક્ષા કરું છું કે મારા નાથ એ માર્ગે પધારશે. વ્રત નિયમના માર્ગે ચક્ષુ સ્થિર કરું છું કે કદાચ નાથ તે રસ્તે પધારશે અને તેમ કરવામાં મારી આંખનું મટકુ પણ હું મારતી નથી. માાં ચહ્ન આપના માર્ગ ઉપર એવાં સ્થિર કરૂ છું કે જેવું યાગીનું સાથે સમાધિમાં અથવા મુનિનું મન ધ્યાનમાં સ્થિર થાય છે. પાતજળ ચોગદર્શનકારે રોગનાં આઠ અંગ જણાવ્યાં છે તેમાં સમાધિ એ આઠમું અગ છે, અને તે મત પ્રમાણે યોગીની એમાં પરિસમાપ્તિ થાય છે. ચોગદર્શનના મત પ્રમાણે વૈગનાં પાંચ અગો યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર એ મદાધિકારીને માટે બતાવેલાં છે, જ્યારે ધારણા, ધ્યાન અને સમાધિ તે સર્વ અધિકારીને સામાન્ય છે. પ્રસ્તુત સમાધિનું સ્વરૂપ બતાવતાં કહે છે કે, લેવાના નિર્માણ જાન્યબવ મારિ ધ્યાન જ્યારે ચેયરૂપ અર્થના આકારને જ નિભસ કરાવે છે અને પિતાના સ્વરૂપથી જાણે શૂન્ય હોય એવું થાય. છે ત્યારે સમાધિ કહેવાય છે. ધ્યાનઅંગમાં અને સમાધિઅંગમાં ફેર એટલો છે કે ધ્યાનમાં કયેયનું અને વૃત્તિનું પૃથક્ ભાન હોય છે અથવા બીજી રીતે કહીએ તે ધ્યાનમાં દયેયાકાર વૃત્તિનો પ્રવાહ વિછિન્ન હોય છે અને સમાધિમાં અવિચ્છિન્ન હોય છે. ચગદર્શનના મત પ્રમાણે સમાધિમાં જે શુન્ય સ્વરૂપ પ્રાપ્ત થાય છે તે જૈન દર્શનના ગજ્ઞાનને ઈષ્ટ નથી, પણ અત્ર તે વિષય પ્રસ્તુત નથી તેથી તેની ચર્ચા પણ અપ્રાસંગિક ગણાય; છઠ્ઠા પદના વિવેચનમાં અને ઉપઘાતમાં તે સબધી કાંઈક ઉલલેખ કર્યો છે. તાત્પયર્થ એ છે કે Page #329 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ આનદાનજીનાં પદે પિદ આવા પ્રકારની સમાધિને પ્રાપ્ત કરવી એ ચાળીનું પરમ સાધ્ય રહે છે અને જ્યારે તેને તે પ્રાપ્ત કરે છે ત્યારે વરસ્તુતઃ તે તે કચેયને પ્રત્યય જ હોય છે, પણ તે એક અખડિત ધારાવત ચાલતે હેવાથી વ્યક્તિને તે ધ્યેયથી પૃથ રૂપે જણા બધ થાય છે અને તે વખતે ધ્યય સ્વરૂપને તને જે નિભસ થાય છે તેમાં ધ્યેયાકાર વૃત્તિનું પૃથક જ્ઞાન જતું રહેતું હોવાથી તે સ્વરૂપ શૂન્ય હેય એમ થાય છે. આવી સમાધિમાં એક સરખો પ્રવાહ ચાલતાં જે દ્વારા પ્રસરે છે, મનની એકાગ્રતા થાય છે, ચિત્તની સ્થિરતા થાય છે તેવી રીતે હે નાથ! આપના માર્ગ પ દયેયને હું અનિમેષ દૃષ્ટિએ જોયા કરું છું • તેવી જ રીતે મુનિરાજ જ્યારે ધ્યાનમાં જોડાય છે ત્યારે તેઓના મનની સ્થિરતા એટલી હદ સુધી વધી જાય છે કે છેવટે મનેરોગને પણ નિરાધ થાય છે. શુભ ધ્યાનમાં જૈન ચગશાસ્ત્રકાર ધર્મધ્યાન અને શુકલધ્યાન બે ગણે છે. તેમાં દયેયના પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ભેદે અને તેના વિશે બહુ વિચારવા છે, તેમ જ આસા, અપાય, વિપાક અને સંસ્થાનવિય ધર્મધ્યાનનું સવરૂપ તેમજ શુકલધ્યાનની પૃથકત્વ વિતકે સપ્રવિચાર, એકત્ર વિકે અપ્રવિચાર, સૂમક્રિય અપ્રતિપાતિ અને છિન્નક્રિય અનિવૃત્તિનું સ્વરૂ૫ વિચારવા ચોગ્ય છે. જ્યારે સુનિ ધર્મધ્યાનારૂઢ થાય છે ત્યારે એવી અદભુત દશા અનુભવે છે કે તેના મનની સ્થિરતાનું ચિત્ર પિંડસ્થાદિ ચાર કયેયનું સ્વરૂપ વાંચવાથી કાંઈક સમજાશે. રોગશાસ્ત્રમાં શ્રીમાન હેમચંદ્રાચાર્યે તેનું આકર્ષક સ્વરૂપ ચીતર્યું છે. એ ધ્યાનમાં ચિત્તની અદ્દભુત સ્થિરતા પ્રાપ્ત થાય છે. આગળ જતાં ધ્યાતા ધ્યાન ને ધ્યેયની એકાગ્રતા થઈ જાય છે જે સ્થિતિમાં સુખી દુખી છું કે નથી તેને પણ ખ્યાલ રહેતો નથી અને તેથી જ હૈ નાથ! ચોગી સમાધિમાં જેમ સ્વરૂપશન્ચ થઈ જાય છે અને સુનિ ધ્યાનમાં સ્થિર થઈ જાય છે, ત્યારે તેમની જેવી દશા થાય છે, તેવી રીતે આંખને ફરકાવ્યા સિવાય હું તમારા માર્ગ તરફ જઈ * આ સમાધિનું સ્વરૂપ સમજવા યોગ્ય છે. વિશેષ જિજ્ઞાસુએ પાત જળ ચાગદર્શનના તૃતીય પાકના ત્રીજા શાપર વિવેચન જેવું (પૃષ ર૯૮૮ માં કર્ણયાનું ભાષાતર-દ્વિતીયાવૃત્તિ) : Page #330 -------------------------------------------------------------------------- ________________ સોળમું.] સમતાની વમદિરે પધારવા વિસિ. ૧૫૧ રહી છું. હું નિરંતર વિચારું છું કે મારા નાથ કઈ પણ રસ્તે મારા મંદિરે જરૂર પધારશે. હે નાથ! આ વિરહી સ્ત્રીને હવે વધારે તલસા નહિ, મારા મંદિરે પધારે, માયા મમતાને ઘેર જવાનું માંડી વાળા અને મારી વિનંતિને સ્વીકાર કરે. મુનિને બદલે “માનું પાઠાંતર છે તે પણ બહુ સારે અર્થ આપે છે. ચગીની દ્રષ્ટિ ધ્યાનસમાધિમાં જેમ ઝબળાઈ જાય છે તેમ મારા માનવા પ્રમાણે તમારા સ્વરૂપની એકાગ્રતા કરીને તમારી માર્ગપ્રતીક્ષા હું કરું છું. મતલબ હું એકાગ્ર દૃષ્ટિએ તમારા આવવાના માર્ગને જોયા કરું છું, વળી આ પાઠાંતર સાથે “ગીસર તે સમાધિમે, માનું ધ્યાન ઝકેળા” એ પાઠ આખો વિચારવામાં આવે ત્યારે બહુ સુંદર અર્થ નીકળે છે. જાણે કે , ગીશ્વર ધ્યાન અથવા સમાધિમાં તરબોળ થઈ ગયા હોય એવી હું થઈ થઈ ગઈ છું. આ પાઠ સર્વથી સુંદર અર્થ આપે છે એમ લાગે છે. कौन मुने किनकुं कहुं, किम मांड में खोला। तेरे मुख दीठे टले, मेरे मनका चोला.' निश० ४ કેણ સાંભળે? અને કેને કહું? હવે તે શું હું ઓળા પાથરું? તારું સુખ જોવાથી મારા મનમાં જે ચાળ હતો તે મટી જાય છે ભાવ–શુદ્ધ ચેતના કહે છે કે ઉપર જણાવી તેવી મારી વાત છે, મારી વર્તન છે, મારી આ પ્રમાણે સ્થિતિ છે તે હું કહું પણ કેને અને તે સાંભળે પણ કેણુ? શુદ્ધ પતિવ્રતા સ્ત્રીને કહેવા સાંભળવાનું સ્થાન પણ પતિ વિના અન્ય નથી ત્યારે મારી વાત પણ મારે તેની પાસે કહેવી? હે નાથ! સાંભળનાર પણ કેઈ નથી અને મારાથી કેઈની પાસે જઈને ઘરની વાત પણ કહી શકાય તેમ નથી. ત્યારે હવે તે શું હું તમારી પાસે બાળા પાથરૂં? ખેાળો પાથરે ત્યારે લેકે તેમાં બક્ષીસ આપે છે, તે પ્રમાણે હવે હું તમારી પાસે શિક્ષા માશુ? હવે તે મારે શું કરવું? મારી આટલી હકીક્ત જરા પણ ગુસ રાખ્યા વગર તમને કહી બતાવી અને તમે તે સમજતા નથી ત્યારે મારે હવે શું ખુલ્લી રીતે ભિખ માગવી, ખેાળા પાથરવા! ૧ ચાલાને બદલે “ઝાલા” પાઠ છે, અર્થ તરંગ સમજ કૌન ક્ષણ કિનને મિશુ માં બાલા=બાળા પાથર, કરગ૩ ટમટી જય ચોલા ડામાડોળપણું, ગેટ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ - આનદાનજીનાં પદે પિદ આવા પ્રકારની સમાધિને પ્રાપ્ત કરવી એ ચગીનું પરમ સાધ્ય રહે છે અને જ્યારે તેને તે પ્રાપ્ત કરે છે ત્યારે વસ્તુતઃ તે તે કયેયને પ્રત્યય જ હોય છે, પણ તે એક અખડિત ધારાવત ચાલતે હેવાથી વ્યક્તિને તે દયેયથી પૃથક રૂપે જણાતું બંધ થાય છે અને તે વખતે થય સ્વરૂપને તને જે નિર્ભાસ થાય છે તેમાં ધ્યેયાકાર વૃત્તિનું પૃથક જ્ઞાન જતું રહેતું હોવાથી તે સ્વરૂપ શૂન્ય હાય એમ થાય છે. આવી સમાધિમાં એક સરખો પ્રવાહ ચાલતાં જે દ્વારા પ્રસરે છે, મનની એકાગ્રતા થાય છે, ચિત્તની સ્થિરતા થાય છે તેવી રીતે હે નાથ! આપના માર્ગરૂપ ધયેયને હું અનિમેષ દૃષ્ટિએ જોયા કરું છું, - તેવી જ રીતે સુનિરાજ જ્યારે ધ્યાનમાં જોડાય છે ત્યારે તેઓના મનની સ્થિરતા એટલી હદ સુધી વધી જાય છે કે છેવટે મનેયોગને પણ નિરાધ થાય છે. શુભ ધ્યાનમાં જૈન ચગશાસ્ત્રકાર ધર્મધ્યાન અને શુકલધ્યાન એ ગણે છે. તેમાં કચેયના પિસ્થ, પદસ્થ રૂપથ અને રૂપાતીત ભેદે અને તેના વિશે બહુ વિચારવા જેગ્ય છે તેમજ આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનવિચય ધર્મધ્યાનનું સ્વરૂપ તેમજ શુલધ્યાનની પૃથફત વિતર્ક સપ્રવિચાર, એકત્ર વિતર્ક અપ્રવિચાર, સૂફમકિય અપ્રતિપાતિ અને ઉચ્છિાકિય અનિવૃત્તિનું સ્વરૂપ વિચારવા લાગ્યા છે. જ્યારે મુનિ ધર્મધ્યાનારૂઢ થાય છે ત્યારે એવી અદ્દભુત દશા અનુભવે છે કે તેના મનની સ્થિરતાનું ચિત્ર પિસ્થાદિ ચાર ધ્યેયનું સવરૂપ વાંચવાથી કાંઈક સમજાશે. ચિગશાસ્ત્રમાં શ્રીમાન હેમચંદ્રાચાર્યે તેનું આકર્ષક સ્વરૂપ ચીતર્યું છે. એ ચ્યાનમાં ચિત્તની અદ્દભુત સ્થિરતા પ્રાપ્ત થાય છે. આગળ જતાં ધ્યાતા ધ્યાનને ધ્યેયની એકાગ્રતા થઈ જાય છે જે સ્થિતિમાં સુખી દુખી છું કે નથી તેને પણ ખ્યાલ રહેતો નથી અને તેથી જ હે નાથ! ચગી સમાધિમાં જેમ સ્વરૂપશન્ચ થઈ જાય છે અને સુનિ ધ્યાનમાં સ્થિર થઈ જાય છે, ત્યારે તેમની જેવી દશા થાય છે. તેવી રીતે આંખને ફરકાવ્યા સિવાય હું તમારા માર્ગ તરફ જઈ * આ સમાધિનું સ્વરૂપ સમજવા યોગ્ય છે વિશેષ જિજ્ઞાસુએ પાતાળ પાગદર્શનના તૃતીય પાકના ત્રીજા વપર વિવેચન જેવું (પૃષ ર૯૮ કે કર્ણયાનું ભાષાતર-દ્વિતીયાત્તિ) • Page #332 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ સોળમું.] સમતાની સ્વમદિરે પધારવા વિસિ. રહી છું. હું નિરંતર વિચારું છું કે મારા નાથ કઈ પણ રસ્તે મારા મદિરે જરૂર પધારશે. હે નાથી આ વિરહી સ્ત્રીને હવે વધારે તલસા નહિ, મારા મંદિરે પધારે, માયા મમતાને ઘેર જવાનું માંડી વાળા અને મારી વિનંતિને સ્વીકાર કરે. સુનિને બદલે “માનું? પાઠાંતર છે તે પણ બહુ સારે અર્થ આપે છે. રોગીની દ્રષ્ટિ ધ્યાનસમાધિમાં જેમ ઝબોળાઈ જાય છે તેમ મારા માનવા પ્રમાણે તમારા સ્વરૂપની એકાગ્રતા કરીને તમારી માર્ગ પ્રતીક્ષા હું કરું છું. મતલબ હું એકાગ્ર દૃષ્ટિએ તમારા આવવાના માર્ગને જોયા કરું છું. વળી આ પાઠાંતર સાથે ગીસર તે સમાધિમે, માનું ધ્યાન કેળા” એ પાઠ આખા વિચારવામાં આવે ત્યારે બહુ સુંદર અર્થ નીકળે છે. જાણે કે ગીશ્વર ધ્યાન અથવા સમાધિમાં તરબોળ થઈ ગયા હોય એવી હું થઈ થઈ ગઈ છું. આ પાઠ સર્વથી સુંદર અર્થ આપે છે એમ લાગે છે. कौन सुने किनकुं कहूं, किम मांड में खोला। तेरे मुख दीठे टले, मेरे मनका चोला.' निश०४ “કેણ સાંભળે? અને કેને કહું? હવે તે શું હું ઓળા પાથરું? તારું સુખ જોવાથી મારા મનમાં જે ચળો હતો તે મટી જાય છે ભાવ–શુદ્ધ ચેતના કહે છે કે ઉપર જણાવી તેવી મારી વાતો છે, મારી વર્તના છે, મારી આ પ્રમાણે સ્થિતિ છે તે હું કહું પણ કેને અને તે સાંભળે પણ કેણ શુદ્ધ પતિવ્રતા સ્ત્રીને કહેવા સાંભળવાનું સ્થાન પણ પતિ વિના અન્ય નથી ત્યારે મારી વાત પણ મારે કેની પાસે કહેવી? હે નાથ! સાંભળનાર પણ કેઈ નથી અને મારાથી કોઈની પાસે જઈને ઘરની વાત પણ કહી શકાય તેમ નથી. ત્યારે હવે તે શું હું તમારી પાસે બાળા પાથરૂ? ખોળો પાથરે ત્યારે લકે તેમાં બક્ષીસ આપે છે, તે પ્રમાણે હવે હું તમારી પાસે ભિક્ષા માગું? હવે તે મારે શું કરવું? મારી આટલી હકીક્ત જરા પણ ગુસ રાખ્યા વગર તમને કહી બતાવી અને તમે તે સમજતા નથી ત્યારે મારે હવે શું ખુલ્લી રીતે ભિખ માગવી, બળા પાથરવા! ૧ ચાલાને બદલે “ઝાલા” પાઠ છે, અર્થ તરંગ સમજ કૌન કેણુ કિન-કેને. કિમ શુ માડુ ખાલા બળા પાથરે, કરગર ટલે મટી જાય ચાલાકડામાડોળપણુ, ગેટ Page #333 -------------------------------------------------------------------------- ________________ પિદ ૧૫૦ ' આનંદઘનજીનાં પદે આવા પ્રકારની સમાધિને પ્રાપ્ત કરવી એ ચગીનું પરમ સાધ્ય રહે છે અને જ્યારે તેને તે પ્રાપ્ત કરે છે ત્યારે વસ્તુતઃ તો તે ધ્યેયને પ્રત્યય જ હોય છે, પણ તે એક અખડિત ધારાવત ચાલતી હોવાથી વ્યક્તિને તે દયેયથી પૃથક રૂપે જણા બધ થાય છે અને તે વખતે થય સ્વરૂપને તને જે નિભાસ થાય છે તેમાં ધ્યેયાકાર વૃત્તિનું પૃથક કાન જતું રહેતું હોવાથી તે સ્વરૂપ શુન્ય હાય એમ થાય છે. આવી સમાધિમાં એક સરખો પ્રવાહ ચાલતાં જે ધારા પ્રસરે છે, મનની એકાગ્રતા થાય છે, ચિત્તની સ્થિરતા થાય છે તેવી રીતે હે નાથ! આપના માર્ગરૂપ એયને હું અનિમેષ દૃષ્ટિએ જોયા કરું છું.” • તેવી જ રીતે મુનિરાજ જ્યારે ધ્યાનમાં જોડાય છે ત્યારે તેઓના મનની સ્થિરતા એટલી હદ સુધી વધી જાય છે કે છેવટે મનોચાગને પણ નિરોધ થાય છે. શુભ ધ્યાનમાં જૈન રોગશાસ્ત્રકાર ધર્મધ્યાન અને શુકલધ્યાન બે ગણે છે. તેમાં ધ્યેયના પિંડસ્થ, પદસ્થ, રયરથ અને રૂપાતીત ભેદે અને તેના વિશે બહુ વિચારવા ગ્ય છે, તેમ જ આશા, અપાય, વિપાક અને સંસ્થાનવિચય ધર્મધ્યાનનું રવરૂપ તેમજ શુકલધ્યાનના પૃથર્વ વિત સપ્રવિચાર, એકત્ર વિતર્ક અપ્રવિચાર, સૂક્ષમWિ અપ્રતિપાતિ અને ઉછિન્નક્રિય અનિવૃત્તિનું સ્વરૂપ વિચારવા ચગ્ય છે. જ્યારે સુનિ ધર્મધ્યાનારૂઢ થાય છે ત્યારે એવી અભુત દશા અનુભવે છે કે તેના મનની સ્થિરતાનું ચિત્ર પિસ્થાદિ ચાર ચેયનું સ્વરૂપ વાંચવાથી કાંઈક સમજાશે. ગશાસ્ત્રમાં શ્રીમાન હેમચંદ્રાચાર્યે તેનું આકર્ષક સ્વરૂપ ચીતર્યું છે. એ ધ્યાનમાં ચિત્તની અદ્દભુત સ્થિરતા પ્રાપ્ત થાય છે. આગળ જતાં ધ્યાતા ધ્યાન ને ધ્યેયની એકાગ્રતા થઈ જાય છે જે સ્થિતિમાં સુખી સુખી છું કે નથી તેને પણ ખ્યાલ રહેતું નથી અને તેથી જ હૈ નાથી ચેચીસમાધિમાં જેમ સ્વરૂપશુન્ય થઈ જાય છે અને સુનિ ધ્યાનમાં સ્થિર થઈ જાય છે, ત્યારે તેમની જેવી દશા થાય છે, તેવી રીતે અને ફરકાવ્યા સિવાય હું તમારા માર્ગ તરફ જઈ આ સમાધિનું સ્વરૂપ સમજવા યોગ્ય છે વિશેષ જિજ્ઞાસુએ પાત જળ ચાગદેરીનના તૃતીય પાકના ત્રીજા સુપર વિવેચન જેવું (પૃષ્ઠ ૨૯૮ માં કણીયાનું ભાષાંતર-દ્વિતીયાત્તિ) “ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ સોળમું.. સમતાની સ્વમદિરે પધારવા વિજ્ઞપ્તિ. રહી છું. હું નિરંતર વિચારું છું કે મારા નાથ કઈ પણ રસ્તે મારા મદિરે જરૂર પધારશે. હે નાથી આ વિરહી સ્ત્રીને હવે વધારે તલસા નહિ, મારા મંદિરે પધારે, માયા મમતાને ઘેર જવાનું માંડી વાળે અને મારી વિનતિને સ્વીકાર કરે. મુનિને બદલે “માનું પાઠાંતર છે તે પણ બહુ સારે અર્થ આપે છે. રોગીની દ્રષ્ટિ ધ્યાનસમાધિમાં જેમ ઝબોળાઈ જાય છે તેમ મારા માનવા પ્રમાણે તમારા સ્વરૂપની એકાગ્રતા કરીને તમારી માર્ગ પ્રતીક્ષા હું કરું છું. મતલબ હું એકાગ્ર દૃષ્ટિએ તમારા આવવાના માર્ગને જોયા કરું છું. વળી આ પાઠાંતર સાથે ગીસર તે સમાધિમે, માનું ધ્યાન કેળા” એ પાઠ આખા વિચારવામાં આવે ત્યારે બહુ સુંદર અર્થ નીકળે છે. જાણે કે, ચાગીશ્વર ધ્યાન અથવા સમાધિમાં તરબોળ થઈ ગયા હોય એવી હું થઈ થઈ ગઈ છું. આ પાઠ સર્વથી સુંદર અર્થ આપે છે એમ લાગે છે. कौन सुने किनकुं कहूं, किम मांडं में खोला। तेरे मुख दीठे टले, मेरे मनका चोला.' निश० ४ કેણુ સાંભળે? અને કોને કહું? હવે તે શું હું એાળા પાથરું? તારું સુખ જોવાથી મારા મનમાં જે ચેળ હતા તે મટી જાય છે. ભાવશુદ્ધ ચેતના કહે છે કે ઉપર જણાવી તેવી મારી વાત છે, મારી વર્તન છે, મારી આ પ્રમાણે સ્થિતિ છે તે હું કહું પણ કોને અને તે સાંભળે પણ કે? શુદ્ધ પતિવ્રતા સ્ત્રીને કહેવા સાંભળવાનું સ્થાન પણ પતિ વિના અન્ય નથી ત્યારે મારી વાત પણ મારે તેની પાસે કહેવી? હે નાથ! સાંભળનાર પણ કઈ નથી અને મારાથી કોઈની પાસે જઈને ઘરની વાત પણ કહી શકાય તેમ નથી. ત્યારે હવે તે શું હું તમારી પાસે બાળા પાથરું? ખોળો પાથરે ત્યારે લેકે તેમાં બક્ષીસ આપે છે, તે પ્રમાણે હવે હું તમારી પાસે શિક્ષા માગું? હવે તે મારે શું કરવું? મારી આટલી હકીકત જરા પણ ગુપ્ત રાખ્યા વગર તમને કહી બતાવી અને તમે તે સમજતા નથી ત્યારે મારે હવે શું ખુલ્લી રીતે ભિખ માગવી, ખેાળા પાથરવા! ૧ ચાલાને બદલે “ઝાલા” પાઠ છે, અર્થ તરંગ સમજે ૪ કૌન=કોણ કિનને. કિમશુ માડુ ખોલાળા પાથરૂ, કરગર ટલે મટી જાય ચલા ડામાડોળપણું, ગાઢો. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ આનંદઘનજીના પદે. પદ ખેાળા પાથરવા એ ગુજરાતી ભાષાનું ખાસ અર્થસૂચક વાક્ય idiom) છે. સંઘને આમંત્રણ કરવા વિગેરે પ્રસંગે સંઘની પ્રાસાદી મેળવવા બાળા પાથરવામાં આવે છે અને ભાષામાં તે ભિક્ષા માગવાના-કૃપા માગવાના અર્થમાં વપરાય છે. આટલી બધી નમ્રતા બતાવવાનું કારણ પણ શુદ્ધ ચેતના કહી દે છે. હે નાથ! જ્યારે હું તમારું સુખ જોઉં છું ત્યારે મારા મનનું ડામાળપણું ચાલ્યું જાય છે, હું તમારામાં સ્થિર થઈ જાઉં છું અને મારે અને તમારે એક વાર મેળાપ થયા પછી કોઈ કાળે પશુ વિહ થતો નથી. આવી રીતે મારે અને તમારે મેળાપ મારા મનની જે અસ્થિર અવસ્થા છે તે દુર કરી નાખે છે. મનમાંનું દુઃખ હર કરી નાખે છે અને તે સ્થિતિ નિરતરને માટે પ્રાપ્ત થાય છે તેથી હે નાથ મારે મંદિરે જરૂર પધારે. मित्त विवेक वातें कहें, मुमता मुनि वोला; आनंदघन प्रभु आवशे, सेजडी रंग रोला. निश० ५ ઉપર પ્રમાણે ચુમતાના બેલ સાંભળીને (ચેતનને સુમતાને) મિત્ર વિવેક વાતમાં કહે છે કે આનંદરાશિ ભગવાન તારી સેજપર પધારશે અને રંગ વરસાવશે.” . ભાવ-શુદ્ધ ચેતનાએ (સુમતાએ) નાથજીને પધારવાના સંબંધમાં ઉપર પ્રમાણે વિલાપ કર્યો, આમંત્રણ કર્યું તે બાજુમાં રહીને મિત્ર વિવેક સાંભળતે હતે. શુદ્ધ ચેતનાને આ પ્રમાણે વિલાપ કરતી સાંભળી વિવેક મિત્રે તેને (સુમતિને) કહ્યું કે હે સુમતા! સાંભળી આનંદરાશિ ભગવાન સ્વયં અખડાનંદસ્વરૂપ ચિદાનંદ ચેતનજી તારા મદિરે હવે જરૂર પધારશે, અને રંગ ઉડાડશે, આનંદ કરશે, મજા કરશે, માટે હવે તારે વિલાપ કર ઉચિત નથી. ચેતનને જ્યાં સુધી સદસવિવેક થતું નથી ત્યાસુધી તે પરભાવમાં સ્મરણ કર્યા કરે છે. તે સમજાતું નથી કે સ્વ વસ્તુ શું છે અને પર વસ્તુ કઈ છે? તેથી તે પરભાવમાં રમણ કરવામાં આનંદ ૫ મિમિત્ર વાતે તેથી અથવા વાતમાં સુનિસાભળ બાલા વચન સેજડી=બિછાનાપર રંગ=સરગ રેલા વરસાવશે Page #336 -------------------------------------------------------------------------- ________________ min સાળમુ.] સમતાની રવમદિરે પધારવા વિજ્ઞપ્તિ ૧૫૩ માને છે અને તેની અસર એટલે સુધી થાય છે કે પરભાવ તે તેને સ્વભાવ જે થઈ જાય છે. વિષય, કષાય, નિદ્રા, વિકથા, પ્રમાદ વિગેરેના સેવનમાં તેને એટલે આનંદ આવે છે કે તે તેમાં તન્મય થઈ જાય છે, તદ્રુ૫ થઈ જાય છે અને સંસાર વધારતે જાય છે. આ સર્વનું કારણ એ છે કે તેને વસ્તસ્વરૂપનું જ્ઞાન નથી, ભાન નથી, સમજણ નથી. મિત્ર વિવેક જે ખરા ખેટાનું સ્વપરનું વિવેચન કરે છે તે તેનાથી દૂર છે અને તેને લઈને ઉપર જણાવેલ પરિણામ આવે છે. હવે મિત્ર વિવેક સમતાને કહે છે કે હે બાળા! ચેતનજી સાથે મારે સંબંધ થવા માંડ્યો છે તેથી તેના મનની ગુપ્ત વાત હું તને કહી શકું છું. મેં તેને વસ્તુઓનું વિશિષ્ટ જ્ઞાન આપ્યું છે તેથી હવે તેઓ મમતા માયાને સંબંધ મૂકી દઈને શુદ્ધ માર્ગ ગ્રહણ કરવા લાગ્યા છે તેથી છેવટે એ મારે મિત્ર ચેતનજી જે વસ્વરૂપે આનંદઘન ભગવાન જે છે તે તારે મદિર પધારશે, અને તારી સેજપર રંગ જમાવશે, તારી સાથે પ્રેમથી ભેટશે, અને તારામય થઈ જઇ તને શુદ્ધ ચેતના બનાવી દેશે અને તે સર્વને મેળાપ અનંત કાળ સુધી રહેશે. મમતા માયાને મૂકી દઈ એક વખત શુદ્ધાવબોધ તેને થશે તે પછી તારે તેની ચિંતા નહિ રહે માટે તારે શેક કરવાની જરૂર નથી, નાથજીને તેના મંદિરમાં લાવવામાં મારા તરફથી હું બનતી મદદ કરીશ. - સમતા અને શુદ્ધ ચેતના વચ્ચે કઈ વખત ગાળ થઈ ગયે લાગે તે તેમ સમજવાનું નથી. વિશિષ્ટ અવસ્થામાં ચેતનની સ્ત્રી શુદ્ધ ચેતના રહે છે અને પ્રાથમિક શુદ્ધ થતી જતી અવસ્થામાં સમતા મતતેની સ્ત્રી હોય છે. આગળ જતાં સમતા પોતે જ શુદ્ધ ચેતનાનું રૂપ લે છે તેથી સર્વ વિરાધ શમી જાય છે. આખા પદને આશય એ જ છે કે ચેતનને માયા મમતામાં મુંઝાતે અટકાવી તેની શુદ્ધ દશા પ્રગટ થાય તે પ્રયાસ કરવાની બહુ જરૂર છે. શુદ્ધ આનંદઘન ચેતનનું તે અંત્ય પર્યવસાન છે અને તે પ્રગટ કરવા માટે જેટલો બને તેટલે પુરુષાર્થ કરવાની આવશ્યકતા છે. એ સંબંધમાં પ્રમાદ કરવાથી પ્રાપ્ત થયેલ ઉત્તમ જોગવાઈનો લાભ મળતું નથી અને સંસારપાત થતા જાય છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૬પ૪ આનદનજીનાં પદો, [પદ પદ સત્તરમું. (સેરઠ ગિરનાર) छोराने क्युं मारे छ रे, जाये काटया डेण: छोरोछे मारोवालो भोळो, घोले छे अमृत वेण. छोराने० १ છોકરાને કેમ મારે છે એ છોકરે તારા દેવાને કાપી નાખેછેદન કરે તેવે છે. એ મારે છોકરે બાળે ભેળે છે અને અમૃત જેવાં વચન લે છે.” ભાવ–ઉપરના પદમાં છેવટે કહ્યું છે કે મિત્ર વિવેકે સુમતિને કહ્યું કે નાથ તારા મંદિરે પધારશે અને સેજહીમાં સરગ જમાવશે હવે સુમતિ ચેતનને કહે છે કે હે ચેતનજી! તમે આ છોકરાને શું મારે છે? એ કરે તો તમારા અનેક ભવમાં કરેલાં કર્મરૂપ ગણુને છેદન કરે તે બળવાન છે, વળી તે માળા લે છે અને કાલાં કાલાં વચન બોલે છે. અત્ર છોકરે તે ઉપજતું ઉપશમ સમકિત સમજવું. જરા વખત (અંતર્મુહૂર્ત) ફરસી ચાલ્યું જાય તેને ઉપશમ સમક્તિ કહેવામાં આવે છે. અનાદિ મિથ્યાત્વી જીવ પ્રથમ એ સમક્તિ પ્રાપ્ત કરે છે. આખા ભવચકમાં પાંચ વખતથી વધારે વાર ઉપશમ સમકિત જીવ પામતે નથી. એ સમકિત વીજળીના ઝબકારા જેવું છે, એની સ્થિતિ અંતર્મુહર્તની છે. હે ચેતન! તું ઉપશમ સમકિતરૂપ બાળકને શા માટે મારે છે? એને ઘાત શા માટે કરે છે? સમત્તિની શકિત એવી છે કે એ બાળક હોય તે પણ અનાદિ કાળથી લાગેલા અને તેથી વૃદ્ધ કહેવાતા મિથ્યાત્વરૂપ ત્રણને ઘાત (નાશ) કરી નાખે છે. એ ઉપશમ સમક્તિ હજુ બાકી છે, કારણકે હાલજ ઉત્પન્ન થયેલ છે અને વળી સંપૂર્ણ જ્ઞાનાભાવી હોવાથી ભાળું છે. એવા બાળ ભેળા છોકરાને તું શા માટે મારે છે? શામાટે તેને નાશ કરે છે? વળી તે અમૃત સમાન વચન લે છે. સુદેવને એ સુદેવ માને છે, અશુને સુગુરૂ માને છે અને શુદ્ધ ધર્મને સુધર્મ માને છે. આવા ૧ જાય કરે કાચા કાઢી નાખ્યા, દન કર્યા. તેણ= વૃદ્ધ, ઘરડા, અથવા દેવું (કર્મપ્રપંચરૂપ દેવું સ ત્વ પુત્ર ટાળે છે). Page #338 -------------------------------------------------------------------------- ________________ સત્તરમ્.] ગુણુપ્રાપ્તિની શરૂઆતમાં રાખવા યેાગ્ય સંભાળ. ૧૫૫ સાચા અંતઃકરણના અને અમૃત સમાન મીઠાં વચન ખાલનારા બાળને તા તારે રમાડવું ચેાગ્ય છે કે તેને મારવું યુક્ત છે? સામાન્ય નિયમ પ્રમાણે કાલાં વચન ખેલનાર છોકરાઓ સર્જન પ્રિય લાગે છે અને તારા સબંધમાં તેા તેથી ઉલટું છે. આ ખાળક તા આત્મધર્મ અને કેવલીપ્રણીત ધર્મમાં અભેદ્ય બતાવે છે, તને શુદ્ધ સ્વરૂપનું ભાન કરાવે છે અને સાધ્યનું દર્શન કરાવે છે. એવા આાળકને તું શું જોઈને સારે છે? તેના શામાટે નાશ કરે છે? તું જે કાર્ય કરે છે તે વ્યવહારથી તદ્દન વિપરીત અને ગેરવાજબી જણાય છે માટે તું જરા વિચાર કર. આ પદના અર્થ એક ટખા અનુસાર કર્યો છે. એ ટમ નં. ૨ ના છે જેના સબંધમાં ઉપાદ્ઘાત જીઆ. મહારાજશ્રી ગભીરવિજયજીએ કરેલેા અર્થ પટ્ટને છેડે આપ્યા છે તે પણ વિચારવા ચેાથ્ય છે. लेय लकुटिया चालण लाग्यो, अब कांइ फुटा छे नेण; तुं तो मरण सिराणे सुतो, रोटी देसी कोण छोराने० २ “ ( વળી જો!) એ ખાળક લાકડી લઈને (ટેકો દઈને) ચાલવા લાગ્યા છે. (હે ઠંડુ!) તારી શું આંખા હવે કુટી ગઈ છે (કે તું તે દેખતા નથી ? પણ તું તા મરણને આશીકે સુતા છે, ત્યારે તને ખાવાનું કાણુ આપશે ભાવન્તુ વૃદ્ધ જઠરા] ઢણુ! મિથ્યાત્વ! તું જો, મા ચેતનજી જેને ઉપશમ સમક્તિ પ્રાપ્ત થયું છે તેનું સ્વરૂપ કેવું છે તે વિચાર એ બાળક સ્વરૂપ સાક્ષાત્કાર કરે છે અને પેાતાના એ પગ ઉપર લાકડીના ટેકા ક્રેઈને ઝુમગુ ચાલવા લાગ્યું છે. એના બે પગ તે તાત્ત્વિકવૃત્તિ રૂચિ અને આગમાનુયાયી શુદ્ધ શ્રદ્ધા સમજવી, તાત્ત્વિક શુદ્ધ વસ્તુસ્વરૂપના જ્ઞાન ઉપર રૂચિ અને આગમકથન ઉપર શુદ્ધ શ્રદ્ધા એ સમકિતનાં અંગ છે. આ બન્ને પગ ઉપર ચેતનજી ઉપશમ સમક્તિરૂપ લાકડીના ટેકા ઈ ઢગમગ ટગમગ ચાલવા લાગ્યા છે. એને સાધ્યનું દૂરથી દર્શન થયું છે, સ્વરૂપજ્ઞાનના પ્રકાશ તેનાપર ૨ લટિચાલાકડી, ચાદ ચાલચાલવા ટુટા ફુટી ગઈ છે ને=આખા સિરાણ એસીકેટી=ખાવાનું દેસી =આપરી Page #339 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ આનંદઘનજીનાં પદે. [પદ પડવા લાગે છે અને ગ્રથીત લેર થયો છે. આવી રીતે ચાલવા લાગ્યો એટલે ઉલ્કાન્તિમાં ચતુર્થ ગુણસ્થાનકમાં વિશેષ વધારે કરવા લાગ્યા અને આગળ પ્રગતિ કરવા લાગ્યા. અરે જઠર મિથ્યાત્વી સોસા1 તું શું આ દેખતે નથી? તને આ સર્વ સુજતું નથી પણ ખરેખર, તેને તે ક્યાંથી સૂ? તારાં કેવળજ્ઞાન કેવળદર્શનરૂપ ને તે અનાદિ કાળથી કુટેલા છે તે કઈ આજકાલના ફુટેલાં નથી અને જેનાં નેત્ર કુટી ગયાં હોય તે શુદ્ધ સ્વરૂપ ક્યાંથી દેખી શકે? તું તે આજન્મ આધળે છે તેથી તને આ હકીકત દેખાય જ ક્યાંથી? વળી હેમિથ્યાત્વી તે અનાદિ કાળથી ચેતનજીના ઘરમાં વિલાસ કરીને જેમ ઘરને કેલ કેતરે છે એટલે ડર ઘરને ખેડી નાખે છે તેમ તે તેના જ્ઞાન દર્શન ચારિત્રને ખેડી નાખ્યાં છે, પણ હવે તે તું મરણને એશીકે સુતે છે એટલે તારે છેડે નજીક આવે છે. કારયુકે આગમમાં કહ્યું છે કે નવા વયિ ભવચક્રમાં ઉપશમ સામક્તિ પાંચ વાર પ્રાપ્ત થાય છે. ચેતનજી પાંચ વાર તે ઉપશમ સમકિત પામી ચકે છે. હવે નિયમા ક્ષપકશું આવશે તેથી તારે અંત નિરંતરને માટે આવી પહોચે છે. તારું જીવન તારા આહાર ઉપર છે, તારે આહાર અનંતાનુબધી ક્રોધ, માન, માયા, લાભની ચાકડી અને સમકિત માહની, મિશ્ર મેહની અને મિથ્યાત્વ માહની છે અને સમકિત પ્રાપ્ત થતાં તેને ક્ષય, શોપશમ કે ઉપશમ થાય છે તેથી એ તારા આહાર મળતે તને બંધ થયા છે. આવી રીતે તારા જીવનના આધારરૂપ સાત કર્મ પ્રકૃતિને આહાર તને મળતે બધ થવાથી તારું મૃત્યુ નજીક આવી પહોંચ્યું છે. હવે તે ચેતનજી કદિ પણ તારી નજીક આવશે નહિ, તને દાદ દેશનહિ અને તારી સગત કરશે નહિ. મિથ્યાત્વનું જોર એટલું બધું સાત વર્તે છે કે સમકિત પ્રાપ્ત થયા પછી પણ તેનાથી બની શકે ત્યાંસુધી આ જીવને ખેંચી ખેંચીને પણ મિથ્યાત્વ ઉપર પછાડે છે પણ સમ્યક્ટ્રપ્રાપ્તિ પછી છેવટે વધારેમાં વધારે અર્ધ પુદગલ પરાવર્તન જેટલા કાળમાં તે તે ક્ષપકશ્રેણું માંડી સર્વ કર્મોને હટાવી દે છે અને તે વખતે મિથ્યાત્વને સર્વથા કાપી નાખે છે, નિરતરને માટે કાપી નાખે છે અને પછી મિથ્યાત્વનું તેનાં જ્ઞાન દર્શન ચારિત્રપર જે સામ્રાજ્ય ચાલતું હતું તે અટકી જાય Page #340 -------------------------------------------------------------------------- ________________ સત્તરમુ... ગુણમામિની શરૂઆતમાં રાખવા ચોગ્ય સંભાળ. ૧૫૭ છે. એ સમકિત ગમે તે ક્ષાયિક હાય, ઉપશામિક હોય કે ક્ષાપશમિક હોય પણ તેની પ્રાપ્તિ પછી અર્ધ પુદગલપરાવર્તથી વધારે કાળ છવ સંસારમાં રહેતા નથી. આ પ્રમાણે હેવાથી હેમિથ્યાત્વ! તું ગમે તેટલા પ્રયાસ કરે પણ નકામું જ છે. તું મરણપથારીએ જ સુતે છે અને ચેતનજીને આધાર તે હવે સમ્યક્ટવ બાળક ઉપર જ રહેલે છે. पांच पचीस पचासा उपर, वोले छे मुषा वेण; आनंदघन प्रभुदास तुमारो, जनम जनम के सेण; छोराने० ३. પાંચ પચીશ પચાસ ઉપર તે સારું વચન બોલે છે. હે પ્રભુ! આનંદને સમૂહ તમારે સેવક છે, તમે જન્મ જન્મના સ્વજન છે.” ભાવ-સુમતિ મિથ્યાત્વ :ણને કહે છે. પરમેશ્વરભાષિત આગમમાં એવું વચન છે કે એક સમયાવરછેદે અસંખ્યાતા ઉપશમ સમક્તિ પામીએએ સર્વ આગમાનુયાયી શુદ્ધ વચન લે છે, કારણકે એ ક્ષકશ્રેણીના પ્રારંભી છે. એણે આગમમાં કહ્યું છે તે પ્રમાણે ઉપશમની પ્રાપ્તિ પાંચ વાર કરી લીધી છે અને હવે તે નિરંતરને માટે મિથ્યા ને ઘાત કરવા તે ઉઘુક્ત થયેલ છે. હે પ્રભુ આનંદને સમૂહઆત્મસ્વરૂપ તમારે–ઉપશમ સમકિતને દાસ છે, કારણકે હવે તે જન્મજનમના તમે તેના મિત્ર છે સ્વજન છે. તમારાથી આ ચેતનજીએ સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને તમારી સાથે તે નિરંતર રહેનાર છે અને તેના પર તમારા પરમ ઉપકાર છે. ટબાકાર એ પ્રમાણે અર્થ લખીને છેવટે કહે છે કે “આ પ્રમાણે અર્થ મને ભાસે છે, કવિને આશય તે તે જાણે છે. આ પદને અર્થ પંન્યાસજી ગંભીરવિજયજીએ મને બતાવ્યું તે પણ ઉપગી હોવાથી નીચે ઉતારી લઉ છું. (૧) જીવને વિવેક કહે છે. અગાઉના પદમાં કહ્યું કે મિત્ત વિવેક શુદ્ધ ચેતનાને કહે છે કે છેવટે નાથ તારે મંદિરે પધારશે અને તારી સેજીમાં રંગ ઉડાવશે. હવે તે વિવેક ચેતનને કહે છે કે હે ચેતન! તું સંયમરૂપ બાળકને શામાટે મારે છે? તે અસંયમથી ૩ સુધા સારાં વેણુ વચન સણસ્વજન. Page #341 -------------------------------------------------------------------------- ________________ [પદ ૧૫૮ આનંદઘનજીના પદો મરેલા છે. હે મરેલા મડદા! ઉપયાગ વગરના, નકામા, મડદા જેવા જા, જા. (જાયે કાઢ્યા ડેણ એ મારવાડી ભાષાનું વાકય છે અરે તેને અર્થ જા જા મરેલા મડદા એમ થાય છે.) કેઈએ નવીન દીક્ષા લીધી હોય અને પછી મેઘકુમારની જેમ તેનાપર અસંયમ જેર કરે ત્યારે તેની જે સ્થિતિ થાય છે તેમાંથી બચવા પ્રબળ પ્રયાસ કરવો પડે છે. સયમને નાશ થવાથી સર્વને નાશ થશે, કારણ તે વગર શુદ્ધ ચેતના તે પ્રગટ થવાની નથી. વિવેક કહે છે કે આ મારે સંથમરૂપ છોકરા હજી તે બાળ છે, નાને છે, અને ભદ્રક પરિણામી છે, સર્વનું ભલું ઈચ્છનારે છે, સર્વનું સુખ ઇચ્છનારે છે, બાળભેળે છે. સયમ કદિ કેઈનું માઠુકરનારે થતું નથી અને પોતે વળી અમૃત જેવાં મધુર વચન બેલે છે. કહે છે કે સર્વ છાની દયા પાળ, સાચું બોલે, ચોરી નહિ કરે, વિગેરે વિગેરે. આ આળભળે છે કરે છે તેને તું શું જોઇને મારવા ઊભો થા છે. મૂર્ખ મડદા! જા, જા! હું તને કહું છું કે તારે ભૂલેચૂકે પણ મારા સંયમરૂપ છોકરાને મારે નહિ (૨) વળી વિવેક વધારે કહે છે કે હું મૂર્ખ! તું તે લાકડી લઈને ચાલે તે ઘરડે થઈ ગયેલ છે, તારું શરીર શીખળ વિખળ થઈ ગયું છે, અથવા તે તારા હાથમા સુનિવેશદર્શક હાંડે લીધે છે. અથવા તું લાકડી લઈને છોકરાને મારવા ચાલ્યા છે, સામા જાય છે, પણ શું તારાં નેત્રો પુટી ગયાં છે? તારી આંખે ગઈ છે? શું તારા હૈયાનાં નેત્રે પુટી ગયાં છે? તારે લાકડી લઈને ચાલવાને વખત આવ્યા (ઘડપણુ અથવા દીક્ષાને લીધે, છતાં પણ હજી તું બીજાના પ્રાણ હરણ કરવા જાય છે. તારી તે હજુ પણ આંખ ઉઘડતી નથી. તું વિચાર કર, જરા જે. તું કેણુ છે? તારી સ્થિતિ કેટલી છે? તારું શરીર કેવું છે? તું કેના ઉપર ઘા કરવા જાય છે? તું તે મરણને કોડે સુતે છે, હાથમાં લાકડી લીધી છે અને આ છોકરાને મારવા ઊભે થયે છે, પણ જરા વિચાર તે ખરે કે તને આવતા ભવમાં રોટલી પણ કેણુ આપશે? ખાવાનું કે દેશે? પરભવમાં કાઈ મોસાળ નથી, પલંગ પાથરી રાખ્યા નથી, ત્યાં તે પૂર્વવત્તા મા વિલા, પૂર્વ થી જે હશે તે જ તને મળવાનું છે, બીજું કાંઈ મળવાનું નથી. Page #342 -------------------------------------------------------------------------- ________________ સત્તરમું] ગુણકાસિની શરૂઆતમાં રાખવા સંભાળ. ૧૫૯ ૩. વળી એ નાને સયમરૂપ બાળક છે તે હવે જરા જરા બેલે છે. કાંઈ પાંચ પચીશ અને પચાસ તથા તેથી વધારે વચને પણ બેલે છે, તે હવે તદ્દન ના બાળક નથી, ભાંગ્યું સુચ્યું હવે તે બાલવા લાગ્યો છે. પાંચ બેલપાંચ મહાવ્રતરૂપતે સંયમરૂપ છે અને સુખદાયી સુધા) છે. પચીશ બાલ-પાંચ મહાવ્રતની પચીશ ભાવના છે.* પ્રથમ મહાવ્રતની પાંચ ભાવના ૧ ઈર્થી સમિતિ સમતા રાખવી. ૨ અવલોકન કરીને ભેજનાદિ કરવાં. ૩ વતુ ગ્રહણ નિક્ષેપમાં જુગુપ્સા ન કરવી, પ્રમાજના કરવી. ૪ સર્વ કાર્ય સ્વસ્થ, શાંત અને અષ્ટ ચિત્તથી કરવાં. (મનેણુતિ) ૫ મિથ્યા વાણીને ઉચાર ન કર, વચનને અgષપણે પ્રવતવવાં. તત્વાર્થ ગ્રથમાં કર દોષરહિત આહાર પણ સંયમસાધના માટે લેવા અને પાંચમી ભાવના કહી છે. બીજા મહાવ્રતની પાંચ ભાવના ૧ હાસ્યનો ત્યાગ કરી સત્ય ભાષણ કરવું. ૨ જ્ઞાનપૂર્વક વિચાર કરી ભાષણ કરવું. ૩ ક્રેની નિવૃત્તિ કરી સત્ય ભાષણ કરવું. . ૪ લેભને ત્યાગ કરી સત્ય વચન બોલવું ૫ ભયને ત્યાગ કરી સાચી વાણી બોલવી. ત્રીજા મહાવ્રતની પાંચ'ભાવના. ૧ સ્વયમેવ યાચના કરવી. ૨ આજ્ઞા મેળવી તેને બરાબર સાંભળી વસ્તુ લેવી. - ૩ વારંવાર અવગ્રહની યાચના કરવી. ' ૪ ગુરૂ અંને અન્ય સાધુની આજ્ઞા લઈભજન જલપ્રાશનાદિકરવાં. . . ૫ તત્રત સંવિા સાધુની અનુજ્ઞા લઈ ક્ષેત્રાવગ્રહ કરે, * અન્યથા નહિ : ' . * વિસ્તાર રચિત પ્રવચન સાદાર ગ્રંથનું તે હાર જો ' Page #343 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ આનંદધનજીનાં પદે [પદ : - ચોથા મહાવ્રતની પાંચ ભાવના. “ " અતિમાત્રા અને વધારે સ્નિગ્ધ આહાર ન કરો, પરમિત આહાર કરે. ૨ શરીરની વિભૂષા કોઈ પણ પ્રકારે કરવી નહિ. ૩ સ્ત્રીનાં અંગે ઈચ્છાપૂર્વક જેવાં નહિ, તેને અવલોકવો નહિ. ૪ ી, નપુંસક અને પશુવાળાં ઘર, આસન, અને ભીંતને આંતરે પણ છોડવા. ૫ શ્રી સંબધી સરાગ કથા કરવી નહિ અને પહેલાની કીડા સભારવી નહિ પાંચમા મહાવ્રતની પાંચ ભાવના. ૧૫ર્શના વિષયને પ્રાપ્ત કરી તેનું સેવન વૃદ્ધિપૂર્વક કરવું નહિ કે તેની ઉપર અમનેતાને લીધે છેષ પણ કર નહિ. ૨ રસના વિષય પર પ્રેમ કે તેષ લાવ નહિ ૩ ઘાણના વિષયનું ઈષ્ટ અનિષ્ટ પરિણામ વિચારી તેમાં આસક્ત કે દ્વિષ્ટ થવું નહિ. ૪ ચક્ષુના વિષપર રાગ દ્વેષ ધારણ કરવું નહિ. પ ત્રના વિષચે તરફ આકર્ષણ કે ઉદ્વિગ્નપણ થવા દેવું નહિ. એવી રીતે તપના પચાસ ભેદ (?) થાય છે પણ તેના પ્રકાર મને મળી શકયા નથી. આગળ ઉપર તપાસ કરી લખીશ. આ મારે સંયમરૂપ બાળક આવી રીતે પાચ પચીશ પચાસ વચને પણ લે છે અને તેનાં તે સર્વ વચને આનદ આપનાર છે. વળી તે ઉપરાંત ચરણુસિત્તરી કરણસિત્તરીના સીતેર સીતેર બાલ પણ તે બેલે છે. (આ બોલ જાણવાની ઈચ્છાવાળાએ પ્રવચન સારોદ્ધાર ગ્રંથનું છાસઠમું તથા સડસઠમું દ્વાર જેવું). તે આનંદઘન પ્રભુ! એ સંયમ તમારા સેવક છે, તમારાથી જ, તેની ઉત્પત્તિ છે, આય (પ્રભુ) તેને બતાવે છે, આપના આગમથી જ તે જણાય છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ અઢારમું શુદ્ધ ચેતનાને પ્રગટ કરવાના ઉપાયપર હલ્યગાન. ૧૧ વળી તે બાળક આપશ્રીને કહે છે કે હે પ્રભુ! તમે જન્મ જન્મમાં મારા સગા છો, સગા રહેજે, તમારી સાથેનું સગપણ કાયમ રહેજે. 'આવી રીતે પ્રભુ સાથે સંયમને સગપણ છે તે વાત તાજી કરી બાળ ચેતનજી પિતાને કઈ મારે છે એ વાતની પ્રભુ પાસે ફરિયાદ કરે છે અને પ્રભુને આશ્રય માગે છે. -- — — પદ અઢારમું (રાગ -માલકેશ, ગેડી રાગણી) रीसानी आप मनावो रे, प्यारे वीच्च वसीठ न फेर: रिसानी० सोदा अगम हे प्रेमकारे, *परख न बूझें कोय; ले देवाही गम पड़े प्यारे, और दलाल न होय. रिसानी० १ રીસાયલી (શુદ્ધ ચેતના)ને તમે સમજાવે, વચ્ચે ચાવટીઓ ફેર નહિ, પ્રેમની ખરીદી સમજણ ન પડે તેવી છે, પરીક્ષા કરીને જાણવાવાળા કેઈ નથી; (જે) આપે છે, તેને જ તેની ખબર પડે તેમ છે, બીજે કઈ દલાલ સોદા કરી આપનાર સંભવ નથી, (ાતે નથી.” ભાવ ચેતનને હવે જરા જરા ભાસ થાય છે કે આ જીવનને ઉદ્દેશ પગલિક પદાર્થોમાં રાચવા માગવાને નથી, પણ ઈતિચજન્ય વિષયસુખનો ત્યાગ કરી પિતાનું તત્વ પ્રગટ કરવું તેજ છે. તેને જરા જરા 'સમજાયું છે કે અત્યાર સુધી પોતે ખોટા માર્ગપર હતા, કુલટા સ્ત્રીઓના પ્રેમમાં હતું. હવે જ્યારે ઉપશમ સમ * પરિપત્ર પરીક્ષા કરીને એવા પાઠાંતર છે ૧ રીસાની રીસાયલી છે તેને મનાવાસમજાવે બીચ વચ્ચે વસી=વિશિષ્ટ, ચાવટીઓ નફેન્સેરવો નહિ, લાવે નહિ સદા ખરીદી અગમ ન સમજાય તેવા ન જાણી શકાય તેવા. પરખ પરીક્ષા કરીને ‘બૂરો જાણે લે લે અને આપે. વાહીકસ, તેને ગમ=ખબર ૧૧ Page #345 -------------------------------------------------------------------------- ________________ [૫દ ૧૬૨ • આનંદધનજીનાં પદે. ક્તિને તેને જરા ઝળકાટ થઈ ગયે, ગ્રથિભેદ થા, અંતરકરણ કરી મિથ્યાત્વના ત્રણ પુંજ કર્યા ત્યારે તેને સમજાયું કે પિતાનું વાસ્તવિક કાય તે શુદ્ધ ચેતનાને પ્રગટ કરવી એ છે અને પછી તેની સાથે અવિનાશીની સેજડીએ સુઈ આનંદ કરો એ પિતાને, સ્વભાવ છે. આટલું ભાન થયા પછી શુદ્ધ ચેતનાને મંદિર જવાની ઈચ્છા થતાં સુમતિ સાથે પિતે શુદ્ધ ચેતનાને પ્રગટ કરવાના ઉપાય સંબંધી વિચાર કરે છે. સુમતિ આ તકનો લાભ લઈ શુદ્ધ ચેતના પ્રગટ કરવા સંબધી કેટલીક હકીકત ચેતનજીને કહે છે તે પર આ હુદયગાન છે. સુમતિ વાકય–અરે ચેતનછા મારા આધાર! શુદ્ધ ચેતના તમારાથી રીસાયેલી છે, તમારાપરશુરસે થયેલી છે, તમારી સાથે બીજાયેલી છે, તેને તમે પોતે જ સમજાવે. એને સમજાવવા માટે વચ્ચે ચાવટીઆને ફેર નહિ. તમે જાણે છે કે એ સ્ત્રીનું આર્ય હૃદય છે, એના અંતકરણમાં આપને માટે બહુ રાગ છે, પણ આપે અનાદિ કાળથી તેને તરછોડી છે તેથી તેણે આપની સાથે રૂસણ લીધો છે, પણ આપ પિતે તેને મનાવશો તે કામ સિદ્ધ થશે. તમે કઈ પંચાત કરનારને વચ્ચે રાખવા ધારતા છે તે તે મારા વિચાર પ્રમાણે સારું નથી. આવી મહત્વની બાબતમાં વચ્ચે વાત કરનારને રાખવાથી ઘણી વખત નુકશાન થાય છે, ગેટ થાય છે, એ તમે જાણો છે. જે તમે ચવટીઆને વચ્ચે રાખશે તે તમારે મેળ ખાશે નહિ. તમારે પિતાને જ એ કામ કરવાનું છે તેનાં ઘણાં કારણ છેતેમાંના કેટલાંક કારણ નીચે બતાવું છું. બજારમાં સેદા કર હેય ત્યારે પણ ધણી પતે સાદો મહુધા કરતા નથી પણ દલાલ માલની પરીક્ષા કરીને કિમત લેનાર વેચનાર વચ્ચે સેક્સ કરાવી આપે ઍઅને સેદે બેસાડી આપે છે એ સામાન્ય અનુભવને વિષય છે. હે ચેતનછી તમારે સેટ કરવાને છે તે પ્રેમને છે, બજારૂ વહુને નથી; પ્રેમ એ સાધારણ રીતે અન્યથી પરખી શકાય તેવી વસ્તુ નથી, અંતકરણનો વિષય છે માટે બહારના દલાલતેની કિમત કરી તેને સે કરી આપે એમ આ૫ માનતા નહિ. જ્યારે ઉપર ઉપરનો મેળ કરી આપ હાય ત્યારે દૂતી દલાલ તેનું જોડાણ કરી આપે છે, પણ જ્યારે અતરંગ વતની વાત આવી પડે છે ત્યારે Page #346 -------------------------------------------------------------------------- ________________ અઢારમ.] શુદ્ધ ચેતનાને પ્રગટ કરવાના ઉપાયપર હૃદયગાન. ૧૬૩ · દલાલનું એમાં કાંઈ ચાલી શકતું નથી, કારણકે એની પરીક્ષા પ તેને થતી નથી. પ્રેમ આટલા છે, આવા છે, આ પ્રકારના છે એ જ જ્યારે દલાલ જાણી શકે નહિ ત્યારે તેના સાદ્યો તે કેમ કરાવી શકે? પ્રેમની કિમત તે તેની જે આપ લે કરે છે તેને જ હાય છે, તે જ સમજે છે કે પેાતાના અંતઃકરણના ઉંડાણુના ભાગમાં વાસ્તવિક પ્રેમ કેટલે છે અને મનેામન સાક્ષીભાવે સામાના અંતઃકરણમાં પાતા માટે કેટલા પ્રેમ છે તે પણ જાણી શકે છે, પણ દલાલ એમાંનું કાંઈ જાણી શકો નથી. પ્રેમ વાટે ઘાટે મળતા નથી, દેશીયાને હાર્ટ વેચાતા નથી, એ તેા અંતઃકરણના વિષય હોવાથી લેનાર દેનાર જ તેની પરીક્ષા કરી શકે છે. આપના ઉપર શુદ્ધ ચેતનાના પ્રેમ ખરેખરા છે એમ હું ચાસ જાણું છું. વળી આપે તેના તરફ બેઢરકારી રાખી છે અને તે પણ અનાદિ કાળથી લાંમા વખતથી રાખી છે માટે તમારી સાથે અત્યારે તે રીસાયલી છે, પણ તમે પોતે જ તેને સમજાવ. તમે સાંભળતા હતા ત્યારે દશમા પટ્ટમાં શુદ્ધ ચેતનાપાતેજ ખાલી હતી કે જાઉ ન હતી. દલાલ વિસીડી, પારખી પ્રેમ ખરીદ ખનાવે કાઈ એવા ચાવટીઓ કે દૂતી નથી કે જે પ્રેમની પરીક્ષા કરી તેને સાદો ઉતારી આપે. માટે તમે તે જ શુદ્ધ ચેતનાને સમજાવે, મનાવા અને હું તમને ખાત્રી આપું છું કે તમારૂં કામ જરૂર પાર પડશે. વ્યવહારમાં પણ પ્રેમના ' સાદો થતા નથી. વાસ્તવિક પ્રેમ ન હોય ત્યારે એવા ખ્યાલી ઉપર ઉપરના વિવેક કરવા પડે છે. સ્વાભાવિકતામાં અને કૃત્રિમતામાં ફેર છે. તે ધ્યાનમાં રાખી આ પના ભાવ વિચારીએ તો અર્થ કુરે તેમ છે. दो बातां जीयकी करो रे, मेटो मनकी आंट तनकी तपत झाइए प्यारे, वचन सुधारस' छांट. रिसानी० ર ોએ ખાતા વાતા, કામ, ધરણી થકી જીવની મેઢી=મટાડી દે. આ= ચુચ, આંટી. તનકી શરીરની. તપત=સતાપ થ્રૂઝાઇએં=મટાડીએ, એલવી નાખીએ, છાંટ છાંટણા વડે રીને. 4 ' Page #347 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ' આનધ્યનજીના પા . “ (ચેતનાને મનાવવા માટે) તમારે જીવના સંબંધમાં એ વાત કરવી: એક તે તમારા મનમાંથી આંટી કાઢી 'નાખા અને શ્રીનું પ્રભુના વચનામૃત રૂપ છાંટણા વર્ક કરી શરીરના સંતાપ થ્રુસ્રાવી નાખેા, એલવી નાખા.” [ પદ ' ભાવ-ચેતનાને મનાવવા માટે વચ્ચે દલાલ–ચાવટ કરનારનું કામ નથી, એ મતાવી હવે તેને મનાવવાના ઉપાય અતિ અતાવે છે. હૈ ચેતનજી! તમારે જો ચેતનાને મનાવવી હાય તા તમારા જીવના સબંધમાં એ વાત કરે, એ કામ કરી, એ એ કામ ક્યાં કર્યાં છે, તે સ્પષ્ટ રીતે દર્શાવે છે. એક તે તમારા મનમાંથી આંટી કાઢી નાખા, જ્યાં પ્રેમ હાય ત્યાં આંટી નહિ અને જ્યાં આંટી હાય ત્યાં પ્રેમ નહિ; માટે તમારા મનમાં જે વળ ડાચ તે દૂર કરી નાખેા. તમારા મનમાં હજુ પરભાવ ล ગમનરૂપ આંટી છે, તમે હેજી તમારી પતિવ્રતા સ્ત્રીપર અરાખર પ્રેમ રાખવાનું શીખ્યા નથી, તમે હજી જ્યારે ત્યારે માયામમતા વિગેરે વૈશ્યાનાં મદિરામાં ભટકયા કરી છે. જે તમારે ખરાખર પ્રેમ કરવા હાય, શુદ્ધ ચેતનાને તમારા હૃદયમંદિરમાં સ્થાન આપવું હાય તે પરભાવરમણુ મૂકી દઈ એક નિષ્ઠાથી તેનાપર શુદ્ધ પ્રેમ રાખી અને મનમાંની આંટી ઘૂંટી કાઢી નાખા, દૂર કરી, ફેંકી ઢા. કોઈને મનાવવું હોય ત્યારે મિષ્ટ મિષ્ટ વચન વર્ક તેને શાંત કરવાની જરૂર પડે છે. તેના મનમાં જે સંતાય હાય છે તે પ્રથમ વચન દ્વારા શાંત કરવા પડે છે, તેમ અહીં પણ સમજવું. શુદ્ધ ચેતનાને મનાવવા માટે તમે હવે પછી હું આમ નહીં કરૂં, પૌલિક ભાવમાં નહીં રચ્યું.' ઇત્યાદિ મિષ્ટ વચન વડે તેને શાંત કરા, એટલે તે તરત મનાશે. સ્ત્રીજાતિ વિશ્વાસુ હોય છે તેથી પતિનાં વચન પર વિશ્વાસ રાખી તરત મનાઈ જાય છે. આ મૂળ અર્થે જણાય છે. ખીજો આવા અર્થ પણ થાય છે કે તમારા શરીરમાં જે વિષય કષાયજન્ય સંતાપ થયા કરે છે, તમને જે આતુરતા રહ્યા કરે છે તે મટાડી દે. મતલમ તમને આદ્ય સુખ મેળવવાની જે આતુરતા છે તે દૂર કરો, શાંત કરી, એટલે આત્મસ્વરૂપને લાગતી અગ્નિ શાંત કરી. રાગદ્વેષજન્ય સંતાપ તમારા શરીરમાં રહે છે તે દૂર કરો સંતાપ કેટલા અને કેવા થાય Page #348 -------------------------------------------------------------------------- ________________ અઢારમું.]. શુદ્ધ ચેતનાને પ્રગટ કરવાના ઉપાયપર હદયગાન. ૧૫ છે તે બરાબર અવલોકન કરવાથી જણાય તેમ છે. એક વસ્તુ મેળવવાને લાભ થાય, કીતિ મેળવવાની ઈચ્છા થાય, તેમજ અન્ય મોહનીય કર્મના આવિર્ભાવ થાય ત્યારે માનસિક ભ થવા ઉપરાંત શરીરમાં એક પ્રકારની ગરમી થઈ આવે છે જે બારિક દ્રષ્ટિથી જણાશે. સંતાપ એ અગ્નિ છે, એને શાંત પાડવાને ઉપાય જળ છંટકાવ છે. એટલા માટે તેના ઉપર રાગદ્વેષ રહિત વીતરાગ ભગવાનનાં વચનરૂપ અમૃતને છંટકાવ કરવાથી સંતાપની શાંતિ થાય છે, અગ્નિ બુઝાઈ જાય છે. આવી રીતે તીર્થંકરભાષિત વચનામૃતનો વરસાદ થશે ત્યારે મનની વ્યથા અને શરીરને સંતાપ દૂર થશે અને તેમ થશે ત્યારે શુદ્ધ ચેતના જે અત્યારે તમારાથી રીસાણું છે તે મનાશે અને તમારા હદયમંદિરમાં આવી નિરંતરને વાસ કરશે. - ક્ષાયક સમતિ પ્રાપ્ત થયા પછી શુદ્ધ ચેતનાને નિરંતર સંબધ થાય છે તેને માટે શારીરિક અને માનસિક શુદ્ધિ કરે. શુદ્ધ ચેતના પ્રગટ કરવા માટે પરભાવરમણ અને રવરૂપ સંતાપરૂપ મન અને શરીરના વ્યાધિઓને આગમકથન અને તીર્થકરના ઉપદેશરૂપ અમૃતછંટકાવથી શાંત પાડવા ચોગ્ય છે. नेक नजर निहालीए रे, उजर न कीजें नाथ: तनक नजर मुजरे मिले प्यारे, अजर अमर सुख साथ. रिसानी० ३ હિતદષ્ટિથી જોઈએ અને તે પતિ! (કેઈની) ગરજદરકાર ન કરીએ. જરા નજર કરવાથી અને સુજા કરવાથી વૃદ્ધાવરથા અને મરણનાં દુખ રહિત સુખ સાથે તે (શુદ્ધ ચેતના) મળે.” ભાવ-રીસાયલી શુદ્ધ ચેતનાને મનાવવાને એક ઉપાય ઉપર જણજો. હવે બીજે ઉપાય અત્ર બતાવે છે. સર્વ જી તરફ હિતબુદ્ધિથી જુઓ. તમે વિચારે કે સર્વ જી સત્તાઓ સિદ્ધ સમાન છે, પિતાના સરખા છે, પિતે પણ સિદ્ધ દશા પ્રયાસથી પ્રાપ્ત કરી શકે ૩. નેકહિત નિહાલીએ=જોઇએ. ઉજાગરજ, તનક=જરામુજ ભુજારા કરવા પડે મિલેમળ જશે અ થડપણ રહિત. અમમરણ રહિત. Page #349 -------------------------------------------------------------------------- ________________ - ૧૩ - •• નંદલનનાં પદે. - [પદ તેવા છે. સત્તાગંતે સર્વ જી પિતાના સરખા હોવાથી તમારી ફરજ છે કે તમારે તેને પોતાના મિત્ર સમજવા. સર્વ મિત્ર કરી ચિતવે સાહેલડી રે, કઈ ન જાણે શરૂ તે - રાગ છેષ એમ પરિહરી સાહેલડી રે, કીજે જન્મ પવિત્ર તો મૈત્રીભાવ અતિ ઉત્તમ છે. એમાં સર્વ જીવ તરફ મિત્રતા રાખવા–બંધુભાવ દેખાડવાને ઉદ્દેશ છે. એ સ્વધર્મ બંધુઓને કે દેશવાસી બધુઓને જ મિત્ર તરીકે ચિંતવવા સમજાવે છે એમ નહિ પણ સર્વ મનુષ્યને તે બધુભાવે બતાવે છે. એથી પણ આગળ વને પચેન્દ્રિય તિર્યંચ, વિકલૈંદ્રિય અને એકેન્દ્રિય જીને પણ બધુબુદ્ધિએ બતાવે છે. પરહિતચિતા મૈત્રી' એ ભાવ એટલે આહારજનક છે કે એથી મનની આંટી અને શરીરને સંતા૫ જેના ઉપર અગાઉ વિવેચન કર્યું છે તે પણ શાંત પડતા જાય છે. ચેતનજી! તમારે શુદ્ધ ચેતનાને જાગ્રત કરવી હોય તે આ મૈત્રીભાવ ધારણ કરે, સર્વ તરફ હિતબુદ્ધિથી જોવું. | નેનજર એટલે મીઠી નજર અમીટ-િશુભ દૃષ્ટિક્ષેપન. પ્રભુને અને રાજાને આ જીવ નેકનજરથી પોતાની સામું જોવા વારંવાર વિનતિ કરે છે. મેટા માણસની નેકનજરથી કાર્ય સિદ્ધ થાય છે. આવી નેકનજરથી સર્વ જીવ સામું જોવાની ટેવ પડે છે ત્યારે તેને સર્વનું શુભ કરવા ઈચ્છા થાય છે, પ્રબળ આદેલને તેને માટે મૂકે છે અને અન્ય તરફ જેવી ભાવના થાય તેવું પોતાનું કાર્ય સિદ્ધ થાય છે, એ અનિહત નિયમ છે. ચાલુ માવા તારી સિદ્ધિ તદનુસાર આવી દષ્ટિરૂપ ભાવના રાખવાથી કાર્યની સિદ્ધિ પર્ણ થાય છે. • અને તેનાથી તમારે સર્વ ઉપર નેનજરથી જેવું, પણ તમારે કેઈની ગરજ રાખવી નહિ હે પ્રભુ! તમારે કોના બાપની સાડી બાર છે, તમારે કેની ગરજ છે, તમારે કેની દરકાર છે? તમે તદ્દન બેદરકાર થઈ જાઓ. પૌરાણિક વસ્તુમાત્રની આશા છોડી દ્યો, તે તમને હાનિકારક છે, ઉપકારક નથી. વળી આ જીવ અન્યની આશા ઉપર અનેક કામે કરે છે, અન્યને ઘેર શ્વાન માફક ભટકે છે, મોટા માણસના મુખ સામું જોયા કરે છે વિગેરે બાબતપર અઠાવીશમા પદમાં વિવેચન થશે પણ હે નાથ! તમારે શામાટે કોઈની દરકાર રાખવી પડે છે, Page #350 -------------------------------------------------------------------------- ________________ અઢારમુ] શુદ્ધ ચેતનાને પ્રગટ કરવાના ઉપાયપર હદયગાન. ૧૬૭ તમારે જે જોઈએ તે તમારી પાસે છે, તમારી સાથે છે, તમારામાં છે, તમારાજ રૂપ છે માટે કેઈની દરકાર તમારે કરવી નહિ. • • ! એ પ્રમાણે સર્વ ઉપર મકનજરથી જશે અને પરની દરકાર મૂકી દેશે એટલે કાર્યસિદ્ધિ તરફ પ્રયાણ થશે. ઉપરાંત તમારે શુદ્ધ ચેતનાને મનાવવા માટે શું કરવું તે પણ હું કહું છું. ઉપર પ્રમાણેની સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી તમે શુદ્ધ ચેતના તરફ જરા નજર કરશે અને તેને જો કરશે તે તે તમને આવીને મળશે–ભેટશે અને વળી તે એવી સારી રીતે મળશે કે સાથે તે અજર અમર સુખ લેતી આવશે એટલે તે તમને મળ્યા પછી તમારે વૃદ્ધાવસ્થા અને મરણનું દુખ હમેશને માટે મટી જશે. સસારમાં ઘડપણનું દુ:ખ મોટું છે અને વળી વારંવાર મરણ પામવા અને જન્મ લેવા એ પણ એવી જ મહ ઉપાધિ છે. એ સર્વ પીડા નિરંતરને માટે મટી જાય તેટલા માટે જેમ તમે રાજાને સુજા કરે છે ત્યારે તે તમારી સામે નજર કરે છે તેમાં શુદ્ધ ચેતનાને મુજરો કરવાથી તમારી ભવની ભાવઠ ભાંગી જશો. કહેવાનો મતલબ એ છે કે નેનજરે સર્વ પ્રાણીઓને જોવાથી અને તેઓની સ્થૂળ લાભ માટે દરકાર ન કરવાથી એક લહેજામાં તમે મોક્ષ પ્રાપ્ત કરી શકશો. ઉપર ઉપરનાં શુભ જણાતા પણ કેવલ કીર્તિને માટે જ કરાતાં કાર્યો વ્યવહારને અંગે કરી તમે કાળ નિર્ગમન કરી નાખે છે તે હવે છોડી દે અને શુદ્ધ ચેતનાને પ્રગટ કરવા પ્રબળ પુરૂષાર્થ કરે, જેમ કરવાથી તમારે નિરંતરની ઉપાધિને છેડે આવી જાય. निशि अंधयारी* घन घटा रे, , पाउं न वाटको फंदा करुणा करो तो निरवहुं प्यारे, देखें तुम मुखचंद. रिसानी० ४ - “અંધકારમય રાત્રિ છે, વાદળાની છાયા (ફેલાયેલી છે, * અધયારીને બદલે “અંધારી એ પાઠ છે. - - ૪ નિશિ=રાત અધયારીઅંધકારવાળા ઘન=વાળાની. ઘટા આયા પાહ -=મને ન થાય, ન મળ વાટકારસ્તાનાં. ફવિડ્યો નિરિવહુ આવ દેખકરીનરૂ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ આનહધનજીનાં પદો . [૫દ પ્રભુ! રતાનો વિરો ન થાય એવી મારાપર કૃપા કરે તો હું આવું અને તમારા સુખચંદ્રનું દર્શન કરૂં ભાવ–આ પ્રકારે શુદ્ધ ચેતનાને મનાવવાની વાત અને તેમ કરવાના ઉપાય સુમતિએ ચેતનજીને કહ્યા ત્યારે આ ચેતન શુદ્ધ ચેતનાને મનાવવા કાંઈ ઉઘત થયા, તેથી તે પ્રથમ તે આનંદઘન પ્રભુને વિનતિ કરે છે કે હે પ્રભુ! એક તે સીહા અંધારી રાત્રિ છે અને વળી તેમાં સખત વાદળાં થયેલાં છે, તેથી હું રસતાનાં વિઘો જોઈ શક્તો નથી, પણ હવે આપ મારા ઉપર કૃપા કરીને કોઈ એવું કરે કે મને માર્ગના વિશે ન નડે અને આપશ્રીનું દર્શન થાય માહરૂપ અંધકારમય રાત્રિ છે, તે સ્વભાવે જ અંધારી છે, તેમાં સ્વર્ય પ્રકાશ પડતું નથી, અને ચને પણ પ્રકાશ નથી, તે કૃષ્ણ પક્ષની રાત્રિ છે અને વળી તદુપરાંત આકાશમાં ઘનઘટ વ્યાપી રહી છે. મોહરાત્રિ ચંદ્રપ્રકાશ વગર અંધકારમય તે છે જ તેમાં વળી વાદળાં ચડી આવ્યાં છે એટલે જ્ઞાનાવરણીય દર્શનાવરાણાયરૂપ મેવની ઘટા છવાઈ રહી છે તેથી તારાને પ્રકાશ પણ પડતું નથી. ઘણું જી કૃષ્ણપક્ષીઆજ હેય છે. આવી સીહા અંધારી રાતમાં વાટે ચાલતાં અનેક વિધ આવી પડે છે, પણ જ્યાં ત્યાં અથડાય છે, કુવા ખાડામાં પડી જવાય છે અને ચારને ભય લાગે છે. હે આનંદઘન પ્રભુ! મારા નાથ! હવે તે આપ કોઈ એવું કરે કે રસ્તાનું મને કઈ પણ પ્રકારનું વિઘ ન થાય અને હું એકદમ તમારી તરફ ગમન કરીને તમારા સુખચંદ્રનું અવલોકન કરું. પ્રભુદર્શન માટે જતાં રસ્તામાં પડી જવાય, લુંટાઈ જવાય તે પ્રભુ સુધી પહોંચી શકાતું નથી અને પ્રભુદર્શન થતું નથી, તેથી આનંદઘન પ્રભુને વિનતિ કરે છે કે હે નાથ! મારે મારી શુદ્ધ ચેતનાને મનાવવી છે, તે કારણે જ આપ મહાભાનું દર્શન કરવા ઈચ્છા રાખું છું અને તદારે તેને મનાવવા ઈચ્છું છું તે હવે મારા માર્ગમાં જે વિદ્રો આવે તે દૂર કરી આપ મને આપનાં દર્શન કરાવે. આયના મુખચંદ્રનું દર્શન થતાં માહરાત્રિની અંધકારમય સ્થિતિ અને જ્ઞાનાવરણીયાદિ ઘનવટને નાશ થઈ જશે. જ્યાં સુધી એમ ન બને ત્યાંસુધી શુદ્ધ સ્વરૂપનું મને ભાન ચાય નહિ ભાન થયા વિના શુદ્ધ ચેતના ઓળખાય નહિ અને Page #352 -------------------------------------------------------------------------- ________________ , અઢારમું.] શુદ્ધ ચેતનાને પ્રગટ કરવાના ઉપાયપર હયગાન. ૧૬૯ ઓળખાયા વિના તેને મનાવાય નહિ એટલા માટે પ્રભુમુખર્ચના ર્શન સારૂ ચેતનજી વિજ્ઞપ્તિ કરે છે. प्रेम जहां दुविधा नहि रे, *नहि ठकुराइत रेजा आनंदघन प्रभु आई वीराजे, आपही समता सेज. रिसाणी०५ જ્યાં પ્રેમ હોય છે ત્યાં બે ભાવ હોતા નથી તેમજ જરા પણ ખાલી ભપકે પણ હેતું નથી. આનંદઘન પ્રભુ પિતે જાતે આવીને , સમતાની સેજડીએ બીરાજમાન થાય છે આ ગાથાનું બીજું પદ ભી. માની બુકમાં છપાયેલ છે તે અશુદ્ધ જણાય છે. મેટકુરાહિત રાજ એમ છપાયેલ છે તે કોઈ પ્રતમાં નથી. અત્ર પાઠ લખ્યું છે તે પ્રમાણે ચારે પ્રતમાં છે. કુરાહિત રાજ એટલે અન્યાયી રાજ્ય. ભાવ–જ્યાં પ્રેમ હોય ત્યાં ધખે નહિ બે પ્રકાર નહિ. ઉપરથી દેખાડવાનું જુદું અને વર્તન જુદું એવા પ્રકારને દ્વિર્ભાવ પ્રેમમાં હતું નથી, તેમ જ જ્યાં સારો પ્રેમ હોય ત્યાં ખાલી ભપકે હોતે નથી. પ્રેમમાં સંકલ્પ વિકલ્પ હોતા નથી. મોક્ષ મેળવવાનો જે તમારા મનમાં પ્રેમ હોય તે પછી તેમાં કોઈ જાતની શંકા રાખો નહિ કે ભાવ રાખે નહિ, ગોટા વાળો નહિ. સંયતિમ વિનતિ એ તે જાણીતી વાત છે, માટે શુદ્ધ પ્રેમ તમને શુદ્ધ ચેતના ઉપર હોય તે પછી બીજા ગોટા વાળવા મૂકી દઈ એક નિષ્ઠા રાખે. સંશય રાખનારનું એક પણ કામ સિદ્ધ થતું નથી અને વળી ખાલી ભપકે મૂકી દો. પ્રેમમાં કાંઈ આડંબર કરવાની જરૂર નથી, એમાં કાંઈ પાર કરે પડતું નથી. માટે તમે ગોટા વાળવા છોડી દે અને સંશય સૂકી દે. આ પ્રમાણે થશે એટલે આનંદઘન પ્રભુ પિતે ચાલીને સમતાના • મેટરહિત રાજ’ એવો પાઠાતર માત્ર ભી માવાળી બુકમા છે. ૫ દુવિધા=દિધા બે ભાગ કરાઈતા ભપકે રેજ=ારા પણ આઈ= આવીને. આપણી પાસે. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ આનંદઘનજીનાં પદે * [પદ મંદિર પધારશે અને તેની સેજ'ઉપર તેના પલઇ ઉપર બીરાજશે. આનંદઘન પ્રભુ ઉપર તમને પ્રેમ થશે ત્યારે તે પણ હુવિધા–એ ભાવ રાખે તેવા નથી, તેઓ પિતે ચાલીને તમારા હૃદયમંદિરમાં રહેલ સુમતિની સેજહીએ બેસશે અને તમારામાં ને આનંદવન પ્રભુમાં છેવટે કોઈ પણ ભેદ રહેશે નહિ. આવી રીતે થશે એટલે રીસાયેલી શુદ્ધ ચેતના મનાઈ જશે. આ મનુષ્યજીવનનું કર્તવ્ય શુદ્ધ ચેતનાને મનાવવાનું છે. જે સંસારચકને પાર પામ હય, સંસારસમુદ્ર ઓળગી જ હોય, સંસારાટવી ઉતરી જવી હોય તે શુદ્ધ ચેતનાને પ્રાપ્ત કરવા–તેને પ્રગટ કરવાના કાર્યમાં જોડાઈ જવું, તેને મનાવવાના બતાવેલા ઉપાયોનું સેવન કરવું અને તેને હૃદયમંદિરમાં સ્થાન આપવા દઢ નિશ્ચય. કરો જે જીવનું એ સાધ્ય હોય તેવા પુરૂષનું આ જીવન એગ્ય છે અન્યને તે ફેરા માત્ર છે. પદ ઓગણીશમું-રાગ વેલાવલदुलह नारी तुं वडी वावरी, पिया जागे तुं सोवे पिया चतुर हम निपट अग्यानी, न जानु क्या होवे. * આ પદ કોઈપણ પ્રતમાં જોવામાં આવતું નથી, માત્ર શા ભીમસહ માણેકની બુકમાં છે. કૃતિ આનદધનજીની હોય તેમ લાગતું નથી, કારણકે એક તા પદનો અર્થ કરતા બહુ ખેંચીને ભાવ લાવવો પડે છે. બીજી પ્રથમ ગાથાની પંક્તિમાં વિશેષણ વિષ્ય વચ્ચે અઘટિત લાગો આતરે રહે છે. ત્રીજી એક જ ૫૯માં ચેતન અને ચેતના સામસામી વાતો કરે એ આનદધનજીની સામાન્ય કૃતિને અનુરૂપ નથી અને ચાલુ ભાષા આનંદધનજીના બીજ પદેથી વિલક્ષાણુ જણાય છે. આ પદ ક્ષેપક હોય એમ મારૂ માનવુ છે .વિ ક. , ૧ દુલહને મળી શકે તેવા, દુર્લભ તેનું વિશેષ પિયા શબ્દ જે દ્વિતીય પક્તિમા. આવે છે તે છે બડી=ભારે, મોટી બાવરીમાઠી, બેવંકર પિચાતિ, ભરતાર -નિપટાઉન અગ્યાની અજાણી, અજ્ઞાની હવે થાય છે, Page #354 -------------------------------------------------------------------------- ________________ ઓગણીશમું ચેતનછન વ્યવહાર જાગૃતિ કેવી છે? ૧૧. - “હે નારી! તું બહુ બેવકૂફ છે મળવા મુશ્કેલ એવા તારા, પતિ જાગે છે અને તું સુઈ જાય છે. સ્ત્રી જવાબ આપે છે. પતિ નિપુણ છે અને હું તે તદ્દન અજ્ઞાની છું તેથી શું થાય છે તે હું જાણતી નથી. ભાવ–આચેતન અશુદ્ધ યિામાં વ્યક્રિયામાં જાગતે છે, તે વિભાવદશામાં જાગ્રત રહે છે, સંસારનાં હેતુભૂત દ્રવ્ય, સ્ત્રી, પુત્રાદિકના મેહમાં પડી રહી તેને અંગે જે ખટપટ કરવી પડે છે તેમાં તે જાગતે રહે છે. અલબત, એની પતિવ્રતા સાધ્વી સ્ત્રી આવા પારા ઘરે રૂખડનારા પતિ સાથે રીસાય તેમાં નવાઈનથી. એ કારણથી તે પતિ સન્મુખ જોતી નથી. ચેતનજીને હવે કાંઈક સ્વપજ્ઞાન થવા લાગ્યું છે તેથી શુદ્ધ ચેતનાને જાગ્રત કરવાની ઈચ્છા તેને થઈ છે, પણ તેને મેળવવા ગ્ય પિતાનું વર્તન થયું નથી. આવા પ્રસંગે ચેતન શુદ્ધ ચેતનાને ઉદેશીને કહે છે. હે ચેતના! તું વારંવાર તારા પતિની વાટ જુએ છે, તેના વિરહથી દુખી થાય છે, પણ હું પોતે તારે પતિ તને આજે કહું છું તે તું સાંભળ. તું તદન મૂર્ખ છે, બેવફફ છે, ગાંડી છે. પતિ મેળાપ અતિ દુર્લભ છે એમ તે જાણે છે, જીવની ચેતના શુદ્ધ થવી એ અતિ મુશ્કેલ કાર્ય છે, અનંત ભવભ્રમણ કર્યા પછી અકામ નિર્જરા થાય ત્યારે જીવ નિગદમાંથી નીકળી ધીમે ધીમે ઊંચે આવતે જાય છે અને છેવટે મહા સુશ્કેલી એ મનુષ્યભવ પામે છે ત્યાં પણ ભાગનુસારી ગુણે પ્રાપ્ત કરતાં કેટલીકવાર બહુ કાળ નીકળી જાય છે. એ પ્રમાણે અથડાતાં પછડાતાં કોઈ વખત અપૂર્વ અધ્યવસાયના નિમિત્તથી ગ્રંથિભેદ થાય છે ત્યારે તે વખંત સભ્ય પ્રાપ્ત કરે છે અને વળી તેને વમી દઈ આત્મધન ગુમાવી નાખે છે. આવી દશામાં પણ કેટલીકવાર અર્ધ યુગલ પરાવર્ત જેટલે કાળ ગુમાવી નાખે છે. અને તેના છેવટના ભાગમાં શુદ્ધ ચેતના મહા સુશ્કેલીઓ પ્રાપ્ત કરે છે. આથી સામી બાજુની હકીક્ત બતાવી જીવ ચેતનાને કહે છે કે હે ચેતના! તું અતિ મૂર્ખ છે, આ તારે પતિ જે હું તેની સાથે તારે મેળાપ થ. અતિ સુશ્કેલ છે એ તું જાણે છે. હવે હું તારે પતિ આત્મા–ચેતન તે વિભાવદશામાં જાગું છું, વ્યકિયાદિ કરું છું અને વ્યવહાંરના Page #355 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ આનંદધનજીના પદે. [ પદ સર્વ પ્રસંગો અનુભવું છું. જીવમાં ચારિત્રગુણ સ્વાભાવિક છે એ જાણીતી વાત છે. એ ચારિત્રગુણ રમણભાવરમપ સમાજસિદ્ધના જીમાં પણ તે સ્થિરતાપે હોય છે, મિથ્યાત્વ અવસ્થામાં જીવ તે ગુણને લઈને વિભાવદશામાં રમણ કરે છે. જેટલા પૂરતે વિભાવ ઉઘાડે છે તેટલા પૂરતે સ્વભાવ બધ છે. રમણભાવ તે સર્વદા રહે છે, પણ સ્વભાવમાં કે વિભાવમાં તેનું સિથત્યંતર થયા કરે છે. ત્યારે હે ચેતના! તારે પતિ હું વિભાવદશામાં જાગ્રત રહું છું અને તું ઉધ્યા કરે છે ત્યારે મારી અને તારી પ્રીતિ શી રીતે જામશે. પતિ મદિરે પધારે અને સ્ત્રી ઉંધ્યા કરે તે પછી તેને પતિમેળાપને લાભ શી રીતે મળે? માટે હું તને કહું છું કે ચેતના! તું તદ્દન મૂર્ણ સ્ત્રી છે, ગાંડી છે, જે તારે પતિને મેળાપ કરવાની ઈચ્છા હોય તે તું પણ તેના પ્રમાણે વિભાવેદશામાં જાગ્રત રહે અથવા પતિ જ્યારે જાગે છે ત્યારે તું ઊંઘે છે તે વાતને ખુલાસે કર, ઉપરના સવાલને જવાબ આપતાં શુદ્ધ ચેતના કહે છે–પતિ! મારા નાથી તમે તે વિભાવદશામાં ચતુર હશે એ વાત ખરી હશે, પણું હું તે એ વિભાવદશાથી તદ્દન અજાણું છું, એનું વર૫ ગમે તેવું હોય તેની સાથે મારે સબધ નથી, મારે તે જાણવાની દરકાર પણું નથી. આ પ્રમાણે હોવાથી મને તે ખબર પડતી નથી કે વાસ્તવિક રીતે તમે જાગો છે કે ઉઘે છે. તમે એમ માને છે કે તમે પિતે જાણે છે, પણ જે દશામાં તમે જાગે છે અને જેમાં તમે નિપુણ છે તે દશા અમારા વિચારક્ષેત્રની બહાર છે, તમે દ્રવ્યક્રિયા કરતા રહે તે મારે જાણવાની આવશ્યક્તા નથી, ભાવફિયા કે સ્વભાવદશામાં તમે જાગ્રત નથી એ તે સ્પષ્ટ જણાઈ આવે છે અને વિભાવમાં જાગ્રત છે કે નહિ તે જાણવાની મારે દરકાર નથી. શુદ્ધ ચેતનાપૂર્વક કરણી કરી હોય તે જ કરણી શુદ્ધ ચેતના જાણે છે, સ્વીકારે છે અને તે જ કરણું ચેતનાને શુદ્ધ કરતી જાય છે અને તે સિવાયનાં અન્ય કૃત્યે હું જાણતી નથી. મતલબ તે સર્વ લ્યો અને જાય છે, ફળ વગરનાં થાય છે. હું પતિ! આટલા ઉપરથી આપ જાગે છે કે નથી જાગતા તે હું જાણતી નથી. તાત્પર્યર્થ એ છે કે વિભાવદશા અને શુદ્ધ ચેતના વિરોધી છે, Page #356 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ઓગણીશમુ. ચેતનછની વ્યવહાર જાગૃતિ કેવી છે ? પરસ્પર મેળ-સંબંધ વગરનાં છે એમ સમજવું. એક જાણવા પૂરતાજ જ્ઞાન માટે સવાલ હોય તે શુદ્ધ ચેતના પિતાના સ્વરૂપમાં રિત હાય ત્યારે વિસાવદશાને જાણતાજ નથી એમ કહી શકાય નહિ, અત્રમાં જે હકીક્ત છે તેઅજાણપણની છે અને તે અરસપરસ સંબંધ પૂરતી જ છે. - દુલહ શબ્દનો અર્થ સમીચીન કરવા માટે તેને પિયાના વિશેષણ તરીકે મૂકે છે. એવી રીતે વિશેષણ અને વિશેષ્ય વચ્ચે લાંબુ અંતર રહે એમ ઘણા કવિઓની કૃતિમાં બને છે. દુલહને નારીનું વિશેષણ પણ કરી શકાય છે, પણ આત્મા શુદ્ધ ચેતનાને એવા સ્વરૂપમાં સમજતો હોય એટલે સુધી તેને વિકાસ હજી થયે નથી. आनंदघन पिया दरस पियासें, खोल धुंघट मुख जावे. दुल०२ । “આનદના રાશિઓ આપનાર હે પ્રિયા! તારા દર્શનનો હું તૃષાતુર છું, તારી લાજ કાઢી નાખ, (જેથી) તારું સુખ જોઉં. - ભાવ-ઉપર પ્રમાણે શુદ્ધ ચેતનાએ ચેતનજીને કહ્યું તે હકીકત સાંભળી શુદ્ધ સ્વરૂપ આનંદઘન ચેતનજી બોલ્યા- હે પ્રિયા! ચેતના! તે મને કહ્યું તે સર્વ વાત મેં સાંભળી, તેથી હવે હું તારું દર્શન પ્રાપ્ત કરવા અને તારી સાથે રહેવાની પ્રબળ ઈચ્છાવાળો થયે છું અને મારી તે તૃષાને તું હવે તૃપ્ત કર. તું હાલ મારી સાથે અંતર રાખી ઘુંમટે તાણીને ઊભી છે, મારાથી છેટી રહ્યા કરે છે તે તારી લાજ દૂર કર, જેથી હું તારું મુખ જોઉં અને તારૂ સ્વરૂપ વિચારું. શુદ્ધ સ્વરૂપમાં ચેતન આવે ત્યારે તેને શુદ્ધ ચેતનાને વરવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. તેથી શુદ્ધ સ્વરૂપમાં આવતે આત્મા વિભાવદશારૂપ ઘુંમટે દુર કરવા શુદ્ધ ચેતનાને કહે એ સમજાય તેવી હકીકત છે. આ ટુંકા પદમાં એક બહુ મુદ્દાની વાત કહી છે તે ખાસ ધ્યાન આપવા ચગ્ય છે. શુદ્ધ ચેતના ચેતનજીને કહે છે કે તમે જાગે છે કે ઉઘા છે તેની મને સમજણ પડતી નથી આ વાતમાં બહુ હસ્ય ૨ પિયા પ્રિયા, શુદ્ધ ચેતના. દરસન્ની, દેખવુ તે પિચાસ પિપાસુ, તુષાતુર ઘુંઘટ ઘુંમટે, લાજ. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ આનધનજીનાં પદા. પદ છે. આપણને કાઈ દિવસ એમ લાગતું, નથી કે આપણે કામ કરતી વખત ઉંઘુતા હાઈએ, પણ વાસ્તવિક વિચાર કરતાં જણાશે કે પરભાવરમણુમાં આત્મિક દૃષ્ટિએ આપણે ઉંધીએ જ છીએ, જ્યાંસુધી આ, નિદ્રાના ત્યાગ કરવામાં નહિ આવે, સ્વભાવરમણુતા થઈ પરિણતિની, નિર્મળતા થશે નહિ ત્યાસુધી આપણા સંસારચક્રના છે. આવવાના નથી એ સદ્દેહ વગરની વાત છે. ચાલુ માની લીધેલા વ્યવહારમાં જેમ લેઝીમાં જવાની, કપડાં આપવાની, આમંત્રણા દેવાની ખાખતમાં અનતી જાગૃતિ રાખવામાં આવે છે અને જે તેમ કરે નહિ તે હાસ્યાસ્પદ થાય છે તેમ આત્મિક વ્યવહારમાં આપણે વેધ જાળવતા નથી, ધ્યાન આપતા નથી, જાગૃતિ રાખતા નથી, પરભાવમાં જમીએ છીએ, યુદ્ધ પરિણતિને તજીએ છીએ અને સાધન સાધ્યના ગોટાળા રીએ છીએ, એ દશા સુધારવાની જરૂર છે, એક્દમ તે સંબંધમાં વિચાર કરવાની જરૂર છે અને ઉત્તમ જોગવાઈના લાભ લેવાની અતિ જરૂર છે. પ વીશનુંરાગ ગાડી, આશાવરી. आज सुहागन नारी, अवधू आज० मेरे नाथ आप सुध लींनी, कीनी निज अंगचारी अवधू० १ “હું અવિનાશી ચેતનજી ! હવે હું સૌભાગ્યવતી નારી થઈ છું. મારા નાથે પોતે મારી ખમર લીધી અને મને પોતાના અંગની સેવા કરનારી દાસી બનાવી છે.” ભાવ–અનેક પ્રકારની શુદ્ધ ચેતનાની વિનતિ અને મેણાં સાંભળીને અગાઉ જણાવ્યું તેમ તેના પતિ ચેતનજી તેને સદ્ધિર પધાર્યાં અને તેની સેવા સ્વીકારી. એ વખતે શુદ્ધ ચેતનાના મુખમાંથી જે ઉદ્દગાર નીકળ્યા તે અન્ન મતાવે છે. ૧ મા=હવે. સુહાગન=સૌભાગ્યવતી. અવધૂ=અવિનાશી આત્મા, વિશેષાથૅ માટે જુઆ પઢ પાચમાની પહેલી ગાથાપર વિવેચન, સુધ=ખમ. લૉની લીધી. નિપેાતાની અગચારી અગને સેવનારી દાસી Page #358 -------------------------------------------------------------------------- ________________ વીમું ] પતિસન્માનાર્થ સમતાના ાણુગાર. ૧૫ J હું ચેતનજી! અવિનાશી નાથ! તમે પોતે આજે મારી ખખર લીધી અને મારા, અનાદિ કાળથી તમારી સાથે વિરહ હતા, હું વિરહાનળમાં મળી જતી હતી-તેની આપે પાતે મારા મંદિરે પધારીને ખબર અંતર પૂછી, તેની હૅકીક્ત જાણવા જિજ્ઞાસા જીતાવી અને તેને તમારી પોતાની દાસી બનાવી, તેથી ખરેખર, હવે હું સૌભાગ્યવતી નારી થઈ છું. આપે આપણા વચ્ચે કેાઈ ચાવટી પણ રાખ્યા, નથી, હતી તુલાલની પણ જરૂરીઆત ધારી નથી અને આપ જાતેજ મારે મંદિરે પધારી મને આપના પ્રત્યંગ સેવનારી દાસી કુલવધૂ અનાવી છે.તે મારૂં અહાભાગ્ય છે. અહા! આજે મારા · શિરછત્ર, સુકુટમણિ પ્રાણનાથ મને મળ્યા, મારી પાસે આવ્યા, માશ-મંદિર પૃધાર્યાં, તેથી મારૂં અખંડ સૌભાગ્ય વૃદ્ધિ પામ્યું. હવે હું તમારાં અંગે અંગમાં રગેરગમાં પ્રસરી જઇશ અને “તમે શુદ્ધ ચેતનામય થવાથી મારામય થઈ જશે અને તેથી શુદ્ધ ખની જઈ મમતા માયા,વિગેરે કુલટાને જરૂર ભૂલી જશે. હું સૌભાગ્યવતી તા ત્રણ કાળમાં છું પણ આજે મારૂં સૌભાગ્ય પ્રકટ થયું, પ્રસિદ્ધ થયું, જાહેર થયું. મારા નાથને મળવાના અનેક ઉપાચા હું કરતી હતી તે આજે સફળ થયા અને મારી અભિલાષા, ઈચ્છા અને મનારથો પૂર્ણ થયાં. . 1 प्रेम प्रतीत राग रुचि रंगत, पहिरे जीनी सारी; महिंदी भक्ति रंगकी राची, भाव अंजन सुखकारी -બ૦૨ પ્રેમ, પ્રતીત, રાગ અને રૂચિના રંગથી રંગેલી ઝીણી સાડીને પહેરે છે, ભક્તિના રંગની મેંદી ઉગી નીકળી અને ભાવરૂપ અંજન અતિ સુખ આપનાર થયું.” - ભાવ-પતિ વિરહિણી સ્ત્રી શરીર પર શણુગાર સજતી નથી, એકાંત અંૠગી ગુજારે છે અને પતિનું સ્મરણ નિરંતર કર્યાં કરે છે ૨ પ્રેમ બહુમાન પ્રતીત વિશ્વાસ આસ્થા રૂચિકારકસમકિતરૂપ દૃઢ શ્રદ્ધા પહિ પહેરે સારી=સાડી. મહિંદીમા ચીની નીકળી ભઝુકી ઉઠી. અંજન=માંજણ. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ આનંદધનજીનાં પદો * [મદ એ સુપ્રસિદ્ધ હકીક્ત છે, પણ પતિને મેળાપ થતાં સાળ શણગાર સજે છે. એ સોળ શણગાર જુદા જુદા કવિઓએ જુદી જુદી રીતે વર્ણવ્યા છે. એમાં મુખ્યત્વે કરીને શરીરનાં આભૂષણને સમાવેશ થાય છે. કબી, ઝાંઝર, નુપૂર, થેનકુલ, કરે, મેહનમાળા, બાજુબંધ, કંકણ, સૌભાગ્યસૂચક ફૂલ, દામ, કેશ બંધન એ આભૂપાણી તથા આંખમાં આંજણ, કપાળે તિલક, સુખમાં તમાળ, સેંથામાં સિદર, ગળામાં પુષ્પને હાર, હાથે મેંદી, પગે અળતા વિગેરે શાણુગારના પ્રકારે છે અને વસ્ત્રમાં સુંદર કસકસતા કમખે, ઝીણી ઘુઘરીવાળ વાઘ અને ઝીણી સાડી એવા અનેક શણગારે વર્ણવ્યા છે. અત્ર ચેતનજી પોતાના મંદિરે પધાર્યા અને વિરહઅવસ્થા દૂર થઈ તેની ખુશાલીમાં અને પતિને રંજન કરવા માટે શુદ્ધ ચેતનાએ પશુ શણગાર સજા તેનું વર્ણન કરે છે. આ હકીક્ત વાંચતાં વિચારવું કે શણગાર પણ અધિકારવશાત હોય છે. ગામડાની ગોરી ભરવાડ જે નિરતર કાળ સાડલે પાર છે તેને જેરુરી છાયલ અને ખાટી બંગડી શણગાર તુલ્ય ગણાય છે અને શેકીઆની સ્ત્રીઓ જે નિરંતર મલસલના શયલ અને સોનાની ખાડી પહેરે છે તેને સેનેરી સાડી અને હીરાની બંગડી શણગાર ગણુય છે. એથી આગળ વધીએ તે રાણીઓના શણગાર અને તેથી વધારે આત્મિક દશામાં આગળ વધતાં શુદ્ધ ચેતનાના શણગારમાં અવશ્ય વધારે સુધારે હેય છે. શુદ્ધ દશાના શણગારે વિશુદ્ધતર અને માનસિકજ હોય છે.. ૧. કુલવધ શણગાર સજવામાં ઝીણી સાડી પહેરે છે જેમાંથી સૌભાગ્યવતી સ્ત્રીના સુદર અવયવે દેખાય છે અને તેના પર ચક્ષને આકર્ષક રંગ હેવાથી પતિને તે બહુ આનંદ આપે છે. અહીં શુદ્ધ ચેતનાએ ઝીણું સાડી પહેરી અને તેનાપર પ્રેમ, પ્રતીત, રાગ અને રૂચિના રંગથી મિશ્ર કરેલા સુંદર ખુલતો રંગ ચડાવ્યા. તદ્દન ધાળી સાડી તે હમેશાં કેટલીક વિધવા પહેરે છે. સધવા સ્ત્રી રગિત સાડી પહેરે છે. અધિકાર પ્રમાણે શુદ્ધ ચેતનાએ જે સુંદર સાહીને શણગાર કર્યો તેનાપર રંગ પણ એ જ આકર્ષક હતું અને તે રંગ પ્રેમ, પ્રતીત, રાગ અને રૂચિથી મિશ્ર થયેલ હતું. પ્રેમ” અંતરંગ બહુમાન-જે દુનિયામાં ખરેખરી કઈ વસ્તુ Page #360 -------------------------------------------------------------------------- ________________ વીશયું. ] પતિસન્માના સમતાના શણગાર ૧૭ હાય તા તે આ જ છે એવી અંતઃકરણની દૃઢ માન્યતા તેનું નામ પ્રેમ કહેવાય છે. સર્વ જંતુ ઉપર બંધુક્ષુદ્ધિ, પતિ તરફ શુદ્ધ હૃદયની અનુસરણવૃત્તિ અને કાર્યેષુ મંત્રી એ શ્લામાં પ્રસિદ્ધ થયેલ સર્વ અવસ્થા દર્શાવનાર ભાવને પ્રેમ કહે છે. નિષ્કામ પ્રેમથી ત્રણ જગત્ વશ થાય છે, પ્રતીત’–વિશ્વાસ. વિચારણાપૂર્વક હેતુના જ્ઞાન સાથે તીર્થંકર મહા” રાજે જે હકીકત ખતાવી છે તે સત્ય છે એવી અડગ શ્રદ્ધાને—આસ્થાને પ્રતીત' કહેવામાં આવે છે. પ્રતીતિપૂર્વક જે શ્રદ્ધા થયેલી હાય તે એકદમ ખસી જતી નથી, ફરી જતી નથી, ડામાડોળ થઈ જતી નથી. શંગ' ગુરૂ તથા દેવ તરફ પ્રત્યભિગમન. રાગ ન કરશે કાઈ જન કોઈશું રે, ન રહેવાય તેા કરજો મુનિથું રે; ફણી જેમ મણિ વિષના તેમ તેઢા રે, રાગનું લેષજ સુજસ સનેહા રે.” આવા પ્રકારના રાગ જે નિરાગતાનું કારણ છેવટે થાય છે તે. ‘ચિ’ સ્વકર્તવ્યપૂર્તિકારક સમક્તિરૂપે શ્રદ્ધા. આ શબ્દ પ્રતીતની સાથે આવે છે તેથી અતીન્દ્રિય વિષયના સંબંધમાં સમજવા વધારે ઉચિત લાગે છે. આવી રીતે પ્રેમ, પ્રતીત, રાગ અને રૂચિના રંગથી રંગેલી સુંદર ઝીણી સાડી ચેતના પહેરે છે અને તેથી તેની શાલામાં બહુ વધાર થાય છે, તેનું શરીર બહુ ચિત્તાકર્ષક થાય છે અને ચેતનજીને તેના સંબંધથી વધારે વધારે આધ્યાત્મિક આનંદ થતા જાય છે. ૨. નવાઢા સ્ત્રી પતિમિલન પ્રસંગે ખીજા શણગારમાં હાથે મેંદી મૂકી તેને લાલ બનાવે છે તેવી રીતે શુદ્ધ ચેતનાએ પ્રભુભક્તિ અથવા પતિભક્તિરૂપે મેંદી હાયપર મૂકી. શુદ્ધ અવસ્થામાં પ્રભુ અને પતિમાં કાંઈ ફેર નથી તેથી પતિભક્તિરૂપ મેંદી મૂકવી એમ કહેવું ઉચિત છે. ભક્તિના રંગ એવા અભિનવ છે કે તેની લયમાં પડેલા રાવણુ વિગેરે અનેક જીવા સંસારને પરિત્ત કરી ગયા છે. ભક્તિ પુષ્ટ અવલંબન છે અને સાધનધર્મ તરીકે અતિ ઉપચેગી છે. ૩. પતિપરાયણ સ્ત્રી પતિ જ્યારે પોતાને મંદિરે પધારે ત્યારે, ઋણગાર સજતી વખતે આંખમાં આછું આછું અંજન આજે છે, સાયો આજે છે અને તે તેના સુંદર શ્વેત અવયવમાં એક અતિ આકર્ષક ૧૨ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આનંદઘનજીનાં પદે. [ પદ સૂકમ કાળી રેખા પાડે છે તેવી રીતે અહી શુદ્ધ ચેતનાએ પતિને પ્રસન્ન કરવા ભાવઅંજન આંખમાં . શુભ પરિણતિરૂપ ભાવ જે આત્માને શાંતિ આપનાર છે અને હૃદયને રવાથ્ય આપનાર છે તેરૂપ આંજણથી શુદ્ધ ચેતના પિતાની આંખે આંજીને ચેતન જી. સન્મુખ હાજર થઈ ભાવ એ વિશિષ્ટ ધર્મ છે, દાનાદિ ધર્મ સાથે રહી તેને સ્વાદિષ્ટ બનાવનાર છે અને ઉપર ઉપરને ભાવ ભૂલાવી દઈ હૃદયમાં ઉતરી તન્મયતા કરાવનાર છે. ભાવ અને ભક્તિપર આખા વિશ્વ લખવા એગ્ય છે પણ સ્થળ કાચથી અત્ર તેમ કરવું બની શકે તેમ નથી. આ ગાળામાં ત્રણ વૃંગાર બતાવ્યા. ઝીલ સાડી, હાથે મંત્રી અને આંખમાં આંજણ. એ આધ્યાત્મિક ભાવ શું બતાવે છે તે પણ સ્પષ્ટ રીને મહાત્માએ બતાવી દીધું. શુદ્ધ દશાના શણુગાર પણુ આવા અતિ ઉત્તમ હૈય છે. એના સંબધમાં વિચાર કરતાં જે ભાવના મનમાં ઉત્પન્ન થાય છે તે અનિર્વચનીય છે પણ એને ખ્યાલ કરવા અનુભવગમ્ય છે. આવી સુંદરીના સેગમાં પડેલા ચેતનજી પછી કદિ પણ માથા મમતાને સંભારે એ બનવું જ અશક્ય છે. અહી તારી દશા શું છે તે તું વિચાર. આવી ઉત્કૃષ્ટ શણગાર સજીને આનંદ કરનારી કુળવધૂ તારી સાથે ભેટવા તૈયાર છે એ વાત ભૂલી જઈશ નહિ सहज मुभाव चूरी म पनी, थिरता कंकन भारी ध्यान उरवशी उरमें राखी, पिय गुनमाल आधारी. अवयू० ३ સહજ સ્વભાવરૂપ ચૂડી મેં પહેરી અને સ્થિરતાપ મૂયવાન કંકણે મેં ધારણ કર્યો. ધ્યાનરૂપ વડારણે મને ખેાળામાં રાખી અને પ્રીતમજીના ગુણની બનાવેલી માળા મેં (ગળામાં) ધારણ કરી ભાવ–શુદ્ધ ચેતનાએ પતિ મળતી વખતે જે શણગાર સજ્યા તેનું કાંઈક સ્વરૂપ ઉપર બતાવ્યું, વિશેષ સ્વરૂપ બતાવતાં આગળ કહે છે. ૩ સુભાવસ્વભાવ જૂદી જૂદી, હાથનાં અલકાર. મિત્રમ પની=પહેરી ભાવ=મૂલ્યવાન ઉરવશી=0ારીની વાર મારી દાસી. ઉમે ખોળામાં. પિય=પ્રીતમ, ચેતન આવારી ધાર કરી, પહેલા Page #362 -------------------------------------------------------------------------- ________________ વિશ] પતિસન્માર્થ સમતાના શણગાર. ૧૭૯ જ વ્યવહાર કુળવધૂ પતિમેળાપ વખતે હાથમાં ચૂડીઓ પહેરે છે. પતિવિરહ વખતે સામાન્ય રીતે હાથમાં માત્ર એક સૌભાગ્યકંકણુ જ રાખે છે, પણ પતિને મેળાપ થતાં હાથમાં દેશરિવાજ પ્રમાણે ઘણું ચૂડીઓ પહેરે છે. શુદ્ધ ચેતનાએ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપયાગાદિ સ્વભાવરૂપ ચૂડીઓ પહેરી. શુદ્ધ દશામાં શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે અને તેને બાહ્યાલંકારની જરૂર રહેતી નથી, કારણ કે બાહ્યાલંકારથી અતિ કિમતી અતરંગ અલંકાર છે. આત્માના શુદ્ધ સ્વભાવમાં તે અનંત ગુણ કિમતી ગણું શકાય તેમ છે અને તે પ્રત્યેક અલંકારનું કાર્ય કરે છે. કહેવાની મતલબ એ છે કે શુદ્ધ ચેતના પ્રાપ્ત થવાથી ચેતનને શુદ્ધ સ્વભાવ-તેનું નિર્દોષ સ્વરૂપ પ્રગટ થયું. ૫. સૌભાગ્યવતી સ્ત્રી પતિને મળે છે ત્યારે ચૂડીઓ ઉપરાંત, હાથમાં સોનાનાં કંકણ પહેરે છે. અહીં શુદ્ધ ચેતનાએ સ્થિરતારૂપ મૂલ્યવાન કંકણ ધારણ કર્યા. ચેતનાના સ્થિર પરિણામ અથવા અડગ પરિણામરૂપ જડાવ કંકણ જેને નાની અવાજ કરતી સેનાની ઘુઘરીઓ લટકાવી દીધી હોય છે તે શુદ્ધ ચેતનાએ ધારણ કર્યા. સ્થિરતા વગર ગુણ ડરતા નથી, મા આપતા નથી અને સિદ્ધના જીને તે નિજ ગુણરમણુતારૂપ સ્થિરતા એજ ચારિત્ર હોય છે. મનનું ચંચળપણું દૂર કરી વિરાભનો ત્યાગ કરે તેને સ્થિરતા કહેવામાં આવે છે. અને જ્યાંસુધી તેવી રીતે ચિત્તડુરંગપર લગામ આવતી નથી ત્યાં સુધી શિવસાધન થઈ શકતું નથી. સ્થિરતાનું વિશેષ સ્વરૂપ સમજવા માટે ઉપાધ્યાયજી શ્રીમદવિજયજીનું ત્રીજું સ્થિરતા અષ્ટક જેવું. ૬. શણગારઅવસરે વડારણ એટલે મોટી દાસી હોય છે તે સારાં વસ્ત્રો પહેરી કુળવધૂને પિતાના ખોળામાં લઈને પતિ સન્મુખ બેસે છે. ઈંદ્રાણુની સેવા કરનારી ઉર્વશી એક વડારણ છે. અહીં ઉર્વશીરૂપ ધ્યાન-પ્રભુસ્વરૂપમાં લયલીનતા શુદ્ધ ચેતનાને પિતાના માળામાં લઈને બેસે છે એટલે ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકત્રતા થાય છે, નિજ સ્વરૂપ અથવા આદર્શમય પ્રભુસ્વરૂપનું ધ્યાન જ કર્તવ્ય મનાય છે અને તે સિવાય બીજી કોઈ પણ વિભાવદશા તરફ અધ્યવસાયની પ્રવૃત્તિ થતી નથી. ધર્મધ્યાન અને શુધ્યાનના ચાર ભેદો જેનું સૂમ રવરૂપ યોગશાસ્ત્રમાં શ્રીમાન હેમચંદ્રાચાર્ય વિસ્તારથી બતાવ્યું Page #363 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ આદધનના પદા. [પદ છે તેમાં જેમ જેમ પ્રગતિ થતી જાય છે તેમ તેમ સંસારદશાથી આ જીવ ઉપર ચડતે જાય છે અને વિભાવને દર મૂકતા જાય છે. જેને શાસકારે ચેગને અગે ધ્યાનનું સ્વરૂપ એવું ઉત્તમ રીતે બાંધ્યું છે કે મનને તદ્દન મારી નાખ્યા વગર ધ્યાનની પ્રગતિમાં જ છેવટે પિતાનું અક્ષય પદચેતન પ્રાપ્ત કરે છે. એના પછી સમાધિની જે સ્થિતિ અન્ય ગચમાં વર્ણવી છે તે આત્માનું વ્યક્તિત્વ દૂર કરનારી છે અને જૈન સૂત્કાન્તિના નિયમ પ્રમાણે તે અસમાચીન છે. એ સંબંધી વિવેચન સાતમા પદની છેલ્લી ગાવામાં થઈ ગયું છે. ૭. સૌભાગ્યવતી સ્ત્રી ગળામાં કુલની માળા શણગારસમયે ધારણ કરે છે તેમ યુદ્ધ ચેતનાએ પતિના અનેક ગુણરૂપ પુની બનાવેલી સુંદર માળા પિતાની ડેકમાં ધારણ કરી. પતિમાં જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનેક ગુણ છે તે ચેતનાએ ગળામાં ધારણ કર્યા અથવા ચેતનના ગુણરૂપ માના પિતાની એકમાં ધારણ કરી. આ અને આ પદમાં બતાવેલા બીજા શણગાર ધારણ કરેલી શુદ્ધ ચેતના ચેતનજીને લેટી પડી એક રસ થઈ ગઈ તેથી ચિતન તબ્ધ થઈ ગયા એ હકીકત સર્વત્ર સમજી લેવી. मुरत सिंढर मांग रंग रानी, निरते बेनी समारी; उपजी ज्योत उद्योत घट त्रिभुवन, आरसी केवळ कारी. અવક શુદ્ધ ઉપગરૂપ સિદ્ધરને રંગ સંસ્થામાં પૂરીને હું રત થઈ છું અને બહુ હશિયારી વડે નિરક્તતારૂપ અંબોડો વાળે છે, જ્યતિને પ્રકાશ અંતરાત્મારૂપ ત્રણ ભુવનમાં પ્રગટી રહ્યા છે અને કેવબજ્ઞાનરૂપ આરીસો બનાવ્યા છે. (હાથમાં લીધું છે.) - - - - ૪ સુરત-આલિંગન અથવાચક પગ માગ=. મત=રક્ત, રણવ નિજો= દુગિયારી વડે સાવધાનપણે અને પ્લેપાર્ષમ નિરમતાપિ ની વેણી, અમારે સમાવીષ્ણુધારી, ગુંથી cત પ્રકાશ. ઘ=અતરાભ૩૫. આરસી-કાચ કેવા કેવાજ્ઞાન ૫. કરી બનાવી. Page #364 -------------------------------------------------------------------------- ________________ વીશમુ.] પતિસન્માનાર્થે સમતાના શણગાર. ૧૮૧ સુરત શુદ્ધ ઉપગ, સ્મૃતિભેદ ન થતાં હકીકત બરાબર સમરશુમાં રહેતે. માંગનસીમન્ત-સૈથી, સેકે, કેશરચના. સીમન્ત અથવા સીમાન્ત શબ્દ કેશરચનાના અર્થમાં વપરાય છે. આ શબ્દમાંથી સી અક્ષર ઉડી જઈ માન્તો માંગ થઈ ગયે. એટલા ઉપરથી માંગ એટલે મેં એ અર્થ તેને થતું હોય એમ જણાય છે.). ભાવશુદ્ધ ચેતનાના શણગાર ગણાવતાં આગળ જણાવે છે – ૮. સૌભાગ્યવતી સ્ત્રી માથાના વાળ ઓળી તેને સુંદર સે પાડે છે અને તેમાં વળી વચ્ચે સિંદુર પૂરે છે એ શણગારનું એક ચિહ છે. અહીં શુદ્ધ ચેતના પિતાના ઓળેલા સેથામાં શુદ્ધ ઉપગરૂપ સિહરને રંગ પૂરે છે. સુરતને અર્થ સંગસુખ પણ થાય છે તેમાં રત શબ્દમાં રક્તતાના રણને જે આશય છે તે રહેવા દઈ શુદ્ધ ઉપાગરૂપ રંગ પૂર્યા એ આશય અન્ન નીકળે છે. કહેવાનો મતલબ એ છે કે ચેતન અને શુદ્ધ ચેતનાને જ્યારે સંયોગ થાય છે ત્યારે તેના મૂળગુણે પ્રગટ થાય છે અને તેમાં તે આસક્ત રહે છે અને તદ્રુપ પોતે બને છે. જ્ઞાનગુણુ એ આત્માની શક્તિ છે અને જ્ઞાનેપગ તે શક્તિની વપરાશ છે. શક્તિ જ્યાંસુધી અવ્યક્ત રૂપે રહે ત્યાંસુધી તે અંદર પડી રહે છે તેને potential energy કહે છે, એને વ્યય થાય ત્યારે તેને ઉપચાગ કહેવામાં આવે છે, એ Kinetic energy છે. ૯ વળી શુદ્ધ ચેતનાએ અતિશય સાવધાનપણ વડે હથિયારી વાપરીને અંડે-ધમ્મિલ વાળ્યા. શુદ્ધ ચેતનાને ચટલે–વેણુબંધ તે નિરક્તતારૂપ સમજ. નિજ સ્વભાવમાં રક્ત રહેવું, અન્ય ભાવમાં ગમનાગમન ન કરવું એ નિરક્તતા છે. સ્ત્રીની સુઘડતા તેના જેટલા ઉપરથી બહુ સારી રીતે જણાય છે, કુવડ સ્ત્રીઓના માળની અગતવ્યસ્ત સ્થિતિ ઘણીવાર તેની બેદરકારી અથવા મૂર્ખતાને પ્રત્યક્ષ ખ્યાલ આપે છે. અહીં તે અંબાડાને મધ નિરક્તતારૂપ છે એટલે એમાંથી એક બાલ પણ આડાઅવળે ખસી શકતું નથી, તે પછી શુદ્ધ ચેતના સુઘડ કેટલી હશે એને ખ્યાલ આવે એમાં તે જરા પણ નવાઈ નથી.. ૧૦. શણુગાર સજીને ઘણુ કાળની વિરહી સ્ત્રી પતિઆગમનની રાહ જુએ છે ત્યારે ઘરમાં દીપમાળા કરવામાં આવે છે. વિર Page #365 -------------------------------------------------------------------------- ________________ [પદ ૧૮૨ આનંદઘનજીનાં પદ હાવસ્થામાં એકાદ દીપક હોય છે અથવા અંધારું જ રાખવામાં આવે છે, પણ પતિમેળાપ પ્રસંગે તે દિવાળીની જેમ ઝાકઝમાળ કરવામાં આવે છે. શુદ્ધ ચેતના પતિને મળતાં આત્મતત્વમાં જે પ્રકાશને ઉઘાત થએ તે ત્રણ ભુવનમાં પણ પડવા લાગે. શુદ્ધ ચેતના પ્રગટ થતાં લોકાલોકનું સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે, સમજાય છે, અનુભવાય છે. પ્રથમ જે સ્થિતિ સમજાણ નહોતી તે જાણે પ્રત્યક્ષ. હાય તેમ દેખાય છે અને તેવી રીતે પદાર્થજ્ઞાન અને સંસારસ્વરૂપ સ્પષ્ટ જણાતાં જે ઝળઝળાટ ત્રણ ભુવનમાં લાગે છે તેને ખ્યાલ આવ સુશ્કેલ છે. સંસારનાં સર્વ બનાવે, સંબંધ, હકીકતે અને સ્વરૂપે પ્રગટ દેખાય છે અને તેના સંબંધમાં પ્રથમ જે મુશ્કેલી અને પડદે લાગતું હતું તે સર્વ દુર ખસી જાય છે. આ પ્રકાશ ત્રણ ભુવનમાં જણાય છે પણ વાસ્તવિક રીતે તે તે પિતાના ઘટમાં જહદયમા જ પડે છે. પ્રકાશ પાડનાર સૂર્યપર જે આવરણ હતું તે ઓછું થઈ જવાથી અથવા તદન ખસી જવાથી સ્વયંપ્રકાશ ઘટપર પડે છે. ૧૧. નવેઢા સુંદરી શણગાર સજી સ્વમુખ આરસીમાં જુએ છે અને બધી વાતે ઠાકડીક કરી નાખે છે તેવી રીતે શુદ્ધ ચેતનાએ પિતાનું સુખ જેવા માટે કેવળજ્ઞાનરૂપ આરીસે બનાવ્યે. ત્રણ ભુવનમાં પ્રકાશ પાડનાર આ જ્ઞાનનું માહાભ્ય કહી શકાય તેમ નથી. એથી સર્વ ભાવે, કાલેકનું સ્વરૂપ પ્રત્યક્ષ દેખાય છે અને તેમાં કેઈ પણ સ્થિતિ, સત્તા, સમય કે અવસ્થાને ભેદ ન રહેતાં અતીત, અનાગત અને વર્તમાન ભાવ એક સમયે દેખાય છે. આવા કૈવલ્યસ્વરૂપમાં દિવ્યજ્ઞાનરૂપ આરીસામાં ચેતના પિતાનું સ્વરૂપ જુએ એટલે પછી એની પ્રબળ શાંત મુખમુદ્રાપર ડાઘ કે બટ્ટનો અવકાશ તે અસંભવિત જ છે. આખા શરીરપર સજેલે શણગારઆ આરીસામાં દેખાય છે અને સર્વ રીતે સ્વરૂપસુંદરતાની પ્રતીત આ આરીસામાં જેવાથી થાય છે. આવી રીતે સુંદર શણગાર ધારણ કરી અને તેની સારખાઈ કૈવલ્યઆરસીમાં નિહાળી જ્યારે શુદ્ધ ચેતના તૈયાર થઈને બેસે અને પછી જયારે તેના મંદિરે ચેતનજી પધારે ત્યારે મેછાપરુખ કેવું, હું અને કેવા પ્રકારનું થતું હશે તે કલ્પનાપર જ મૂકવા જેવું છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ વીસમું] પતિસન્માનાર્થ સમતાના શણગાર. ૧૮૩ उपजी धुनी अजपाकी अनहद, जितनगारे वारी झडी सदा आनंदघन वरखत, वनमार एकनतारी. अवधू०५ અજ૫ જાપને વનિ ઉત્પન્ન થયે અને અનાહત નાદના વિજ્યકા બારણે (વાગવા માંડ્યા) પછી આનંદરાશિને સદા વરસાદ વરસે છે અને જંગલના મયૂરે એક્તારરૂપ થઈ જાય છે તેમ ભવ્ય વનના મયૂરે એકાગ્રતા ધારણ કરે છે. આ ભાવ-૧૨, પતિમેળાપ થતાં અરસપરસ આનંદવાત કરી પતિ પત્ની સમય નિર્ગમન કરે છે ત્યારે એક જાતને આનંદધ્વનિ ઉછળે છે અને તેઓને કામહીપન કરનાર વિણ વેણુ મૃદંગ વિગેરે વાજિંત્રે વાગતાં હોય છે તેને પણ ધ્વનિ ઉછળે છે. એ વખતે આખી સૃષ્ટિમાં તેઓને આનંદ આનંદ લાગે છે અને જાણે જીવનમાં કઈ પ્રકારનું દુઃખ ન હોય, વિરહાવસ્થા ન હોય એમ ભાસ થાય છે. ચેતનછ અને પતિવ્રતા શુદ્ધ ચેતનાને મેળાપ થતાં અજ૫ જાપને વનિ હદયમાંથી ઉઠે છે. સુખેથી ઉચ્ચાર કર્યા વગર હદયમાં સોહ સેને દિવનિ થાય છે અને તેનું માધુર્ય એવું લાગે છે કે તેમાં ચેતનજી શુદ્ધ ચેતના સાથે આનંદમત રહે છે અને અગાઉની વિરહાવસ્થા ભૂલી જાય છે. એ ધ્વનિ એ સુંદર અને અપૂર્વ છે કે તેની પાસે મધુર વિણા વેણુને ધ્વનિ કાંઈ ગણતરીમાં નથી. ચિદાનંદજી મહારાજ એ દેવનિપર વિવેચન કરતાં એક જગાએ કહે છે કે, હું સહુ સહ સેહ, સહ સેહ રહના લગીરી ઈગલા પિંગલા સુખમના સાધકે, અરૂણુ ગતીથી પ્રેમ પગીરી, વિનાલ ખટ ચક ભેદ, દશમે કાર શુભ તિ જગારી. સેહ ૫ યુનીવનિ અજપાટી અજ૫ જાપની. અનહદ અનાહત નાદરૂ૫. જિતનગા=વિજળ્યાં વારી દ્વારિ, બારણામાં ઝડી=અખડ મેધધારા બાબત વરસે છે વનારજગલને મેર, સસારી મેરડા-૭ એકનારીએકતાર થઈ જાય છે, હર્ષમાં આવી જાય છે, Page #367 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ * આનંદઘનજીનાં પદે. ખલ કપટ ઘાટ વિજપાયો, જનમ જરા ભયભીતિ ભગીરી કાચશકલ દે ચિંતામણિ લે, મુમતા કટિલ સહજ હગીરી સહ થાપક સકલ સ્વરૂપલખ્યામ, જિમનભમે મગલહત ખગીરી; ચિદાનંદ આનંદમય મૂરતિ, નિરખ પ્રેમભર બુદ્ધિ થગીરી સહ. આ પદમાં અજપા જાપની જ અતિ આનંદજનક સ્થિતિને ખ્યાલ આખ્યા છે, મુમતાને સગ વર્જનીય બતાવ્યો છે અને આત્માનું ત્રણ લેકનું વ્યાપકપણું સૂચવ્યું છે તે ભાવ જોઈ વિચારી સમજી બુદ્ધિ તે અટકી પડે છે. આ અજલ્પ જાપ ચાલે છે તે પ્રેમી પતિપ્રિયાની આનંદવાર્તાના વનિરૂપ શણગારપર રૂપક સમજ. આ જાપમાં બહાર સાંભળી શકાય તે (શ્રાવ્ય) અવાજ થતું નથી પણું અંદર તેની લય ચાલે છે. અનુભવ વગર અજપા જાપનું સ્વરૂપ સમજવું સમજાવવું મુશ્કેલ છે. ૧૩, શણગારસમયે દરવાજાપર જિતનગાર—નામત શરણુઈ ' વગાડવામાં આવે છે જે કામોદ્દીપક છે. એ વિજય કાને અવાજ કર્ણ ઉપર પડતાં પતિપત્ની વચ્ચે વિશેષ રતિક્રીડા ચાલે છે અને તેથી તેને શણગારમાં ગણવામાં આવેલ છે. શુદ્ધ ચેતના જેવી પતિપ્રેમી શુદ્ધ સાવી સતીને મેળાપ થતાં ચેતનછના કાનમાં અનાહત નાદ સહ સેહને અવિશ્રાન્ત ઉચ્ચાર સભળાય છે. એ નાદ બ્રહ્મરંધ્રમાંથી ઉઠે છે અને એની સરખામણમાં વાયોલીન, શીલ, હાર્મોનીયમ કે સારંગીને અવાજ કાંઈ હિસાબમાં નથી. હંકાને અવાજ અને અનાહત નાદને અવાજ પ્રેમ વધારનાર છે, ફેર માત્ર એટલાજ છે કે વિક્વડકાને અવાજ બહારથી કાન સાથે અથડાય છે જ્યારે અનાહત નાદ અંતરાત્માથી ઉઠે છે. આ અનાહત નાદ અને અજપા જાપનું વિશેષ સવરૂપ ચગના ગ્રાથી જાણવા–સમજવા ચોગ્ય છે. ૧૪. વરસાદની ધારા ચાલતી હોય, સાથે વિજયડંકા વાગતા હાય અને તેને નાદ આવ્યા કરતો હોય ત્યારે પતિપત્નીના આનદમાં વિશેષ વધારે થાય છે અને તે કૃત્રિમ વરસાદ લાવવા માટે મહેલમાં યાંત્રિક ગોઠવણ પણ રાખવામાં આવે છે. અહીં શુદ્ધ ચેતના અને ચેતનજીના મેળાપ વખતે તે તેઓના અધિકાર પ્રમાણે Page #368 -------------------------------------------------------------------------- ________________ વિશમુ. પતિસન્માનાર્થે સમતાના શણગાર ૧૮૫ આનંદરૂપ વરસાદ વરરાજ કરે છે, અને સાથે અજપા જાપ ચાલે છે અને અનાહત નાદના અવાજ ઉડ્યા કરે છે. આનંદને વરસાદ પણ સાધારણ રીતે % છે એમ નહિ પણ અખંડ ધારા ચાલ્યા કરે છે, અને આપણે જેને ઝડી વરસાદ કહીએ છીએ તે ચાલે છે. આવી રીતે આનંદજળની જ્યાં ૨લ છેલ થઈ રહી હોય ત્યાં પછી મૂળગુણરૂપ છોડવાઓ વિકસ્વર થઈ અનેક પ્રકારનાં ફળ પુષ્પ ધાન્ય આપે છે તેનું તદ્દન સ્વાભાવિક પરિણામ છે. ૧૫ શૃંગારસમયે વરસાદ વરસતો હોય તેમાં વળી મોર ટહુકા કરે ત્યારે આનંદની પરિસમાપ્તિ થઈ જાય છે. અહીં ભવ્ય વનવાસી મયૂરે એટલે સંસારી ભવ્ય પ્રાણીઓ એક્તાર દષ્ટિથી જોઈ રહ્યા છે, આનંદથી ટહુકા કરે છે કે અહ! આ ચેતના અને ચેતનજીને મેળાપ શું સુંદર થયે છેઆવા આનંદવરસાદમાં ન્હાવાને અમને પ્રસંગ આવ્યે તે અમારું પણ અહોભાગ્ય છે. દેશનારૂપ વરસાદ વરસે તે વખતે મયૂરના ટહુકા પેઠે ભવ્ય જી હરખાઈ જાય છે અને એક્તાર થઈ રહે છે. આનંદની અત્ર પરિસમાપ્તિ થાય છે, સુખની અત્ર પરિસીમા આવે છે અને આનરાશ્વિને એક વિભાગ પણ અત્ર એ રહેતું નથી, સુખસમુહને એકેએક તરંગ સુખનુભવ આપી દે છે. ૧૬. બીજી ગાથાના અર્થમાં પ્રથમ અને બીજું પદ જા પાડી પ્રેમપ્રતીત રાગરૂચિ વડે શરીર રંગવારૂપ જૂદ શૃંગાર અને ઝીણું સાડી પહેરવા જૂછે શુગાર એમ અર્થ કરીએ તે સેળ શણગાર પૂરા થાય છે. શરીર ઉપર ચંદનાદિ લગાડવારૂપ અથવા સ્તનાદિ ઉપર ચિત્ર કરવારૂપ શૃંગારે ઘણી જગ્યાએ વર્ણવેલ છે. વળી દરેક શણગાર અકેક પકમાં લખ્યા છે તેમ ત્યાં પણ થવું જ જોઈએ તેથી વિચારી સુજ્ઞ વાંચનારે ચગ્ય અર્થ ઘટાવો. આ સોળ શણગારની કલ્પના મે કરી છે તેમાં કાંઈક નવીનતા લાગશે, કારણ પ્રરતુત રીતે શણગારા જારી રીતે ગણાય છે, પણ તે • આ જંબૂસ્વામીને રાસ ભાવ પિતાની સ્ત્રી નાગીલાને અર્ધ મડિતવસ્થામાં છોડી ત્યા આ ગાર બતાવેલ છે Page #369 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ આનંદધનજીનાં પદે. [પદ સંબંધી ગણતરી કરવાની એક સરખી પદ્ધતિ ન હોવાથી તે સંખધમાં કોઈ નિર્ણય છે જે નહિ, અત્ર લેક રૂચિને પસંદ આવે તેવી રીતે આ પદમાં રૂપકે સ્પષ્ટ રીતે વાપર્યા છે અને તેને ઘટાવવા થત્ન કર્યો છે.' ૫દ એકવીસમું-રાગ-ગોડી, निशानी कहा बतावू रे, तेरो अगम अगोचर रूप. निशानी रूपी कहूं तो कछु नहि रे. बंधे कैसे अरूप: रूपारूपी जो कहुं प्यारे, जैसें न सिद्ध अनुप. निशानी०१ એની નિશાની એ શું બતાવું? તારું રૂપ ન જાણી શકાય તેવું અને ન સમજી શકાય તેવું છે. જે (ત) રૂપી છે એમ કહ્યું તે કાઈ * મારી પાસે પહની જે પ્રતિ આવી છે તેમાંથી કે પ્રતમાં આ પદ નથી તેથી આ પદને આનદધનજી પિતાનું બનાવેવુ સમજવું કે ક્ષેપક તરીકે સમજવું તે સંબંધી એક પ્રશ્ન થાય છે આવી જતના પદે આનદધનજીએ લખ્યા છે તેથી શૃંગારની વાતપર ઉપકે ન કરે તે સંભવિત લાગતુ નથી આ સંબંધમાં વિશેષ વિવેચન ઉપદુધાતમા કર્યું છે અને ક્ષેપક પદ માટે ત્યા જે વિચાર ચલાવ્યા છે તે અન્ન પ્રસ્તુત છે આ પદને અંગે ખાસ વિચાર કરવા યોગ્ય છે તે તે એ જ છે કે આનંદધન ની લેખનપદ્ધતિ અને ભાષારોલાને બરાબર મળતા આ પદનો વિષય છે તેથી તેને ક્ષેપક કહેતા પહેલાં કેટલાક વિચાર કરે ઉચિત છે અને બીજી પ્રસ્તામાં તે આપેલ નથી તેથી કદાચ ક્ષેપક હોય એવા પણ ભાસ થાય છે પદમા જે અર્થગાંભીર્ય અને રસાત્મપણું છે તે આનંદધનની ભાષા સાથે આબેહુબ મળg આવે છે. આથી આ પલે વિવાદાત્મક વિભાગમાં મૂકવું ઉચિત ગણાશે t બહુ પ્રતામાં “વચન અગાચર૩૫ એ પાઠ છે તારૂ ૩૫ વચનથી સમજી ન શકાય તેવું છે એમ અર્થ થાય છે. ૧ નિશાની કહાશું. અગમન જાણી શકાય તેવું અગોચરબ સમજી શકાય તેવું. કછુ કાઈ બધે=બધાય કે કેવી રીતે પારૂપીકાઈક રૂપી અને કાઈક અરૂપી એસએવા અનુપજેની ઉપમા આપી શકાય નહિ તેવા Page #370 -------------------------------------------------------------------------- ________________ એકવીસમું શુદ્ધ ચેતનજીનું અગમ્ય સ્વરૂ૫. ૧૮૭ છે જ નહિ, અરૂપી હોય તે તે કેવી રીતે બંધાય? અને જે કાંઈ રૂપી અને કાંઈક અરૂપી (રૂપારૂપી) કહે તે હે પ્યારા! અનુપમ સિદ્ધ (ના જી) એવા નથી.” ભાવ-ઉપર જણાવ્યું તેમ સર્વ શણગાર સજીને શુદ્ધ ચેતના ચેતનજી પાસે આવી, અને મેળાપ થા અને પ્રેમ બંધાયે, છેવટે શુદ્ધ ચેતના અને ચેતનજી એક રૂપ થયા, તે વખતે જે એનું રૂપ થયું તેનું વર્ણન થઈ શકે તેવું નથી. તે હકીકત અત્ર બતાવતાં સાથે બતાવશે કે એ ચેતનજી સર્વ આશ્ચર્યનું ધામ છે અને તેના સંબંધી વિચાર કરે અને તેનું સ્વરૂપ સમજવું એ બહુ મુશ્કેલ છે. કેઈ અજાણ્યા માણસ આત્માનું સ્વરૂપ પૂછતે હોય તેને જવાબ આપવારૂપ આત્માને ઉછેશીને રચાયેલું આ પદ તેમાં બહુ સૂક્ષમ હકીકત બતાવી છે તે સમજવા ચગ્ય છે. હે ચેતનજી! તારું રૂપ જાણવું અને સમજવું બહુ મુશ્કેલ છે. મને કઈ પૂછે છે કે ચેતનજી કેવા છે તેના જવાબમાં હું શું કહું? તે આવે છે, આના જે એમ મારાથી કેવી રીતે કહી શકાય, કારણકે જે વસ્તુની સાથે તમારી સરખામણી કરવા ચાહું તે વસ્તુ તે પૈગલિક હાથ અને પગલિક વસ્તુ સાથે તમારી સરખામણું ઘટી શકે નહિ. આથી જેની સાથે સરખાવી શકાય તેવી કોઈ વસ્તુ આ જગતમાં મળવી અશક્ય છે, કારણ તે સર્વથી ચેતન તદ્દન ભિન્ન છે. ત્યારે હવે કઈ કઈ વિશેષણ આપવાથી તેનું સ્વરૂપ સમજવામાં આવે તે વિચાર કરીએ. હે ચેતની તારું સ્વરૂપ જાણવું અથવા સમજવું મુશ્કેલ છે અને જણાય તે વચનના વિષયમાં આવવું મુશ્કેલ છે. આ પ્રમાણે હાવાથી સંસારી જી આત્માનું સ્વરૂપ બરાબર જાણુ શક્તા નથી અને તેથી તે અગમ્ય છે અને કેવળજ્ઞાની તેનું સ્વરૂપ દિવ્ય જ્ઞાનથી બરાબર જાણે છે તે તેને સંપૂર્ણ રીતે વચન દ્વારા કહી શકતા નથી તેથી તે વચનથી અનેચર છે અથવા તેને સમજવું પણ મુશ્કેલ છે તેથી તે અગોચર છે. સામાન્યપણે રૂપી દ્રવ્યમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ “સ્પર્શ અને પાંચ આકાર એ પ્રત્યેકમાંથી એક અથવા વધારે હોય છે, રૂપી દ્રવ્યની વ્યાખ્યા જ એ છે કે જેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ આનંદઘનજીનાં પદે. પદ અને સંસ્થાન હાય. આત્માને જયારે તેનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય ત્યારે શરીર ન હોવાથી તેને વર્ણ, ગંધ, રસ, રપર્શ કે સંસ્થાન કોઈ હત નથી તેથી આત્માને રૂપી કહી શકાય નહિ, કારણકે રૂપી તરીકે તેનામાં જે ગુણ-ધર્મો હોવા જોઈએ તે તેનામાં બીલકુલ નથી. હવે જે આત્માને અરૂપી કહેવામાં આવે તે તેમાં પણ વિરોધ આવે છે. જે વસ્તુ અરૂપી હોય તે રૂપી વસ્તુથી બંધાય નહિ અને આત્મા તે સંસારાવસ્થામાં હોય ત્યારે કર્મથી બંધાય છે તે રૂપી દ્રવ્ય છે, પાગલિક પદાર્થ છે. આ પ્રમાણે હાવાથી આત્માને અરૂપીનું વિશેષણ પણ સંપૂર્ણ રીતે લાગુ પડી શકે નહિ. ત્યારે તારી નિશાની બતાવવામાં હે ચેતનજી! હું તને રૂપારૂપી કહું એટલે અમુક અંશે રૂપી અને અચુક અંશે અરૂપી એમ કહું તે તેમાં પણ વિરોધ આવે છે. સિદ્ધ ભગવાન અષ્ટ કર્મથી રહિત, નિજ સ્વરૂપસ્થિત, અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રમાં રમણ કરનાર અને જન્મ, જરા, મરણનાં દુખથી રહિત છે તેમને આ રૂપારૂપીનું વિશેષણ પણ લાગુ પડતું નથી. સિદશામાં આત્મા અરૂપી છે તેથી તેને રૂપારૂપીપાશું ઘટતું નથી. એ પ્રમાણે હવાથી આત્માને રૂપી, અરૂપી કે રૂપારૂપી કે કહે તે વાતની મોટી મુશ્કેલી આવે છે. અહ ચેતન તારૂ સ્વરૂપ તે કઈ વિલક્ષણ જણાય છે, એને જાણવું ને સમજવું તે બહુ અસાધારણ કામ છે. सिद्ध सरूपी जो कहुं रे, बंध न मोक्ष विचार न घटे संसारी दशा प्यारे, पुन्य पाप अवतार. निशानी० २ “જે તેને સિદ્ધ સ્વરૂપવાળ કહ્યું તે પછી તેમાં બંધ અને એક્ષને વિચાર ઘટતું નથી, સંસારમાં રહેવાની દશા ઘટતી નથી અને મુખ્ય પાપનાં ફળ તરીકે સારા અને ખરાબ જ ઘટતા નથી.” ૨ બંધ કર્મબધ. ન ધટકતુ નથી સસારી દશા સંસારમાં હોવાની દશા. પુન્ય શુભ કર્મ પાપ અશુભ કર્મ, - -- Page #372 -------------------------------------------------------------------------- ________________ એકવીસમું શુદ્ધ ચેતનજીનું અગમ્ય સ્વરૂપ. ૧૮૯ ભાવ- ચેતનજીને સિદ્ધવરૂપવાળા કહું તે તેમાં પણ વિરોધ આવે છે. સિદ્ધદશામાં કર્મબંધ થતું નથી અને કર્મથી ચુક્તિ પણ થતી નથી, સર્વ કર્મથી જ્યારે મુક્તિ થાય ત્યારે જ આ જીવ સિદ્ધ થાય છે, પણ સિદ્ધ થયા પછી તેનો નવીન મોક્ષ કોઈ પણ પ્રકરને થતું નથી. નવીન કર્મ આત્મા સાથે બંધાવાં તેને બંધ કહેવામાં આવે છે અને કર્મથી મૂકાવું તેને યુક્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે ગતભવમાં આયુષ્ય બાંધ્યું હોય તે આ ભવમાં ભગવાય છે અને તેટલા પૂરત કર્મથી મિક્ષ થયે એમ કહેવાય છે. આવું આત્માનું બંધક્ષપણું સંસારાવસ્થામાં પ્રત્યક્ષ દેખાય છે, અને સિદ્ધ આત્માને તે ઘટતું નથી માટે આ ચેતનજીને સિદ્ધસ્વરૂપી એકાંતે કહી શકાય નહિ. વળી ચેતનજી સંસારમાં વતે છે, કષાયાદિમાં પ્રવર્તે છે, પગલિક વસ્તુ સાથે સંબંધ રાખે છે, ખાય છે, પીએ છે, ફરે છે એ સર્વ સંસારી દશા છે, એવી દશા સિદ્ધ આત્માની હેય નહિ; વળી આ જીવ દેવ મનુષ્યના શુભ ભ તે પુણ્ય અવતાર અને તિર્યચ, નારકી તથા નિગદના અશુભ ભ તે પાપ અવતારે પામ્યા કરે છે અથવા તદ્રુપ સંસારી દશામાં વત્ય કરે છે તેથી તેનું સિદ્ધસ્વરૂપ કહેવું ઘટતું નથી. જે ચેતનજી સિદ્ધ હોય તે તેને સંસારમાં આવવા જવાપણું ન હોય, તેને બંધાવાપણું ન હોય, તેનો મોક્ષ પણ ન હોય, કારણ તે ક્ષમય જ છે અને તેથી તેને જન્મ કે મરણ સારાં કે ખરાબ ઘટતાં નથી તેથી આત્માને સિદ્ધસ્વરૂપી કહેવામાં વિરોધ આવે છે. અહીં ચેતનછી તારું સ્વરૂપ એવુંઅદ્દભુત છે કે એને વિચારતાં વિચારતાં ગમે તેટલી હદ સુધી જઈએ પણ એને પાર આવતે નથી, એને છેડે આવતું નથી; એ મહાન આશ્ચર્યની ભૂમિ છે. પ્રથમ પાદમાં કવચિત “શુદ્ધ સનાતન શબ્દ કેઈકતમાં મૂકેલો છે. સનાતનને ભાવ હવે પછીની ગાથામાં વિચાર જીવ અનાદિ શુદ્ધ છે, મૂળગુણે યુક્ત છે એમ કહીએ તે તેને બંધ મેક્ષ અને સંસારી દશામાં વર્તનભાવ ઘટતો નથી. આ અર્થ તે પાઠાંતરને થાય છે અને તે ઉપર બતાવેલા ચેતનછના સિદ્ધસ્વરૂપના અર્થ સાથે મળતા ભાવ બતાવે છે.. Page #373 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીનાં પ. [પદ सिद्ध सनातन जो कहुं रे, उपजे विणसे कोण उपजे विणसे जो कहुं प्यारे, नित्य अबाधित गौन. निशानी०३ બચતન) અનાદિ કાળથી સિદ્ધ છે કૃતાર્થ છે એમ કહું તે પછી જન્મ પામે છે, વિનાશ પામે છે તે કેશુ? જે તે ઉપજે છે, * વિનાશ પામે છે એમ કહું તે તેના નિત્યપણુનો અને અબાધિતપણને લેપ થઈ જાય છે ભાવચેતન સિદ્ધ સનાતની છે, અનાદિ કાળથી કૃતાર્થ છે, તેણે પિતાનું કાર્ય સાધી લીધું છે, તેને હવે કઈ કામ કરવાનું બાકી રહ્યું નથી એમ જે તેના સંબંધમાં કહું તે તેમાં પણ કેટલાક વિરોધ આવે છે. જે એનાં સર્વ કામ થઈ ગયાં હોય, એ કૃતકૃત્ય થઈ ગયેલ હોય તે આ સંસારમાં જન્મ મરણ કેણુ પામે છે? જે કૃતકૃત્ય થઈ ગયા હોય, સિદ્ધદશામાં સ્થિત થયા હોય તેને દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક ગતિમાં રખડપટ્ટી થવાનું સંભવે નહિ. નિજ ગુણમાં રમણુતા કરી જ્ઞાનાનંદમાં સ્થિરતા લાવી એકજ સ્થાને સ્થિત થયેલા હેય તે જ સિદ્ધ કહેવાય, એનાં સર્વ કાયો થઈ ગયાં કહેવાય અને આ ચેતનજી તે ઉરચ નીચ ગેત્રમાં રખડે છે, સુરૂપ કુરૂપ થાય છે, ધનવાન નિધન થાય છે, કીર્તિવંત અને અપયશને ધારણ કરનાર થાય છે વિગેરે અનેક ભાવે ધારણ કરે છે, અનેક જગાએ ઉપજે છે, મરે છે. વળી ઉપજે છે, વળી મરે છે. આ સર્વ સિદ્ધને ઘટે નહિ, માટે આ ચેતનજીને સનાતન સિદ્ધ કહેવામાં અનેક જાતને પ્રત્યક્ષ વિરોધ આવે છે. આ જન્મ મરણ પ્રત્યક્ષ આપણે દેખી શકીએ છીએ તેથી આ ચેતનજીને સિદ્ધ સનાતન કહેવામાં પણ વિચાર થઈ આવે છે. વળી કદાચ આ ચેતન સિદ્ધ સનાતન છે છતાં પણ ઉપજે છે અને વિનાશ પામે છે એમ કહ્યું તે પછી તેના નિત્યપણુમાં અને ૩ સિદ્ધાર્થ સનાતનજીને, પુરાણો નિત્ય નિત્ય, નિરતર હેવાપણું અબાધિત અબાધિતત્વ, દુપરહિતપણુ ગીન લાપ Page #374 -------------------------------------------------------------------------- ________________ એકવીશયું.] શુદ્ધ ચેતનજીનું અગમ્ય સ્વરૂપ. ૧૯૧ અખાષિતપણામાં વાંધો આવે છે. અનાદિ કાળથી સિદ્ધ હાય તા તેનામાં નિત્ય અને દુઃખ રહિતપણું કે જે સનાતન સિદ્ધત્વના ગુણા છે તેમાં દોષ આવે છે. સિદ્ધ થયા પછી તે દશામાં તે નિત્ય રહેવા જોઈએ અને ઉપજવું વિષ્ણુસવું તે અનિત્યત્વ બતાવે છે તેથી તેમ જ સિદ્ધદશામાં ખાવા પીડા રહિતપણું હોવું જોઇએ અને ઉત્પત્તિ વિનાશમાં તા ખાધા પીડાના સંભવ સ્પષ્ટ રૃખાય છે તેથી આત્માના જ અભાવ થઈ જાય. માટે આ ચેતનને સિદ્ધ સનાતન એકાંતે કહેવા જઈએ તે તેમાં પણ વાંધા આવે છે. ત્યારે હવે ચેતનજીને રૂપી,અરૂપી, રૂપારૂપી, સિદ્ધ સ્વરૂપી કે યુદ્ધ સનાતન એકાંતે કહી શકાય તેમ નથી, તેનું સ્વરૂપ અતાવવું મુશ્કેલ છે, તેનું સ્વરૂપ સમજાવવું મુશ્કેલ છે એમ સિદ્ધ થયું. सर्वांगी सव नय धणीरे, 4 माने सब परमान नयवादी पल्लो ग्रही प्यारे, करे लराइ ठान. निशानी० ४ “(ચેતન) સર્વ રૂપે છે, સર્વે નયના સ્વામી છે. પ્રમાણજ્ઞાન સર્વે અંશે (વસ્તુને) માને છે; ત્યારે નયજ્ઞાનવાળા એક અશ હાથમાં લઈને લડાઈનાં સ્થાનક ઉપજાવે છે.” ભાવ ઉપર પ્રમાણે ચેતનજીનું સ્વરૂપ કહેવામાં કેટલી અગવડ આવે છે તે ખતાવી. હવે તેના બહુ મુદ્દાસર ખુલાસા કરે છે. એ ચેતનજી સર્વે રૂપે છે અને સર્વે નયના સ્વામી છે. જે એને પ્રમાણુજ્ઞાનથી સમજવા પ્રયત્ન કરે તે તેનું સ્વરૂપ સમજી શકે છે, પણ જે તે એક નયને લઈને તેને સમજવા જાય તે તેનું સ્વરૂપ કહિ સમજવાના નથી. દાખલા તરીકે ઉપર રૂપી અરૂપી વગેરે નિશાની ખતાવવામાં જે મુશ્કેલી આવી તે નયવાદને લઈને આવી છે તે આપણે હવે પછી જોશું, પણ જો તેને પ્રમાણજ્ઞાનથી સર્વે નયની અપેક્ષા ધ્યાનમાં લઈને વર્ણવવામાં આવે તા લડાઇનું સ્થાન કઢિ પણ પ્રાપ્ત થશે નહિ. ૧ પરમાનને બદલે બે મતામા પરવાન' શબ્દ લખે છે ૪ સર્વાંગી સર્વ કપે ધણીસ્વામી પરમાન=પ્રમાણજ્ઞાન નયનાદી=નયજ્ઞાનવાળા પલ્લાડ, અંશ લરાડાઈ માનસ્થાનક. Page #375 -------------------------------------------------------------------------- ________________ છે ૧૯ર આનંદઘનજીનાં પદો. [પદ આ પ્રસંગે નયનું લક્ષણ શું કહે છે તે જરા વિશેષ વિચારીએ. - આતાવ જજીજોવાની અને જાને નવ વસ્તુમાં અનેક ધમાં હોય છે તેમાંના એક ધર્મની મુખ્યતા કરી દેવી, બીજા ધમોને અ૫લાપ પણ ન કર અને ગ્રહણ પણ ન કરવા તેને નય કહે છે. નયજ્ઞાનથી હમેશાં એક બાબત ઉપર ધ્યાન ચાલ્યું જાય છે, પછી તેને આગળ પાછળનો વિચાર રહેતું નથી એમ ન સમજવું, પણ પિતે જે મુદ્દો લીધું હોય તેને તે એ સજજ8 પકડી રાખે છે કે અન્ય સર્વ બાબતેને તદ્દન ગૌણ કરી નાખે છે. નયમાં તેટલા માટે અંશગ્રાહ જ્ઞાન હોય છે. આપણે પાંચમા પદના અર્થમાં જોયું છે કે નયવાદમાં હમેશાં એક અંગ ઉપર વિશેષ લક્ષ્ય રહે છે. રાજયમાં નાઇ તથા સ્થપાવ્યવહાર જ પ્રમાણ આવા સર્વ અાના જ્ઞાનને ગ્રહણ કરી સર્વ દિશાથી અમુક વસ્તુ તરફ જોઈ શકે તેને પ્રમાણુ જ્ઞાન કહે છે. પ્રમાણુશાન સર્વ નયના સવરૂપને ગ્રહણ કરનાર હોવાથી અને તેમાં સર્વ ધર્મોનું જ્ઞાતાપણું હોવાથી તે બહુ ઉપયોગી શુદ્ધ જ્ઞાન છે અને જ્યારે નય પક્ષ છેડી પ્રમાણપક્ષપર આવી જવાય છે ત્યારે લડાઈ માત્ર બંધ પડે છે. રૂપી વિગેરે નિશાનીઓનું સ્વરૂપ હવે આપણે વિપુલ દ્રષ્ટિથી વિચારીએ. સસારી દશામાં ચેતન કર્મથી આવૃત્ત છે. એ કર્મવર્ગણું અતિ સૂક્ષમ પણ રૂપી છે અને તેનાથી આ જીવ આવૃત્ત હોવાને લીધે તપેક્ષયા તેને રૂપી કહી શકાય. એ વ્યવહારનયનું વચન સમજવું. સગ્રહનયવાળા આત્માની સત્તા સંગ્રહ છે. તે કહે છે કે આત્મા પિતે ઉપજતું નથી, મરતું નથી, તે તે જે છે તે જ છે. વળી તેના આઠ રૂચક પ્રદેશ તે સિદ્ધની પેઠે નિરંતર ઉજજવળ જ રહે છે-કર્મથી લેપાતા નથી તે અપેક્ષાએ આત્માને અરૂપી કહી શકાય. વળી વ્યવહારનય અને વિશેષગ્રાહી નૈગમનયની અપેક્ષાએ આત્માને રૂપારૂપી કહી શકાય. જેટલો ભાગ તેને કર્મવૃત્ત છે તે કાર્મણ વર્ગણાની અપેક્ષાએ રૂપી કહી શકાય અને તે જ વખતે તેના રૂચક પ્રદેશ કર્મવગણાથી અલિપ્ત હોવાથી તેને અરૂપી કહી શકાય અને તે રૂપી * નયના સ્વરૂપ માટે પાચમા પદની ત્રીજી ગાથાપરનું વિવેચન વિચારે વિસ્તારથી સ્વરૂ૫ તત્વજ્ઞાનના જૈન ગ્રંથમાં અનેક જગાએ છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ એકવીશમુ] શુદ્ધ ચેતનનું અગમ્ય સ્વરૂ૫. ૧૯૩ ભાવ અને અરૂપીભાવ એકી વખતે હાજર હોવાથી તપેક્ષા આત્માને રૂપારૂપી કહી શકાય. - આત્માના આઠ રૂચક પ્રદેશ સિદ્ધ જેવા હમેશાં હોય છે-શહે છે, તેથી સંગ્રહાયની અપેક્ષાએ આત્માને સિદ્ધસ્વરૂપી કહી શકાય, તેમ જ તે જ દષ્ટિથી તેને શુદ્ધ સનાતન પણ કહી શકાય. તે જ સંગહનયની અપેક્ષાએ તથા સમણિરૂઢનયની અપેક્ષાએ ચેતનને નિય અને અબાધિત પણ કહી શકાય. સંસારદશામાં કામવૃત્ત આત્માનો જન્મ મરણ થાય છે તે તેને ઉત્પાદન અને વ્યય છે અને તે વ્યવહાર અને વિશેષગ્રાહી ગમનચની અપેક્ષાએ છે તે ઉપર બતાવ્યું છે.' બાજુસૂવનયવાળા અતીત અને અનાગત કાળની અપેક્ષા ન કરે પણું વર્તમાન કાળે જે વરતુ જેવા ગુણે પરિણમે-વર્ત તે વસ્તુ તે જ પરિણામે માને. મતલબ આ નય પરિણામગ્રાહી છે. એ નયવાળા સિદ્ધને સિદ્ધ કહે પણ અન્યને ન કહે શબ્દનયની અપેક્ષાએ એલીએ તે શખમાં ફેર નથી. એક શબ્દના અનેક પચે હોય તે સર્વને શબ્દનયવાળા એક જ અર્થના માને છે, તે નયની અપેક્ષાએ પર્યાયભેદને ભેદ નથી અને તેથી રૂપી અરૂપી એ તફાવતને નયવાળા સ્વીકારતા નથી. આથી ઉલટી રીતે સમભિરૂઢનયવાળા દરેક શબ્દને તેના જુદા જુદા અર્થમાં જ માને છે તેથી આત્મા, ચેતન, જીવ વિગેરે શબ્દને પણ જુદા જુદા પર્યાયવાચી સમજી તેના પૃથક્ પૃથક્ અર્થ કરે છે. એવંભૂતનયવાળે જે સમયે જે ક્રિયા ચાલતી હોય તે સમયે તે ક્રિયાથી તે ક્રિયાયુક્ત માને છે, ક્રિયાને તેના કરનાર સાથે જોડી દે છે અને તેથી ચંડાળનું કામ કરનાર આત્માને તે ચંડાળ કરી બોલાવે છે અને સાધુની ક્રિયા કરનારને સાધુ માને છે. બાજુસૂત્રનયવાળા વર્તમાન ગુણ જુએ છે ત્યારે એવૈભૂતનયવાળા વર્તમાન ક્રિયા જુએ છે. નવયવૃત્તિમાં સામાયિકના વેશે બેઠેલાને સામાચિકવાળો કહે છે, ગૃહસ્થના વેષમાં સાધુ જેવું વર્તન રાખનાર પણુ ગૃહસ્થનાં કાર્યો કરનારને રજીસૂત્રનયવાળા સાધુ કહે છે ત્યારે એવંભૂતનયવાળા ગૃહસ્થ કહે છે. ૧૩ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪. આનંદઘનજીનો પો. [પદ આગમસાર ગ્રંથમાં મુનિ દેવચંદ્રજીએ સિદ્ધ શબ્દની સાતે નયે. વ્યાખ્યા કરી છે તે વિચારવા ચગ્ય છે. તેઓશ્રી લખે છે કે “ગમનને મતે સર્વ જીવ સિદ્ધ છે, કેમકે સર્વ જીવના આઠ રૂચક પ્રદેશ સિદ્ધ સમાન નિર્મળ છે. સંગ્રહનય કહે છે કે સર્વ જીવની સત્તા સિદ્ધ સમાન છે. આ નયવાળાએ પર્યાયાર્થિક કરીને જે કર્મ સહિત અવસ્થા હતી તે ટાળીને દ્રવ્યાર્થિન કરીને તેની અવસ્થા અંગીકાર કરી. વ્યવહારનયવાળો કહે છે કે જે વિદ્યાલશ્વિગુણે કરી સિદ્ધ થયે તે સિદ્ધ. આ નયવાળે બાહતપ પ્રમુખ અંગીકાર કર્યો. સજીસૂત્રનયની અપેક્ષાએ જે પિતાના આત્માની સિદ્ધપણુની દશા ઓળખે છે અને જેને જ્ઞાનને ઉપગ સતેજ વર્તે છે તે જીવ સિદ્ધ જાણવા આ નયની અપેક્ષાએ સમકિતી જીવને સિદ્ધ સમાન કહ્યો. શબ્દનચના મત પ્રમાણે જે શુદ્ધ શુકલધ્યાનના પરિણામે તે હોય તેને સિદ્ધ કહેવાય છે. સમભિરૂઢ નયના મત પ્રમાણે જે કેવળજ્ઞાન, કેવળદર્શન અને યથાખ્યાતચારિત્રાદિ ગુણ સહિત હોય તેને સિદ્ધ કહી - શકાય. આ નયના મત પ્રમાણે તેરમા અને ચૌદમા ગુણ સ્થાનકે વર્તતા જીવ સિદ્ધ કહી શકાય. એવંધ્યતનયના કડવા પ્રમાણે જેનાં સકલ કર્મ ક્ષય થઈ લેાકાતે વિશજમાન હેઈ અષ્ટ ગુણસંપન્ન હોય તેને જ સિદ્ધ કહી શકાય.” આવી રીતે આત્મા તે સર્વાગી છે, તે પિતે સર્વ નયને સ્વામી છે, સર્વ નય તેમાંથી ઉત્પન્ન થાય છે, સર્વ નયનું સ્વરૂપ તે સમજાવે છે અને તે સર્વ નયે વિદ્યમાન છે પણ એક નયથી તેનું સ્વરૂપ સિદ્ધ થતું નથી. દરેક નીચે તેને જોઈએ અને દરેકટષ્ટિબિંદુ ધ્યાનમાં રાખીએ તે જ તેનું ખરું સ્વરૂપ સમજવાનું બની શકે તેમ છે. આ દુનિયામાં જેટલી ધર્મની લડાઈ છે તેટલી નયવાદને લઈને થાય છે. દરેક ધર્મવાળા એક સાધ્યબિંદુ લક્ષ્યમાં રાખી તે દૃષ્ટિબિંદુથી આત્માને જોયા કરે છે અને તે મત સ્થાપન કરે છે. કમનશીબે તે વખતે અચદષ્ટિબિંદુથી તેને જોવાનું કહેવામાં આવે છે તે તેના ધ્યાનમાં આવતું નથી અને પરિણામે વાદવિવાદનું કારણ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી નયજ્ઞાન હેઈસ નયની અપેક્ષા ધ્યાનમાં રહેતી નથી અને તેથી પ્રમશુરાનપર લક્ષ્ય જતું નથી ત્યાંસુધી કહિ પણ એનું સત્ય પ્રાપ્ત થતું Page #378 -------------------------------------------------------------------------- ________________ એકવીસમું.] શુદ્ધ ચેતનજીનું અગમ્ય સ્વરૂપ. ૧૫ નથી. નયજ્ઞાનમાં તદ્દન સત્ય નથી એમ કહેવાનો આશય નથી પણ તે સત્ય અંશ છે અને અંશ ઉપર મક્કમ રહી અન્ય સત્યશાને ધકેલી દેવામાં આવે તે પછી તે અપ્રમાણ વચન થઈ જાય છે. જૈનશાસ્ત્રકારે તેટલા માટે આ નયજ્ઞાન અને પ્રમાણરાન ઉપર બહુ લક્ષ્ય આપ્યું છે. આનંદઘનજી મહારાજ તેટલા માટે આ પદમાં કહે છે કે સર્વ નયને સ્વામી ચેતન તે પ્રમાણજ્ઞાનને જ માન્ય કરે છે, જ્યારે અંશગ્રાહી નયજ્ઞાનવાળે લડાઈનાં સ્થાનકે ઉપજાવે છે. આ નયજ્ઞાનનું સ્વરૂપ બરાબર સમજી ફેલાવવામાં આવે તે અનેક ધામિક ઝગડા અને લડાઈઓને છેડે આવી જાય. વિશાળ શાસ્ત્રજ્ઞાનવાળા અંશગ્રાહી જ્ઞાનવાળાની ખલના કયાં અને કેવી રીતે થાય છે તે સમછને બતાવી શકે છે. આ નય અને પ્રમાણજ્ઞાન જૈનશાસનું મજબૂત તવ છે અને જેનશાસ્ત્રના જ્ઞાનની જે વિશાળતા અને વિસ્તૃતતા તેમાં સમાયેલી છે તે અન્યત્ર પ્રાપ્ત થવી અશક્ય છે એ ખાસ લક્ષ્યમાં રાખવા ગ્ય છે. હાથીની સૂંઢને લઈને એક એક તેને સુશળ જે કહે છે, પૂછડું હાથમાં લઈને બીજે અંધ તેને વાંસ જેવો કહે છે, પગ હાથમાં લઈને ત્રીજે થાંભલા જે કહે છે, કાન હાથમાં લઈને ચે તેને સુપડા જે કહે છે, આવી રીતે નયજ્ઞાનમા અધધ પરંપરા ચાલે છે અને એ કારણથી જ દુનિચામાં મારામારી ચાલે છે. ઘણાખરા પિતાની વિચારણને પકડી રાખીને અન્યના હેતુઓ અને પરિણામે તપાસવાની દરકાર જ કરતા નથી. જે પ્રમાણઝાન બરાબર સમજવા યત્ન થાય તે આ સ્થિતિના છેડે આવે અને લડાઈનાં સ્થાનકે અંશજ્ઞાનથી ઉત્પન્ન થાય છે તે દૂર થાય. આ પ્રમાણજ્ઞાનથી ચેતનનું સ્વરૂપવિચારીએ તે પ્રત્યક્ષ પ્રમાણથી આત્મા સિદ્ધ થાય છે. એ ચૈતન્ય સ્વરૂપ પરિણામી છે, ભવનધર્મથી ઉત્પાદ વ્યયપણે પરિણમે છે તેથી તે પરિણામી છે, તેમ જ કર્તા અને ભક્તા પણ તે જ છે. કર્તા હોય તે જ ભક્તા હય, કારણકે કરનાર પિતે ભેગવનાર ન હોય તે સુખમય તેને કદિ કહી શકાય નહિ. સંસારીપણુમાં તે સ્વદેહ પ્રમાણ છે અને પ્રત્યેક શરીરે ભિન્ન જીવ છે. એ જીવ પાંચ કારણની સામગ્રી પ્રાપ્ત કરીને સમ્યક્ દર્શન, સમ્યક Page #379 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ આદધનજીના પ. જ્ઞાન અને સચ્ચારિત્રને સાધવાથી સંપૂર્ણ અવિનાશી, નિષ્કલંક, અસહાય, અપ્રવાસ, સ્વગુણ, નિરાવરણ, સ્વકાર્યપ્રવૃત્ત, અક્ષર, અવ્યાખાધ સુખમય સિદ્ધતા નીપજાવે છે. આ પ્રમાણે આત્મા સંબધી પ્રમાણુક્સાન શ્રીનયચકસાર ગ્રંથમાં દેવચંદ્રજીએ બતાવ્યું છે. એને વધારે વિસ્તાર અનેક ગ્રંથોમાં છે જ્યાંથી તે વાંચી વિચારી જે. એ વિષય સૂકમ દષ્ટિએ મત કરાગ્રહ મૂકીને સમજવા ચે છે અને તે જ તે સમજી શકાય તેમ છે. अनुभवगौचर वस्तुकोरे, जाणवों यह इलाज कहन सुननको कछु नहि प्यारे, . आनंदघन महाराज. નિરાની જ અનુભવથી જાણી શકાય તેવી વસ્તુને જાણવી એ જ (તેને સમજવાને) ઉપાય છે, એમાં કહેવાનું કે સાંભળવાનું કાઈ નથી. એ આનંદરાશિ મહાત્મા છે.” ભાવ-તમે આત્માની નિશાની પૂછે છે, પણ હું તમને એ શું બતાવું? તમને ટુકામાં કહું છું તે સાંભળે. જે કોઈ વસ્તુ અનુભવથી જાણું શકાય તેવી હોય છે તેનું જ્ઞાન કરવું એ જ તેની નિશાની છે અને એ જ તેને જાણવાનો ઉપાય છે. અનુભવજ્ઞાન એ ઇક્રિયાથી જાણી શકાય તેવું નથી, મતલબ આંખે જોઈ શકાય તેવું અથવા કાને સાંભળી શકાય તેવું તે જ્ઞાન નથી, તેમ જ જાણનારા માણસે વચનથી તેને સંપૂર્ણ અંશે કહી શકે તેવું પણ તે જ્ઞાન નથી. વાત એમ છે કે એ વસ્તુનું સ્વરૂપ નિશાની બતાવવાથી કે ઉપર ઉપરની વાત કરવાથી પ્રાપ્ત થઈ શકે તેવું નથી, એને પ્રાપ્ત કરવાને ઉપાય તે તેનું જ્ઞાન મેળવવું એ જ છે. જ્યારે અશગ્રાહી જ્ઞાન ઉપરથી પ્રમાણસાન થાય ત્યારે પછી અંદરથી સ્વયમેવ જ્ઞાન પ્રકટ થાય છે અને તે જ્ઞાનને * જુઓ પ્રકરણ રના ભાગ પેલે પણ ૨૪૯ 1 યહ અથવા દહ અને પાડે છે અર્થ એક જ છે. ૫ ગૌચત્રતા ઈહ અથવા ચહએ કહન=કહેવાનુ સુનસાભળવાનું. કક્ષાઇ - - Page #380 -------------------------------------------------------------------------- ________________ એકવીસમું.] શુદ્ધ ચેતનજીનું અગમ્ય સ્વરૂ૫. ૧૭ અનુભવજ્ઞાન કહે છે. એમાં કહેવા સાંભળવાથી કોઈ પત્તો ખાય તેવું નથી. આ ચેતનજી સંબંધી જ્ઞાન પણ અનુભવગોચર છે તેથી તેનું જ્ઞાન પ્રાપ્ત કરવું, તેના અંશો સમજવા, વિચારવા અને પરસ્પર સ્ટાવવા એ જ તેના જ્ઞાનને તેને પ્રાપ્ત કરવાને પરમ ઉપાય છે. એની અમે થોડી થોડી નિશાની બતાવશું તેથી તમને કાંઇ વિશેષ ધ થશે નહિ. માટે જે તમારે પૂરેપૂરું તેનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે એનું સર્વ અંશગ્રાહી પ્રમાણજ્ઞાન પ્રાપ્ત કરે અને એમ કરતાં કરતાં જ્યારે તમને સ્વયમેવ અનુભવ જાગશે ત્યારે તમે તેને પૂરે સમજશે. છતાં તમારે ચેતનની નિશાની જાણવી જ હોય તે હું તમને કહું છું તે સાંભળે. તે આનંદઘન મહાત્મા છે, સર્વ આનંદના રાશિ છેસમૂહ છે. આનંદનું સ્વરૂપ પણ તમારે સમજવા ચગ્ય છે. જેને તમે આનંદ સમજે છે તેમાં કોઈ આનંદ છે જ નહિ. દ્રવ્યપ્રાતિ, પુત્રપ્રાપ્તિ, સ્વાદિષ્ટ ભેજન કે ઇન્દ્રિયના અન્ય વિકારેનું સેવન, એમાં ભેગવતી વખતે પણ કોઈ પ્રકારને આનંદ નથી, ભેગવ્યા પછી પણ આનંદ નથી અને એના પરિણામમાં પણ આનંદ નથી. એ તે જેમ ખસ (ખુજલી) થઈ હોય અને તેને ખણવાથી આનંદ માનવામાં આવે છે તેના જેવું ઇન્દ્રિયજન્ય સુખ છે, તત્વતઃ એમાં કોઈ પ્રકારના આનંદ નથી. એને બદલે તમે એક પુસ્તક વાંચતા હશે કે ગણિતનું મનેયન સાધ્ય કરતા હશે તે વખતે કોઈ નવીન સત્ય સમજાતાં તમારા મનમાં જે આનંદ આવશે તે તમને ઇંદ્રિયભેગના આનંદ કરતાં વિશેષ લાગશે વ્યાખ્યાનમાં નવીન સત્ય સાંભળ્યા પછી બે ચાર કલાક તેની મીઠાશ લાગ્યા કરશે, સામાયિકમાં પ્રાપ્ત થતું અપૂર્વ જ્ઞાન કે ધ્યાન મહિમા તમને ઘણા દિવસો સુધી મસ્ત બનાવશે. આ ખરા આનંદની વાનકીઓ છે. એમાં-નિરંતરના આનંદમાં–સ્વરૂપમાં મગ્ન રહેવું એ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, આદરવા યોગ્ય છે, અનુભવવા લાયક છે. આટલી નિશાની છેવટે આત્માની બતાવી તે પ્રાપ્ત કરવાની ભલામણ કરે છે, તેનું જ્ઞાન પ્રાપ્ત કરવા ભલામણ કરે છે, અને મહું કહેતા સાંભળવાની વાત ઘર મૂકવાની ભલામણ કરે છે. આખા પદ આશય એક મુદ્દા ઉપર જ છે. આત્મજ્ઞાન પ્રાપ્ત Page #381 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ છે આનંદઘનજીનાં પદે " [પદ કરી, સર્વ નકામી ઉપાધિ છોડી દઈ તેનું આનંદઘન સ્વરૂપ પ્રાપ્ત કરવા પ્રયાસ કરે અને તે માટે પ્રથમ તે કોણ છે તે બરાબર ઓળખામતલબ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે. એ જ્ઞાન પ્રાપ્ત કરવાથી સ્વપરની વહેંચણ પિતાની મેળે જ થઈ જશે અને સ્વને આદર થતાં પરના ત્યાગ થશે. અને એ સ્થિતિ પ્રાપ્ત થશે એટલે આનંદવરૂપ નિરંતર માટે પ્રગટ થશે. એ ચેતનજીનું સ્વરૂપ કેવું વિચારવા લાયક છે અને તેમાં કેટલો ચમત્કાર છે તે હજુ વિશેષપણે નીચેના પદમાં બતાવે છે. પદ બાવીશકું. રાગ-ગાહી. विचारी कहा विचारेरे, *तेरो आगम अगम अथाह. विचारी० बिनु आधे आधा नहि रे, विन आधेय आधार मुरगी बीतुं इडां नहि प्यारे, क्या वीन मुरगकी नार. વિચારી ? વિચાર કરનાર શું વિચાર કરે? તારે આગમ અગમ્ય અને અપાર છે. જેમકે આધેય વગર આધાર નથી અને આધાર વગર આધેય નથી, કકડી વગર ઇડું નથી અને ઈડ વગર કુકડી નથી.” લાવ-આત્મસ્વરૂપની નિશાની બતાવવામાં પણ કેટલી અલી છે તે આપણે ઉપર જોયું, છેવટે અનુભવગાચરવરતનું જ્ઞાન પ્રાપ્ત કરવાને માર્ગ બતાડ્યા. હવે તે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાધારણું * આગમ અથાહ અપાર ? એ આ પક્તિને સ્થાને પાઠાતર છે f “બીનું આધાર આપે નહિરે’ એ પ્રમાણે પક્તિ અન્ય પ્રતામાં છે # ચા ને બદલે ઇડર અથવા “ઉવા એવા પાઠો અન્યત્ર છે ૧ વિચારી=વિચાર કરનાર કહી– આગમશાસ્ત્ર અગમસામાન્ય બુદ્ધિથી જાણ ન શકાય તેવું અથાહ અપાર, ને પાર ન પામી શકાય તેવું બિનુ વગર આધેય, ધારણ કરનાર વસ્તુ અથવાઅભાગ આધા આધાર, અર્ધ. મુરગી= કુકડી મુરકીનાકુકડીયા (કક્કાના ઇડા) Page #382 -------------------------------------------------------------------------- ________________ બાવીશી આનંદધનના આગમનું અગમ્ય સ્વરૂપ. ૧૯૯ રીતે બે રસ્તા હેઈ શકે. એક બુદ્ધિશાળી માણસ પિતાની વિચારશક્તિ-તર્કશક્તિ દોડાવી અનુભવગોચર વસ્તુઓનું વરૂપ કલ્પ અને બીજું દિવ્ય જ્ઞાનથી જે મહાત્માઓ સ્વરૂપ બતાવી ગયા હોય તેને ધ્યાનમાં લઈ પોતે સ્વરૂપ સમજવા યત્ન કરે. મહાત્માઓ દિવ્ય જ્ઞાનબળથી વસ્તુ સ્વરૂપ બતાવી ગયા છે તેને અનુસરવામાં સ્વતંત્ર વિચારને રાધ થાય એમ લાગે છે તેથી ઘણીવાર પિતાની બુદ્ધિને વસ્તસ્વરૂપ સમજવામાં આગળ કરવાને ભાવ થઈ આવે છે. એવી રીતે સ્વતંત્ર વિચાર કરતાં બહુ પ્રકારની મુશ્કેલીઓ આવે છે તે અત્ર બતાવે છે. વસ્તુસ્વરૂપ જિનેશ્વર ભગવાને પિતાના દિવ્ય જ્ઞાનથી બતાવ્યું છે. તે પ્રમાણે અનાદિ ભાવ સમજ્યા સિવાય અન્ય પ્રયાસ કરવામાં કેવાં ગોથાં ખાવાં પડે છે તે અત્ર સ્પષ્ટ રીતે બતાવે છે. અનેક વિચાર કરનારાઓ વસ્તુ સ્વરૂપ સમજવા યત્ન કર્યા કરે છે અને અત્યાર સુધી અનેકે પ્રયત્ન કર્યો છે તેમાં છેવટે ઈંચ આવ્યા વગર રહી નથી. તેમાં શું કેવા પ્રકારની આવે છે તેનું સાધારણ સ્વરૂપ અત્ર બતાવે છે. આ પદ આનંદઘનજી મહારાજ પિતે જ બોલે છે એમ સમજવાનું છે. એને લય અતિ ઉદાત્ત અને ભાવ ગંભીર છે. હે નાથ! માત્ર તર્કશક્તિથી અનુમાન પ્રમાણુપર વિચાર કરનાર શું વિચાર કરી શકે? કેટલે વિચાર કરી શકે? ક્યાં સુધી વિચાર કરી શકે? જે આગમપ્રમાણુ ધ્યાનમાં લઈ તેને અનુસરે તે તે તેને પણ સત્ય સ્વરૂપ દીધે પ્રયત્નથી સમજાય, કારણુકે તારાં આગમાં કાંઇ સામાન્ય નથી, તે પણ અતિ અગમ્ય-સામાન્ય બુદ્ધિથી ન જાણી શકાય તેવાં અને અપાર–જેનો પાર ન પામી શકાય તેવાં છે. એમાં એક તર્કશક્તિ-મહા પ્રષ્ટિ ચાલી શકે તેમ નથી. તારે આગમસમુદ્ર અતિ ગંભીર અને ઊંડે છે. એમાં સાધારણ રીતે ચાંચ ખુંચવી મુશ્કેલ છે, એને સાધારણ બુદ્ધિથી પાર પામ મુશ્કેલ છે, તે પછી તેની મદદ વગર માત્ર બાહ્ય દૃષ્ટિથી પિતાની બુદ્ધિ પ્રમાણે વિચાર કરનાર માણસો આગમને પાર પણ કેમ પામી શકે અને તારં સ્વરૂપ અને સ્વસ્વરૂપ પણ કેમ સમજી શકે? આગમ અપાર છે. તેનું કારણ એટલું છે કે એક દષ્ટિવાદ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ આનંદઘનજીની પદે. [પદ અંગ નામના બારમા અંગના પાંચમા પૂર્વાનુગત ભાગમાં ચૌદ પૂર્વ સમાવેશ થાય છે અને ચૌદ પૂર્વનું પ્રમાણુ વિચારતાં તેને પાર આવે તેમ નથી. આવું વિશાળ જ્ઞાન વિચ્છેદ ગયું છે છતાં હાલ જે છે તે પણ અતિ અગમ્ય અને અપાર છે. મતિશ્રુતજ્ઞાનાવરણયને અતિ પશમ હોય તે કદાચ કેટલોક ભાગ વાંચી સમજી શકાય પણ તેને પાર પામ તે તે અશકય જ છે. જેનશાસ્ત્રમાં મહા અદભુત ભાવે બતાવેલા છે. નિયનિપાનું સ્વરૂપ, તેના ભેદ વિભેદ, કર્મવીણાનું સ્વરૂપ અને તેની અનેક પ્રકૃતિઓ તેમ જ જીવની ઉત્કાન્તિ તથા ષ દ્રવ્ય અને નવ તત્તવનું સ્વરૂપ એવી બારીકીથી સૂક્ષમ રીતે અનેક આકારમાં બતાવવામાં આવ્યું છે કે તેને પાર પામે મુશ્કેલ છે એમ કહેવામાં જરા પણ અતિશતિ નથી. વિચાર કરનાર મુરિવતંત્રતાથી વિચાર કરે તેને કેવી મુશ્કેલીઓ આવે છે અને આગમમાં તે સર્વે મુશ્કેલીને એક શબ્દમાં કેવી રીતે નીકાલ કર્યો હોય છે તે અત્ર બતાવીને આગમશાનની મુગ્યતા કરતાં સાથે પ્રભુસ્તુતિ કરે છે. વ્યવહારમાં તમે સામાન્ય રીતે બુદ્ધિથી વિચાર કરશો તે જણાશે કે આધેય વગર આધાર હોઈ શકતા નથી એટલે માંહે રહેનાર વસ્તુ વગર તેને ધારણ કરનાર વસ્તુને નામનિર્દેશ પણ સંભવિત નથી, જેમકે વૃતને પાત્રમાં નાખ્યું હોય તે વૃતને આધાર પાત્ર ધૃતનું અસ્તિત્વ સૂચવે છે. આમાં વૃત આધેય છે અને પાત્ર આધાર છે, તેવી જ રીતે આધેય આધાર વગરનથી એમ પણ કહી શકાય, એટલે આધાર અમુક વરતુને ધારણ કરે છે તે વસ્તુને સાથે જ તેને આધાર કહી શકાય. આથી આધેય અને આધારમાં પ્રથમ કેણુ અને પશ્ચાતું કેણુ એ કહી શકાય નહિ. આધાર અને આધેય બને સબંધ તપે તવરૂપે અનાદિ માન્યા સિવાય અન્ય માર્ગ નથી. આ સધિમા માત્ર બુદ્ધિપર વિચાર કરનાર શું કહી શકે તે વિચારે. એ ગમે તેટલા ગોટા વાળે પણ એમાં અનવસ્થા દોષ અને બીજા અનેક દોષ આવ્યા વગર રહેશે નહિ. સ્યાદ્વાદનય સ્વરૂપ બતાવનાર જિનાગમ એને સતેષકારક નીકાલ છેવટે બતાવી આપે છે તે Page #384 -------------------------------------------------------------------------- ________________ આવીશકું.] આનંધનના આગમનું અગમ્ય સ્વરૂપ. ૨૦૧ પ્રમાણે શાશ્વત ભાવ આપણે કબૂલ કરીએ ત્યારે જ તેનું ખરૂં સ્વરૂપ ખ્યાલમાં આવે છે. અથવા પ્રથમ પંક્તિના ખીજી રીતે પણ અર્થ સુગમ્ય છે. અર્ધા ભાગ વગર કોઈ વસ્તુ અર્ધી થઈ શકતી નથી એટલે અર્ધ ભાગ ન હાય તા વસ્તુ અર્ધ પણ ન હાય. દાખલા તરીકે પ્રદેશ કે પુદ્ગલ પરમાણુ અવિભાજ્ય છે તેના અર્ધો ભાગ પણ થઈ શકતા નથી તે તે અડધા પણ થઈ શકતા નથી. તેવી જ રીતે કુકડી વગર ઇંડું થઈ શકતું નથી અને ઈંડા વગર કુકડી થઈ શકતી નથી. કુકડીના જન્મ ઈંડામાંથી થાય છે અને ઇંડું કુકડીના પેટમાંથી જ નીકળે છે, ત્યારે સવાલ એ થાય કે પ્રથમ ઇંડું કે પ્રથમ કુકડી ? આ વાતના નિવેડા કરવા જોઈએ. એ વાતના નિવેડા કરતાં પાછળ પાછળ ચાલ્યા જતાં નિકાલ આવી શકશે નહિ, કારણુ એક વગર ખીજાના સંભવ થતા નથી. જ્યારે જૈન આગમદર્શિત શાશ્વત ભાવ વિચારવામાં આવે ત્યારે જ આ સવાલના નિર્ણય થઈ શશે. જે સૃષ્ટિની આદિ અને તેને ઈશ્વરકૃત માને છે તેને આ સવાલ પૂછતાં તે ઘુંચવાઈ જાય છે. સમગ્ર વસ્તુઓ શેમાંથી બનાવી ? એ સવાલના પ્રત્યુત્તર આપતાં અટકી પડે છે. ચેતન જડને નીપજાવી શકે નિહ અને પરમાણુમાં ચલન થવારૂપ ઈચ્છાના જન્મ-ઈશ્વરથી સૃષ્ટિના જન્મ જે માને છે અને તેના દ્વચક્ષુક મ્યણુક આઢિ થયા એસ માની છેવટે કપાટ અને વસ્તુઉત્પત્તિ માને છે તે પણ પરમાણુની ઉત્પત્તિ ક્યાંથી થઈ તેના નિકાલ કરી શકતા નથી. તે પરમાણુ તે પ્રથમ હતા એમ માની આગળ ચાલે છે પણ પરમાહ્યુના મનાવનાર કાઈને તે બતાવી શકતા નથી. આ સવાલના જવામ જૈનશાસ્ત્રકાર અનાદિ ભાવ બતાવીને આપે છે. જેમ કુકડી અને ઈંડાના દ્રષ્ટાંતથી સવાલ પૂછ્યો તેમ બીજા સવાલ મુશ્કેલી બતાવવા માટે હવે પછી પૂછે છે અને તે સર્વના જવામ છેવટની ગાથામાં આપે છેતે ખરાખર વિચારી લેવા. सुरटा बीज विना नहिरे, बीज न भुरटा टार; ' Page #385 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ આનદયનના પદે. પદ निसि वीन *दिवस घटे नहि प्यारे दिन विन निसि निरधार. विचारी० २ બી વગર હુયું કે વૃક્ષ ઉગી શકતું નથી અને ડુંક વગર કે વૃક્ષ વગર બી થતું નથી. રાત્રિ વગર દિવસ ઘટમાન થતું નથી અને દિવસ વગર રત્રિને નિરધાર થઈ શકતું નથી.” ભાવ-એવી જ રીતે તમે વસ્તુસ્વરૂપ વિચારશે તે ડંડા વગર કે વૃક્ષ વગર બીજ (બી) પ્રાપ્ત થઈ શકશે નહિ અને બીની પ્રાપ્તિ વૃક્ષ વગર થઈ શકશે નહિ. સામાન્ય રીતે આપણે કેરી લઈએ તે કેરીની ગોટલી કેરીને સદ્દભાવ અને તે આંબાને સદ્ભાવ સૂચવે છે અને આંબી ગોટલી વગર ઉગી શકતા નથી. ત્યારે અરસપરસ બીજ અને વૃક્ષને તેમજ ધાન્ય અને હુડાને સંબધ એ છે કે એક વગર બીજાનું અસ્તિત્વ અસંભવિત છે. એમાં વૃક્ષની ઉત્પત્તિ પ્રથમ કે બીજની ઉત્પત્તિ પ્રથમ એ ગમે તેટલી દલીલથી કહેવાને પ્રયત્ન કરવામાં આવે પણ તેમાં નિષ્ફળતા જ પ્રાપ્ત થશે. તેવી જ રીતે દિવસ રાત્રિની અપેક્ષાઓ છે અને રાત્રિ દિવસની અપેક્ષાએ છે. રાત્રિ ક્યારે કહી શકાય કે તેની પહેલા દિવસ થઈ ગયે હાય અને રાત્રિની અગાઉ થયેલા દિવસને દિવસ સંજ્ઞા ત્યારે જ આપી શકાય કે તેની પહેલાં રાત્રિ થઈ ગઈ હોય. તે વિના દિવસ અને રાત્રિની ઘટના થઈ શકતી નથી. એક બીજાની ઉપર આધાર રાખતી વસ્તુઓ પૈકી એકની વિવક્ષા અન્યની પૂર્વાવસ્થા સિદ્ધ કરે છે. તેથી રાત અને દિવસ એ કાળની અપેક્ષાએ પરસ્પર એવી રીતે અવલંબન કરીને રહેલા છે કે એ બેમાંથી પ્રથમ કેણુ અને પશ્ચાત કેણુ એ કહી શકાય તેમ નથી. એ દલીલને પૂર્વ પૂર્ણ રીતે પાછી લેવાથી છેવટે અનવસ્થા પ્રસંગ આવે એટલે ઋષિકતતવને સિદ્ધાન્ત આપેઆપ પડી ભાંગે છે અને તેટલા માટે ન્યાયની દલીલ સમજાવનાર તર્કવાદીઓ અને ખાસ કરીને મીમાંસકો તથા વેદાન્તી * દિવસને બદલે “વોસ એ પાઠ છે તેને અર્થ પણ દિવસ છે ૨ ભુરટાડુડા, પોંખ, સામાન્ય રીતે વૃક્ષ વિશેષ કારાણીને, વગર નિસર રાત્રિ, નિરધર નિર્ણય Page #386 -------------------------------------------------------------------------- ________________ બાવીશમુ આનંદધનના આગમનું અગમ્ય સ્વરૂપ. ૨૦૩ એ સૃષ્ટિકર્તુત્વને સવાલ લગભગ નકામા બનાવી દઈ સૃષ્ટિને અનાદિ માને છે અને વૈશેષિક તથા નિયાયિકે પરમાણુને અનાદિ માને છે ત્યારે બીજાઓ અથવા જે માવા જ તાતલિ યોજાયેલ અલૌકિક વસ્તુઓ (ભાવ) તર્કથી જવી ન જોઈએ એ જવાબ આપી મનુષ્યજ્ઞાનશક્તિની અથવા સ્વજ્ઞાનશક્તિની મર્યાદા બતાવે છે. વિદ્વાને સમજી શકશે કે આ કોઈ જવાબ નથી, પણ જવાબ ઉડાવવાની એક પદ્ધતિ છે. જે એવા સવાલે વિચારવાની જ મના હોય તે પછી નકામી ચર્ચા કરવી એ જ ઉચિત નથી. બાઈબલમાં પણ કહે છે કે “Thus far and no further” તમારી બુદ્ધિ આટલા સુધી જ ચાલશે અને વધારે નહિ. આ તન વિચિત્ર હકીક્ત છે અને મનુષ્યજ્ઞાનને અંકુશિત (સકુચિત) કરનાર તથા તગ્રંથનાં પુસ્તકે બંધ કરાવનાર છે અને તે એમ બતાવે છે કે પિતાની હકીકત સ્થાપિત કરવાની તેની ઈરછા છે પણ પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે તેની પાસે પૂરતી દલીલ નથી તેથી જ એ જવાબ આપવો પડે છે. सिद्ध संसारी वितुं नहि रे, सिद्ध विना संसार करता बिन करणी नहि प्यारे, विन करनी करतार. विचारी० ३ “સિદ્ધના જીવે સંસારી જીવ વગર ન હોઈ શકે અને સિદ્ધ વગર સંસાર નથી તેમ જ કર્યા વગર ક્રિયા નથી સંભવતી અને કિયા વગર કરનાર (સંભવત નથી.) ભાવસિદ્ધના જીવે સંસારી જીવ વગર હોઈ શકે નહિ, કારણ કે મનુષ્યભવમાં સાધનસંપત્તિ પામી સર્વ કર્મને ક્ષયે કરી સિદ્ધ થવાય છે તેથી સિંદ્ધના જીવ સંસારની અપેક્ષાઓ જ છે અને સર્વ કર્મથી રહિતપણું પ્રાપ્ત થાય તે સિદ્ધદશા સંસારી દશાને અપેક્ષીને જ હોય છે અને તે વગર સંસારી જી કહેવાઈ શકે નહિ. સિદ્ધને જીવ પહેલા કે સંસારી જીવ પહેલા? એ પ્રશ્નને ઉત્તર આપો અશક્ય છે. અરણ્યરસ અવલંબન કરી રહેલા ભાવે એક બીજાને લઈને જ હયાતી ધરાવે છે અને તેથી બન્નેને અનાદિ ભાવ પ્રાપ્ત થાય છે. ૩ કરણીડિયા કરતા કર્તા, કરનાર Page #387 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ આનંદઘનજીના પદે. [પદ તે જ પ્રમાણે કરનાર નગર ક્રિયા નથી અને ક્રિયા વગર કર્તા નથી. કોઈ પણ કામ કરનાર જીવ હવે જોઈએ અને તે કર્મ કરવાને પ્રેરનાર–તે સ્થિતિ વ્યવહારૂ રૂપમાં લાવનાર પૂર્વ કર્મ દેવું જોઈએ. શુદ્ધ દશામાં તે આ જીવ કાંઈ કર્મ કરતા નથી ત્યારે આ જીવ સાથે પ્રથમ કર્મ કેવી રીતે લાગ્યું, જ્યારે લાગ્યું, શા માટે લાગ્યું તે વિચારે. એમ પશ્ચાત પશ્ચાત્ વિચાર કરતાં કર્મ કરનાર જીવ અને તે કરવાને પ્રેરનાર પૂર્વ કર્મ એમ અનાદિ ભાવ પ્રાપ્ત થશે. શુભાશુભ કરણી એ કર્મબંધને હેતુ તેને અને કર્મને અનાદિ લઈએ અને તેના કરનાર છવને પણ અનાદિ લઈએ ત્યારે જ છેવટે નિરાકરણ પ્રાપ્ત થાય છે. ખાણમાં પડેલ સુવર્ણ પ્રથમ કે તેને લાગેલ માટી પ્રથમ એ પ્રશ્ન જ લગભગ મિથ્યા છે. એક બીજાને અવલંબીને જ તે રહેલા છે અને તે એક બીજાની સહાનુવૃત્તિ અને પૂર્વ અવસ્થા સૂચવતા હવાથી છેવટે અનાદિ ભાવ પ્રાપ્ત થાય છે. જે વસ્તસ્વરૂપમાં આવે ઊંડ ભાવ હોય તે એકલા બુદ્ધિબળથી વિચાર કરનાર ક્યાં સુધી વિચારી શકે એનાં વિશેષ દષ્ટાંતે હજુ પણ જઈએ. जामन मरण विना नहि रे, मरण न जनम विनास; 'दिपक वीर्नु परकाशता प्यारे, विन दीपक परकाश. विचारी० ४ જન્મ મરણ વગર નથી અને મરણ ન હોય તે જન્મ કે વિનાશ થતો નથી, દીપક પ્રકાશતા વગર હોતે નથી અને દીપક વગાર પ્રકાશતા નથી.” ભાવ-જનમ મરણ વગર નથી અને મરણ વગર જન્મ નથી. અમુક છવને અહીં જન્મ થયે તે તેને આગામી મરણને ભાવ સૂચવે છે; નહિ તે જન્મ શબ્દની જ ઘટના થતી નથી અને મરણ જન્મને સૂચવે છે. જન્મ પહેલાં જે મરણ ન હોય તે જીવ આવ્યો ૧ “બીનું દિપક પ્રકાશ નહિ, દિપક બીનું પરકાશ એવા પાઠાંતર એક પ્રતિમા છે અર્થ એક જ છે. ૪ નામન= જન્મ વિકાસ વિનાશ અથવા વિન્યાસબતાવવું તે, સ્થાપન કરવું તે Page #388 -------------------------------------------------------------------------- ________________ બાવીસમું.] આનંદધનના આગમનું અગમ્ય સ્વરૂપ. ૨૦૫ કયાંથી? શા માટે આવ્યે! કેની પ્રેરણાથી આ? અમુક જગાએ જ આવવાનું અને અન્યત્ર નહિ જવાનું કારણ શું? તેવી જ રીતે મરણદશા જન્મને સૂચવે છે. એ પ્રમાણે પૂર્વ ભાવ લેતાં લેતાં છેવટે કયાં અટકવું એને વિચાર કરો. તે જ પ્રમાણે દીપક વગર પ્રકાશપણું પ્રાપ્ત થતું નથી. એક દીપક થાય ત્યારે તેના સહાનુભાવ તરીકે પ્રકાશ થાય છે. પ્રકાશ દીપકની સાથે જ હોય છે. એમાં કહેવાની મતલબ એમ નથી કે દીપકથી જ પ્રકાશ થઈ શકે, રત્નાદિકનો તથા સૂર્યના પ્રકાશ દીપક વગર થાય છે, પણ આપણે દીપક પાસે બેઠા હોઈએ ત્યારે દીપક થાય તેની સાથે જ પ્રકાશ થાય છે તેથી પ્રકાશભાવ અને દીપકનું અસ્તિત્વ સાથે જ છે. એક બીજાને અવલંબીન રહેલ હોવાથી એમાં પૂર્વ પશ્ચાત ભાવ નથી, અનાદિ પ્રવાહથી તેઓને એ પ્રકારને સબંધ ચાલ્યા આવે છે. દીપક પહેલા અને પ્રકાશ પછી એવી સ્થાપના થઈ શકશે નહિ એમ અત્ર કહેવાને ભાવાર્થ છે. આવી રીતે કુકડી અને તેનાં ઇંડાં તથા જન્મ અને મરણનાં દાતે અતિ સ્થળ છે તેમજ ડુંડા અને બીજનું માધ્યમ દષ્ટાંત તથા કાળાપેક્ષયા રાત્રિ દિવસનું દષાંત, જન્મ મરણનું દૃષ્ટાંત અને સિદ્ધ સંસારીનું દષ્ટાંત તથા તકૌધિન આધાર આધેય, ક્રિયા કર્તા અને દીપક પ્રકાશનાં દાતે વિચારી તમે વરતુસ્વરૂપ પર ખ્યાલ કરી અને પછી જુઓ કે જૈન આગમ કેવાં અગમ્ય અને અથાગ છે, જૈનશાસ્ત્રકાર આ અન્યોન્ય (પરસ્પર) અવલંબી ભાવને કેવી સ્યાદ્વાદ નયગર્ભિત રીતે પ્રત્યુત્તર આપી નિર્ણય બતાવે છે તે હવે વિચારે. आनंदघन प्रभु वचनकीरे, परिणति धरी रुचिवंत शाश्वतभाव विचारते प्यारे, 'खेलो अनादि अनंत. विचारी०५ ૧ “ખેલે એ પણ પાઠ છે ૫ આનંદઘન આનંદરાશિ જિનેશ્વર ભગવાન પરિણતિ તન્મય મતિ ધરી ધારણ કરી સચિવત આસ્થાવત, ભવ્ય છ શાશ્વત ભાવ ત્રણ કાળમા છે છે ને છે તે ભાવ, સર્વ કાળ સ્થાયી ભાવ ખેલ રમણ કરે Page #389 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ માનવનછનાં પા. [ પદ " ૩ આસ્થાવત ભવ્ય જીવ! આનંદરાશિ ભગવાનનાં વચનમાં રૂચિ રાખા અને શાશ્વત ભાવ (અનાદિ અનંત ભાવ) વિચારીતે હું ધુએ ! વસ્તુસ્વભાવ સર્વ અનાદિ અનંત છે એ ભાવમાં રમણ કરશે.” ભાવહ ભવ્ય જીવે તમે આવી રીતે ગાથાં ખાયાં કરશે પણ તમને તેના પાર પ્રાપ્ત થશે નહિ, તમે અનેક ગૂંચવણમાં અટવાયા કરો; માટે હું તમને માર્ગ બતાવું છું તે વિચારી સમજો, તમે ત્રિભુવનનાથ દયાળુ ધીર વીર શાંત સદ્ગુનિધાન ચિહ્નન આનઃસ્વરૂપ શ્રી જિનેશ્વર ભગવાનનાં વચનમાં શુદ્ધ આસ્થા રાખો, અમારૂં કહેવું એમ નથી કે તીર્થંકર મહારાજ જે કહે છે તે વિચાર કર્યાં વગર કબૂલ કરી નાખા, પણ તેના સર્વજ્ઞપણાની પરીક્ષા કરી એક વખત તેની આસતા તમને જણાય તે પછી તેઓએ જે વિચાર ર્યાં છે તે સમજો. અમુક વિચારે કર્યાં છે. તે ખરાખર છે કે નહિ તે સમજવા માટે વિચાર તરફ્ માન હાવું જોઈએ, સદ્ભાવ હાવા જોઈએ. પૂર્વ વ્યુત્ક્રાહિત ચિત્તવાળા સત્ય પ્રાપ્ત કરી શકતા નથી. માટે તમે તે તરફ પરિણતિ રાખા, તેમય તમારા વિચારો કરી નાખે એટલે પછી તમને સત્ય સમજાશે. નયપ્રમાણથી જે ભાવા તમને સમજાય તેવા છે તે તમે વિચારશે ત્યારે મહાત્માનાં વચનની મહત્વતા, ગંભીરતા અને વિશાળતા તમારા ખ્યાલમાં આવશે માટે એ વચના તરફ તમે એકવાર સહાનુભૂતિથી જીએ. એમ નહિં કરા તા ઉપર જે મુશ્કેલીઓ તમે જોઈ છે તેના ખુલાસા દ્ધિ પણ થશે નહિ. જેઓ વિચાર કરી શકે તેવી બુદ્ધિવાળા છે તેમને વિચાર કરવાની જૈનશાસ્ત્રકારા ઢિ ના પાડતા નથી, પણ આમતાની પરીક્ષા કરવાની તા જરૂર પડશે જ. જે શાસ્ત્રમાં પરસ્પર વિરૂદ્ધ વચન ન આવતું હાય અને જેમાં નયપ્રમાણુજ્ઞાનને સ્પષ્ટ માર્ગ આપ્યુંા હાય તે આસપ્ર ણીત શાસ્ત્ર છે એમ સમજવું. મનુષ્યની ખુદ્ધિ નાખી દેનાર શાસ્ત્ર સાથે આવા વિશાળ અર્થને કાંઈ સંબંધ નથી. અલખત જે વિચાર કરી શકે તેટલા મુદ્ધિવૈભવવાળા ન હોય તેમને માટે તા “મહાજના ચૈન ગતઃ સપન્થા” એ જ માર્ગે ઉત્તમ છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ આવીશમું.] આનંદઘનના આગમનું અગમ્ય સ્વરૂ૫. ૨૭ * આનંદઘનજી મહારાજનાં સર્વ પદ્યમાં એક વાત જોવામાં આવી હશે અને તે એ છે કે બહુ લાગે છેલ્લી અથવા તેની આગળની પંક્તિમાં તેઓ તેનું રહસ્ય બતાવી આપે છે. તેવી રીતે આ આખા પદને ભાવ બતાવતાં છેલ્લી પંક્તિમાં જૈનશાસ્ત્રને સાર તેઓ બતાવે છે. આ સર્વ સબંધ ચિરસ્થાયી છે, શાશ્વત છે, અનાદિ કાળથી તે પ્રમાણે છે એમ વિચારે, એ વચનમાં રટણ કરે, તલ્લીન થઈ જાઓ એટલે જે સુશ્કેલી તમને થઈ છે તે સર્વ દૂર થઈ જશે. તમે ખુદાએ પૃથ્વી બનાવી એમ માનશો કે પરમેશ્વરકૃત તેને માનશે તે જડમાંથી ચૈતન્ય કેમ બને? બનાવવા માટે વર્તઓ જઈએ તે ક્યાંથી આવી? તેને કે અને ક્યારે બનાવી? પ્રભુને એ વરતુ બનાવવાનું, માયાસ્વરૂપે વ્યક્ત થવાનું અને ન્યાયાધીશની જગે પોતે રાખવાનું પ્રયોજન શું? વિગેરે અનેક સવાલ ઉત્પન્ન થશે તેને ઉત્તર તમે આપી શકશે નહિ, તેમાંના એક પણ પ્રશ્નને ખુલાસા સતિષકારક રીતે આપી શકશે નહિ અને તમે અનવસ્થા વિગેરે અનેક હેવાભાસમાં અટવાયા કરશે. અનાદિ અનંત ભાવ માનવાથી આ સર્વ પ્રશ્નનું એક સાથે નિરાકરણ આવી જશે. અન્ય ધર્મમાં ચિર સ્થિતિ, ઉત્પાદ અને પ્રલય માનવામાં આવે છે તેમાં બહુ વિરોધ આવે છે. સમય સમય ઉત્પાદ અને વિલય તે જૈનશાસ્ત્ર પણ માન્ય કરે છે. પ્રલયના સંબંધમાં જે ભેદ જૈનશાસકાર બતાવે છે તે વિચારવા યોગ્ય છે. પર્યાયની અપેક્ષાએ દરેક સમય સર્વ વસ્તુઓના ઉત્પાદ અને વ્યય થયા જ કરે છે પણ એક વખતે સર્વ વસ્તુઓને ચિરકાળ સુધી પ્રલય અન્યત્ર મનાય છે તે બુદ્ધિ ગમ્ય નથી, પ્રમાણજ્ઞાનથી ઉલટ છે અને તેથી વસુસ્વભાવ સમજાવવામાં પાછો પડે છે. આ રીતે વિચાર કરતાં વૃક્ષ પ્રથમ કે બીજ પ્રથમ, સિદ્ધ પ્રથમ કે સંસારી પ્રથમ વિગેરે પ્રશ્નનો અવકાશ રહેતે નથી. અનાદિ સંબધથી એ વસ્તુઓ એ રૂપમાં રહે છે. હે પ્રભુ! તારાં આગમમાં આ ભાવ એવી વિશુદ્ધ દ્રષ્ટિથી અને બુદ્ધિગમ્ય રીતે બતાવવામાં આવ્યું છે કે એ સંબંધી વિચાર કરતાં હૃદયમાં પરમ પ્રમાદ થાય છે. તેની મદદ વગર વિચાર કરનારા શું વિચાર કરી શકે? તેઓ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ આનંદધનજીનાં પદે. [પદ છેવટે ભૂલ ખાઈ ગયા છે, સુહાની બાબતમાં અટકી પડ્યા છે અને આખરે શુંચવાઈ ગયા છે. તારાં આગામો તેટલા માટે અગમ્ય અને અપાર છે. સૃષ્ટિકર્તુત્વ સંબંધી વિચાર માટે શ્રી પ્રકરણ ૨નાકરના ભાગ બીજામાં પૃષ્ઠ ૧૭૭ થી છપાયેલ આસ્તિક નાસ્તિક સંવાદ તથા શ્રીમાન આત્મારામજી મહારાજશ્રુત જૈનતત્ત્વદર્શમાં પ્રથમ દેવતત્વનું સ્વરૂપ વાંચવા ચોગ્ય છે. જૈન આગમમાં કેવી સૂકમ હકીકત બતાવી છે તેનું આ એક ટાંત થયું. વાત એમ છે કે જેના પરિણાનો મુખ્ય પાચ નય અને પ્રમાણુશાન ઉપર છે અને આખું જ્ઞાન એવી ઉમદા રીતે તર્ક-ન્યાયના બંધારણ ઉપર રચાયું છે કે પરિશુતિ રાખી ઈચ્છાપૂર્વક તેને અભ્યાસ કરે તે વસ્તુરવરૂપ સમજી શકે. આવી રૂચિ તમને જાગ્રત થાઓ અને જૈન પરિણાન પ્રાપ્ત કરવા તમે પ્રેરાઓ તે સ્યાદ્વાદભૂમિકામાં જે અપૂર્વ રહય રહ્યું છે તે તમને સમજાશે. બાકી સામાન્ય લેકર્સરાને અનુસરી તમે પ્રથમથી જ અભિપ્રાય બાંધી ચાલશે તે કદિ સત્ય સમજાશે નહિ. આ આગમજ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમે દઢ ભાવના કરે, પ્રેમ કરે અને પછી તેને રસ આસ્વાદે. – – પદ વીશમું શગ-આશાવરી, अवधू अनुभवकलिका जागी, 'मति मेरी आतम शुं मीलन लागी, अवधू० जाये न कबहु और ढिग नेरी, तोरी विनता वेरी fमाया चेडी कुटुंब करी हाथे, एक डेढ दीन घेरी. अवधू० १ * “મતિ મેરી આતમ સમરણ લાગે એ પ્રમાણે પાઠાતર છે. t માયા ચડી કુટુબ કરી હથી, એક દીન દેઢિ ઘેરી એ પ્રમાણે પાઠાતર એ પ્રતિમા છે. માથાપા દાસીના કુટુંબને હાથ કરીને એક દિવસ તેને ઘેરી દીધી આવે તેને ભાવ છે આશય વિવેચનમાં જણાવ્યા છે તે જ છે. ૧ નગી=બુલી, વિકસી, ઉવી મીલન આત્માને મળવા ઔર અન્ય, પર, ઇકિયના વિષયો સિગ=પાસે તેરી નજીક તારી તારે વિનતા– વિતા, વિવિક્તપણ વેરી વખત ચકાસી કડી હાથે કબજે કરી. ટઢ ઘેરા રેકી Page #392 -------------------------------------------------------------------------- ________________ વીશમુ.] આનંદધનની અલક્ષ્ય ન્યાતિ. ૨૦૯ હે શુદ્ધ સનાતન ચેતન! અનુભવકલિકા હવે વિકસી છે અને તેથી મારી મતિ આત્માને મળવા લાગી છે. હવે કદિ અન્ય (ઈન્દ્રિય વિષ)ની પાસે તેની નજીક પણ તે જતી નથી. વળી તારે હવે અનુભવજ્ઞાન જાણું લેવાને આ વખત છે. માયારૂપી દાસી અને (તેના) કુટુંબને એક દેઢ દિવસ સુધી ઘેરી લઈ કબજે કરીને (૫છી અનુભવજ્ઞાન વિકસ્વર કી.” ભાવ-આગમદષ્ટિએ આત્માનું સ્વરૂપ વિચારતાં વિચારતાં હવે અનુભવજ્ઞાન જેનું સ્વરૂપ અગાઉ જેવાઈ ગયું છે તે જાગ્રત થયું. આ હકીલ બનતાં તેનું પરિણામ શું આવે છે તે બતાવતાં સુમતિ બેલે છે. અનુભવજ્ઞાન એ સર્વ વસ્તુને સાર છે અને અનુભવજ્ઞાન વગર જે કઈ વસ્તુ હોય તેનું સ્વરૂપ બરાબર અંતરંગમાં ઉતરતું નથી. એ અનુભવજ્ઞાનનું પરિણામ અતિ ચમત્કાર ઉત્પન્ન કરનાર છે અને તે અત્ર બહુ સ્પષ્ટ અક્ષરમાં બતાવે છે. સુમતિ કહે છે કે હે અવધૂ! હે શુદ્ધ ચેતનજી! તમે જ્યારે શાશ્વત ભાવ વિચારીને અનાદિ અનંત ભાવમાં રમણ કરવાનો વિચાર કરવા લાગ્યા છે ત્યારે હવે યથાર્થ સ્વરૂપજ્ઞાન જેને અનુભવજ્ઞાન કહેવામાં આવે છે તેની કળી જે અત્યાર સુધી તદન બંધ પડેલી હતી, વિકસવાર થયેલી નહોતી તે હવે ઉઘડવા લાગી છે, ખીલવા લાગી છે, વિકસવાર થવા માંડી છે, તે અનુભવજ્ઞાન સ્વરૂપમય થવા પ્રયત્ન કરેઆત્માનું સ્વરૂપ વિચારવાથી અને તેનું જ્ઞાન આગમ દ્વારા પ્રાપ્ત થવાથી હવે આત્માનુભવ થવા માંડ્યો છે. આ અનુભવજ્ઞાનરૂપ કલિકા વિકસ્વર થવાથી મારું મન જે અત્યાર સુધી અવ્યવસ્થિત રીતે અહીં તહીં રખડ્યા કરતું હતું તે હવે નિજ સ્વરૂપ જેવા લાગ્યું છે, તે હવે નિજ સ્વરૂપની વિચારણા કરવા લાગ્યું છે અને તન્મય થવા લાવ્યું છે. કલિકા વિકર થવા માંડી છે અને એકવાર વિકસ્વર થઈ જશે તે પછી તેના આનંદને- તેની સુગંધીને પાર રહેશે નહિ, અત્યારથી જ તે બહુ આનંદ આપે છે તે કેવા પ્રકારને છે તે બતાવે છે અને ધીમે ધીમે તે આનંદમાં કેવી રીતે વધારે થતું જાય છે તે પણ બતાવે છે. “આતમ સમરણ મતિ લાગી એ પાઠમાં પણ તેજ અર્થ પ્રતીત થાય છે. અતિ આત્મજ્ઞાનનું રટણ ૧૪ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ આનંદઘનજીનાં પદે. * [પદ કરવા લાગી છે અને તેથી તે જે કરે છે તે હવે બતાવે છે. સુમતિન પિતાનું જ આ વાકય છે અને તે બેલે છે કે મારી મતિ આત્માને મળવા લાગી એટલે તેને ભાવ એમ સમજ કે આત્માની મતિ જે સુમતિરૂપ છે તે મને હવે વ્યક્તરૂપે એકાકાર થતું જાય છે એટલે આત્મા હવે સુમતિ સાથે જોડાય છે. તેરમા અને ચૌદમા પદમાં સુમતિ આત્માને મદિરે પધારવા જે વિનતિ કરતી હતી તેના કરતાં અત્રે જે મેળાપ થાય છે તે વધારે સુસ્પષ્ટ અને પ્રગતિ બતાવનાર છે તે વિચારવાથી સમજાશે. અનુભવકલિકા જાગ્રત થતાં મતિ આત્મા સાથે મળવા લાગી તે વખતે શું ભાસ થયે તે પ્રથમ જુએ. અત્યાર સુધી મન અવ્યવસ્થિત રીતે અહીં તહીં ફર્યા કરતું હતું તે હવે નિજ સ્વરૂપ જેવા લાગ્યું, આત્મસમરણમાં તેને હવે જણયું કે હું પિતે તે અનાદિ છું, અનત છું, અવિનાશી છું, અરૂપી છું, હું જેને મારા માનતે હતા તેમાનું કઈ મારુ નથી, હું પોતે તે સર્વથી ન્યારે છું, ભિન્ન રવરૂપ છું, તદ્દન અલગ છુ આવા આવા વિચારરૂપ આત્મવરૂપનું મરણ થવા લાગ્યું અથવા એવા વિચારરૂપ શુદ્ધ જ્ઞાનમય આત્મા સાથે મારું મળવું થયું. આ પ્રમાણે થવા સાથે તમારું મન જે અત્યાર સુધી શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપ ઇન્દિના વિષયે તરફ વારવાર ખેંચાઈ જતું હતું અને તેના સંબંધમા અને તેની પ્રાપ્તિમાં જ જે મન સુખ માનતું હતું, તેના વિરહમાં જે તદ્દન સુગ્ધ બની જતું હતું તે હવે તેની પાસે જતું નથી. સુમતિ સાથે મેળાપ થતાં મનની દિશા જ બદલાઈ જાય છે અને પરવસ્તુમાં રમણ કરવાની એની જે ટેવ હતી તે તદન ફરી જાય છે. વળી હે ચેતનજી! તમારે સર્વ બાબતનું આવી રીતે જ્ઞાન કરી લેવાને આ વખત છે. જે તમને જ્ઞાન પ્રગટ નહિ થાય તો તમારે હેતુ પાર પડે મુશ્કેલ છે. અત્યારે તમે વધુ સ્વરૂપ સમજી અનુભવકલિકાને વધારે ખીલવશો તે તમને બહ માટે લાભ થશે એ બાબતમાં સદેહ જેવું જરા પણ નથી. જ્ઞાનને મહિમા અપૂર્વ છે એ બાબત તમને વારંવાર બતાવવાની જરૂર નથી, તમે જાણે છે અને જ્ઞાનમય જ છે, માત્ર તેના ઉપર બ્રશ કરવાની-મેલ દૂર કરવાની Page #394 -------------------------------------------------------------------------- ________________ ગિરીશ.] આનદાનની અલક્ષ્ય જાતિ. ૨૧૧ જરૂર છે તે પ્રગટ કરી તમારી સ્થિતિ જુઓ વિચારે, સમજે. એ સ્વરૂપવાન પ્રાપ્ત કરવામાં અને અનુભવલિકા વિકQર કરવામાં તમારે એક મુદ્દાની બાબત સંભાળવાની છે તે કહું છું તે સાંભળે, તમે અત્યારે અનુભવજ્ઞાનની કળી કેવી રીતે જાગ્રત કરી છે તે તે તમે જાણે છે. માયારૂપ દાસી અને તેના કુટુંબને કબજે કરી લઈને એક કે દેઢ દિવસ સુધી તેને ઘેરી લઈ તમે જરા અનુભવજ્ઞાન પામવા લાગ્યા છે એ તમારા ધ્યાનમાં ખાસ રહેવું જોઈએ. તમે સારી રીતે જાણે છે કે માયા દાસી અને તેના કુટુંબીઓ ધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ વિગેરે એવાં ખરાબ છે કે તમારે અને અનુભવને કદિ મેળાપ થવા દેતાં નથી, તેને જ્યારે તમે એક દેહ દિવસ સુધી જરા પણ જેરમાં આવવા ન દીધાં ત્યારે તમને અનુભવરસનું ટીપું પ્રાપ્ત થયું છે. એથી તમે સમજી લેજો કે જે તમારે અનુભવરસના ગાલા પીવા હોય તે એ માયા દાસી અને તેનાં કુટુંબીઓને જરા પણુ અવકાશ આપતા નહિ. તમે તેને જેમ અવકાશ આપશે, જેટલે અવકાશ આપશે તેમ અને તેટલે અંશે તમારી અનુભવકલિકા બીડાતી જશે. માટે તમારે મનમાં દઢ નિશ્ચય કરો કે આ વખત અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવા ચગ્ય છે અને તેને માટે ઇંદ્રિયના વિષયની નજીક જવા લાયક નથી અને કષાયોને કબજે કરવાની ખાસ જરૂર છે. એક દેઢ દિવસ એ અલ્પ કાળ બતાવનાર શબ્દ છે. એને ખાસ ભાવ કાંઈ હોય એમ જણાતું નથી. એટલા અલ્પ સમયમાં કલિકા વિકરવર થઈ છે તે પછી પ્રયાસ કરી વિન્ન કરનાર ભાવેને નિરંતર ઘરી રાખવા એ કર્તવ્યપ્રેરણું સુરસ્પષ્ટ રીતે અત્ર બતાવી છે. जनम जरा मरन वसी सारी, असर न दुनिया जेती; दे ढवकाय* नवा गमें मीया, किसपर ममता एती. अवधू० २ • “મેટવકયાય એ પાઠ એક પ્રતિમા છે ૨ જરા વડપણ વસી વશ, કબજે સારી કરી અસર દેર જેતી જેટલી દુનિયા દુનિયામાં રહેનાર લોકો દે ઢવકાય નવા ગમે એમ પદચ્છેદ કર્યું છે તેને ન ગમે તે તેને ધમકાવી નાખ, જન્મ જરા મરણ૩૫ ઘરને પાડી નાખ એની એટલી. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ આનંદઘનજીનાં પદે. [પદ જન્મ, વૃદ્ધાવસ્થા અને મરણને વશ કર્યો એટલે તેની અસર હનિયાપર જેટલી થાય છે તેટલી મારાપર થતી નથી. હું ફકીર! તને તે ન ગમે તે તેને ફેંકી નાખ–પાડી નાખ તું તેના પર આટલું મમતાપણું કરે છે? ભાવ–આત્માને હવે અનુભવકલિકા જાગ્રત થવા માંડી છે તેની અસર નીચે તે રહ્યો છે. તેને વધારે ચોક્કસ રીતે કામ કરવાની ઘણી મજબૂત એક શિક્ષા અત્ર સુમતિ આપે છે. હે ચેતનાજી! અનુભવજ્ઞાન તમને થવાથી હવે કેટલેક અંશે તમે જન્મ, જરા અને મરયુને વશ કરી લીધાં છે. જન્મ એટલે દુનિયામાં અવતાર–આગમન અને મરણ એટલે એક ભવ સંપૂર્ણ કરી અન્યત્ર ગમન. જન્મ, જરા અને મરણનું ખરેખરું દુખ આ સંસારમાં છે. જમ્યા પછી મરવું ગમતું નથી અને વધારે જીવાય તે ઘડપણુથી શરીર જર્જરિત થઈ જાય છે તેની બીક લાગ્યા કરે છે. પરંતુ અનુભવજ્ઞાન પ્રાપ્ત થવાથી તમારાં જન્મ મરણની તે હવે હદ બધાઈ ગઈ છે અને તેમાંથી કેઈ તમને હવે મળે-તમારી પાસે આવે તે પણ સામાન્ય પ્રાત મનુષ્ય ઉપર તેની અસર જેટલી થાય છે તેટલી તમારા ઉપર થવાની નહિ દુનિયાના સામાન્ય માણસે તે કઈ સબંધીના મરણની વાત સાંભળી રડવા મંડી જાય છે, જન્મની હકીક્ત સાંભળી હર્ષમા આવી જાય છે, વ્યાધિગ્રસ્ત થતાં મરણ સન્મુખ આવશે તે વિચારથી બાવરા બની જાય છે, વૃદ્ધાવસ્થા–ઘડપણ નજીક આવશે એ વિચારથી કચવાવા મંડી જાય છેઆવી રીતે અન્યનાં તેમજ પોતાના જન્મ જરા મરણની હકીકતથી દુનિયા પર જે અસર થાય છે તેવી અસર અનુભવજ્ઞાનના પ્રસંગને લઈને અને હું તમારી સાથે હોવાથી હવે તમને થતી નથી, થવાની પણ નથી કારણકે મારે અને તમારે જન્મ મરણ હવે વશ થઈ ગયાં છે. તેની અસર તમારા અનુભવજ્ઞાનને લઈને તમારાપર અગાઉ જેટલી થવાની નથી અને કદાચ સહજ અસર થાય તે અનુભવ તમને તેનું શુદ્ધ સ્વરૂપ બતાવી દે તેમ છે અને હું તમને અનુભવ સાથે તુરત મેળવી આપું તેમ છું. હે રા મીયાભાઈ! ચેતનજી! હવે તમને જન્મ મરણ ગમતાં તે નથી તે પછી આટલાં પણ બાકીમાં શા માટે રાખે છે? એને Page #396 -------------------------------------------------------------------------- ________________ વીશમુ.] આનંદધનની અલક્ષ્ય જ્યોતિ. ૨૧૩ તે પછાડીને ફેકી દે, ઉડાડી નાખે, ઉખેડી નાખે. એ જન્મમરણરૂપ ઘરને પાયામાંથી જ ખેરી નાખે. હવે જ્યારે અનુભવપૂર્વક મમતાનું સ્વરૂપ સમજ્યા તે પછી તમે કેના ઉપર એટલી મમતા કરે છે? શામાટે કરે છે? તેનું પરિણામ શું થશે? એ સર્વ વિચારે. આ કાર્ય તમારે હવે કરવા ચગ્ય નથી. મમતારૂપ ઘરને ઉપર કહ્યું તેમ "ઉખેડીને ફેકી દે કે ફરીવાર તમને પીડા થાય નહિ તમે કેની ઉપર માયા મમતા કરે છે? શું તમારે 5 તેઓ છે? આ તમારાં ઘર, ઘરેણાં, વાડી, વજીફા એ તે અચેતન છે. તમે પોતે શુદ્ધ સનાતન Rાનત્રયીમય, આનંદસ્વરૂપ છે, તેને આવા માટી પથરાપર પ્રેમ-મમતા રાખવા એ ઉચિત છે? માટે મારી તે તમને ખાસ સલાહ છે કે તમે જ્યારે હવે બરાબર સ્વરૂપ સમજ્યા છે ત્યારે એ મમતાના ઘરને જ ભાંગી નાખે, તેડી નાખે, ફેંકી નાખે. એ પ્રમાણે કરવામાં તમારે વિથ છે એ સત્ય માનજો અને તે હવે તમે પણ જાણી શકે તેમ છે. પન્યાસજી ગંભીરવિજય મહારાજશ્રીએ કહ્યું છે કે આ ગાથાના ત્રીજા પદને અર્થ ઉપલક્ષણથી કર્યો છે. પાઠાંતરને અર્થ પણ તેને જ મળતા થાય છે એમ લાગે છે. તેને તું કેમ મટાડી દેતે નથી એ અર્થ પાઠાંતરને થાય છે. વિશેષ કેઈના જાણવામાં હોય તે લખી જણાવવા કૃપા કરશે. अनुभवरसमें रोग न सोगा, लोकवाद सब मेटा: केवल अचल अनादि अबाधित, शिवशंकरका भेटा. अवधू० ३ “અનુભવરસ (ના પાનમાં) કેઈ પ્રકારના રોગ કે શોક નથી, (વળી) લોકવાદ સર્વ મટી જાય છે અને સંસર્ગ વગરના, અસ્થિરતા વગરના, આદિ વગરના અને બાધા-પીડા વગરના નિરુપદ્રવ સુખકારી ભગવાનને તેમાં મેળાપ થાય છે. ' * “લકવેદ એ પાઠાતર બે મામા છે એને અર્થ સંબધ સાથે સમજાતું નથી ૩ સાગા=શોક લકવાદ લેકચારી કેવળ એકલા, સંસર્ગ વગરને અનાદિ આદિ વગરને અબાધિત–પીડા વગરના. શિવ મહાદેવ, અથવા નિરૂપઢવ. શકમાપતિ અથવા સુખકારી ભગવાન ભેટા મેળાપ. Page #397 -------------------------------------------------------------------------- ________________ આનંદલનનાં પો. [પ ભાવ–હવે એ અનુભવરસ કેવા સુંદર છે તે મહુ સ્પષ્ટ રીતે સુમતિ મતાવે છે. એ અનુભવરસમાં કોઈ પણ પ્રકારના રોગ નથી તેમજ શાક નથી. તમે જે શ્રૃંગાર, હાસ્ય, વીર વિગેરે રસનું પાન કરવા જશે તે તેમાં રગ શાક વિગેરે અનેક પ્રકારના સંસારી ભાવા જાગ્રત થશે અને તમને ત્રાસ આપશે. શૃંગાર પછવાડે વિચાગ, હાસ્ય પછવાડે રૂદન, વીર પછવાડે શેક વિગેરે પ્રત્યક્ષ રીતે જાણવામાં આવેલા છે અને અવલેકનકારની દૃષ્ટિમાં તે તદ્રુપે દેખાય છે. વળી એ રસના પાન પાતે પણ અનેક વ્યાધિઓનાં કારણુ થઈ પડે છે. અતિશ્રૃંગારરસમાં પડેલાઓને વ્યાધિ એવા થાય છે કે આવા ગ્રંથમાં તેનાં નામ લખવાં તે પણ અનુચિત ગણાય. આવી રીતે સ્થૂળ રસ લેવાથી રાગ, શેક, ભય, દુર્ગંધ્રા વિગેરે ભાવા ઉત્પન્ન થાય છે ત્યારે આ અનુભવરસનું પાન કરવામાં તેવા કાઈ પણ પ્રકારના ભાવ ઉત્પન્ન થતા નથી. સાંસારિક પ્રાણીએ તે બિચારા માર ખાય છે તાપણ સંસારને વળગતા જાય છે અને આવા જ કારણથી સંસારરસિક સાહિત્યકારો કેટલીક જગાએ શાંતરસને રસ તરીકે ગણવાની પણ ના પાડે છે. એના સ્થાયી ભાવ વિગેરે શૃંગારાદિસેથી જૂદી જાતના હાવાથી તેમાં તેમને આનદ આવતા નથી, કારણકે આત્મિક આનંદ શું છે અને કેવા હોય છે તેનું તેને ભાન પણ થયું હતું નથી. આ અપ્રસ્તુત વિષય છે તેથી અન્ન તેની વિશેષ ચર્ચા અસ્થાને ગણાય, પણ કહેવાના તાત્પર્યાર્થ એ છે કે અનુભવરસમાં વરસપૂર્ણ ઉત્પન્ન કરનાર એક પણ વિપરીત ભાવ નથી. ૨૪ વળી એથી પણ વિશેષ આનંદદાયક હકીકત એ છે કે અનુવરસપાનમાં લેવાદ સર્વ મટી જાય છે. આ કાર્ય કરવાથી લોકો આવું કહેશે, આવું ધારશે, આ પ્રમાણે વાત કરશે એવી જે લેકદૃષ્ટિ આપણને સામાન્ય રીતે પડી ગઈ છે તે પછી રહેતી નથી. જ્યાં આત્મિક ઉન્નતિ કરવાના એકાંત હેતુથી કોઈ પણ કાર્ય કે ત્યાગ કરવામાં આવે ત્યાં પછી અન્ય વાત કરનારા સંસારરસિક જીવે શું કહેશે એ વિચાર કરવાના અવકાશ જ રહેતા નથી. સંસારી જીવતું સાધ્ય જ ઉલટું છે, તેમાની વૃત્તિ ખયાને સંસારમાં જ રાખવાની હોય છે, તેથી તેમના સાધ્યથી જે વાત થાય તે અનુભવજ્ઞાનવાળાને Page #398 -------------------------------------------------------------------------- ________________ ગ્રેવીશમુ.] આનંદધનની અલક્ષ્ય જ્યોતિ. ૨૧૫ કબુલ થઈ શકે એ મહુ સંભવિત જ નથી. આવું વસ્તુસ્વરૂપ સમજી જનારને એક મોટા પ્રશ્નના ખુલાસા થઈ જાય છે, અનેક અગવડા મટી જાય છે અને માર્ગ સીધા અને સરળ થઈ જાય છે. લાકચિ પ્રમાણે કામ કરનારા–પેાતાના મગજને (conscienceને) ક્રૂર મૂકી કામ કરનારા આ જન્મમાં કેટલીક વાર માન પ્રતિષ્ઠા પ્રાસ કરે છે, પ્રથમ ખુશી મેળવી શકે છે, જ્ઞાતિ, કામ કે સમૂહના આગેવાન થાય છે, પણ એમાં અનુભવજ્ઞાનની વાત નથી, આત્માના વિચારની ગંધ નથી, સંસારઅસારતાના વિચારના અવકાશ પણ નથી. એવા અભિપ્રાય ઉપર આ ભવના માની લીધેલા લાભ ખાતર અનેક ભવાને વધારી મૂકવાના વિચારને ભલે સાંસારિક જીવા આદરણીય ગણે પણ સુમતિના મંદિરે પધારનાર મુમુક્ષુ સત્ત્વવતને તે એ હાસ્યાસ્પદ જ લાગે છે. આવા પ્રકારના અનુભવ કે જેમાં લેકવાદની પણ દરકાર રહેતી નથી તેના રસનું જ્યારે પાન કરવામાં આવે છે ત્યારે તે પ્રાણીને સંસર્ગ વગરના, અસ્થિરતા વગરના, આદિ વગરના, પીડા વગરના, નિરૂપદ્રવ અને સુખકારી શ્રી નાથજીના ભેટા થાય છે. એટલે તે ઉત્ક્રાન્તિ કરતા કરતા એવે સ્થાનકે પહોચી જાય છે કે જ્યાં સંસારની ઉપાધિના સંસર્ગે પણ લાગતા નથી, જ્યાં આત્મસ્વરૂપમાં સ્થિરતા મેરૂપર્વત જેવી નિષ્પ્રકંપ છે, જે સ્થિતિ ક્યારે શરૂ થઈ તે કાઈ જાણી શકતું નથી અને જે સ્થાનમાં કાઈ પણ પ્રકારની માધા— પીડા નથી એવા કલ્યાણ કરનાર અને સુખ કરનાર સિદ્ધ નિરજન દેવ સાથે મેળાપ થઈ જાય છે, તરૂપ થઈ જવાય છે અને સંસારમાં પણ ઉત્ક્રાન્તિ દરમ્યાન તે અચળ અખાધિત સુખની વાનકી મળતી જાય છે. અહીં સર્વ પ્રયાસ કરવામાં આવે છે તેના હેતુ માત્ર સુખપ્રાપ્તિનાજ છે અને આવું અચળ અમાધિત સ્થાન જ્યાં શિવશંક રા નિરંતર માટે મેળાપ થઇ જાય તેને પ્રાપ્ત કરવા માટે ગમે તેટલા ત્યાગ કરવા પડે એ લેાકવાદની દરકાર કર્યાં વગર કરવા ચાગ્ય છે એમ તે સાધારણ સમજવાળા પ્રાણી પણ કબૂલ કરે અને અનુભવરસનું પાન કરનાર આવું સ્થાનક પ્રાપ્ત કરે છે એટલું તે નહિ, પણ અત્ર અનુભવ કરવા માંડ્યા પછી તે સ્થાન પ્રાપ્ત થતાં સુધીમાં Page #399 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આનદધનજીનાં પટ્ટા. [પદ પ તે બહુ આનંદમય જીવન ગાળે છે. એ જીવનમાં એને ગ શાક નથી, ઉદ્ભવ નથી, ઉપાધિ નથી, કડાકુટ નથી, હાડમારી નથી, રખડપટ્ટી નથી, જીવનનું સાધ્ય, કાર્યનું લક્ષ્ય મિટ્ટુ, પ્રયાસનું ફળ આ સ્થિતિ પ્રાપ્ત કરવામાં છે અને તે પ્રાપ્ત થાય ત્યારે જ આ ચક્રભ્રમણના ઈંડા આવે તેમ છે. શિવશકર શબ્દપર અત્ર દ્વેષ છે. ઘણા મનુષ્ય શિવશંકરન મળવા પ્રયાસ કરે છે પણ તે માર્ગ ખરેખર લેતા નથી, જો તમારે શિવશંકર સાથે—એક બ્રહ્મા–પરમાત્મા સાથે મેળાપ કરવા હાય, તદ્રુપ થઈ જવું હેાય તે લેાવાદના ભય મટાડી દઈ અનુભવરસનું પાન કરે. તમને શિવ અને શંકર જે સુખ અને કલ્યાણ કરનાર છે અને જે વાસ્તવિક રીતે તમારી પોતાના આત્મા જ છે, જે તમે પાતે જ છે, તે તમને તુરત મળીજશે, તમારૂં તદ્રુપ સ્વરૂપનિરંતરને માટે પ્રગટ થશે અને તમને અતિ સુખ આપશે. તમે જાણી છે કે સુખ કે કલ્યાણ આપનાર, લેનાર, ભાગવનાર સર્વ તમે પાતેજ છે, માટે હવે લેાકવાદ્યના માર્ગ તજી ઢા અને આ ખાદ્યા—પીડા રહિત સ્થાન પ્રાપ્ત કરવા કટિબદ્ધ થાઓ. वर्षा बुंद समुंद समानी, खबर न पावे कोइ; आनंदघन व्है" ज्योति समावे, अलख कहावे सोइ. अवधू० ४ “સમુદ્રમાં વરસાદનું એક ટીપું પડ્યું તેના પત્તો કાઈને લાગતા નથી. આનંદરાશિમાં પેાતાની ખ્યાતિને ખરેખર સમાવે તે અલખ કહેવાય છે.” ભાવ–સમુદ્રમાં વરસાદનું એક ટીપું પડ્યું તે સમુદ્રરૂપ થઈ તે થયું, તે પ્રમાણે અનુભવરસનું પાન કર્યાં પછી જે ક્રિયા કરવામાં * જૈને બદલે એક પ્રતમા કુ રાખ્યું દેખાય છે ૪ વર્ષાવરસાદ ખૂંચીપું સમુદ્રસમુદ્ર, દિયા. સમાનો સમાઈ ગઈ ખૂબ પત્તો હૈ ખરેખર. ન્યુતિ પ્રકારા અલખ અલેક,અલક્ષ્ય કહાને કહેવાય છે સાન્ત Page #400 -------------------------------------------------------------------------- ________________ ત્રેવીશયું. ] આનંદધનની અલક્ષ્ય ન્યાતિ. ૨૧૭ આવે છે તે એક હિંદુ તુલ્ય હોય તેપણુ તે માટા સમુદ્ર તુલ્ય થઈ જાય છે. આ બાબતમાં વિચાર કરવાથી સ્પષ્ટ હકીક્ત સમજાય તેમ છે. અમુક ક્રિયા, ધ્યાન કે ત્યાગની કિમત તે વખતે આત્મિક અધ્યવસાયની નિર્મળતા ઉપર આધાર રાખે છે. બાહ્ય સ્વરૂપે એકસરખી ક્રિયા કરનાર એ જીવમાંથી એક મહાકર્મબંધ કરે છે ત્યારે અન્ય તેથી મહા નિર્દેશ કરે છે. અનુભવરસનું પાન કર્યા પછી મન એવી ઉદ્દાત્ત અવસ્થા ભાગવે છે કે તેથી સાધારણ ધ્યાન વિગેરે કરવામાં આવે તેપણ તેનું પરિણામ અતિ વિશાળ થાય છે, કારણકે અનુભવજ્ઞાન થયા પછી સ્થિતિ ઉપર જણાવ્યું તેમ સિદ્ધદશા સમાન થતી જાય છે. અથવા અનુભવજ્ઞાન થયા પછી ચેતનનું મનેારાજ્ય એવું વિશાળ થઈ જાય છે કે તે સમુદ્રમાં પડેલા ટીપાની પેઠે સમુદ્રમય વિશાળ થઈ જાય છે; અને પછી પેાતાના વ્યક્તિભાવ સ્થાપન કરવાની ઈચ્છા રહેતી નથી, અભિમાન કરવાની અભિલાષા રહેતી નથી; એ તા પોતાની જાતને એટલી વિશાળ સૃષ્ટિથી જોઇ શકે છે કે એના ખ્યાલ અનુભવ વગર આવવા પણ મુશ્કેલ છે. અથવા સિદ્ધશામાં જ્યારે તે પહોંચે છે ત્યારે ત્યાં સમુદ્ર સાથે પેાતાના આત્મબિંદુને મેળવી નાખે છે અને તેથી સામાન્ય દૃષ્ટિએ અમુક આત્માની વ્યક્તિ તરીકે અવસ્થાપના કરવી સુશ્કેલ જણાય છે. ( છતાં બિંદુ એ સમુદ્રમાં જ છે અને તે ત્યાં રહેવાનું જ છે. દિવ્ય જ્ઞાનથી તે હિંદુનું વ્યક્તિત્વ ત્યાં રહેલ છતાં પણ પ્રાપ્તવ્ય છે એ ધ્યાન મહાર જવું ન જોઇએ). આવા આનંદના સમૂહમાં જે પોતાની ચૈાતિને સમાવે છે તે અલક્ષ્ય કહેવાય છે. જ્યેાતિ તે અત્ર આત્મસ્વરૂપની જ્ગ્યાતિ સમજવી. અલખવાદવાળા જેનું સ્વરૂપ લક્ષ્યમાં આવતું નથી એવા અલખમાં પેાતાની જાતને સમાવી દેવાનું શીખવે છે. પરંતુ એ અલક્ષ્યવાદનું વાસ્તવિક સ્વરૂપ એ છે કે આનંદના સમૂહમાં પોતાની આત્મન્યાતિને સમાવી દેવી, આનંદરૂપ થઈ જવું, આનંદ્યમય થઈ જવું, સિદ્ધ અવગાહનામાં પેાતાની આત્મચેાતિ સમાવવી એ અલક્ષ્ય સ્વરૂપની પ્રાપ્તિ છે. જેએ અલખવાદ સમજ્યા નથી તે ભલે ન્યાતિમાં તણખા મેળવવાનું કહી આત્મવ્યક્તિત્વના સંપૂર્ણ નાશ થવાનું માને, Page #401 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ આનદધનજીના પો. [પદ પણ વાસ્તવિક હકીકત એ છે કે આનદસમૂહમાં પિતાની જ્યોતિને સમાવી દઈ જેમ સમુદ્રમાં પાણીનું બિંદુ પડી સમુદ્ર તુલ્ય થઈ જાય, સમુદ્રમય થઈ જાય, પણ તે ત્યાં છે, વ્યક્તિરૂપે છે અને સાધારણ રીતે સ્વરૂપે તેને અન્ય બિંદુઓથી અભેદ છે પણ વ્યક્તિરૂપે તેને સર્વથા નાશ થતું નથી, તેમ સિદ્ધ અવગાહનામાં તે સ્વરૂપે સર્વ સિદ્ધ સમાન છે અને તેથી સ્વરૂપે અભેદ છે પણ તેની વ્યકિતગત અવગાહના સિદ્ધદશામાં પણ પડે છે અને તે જ અલક્ષ્ય સ્વરૂપની પ્રાપ્તિનું વાસ્તવિક સ્વરૂપ છે અનુભવરસનું સ્વરૂપ આવા પ્રકારનું છે એમાં વૃત્તિનિરોધ એવા ઊંચા પ્રકારને થાય છે કે અહીં પણ સિદ્ધદશાના અવ્યાબાધ સુખને થાડે વધતે લાભ ધીમે ધીમે મળતું જાય છે અને છેવટે એ દશા પ્રાપ્ત થાય છે. વળી લોકચિ ઉપર એ દિશામાં કમાન રહેતી નથી તેથી અને સાસારિક ભાવે કડવા લાગે છે તેથી મનમાં એક એવી અખંડ શાંતિનું સામ્રાજ્ય ચાલે છે કે એ દશાપર એકવાર પ્રીતિ થયા પછી અન્ય રસની તુછતા જણાય, અન્ય રસ પીવાની વૃત્તિમાં મતિજડત્વ સમજાય અને અન્ય રસના આસ્વાદનને પરભાવરમાણુતા ગણાય. સુમતિ મંદિરે પધારવાથી આવી અનુભવકલિકા જાગ્રત થઈ છે, હવે એ કલિકાને પિષણ આપી વધારવી એ ચેતનાનું કામ છે. ચેતનજી તેમાં ઉદ્યમવંત રહે તે સુમતિ તે ચેતનજીને પિતાનું મંદિર પધરાવી અનુભવરસનું પાન કરાવ્યા કરશે એમાં સંદેહ નથી. પ્રેમને માર્ગ એક સરખા જ છે. વેશ્યા કે કુલાંગના અનુક્રમે મદિરા કે મશાલાદાર દુધનું પતિને પાન કરાવે છે, માયા મમતા રાગદ્વેષ કષાયનું પાન કરાવે છે અને સુમતિ અનુભવરસનું પાન કરાવે છે. હવે આ પાનમાં તમને જે પાન પસંદ આવે તે પીઓ અને તે માર્ગ આદરી તેનાં સરસ વિરસ પરિણામો જે તમે સમજી શકે તેવાં છે તે ચેતનજી ભોગવે તેવી સ્થિતિમાં તેને મૂકે. - Page #402 -------------------------------------------------------------------------- ________________ ચાવીશમ, ] આનંધનના મનમેળાપ. પદ્મ ચાવીશનું, ( રાગ–ામગ્રી) मुने मारो का मिलशे मनमेट, मुने० मनमेलु विण केलि न कलीए, वाले कवल कोइ बेलू. · ૨૧૯ मुने० १ “મારા મનના મેળાપી સાથે મારા મેળાપ ક્યારે થશે? મનના મેળાપી વગર કોઈ રમત રમીએ નહિ. (એ રમત) કાઈ મૂર્ખ રેતીના કાળીઆ વાળે (તેના જેવી છે.)” ભાવસુમતિએ અલખ ન્યાતિ જાગ્રત કરવા માટે સામાન્ય રીતે ઉપર વિવેચન કર્યું, હવે તેજ હકીકત આનંદઘનજી મહારાજ પેાતાને ઉદ્દેશીને વિશેષપણે કહે છે. અનુભવજ્ઞાનનું માહાત્મ્ય અતિ ઉદાંત્ત રીતે બતાવ્યું, તે જ્ઞાનનું પરિણામ પણ સાથે ખતાવ્યું. એ સર્વ સાંભળી આનંદ્દઘનજી મહારાજને સ્પષ્ટ સમજાયું કે આ અનુભવજ્ઞાન વાતા કરવાથી પ્રાપ્ત થાય તેમ નથી, તેને માટે દૃઢ પ્રયત્ન કરવા જોઈએ. એ અનુભવજ્ઞાનરૂપ જ્ઞેય સ્વરૂપ મેળવવાના ઢઢ વિચારના ભાવ મતાવતાં પાતે ઉદ્ગાર કાઢે છે કે અહા! આવું જ્ઞેય સ્વભાવનું એકરૂપ જેમાં સ્વભાવે સ્વભાવના મેળાપ થાય છે તે મને ક્યારે પ્રાપ્ત થશે? જ્યાં મને મનના મેળાપ થાય છે ત્યાંજ પ્રીતિ શાલે છે અને તેનું નામજ પ્રીતિ કહેવાય છે. વ્યવહારમાં પણ સ્વભાવ એટલે પ્રકૃતિ મળે ત્યારે જ પ્રેમ થયેા એમ દુનિયા માને છે. જો કે તે પ્રેમમાં રાગ સ્થૂળ પદાર્થ્રોપર છે અને ખેંચાણુ વિકારમય છે તેમ જ અલ્પ કાળ સ્થાયી છે, પરંતુ આત્મિક સૃષ્ટિમાં તે સવિશેષપણે મૂળ સ્વભાવે સ્વભાવ મળે ત્યારે જ પ્રીતિ થાય છે અને ત્યારેજ તેના નિભાવ થાય છે. માટે આનંદઘનજી મહારાજ કહે છે કે કોઈ પણ રમત મન મળ્યા વગર કરવી નહિ. એવી રીતે ઉપર ઉપરની રમત કરનારને રમતમાં મજા આવતી નથી અને એવી પ્રીતિ લાંબા વખત ચાલતી નથી. ચેતન અને જ્ઞાનસ્વભાવ મળે એ રમત રમવી ઉચિત ગણાય, ૧ બ=ક્યારે મનમેલુ=મનના મેળાપ, જ્ઞાનવૃષ્ટિ, જ્ઞેય સ્વભાવનુ એકરૂપ, સ્વભાવે સ્વભાવના મેળાપ વિ=મત લીએ=રશ્મીએ કવલ=કાળીઆવેલુ=મેતીના Page #403 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ આનંદધનના પદ [પદ કારણ તેઓ મળતી રાશિવાળા છે, પણ વિસાવદશાની સાથે ચેતનજી રમત કરે એ અચાગ્ય લાગે છે. આવી રમત કઈ મે તે તે કેવા પ્રકારની થાય એ પણ અત્ર બતાવી આપે છે એવી વિભાવકશાની રમત તે રેતીના કેળીઓ જેવી છે. રેતીમાં ચીકાશ-નિગ્ધતા નહાવાને લીધે તેના કેળીઆ વળી શકતા નથી અને કદાચ કેઈ બહારની વસ્તુ રેતીમાં ભેળવી ચીકાશ ઉત્પન્ન કરવામાં આવે અને પછી તેના કેળીઆ વાળવામાં આવે તે પણ તે તદન સ્વાદ વગરના હોવાથી તેમાં કઈ પ્રકારને આનંદ આવતું નથી અને એવા કાળીઆની ચીકાશ લાંબા વખત ટકી શકતી નથી. ટુંકમાં કહીએ તે આવા કેનીઆ વાળનાર મૂર્ખ માણસ જ ગણાય. હે ચેતન! તે અનાદિ કાળથી આવા રેતીના કોળીઆ ભર્યા છે પણ તને તેમાં જરા પણ સુખ મળ્યું નથી અને તું નિરંતર રખડ્યા કરે છે, માટે હવે તારે આવા મનમેલુ વગર કેઈની સાથે ફીડા કરવી નહિ. આવી બાહ્ય વિભાવદશાની ક્રિયામાં કાઈ સાર નથી તે તું હવે સમજે છે, તેથી જે ય ભાવમાં રેગ શક નથી, જ્યાં શુદ્ધ સ્વરૂપ ચિદાનંદઘન સ્વરૂપને આવિભૉવ છે એ સ્વભાવ સાથે મેળાપ કરવાનો તારો વિચાર થયો છે તે જ ઈષ્ટ છે, તે જ કર્તવ્ય છે અને તે જ પ્રાસભ્ય છે. आप मिल्याथी अंतर राखे, मुमनुष्य नही ते लेलू आनंदघन प्रभु मन मिलीआ विण, को नवि विलगे चेल. मुने० २ પાતે મળનારની સાથે અંતર રાખે તે સારે માણસ નહિ પણ પથરે સમજ, આનંદરાશિ ભગવાન સાથે મન મળ્યા વગર કઈ પશુ ચેલે વળગે નહિ, અથવા હે ભગવન! મન મળ્યા વગર કોઈ ચેલો પણ વળગતું નથી.” ભાવ-પાતાને જેની સાથે મળવાનું છે તેની જ સાથે આંતરે રાખે, તેને પોતાના હદયની વાત કરે નહિ, તેની સાથે બરાબર પ્રીતિ ૨ આપ પોતે મિલ્યાથી મળનારની સાથે અતરઆતરે સુમનુષ્યન્સારે માણસ લેપથરા કટકે વિલગે વળગે. ચેલ ચેલે, બાળક Page #404 -------------------------------------------------------------------------- ________________ વીશત્રુ ] આનંદ્ધતના મનમેળાપ. રર૧ ધરાવે નહિ, પ્રીતિમાં પડદા રાખે, પોતાના સ્વસ્વભાવે તેને મળે નહિં, પણ અન્ય સ્વરૂપે મળે અથવા તેને મળવાના અખાડા કર્યાં કરેતેને સારો માણસ જાણવા નહિ, પણ તેને એક પથ્થર સમાન સમજવા. વ્યવહારના આ જાણીતા નિયમ છે કે પોતાના મેળાપી સાથે આંતરી રાખે તે સારા માણસ ન ગણાય. પ્રીતિ ન'કરવી હેાય તા જૂદી વાત છે, પણ મેળાપ તા કરવા છે અને છતાં પણ મળનાર સાથે મન ખુલ્લું મૂકી પ્રેમ જમાવવા નહિ એ ઠીક નથી. દાખલા તરીકે સ્વીની સાથે મેળાપ કરવાની ઈચ્છા રાખવી અને તેની સાથે પ્રેમગોષ્ઠી કરવી નહિ, હૃદયની વાર્તા કહેવી નહિ અને પરસ્ત્રી સાથે આસક્તિ રાખવી એ સારા પ્રતિષ્ઠિત માણુસનું કામ નથી. તેમ જ નિજ સ્વરૂપને મળવાની ઈચ્છા રાખવી અને વળી વિભાવ ઉપર પણુ પ્રેમ રાખવા એ ઠીક કહેવાય નહિ. પ્રીતિ કરવી તેા પછી જીવિત પર્યંત ચાલે તેવી, ખુદ્દા હૃદયની અને પરભાવરમણુતા દૂર કરવાપૂર્વક કરવી કે જેથી પ્રેમ ખરાખર જાગે અને આદર્શરૂપ પ્રીતિલગ્ન થાય. જ હૈ આનંદઘન પ્રભુ! દુનિયામાં પણ એક જાણીતા નિયમ છે કે મન મળ્યા વગર એક માળક હોય તે પણ વળગતા નથી. નાના બાળક તરફ તમે સદ્ભાવ ખતાવશે તે તે સ્વાભાવિક રીતે તમને વળગતા આવશે, પણ તેના તરફ પ્રેમ ખતાવશે નહિ તે તે તમારી દરકાર કરશે નહિ. તમે તેના નજીકના સગા હા કે તમે ધનવાન અથવા વધાવૃદ્ધ હા તે વાત ખાળકના મનમાં અસર કરશે નહિ, તમે તેના તરફ સાચા પ્રેમ રાખશો તો જ તે તમને ચોટતા આવશે. તેવી જ રીતે આનંદધન પ્રભુ સાથે મન મળ્યા વગર એટલે સ્વભાવની એકતા થયા વગર કાઇ ચેલા પણ થતા નથી. સંસારત્યાગની વાર્તા કાંઈ તમારા વાઢ્યાતુર્ય કે ત્યાગ વૈરાગ્યપર આધાર રાખશે નહિ પણ થનાર ચેલા તરફ તમારા સદ્ભાવ હશે તેા તેને તમારી ત્યાગપરિણતિપર પ્રેમ થશે અને તે ત્યાગવૃત્તિ કરશે. આ હકીકતમાં એક અહું મુદ્દાની વાત કરી છે. જેઆને સ્વભાવ જાગ્રત કરવાની ઇચ્છિા હાય તેમણે અંતઃકરણપૂર્વક તે ભાવ ઉપર પ્રીતિ રાખી પરભાવરમણતાના ત્યાગ કરવા જોઈએ. ઉપર ઉપરના ભાવથી કાંઈ વળવાનું નથી. પરભાવ ત્યાગ કરી સ્વભાવરમણુતા કર Page #405 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ આનંદધનના પદે. [૫દ કારણ તેઓ મળતી રાશિવાળા છે, પણ વિસાવદશાની સાથે ચેતનજી રમત કરે એ અગ્ય લાગે છે. આવી રમત કઈ રમે તે તે કેવા પ્રકારની થાય એ પણ અત્ર બતાવી આપે છે. એવી વિભાવકશાની રમત તે રેતીના કેળીઓ જેવી છે. રેતીમાં ચીકાશ-નિગ્ધતા નહેવાને લીધે તેના કેળીઆ વળી શક્તા નથી અને કદાચ કેઈ બહારની વસ્તુ રતીમાં ભેળવી ચીકાશ ઉત્પન્ન કરવામાં આવે અને પછી તેના કાછીઆ વાળવામાં આવે તે પણ તે તદ્દન સ્વાદ વગરના હોવાથી તેમાં કઈ પ્રકારને આનંદ આવતું નથી અને એવા કાળીઆની ચીકાશ લાંબા વખત ટકી શકતી નથી. ટુંકામા કહીએ તો આવા કળીઆ વાળનાર મૂર્ખ માણસ જ ગણાય. હે ચેતન! તે અનાદિ કાળથી આવા રેતીના કેળીઆ ભર્યા છે પણ તને તેમાં જરા પણ સુખ મળ્યું નથી અને તું નિરંતર રહ્યા કરે છે, માટે હવે તારે આવા મને મેલુ વગર કોઈની સાથે ક્રીડા કરવી નહિ. આવી બાહા વિભાવદશાની ક્રિયામાં કાઈ સાર નથી તે તું હવે સમજે છે, તેથી જે ફેય ભાવમાં રાગ શક નથી, જ્યાં શુદ્ધ સ્વરૂપ ચિદાનંદઘન સ્વરૂપને આવિભૉવ છે એ સ્વભાવ સાથે મેળાપ કરવાને તારે વિચાર થયેલ છે તે જ ઈષ્ટ છે, તેજ કર્તવ્ય છે અને તે જ પ્રાપ્ત છે. आप मिल्याथी अंतर राखे, सुमनुष्य नही ते लेल आनंदघन प्रभु मन मिलीया विण, को नवि विलगे चे. જે ૨ પાતે મળનારની સાથે અંતર રાખે તે સારે માણસ નહિ પણ પથ સમાજ, આનંદરાશિ ભગવાન સાથે મને મળ્યા વગર કોઈ પણુ ચેલે વળગે નહિ, અથવા હે ભગવન! મત મળ્યા વગર કોઈ ચેલે પણ વળગતા નથી.” ભાવ-પિતાને જેની સાથે મળવાનું છે તેની જ સાથે આંતર રાખે, તેને પિતાના હદયની વાત કરે નહિં, તેની સાથે બરાબર પ્રીતિ ૨ આપતે મિલ્યાથી મળનારની સાથે અતર આતરે સુમનુષ્ય સારે માણસ મથરાને કટ વિલ=નો, ચેલુ ચેલા, બાળક Page #406 -------------------------------------------------------------------------- ________________ ચાવીશમુ.] આનશ્વનનો મનમેળાપ. ૨૨૧ ધરાવે નહિ, પ્રીતિમાં પડદે રાખે, પિતાના સ્વભાવે તેને મળે નહિ, પણ અન્ય સવરૂપે મળે અથવા તેને મળવાના અખાડા કર્યા કરે તેને સારો માણસ જાણુ નહિ, પણ તેને એક પથ્થર સમાન સમજ. વ્યવહારને આ જાતે નિયમ છે કે પિતાના મેળાપી સાથે આંતર રાખે તે સારે માણસ ન ગણાય. પ્રીતિ ન કરવી હોય તે જૂઠી વાત છે, પણ મેળાપ તે કરે છે અને છતાં પણ મળનાર સાથે મન ખુલ્લું મૂકી પ્રેમ જમાવ નહિ એ ઠીક નથી. દાખલા તરીકે સ્વસ્ત્રીની સાથે મેળાપ કરવાની ઈચ્છા રાખવી અને તેની સાથે પ્રેમગોષ્ઠી કરવી નહિ. હૃદયની વાર્તા કહેવી નહિ અને પરસ્ત્રી સાથે આસક્તિ રાખવી એ સાર પ્રતિષિત માણસનું કામ નથી. તેમ જ નિજ સ્વરૂપને મળવાની ઈચ્છા રાખવી અને વળી વિભાવ ઉપર પણ પ્રેમ રાખવે એ ઠીક કહેવાય નહિ. પ્રીતિ કરવી તે પછી જીવિત પર્યત ચાલે તેવી, ખુલ્લા હૃદયની અને પરભાવ રમણતા દૂર કરવાપૂર્વક કરવી કે જેથી પ્રેમ બરાબર જામે અને આદર્શરૂપ પ્રીતિ લગ્ન થાય. હે આનદઘન પ્રભુ! દુનિયામાં પણ એક જાણીતે નિયમ છે કે મન મળ્યા વગર એક બાળક હોય તે પણ વળગતું નથી. નાના બાળક તરફ તમે સદભાવ બતાવશે તે તે સ્વાભાવિક રીતે તમને વળગતે આવશે, પણ તેના તરફ પ્રેમ બતાવશે નહિ તે તે તમારી દરકાર કરશે નહિ. તમે તેના નજીકના સગા છે કે તમે ધનવાન અથવા વયેવૃદ્ધ હો તે વાત બાળકના મનમાં અસર કરશે નહિ, તમે તેના તરફ સાચે પ્રેમ રાખશો તે જ તે તમને ચોટતે આવશે તેવી જ રીતે આનંદઘન પ્રભુ સાથે મન મળ્યા વગર એટલે સ્વભાવની એક્તા થયા વગર કઈ ચેલો પણ થતું નથી. સંસારત્યાગની વાત કોઈ તમારા વાક્યાતુર્ય કે ત્યાગ વૈરાગ્યપર આધાર રાખશે નહિ પણ થનાર ચેલા તરફ તમારે સદ્ભાવ હશે તે તેને તમારી ત્યાગપરિણતિપર પ્રેમ થશે અને તે ત્યાગવૃત્તિ કરશે. આ હકીકતમાં એક બહુ સુદ્દાની વાત કરી છે. જેઓને સવભાવ જાગ્રત કરવાની ઈચ્છા હોય તેમણે અંતઃકરણપૂર્વક તે ભાવ ઉપર પ્રીતિ રાખી પરભાવરમણતાને ત્યાગ કરવો જોઈએ. ઉપર ઉપરના ભાવથી કાંઈ વળવાનું નથી. પરભાવ ત્યાગ કરી સ્વભાવરમણુતા કર Page #407 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ આનંદઘનજીનાં પદા [ પદ મુદ્દા વાના ઉદ્દેશ જે દરેક પદ્યમાં સ્પષ્ટ રીતે મતાન્યા છે અને જે ઉપર ઉપાધ્ધાતમાં જણાવ્યા પ્રમાણે સર્વ પદો રચાયલાં છે તેને અંગે આ પટ્ટમાં વિશેષ વાત એ કહી કે સ્વભાવમણુતા પ્રાપ્ત કરવાની ઢ ઈચ્છા કરવા સાથે તેમાં જરા પણ આંતરી રાખા નહિ, તેના ઉપર દૃઢ પ્રીતિ કરો અને સાથે પરભાવરમણુતા દૂર કરશે. તમારી પ્રીતિ એકાંત હશે, ભાવના દૃઢ હશે, સંકલ્પ વિશુદ્ધ હશે તા જે ભાવ સાથે તમે લગ્ન કરવાની ધારણા કરા છે તે તમને જરૂર પ્રાપ્ત થશે, અત્ર સ્વભાવશુદ્ધિ સાથે દૃઢ પ્રેમ કરવાના અને તેમાં જરા પણ કચરો ન શખવાના ઉપદેશ કર્યો છે. M પદ્મ પચીશયું, (રાગ–ામગ્રી.) क्यारे मुने मिलश्ये "माहरो संत सनेही, क्यारे ० संत सनेही सुरीजन पाखे, राखे न धीरज देही. क्यारे० १ હ સંત પુરૂષો! મારૂં શુદ્ધે સ્વરૂપ મને ક્યારે પ્રાપ્ત થશે? હું સંતા! પ્રેમવાળા સગા સંબંધી વગર આ પ્રાણી ધીરજ (સ્થિરતા) રાખી શકે નહિ.” ભાવ–આનંઘનજી મહારાજ પાતે ઉપરના પદમાં એક અતિ મહત્વતવાળું સત્ય મતાવી હવે સંતાની પાસે પૃચ્છા કરે છે કે હું સંતા! મારા સ્નેહને ચાગ્ય એ શુદ્ધ આત્મસ્વરૂપ જરા પણ અંતર રાખ્યા સિવાય મને જ્યારે પ્રાપ્ત થશે? જ્યારે અમુક વસ્તુ પ્રાપ્ત કરવા ચૈાગ્ય છે એમ એક વખત પ્રતીતિ થાય ત્યાર પછી મનમાં તે મેળવવા માટે પ્રબળ ઈચ્છા થાય છે અને પછી તે ક્યારે મળશે એવી ઝખના થાય છે. આ સ્થિતિએ જ્યારે આત્મા પહોંચે ત્યારે પછી સંત પુરૂષ પાસે જઈ એ સબંધી પૃચ્છા કરવામાં આવે એ * માહરા શબ્દ એક પ્રતમા નથી. સતને મલે શાતિ શબ્દ તેજ પ્રતમા આ પતિમા અને બીજી પક્તિમા મૂક્યા છે ૧ કયારેય વખતે. મુનેમને સત=સંત પુરૂષ સનેહી=મારૂ શુદ્ધ સ્વરૂપ સુરીજન=સગા, સ્વજન પાખે=વિરહ, વિના ધીરજ=સ્થિરતા રહી દેહ ધારણ ' કરનાર, પ્રાણી Page #408 -------------------------------------------------------------------------- ________________ પચીશમુ.] મનમેળાપીને મળવાની આતુર આકાંક્ષા. ૨૨૩ સવાભાવિક છે. જેઓ એકતિ આત્મજાગૃતિમાં ઉકત રહ્યા હોય છે, સગુણશિરોમણિ હોય છે, પારકા અ૫ ગુણને માટે પર્વત જે માનનારા ગુણાનુરાગી હોય છે, જેનું વર્તન અતિ વિશિષ્ટ હોય છે, તે “સંત” પુરૂષ કહેવાય છે અને તેવા મહાત્માઓ પાસેથી આવા પ્રશ્નના સીધા અને સાચા જવાબની આશા રાખવી એ તદ્દન સાથે હકીકત છે. આનંદઘનજી મહારાજ તેટલા માટે હદયવાસનાનું ગાન કરતા બાલે છે હે સંત! તમે સારી રીતે જાણે છે કે વસ્તુત શુદ્ધ આત્મવરૂપ સાથે મારે અભેદ પ્રીતિ છે, તે મારામય છે અને મારા ખરા સ્નેહી તરીકે તે જ છે. કમનશીબે અત્યાર સુધી વહુસ્વરૂપથી તદ્દન અજાણ રહેલા હોવાથી હું મારા ખરા સ્નેહીને ઓળખી શક નહતે 'પણહવે તમારા મેળાપ પછી અને તમારા ઉપદેશશ્રવણ પછી મને જણવ્યું છે કે મારા ખરા સ્નેહી તે હજી દૂર રહ્યા છે અને માયા મમતા જેની સાથે હું વળગી રહ્યો હતે તે તે મારા વિરોધી છે. હવે જ્યારે રહીને ઓળખ્યા ત્યારે તે તેને મળવું જોઈએ, ત્યારે હવે આપ કૃપા કરીને કહે કે એ મારા સ્વરૂપ મિત્રને હું ક્યારે મળીશ? હે સંત પુરૂષ! તમે સારી રીતે જાણે છે કે જ્યાંસુધી પ્રાણુ પિતાના ખરા સગાઓને મળતું નથી ત્યાંસુધી તેને સ્થિરતા પ્રાપ્ત થતી નથી, તેના મનમાં ધીરજ રહેતી નથી અને તેને કાંઈ ગડતું નથી. તેવી જ રીતે આત્મા જ્યાંસુધી પિતાના ખરા (આત્મિક) સગાઓને મળતું નથી ત્યાંસુધી તેને સ્થિરતા આવતી નથી. સંસારની સ્થિતિઝાણું ધારણ કરવાપણું જ્યાંસુધી હોય ત્યાંસુધી એક સરખી સ્થિરતા કદિ આવતી નથી એ જાણીતી વાત છે. સ્થિરતા–વગુણુરમણુતારૂપ ચારિત્ર સિદ્ધદશામાં હોય છે, બાધકદશામાં શરૂઆતમાં તે હતું જ નથી અને પછી એ છે વધતે દરજજે પ્રાપ્ત થતું જાય છે, પણ જ્યારે ખરા સ્વજન મળે ત્યારે બહુ વધારે સારી રીતે ધીરજ મળ્યા કરે છે, તેઓ તરફનો એક જાતને મનને ટેકે મળે છે. ખરા સ્વજને કયા છે તે વિચારતાં આપણે નવમા પદમાં જેર્યું હતું કે એને મેળાપ જ દૂધમાં સાકર મળવા જે સુંદર સ્વાદીષ્ટ છે અને તેઓનાં નામામાં પ્રથમ નામ સમતાને ઘટે છે. તેની સાથે ક્ષતિ આદિ દશ ધમાં, ઈદ્રિયસંયમ, Page #409 -------------------------------------------------------------------------- ________________ * આદધનજીનાં પદે. પદ કષાયત્યાગ,ગરૂધને વિગેરે આવે છે. આવા સ્વજને સાથે મેળાપે થાય ત્યારે જ ધીરજ આવે છે, મનને આલંબન મળે છે અને હૃદયને ટેકે મળે છે. હે સંત પુરૂષ! આવા સારા સ્વજને અને કયારે મળશે તે તમે હવે જણાવે. હજુ હું સ્વજનોને બહુ સારી રીતે ઓળખતે નથી, પણ તેઓ મારી સાથે ન હોવાથી મને ધીરજ રહેતી નથી અને મારા મનને શીતળતા પ્રાપ્ત થતી નથી, તે તેઓ મને કયારે મળશે તે મને હવે તમે કૃપા કરીને કહો. આ પ્રાણીની સંસારસ્થિતિ–દેહીપણાની સ્થિતિ પણ સ્વજનને મેળાપ ન થાય ત્યાંસુધી લાંબી ચાલ્યા કરે છે. એક વખત તેને મૂળ સ્વભાવેધમી સાથે મેળાપ થાય છે કે તુરત જ તેને સંસારશેરી વિસરતી જાય છે, મિત્રબુદ્ધિએસગપણુબુદ્ધિએ માની લીધેલા માયા, મમતા, કષાય, રતિ આદિ મહ રાજાના તે સાથે પ્રેમ ઘટતું જાય છે અને છેવટે સિદ્ધદશામાં નિરતરને માટે ધીરજ પ્રાપ્ત થાય એવી અપૂર્વ આનંદમય સ્થિતિ પ્રાપ્ત થાય છે. जन जन आगल अंतरगतनी, __*वातडली कई केही आनंदघन प्रभु वैद्य' वियोगें, कीम जीवे मधुमेही. क्यारे० २ । દરેક માણસ પોસે મનની વાત કેટલી કહું? આનંદરાશિ ભગવાનરૂપ (કુશળ) વૈદ્યના વિયેગે જેને મધુ પ્રમેહ થયેલ હોય તે કેવી રીતે જીવી શકે” * ભાવ-સ્વજન કયારે મળશે એ સવાલ સંત પુરૂષાને પૂછવાનું કારણ એક તે ઉપર કપવામાં આવ્યું છે, તે એ હતું કે એવા મહાત્મા પુર પાસેથી બરાબર જવાબ મળી શકે પણ તે ઉપરાંત • વાતડી કરીએ કહી આ પ્રમાણે પાઠ બે પ્રભાં છે 1 એક પ્રતમાં વૈદ્યને બદલે વેદ શબ્દ છે તે અશુદ્ધ જણાય છે. ૨ જન જનરેક જણ અંતરગતની=મનની વાતડલીવાતા કહી =કેટલી કવિતવ્ય ધારણ કરે કીમ કેમ, કેવી રીતે મધુમેહ=મધુ પ્રમેહની પરમીયા થયેલા પ્રાણ Page #410 -------------------------------------------------------------------------- ________________ પચીસમું.] મનમેળાપીને મળવાની આતુર આકાંક્ષા. ૨૫ એક બીજું ખાસ સુહાનું કારણ છે અને તે એ છે કે આવી અગત્યની બાબતમાં જે તે વાત શું કરવી અને કેટલી કરવી? જેથી દુઃખ મટવાનો જરા પણ સંભવ નથી તેની પાસે આવી અંતરગતની બાબતમાં રેરણા લેવાથી લાભ શું થવાને છે અને વાત પણ એક બે ચાર કહેવાની હોય તે ઠીક, હજારે વાત કહેવાની, હજારો પ્રકારના અનંતા અનુભવ વિભાવદશામાં થયેલા તે સર્વ કહી સંભળાવવાને હવે વખત આંચે છે તે સંત પુરૂષ વગર સાંભળે કેશુ? અને સાંભળીને વળી તેને ઉપાય કેણુ બતાવે? એ તે સદારામ સાંભળનાર હોય અને પાસે પ્રજ્ઞાવિશાળા અને અગ્રહીતસંકેતા છેડેલા હોય ત્યાં આવી ભવ્ય પુરૂષ સમક્ષ જ્યારે સંસારી જીવ અંતરગતની વાત કરે ત્યારે તેના અનુભવેને ખ્યાલ આવે, ઈંચને નિકાલ થાય અને હકીક્તને પરસ્પર સંબંધ, કાર્યકારભાવ અને પરિશુતિભાવ ખ્યાલમાં આવે. જેથી દુખ મટવાનું નથી તેઓ પાસે વાતે કરવામાં કઈ પ્રકારનો લાભ નથી. અથવા મારા મનમાં અનેક પ્રકારની વાત કરવાની છે તે હે સંતે! મારા નેહીઓ મળે તે તેઓને કહ્યું, દરેકની પાસે એવી વાતે કરવાથી લાભ શું? તેથી તે ઉલટા હલકા પડવાનું થાય છે. માટે તેઓ મને ક્યારે મળશે એ કહે. ઘરની વાત ઘરના માણસને કહેવી એ જ ઉચિત છે, જ્યાં ત્યાં બબડ્યા કરવું એ ડાહ્યા માણસનું કામ નથી. આ અર્થ પણ સમીચીન છે. હે સંત! મને અધીરજરૂપ વ્યાધિ થયેલ છે અને તેથી મને સ્થિરતા આવતી નથી, મન મુંઝાયા કરે છે અને એક સ્થાનકે ટકી શકતું નથી અને તેથી હું પણ અસ્તવ્યસ્તપણે રખડ્યા કરું છું. આ ન્યાધિ થયેલો માણસ તો કોઈ કશળ વૈદ્ય મળે તે જ જીવી શકે, નહિ તે તેના પ્રાણ જાય. જેમ કઈ માણસને મીઠી પેશાબને અથવા મધુપ્રમેહને ભયંકર વ્યાધિ થયેલ હોય તેનું જ્યારે બહુ વિદ્વાન વૈદ્ય પાસે નિદાન કરાવવામાં આવે તેને ભેદ સમજવામાં આવે ત્યારે જ તેની દવા થવાથી તે વ્યાધિગ્રસ્ત માણસ જીવી શકે છે, * આ સર્વ પ ઉપમિતિ ભવપ્રપંચો કથા ગ્રન્થમાં શ્રી સિદ્ધ ગણિએ ચિતર્યા છે તેના સંબંધમા ત્યા અનેક હકીક્ત અતિ માર્મિક અને વિચારવાલાયક રીતે બતાવી છે ૧૫ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ આનંદઘનજીનાં પદે. [૫૯ કારણ નિદાન સારી રીતે થયા પછી ચિકિત્સા તે ગમે તે કરી શકે છે. આવી રીતે મને પણ અધીરજરૂપ મધુપ્રમેહ થયે છે તે હવે તે આનંદસમૂહ ભગવાન, શુદ્ધ તિરંજન દેવ, ચિવનાનંદરવરૂપ પરમાત્મારૂપ રને જે રોગ થાય અને તેઓ તેનું નિદાન કરે તે પછી ચગ્ય ચિકિત્સા કરતાં વ્યાધિનું જોર નરમ પડે. હે નાથી મારે વ્યાધિ તપાસી, તેનું નિદાન કરી અને સ્વાચ્ય થાય તેમ કરી, આવા મધુપ્રમેહ જેવા વ્યાધિની વાત મારાથી જેને તેને કહી શકાય તેમ નથી. આ૫ કુશળ વિદ્ય છે, મારે વ્યાધિ લાંબા વખતન (chronic disease) છે અને જે આપ મારે કેસ હાથમાં લઈ મારા વ્યાધિનું નિદાન કરી આપી મને વ્યાધિથી છોડાવશો તે જ મારે વિસ્તાર થશે. આવી વ્યાધિગ્રસ્ત સ્થિતિમાં આપને હું કેટલી વાત કરું. માણ સગા સ્નેહીઓ મને મળે તે તેઓની સાથે બેસી જરા આનદ મેળવું. હે નાથ એ મારા સગા સ્નેહીઓ અને કયારે મળશે એ હવે આપ કૃપા કરીને કહે, હાલ તે હું તેની જ ઝંખના કરું છું, તેની જ જપમાળા ફેરવું છું અને તમે મને મારા આ મેટા દુખમાંથી છોડાવી શકશે એવી દઢ ભાવના વિશ્વાસપૂર્વક રાખું છું. કેાઈ સાબરની પછવાડે શિકારી કુતરાઓ લાગ્યા હોય, જંગલમાં પૂર્ણ જરથી દેડીને સાબર થાકી ગયું હોય અને પાણીની શોધ કરતું હાથ તે વખતે તેને ગમે તેટલે બારાક આપવામાં આવશે તે તેથી તેને શાંતિ થશે નહિ, એને સુંદર સરોવર પ્રાપ્ત થતાં તે પાણી પીને પિતાની તૃષા મટાડશે અને ત્યારે જ તેના જીવને શાંતિ મળશે, અથવા એક બાળક મુંબઈની બજારમાં તેની માથી છૂટું પડી ગયું હાય તેને ગમે તેટલાં રમકડા આપશે, ખાવાનું અપાવશે કે પ્રેમથી બોલાવશે પણ તે કદિ સતોષ પામશે નહિ, તે તે પિતાની માને બોલાવ્યા કરશે અને તે તેને મળશે ત્યારે જ તેના મનમાં શાંતિ થશે. આવી રીતે જ્યારે આપણા મનમાં પરમાત્મભાવ પ્રાપ્ત કરવાની તૃષા ઉત્પન્ન થશે ત્યારે તરથા સાબરની પેઠે અથવા માથી વિખુટા પડેલા ' બાળકની પકે અન્ય વસ્તુ કદિ આનંદ આપી શકશે નહિ. આવા પ્રકારની તૃષા થાય ત્યારે મન તે પાછળ કેવી રીતે લાગી જાય છે તે અરણ્યમાં મુસાફરી કરતી વખત સપ્ત ઉનાળામાં બપોરે તૃષા લાગે Page #412 -------------------------------------------------------------------------- ________________ વીશત્રુ ] ગુણુહીનને યાચના કરતા આવડતું નથી. ૨૨૭ ત્યારે પાણી માટે મુસાફરને કેવી ઝંખના થાય છે તેના અનુભવ કરનાર વિચારી શકશે. હું પ્રભુ! મારા નાથ! મને હવે સ્વજનાને મળવાની ઈચ્છા થઈ છે અને પરમાત્મભાવ પ્રગટ કરવાની તૃષા લાગી છે તે ગમે તેમ કરીને છીપે એમ કરશ. હું આપને ખાત્રીથી કહું છું કે જ્યાંસુધી મારી તૃષા છીપશે નહિ ત્યાંસુધી મને કોઈ ઠેકાણે ચેન પડશે નહિ,' પટ્ટ છત્રીશમું, (રાગ–આશાવરી. ) अवधू क्या मागुं गुन हीना, वे गुन गनन प्रवीना. गाय न जानुं वजाय न जानुं, न जानुं सुर भेवा; रीझन जानुं रीझाय न जानुं, न जानुं पद सेवा. अवधू. अवधू० १ “હું અખંડ સ્વરૂપ ભગવાન! હું ગુણુથી રહિત તે (તમારી પાસે) શું માગું? (તે માગનાર તા) ગુણુની ગણતરીમાં પ્રવીણ હાય છે. હું તેા ગાઈ જાણતા નથી, ખજાવી જાણુતા નથી તેમ જ સુરના ભેદ્યા જાણતા નથી, તેમ જ વળી રીઝી જાણતા નથી અને રીઝાવી પણ જાણતા નથી તથા સ્વરૂપસેવા પણ જાણતા નથી. ત્યારે હું શું માગું ? શા હુંકે માશુ? કેવી રીતે માગું?)” ભાવ–સિદ્ધ પરમાત્માની પ્રાર્થના કરતાં આનંદઘનજી મહારાજ કહે છે કે હું મારા નાથ! આપનામાં સર્વ ગુણા પ્રગટ થયા છે અને હું તે હજી સુધી બાહ્માત્મા જેવા રૂપે વહું છું. મને આપની કૃપાથી સહજ અંતરાત્માના લક્ષ્ય થયા છે પણ હું હજી સર્વથા ગુણહીન છું, ગુણુ રહિત છું, મારામાં વાસ્તવિક રીતે એક પણ ગુણ નથી, મારે હજી મળ્યું કાર્ય આદીમાં છે અને મારી પાસે કાંઈ નથી. આવા ૧ અવધૂ=અખંડ સ્વરૂપ ભગવાન અથવા ચેતન ગુનહીન એનામા ગુણા નથી અથવા હીન આચારા છે તેવા હાજીનગનન=ગુણની ગણતરી, ગણીત. હુશિયાર ખાય=ભજવવું અથવા ખજાવવું. સુરસેવાસુરના ભેદો રીઝવુ, પ્રસન્ન કરવા, પસેવાશ્ર્વકપની સેવા.. પ્રવીના=પ્રવીણુ, રીઝાય—અન્યને Page #413 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ • આનંદઘનજીની પદે. * [૫ ગુણહીન હું આપની પાસે શું માગું? શા હકે માણું? કેવી રીતે માણું? હે પરમાત્મા! મારે આપની પાસે બક્ષીસની માગણી કરવી છે પણ હું કેવી રીતે માગણી કરું? પ્રથમ તે જે માગનાર હોય છે તે શું માગે છે તેની તેના મનમાં ગણતરી હોય છે, તેને ખ્યાલ સ્પષ્ટ હોય છે અને તેની માગણે અમુક મર્યાદામાં હોય છે. હું તે મારું સવરૂપ પ્રગટ થાય અને મને આપનું પદ મળે એવી મટી બક્ષીસની યાચના કરવા તત્પર થયે છું, પણ આપનામાં ગુણ કેટલા છે, મારા સ્વરૂપમાં શી મહત્તા છે અને કેટલી મહત્તા છે તે ગણવાની તે હજી મારામાં શિયારી આવી નથી, સંક્ષેપમાં કહું તે મારામાં કઈ કઈ વાતની અલ્પાંશતા છે તે પણ હું હજુ સ્પષ્ટ રીતે સમજી શક્તા નથી, મારે રોનો ખપ છે તેનું મને ભાન નથી, મારે તે માગવાનું પણ બાકમાં છે અને શું માગવાનું છે તેને નિર્ણય કરવાના પણ બાકીમાં છે ત્યારે મારે માગવું શું? વાસ્તવિક હકીકત એવી છે કે કઈ કઈવાર સિદ્ધદશામાં સુખ છે એવી હકીક્ત સાંભળીને આ જીવને તે મેળવવાની ઈચ્છા થાય છે પણ ત્યાં વાસ્તવિક સુખ શું છે અને અહીંનાં માની લીધેલાં સુખ અને ત્યાંનાં અપ્રતિપાતી સુખ વચ્ચે કેટલે અંતર છે, શો તફાર્વત છે અને પ્રકાર કેટલે છે એ તે સમજાતું નથી. આથી તેને શું માગવું એને ખ્યાલ આવી શક્તા નથી. હવે પોતે કેવી રીતે ગુણહીન છે અને પિતાને ભાગતાં કેવી રીતે આવડતું નથી તે અને હકીકત સાથે બતાવે છે. હે પરમાત્મા! મારા નાથ! તમારામાં અનત ગુણ છે એમ મેં સાંભળ્યું છે પણ તે મને ગાતાં આવડતા નથી, તમારા ગુણ અમુક પ્રકારથી ગાઈ શકાય છે એમ પણ જાણતા નથી અને ગુણે “કથા કયાં છે તે પણ જાણતા નથી. આથી ગાયન કરી તમારા ગુણ માગી કું એ મારા સંબંધમાં હાલની અવસ્થાની અપેક્ષાએ બની શકે તેમ નથી. ' વળી તમારા ગુણ હું ભજવી શકે તેમ પણ નથી. ગીતની સાથે જેમ વાજિત્ર છે તેમ તમારા ગુણોને હું શોભાવી શકતું નથી. મને ગાઈને અને વગાડીને તમારા ગુણનું કીર્તન કરતાં આવડતું નથી, Page #414 -------------------------------------------------------------------------- ________________ છવીસમું] ગુણહીનને યાચના કરતા આવડતું નથી. ૨૨૯ પિતાને ગાયનકળા આવડતી હોય અથવા વાદ્યકળા આવડતી હોય તે ગુણાનું અવતરણ કરી તેમાં એકાગ્રતા કરાય છે અને પછી અનંત ગીય વાઈએ ગીત વાજિત્રમાં અનંત ગણું ફળ કહ્યું છે, એ વાત સિદ્ધ થાય. આ તો તે પણ આવતું નથી અને ગુણ કયા છે તેનું ખરું ભાન પણ નથી તેથી શું માગું? કેમ માગું? વળી આટલાથી પણ અટકતું નથી, પણ હું તે સુરના લંદ પણ જાણતા નથી. અમુક સુર અરજ (ષડ્રજ) છે, કે પંચમ છે, કે ગાંધાર છે, ધિવત છે, કે નિષાદ છે તે પણ હું જાણતા નથી. સુરના જ્ઞાન વગર ગુણગાન થઈ શકે નહિં એ સુપ્રસિદ્ધ હકીકત છે. આથી તાલ સુરના જ્ઞાન વગરને હું ગાઈ વજાડી ન જાણનાર અને સંગીતશાસ્ત્રથી અનભિજ્ઞ તમારા પાસે શું માગણી કરું અને શેની માગણી કરું? • અહીં ગુણયાચનામાં સંગીત કેટલું મહત્વનું પદ ધરાવે છે એ આનંદઘનજી મહારાજ જેવાની દશાએ પહોચેલાના વિચારોથી ખાસ મનન કરવા ગ્ય વિષય થઈ પડે છે પણ તે બાબત વિચાર કરતાં મૂળ વિષયથી દૂર જવાનું થઈ જાય છે. વાત એટલી જ છે કે તાલ સુર સાથે સંગીત ચાલતું હોય ત્યારે તેના જ્ઞાનવાળાને તેમાં રસ એવો પડે છે કે તેમાં એકાગ્રતા થઈ જાય છે અને કઈ વાર એ એવી ઉદાત્ત અવસ્થા અનુભવી શકે છે કે તેને મહા લાભ પ્રાપ્ત થઈ જાય છે. હે નાથ! ઉપરાંત કેદની સાથે રીઝી કેમ પડાય તે પણ હું જાણતા નથી અથવા તે રીઝ કેને કહે છે તે પણ હું જાણતા નથી અને બીજાને રીઝાવી કેમ શકાય તે પણ મને આવડતું નથી. અપ્રસન્ન હોય તેને પ્રસન્ન કરવાની જે રીતે તે રીઝ કહેવાય છે, પિતે તે વખતે જે કાર્ય કરે છે તે રીઝ કહેવાય છે અને સામાને પિતાના તરફ આકર્ષવાનું કાર્ય તે રીઝામણુ કહેવાય છે. પ્રભુને અથવા પતિને રીઝવવા હાવભાવ, ગીત, નૃત્ય, પ્રિય વચન વિગેરે અનેક આવિર્ભા કરવામાં આવે છે અને તેથી તે રીઝાય છે, પણ હે પરમાત્મા! આવા પ્રકારની રીગ અને રીઝામણુ જેને અન્યાશ્રય છે તે બજેમાંથી એક પણ મને આવડતાં નથી. * ખામા વાવવાને અર્થ અનાહત અતર્ધ્વનિ ૫ વાજિત્ર કરે છેમતલબ તે વાત્રિના સુ–સમાધિ આદિના ભેદને નાણતો નથી આ ભાવ પણ સારે છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ આનંદઘનજીનાં પદે. [ પદ આપની રીઝ રીઝામણ જાણતા નથી એટલેથી જ અટકતું નથી પણ આપના નિરજન પરની સેવા કેમ કરવી, કેવી રીતે કરવી, શું સાધનાથી કરવી અને તેમ કરીને તમારું પદ કેવી રીતે માગવું તે પણ જાણતા નથી. આપના ચરણકમળની સેવા કરતાં આવડતી નથી, નહિ તે મારી આ દશા હાય નહિ. હે નાથ! આ પ્રમાણે રિસ્થતિ છે ત્યારે હવે મારે આપની પાસે શું માગવું? કેમ માગવું? અને કેવી રીતે માગવું? મને આપની પાસે યાચના કરતાં પણ આવડતી નથી. અથવા હે નાથ! હું આપની પાસે તે સગીતવિદ્યા મા કે વાઘવિદ્યા માણું કે સ્વરાન માગું? આવાં સાધને પણ મને આવડતાં નથી ત્યારે મારે તે આપની પાસે ગુણની માગણી કરવી કે ગુણ પ્રાપ્તિનાં સાધનોની માગણે કરવી? અને મારે ગુણે માગવા તે તે કેવી રીતે માગવા? નીચેની દરેક ગાથાને આવી રીતે પણ અર્થ થઈ શકે છે એ ધ્યાનમાં રાખવું. वेद न जानु *किताब न जानु, जाणुं न लक्षण छंदा; तरकवाद विवाद न जानु, न जानुं कवि फंदा. अवधू० २ - હું વેદ જાણતું નથી, કિતાબ જાણ નથી, કવિતાનાં લક્ષણ અને છંદ જાણતા નથી, તકવાદ અને વિવાદ જાણતા નથી તેમ જ કવિત્વકળા જાણતો નથી.) ભાવ-વળી હે નાથ સૂર્ય, અગ્નિ અને ચંદ્રથી ઉદ્ધરેલા શામ, યજુર અને વેદ અને એ ત્રણથી ઉધરલે અથર્ડ એ ચાર વેદ શ્રીવ્યાસજીએ વિલક્ત કરેલા છે તેમાંથી એક પણ હું જાણુતે નથી. હિન્દુ ધર્મશાસ્ત્રને મૂળ પાયે વેદ છે. એની શ્રુતિના જુદા જુદા અર્થ કરીને અદ્વૈતવાદી આદિ અનેક દર્શને ઉત્પન્ન થયાં છે અને તે એક નયને આશ્રયીને થયેલાં છે. આત્મજ્ઞાન જેને વાસ્તવિક રીતે * ક્લિાબને બદલે તેમાં પાઠ બે પ્રતમા છે ર વેદ ચાર વેદ, વરૂપજ્ઞાન ક્વિાબ=કરાન, બક્ષીસ. ઇદ પિંગળ, સ્વભાવ. તરકવાદ ચારાશાસ્ત્ર વિવાદ ઉત્તર પ્રતિઉત્તર કવિફદાકવિત્વકળા નવી નવી રચના. Page #416 -------------------------------------------------------------------------- ________________ છવીશ.] ગુણહીનને યાચના કરતા આવડતું નથી. ૨૩૧ મેળવવું હોય તેણે પરસ્પર નથાપેક્ષી જ્ઞાનને સારી રીતે સમજવું જોઈએ; કારણકે અન્ય દર્શનના મૂલભૂત ન વીતરાગ દર્શનનાં અને છે. ફકત તેઓનું અવધારણ નકામું છે તેથી જ્યાં સુધી એનું જ્ઞાન બરાબર ન થાય ત્યાંસુધી કોઈ વખત એકાંત શ્રદ્ધા થવાથી શુદ્ધ શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ જાય છે અને આત્મિક જ્ઞાન પણ અપૂર્ણ રહે છે. આથી વેદમાં શું કહ્યું છે અને તેને અન્ય દર્શનકાર રમતમાં કેવી એક પક્ષણિથી ખેચી ગયા છે તે સમજવા ચેશ્ય છે. તદુપરાંત પરસ્પરાપેક્ષાવાળા નયસમુદાયના પ્રમાણજ્ઞાનવાનું સમ્યગુણિને ગમે તે ધર્મપુસ્તક લાભ કરનાર થાય છે તે પ્રતીત થાય તેવી હકીક્ત છે. હે નાથ! આ ચાર વેદમાંથી એક વેદ પણ હું જાણતા નથી. અથવા વેદ એટલે સ્વરૂપાન એ અર્થ લઈએ તે મને આપના યથાર્થ સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન પણ નથી. તે જ પ્રમાણે હે પરમાત્મા! મને મુસલમાનેનું પવિત્ર ધર્મશાસ્ત્ર કુરાને શરીફ છે તેનું પણ જ્ઞાન નથી. સમુદ્ર જેવા વિશાળ જૈન દર્શનમાં સર્વ દર્શનસરિતાઓ આવી મળે છે અને વિશિષ્ટ બેધવાળાને સર્વે ગ્રન્થમાંથી સાર તુલ્ય રત્ન પ્રાપ્ત થાય છે, અર્થાત્ પર સમયજ્ઞાન થવાથી તેનું અસત સ્વરૂપ ભાસામાન થાય ને તેથી જ ઘણે ઊંચે દરજજે સત્યની ઉપર રાગ થાય અગર વ્યતિરેક દ8ાન્ત માટે તેની જરૂર પડે છે તેથી સ્વમત સિદ્ધ થાય. તદક્ષિયા આત્મિક જ્ઞાન પૂર્ણ કરવા કુરાન, બાઈબલ, અવસ્થા વિગેરે સર્વ ગ્ર વાંચી વિચારી દષ્ટિબિંદુઓ સમજવા આત્મજ્ઞાનીનું પરમ લક્ષ્ય હાય છે. અથવા કિતાબ એટલે બક્ષીસ એ અર્થ લઈએ તે આપની બક્ષીસ કેવી હોય, આપની કૃપા કેમ મળે અને કેવી રીતે મળે તે પણ હું જાણતા નથી. હે નાથ! હું પિંગલનાં લક્ષણે પણ જાણ નથી કે આવા : અક્ષરસંગથી અમુક વૃત્ત થાય કે આ છંદ માત્રામેળને છે કે એમાં અમુક ગણે આવે છે. વળી ક્યાં વૃત્તો સમ છે, જ્યાં વિષમ છે વિગેરે લક્ષણે મને આવડતાં નથી કે કવિતા કરીને આપની પાસે ગુણુયાચના કરું. પિંગળ પાઠ પઢ્યા વિના, કાવ્ય કરે કવિ કેય; વળી વ્યાકરણ વિના વદે, વાણી વિમળ ન હોય એ સ્પષ્ટાર્થ છે. અથવા Page #417 -------------------------------------------------------------------------- ________________ [પદ ૨૨ * આનંદઘનજીનાં પ. " છે એટલે મનુષ્યમાં વિચિત્ર સ્વભાવના આવિર્ભાવ હોય છે તે હું બરાબર સમજતો નથી, તેનાં લક્ષણે મારા ધ્યાનમાં નથી અને તેથી તેઓ વિભાવદશામાં કેવી રીતે ગુણ સાથે વર્તે છે તે મારા ખ્યાલમાં નથી. આવી રીતની હકીકત હોવાથી હું આપની પાસે કેવી રીતે ગુણની યાચના કરું અથવા કયા ગુણાની યાચના કરું તે હું સમજતે નથી. વસ્તુની ઘટના હેતુપણાના જ્ઞાનપૂર્વક કરવી તેનું નામ તકે કહેવાય છે અહીં ધૂમાડે દેખાય છે તે તેમાં અગ્નિ હવે જોઈએ, કારણ ધૂમાડા અગ્નિનું કાર્ય છે વિગેરે તકે કહેવાય છે. તેને અંગે દ્રવ્ય ગુણ પર્યાનું જ્ઞાન અને સાથે પ્રમાણે, નય અને ભંગાસવરૂપનું જ્ઞાન થાય ત્યારે અપેક્ષા વિગેરે સમજવાથી આત્માના અવ્યાબાધપણુ આદિન તર્ક કરીને આત્મસ્વરૂપનું યથાર્થ લક્ષ્ય થાય છે. એ ઉપચાગની સ્મૃતિને તકે કહેવાય છે. વળી એક હકીકતને સ્થાપન કરતાં આચાર્ય અને શિષ્યને પરસ્પર પૂર્વપક્ષ ઉત્તરપક્ષ થાય તે વાદ અને તેના ઉત્તર પ્રતિઉત્તર આપવા તે વિવાર કહેવાય છે. કુતર્ક ઉઠાવી હતુ અને પરિણામ વગરને વાત કરી તે પણ વિવાદ કહેવાય છે. આ તર્કવાદ અને વિવાદ માંથી હું કાંઈ જાણુ નથી. આ તર્કવાદ વિવાદનું શુષ્ક જ્ઞાન તત્ત્વજ્ઞાનને પાર પામવા માટે ઉપચાગી નથી, કારણકે શુષ્ક વાદ અને પ્રતિવાદ કરતાં કદિ પણ તરવને અંત પમાતા નથી એમ ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનાષ્ટકમાં કહે છે, પણ હેવાભાસવાળી યુક્તિયુક્તિથી જ્યારે અન્ય કેઈ લયસ્થાન ઉડાવી દેવા યત્ન કરતે હેય. અથવા શાસ્ત્રનુભવસિદ્ધ વસ્તુની રથાપના કરવી હોય ત્યારે શ્રદ્ધામાં સ્થિર રહેવા માટે આ જ્ઞાનની જરૂર છે, કારણકે તેથી આક્ષેપ કરનાર કે થતા કઈ જગાએ ખલના કરે છે તે સમજાઈ જાય છે તથા સમજાવી શકાય છે. યથાસ્થિત તર્કના નિયમ પ્રમાણે ચર્ચા કરવી તે વાત અને વિપરીત વાદ કર તે વિવાદ. આમાંનું હે પરમાત્મા! હું કંઈ જાણતા નથી. વળી હે પ્રભુ! હું કવિનું ચાતુર્ય અથવા તેઓની કળા જાણત નથી. નવીન કા બનાવવામાં અલંકારના ભે, રસના વિભાવે, અનુભાવે, સ્થાયી ભાવે અને તેના વિશે જાણુવા જઈએ એ સર્વ મને જ્ઞાન નથી કે જેથી હું તમારી કવિતા બનાવી તમારા Page #418 -------------------------------------------------------------------------- ________________ છવીશ.] ગુણહીન યાચના કરતા આવડતું નથી ૨૩૩ ગુણનું ગાન કરું, તમારા ગુણનું કાવ્ય બનાવ્યું અને તદ્વારા તમારા ગુણની યાચનાં કરું. આ પ્રમાણે મારી સ્થિતિ છે તેથી હે પ્રભુ! હું તે આપની પાસે હજુ આ જ્ઞાન વિજ્ઞાન કે જે આત્મજ્ઞાન કરવાનો સાધન છે તે માણું કે આપના ગુણ ગાશું? હું તે કેવી રીતે માણું? શું માગું? ખરેખર! હું માર્ગભ્રષ્ટ થયેલ છું, મને શું કરવું તેનું ભાન નથી. હે મારા નાથ! મને આપ બરાબર માર્ગપ્રતીક્ષા કરાવે. जाप न जानुं जुवाव न जानु, न जानुं *कथवाता: भाव न जाणुं भगती न जाएं, जानुं न सीरा ताता. अवधू० ३ • આપને જાપ જાણતું નથી, (આપ સબંધી પ્રશ્નનો જવાબ , પણ જાણુ નથી, (ઉત્તમ પુરૂષ-મહાત્મા) કથિત આપની વાતે જાણુ નથી અથવા કથા વાર્તા- જાણતા નથી, રૂચિ જાણતું નથી, ભક્તિ (ના ભેદ) જાણતા નથી અને શીતળ ગરમ શું છે તે પણ જાણતા નથી.” - ભાવ-નવકારવાળી આદિ સાધન હાથમાં લીધા વગર સુખેથી પ્રભુનામેાચ્ચારણ કરવું તે શાખ જાપ કહેવાય છે અને નવકારવાળીથી અથવા હૃદયમાં કમળ વિગેરેની કલ્પના કરી જાપ કરે તે માનસ જાપ કહેવાય છે. જે આઝવભીતિપૂર્વક ગજ્ઞાન યથાસ્થિત ન થયું હેય તે થોડા વખત જાપ કર્યા પછી પાછું મન ભ્રમિત થઈ જાય છે. જ્યારે પ્રભુના પદની લય લાગે છે ત્યારે અતરત્રનિ–અજપાજાપહુહને અખલિત ઉચ્ચાર ઉઠે છે અને તેનું બરાબર જ્ઞાન-ન હોય તે તેમાં અનેક પ્રકારની ભ્રમણાઓ પણ થાય છે. પ્રાણાયામ વિગેરે તેટલા માટે કાળઝાન અને શરીરસ્વાથ્ય માટે જ ઉપચાગના * કવિવાતા એવા પાઠાતર કવચિત છે પણ બીજી ગાથાના છેલ્લા ચરણમાં તે વાત આવી ગઈ છે તેથી અત્ર ઉપરને પાઠ સમાચાન ગયા છે “કર વાતો એ પાઠ છે તે અર્થે વાત કરી નાત નથી એમ થાય છે. ૩ જાપ સ્મરણશક્તિ જવાબ જવાબ કથવાતાઉત્તમ જન) કથિત વાતા= માર્ગો, કથા અને વાતો ભાવ=ચિ, પ્રણામ ભગતી=ન્નતિ સીરાતાતાત્રાઢા ની. - - Page #419 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ આનદધનજીનાં પદો. [પદ છે એમ શ્રીમાન હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના પાંચમા પ્રકાશની શરૂઆતમાં કહે છે. એ બાબતને જેને નાદ લાગેલા હોય છે તે કઈવાર આત્મસ્વરૂપ જેવાના ભ્રમમાં પડી જાય છે, તેથી યોગમાર્ગના સંપ્રદાયી જ્ઞાન વગર જાપમાં હું ઉતરી શકતા નથી. અને તે નાથ! આપનું સ્વરૂપ માનસ પ્રત્યક્ષ પણ થતું નથી અને જ્યાં સુધી પરમાત્માને માનસિક સાક્ષાત્કાર ન થાય ત્યાંસુધી ગમે તેટલે જાય કરવામાં આવે તે તેને પરમાત્મદશાપ્રાપ્તિના લક્ષ્યાર્થિને અંગે કાંઈ પણ ઉપયોગ નથી એ સારી રીતે સમજી શકાય તેવી હકીક્ત છે. વળી અન્ય કેઈ મને પૂછે કે પરમાત્મા કેવા છે તે આપના સાક્ષાત્ સ્વરૂપનુ મને દર્શન થયેલું ન હોવાથી હું કોઈ જવાબ પણ આપી શકતા નથી. એ જવાબ કોઈ સાધારણ પ્રશ્નને જવાબ નથી કે તેમાં ગોટે ચાલે. આથી આપના સંબંધી પ્રશ્નના પૂછનારને સંતોષ થાય તેવો જવાબ હું આપી શકતા નથી. વાતો તે ઘણું કરું છું પણ, સુહાને એક પણ સતોષકારક જવાબ મુદ્દાસર આપી શકતા નથી તેવી જ રીતે મહાત્મા પુરૂએ આપને સેવવાના શું શું માગ - બતાવ્યા છે, કેવી વિધિ બતાવી છે તેની વાત પણ હું બરાબર જાણતા નથી. મારા સાંભળવામાં આવ્યું છે કે આપને સેવવા માટેઆપના ગુણ પ્રગટ કરવા માટે શાસ્ત્રકાર અનેક વાતો કરી ગયા છે, પણ હું તેમાંનું કાંઈ જાણતું નથી, અથવા જાણું છું તે બહુ ઉપર ઉપરથી તદ્દન સાધારણ રીતે જાણું છું અને વાસ્તવિક રીતે તે તે વાતે જાણવાનું જાણપણું કહેવાય એવું મારામાં છે જ નહિ. આપના ગુની કે આપની આવા પ્રકારની અન્યકથિત વાતે પણ હું કરી શકતું નથી ત્યારે આપ સાક્ષાત્ મળે તે હું આપને ઓળખી શકીશ કે નહિ તે પણ અચાન્સ છે અને આપ મળશે ત્યારે હું આપની પાસે સમજ્યા વગર શું માગીશ? હે પ્રભુ! આવી મારી સ્થિતિ છે. વળી હે પ્રભુ! આપની ભક્તિ કેવી રીતે કરી શકાય છે તે પણ હું જાણતો નથી. “ચિત્ત પ્રસરે રે પૂજનફળ કશું ? એમાં શું રહસ્ય છે તે હું સમજતો નથી અને આપની ભક્તિમાં એવી ચિત્તની પ્રસન્નતા થઈહાય, એ અપૂર્વ વિયોંલાસ થઈ ગયો હોય, એવી અપૂર્વ Page #420 -------------------------------------------------------------------------- ________________ છવીસમું. ગુણહીનને યાચના કરતા આવડતું નથી. ૨૩૫ આત્મતિનું દિવ્ય દર્શન થઈ ગયું હોય એમ મારા ધ્યાનમાં નથી અને એનું કારણ એ ભક્તિ માટે ભાવ કેવા પ્રકારને જઈએ, રૂચિ કેવી ઊચા પ્રકારની જઈએ, સહણુ કેવી દઢ જઈએ તેનું મને વાસ્તવિક ભાન નથી એ જ લેવું જોઈએ. “ભાવ વિના દાનાદિકા, જાણે અલુણે ધાન, ભાવરસાંગ મળ્યા થકી, ગુટે કર્મ નિદાન એ વાત સત્ય હશે એમ મને જણાય છે, કારણકે અનેક રીતે મે કિયા કરી હશે પણ ચરમાણ ચિયા પરિવારાિ ન ભાવસાચા ભાવશૂન્ય-નિરદરપણે અથવા અન્યત્ર ચિત્તે કરી હશે તેથી આપનો સાક્ષાત્કાર કદિ થો નથી. તે ઓથે ભક્તિ કરતા હતા પણ મને સ્પષ્ટ બાધ નહિતેા કે આપની ભક્તિ પુષચંદનથી થાય કે ગુણનુકીર્તનથી થાય કે ખમાસમણ દેવાથી થાય કે રાગ કાઢીને રતવન બોલવાથી થાય કે ઘંટ વગાડવાથી થાય. આવી રીતે ભક્તિનું સ્વરૂપ, તેના ભેદ વિલે સમજયા વગર અને તેની સાથે ભાવરસાગ મેળવ્યા વગર કરેલી સર્વ ભક્તિ આત્મત્રહિને ઉત્પન્ન કરનાર ન થવાથી વિફળ ગઈ એમ. જણાય છે. વિવેકપૂર્વક દશ ત્રિક, પાંચ અભિગમ સાચવીને આશાતના ટાળીને પ્રભુસ્વરૂપ ઓળખી પ્રેમથી સ્નેહથી એકાગ્રતાથી એક વખત આપની ખરી ભક્તિ થાય તે મારા ભવના ફેરા મટી જાય એમ સાંભળ્યું છે પણ મને હજુ તે આવડતું નથી, ત્યારે તેનાથી આપને શું કહ્યું? આપની પાસે શું માગું? કેવી રીતે માણું? હે નાથ! ટુંકામાં કહું તે હું આપને વાસ્તવિક રીતે ઓળખતે જ નથી. આપના સવરૂપનું મને ભાન નથી. અરે આપ ટાઢા છે કે ઉના છે, શીતળ છે કે ગરમ છે તે પણ હું જાણતા નથી. મતલબ આપને વર્ણ બંધ રસ રપર્શાદિ છે કે નહિ તેનું પણ મને જ્ઞાન નથી. તમે નિરંજન નિરાકાર છે કે ગરમ ઠડા છે તે પણ હું જાણુ નથી તેથી આપની પાસે હું શું માગું? અથવા આત્માને કર્મલાપ મટાડી દઈ તેને શીતળ કરે એવાં હિતકાર્યો કર્યાં છે તે હું જાણતો નથી તેમ જ આત્મ અહિત કરનાર પ્રાણાતિપાતાદિ આશ્રવ છે તેને પણ હું જાણુતે. નથી. મતલબ આત્માને શીતળ અથવા ગરમ બનાવનાર પદાર્થોને મને વિવેક હજુ થયા નથી. મારા પ્રભુ! મારા અંતર્યામી! મારી આવી સ્થિતિ છે તેથી આપની પાસે હું કેવી રીતે અને શેની યાચના Page #421 -------------------------------------------------------------------------- ________________ આદધનજીનાં પદે. - પદ કરું તે હજુ હું વ્યક્ત રીતે મારા મનમાં સમજાતું નથી. નાથ, આ ગુણહીન તરફ દયા કરે, કૃપા કરે, દષ્ટિ નાખે. • ग्यान न जानुं विग्यान न जानु, न जानुं भजनामा (न जानुं पदनामा); आनंदघन प्रमुके घरद्वारे, रटन करुं गुणधामा. अवधू० ४ - મારામાં યથાસ્થિત વરતુગ્રાહી ઉપયોગ નથી, વિશિષ્ટ કળા હું જાણતું નથી અને આપનાં ભજને કરવાની રીતિ હું જાણુતે નથી અથવા તે નિરજન પદનાં નામો મને આવડતાં નથી, આથી હું તે આનંદસમૂહ પરમાત્માના મદિરના દ્વાર પાસે ભમ્યા કરું છું અથવા દ્વાર પાસે ઊભા રહી પ્રભુનું રટણ કરું છું જે રટણ ગુણેના ધામ (થાન)રૂપ છે.” ભાવ-હે નાથ! મારામાં યથાસિથત વસ્તુગ્રાહી ઉપગ નથી કે જેથી પ્રત્યક્ષ ઉપયોગથી આ૫નાં દર્શન કરૂં, આપના ગુણની પ્રતીતિ કરૂ અથવા તે પક્ષ ઉપયોગથી મતિષ્ણુતારા આપનાં દર્શન કરું, સામાન્ય ઉપયોગથી આપનું બરાબર જ્ઞાન થતું નથી અને તેથી વારેવાર માર્ગ પરિભ્રષ્ટ થયા કરું છું. જે વસ્તુ મારે પ્રાપ્ત કરવી છે તેનું મને સશે જ્ઞાન નથી તેથી હું તેને કેવી રીતે સ્પષ્ટ-વ્યક્ત કરું? તેમજ હે નાથ! મારામાં કોઈ ખાસ કળા પણ નથી કે જેથી તદ્વારા આપને ઓળખું. ચિત્રકળા, લેખકળા, વાવકળા, શિલ્પકળા એ સર્વ વિજ્ઞાન કહેવાય છે. જે મને ચિત્રકળા આવડતી હોય તે આપનું ચિત્રામણ કરી આપને વ્યક્ત કરું, આપના ગુણગ્રામ લખતાં આવડતા હેય તે તેમ કરી આપને ઓળખું, એવી રીતે સર્વ કળા માટે સમજવું. પણ મને તે એ કામને ઉપયોગી થાય તેવી એક પણ કળા આવડતી નથી ત્યારે મારે આપની પાસે શું સુખ લઈને માગવું. અથવા જ્ઞાન એટલે સામાન્ય દર્શન અને વિજ્ઞાન એટલે વિશિષ્ટ ૪ ગ્યાન વિશિષ્ટ વસ્તુઝાહી ઉપયોગ અથવા સામાન્ય દર્શન વિગ્યાન કળા, અથવા વિશેષ દર્શન ભજનામા=ભજન કરવાની રીતિ પદ નિરંજન પદ આગશુમા, બારણામા રટન કર=, જપુ ગુણ્ધામાગુણનું સ્થાન Page #422 -------------------------------------------------------------------------- ________________ વીશકું. ] ગુણુહીનને યાચના કરતા આવડતું નથી. ૨૪૦ દર્શન એવા પણુ અર્થ થઈ શકે, પણ તે કરતાં પટ્ટના ભાવ સાથે ઉપર લખ્યા તે અર્થ વધારે બંધમસતા આવે છે. જ્ઞાન એટલે ગુરૂદત્ત જ્ઞાન અને વિજ્ઞાન એટલે આત્મા સંબંધી જ્ઞાન અને અર્થ ટખાકાર કરે છે તે પણ પ્રસ્તુત વિષયન અનુરૂપ છે. વળી નિરંજન નાથનું ભજન આવી રીતે થાય છે તે પણ હું જાણતા નથી. મહાત્માના ભજનમાં એકતાન થઈ જવાથી છેવટે તન્મય તરૂપ થઈ જવાય છે એવી વિશુદ્ધ ચિત્તવૃત્તિ કરતાં મને આવડતી નથી અને તે માટે ભજન ગુણુગાન કરતાં પણુ આવડતાં નથી. તેમજ પાઠાંતર હું નાથ ! આપના પરમાત્મપદ્યનાં અનેક નામા છે, હજારો કરાડી અનંત નામ છે, દરેક ગુણ આપના નામ સાથે જોડી શકાય તેમ છે અને મારા સાંભળવા પ્રમાણે આપનામાં અનંત શુણા છે, પણ તેનાં નામા પણ હું જાણુતા નથી. એ નિરંજન પદ્યનાં આટલાં નામાં છે એમ જાણતા હાઉં તે તે પદ્માનું રટણ કરી તેને અર્થ વિચારી તેનું સ્વરૂપ સમનું અને તેના જાપ કરૂં પણ તે પણ હું જાણતા નથી. આવી રીતે હે નાથ! હું ગાઈ મજાવી જાણુતા નથી, આપને આળખતા નથી, કળા ચાતુર્ય વગરના છું, સ્વરૂપના યથાસ્થિત માધ વગરને હું અને પરિણામધારા અને વીર્યોલ્લાસથી ભક્તિભાવ રહિત છું. આવા હું ગુણુહીન છું, ગુણુની પીછાન વગરના છું અને ગુણુની ગણત્રી પણ કરી શકું તેવા નથી. ત્યારે હવે મારે શું માગ્યું ? અને કેવી રીતે માગવું? મારે તે પ્રથમ પ્રભુપદ માગતું કે ગાયનવિદ્યા વિગેરે મારામાં નથી એ સર્વે માગવું. હું નાથ ! આ પ્રમાણે વિચાર કરતાં મારા પાર આવે તેમ જણાતું નથી, તેથી હું તે આનંદઘન પ્રભુના મંદિરના દ્વાર પાસે ઉભા રહીને આંટા મારૂં છું, અને અંદર પ્રવેશ કરવાના તે અધિકાર નથી, પણ બહાર પહેરો ભર્યા કરૂં છું અને અંદર દાખલ થવાની ઢઢ ઈચ્છા રાખ્યા કરૂં છું અથવા મને મળે મને સળા એ પ્રમાણે આપનું રટણ કર્યાં કરૂં છું, જાપ કર્યા કરૂં છું. આવી રીતે પ્રભુના દ્વાર પાસે રટણ કરવું એ પણ ગુણુનું ધામ છે, ગુણપ્રાપ્તિનું કારણ છે એમ મેં સાંભળ્યું છે. જ્યારે મને અંદર પ્રવેશ કરવાના અધિકાર નથી અને શું માગવું અને કેમ માગવું તે મને આવડતું નથી ત્યારે એક જાડા જ્ઞાન તરીકે મે આ માર્ગે સ્વીકાર્યો છે Page #423 -------------------------------------------------------------------------- ________________ ર૩૮ આનધનજીનાં પી. [ vs કે પ્રભુના મંઢિર પાસે આંટા માર્યાં કરવા અથવા તેમનું રહેણુ કર્યાં કરવું. આવી રીતે ઢઢ ભાવનાથી એક વસ્તુને ઈચ્છતા ઈચ્છતા કાઈ દિવસ તેના ચાગ થઈ જશે, કારણકે વસ્તુપ્રાપ્તિના કાર્યક્રમ એ જ છે. આનંદઘનજી મહારાજના આખા પઢનું રહસ્ય ઘણે ભાગે છેલ્લા પાદમાં હાય છે એ અત્ર પ્રત્યક્ષ જણાય છે. રટણ કરવાની બાબત કથિતાર્થ છે. પોતાની લઘુતા ગુહીનતા મતાવી પશુ છેવટે માગ વાતું શું છે તે માખત વ્યક્ત થતી નથી, છતાં પરમાત્મપદ પ્રાપ્ત કરવા ચાગ્ય છે એવી દૃઢ ઇચ્છાને અંગે પ્રભુપનું રટણ કરવાના માર્ગ શોધી કાઢે છે, પ્રભુ નામના જાપ કરતાં કરતાં તેને છેવટ આળખી શકાશે અને પછી તેના અને પોતાના અભેદભાવ સમજાતાં છેવટે મંદિરમાં પ્રવેશ થઈ શકશે એ તાત્ત્વિક અર્થ પ્રાપ્ત થાય છે. જ્યારે પ્રભુ નામની આવી રટણા ચાલે છે ત્યારે સ્થૂળ વિષય કષાય તરફ વૃત્તિ જતી નથી, સંસારઢશા તરફ ઉદાસીનતા થાય છે અને છેવટે પરમ વિશિષ્ટ ગુણાનુરાગ થતાં તે પ્રાપ્ત થાય છે. આવા પ્રકારનું ગુણઋણુપણુ એ માનું ધામ છે, કાણુકે એ રટણા ચાલે છે ત્યારે મનમાં એક એવા પ્રકારની શાંતિ થાય છે અને સ્થૂળ વિષયા તરફ એવી ત્યાજય વૃત્તિ થાય છે કે મેક્ષધામમાં જે અખંડ શાંતિનું સામાન્ય પ્રવર્તે છે તેના અત્ર કાંઇક સાક્ષાત્કાર થાય છે. પદ્મ સત્તાવીશમ, રાગ–આશાવરી, अवधू राम राम जग गावे, विरला अलख लगावे. मतवाला तो मतमें माता, मठवाला मठराता; जटा जटाधर पटा पटाधर, છતા તથા જ્ઞાતા. अवधू● अवधू० १ ૧. જગ જગત, દુનિયાના લેાકા, વિરલા કાઇક, અલખ્=અલ, અલક્ષ્ય. લખાવે= જગાવે અથવા જાણે, મતવૈશેષિક, સાય વિગેરે માતા-મસ્ત, મશૃંગેરી, શારજ્ઞાપીઠ વિગેરે મા પટાપાટ, શ્રીપૂન્યનો વિગેરે છતછત્ર તાતાગરમ, તમ થઇ રહેલા. Page #424 -------------------------------------------------------------------------- ________________ સત્તાવીશમુ.] મત આસક્તિનો બહિરાત્મભાવ. ૨૩૯ “હે નિરંજન ભગવાન! જગનાં પ્રાણુઓ રામ રામ સુખેથી ગાય છે, પણ અલક્ષ્ય સ્વરૂપને ઓળખનાર તે કઈક ભાગ્યશાળી જ હોય છે. જૂદા જૂદા મતવાળા પાતપિતાના મતમાં મસ્ત હોય છે, મઠધારીઓ પોતાના મઠમાં આસક્ત હોય છે, જટાધારીઓ જટામાં. પાટધારીઓ પિતાની પાર્ટીમાં અને છત્રધારીઓ છત્રમાં ગરમ થઈ ગયેલા હોય છે.” ભાવ–આ પદ આનંદઘનજી મહારાજની ધર્મસહિષતા બતાવે છે. એમની દૂધમાંથી પાણુને જાણું પાડવાની હસબુદ્ધિ કેવા ઉત્તમ પ્રકારની હતી તે આ પદથી જણાઈ આવે છે. જે વૃત્તિ આ પદમાં બતાવી છે તેવી વૃત્તિ સામાન્ય થઈ જાય તે દુનિયામાં ધર્મને નામે જે અનેક ઝગડાઓ ઉત્પન્ન થાય છે તેને તુરતમાં અંત આવી જાય. મતનું રહસ્ય સમજ્યા વગર અભિમાનને લઈને જે સ્થિતિ અનેક મતાની અને મતાવલંબીઓની થઈ ગઈ છે તેવી સ્થિતિ માટે જવાબદાર મનુષ્યએ આ પદ બહુ મનન કરી વિચારવા લાગ્યા છે. આ મુદ્દા ઉપર છેવટે વિવેચન કરવાનું રાખી એ રોગી મહાત્મા અત્ર શું કહે છે તે પ્રથમ વિચારીએ. • હે પ્રભુ આ દુનિયાની શું સ્થિતિ થઈ છે તે આપને કહું છું તે સાંભળે. દુનિયાનાં પ્રાણુઓ “રામ રામ ગાયા કરે છે પણું રામ કેયુ છે તે સમજતા નથી, વિચારતા નથી, જાણવાની દરકાર કરતા નથી. તેઓ તે ફેનેગ્રાફના વેત્રવત્ દશરથ રાજાના પુત્ર રામનું નામ લઈ જાણે છે, પણ એ રિ “નિજ સ્વભાવમાં રમણ કરે તે રામ એ ભાવ જાણતા નથી તેમ વિચારતા પણ નથી. સ્વભાવ શું? વિભાવ શું? નિજ સ્વભાવ શું? પરભાવ શું? કેને પ્રાપ્ત થાય? કેમ પ્રાપ્ત થાય? તેનું શું પરિણામ થાય? એને તેઓ ખ્યાલ, તેલ કે વિચાર કરતા નથી, માત્ર મુખેથી રામ રામ બોલી જાય છે, એ રામ શબ્દને કેટલો વિસ્તૃત અર્થે થઈ શકે છે અને પિતાને અને એ શબ્દને શું સંબંધ છે, પોતે તન્મય ક્યારે અને કેવી રીતે થઈ શકે તેમ છે તેને ઘણુંખરા તે વિચાર જ કરતા નથી. કેઈ ભાગ્યશાળી પ્રાણુ હોય છે તે જ રામ શબ્દમાં રહેલું અલક્ષ્ય સ્વરૂપ સમજી શકે છે, જાણી શકે છે. વાત એમ છે કે સામાન્ય વ્યવહારૂ માણસે Page #425 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ આનંદઘનજીનાં ૫. -'પદ આવા સૂક્ષમ આત્મવરૂપને ઓળખ્યા વગર રામ રામ પોપટની જેમ બાલ્યા કરે છે, જ્યારે એનું વાસ્તવિક સ્વરૂપ જે અલક્ષ્ય છે તે તે કોઈક જ સમજે છે. અથવા કઈ કઈ પ્રાણીઓ અલખને જાગ્રત કરે છે, ઝેળી, લંગોટી અને મૃગચર્મ લઈ અલેક અલક કર્યા કરે છે, પણ અલેક શું છે તે સમજતા નથી. આ અર્થ કરવાને બદલે ઉપર બતાવ્યે તે અર્થ વધારે બંધબેસતે આવે છે. રામ રામ બોલી જનારા તેનું અલક્ષ્ય સ્વરૂપ જાણતા નથી, માત્ર વ્યવહારથી ઉરચાર કર્યા જાય છે.) આવી રીતે લક્ષ્યાળું સ્પષ્ટ કર્યા વગર ઉચાર કર્યા કરે છે તેનું પરિણામ શું આવે છે તે હવે બતાવે છે. અત્ર રામ શબ્દ સંજ્ઞાસૂચક હોય એમ સમજાય છે. કેઈ કૃષ્ણ કૃષ્ણ કરતા હોય, કઈ ક્રાઈટને જયતા હોય, કે પેગબરને ભજતા હય, કઈ જિનને આરાધતા હોય તે સર્વને અત્ર સમાવેશ કરવા ચાય ગણુશે. ખરી રીતે સ્વરૂપજ્ઞાન થવાને અંગે શુ દશા થઇ છે તે વિચારવા લાગ્યા છે. બધ, સાંખ્ય, મીમાંસક વિગેરે મતવાળાઓ પોતપોતાના મતમાં આસક્ત રહે છે, મસ્ત રહે છે અને અન્ય શું કહે છે તે સમજ્યા વગર, તેના નયની અપેક્ષા ધ્યાનમાં લીધા વગર, વગર સમજે તેના પર આક્ષેપ કરવા મડી જાય છે અને પિતે સત્ય સ્વરૂપ પરમાત્માના સુખમાંથી નીકળી પડ્યા છે એમ માનવા લાગી જાય છે, એટલું જ નહિ પણ અન્ય મતને હલકે પાડવામાં, તેઓની સાથે લડાઈ કરવામાં અને તેઓની નિકા કરવામાં ધર્મ સમજે છે. પિતાના મનમાં એટલા થાકી જાય છે કે પરમસહિષશુતા શું છે તે તેના વિચારપથમાં પણ આવતું નથી. આવી જ રીતે મઠધારીઓ પોતાના મઠમાં આસક્ત થઈ જાય છે. તેઓની દ્રષ્ટિ એટલી ટુકી થઇ જાય છે કે પિતાના મઠની બહાર સત્ય હોઈ શકે એમ તેઓના વિચારમાં પણ આવી શકતું નથી. શંકરાચાર્યના શુગરીમઠ, શારદાપીઠ વિગેરે મળે છે તેમ જ દુધરેજના મહંત, સ્વામીનારાયણના વડતાલ, ગઢડા વિરલા મટે અને બીજી અનેક મઠો હોય છે. આ મઠને આશ્રય કરનારા અને તેમને અણુયાયી વર્ગ ધર્મસર્વસ્વ પિતાના મઠમાજ આવી ગયું હોય એમ માની લઈને ચાલે છે. ધર્મને સત્યસ્વરૂપ મઠની બહાર હોઈ Page #426 -------------------------------------------------------------------------- ________________ સત્તાવીસમું.] મતઆસક્તિને બહિરાત્મભાવ. ૨૪૧ શકે એમ તેઓના સ્વમમાં પણ આવી શકતું નથી અને બીજા કોઈ અન્ય દષ્ટિબિંદુથી સ્વરૂપ બતાવે તે વિચાર કરવાની પણ દરકાર વગર તેને હડધૂત કરી નાખે છે. મઠમાં મરાપણું એટલી હદ સુધી થઈ જાય છે કે એક જ સરખી ધર્મવિચારણાવાળા પણ બાજુના અન્ય મહંતના મઠને તિરસ્કાર કરવામાં ધર્મ સમજે છે. એ ભઠરાગથી ઉત્પન્ન થયેલું અભિમાનજન્ય ફળ છે જેને પ્રતીકાર બહુ મુશ્કેલ થઈ પડે છે. આવી જ રીતે હે નાથી જટાધારી ખાખી બાવાઓ પિતાની જટામાં ગરમ રહે છે, પાટધારી શ્રીપૂજા વિગેરે અનેક મતાવલંબીઓ પિતાની પાટમાં જ આસક્ત રહે છે અથવા પાટધારી રાજાઓ પિતાની રાજ્યગાદી–પાટમાં મસ્ત રહે છે અને છત્રધારી દિવાન, સરયુબા વિગેરે પિતાની છત્રમાં ગરમ રહે છે. એ જટા, પાટ અને છત્રની ગરમીમાં તેઓ એટલા અભિમાનને વશ રહે છે કે ધર્મનું તત્તવ શું છે તે તેઓના સમજવામાં કદિ પણ આવતું નથી. આટલા ઉપરથી એક વિચારશીલ મનુષ્ય તે ત્યાં સુધી કહી ગયા છે કે સ્ત્ર દવે વિહિર લાવી ધર્મનું ખરું તત્તવ તે ગુફામાં ભંડારી દીધું છે. આ ગુફા તે કઈ સમજવી તે વિદ્વાને વિચારવાચોગ્ય છે. વિચારવાથી સમજાશે કે એ ગુફા તે અન્ય કેઈનહિ પણ મતરાગ (દષ્ટિરાગ) જવાથી વિશુદ્ધ થયેલ ચિરગુહા છે. આ પદપર વધારે વિચાર કરવાથી એને આશય બરાબર ખ્યાલમાં આવશે. ઉપર ઉપરની હકીકતથી સંતોષ પામનારા અને તત્ત્વાતત્વને વિચાર નહિ કરનારા ઉલ્કાન્તિની કઈ અવસ્થામાં છે તે હવે વિચારીએ. ટકામાં આ ગાથાને અર્થ બહુ જૂદી રીતે કર્યો છે તે પણ ખાસ વિચારવા લાયક છે. ત્યાં લખે છે તેને ભાવ આ પ્રમાણે છે આનંદઘન આત્મા! જગતના છ “રામ રામ એ જાપ કરે છે, એ શબ્દને રટે છે, પણ એને લઈને અલક્ષ્ય સ્વરૂપને ભૂલી ગયા છે. રામને જ અલક્ષ્યપણે માની લઈ અલક્ષ્યના ઓળખાણની જરા પણ દરકાર કરતા નથી. તેઓના મનમાં તે એમ જ છે કે પરમ પદાર્થરૂપ રામનું નામ અમારા હાથમાં આવ્યું છે, હવે અમારે કોઈ કાર્ય કરવાનું બાકી નથી. આ જૈન લેકે માત્ર “જિન જિન” કરી રહ્યા છે પણ તેનું Page #427 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ આનદધનજીનાં પદો [પદ સ્વરૂપ સમજ્યા વગર તે ભૂલાવામાં પડ્યા છે પરંતુ વાહિયાર લોકે બાહા વસ્તુ ઉપર પ્રષ્ટિ રાખનારા જ હોય છે, પણ અલક્ષચ સ્વરૂપ સમજવાવાળા તે લાખોમાં એક–ાઈ સંત પુરૂષ હોય છે. વળી વિપશુમતધારી તેમજ કબીર ફકીર પણ એમ જ કહે છે. લયના ઉપયોગ વિના કેવળ રામ રામનું સ્મરણ કરે તે સર્વ અંધ સંસારીઓ સમજવા. આવી રીતે રામ નામનું રટણ કરનાર જગવાસી છવડાઓ અલખને લખી ન શકે, જેવી રીતે ગે નામ લેવાથી અશ્વત્વ વિશિષ્ટ અશ્વિની ઓળખાણ ન થાય તેમ. મહવાસી એટલે આવેલા અચાગતાની મઢમાં પરિચય કરનાર એવા મહવાસી મઠમાં માતા એટલે મગ્ન થઈ ગયા છે, તેમાં જ રક્ત થઈ ગયા છે. કેઈ વળી જટાને જ જગાવી રહ્યા છે. અત સમયે સંન્યાસ ધારણ કરે એને જ સિદ્ધતાનું કારણ માની રહ્યા છે, એ વગર સિદ્ધિ નથી એમ માની રહ્યા છે, કેઈજટા ધારવામાં જ સિદ્ધિ માની બેઠા છે. વળી કઈક અંત સમયે લાકડાને પટ્ટો ધાર્યા વિના સિદ્ધિ નથી એમ માનનારા છે. કેટલાક છતા એટલે પૃથ્વી તેને ધારણ કરવામાં–ક્ષત્રિયપણુમાં એટલે ક્ષતપ્રહારથી શત્રુએને હટાવી ગરીબનું રક્ષણ કરવામાં સિદ્ધિ છે એમ માની બેઠા છે. રાહસ્ય એ છે કે રાજ્યમાં જે આસક્ત થયા છે તે રાજ્યપણામાં જ મગ્ન રહી તેમાં સિદ્ધિ માને છે. રાજ્ય વગર જગતમાં નીતિ કેશુ પ્રવર્તાવે અને ચૌરાહિક દુષ્ટ જાથી રક્ષણ કેણુ કરે એમ જણાવી રાજ્યથી જ સિદ્ધિ છે એમ માને છે. હવે એ જ દષ્ટિથી વિચાર આગળ ચલાવે છે. आगम पढि आगमघर थाके, मायापारी छाके दुनियादार दुनिसें लागे, दासा सव आशाके. अवधू० २ “આગમનો અભ્યાસ કરી આગમધારીઓ થાકી ગયા છે, માયાવાદીઓ પોતાના વિચારમાં છકી જાય છે અને દુનિયાના માણસે વ્યવહારકાર્યમાં લાગ્યા કરે છે એ સર્વ આશાના દાસ છે એમ સમજવું.” ૨ આગમનાગમ અથવા વેદ માયાધારી માયાવાદી, વેદાન્તી. છાકે= છકી જાય દુનિસૅ વ્યવહારલ્યમાં અથવા દુનિયામાં. દાસાકરે સબસ Page #428 -------------------------------------------------------------------------- ________________ સત્તાવીશમુ.] મત આસક્તિના બહિરાત્મભાવ. ૨૪૩ ભાવ-જિનાગમના અભ્યાસીઓ આગમને અભ્યાસ કરી કરીને થાકી જાય છે, પણ જે મતરાગથી મુક્ત થતા નથી તે તેઓને આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર કદિ પણ થતા નથી. અથવા ઉપર જણાવેલા મઠધારી, પટધારી, છત્રધારીઓને સમજાવવા માટે આગામધારીઓ પ્રયતન કરીને થાકી જાય તે પણ તેઓ કદિ વરૂપ સમજવાના નથી, કારણ એમ છે કે સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત કરવા મઠધારી વિરે ઇછા જ કરતા નથી. તેઓ તે પિતાના મઠમાં આસક્ત રહે છે, તેના ઉપર પોતાને નિર્વાહ સમજે છે અને તેના અંધારાગમાં મસ્ત રહે છે. જ્યાં સત્ય સ્વરૂપ સમજવાની ઈચ્છા કે પ્રવૃત્તિ નથી થી ગમે તેટલા પ્રયાસ કે દલીલ કરવામાં આવે તે તે તદ્દન બીનઉપયોગી છે એ સમજાય તેવી હકીકત છે. આગામધારીને અંગે આ અને અર્થ બરાબર બંધબેસતા આવે છે. અથવા આગમધારીઓ એટલે વેદાભ્યાસી એ પણ અર્થ થાય છે. તેઓ વેદને અભ્યાસ કરી કરીને થાકી જાય છે પણ અલક્ષ્ય વરૂપ પ્રાપ્ત કરી શકતા નથી. અર્થ કરવાનો એક મુખ્ય નિયમ એ છે કે પ્રચલિત અર્થ ઘટી શકતું હોય ત્યાંસુધી ખેંચીને અન્ય અર્થ ઘટાવવો નહિ તે નિયમ પ્રમાણે આ અર્થ બરાબર લાગતું નથી, કારણકે તેઓ પિતાનાં શાસ્ત્રને આગમ શબ્દથી ઓળખતા નથી. અને માયાધારી-માયા-પૈસા રાખનારાઓ થનમાં છકી જાય છે અને તેમાંજ મરત રહે છે અથવા માયાવાદી વેદાન્તીઓ માયામય જગતું સમજી પુરૂષ અને પ્રકૃતિના સ્વરૂપમાં અન્ય સત્ય હકીક્ત લક્ષ્યમાં જ લેતા નથી. આવી રીતે એકાંત સ્વમતાવલંબીને કદિ અલય સ્વરૂપને આવિર્ભાવ થતું નથી. જેઓ સત્ય સ્વરૂપ સમજવા માગતા હોય તેઓએ પિતાનું મન નિરંતર ઉઘાડું રાખવું જોઈએ અને રાગદષ્ટિથી કે દ્વેષદષ્ટિથી અમુક સ્વરૂપ કે સ્વરૂપાભાસ તરફ ન જેવું જોઈએ. જે પૂર્વ યુગ્રાહિત ચિત્તથી અભ્યાસ કરે છે તે કદિ સત્ય સમજી શક્તા નથી. આવી સ્થિતિ મઠધારી, આગમધારી અને માયાધારીઓની થઈ ગઈ છે અને બાકી જે દુનિયાદારીના વ્યવહારૂ માણસો રહ્યા તે તે દુનિયાનાં કાર્યમાં આસક્ત રહ્યા કરે છે. તેઓ તે ઘર, છેકશ, Page #429 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ આનંદધનજીનાં પદે. [પદ સ્ત્રી, ધન, ધ, ખટપટ, સગપણ અને બીજી અનેક પ્રસંગમાં પરભાવરમણ પ્રત્યક્ષ દેખાડી આપે છે. તેઓને તે સવારથી મોડી રાત સુધી અલયિ સવરૂપ શું છે તે સંબધી ચિંતા કરવાને અવકાશ કે ચગ્યતા જ નથી ત્યાં તેઓ પાસેથી તે શું આશા રાખવી? અથવા આગમધારી અને માયાધારી વિગેરે ઉપર બતાવેલા સર્વ દુનિયાદારીના માણસો છે, સંસારી પ્રાણુઓ છે, સંસારથી જરા, પણ ઊંચા આવેલા નથી અને દુનિયાને જ લાગી રહેલા છે, દુનિયાની મમતામાં રક્ત છે અને આશાના દાસ છે. આ અર્થ પણ સંબંધ સાથે બેસતે આવે છે. આનંદઘનજી મહારાજ કહે છે કે ઉપર જણાવેલા સર્વ મતરાગી મનુષ્ય આશાના દાસ છે, મઠ હશે તે પૂજા મહિમા વધશે, રહેશે એમ સમજનારા હોય છે અને આશીભાવથી યિા કષ્ટ સહન કરનારા હોય છે. પ્રભુપ્રીત્યર્થ-ફળની અપેક્ષા વગર–નિરાશીભાવથી નિષ્કામપણ તેઓની એક પણ કરણી નથી અને તેમ હોવાથી તે સર્વ વસ્તુતઃ નકામી છે, ફળ વગરની છે અને ખાસ કરીને તે કેવી છે તે નીચેની ગાથામાં સ્પષ્ટ બતાવ્યું છે. અત્ર બહુ વિચારવા લાયક હકીકત કહી છે. આવા આગમધારી અને મઠધારીઓને પણ આશાના દાસ કહા એ ખાસ લક્ષ્યમાં લેવા લાયક બાબત છે. આશા કાંઈ ધનની જ નથી હોતી. માન પ્રતિષ્ઠા મેળવવાની, પદવી પ્રાપ્ત કરવાની, શિષ્ય, પુસ્તક, ઉપાધિ એકઠી કરવાની આશા પણ પુદગળાનદિપણને લીધે સંસારમાં રઝળાવનારી છે, અહિરામભાવની દશા છે અને એકાંત વર્યું છે. આથી મોટા આગામધારીઓ પણ આવી આશાપૂર્વક કઈ પણ અનુષ્ઠાન કરતા હોય તે તે આનન્દઘનજી મહારાજની દ્રષ્ટિમાં દુનિયાદારી લેકે જ છે અને નીચેની ગાથામાં દુર્લભ પ્રાણ કહ્યા છે તેની ગણનામાં તે આવી શકતા નથી. આશાના વિશેષ સ્વરૂપ માટે આ પછીના પટમાં પણ કેટલીક હકીકત બતાવવામાં આવશે. पहिरातम मूढा जग जेता, माया के फंद रहेता Page #430 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ , સત્તાવીસમુ.] મતઆસક્તિનો બહિરાત્મભાવ. ૨૪૫ घटअंतर परमातम भावे, दुरलभ प्राणी तेता. अवधू० ३ દુનિયામાં જે પ્રાણુઓ આવા છે તે બહિરાત્મભાવમાં મુંઝાઈ ગયેલા છે અને માયાના ફંદામાં રહેનારા છે; અથવા જગના જેટલા પ્રાણીઓ માયાના ફંદમાં રહેનારા છે તે બહિરામભાવમાં મૂઢ થઈ ગયેલા છે. મનમાં પરમાત્મભાવનું ધ્યાન કરે તેવા પ્રાણુઓ દુર્લભ છે–ભાગ્યે મળી શકે તેવા છે.” ભાવ-ઉપર જણાવ્યું તે પ્રમાણે જેઓ પિતાના મતમાં આગ્રહવાળા પ્રાણુઓ હોય છે, જેઓ પોતાના ધર્મના નામે રળી ખાનારા હોય છે, પણ વસ્તુતઃ જેઓ આશાના દાસ છે તેઓ બહિરાત્મભાવમાં મુંઝાઈ ગયા છે. અગાઉ સાતમા પદના વિવેચનમાં બહિરાત્મ, અંતરાત્મ અને પરમાત્મભાવનું સ્વરૂપ આપણે વિસ્તારથી જે ગયા છીએ. જેઓ શરીર, ધન વિગેરેમાં આત્મબુદ્ધિ માનતા હોય તેઓ અહિરાત્મભાવમાં વર્તતા હોય છે. જેઓ મુખેથી એમ બેલે છે કે શરીરથી આત્મા ભિન્ન છે પણ જેઓની આન્તરિક પ્રવૃત્તિ પરલોકનિરપેક્ષપણે શરીરને પિષણ કરવાની, ઇન્દ્રિયને તૃપ્ત કરવાની અને એહિક સુખ ભોગવવાની હોય છે તેઓ પણ અંતરાત્મભાવને એટલો જ દૂર રાખે છે અને પરમાત્મભાવ તેઓથી એટલે બધે દૂર રહે છે કે વાસ્તવિક રીતે તેઓ પણ બહિરાત્મભાવમાં વર્તે છે. જ્યાં સુધી આશાના તાબામાં રહેવાનું થાય, જ્યાં સુધી આશા રાખીને આ લેક અથવા પરલોકમાં ફળ મેળવવાની ઈચ્છાથી ધર્મકરણ કરવાને દેખાવ કરવામાં આવે ત્યાંસુધી બહિરાત્મભાવ જ વર્તે છે એમ સમજવું. આથી મતધારી, છત્રધારી અને આગામધારી સર્વ જ્યાંસુધી આશાના દાસ છે ત્યાં સુધી બહિરાત્મભાવમાં મુંઝાઈ ગયા છે એમ અત્ર કહેવાનો આશય છે. વળી આવા પ્રાણીઓ માયા-દંભના કબજામાં રહેલા છે. તેઓ મેહનીય કર્મની એટલી પ્રબળ સત્તા તળે દબાયેલા રહે છે કે ધર્મને પણ સંસારનિમિત્ત ૩ બહિરાતમ=હિરાત્મભાવમા મહા=સૂઝાઈ ગયેલા. જગ=જગતમા જેતા=જે. કુંદકંદામા. ઘમન. અતર મા દુરલભદુલ૫, દુખે મળી શકે તેવા, થોડા. Page #431 -------------------------------------------------------------------------- ________________ ર૪ આનંદથનનાં પો. [ પદ્મ અનાવી મૂકે છે, આથી શુદ્ધ આત્મજ્ઞાન અથવા અનુભવજ્ઞાન તેથી દૂર રહે છે. આનંદધન મહારાજ આ જ વિષય ઉપર લખતાં ચૌદમા શ્રીઅનંતનાથ પ્રભુના સ્તવનમાં લખે છે કે— ગચ્છના ભેદ અહુ નચણુ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદર ભરણાદિ નિજ ફાજ કરતાં થયાં, માહ નડીચા કલિકાલ રાજે સામાન્ય ગચ્છના ભેદની હકીકત હૃદયચક્ષુથી જે નીહાળતા હાય છે અને તેમાં જે આસક્ત હોય છે તે તત્ત્વની વાત કરતાં લાજતા પણ નથી, મતલબ તેના મુખમાં તત્ત્વની વાત એક નિર્લજ્જ મનુષ્યના હૃદયમાં અધિકાર વગરની વાત જેવી લાગે છે. આવા પ્રાણી ઉદરભરણુ, સ્ત્રકીર્તિસ્થાપન વિગેરે કાર્યો કરે છે અને ખરેખર આ વિષમ પંચમ કાળમાં માહ રાજાએ એમના ઉપર પોતાનું સામ્રાજ્ય ચલાવ્યું છે. અત્ર કહેવાના આશય એ છે કે આત્મસ્વરૂપના જ્ઞાનની વાત કરવાને બદલે મમત્વને વશ થઈ ગચ્છના લેટ્ટો જેવી નકામી ખાખતમાં અમૂલ્ય વખતના વ્યય કરી માહ રાજાના તામામાં પેાતાની જાતને મૂકી દઈ આવા પ્રાણીઓ પણ એક રીતે શ્વેતાં માત્ર પેટભરાપણું કરે છે. અથવા બન્ને પંક્તિને સાથે લઈએ તે માયાવાદી પ્રાણીઓ અહિરાત્મભાવમાં વર્તનારા છે એવા અર્થ નીકળે છે. એટલે કેટલાક વેઢાન્તીએ મોત નેત્તિ કરીને માયાવાદનું સ્થાપન કરી એક પરબ્રહ્મના અભેદવાદ માને છે તેઓ પણ અહિરાત્મભાવમાં જ વર્તે છે, કારણુકે પરમાત્મભાવનું સ્વરૂપ ધ્યાવતે અંતરાત્મભાવ એ નથી, કારણકે તેમાં આત્માનું વ્યક્તિત્વ જ રહેતું નથી. આને અઠ્ઠલે ઉપર જણાવ્યા તે ભાવ આખા પદ્મના અર્થને વિશેષ અનુરૂપ છે. જે હ્રદયમાં પરમાત્મભાવનું ધ્યાન કરે તેવા પ્રાણીઓ તે બહું દુર્લભ છે. ઉપર ઉપરથી ટાઢમાઢ રાખનારા, ધર્મને નામે ધતિંગ ચલાવનાશ, અહિાત્મભાવમાં વર્તનારા પ્રાણીઓ તે બહુ છે, પરંતુ શરીરમાં જ પરમાત્મા બિરાજમાન છે એવું આલનારા જ માત્ર નહિ, પણ તે વાતને નિરંતર સ્મરણમાં રાખનારા, તે વાતનું ધ્યાન રાખનારા અને પેાતાનાં દરેક કાર્યમાં તે વાત ઉપર લક્ષ્ય આપનારા પ્રાણીઓ બહુ ઓછા હાય છે; મસ્તક મુંડાવનાર પ્રાણી અહુ હાય છે, મન Page #432 -------------------------------------------------------------------------- ________________ સત્તાવીસું. ] મતઆસક્તિના અહિરાત્મભાવ. ૨૪૦ મુંડાવનાર બહુ અલ્પ હાય છે; ઉપર ઉપરથી રામ રામ ખેલનારા પ્રાણીઓ બહુ હોય છે, પણ તેની અલક્ષ્ય ન્યાતિને જગાવનાર પ્રાણીઓ બહુ થોડા હાય છે, આજે બહુ ચાડા વર્ગ અંતરાત્મભાવમા વર્તનારા છે, બાકી ખરેખર ધી હાવાને બદલે ધી ડાવાના દાવા કરનારા અથવા ધર્મી દેખાતા પ્રાણીએ મોટી સંખ્યામાં છે પણ તે પરમાત્મભાવની પ્રાપ્તિને અંગે તેા તદ્દન નકામા જ છે. खग पद गगन मीन पद जलमें, નો વૉને સો યૌ चित्त पंकज खोजे सो चिन्हे, * रमता आनंद भौरा. अवधू० ४ “જે (પ્રાણી) પક્ષીના પગને આકાશમાં અને માછલાના પગને પાણીમાં શોધે છે તે એવકુલ (હાય છે); (જે) હૃદયકમળમાં શેાધ કરે તે (અંતરમાં) રમણ કરતાં આનંદૅભ્રમરને ઓળખે.” ભાવ-પક્ષીનાં પગલાંને જે આકાશમાં શેાધે છે અથવા માછલાનાં પગલાંને પાણીમાં શાધે છે તે પ્રાણીને દેખીતી રીતે મૂર્ખ-ગાંડા-મેવમુક્ સમજવી. જમીન ઉપર મનુષ્ય અથવા તિર્યંચનાં પગલાં જ્યારે તે ચાલે છે ત્યારે પડી રહે છે અને સારા પુગી હોય છે તા તેને તે શેાધી શકે છે, પણ તેથી તે જ નિયમને અનુસરીને જે માછલાનાં પગલાંને જળમાં અથવા પક્ષીનાં પગલાંને આકાશમાં શેાધવા જાય છે તે તેને તે મળી શકતાં નથી, કારણકે તેનાં પગલાં પડી રહેતાં નથી; તેવી જ રીતે બહિરાત્મભાવમાં વર્તતા પ્રાણીઓ અંતરાત્મદશામાં વર્તતા પગીની પેઠે ખહિરાત્મભાવમાં પણ પરમાત્મદશાનાં પગલાં શેાધવા પ્રયાસ કરે છે, પણ તે પ્રયત્ન મિથ્યા છે. * બૈરાને બદલે બારા' પાઠ છે, અર્થે એકજ છે, ↑ મૅક્ષી પુક્તિ એક પ્રતમાં નીચે પ્રમાણે રમતા અંતર ભમરા રમણ મતા અતર ભ્રમરને એવા તેના અર્થ થાય છે. વિશેષ ફેરફાર તે અર્થથી થતા નથી જ ખગપટ્ટ=પક્ષીનું પગલ ગગન=આકાશ મીનપદ્ધ=માલાનુ પગટ્ટુ, ખાજેોધે સાતે. બૈરા બાવરા, ખેવક પકજમળ ચિત્તે=ઓળખે રમત=રમણ કરતા ભારા ભમરા. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ આનંદધનજીનાં પદે. [પદ બહિરાત્મભાવમાં જે વસ્તુ નથી તે શોધવાનો પ્રયાસ કર એ બાપદ ગગનમાં અથવા મીનપદ જળમાં શોધવાના પ્રયાસ પેટે પ્રયાસ કરનારની બેવકુણીજ બતાવે છે. ઉપર ઉપરથી “રામ રામ બોલ્યા કરવું અથવા “અહું અહંનો ઉચ્ચાર કાર અથવા આંતરસ્વલ્પ સમજ્યા વગર વિચાર કરો કે અમુક ક્રિયા કરવાથી લાભ શું? અથવા અમુક પ્રકારના શિથિળ વિહારીને વાદવાથી શું લાભ થવાનો છે? અથવા જે જે કરતા મદિરોમાં ભટકયા કરવા જેવા સવાલે ઉપર વિચાર સ્થ કરવા એમાં એકંદર રીતે કાંઈ લાભ થતું નથી. આવા અહિરાભાવમાં વર્તતા પ્રાણુઓ ઘરમાં બેઠા બેઠા વાતે કર્યા કરે છે કે આમ કરીએ તે આમ થાય અને આમ ન કરીએ તે આમ ન થાય. કાંઈ કરવું નહીં અને મોટી મોટી વાત કર્યા કરવી અને તે પણ બીજા માણસેના સંબંધી કર્યા કરવી. પિતાને જાણે તે વાત સાથે કોઈ પણ પ્રકારને સંબંધ જ ન હોય, પિતાને જાણે તે વાત અથવા તેના નિર્ણય સાથે કશું લાગતું વળગતું ન હોય એવી રીતે પિતાની જાતને અળગી રાખી વાતે કરવી અથવા કઈ પણ કિયા, વ્રત, પૂજન, કે ધ્યાનને હેતુ સમજ્યા વગર માત્ર એક દુનિયાદારી કરવી, ધર્મને નામે દુકાન ચલાવવી, આશાદાસીના દાસ થઈને રહેવું એ સર્વ અહિરાત્મભાવ છે. આવી સ્થિતિમાં રહી જ્યાં વાસ્તવિક રીતે ધર્મ જેવું કે સાધ્યસ્વરૂપની વાનકી જેવું પણ કાઈ હોતું નથી ત્યાં ધર્મ માની ચાલ્યા જાય છે અને આયુષ્ય એવી ઉપર ઉપરની બહિર વાતમાં જ નિર્ગમન કરી ગાળે છે. ધરમ ધરમ કરતે જગ સહ રે, ધરમ ન જાણે હું મર્મ જિનેસર આવી રીતે ધર્મ તરીકે માનેલી ક્રિયાને મર્મ સમજ્યા વગર અહિરાત્મભાવમાં પડી રહી પિતાની જાતને બેવકુફમાં ગણાવે છે. આવા પ્રાણીઓ બહારથી ધર્મ આવી જવાને છે એમ સમજી સાધન સાયને વિચાર કર્યા વગર મંદિરમાં, તીર્થોમાં અને આશ્રમમાં ફર્યા કરે છે અને માયાના કંદમાં ફસાઈ હિરાભભાવમાં મૂઢ રહે છે. પરંતુ જે પ્રાણુઓ પિતાના હદયકમળમાં શોધ કરે, ત્યાં શું છે તેની તપાસ કરે, તેનામાં હજુ માયા મમતાના તરંગ ઓછા થયા છે કે નહિ તેની ગવેષણ કરે અને તેની દિશા ઈ બાજુએ હજુ વહન કરે છે તેની અવલેના કરે ત્યારે તે કમળપર Page #434 -------------------------------------------------------------------------- ________________ સત્તાવીશમુ] મતઆસક્તિને બહિરાત્મભાવ. ૨૪૯ રમણ કરતા આનંદસ્વરૂપ ભ્રમરને ઓળખે. તમે ખગપને ગગનમાં અને મીનપદને જળમાં શોધવા જશે એમાં કાંઈ વળવાનું નથી, એવા બહિરાત્મભાવમાં તે આ ચેતન અનેક વખત વત્યો છે, પણ તેનું એક પણ વાસ્તવિક કામ થયું નથી, પરંતુ જ્યારે તમારા હદયકમળમાં રહેલ અંતરાત્માની શોધ થશે, મનને વૈરાગ્યાદિથી નિર્મળ કરી તેમાં જ્યારે આત્મસ્વરૂપનું પ્રતિબિંબ જોવામાં આવશે ત્યારે તેની ગંભીરતા તમારા લક્ષ્યમાં આવશે. આનદઘનજી મહારાજ ધર્મનાથના સ્તવનમાં કહે છે કે હત દેહત દેહત દેડીયા, જતી મનની દેહ-નેસર પ્રેમપ્રતીત વિચાર કડી, ગુરૂગમ જેરે જેહ-જિનેન્સર ' ધર્મ જિનસર ગાઉં, ઉગશે. એ નિયમ પ્રમાણે આ તે આત્મરવરૂપ થવાની ઉલટમાં મન જ્યાં જ્યાં દોડાવે ત્યાં ત્યાં દેડ્યો જ જાય છે, અટક્તા નથી, પણ તે બંધુ તારે આત્મસ્વરૂપ સમજી આ બહિરભાવ ત્યાગ કરાય તે સશુરૂ પાસેથી તેનું સ્વરૂપ સમજી તારા પિતાની પાસે જે પ્રેમની પ્રતીત થાય તેમ છે તે જરા વિચારીને જે. અતરાત્મભાવ પ્રાપ્ત કરવાની અત્ર કુંચી બતાવી છે. હૃદયકમળને વૈરાગ્ય શુદ્ધ જળથી સાફ કરી તેની ઉપર રમણ કરતા સત્, ચિત્ અને આનંદવરૂપ બ્રમરાને શોધવે, એને શોધીને તન્મયપણે તપિવિહાર કરે એ અંતરાત્મભાવ છે. ઉપર ઉપરથી રામ રામકે બીજા કોઈ પણ જાપકરવામાં આવે તેમાં કાંઈપણ વળવાનું નથી, મતલબ એથી કદાચ સહજ પુણ્યપ્રાણિરૂપ લાભ થાય છે તે કાંઈ મિસાતમાં નથી. કમનશીબે આવી રીતે બહિરાત્મભાવમાં વર્તતા પ્રાણીઓમાં પિતાના મતને માટે એટલે બધો આગ્રહ થઈ જાય છે કે પછી તે અન્ય મતમાં સત્યનું કાંઈ વરૂપ કે અંશ છે એટલું પણ દેખી શક્તા નથી, એટલેથી પણ ઘણીવાર અટકતું નથી, પણું પછી ધર્મ, મત કે પંથને નામે અનેક પ્રકારની લડાઈઓ કરવામાં તેઓ ધર્મ માની બેસે છે અને એવા ધસિંહ ગણાતા સામાન્ય રીતે સાવિક પ્રકૃતિના દેખાતા માણસે પણ ધર્મને નામે એવા ઝગડામાં ઉતરી જતા જણાય છે કે પછી ધર્મ પણ એક પ્રકારની દુનિયાદારી જ થઈ જાય છે. આર્યાવર્તને ધાર્મિક Page #435 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ આનન્દઘનજીના પદે. પદ ઈતિહાસ લખવામાં આવશે ત્યારે આવા મતઆગ્રહથી દેશ કેટલે બધે પછાત પડી ગયેલ છે તે જણાશે. વર્તમાન સમયમાં પણ ઘણા નાના મોટા ઝગડાઓ ધર્મને નામે થાય છે. આ ઝગડાઓમાં વિશેષ ખરાબ તત્વ એ છે કે તે ઝગડે કરનાર લેકે તેમ કરતી વખત ધર્મ કરતા હોય એમ માની લે છે. આથી આહિરાત્મભાવમાંથી ઊંચા આવવાને જે એક જ પ્રસંગ-નિમિત્ત છે તે તેઓ ગુમાવી બેસે છે. આનંદઘનજી મહારાજ તેટલા માટે કહે છે કે આ સર્વ વૃથા આળપંપાળ છે તે છેડી દે, એ સર્વ એક પ્રકારને સંસાર છે એમ સમજે, એ સર્વ મતઆગ્રહમાં આશાનું દાસપણું છે એ વિચારે, એમાં માત્ર પિતાનું પેટભરાપણું છે તે વાત હદયમાં સ્થાને અને તેવી સ્થિતિને ત્યાગ કરવા નિશ્ચય કરે અને હદયકમળમાં આનંદભ્રમરને શોધી તેની સાથે કામ લો, તેની સાથે રમણ કરે અને તે દશામાં પરમાત્મભાવતું સાધ્યબિંદુ લક્ષ્યમાં રાખી તન્મય થવા દહ પ્રયત્ન કરે. ઉપર ઉપરના જાપ કરવાથી, અધ્યયન કરવાથી કે ઝનુની ટેળીના નાક થવાથી અંતરાત્મભાવ પ્રાપ્ત થતો નથી અને તે વગરના બધા પ્રયાસ લગભગ વિશુદ્ધ અને વિશિષ્ટ પરિણામ વગરના છે. ચિત્તરંજને શોધવામાં ચગને અંગે હદયમંડળ નાભિમંડળ ઉપર કમળની પાંખડીની કલ્પના કરી તેમાં નવ, સેળ વિગેરે અક્ષર સાથે પદમંડળની સ્થાપના કરી પદસ્થ ધ્યાન કરવામાં આવે છે, જેનું સ્વરૂપ પદસ્થ સ્થાનને અંગે ગઝથામાં બહુ વિસ્તારથી બતાવ્યું છે તે પણ અત્ર વિચારવા છે. તદુદ્વારા પણ જે હદયકમળ-ચિત્તપંકજને શેયે તે તે ઉપર રમણ કરતાં આત્મભ્રમરને જોઈ શકે છે. આ હકીકત ચોગને અંગે છે અને રોગના વિષયને તે વિભાગ વાંચવાથી અથવા સમજવાથી બરાબર ગ્રાહામાં આવી જાય તેમ છે. તાત્યચર્ચ એક જ છે કે તમે બહારથી આભાસતિ થશે એમ માને છે તે વાતમાં સત્ય નથી, તમારામાં જે મહાન તત્વ છે તે શોધ, તેનું પૃથક્કરણ કરે અને તેની અંદર દાખલ થાઓ; ઉપર ઉપરની વાત કરી નક કાળને અને શક્તિને વ્યય કરે નહિ. આનંદઘનજી મહારાજે ધર્મને નામે ઝગડા નહિ કરવાને અન્ન અંતરાત્મદશાના વિચાર સાથે જે બોધ આપે છે તે વિવેકપુરસર સમજવા અને અાદરવા ચગ્ય છે. be Page #436 -------------------------------------------------------------------------- ________________ “અઠ્ઠાવીશ] પરાશાને ત્યાગ અગમ પીઆલાનું પાન. રપ૧ આ પદમાં આનંદઘનજી મહારાજે જે અભુત આશય બતાવ્યા છે તે બરાબર સમજ, કેઈપણ પદના ભાવને એકાંત દષ્ટિથી પિતાના વિચારને પુષ્ટિ આપવામાં ખેચી ન જવાય એમ થવું ખાસ જરૂરનું છે. અત્ર રામ રામ કરનારની જે રિતિ વર્ણવી છે તે અહિરાત્મભાવમાં વર્તતા સર્વ જીને લાગુ પડે છે. જેઓ સાધ્ય સમજી શકતા નથી, ધર્મને વ્યવહાર બનાવી દે છે અને તેને નામે ટંટાઓ ઉઠાવે છે તેઓને આ પદમાંથી ઘણું રહસ્ય મળશે. જેઓ માહગતિ વૈરાગ્યથી સંસારને ત્યાગ કરી બેઠા હોય પણ તે જ મહિના સામ્રાજ્યથી વર્તાવરૂપ સમજતા ન હોય તેમણે આ પદ વારંવાર વાંચવા ચોગ્ય છે. મહિનો અર્થ. અત્ર રાગ ન સમજ પણ અજ્ઞાન-વતુરવરૂપનું અજાણપણુ એ અર્થ છે એમ ધ્યાનમાં રાખવું. અજ્ઞાનથી ગમે તેટલાં કષ્ટ કરવામાં આવે પરંતુ જ્યાં સુધી આત્મસ્વરૂપના પરમ લક્ષ્યપૂર્વક ત્યાગ થતું નથી ત્યાંસુધી વસ્તુતઃ લાભ કાંઈ મળતું નથી. મહા તપસ્યા કરવાથી ક્રાચ દેવેદ્ર કે ચક્રવતીની પદવી મળી જાય પણ તે વસ્તુતઃ કાંઈ નથી. આથી કેઈ પણ ગુણ પ્રાપ્ત કરવા ઈચ્છા હોય તે તેને પાયે પાકે જોઈએ. મેહઅજ્ઞાનથી થયેલા વૈરાગ્યપર ગમે તેવા સંન્યસ્ત કે દીક્ષા લેવામાં આવે તે તે સર્વ બહિરાત્મભાવ છે. જ્યારે વસ્તુસ્વરૂપના જ્ઞાન સાથે અહિરાત્મભાવને ત્યાગ થઈ અંતરાત્મદશામાં વર્તવાનું બની આવે અને પરમાત્મદશા પ્રાપ્ત કરવા ઈચ્છા સ્પણ લક્ષ્યાર્થમાં રહે ત્યારે અલક્ષ્ય જ્યોતિ જાગ્રત થાય છે અને તેવું કર-નારા પ્રાણ વિરલા હોય છે પણ તેમ કરે ત્યારે જ સંસારને પાર પમાય છે. આ સ્વરૂપ બહુ મનન કરી વિચારી હૃદયમાં ઉતારવા રોગ્ય છે, વર્તનમાં લાવવા ચગ્ય છે અને ખાસ અનુભવવા ચોગ્ય છે ૫૮ અઠ્ઠાવીસમું, રાગ આશાવરી आशा ओरनकी क्या कीजे, ग्यान सुधारस पीजे. મારા भटके द्वार द्वार लोकनके, कूकर आशाधारी Page #437 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીનાં પદે. [પદ ગામ નુભવ અને સીયા, • - ઉત્તરે જાદુ કુમાર. આશા છે ? . “પારકાની આશા શું કરવી? જ્ઞાનઅમૃતરસનું પાન કરવું એ જ કર્તવ્ય) છે. આશા ધારણ કરનારે આશાને વશ પટેલે કુતરા લોકોને બાર બાર રખડે છે (પણ) જે આત્મઅનુભવના રસમાં રસિક જીવે છે અથવા જે તેમાં મગ્ન-તલાલીન થઈ ગયેલા જીવે છે તેની (તેના માથામાંની) કેફે કદિ ઉતરતી જ નથી.” ભાવ-આ પદના સબંધમાં એક એવી દંતકથા ચાલે છે કે આનંદઘનજી મહારાજ જેનું નામ લાભાન હતું તેઓ એક શહેરમાં મારું થિત રહ્યા હતા, ત્યાં એક શ્રાવક તેમની બહુ વૈયાવચ્ચ કરતું હતું, તેઓને આગ્રહ કરી આહાર વહેરવા લઈ જતે હેતે, જરૂરી કપડાં પણ વહેરાવતે હતા અને ઘણી વખત તેમની પરિચયમાં કાઢતે હતે. વળી તે ઉપાશ્રયને શેઠ પણ હતું એમ કહેવાય છે. પર્યુષણના વખતમાં એક દિવસ તે પૂજામાં સવારે જરા શેકાઈ ગયે. વ્યાખ્યાન શરૂ કરવાને વખતે કઈ શ્રોતાએ યાદ આપ્યું કે અમુક શેઠ હજુ પધાર્યા નથી, પૂજામાં છે તે સુરતમાં આવશે, પણ નિર્ણય કરેલા વખતે આનંદઘનજી મહારાજે તે વ્યાખ્યાન શરૂ કર્યું. પર્યુષણનાં વ્યાખ્યાન અખંડ સાંભળવાની સ્વાભાવિક ઈરછાવાળો તે શેઠ પા કલાક પછી આવ્યા એટલે તેને જરા ખેદ થયે. વ્યાખ્યાન પૂરું થયા પછી તે બેસી ગયો કે “સાહેબ! આ સેવકપર જરા દયા કરી સહજ વ્યા ખ્યાન થોભાવવું હતું. ગુરૂ બાલ્યા નહિ. ફરીવાર એ ને એ જ વાત કરતાં જરા તે શ્રાવકે કહ્યું કે “સાહેબ! હું કપડાં વહેરાવું છું, આહાર વહેરાવું છું, આટઆટલી વૈયાવચ્ચ કરું છું તે તે ધ્યાનમાં રાખવું હતું? આનંદઘનજી એલ્યા, “ભાઈ, આહાર તે ખાઈ ગયા અને લે આ તારાં કપડાં” એમ કહી કપડાં ઉતારી આપી જંગલમાં ચાલ્યા ગયા અને ૧ રનકી-બીજાની કયાશી કીજે સરવી સુધારસઅમૃતરસ પી=પી ભટકે ભટકે છે, રખડે છે કાર દ્વાર આરણે બારણે લોકનકે લેકાનાં ટુકારે આશાધાર =આશાને વશ રહેલો રસીયા=જેમાં રસિક છ કબહુ કોઈ પણ વખત ખુમાર ધુમવાપણું, કફ Page #438 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવીશ.] પરાશાને ત્યાગ–અગમ પીઆલાનું પાન. ૨૫ ત્યાં જઈ આ પદ પ્રથમ બનાવ્યું. ઉપાશ્રય તે શેઠને લેવાથી તેને ત્યાગ કરી દીધી આવી દંતકથા છે. રશૂળ જગતની ઘટના આશાપર બંધાયેલી છે. દરિક સ્થિતિને માણસ ધન મેળવવાની આશા રાખે છે, કુવારે સ્ત્રી મેળવવાની આશા રાખે છે, વિરહી સ્ત્રી પતિને મળવાની આશા રાખે છે, મરણ કાંઠે સુતેલે પ્રાણ સાજો થઈ જવાની આશા રાખે છે. આવી રીતે અનેક પ્રકારના આશાસૂત્રથી બંધાયેલ આ જીવ અધમ સ્થિતિમાં હોય છે તે પણ સંસાર તરફ ખેંચાતું જાય છે, તેને વળગતે જાય છે, તેને ચાટતે જાય છે. એક આશાને તાબે રહીને એટલાં (અ)કાય કરે છે કે તેની ગણુતરી કરી શકાય નહિ. આ આખા પદપરથી જણાશે કે નવીન શૂળ વસ્તુઓ મેળવવાની તૃષ્ણ અને તે પ્રાપ્ત થશે એવી આશાને લીધે સંસારદાવાનળથી અતિ વસ થયેલા પ્રાણી પણ સંસારમાં રાજીખુશીથી સબક્યા કરે છે. આશાનું સ્વરૂપ બતાવતાં કહેવામાં આવ્યું છે કે જેમ જેમ શરીર તથા ધનની આશા ફેલાતી રહે છે તેમ તેમ મહથિ વધારે દઢ થતી જાય છે. જે આશાને રોકવામાં ન આવે તે તૃષ્ણની સાથે તે પણ આખા વિશ્વમાં વધારે વધારે પ્રસાર પામતી જાય છે અને તેના પાયા દઢ થયા પછી તેને કાપવી મુશ્કેલ થઈ પડે છે. આશા જે શાંતિને પામી જાય તે મનવાંછિત સર્વ આત્મીય કાયી સિદ્ધ થાય છે અને જે તેમ ન થાય તે આ ભવસમુદ્ર હુસ્તર થઈ જાય છે. યમ, નિયમ વિગેરે પ્રશમ સામ્રાજ્યને તથા સધરૂપ સૂર્યને રેકનાર આશા જ છે. જેઓ વૃદ્ધિ પામતી આશાને ચકી શકતા નથી તેઓ ક્ષિપ્રાપ્તિ માટે નકામો શ્રમ કરે છે. આશા ઇન્દ્રિયને ઉન્મત્ત કરનાર છે, આશા વિષની વેલડી છે અને આશાને લઈને જ પ્રાણીને સર્વ દુઃખ પ્રાપ્ત થાય છે. જે ભાગ્યવાનું પ્રાણુઓ આશારાક્ષસીને હણ નાખે છે તેઓ આ મહા સુખથી ભરપૂર સંસારસમુદ્ર તરી જાય છે. જેઓને આશા હોય છે તેઓને મનની શુદ્ધિ પણ રહેતી નથી તેથી સર્વ આશાને ત્યાગ કરીને જે નિરાશીભાવનું અવલંબન કરે છે તેઓનું મન પૈગલિક પદાર્થોનો સંગ કરતું નથી અને તેથી તેનાપર જે વિજય મેળવે છે તેને સત્ય જ્ઞાન, ચારિત્રપાલન,વિવેક, Page #439 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ આનંદઘનજીનાં પદો. [પદ તત્વનિશ્ચય અને નિર્મમતપણું પ્રાપ્ત થાય છે, પણ જ્યાંસુધી આશારૂપી દાવાનળ હૃદયમાં બળ્યા કરે છે ત્યાંસુધી મહાદુઃખદાવાનળની શાંતિ થતી નથી. દેના સવામી ઈદ્ર સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત કરીને પણ જે વિશેષ પ્રાપ્તિની આશાથી બદ્ધ હોય તે વાસ્તવિક રીતે તે જરા પણ સુખી નથી. નિરાશીભાવ ધારણ કરનાર પ્રાણીનું અતઃકરણ ચપળતા છોડી દે છે, તેના ઇઢિયહસ્તીઓ વિક્રિયાને તજી દે છે અને તેને કષાયઅગ્નિશાંતિ પામે છે”(જ્ઞાનાર્ણવ-પ્રકરણ સતરમું) પૂજ્યપાદ શ્રીમદવિજયજી ગ્રાનસારના બારમા નિસ્પૃહાબુકમાં લખે છે કે પિતાના સ્વભાવનનિજ ગુણની પ્રાપ્તિ ઉપરાંત બીજું કોઈ પણ પ્રાપ્ત કરવા ચગ્ય નથી. એવી રીતે આત્મઐશ્વર્યથી સંપન્ન મહામુનિ તદ્દન નિસ્પૃહ થઈ જાય છે. બિચારા પારકી આશાવાળા પ્રાણીઓ હાથ જોડી જોડીને પ્રાર્થના કરે છે, ઘરે ઘરે ભિક્ષા માગે છે, પરંતુ અનત જ્ઞાનપાત્ર પ્રાણું તે આખા જગને તરખલા તુલ્ય જુએ છે. વિદ્વાન માણસે યુદગળમાં આનંદ લેનારી રતિની સાથે પ્રીતિ કરનારી સ્પૃહાને હયમંદિરમાંથી બહાર ધકેલી મૂકવી જોઈએ. સ્પૃહાવાળા પ્રાણીઓ તરખલા અથવા રૂની પેઠે તદ્દન હલકા લાગે છે, છતાં સંસારસમુદ્રને તળીએ જઈને બેસે છે એ મેટી નવાઇની હકીક્ત છે! નિસ્પૃહી પ્રાણીને જમીનપર શમ્યા કરવી પડતી હોય, ભિક્ષાથી જેવું મળી આવે તેવું ભેજન કરવાનું હોય, જીર્ણ વસ્ત્ર પહેરવા મળતાં હોય અને જંગલરૂપ ઘર વાસ કરવા માટે હોય તે પણ તેને ચક્રવર્તી કરતા વિશેષ સુખ છે. પારકી આશા એ મોટું દુઃખ છે અને નિ:સ્પૃહીપણું એ હું સુખ છે. સુખ અને દુઃખનું આ ટુંકામાં અંદાસર લક્ષણ સમજવું ઉપાધ્યાયજીનાં છેલ્લાં વચન વિશેષ રીતે સમજવા યોગ્ય છે અને તેજ આ પદને વિષય છે. આનંદઘનજી મહારાજ કહે છે કે હે ચેતના તું પારકાની આશા શામાટે કરે છે? તને બીજા કોઈ શું આપવાના છે? તે અન્ય માણસ પાસેથી અથવા અન્ય વસ્તુની આશા કરે છે પણ તેમાં તારું શું વળવાનું છે? તારું છે તે તે તારી પાસે જ છે, તારામય જ છે, તે પિતે જ છે. માટે પરની આશા છેડીને Page #440 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવીસમું] પરાશાને ત્યાગ–અગમ પીઆલાનું પાન. ૨૫૫ તું જ્ઞાનઅમૃતરસનું પાન કરે જેથી અજરામર થઈ જઈ આ ભવવ્યાધિને હમેશને માટે દૂર રાખી શકીશ. આત્મસ્વભાવને સ્વાધ્યાય કરતાં એક વિદ્વાન લખી ગયા છે કે પારકી આશ સદા નિરાશા, એ હે જગ જન ફાસા , તે કાટાક કરે અભ્યાસ, કહો સદા સુખવાસા, આપ સ્વભાવ મેં રે, અવધુ સદા મગનમેં રહેના આ પ્રમાણે પરજીવની અથવા પરવતુની આશા નિરાશામાં જ પરિણમે છે, એ તે માત્ર માણસને કેસે દઈ ફસાવે છે, સંસારમાં રઝળાવે છે અને મળે છે તે મુંઝાવે છે અને ન મળે તે ચિંતા કરાવે છે તેથી પરની આશા છેડી દેવા-તેને કાપી નાખવા અભ્યાસ કરવા જેથી નિરંતરને માટે સુખ પ્રાપ્ત થાય, અર્થાત જેથી અજરામર સ્થાન પ્રાપ્ત થાય. પોતા સિવાય અન્ય કોઈના ઉપર આધાર રાખી બેસી રહેવામાં અને અન્ય પદ્દગલિક વસ્તુ મેળવવાની ઈછામાં એટલા લટકી રહેવું પડે છે કે આ જીવ એને પરિણામે જરા પણ ઉચે આવી શકતા નથી, વળી તે વખતે તે કેવું વર્તન કરે છે એ પણ વિચારીએ. આશાથી આ લોકમાં અને પરલોકમાં આશા કરનારની ફજેતી થાય છે. આ ભવમાં આશા પૂરી થતી નથી ત્યાંસુધી મનમાં જે સંકલ્પ વિક થાય છે તે એટલા તે મોટી સંખ્યામાં અને દીર્ધ કાળ સુધી માનસિક દુખ આપનારા હોય છે કે ત્યાર પછી આશા પૂરી થાય તેપણ તેમાં આનંદ રહેતું નથી અને આશા તે દરરોજ અનેક પ્રકારની થતી હોવાથી એ નવાણું આશાઓ તે કદિ પૂરી થતી નથી. તે તે વળી એટલી ખરાબ અસર મૂકી જાય છે કે તેનું વર્ણન કરવું સુશ્કેલ થઈ પડે. આવી રીતે પૂર્ણ થયેલી અને અપૂર્ણ રહેલી આશાઓ પશુ પરભવમાં તે બહુ દુઃખ આપે તેવાં ચીકણું કર્મને બંધ કરાવે છે. આશાથી આ ભવમા અને પરભવમાં બહુ દુખ પ્રાપ્ત થાય છે. એક જેટલીને કકડે મેળવવાની આશાએ જેમ કૂતરે લોકેન બારણે બારણે રખડે છે તેમ આશાધારી પ્રાણુ લોકેના દ્વારે દ્વારે રખડે છે. એક નીતિવચનમાં કહ્યું છે કે કાહવાઇનમાળવેપાર, નૌ નિષા વકિલને શા था पिण्डदस्य कुरुते गजपुगवस्तु, धीरं विलोकयति चाटुशतैश्च भुढे ।। Page #441 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ આનદધનજીનાં પ. [પદ આ માણસ જેટલીને ટુકડે આપશે એવી આશામાં કૂતરે પૂછડી હલાવે છે, પગે પડે છેજમીન પર પડીને પિતાનાં મુખ અને પેટ બતાવે છે, ત્યારે ગજરાજ હાથી) ધીરથી ખાવા માટે આણેલા રેટલાએ તરફ જુએ છે અને સેંકડે કાલાવાલા કર્યા પછી ખાય છે. જેઓએ હાથીને ખવરાવવામાં કેટલી મહેનત પડે છે અને કૂતરે એક રેલીને ટુકડે હાથમાં રાખનારની પાસેથી તે મેળવવા સારૂ કેટલી) ગેલ કરે છે તે બન્ને વચ્ચે તફાવત અવલોકન કરીને જર્યો હશે તે આશા કરનાર અને નહિ કરનારની સ્થિતિને અંતર બરાબર સમજી શકશે અને એવી રીતે જ્યાં ત્યાં રખડ્યા કરે છે છતાં ઘેર ઘેર ભટકનાર કૂતરાને કેાઈ જગાથી લાકડીના માર અને કઈ જગાએથી હુડ હ8 ના અવાજ સાંભળવા પડે છે. આશાધારી મનુષ્યની બરાબર આવી જ સ્થિતિ છે. ફટાદાર મગજવાળા શેઠીઆઓ પાસે નિજ ગુણની સ્વમુખે કથા કરવી, પર્વત પર્વત અને જંગલે જગલે આશામાં રહી રખડવું, ન કરવા ચગ્ય ધધા કરવા, ભૂખ્યા રહેવું વિગેરે અનેક વિટંબણુઓ સહન કરવી, અનેક તોફાને મચાવી મૂકવાં અને છતાં ઘણી ખરી વખત કુતરાના જેવી સ્થિતિમા રહેવું –આમ આપણે બહુધા જોઈએ છીએ. આત્મવરૂપથી ભિન્ન જડ વરતુની અથવા પર મનુષ્યની આશા કરનારની આવી સ્થિતિ થાય છે * આશાધારીની ઉપર પ્રમાણે રિથતિ ધારવી. હવે જે આશીભાવ તજીને આત્મઅનુભવરૂપ રસમાં આસક્ત થાય છે તેને કે આનંદ થાય છે તે બતાવે છે તેને પ્રથમ દરજજે તે નિરાશીભાવ પ્રાપ્ત થાય છે, કારણકે આત્માનુભવ થતી વખતે તે પરવતુ સાથે પિતાને સબંધ વિવેકપૂર્વક વિચારી શકે છે અને તે સંબંધની અનિત્યતા અને સ્વરૂપથી ભિન્નતા જ્યારે તેના સ્થાનમાં આવે છે ત્યારે તે કદિ પણ સ્વથી અન્ય (વસ્તુ અથવા પ્રાણુ)ની આશા ન રાખવાને નિશ્ચય કરે છે અને આ પ્રમાણે અન્યની આશા ન રાખવાના વિચાર સાથે આ જીવને આત્માનુભવને રસ જામે છે, તેમાં તેનું રસિકપણું થાય છે અને છેવટે તેમાં તે તદ્દીન થાય છે. આ આત્માનુભવરસનું પાન કરવાથી તેની કેફ ચડે છે, મદિરાનું પાન કરવાથી જેમ કેફ ચડે છે તેમ, પણ મદિરાપાન અને અનુભવરસના પાનમાં એક મોટે Page #442 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવીસમું.] પરાશાને ત્યાગ–અગમ પીઆલાનું પાન. ૨૫૭ તફાવત છે અને તે એકે મદિરાપાન કર્યા પછી હા વખતે તેને કેફ ઉતરી જાય છે ત્યારે હાથ પગ તૂટે છે, શરીર શિથિળ થઈ જાય છે અને કામ કરવાને ઉત્સાહ તક્ત મટી જાય છે, પણ આ અનુભવરસનું પાન કર્યા પછી તેની જે કેફ ચઢે છે તે તે કદિ ઉતરતી નથી, એક વખત તે કેફ ચઢી હોય તે પછી તેની ખુમારીમાં જ આ જીવ પ્રગતિ કરતે જાય છે અને છેવટે અનંત-છેડા વરગનું સુખ પ્રાપ્ત કરે છે. મતલબ એ કેફ ચઢ્યા પછી અનંત કાળ સુધી કદિ પણ ઉતરવાનો પ્રસંગ જ આવતું નથી. આશાધારી કૂતરે બારણે બારણે રખડે છે પણ છેવટે તેનું કાંઈ વળતું નથી અને નિરાશીભાવ પ્રાપ્ત કરી પોતાની સહજ સમાધિરૂપ અનુભવરસનું પાન કરી તેમાં આસક્ત રહેનાર પ્રાણુઓની કેફ કદિ પણ ઉતરતી નથી, તેથી પરની આશા છોડી દઈ સ્વાત્માનુભવ કરે એ અત્ર ઉપદેશ છે. વાત એમ છે કે જ્યારે અધ્યાત્મજ્ઞાનને આ વિષય ચર્ચાતું હોય છે ત્યારે તે આ જીવને તેની સત્યતા સ્પષ્ટ રીતે સમજાય છે, પરંતુ પારકી આશામાં તણાયેલ. રાગમાં રાચેલો અને સંસારથી આકર્ષાયલે આ જીવ પાછો એકલો પડે છે કે બધી વાત ભૂલી જઈ પરભાવમાં આસક્ત થઈ જાય છે અને પછી કૂતરાની જેમ અહીં મોટું નાખે છે, ત્યાં મોટું નાખે છે અને બધી જગાએથી માર ખાય છે, કેઈ વખત ટકા જેટલું મળે છે તે પણ તે લાંબે વખત ટકતું નથી અને વળી ટુકડે ટલે પાસે હેય તેટલો વખત પણ વધારે વેટલે મેળવવાની આશામાં કૂતરાપણું તે છોડી શકતું જ નથી. આ સ્થિતિ કેટલી દુઃખમાય છે તે વિચારવાથી સમજાય તેવું છે. आशा दासीके जे जाए, ते जन* जगके दासा आशा दासी करे जे नायक, लायक अनुभव प्यासा आशा० २ * જન ને સ્થાનકે “સબ' શબ્દ એક પ્રતિમા છે. 1 ને બદલે કાઈક એ “જો શબ્દ છે ? પીયાસા એવો પાઠાન્તર છે. * ૨ એ=ાયા, જાતા, દીકરા જન=માણસ જગકે દાસા દુનિયાના નાકર નાયકપરી, સ્વામી લાયકાગ્ય અનુભવાસી=અનુભવની પ્યાસ, તરસ, - - ૧૭. Page #443 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ આનંદઘનજીની પદ [ પદ જે પ્રાણીઓ આશા દાસના છોકરા છે તે પ્રાણુઓ જગતના નકર છેઆશા દાસી જેને (પિતાના) નાયક-ઉપરી બનાવે છે તે વસ્તુવિચારથી થતા આનંદને અનુભવવાની ઈચ્છાને ચગ્ય થાય છે? ભાવ-જે આશરૂથી દાસીના છોકરા થાય છે તે આખા જગતના નેકર થાય છે. આશારૂપી લેડીના પુત્ર દાસ જ થાય છે, વાંદરીનું ચુ જેમ પોતાની માતાને વળગી રહે છે તેમ તેઓ આશા માતાને વાગ્યા રહે છે અને સામાન્ય રીતે દાસીના છોકરા તે દાસજ થાય. આશા તૃષ્ણુને જેઓ વશ પડે છે તેઓ આખા જગતના જે પ્રાણીઓના સંબંધમાં તેને અંગે આવે તેને હુકમ પિતાની ઇચછાએ અમલમાં લાવી તેના દાસ બને છે, તેને નમે છે, તેને પગે પડે છે અને તેની ગુલામગીરી કરે છે. દાખલા તરીકે જ્યારે ધનની આશા હોય છે ત્યારે ધનવાનું પ્રાણી પાસેથી ચુક્તિ પ્રયુક્તિ કરી ધન કઢાવી લેવા તેની પરિચય કરે છે, તેની ખુશામત કરે છે અને અનેક ન કરવા એગ્ય કાર્ય કરે છેઆટલા દાસત્વથી સંતોષ ન પામતાં જડ પદાર્થની આશામાં પાગલિક અચેતન સોનારૂપાની પૂજા પણ કરે છે. તે જ પ્રમાણે વિષય સેવવાની આશાથી કુલટા કુભાર્થીની પણ પરિચય કરે છે, તેને હુકમ ઉઠાવે છે, તે કહે તેમ કરી આપે છે. પછી શ્રી ગમે તેવી સુચી, અન્યઆસક્ત અને શંખણી જેવી હોય તે પણ તેના ઉપર રાગબુદ્ધિથી તેને દેવી તરીકે પૂજે છે, તેનાં વચનને ઉપાડી લે છે અને તેને જરા પણ અસંતોષ ન થાય તે સારૂ અનેક વિચારે કર્યા કરે છે, એટલું જ નહિ પણ તેવી સ્ત્રીની ખાતર માતા પિતા બધુ અને સ્નેહી વર્ગની સાથે મોટે કલેશ કરે છે અને પોતાના બાલ્યકાળમાં જે અપાર ઉપકાર તેઓએ પિતાની ઉપર કર્યો હોય છે તે સર્વ ભૂલી જાય છે. સ્ત્રી તરફ્ટી એટલું કરવા છતાં પણ લાત મળે છે ત્યારે તેને પગે તે ઈજ નથી થઈ એમ કહી અપમાનને ગેટ ગળી જઈ તેને પંપાળે છે અને એવું નિષિદ્ધ આચરણ કરે છે કે જરા પણ તત્તવ-રહસ્ય સમજનાર પ્રાણીને તેના વર્તનપર હાસ્ય આવ્યા વગર રહેતું નથી. ધન અને સ્ત્રીની આશાથી પ્રાણી જે જે આચરણ કરે છે તેનું જે વર્ણન આપ્યું છે તે પુસ્તક ભરાય પણ તે દરરાજના અનુભવને વિષય હોવાથી સર્વથી સમજી શકાય તેવી Page #444 -------------------------------------------------------------------------- ________________ અાવીશમું] પરાશાનો ત્યાગ–અગમ પીઆલાનું પાન. ૨૫૯ હકીક્ત છે. એવી જ રીતે જમીનની, વસ્તુની ઘરપ્રાપ્તિની આશાથી અથવા માન તૃષ્ણાથી તેમ જ બીજી કોઈ પણ પ્રકારની આશાથી આ જીવ અનેક કામ કરવા લાગે છે અને કરે છે, અનેક પ્રકારના ધકેલા ખાય છે, પાછા પડે છે અને વળી આશામાં અને આશામાં પાછો ઊભા થઈ અનેક જાળ પાથરે છે, અનેક કષ્ટ વેઠે છે અને અનેક પ્રકારની ગુલામી સ્વીકારે છે. આશા રાસીના જે દીકરા છે તે આવી રીતે આખા જગતના દાસ છે.. હવે આશા જેને પોતાના સ્વામી કરે-ઉપરી કરે અર્થાત આશા જે પ્રાણીના હુકમમાં રહેનાર ગૃહિણું થાય,તે જેના કબજામાં તે પ્રાણું અનુભવરસનું પાન કરવાને ચાગ્ય થાય છે અને છેવટે તે અનુભવરસનું પાન કરે છે. અનંત જ્ઞાન દર્શન ચારિત્રસ્વરૂપના જ્ઞાનને અનુભવ કહેવામાં આવે છે જેનું સ્વરૂપ આગળ ચોથા પદના વિવેચનમાં અને ત્યાર પછી મહુવાર વિચારી ગયા છીએ. તે અનુભવજ્ઞાનની તૃષા ત્યારે જ જાગ્રત થાય છે કે જ્યારે અન્ય જીવની અથવા અન્ય પાગલિક પદાર્થો મેળવવાની આશાપર સ્વામિત્વ પ્રાપ્ત થાય. આશા૫ર સ્વામિત્વ મેળવાથી સર્વ પ્રકારની હાડમારીને અંત આવી જાય છે, મનમાં સંતોષવૃત્તિ આવી જાય છે અને પરમ સુખ પ્રાપ્ત થાય છે. એને પરિણામ સ્વરૂપજ્ઞાનનું પાન કરવાની તૃષા થાય છે અને તે તૃષાને તૃપ્ત કરવાનાં સાધનો સ્વભાવે જ પ્રાપ્ત થઈ જાય છે. છેવટે એ અનુભવરસમાં નિમગ્ન થઈ અનત કાળ સુધી તે જ સ્થિતિમાં રહી મહા પ્રમાદ કરાવનાર અક્ષય સ્થિતિ પ્રાપ્ત કરવાનું પ્રબળ નિમિત્ત કારણ પણ તે નિરાશીભાવ બને છે. અહીં ટબાકાર અનુભવપિપાસા એ છેલ્લી પક્તિને પાઠ લઈ આશા દાસી જેને પોતાને સ્વામી બનાવે તે અનુભવરસને પિપાસુ એટલે તૃષાવંત-તર રહે છે (બને છે, એમ અર્થ કરે છે. મતલબ એના સંબંધમાં કાર્સ તરીકે કે પતિ તરીકે આવનારને એ આશા રખડાવે છે એટલે કેઈ પણ રીતે એનો સબંધ ઈષ્ટ નથી. આ દષ્ટિબિંદુથી આ અર્થ પણ સમીચીન છે. આ ત્રીજી અને ચોથી પંક્તિને એક બીજી રીતે પણ સુંદર અર્થ થાય છે. જેમ શેઠનું કામ પિતાની દાસીઓને પ્રવર્તાવવાનું છે Page #445 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ આનંદઘનજીનાં પદો , [પદ તેમ જે આશાને દાસી તરીકે પ્રવર્તાવે અથવા તે તરીકે રાખે અને તેમ કરીને તેના ઉપર હુકમ કરીને પિતાનું કામ શેઠ સિદ્ધ કરે છે તેવી જ રીતે જે આત્મા આશાનો દાસ ન બનતાં સ્વરવરૂપની સિદ્ધિ માટે એગ્ય કાર્યોમાં ઈચ્છાને પ્રયાસ કરે છે તે. અનુભવને લાયક થાય છે. આ અર્થ કરવામાં જે નાયક આશા દાસી કરે? એમ પદ છેદ કરવાનો છે. આ અર્થ બહુ સુંદર ભાવ બતાવે છે. આશય લગભગ ઉપર બતા તે જ રહે છે, પણ એમાં ફેર એટલે છે કે પ્રથમ અર્થમાં આશા તેને નાયક કરે છે અને આ અર્થમાં ચેતનજી આશાને દાસી બનાવે છે. આ ભાવ તેથી વધારે સુંદર છે, કારણકે એમાં ચિંતન નાયકપલ્સ ચોગ્ય રીતે પીછાનાય છે. આશા એ એવી વસ્તુ છે કે તેને પાર પામવામાં અને તેનાપર સ્વામિત્વ મેળવવામાં બહુ મુશ્કેલી નડે છે. ભકિરિ તેને નદી સાથે સરખાવી તેને પાર પામનાર ચોગીશ્વરના આનંદનું વર્ણન કરે છે, તેમ કરતાં નદીમાં શું શું પદાર્થ હોય છે અને તેને પાર પામવામાં કેટલી અગવડે પડે છે તે તરફ લક્ષ્ય ખેચતાં તે કહે છે કે આશા નામની નદીમાં મરથ જળ ભર્યું છે, તેથી આ વખત જુદી જુદી ઈચ્છાઓ થયા કરે છે નદીમાં જેમ જળના તરંગ થાય છે તેમ અહીં તૃણાનાં મોજા આવ્યાં કરે છે, નદીમાં રાગરૂપી ગ્રાહ (જળમાં રહેનાર મનુષ્યનું પણ ભક્ષણ કરી જાય તેવા મેટા મગરમ ) હોય છે જે પ્રાણચસન કર્યા કરે છે, નદીપર જેમ પક્ષીઓ ઉડ્યા કરે છે તેમ આ આશા નદી પર વિતરૂપ પક્ષીઓ ઉક્યા કરે છે જેથી અસ્તવ્યસત વિચારના ઉયન થયા કરે છે, નદીમાં પૂર આવે ત્યારે જેમ કાંઠા પરનાં વૃક્ષોને નાશ થાય છે તેમ આ આશા નદીમાં મરથજલનું પૂર આવે ત્યારે ધર્યક્ષનો નાશ થાય છે, મોટી નદીઓમાં જેમ આવર્ત (જળચક) થાય છે અને તેના સપાટામાં આવનાર તરનારે પણ ડુબી જાય છે તેમ આ આશા નદીમાં મોહના * आशा नाम नदी मनोरथजला तृष्णा तरजाकुला, रागप्राइवती वितर्कविहगा धैर्यगुमध्वसिनी; मोहावतंसुदुस्तरातिगहना प्रोत्तुङ्गचिन्तातटी, -• • તા: પારકા વિશુદબેનો નરતિ ચો . એ મહરિ. Page #446 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવીસમુ.1 પરાશાને ત્યાગ–અગમ પીઆલાનું પાન. ૨૬૧ , આવર્ત આવે છે કે જે પ્રાણને ચકભ્રમણમાં નાખી દે છે આવી આશા નદી તરવી મહાં મુશ્કેલ પડે તેવી અને અતિ ઊંડી છે, તેને પાર જે ગીશ્વર પામી ગયા છે તે આનંદ કરે છે. આટલા ઉપરથી જેવામાં આવ્યું હશે કે આશાપર જય મેળવનાર પ્રાણ આ જીનનું વિશિષ્ટ કર્તવ્ય કરે છે, તેમાં આનંદ માની સાધ્ય પ્રાપ્ત કરવાના માર્ગ પર આવી જાય છે અને અનુભવરસનું પાન કરવાને ચગ્ય થઈ છેવટે તેનું પાન કરી સાધ્ય પ્રાપ્ત કરે છે. मनसा प्याला प्रेम मसाला, ब्रह्म अग्नि परजाली तन भाठी अवटाइ पीए कस, વાગે ભગુભવ ચી. મારા૨ શરીર શહીમાં શુદ્ધ સ્વરૂપ અગ્નિ સળગાવી અનુભવરસમાં પ્રેમરૂપે મસાલો નાખી તેને મનરૂપે પ્યાલામાં ઉકાળીને તેનું સરવ પીએ છે ત્યારે અનુભવની લાલી પ્રગટ થાય છે ભાવ-શરીરને પોષવા માટે ઉનાળામાં જુદા જુદા પ્રકારના એલચી, ગુલાબનાં કુલ, વરિયાળી વિગેરે ઠંડા મસાલા નાખી તેનું દુધિયું કરીને પીવામાં આવે છે અથવા વધારે ચોગ્ય અર્થમાં કેશર, એલચી, બદામ, પિસ્તાં વિગેરે પષ્ટિક મસાલાઓ-વસાણું નાખીને શીત ઋતુમાં દૂધ પીવામાં આવે છે, તે દૂધને પ્રથમ અગ્નિપર ગરમ કરી તેને જાડું બનાવવામાં આવે છે અને પછી પાણીના કેટલાક ભાગ બળી ગયા પછી દૂધનું સત્વ રહે છે તે પીવામાં આવે છે તેથી શરીર મજબૂત થાય છે અને સુખ ઉપર તેની લાલી આવે છે, મતલખ મુખ ઉપર પણ તંદુરસ્તપણું જણાય છે. આ નિયમને અનુસરી અનુભવરસનું પાન કેવી રીતે કરવું તે અત્ર બતાવે છે. આ શરીરરૂપ ભઠ્ઠીમાં પ્રથમ બ્રહ્મ અગ્નિ સળગાવવી. બ્રા શબ્દના બે અર્થ અત્ર વાચ્ય થઈ શકે છે. પ્રથમ અર્થ બ્રહ્મ એટલે બ્રહ્મચર્ય. સ્ત્રીસંગને ૩ મનસામનરૂપ. પ્રિમ અનુભવેરસમા પ્રેમ મસાલામસાલા, વસાણું બ્રહા=શુદ્ધ સ્વરૂપ અથવા બ્રહાચર્ય પરાળીક્સળગાવી અવટાઈઉકાળાને કસર સત્ય જગે જાગ્રત થાય, પ્રકટ થાય લાલી લાલાશ. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૨૬ર આનંદધનજીનાં પદે. [પદ સર્વથા ત્યાગ કર, મનથી પણ તેની ઈચ્છા ન કરવી. જેઓ ચાગમાર્ગમાં પ્રવેશ કરવા ઈચ્છા રાખતા હોય તેમણે પ્રહાયે પ્રથમ દરજે અવશ્ય પાળવું જરૂરનું ગણવામાં આવ્યું છે, કારણકે તેથી વીર્યહાનિ અટકી શરીર મજબૂત બને છે અને તેથી મનની અવ્યવસ્થિત સ્થિતિ, કુરમ વિગેરે અવસ્થા મટી જઈ તે સ્થિર બને છે. અથવા બ્રહ્મ શબ્દથી શુદ્ધ સ્વરૂપ સમજવું. શરીરરૂપ ભઠ્ઠી ઉપર આ બ્રહ્મરૂપ અગ્નિને સળગાવીને તેપર મનરૂપ ચાલો મૂકો અને પછી સ્વરૂપ પામવાને પ્રેમ અભિલાષરૂચિરૂપ મસાલો તેમાં નાખીને તે રસને ખૂબ ઉકાળવે અને તેને જ્યારે એ કસ રહે ત્યારે તે સવને પી જવું-પીધા કરવું. આથી અનુભવની લાલી જાગ્રત થશે. અહીં પ્રેમ મસાલો નાખવાનું કહ્યું છે તેને વાસ્તવિક અર્થ Lore, સર્વ જી તરફ બધુબુદ્ધિ, કેઈને પણ નુકશાન કરવાની વૃત્તિથી દૂર ખસવાપણું અને કેઈ પણ જીવનાં દુઃખો જોઈને ત્રાસ અને પિતાને ભેગે પણ અન્ય ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ એ થાય છે. એવા પ્રેમરૂપ મસાલાને જ્યારે અનુભવરસમાં નાખીને મનરૂપ પ્યાલે જે તે રસને અને મસાલાને ધારણ કરે છે તેને તે સ્વરૂપવિચારણારૂપ દેગમાં નાખી તેમાં રૂચિરૂપ મસાલા નાખે, પછી રેચક, પૂરક, કુંભક વિગેરે શ્વાસે શ્વાસવર્ડ પાન અપાનાદિ પવનના ઉપર નીચે થવારૂપ ઉકાળાથી તેમાં જે નકામું જળ હોય તેને દૂર કરી, મતલબ તેની અંદર જે શ્રેષરૂપે કચરે હોય તેને સળગાવી ચૂકી છેવટે જે શુદ્ધ પ્રેમ મસાલાદાર રસ રહે તેને જરા ઠંડા પડવા દઈ જ્યારે તેને પીવામાં આવે ત્યારે સર્વ પદાર્થ તરફ નિરિછકપણુથી પ્રગટેલ ઉન્મત્તતા અને તેથી પ્રગટેલી અનુભવની લાલી આંખપર, સુખપર અને શરીરપર દેખાય છે. આવા રસનું પાન કરનારનાં કાર્ય, વચન કે કિયા જોયાં હોય તે તેમાં બાહા કે અંતરંગ સ્વરૂપમાં તપવૃત્તિ એટલે અનુભવરસની લાલી-એકાગ્રતા સ્પષ્ટ રીતે જોવામાં આવે છે. ચેતન! તું પારકી આશા કરી ઘર ઘર રખડી પાછા પડે છે, દુખ અમે છે અને તે કોઈ પ્રાપ્ત કરી શકતું નથી તેને બદલે આ તારી પાસે રહેલ રસમાં મસાલે નાખી પીએ તે આ ઠંડીના દિવસે હોવાથી તેને લાભ બહુ થશે, તારા આત્મિક શરીરપર લાલી આવશે અને તેને સર્વ પ્રકારની પુષ્ટિ થશે. Page #448 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવીસમું] પરાશાનો ત્યાગ-અગમ પીઆલાનું પાન. ૨૩ મનને પ્યાલો બનાવવામાં બહુ વિચાર કર્યો જણાય છે. નકામ કચર અને શુદ્ધ રસ તે ગ્રહણ કરે છે અને ધારણ કરી રાખે છે. એ સર્વ શુભ અશુભ વિચારને વ્યક્ત કરવાનું સાધન છે. કસ–સવ પીવાની હકીકત પણ એટલી જ ધ્યાન રાખવા ગ્ય છે. નકામી વસ્તુનું પાન કરવાથી લાભ થતો નથી, તે મળરૂપે નીકળી જાય છે. પરંતુ સર્વનું પાન કરી તેને પચાવવામાં આવે તે તેનું રૂધિર, વીર્ય વિગેરે ધાતુ બની શરીરને પોષે છે, તેવી જ રીતે પ્રેમ મસાલાદાર રસના યાનનું સમજી લેવું. * અનુભવની લાલી પ્રગટ કરવાને જે કમ આ ગાથામાં બતાડ્યા છે તે નીચે પ્રમાણે સમજ. અનુભવ પ્રગટ કરવા માટે પ્રથમ 'મનમાં વિચાર કરો, કારણ વિચારને વ્યક્ત કરવાનું સાધન હાલ તે મન જ છે. પછી તે મનરૂપ પ્યાલામાં પ્રેમને મસાલે નાખ એટલે સ્વરૂપ પ્રાપ્તિના વિચાર તરફ પૂર્ણ પ્રીતિ કરવી. આવી પ્રીતિ જ્યારે વિવેકપુરસર થશે ત્યારે વપર વિવેચન થવાથી બાહી વરતુ અને સંબંધ પરથી પ્રીતિ ઓછી થઈ જશે. એવી સ્થિતિ બરાબર પ્રાપ્ત કરવા અને તે નિરંતર બની રહે તેવું કરવા તેની નીચે બ્રહ્મચર્યરૂપ અગ્નિ સળગાવવી અને તેના વડે શરીરરૂપ ભઠ્ઠીને ખૂબ તપાવવી. શરીરને તપાવવાથી તેનાપરને રાગ પણ એ થઈ જશે. આવી રીતે શરીર, સ્ત્રી અને બાહ્ય પુદગળ સંબઅને ત્યાગ થયા પછી માત્ર સ્વરૂપાનંદ પ્રાપ્ત કરવામાં જ પરમ પ્રીતિ પ્રગટ થશે. આ પ્રયાગ કર્યા પછી સત્વનું પાન કરવા નિર્ણય થશે તે વખતે ચગ્ય ગુરૂના આશ્રય નીચે અધિકાર પ્રમાણે ધ્યાનક્રિયારૂપ સત્વનું પાન થશે અને તેથી મનની સ્થિરતા પ્રાપ્ત થતાં પ્રેમની જમાવટ થશે ત્યારે અનુભવની લાલી તમારા પ્રત્યેક કાર્યમાં પ્રત્યેક વર્તનમાં, પ્રત્યેક વચનમાં સ્પષ્ટ જણાઈ આવશે અને તમારા મનમાં એટલી ઉદ્દાત્તતા પ્રગટ થશે કે તમારી આસપાસ પણ અનુભવને શાંત રસ ઝરતે હોય એમ સ્પષ્ટ દેખાઈ આવશે. ૫. આનંદસાગરજી આ ગાથાના અર્થ માટે એક વિશેષ અર્થ સૂચવે છે એ પણ ખાસ વિચારવા ચાગ્યા છે. મોક્ષ અથવા આત્માનુભવ માટે સંજ્ઞી પંચેન્દ્રિય જી જગ્યા છે તેથી અહીં મનસા Page #449 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ આનંદઘનજીનાં પદે • [પદ પ્યાલાની વાત કહી છે. એ મનરૂપ પ્યાલામાં વાચના, પ્રચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા લક્ષણરૂપ સ્વાધ્યાયરાણ આદિ મસાલો ભર. દૂધમાં જેમ મસાલો નાખવામાં આવે છે તેમ મનરૂ૫ ગાલામાં સ્વાધ્યાયરાગ વિગેરે મસાલા નાખ. નીચે બ્રહ્મ એટલે બ્રહ્મચર્યરૂપ અથવા વિશેષ વાસ્તવિક રીતે સાધ્ય બિના શબ્દ જ્ઞાનરૂપ બ્રહ્મને અગ્નિ શુદ્ધ ક. બ્રહ્મ શબ્દને જે નવીન અર્થ અહીં બતા છે તે ખાસ વિચારવા ચોગ્ય છે. તન ભાઠી અવટાઈ કસ પીએ એટલે નિરતર આત્મામાં એકાગ્રતા કરવામાં આવે છે તેથી છેવટે કેવળ વસ્વરૂપમાં રમણુતાની દશા પ્રગટ થાય. આ અર્થમાં સાંકેતિક શબ્દને જે વિશુદ્ધ આશય બતાવ્યા છે તે ખાસ મનન કરવા ચાડ્યું છે. મનરૂપ પ્યાલામાં સ્વાધ્યાયરાગાદિ મસાલા ભરી સાધ્યના જ્ઞાનરૂપ બ્રાન્નેિ શુદ્ધ કરી સ્વમાં એકાગ્રતા કરીએ તે સ્વસ્વરૂપમાં રમણુતાની દશા પ્રાપ્ત થાય એ આ ગાથાને આશય છે. આપણી વર્તમાન દશામાં પરની આશા કરી સ્વાવલંબનને મૂકી દેવામાં આવે છે, ભૂલી જવામાં આવે છે, વિસારી દેવામાં આવે છે, પરંતુ જ્યારે મન નિર્મળ થાય અને સાધ્ય-પ્રાયવ્ય બિન્દુનું શુદ્ધ શાન થાય અને સાથે સ્વમાં સ્થિરતા થાય ત્યારે સર્વસ્વરૂપ રસાણુતાની એકાંત હિતકારક દશા જરૂર પ્રગટ થાય એમાં સંદેહ જેવું નથી. આ જીવને જે જોઈએ છે તે તેની પાસે છે, પારકા પાસેથી કાંઈ આવવાનું નથી, અન્ય કોઈ આપનાર નથી અને અન્યની આશા સ્થલ-માનસિક કે આત્મિક વિષયમાં રાખવી એ સાધ્ય સ્વરૂપનું અજ્ઞાન બતાવે છે. આ ભાવ બહુ સારી રીતે વિચાર. *अगम पीआला पीओ मतवाला, चीने अध्यातम वासा . आनंदघन चेतन व्है खेले, देखे लोक तमासा. જ અગમને ભલે આગમ પાઠાતર છે. t “આનંદધન તે જગમેં ખેલ એવે પાઠ અન્યત્ર છે ૪ અગમ જેની ખબર ન પડી શકે તેવ, અગમ્ય મતવાલા અધ્યાત્મયતમા મમ ચાચીનહી, શોધીને. વાસા==ાસ, નિવાસસથાન ક્યા તમાસ=એલ, નાટક आशा०४ Page #450 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવીસમું] પરાશાનો ત્યાગ–અગમ પીઆલાનું પાન. ૨૬૫ જેની ખબર ન પડી શકે તે (મનસા) ઝાલે હે અધ્યાત્મમતમાં મગ્ન લેકે! પીઓ અને તેમ કરવા પહેલાં અધ્યાત્મનો વાસ ક્યાં છે તે ઓળખે. આનંદસમૂહ ચેતનજી ત્યાં (અધ્યાત્મવાસમાં) રમણ કરે છે અને લોકોને તમાસો જુએ છે.” ભાવ-જેની કેઈને ખબંર નથી એવે ઉપર જણાવેલ પાલે હે મતવાલા. અધ્યાત્મમતમાં આસક્ત થયેલા સજજને પીઓ. એ ખ્યાલ એવા પ્રકારને છે કે તેની સાધારણ રીતે કોઈને ખબર પડતી નથી, તે કયાં છે, કે છે અને કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તેવા છે તે પણ જાણી શકાય તેવું નથી. આ અગમ્ય ખ્યાલ જેમાં મસાલાદાર તરવા તૈયાર કર્યું છે તે તમે પીઓ. જો તમે અધ્યાત્મમતમાં મગ્ન હો તે ઉપરની ગાથામાં બતાવેલા વિધિ પ્રમાણે તેનું પાન કરે અને તેમ કરવા સારૂ પ્રથમ તે અધ્યાત્મને નિવાસ કયાં છે તે બરાબર ઓળખીને પછી મનસા વાલાનું પાન કરા. અધ્યાત્મ એટલે આત્મા સંબંધી–તેનું નિવાસસ્થાન આત્મા જ હોય. બાહ્ય પદાર્થ અથવા વસ્તુસંગથી રહિત શુદ્ધ દશામાં વતેતે અથવા શુદ્ધ દશા તરફ ગમન કરતે આત્મા એ અધ્યાત્મનું સ્થાન છે. આત્મા સંબંધી હકીકતનું સ્થાન આત્મસ્વરૂપ જ છે. એને બરાબર ઓળખીને પછી ઉપરાત અગમ પ્યાલાને પીઓ. ઘણી વખત એવું બને છે કે અધ્યાત્મને ઓળખ્યા વગર ઉપર ઉપરની હકીકતને જ અધ્યાત્મ સમજી જવામાં આવે છે અને તેથી અનુભવરસના પાનને બદલે આત્મવંચન થાય છે, તેથી અગમ પ્યાલાનું પાન કરવા પહેલાં અધ્યાત્મવાસ કથા, કેવી રીતે અને કેવા પ્રકારે થાય છે તે બરાબર સમજી લેવું ઉચિત છે. એ અગમ પ્યાલાને બદલે કેટલીક પ્રતમાં આગમગ્યાલા એ પાક છે, તેને અર્થ પણ સ્પષ્ટ છે. અધ્યાત્મવાસને ઓળખીને શ્રુતજ્ઞાનના ધરૂપ આગમખ્યાલો પીવે. ત્યાં સામાન્ય રીતે મુશ્કેલી પ્રાપ્ત થશે કે શ્રુતજ્ઞાન તે સમુદ્ર જેટલું છે તે સર્વે જાણી શકાય કેવી રીતે? તે અધ્યાત્મવાસ ઓળખી વસ્તુસ્થિતિનું અને ખાસ કરીને ષ દ્રવ્ય અથવા નવ તત્વનું જ્ઞાન કરી તેમાંથી હેય, રેય અને ઉપાય શું છે તે સમજવું એ અધ્યાત્મવાસ એળખી લેવાનું સાધન છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ આનદધનજીના પ. સૂરુ જીવ તેને અલ્પ સમયમાં જાણી શકે છે અને પછી તે સ્થિતિમાં તેને જે આનંદ થાય છે તે નીચે બતાડ્યા છે. આનંદઘન ચેતનજી એ અધ્યાત્મવાસમાં જ ખેલે છે, ત્યાં તેને જે સ્થિરતા પ્રાપ્ત થાય છે, તે જ તેનું ક્રીડાક્ષેત્ર છે અને ત્યાં ખેલતી વખતે લેાકના તમાસા જુએ છે, ભવનાટક જુએ છે, સંસારપ્રપંચ પ્રત્યક્ષ રીતે જુએ છે. તે વખતે આનંદઘન ચેતન કઈકલેકેને ફરતા જુએ છે, કઈકને વીછીએ ફટકાવ્યા હોય તેમ અશાતાથી હણાયેલા જુએ છે, કોઈને રમતા, કેઈને મરતા, કેઈને રેતા, કોઈને વિષયકમમાં આળોટતા, કોઈને હેતુ વગર દેહદેહી કરતા અને કેઈને પવનની સાથે બાથ ભીડતાં એમ અનેક પ્રકારના નાટક કરતા જુએ છે, તેને તે વખતે અનેક પ્રકારની કરૂણહિક લાગણી થાય છે અને તેથી તે નાટકનું પતે એક પાત્ર હોવા છતાં નાટકમાં તે ભાગ લેતા નથી. આ ગાથાને ભાવ બતાવતાં ઉપરોક્ત ૫. આનંદસાગરજી લખે છે કે કઈ પ્રકારે ઓળખી શકાય નહિ-સપર્શ રૂપ રસ ધ કે શબ્દ દ્વારા જણાય નહિ એ સ્વસાધ્ય દશાની ઇચ્છાને ચાલે છે પીએ તે અધ્યાત્મનું સ્થાન કર્યું. કેવું અને કેવા ફળને દેનારું છે તેનું બરાબર જ્ઞાન થાય અને આ જગત તમાસા જેવું લાગે. આ ભાવમાં અગમ શબ્દનું પારમાર્થિક રહસ્ય બતાવવામાં આવ્યું છે. અધ્યામવાસની દરેક હકીકત તેના વિસ્તૃત આકારમાં જાણવાની ખાસ જરૂર છે, કારણકે જે વાસમાં જઈને રહેવાની ઉગ્ર ઈરછા છે તેનાં સ્થાન, સ્વરૂપ અને લાભનું બરાબર જ્ઞાન ન હોય તે સાધ્ય મેળવવાની ઈચ્છા બની રહે નહિ અને મળે ત્યારે તે ઓળખી શકાય નહિ. વળી તે વખતે આ સંસાર એક નાટક જેવું લાગે એમાં તે કઈ નવાઈ નથી. તે વખતે સંસારસકળ જગતનું સ્વરૂપ કેવું લાગે તેને ખ્યાલ ઉપર આવ્યો છે. આવી સંસારરિસ્થતિ છે. આશા દાસીના છોકરા હોય છે તે આખી દુનિયાના દાસ થઈને રહે છે, એક વસ્તુ પ્રાપ્ત કરવા માટે ઘેર ઘેર ભટકે છે, અનેક પ્રકારના ખેલ ખેલે છે, પણ તેના ચક્રબ્રમશુને છેડે આવતું નથી અને તેની આશા પાર પડતી નથી અને પૌગલિક વસ્તુની આશા એક વરતું પ્રાપ્ત થયેથી બીજી મેળવવાની Page #452 -------------------------------------------------------------------------- ________________ ઓગણત્રીશમુ. ચેતનછનાં વિવિધ નામનું અવાસ્તવિકપણું. ૨૭ ઈચ્છાને–તૃણને જન્મ આપે છે અને આવી રીતે મહા સુખરૂપ પર પૃહામાં આ જીવ અનેક જન્મ લીધા કરે છે અને સંસારને તળીએ બેસે છે. આ પદને ભાવ બહુ સૂકમ દષ્ટિથી સમજી તેને વિષય પિતાના મનમાં ઉતારવા યોગ્ય છે. સ્થૂલ વિષયમાં તે શું પણ માનસિક કે આત્મિક વિષયમાં પણ પરસ્પૃહા કરવાને અત્ર નિધિ કર્યો છે તે ખાસ વિચારવા જેવું છે. સાધ્યનું સ્પષ્ટ જ્ઞાન કરી અગમ્ય ચાલાના પાન માટે અહીં જે ભલામણ કરી છે તેને અંતર આશય સમજાય તેમ કરવાની ખાસ જરૂર છે. આવા પ્યાલામાં રહેલ કસને પી તેની ધુનમાં જ્યારે ચેતનજી આવે ત્યારે પછી પોતે સ્વસાધ્ય દશામાં રમણ કરે છે અને સર્વ જગતને જુએ છે ત્યારે તેને એક ખેલ જેવું-નાટક જેવું લાગે છે. અરે એવી વિશુદ્ધ દશા પ્રાપ્ત થયા પહેલાં પણ જરા શાંત રીતે વિચાર કરીએ તે આપણને જગત તમાસા જેવું લાગશે. પર આશા મૂકી દઈ જ્ઞાનસુધારસનું પાન કરી અત્ર બતાવેલ અગમ્ય પ્યાલો પીવા અને તેના પાનની ધુનમાં પડી જવા દરેક સાપેક્ષ દષ્ટિવાને વિચાર રાખવે. પદ ઓગણત્રીશમું, રાગ આશાવરી, अवधू नाम हमारा राखे, सोइ परम महा रस चाखे. अवधू० ना हम पुरुपा ना हम नारी, वरन न भांति हमारी जाति न पांति न साधन साधक, ना हम लघु नहि भारी. अवधू० १ હે અવધૂ! જે અમારું નામ થાપ તે ઉત્કૃષ્ટ મહા રસનું આ રવાદન કરે. અમે પુરૂષ નથી, સ્ત્રી નથી, અમારી કોઈ વર્ણ નથી, કે “ના ને બદલે નહિ એવા પાઠ છે. t સાધન સાધકને બદલે સાધુ ન સાધુક એવા પાઠ છે તે અશુદ્ધ જણાય છે. ૧ રાખેથાપે, પાડે. સોજ ચાખેક્સવાદ લે. વરનવાર્ણ, પાંચમાને એક વર્ણ-રંગ અથવા બ્રાહાણાદિ ચાર વર્ણમાના એક ભાતeઘાટ, આકાર, પાતિ= પક્તિ, સાધનક્ષામગ્રી. સાધક સામગ્રી તૈયાર કરનાર લઘુ =હળવા. Page #453 -------------------------------------------------------------------------- ________________ २६८ આનંદઘનજીનાં પદે. કોઈ ઘાટ નથી, કેઈજાતિ નથી, કેઈ પાંતિ નથી; અમે સાધન નથી કે સાધન કરનાર નથી, તેમ જ અમે હળવા નથી તેમ ભારે પણ નથી.” ભાવ આ પદમાં નયની અપેક્ષા ધ્યાનમાં લઈ આંનંદઘનજી મહારાજ બહુ ઉચ્ચ ઉડ્ડયન કરે છે. એને ભાવ સમજવામાં બહુ મુશ્કેલી પડે તેવું છે, કારણ નયજ્ઞાનનું સ્વરૂપ સમજવું અને સમજાવવું એ સહેલી બાબત નથી. આપણે પાંચમા પદના વિવેચનમાં , નયજ્ઞાનપર સહજ વિવેચન કરી ગયા તે પરથી સમજાયું હશે કે સત્યના એક અશને ગ્રહણ કરીને ચાલે તેને નય કહેવામાં આવે છે. સવીશ સત્ય જ્ઞાનને પ્રમાણુઝાન કહેવામાં આવે છે. આ વ્યાખ્યા ઉપરથી સમજવાનું એ છે કે નયજ્ઞાન એ સંપૂર્ણ સત્ય જ્ઞાન નથી તેમ અસત્ય પણ નથી, માત્ર તે સત્યનો અંશ છે એટલી હકીકત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. નયાભાસ હોય ત્યાં તે સત્યને અંશ પણ તેરૂપે રહેતું નથી. આ પદમાં ચેતનજીની જે સ્થિતિનું વર્ણન કર્યું છે તે શુદ્ધ દ્રવ્યાર્થિક સગ્રહનયની અપેક્ષા લઈને કર્યું છે. જીવના એક સર્વે સાધારણ અંશને લઈને તેની સત્તા (Potentiality) ગ્રહણ કરી લે તેવા સામાન્ય જાતિને ગ્રહણ કરનારા દ્રવ્યાર્થિકનયને સંગ્રહનય કહેવામાં આવે છે. ત્યાં તૈગમ, સંગ્રહ અને વ્યવહારનય દ્વવ્યાર્થિક છે. અમુક દ્રવ્ય લઈએ તે તેના જાતિ અને પાંતિ એટલે સામાન્ય અને વિશેષ ગુણ હોય છે. દાખલા તરીકે દેવચંદ નામના મનુષ્યમાં મનુખ્યત્વ એ સામાન્ય ગુણ છે અને અમુક આકૃતિ ધારણ કરનાર મનુષ્ય (દેવચડપા) તેવિશેષ ગુણ છે. નૈગમનય કેટલીક રીતે સામાન્ય અને કેટલીક રીતે વિશેષ ધમોને ગ્રહણ કરે છે, સગ્રહનય સામાન્ય ધર્મ ગ્રહણ કરે છે અને વ્યવહારનય એકલા વિશેષ ગુણેને ગ્રહણ કરે છે. કેઈ પણુ પાર્થમાં સહભાવી ધમાં હોય તેને ગુણ કહેવામાં આવે છે અને કમભાવી ધમાં હોય તેને પયય કહેવામા આવે છે. આ કેમભાવી ધમના અંશ ગ્રહણ કરનાર જજીસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એર્વભૂત એ ચાર નય છે. આ પદમાં તે સબધી ઉપાગી હકીક્ત આવે છે તે વિચારી સમજવા ચેશ્ય છે. • ચેતનજી પતેજ બેલે છે. હે ચેતના હે અવધૂ! જે અમારું નામ રાખી આપે, પાડી આપે તે ઉત્કૃષ્ટ આત્મિક રસને ચાખે, Page #454 -------------------------------------------------------------------------- ________________ ઓગણત્રીશમું.] ચેતનછનાં વિવિધ નામનું અવાસ્તવિકપણું. ૨૬૯ તેનો સ્વાદ લે. જે મસાલાદાર રસને મનસા પ્યાલામાં પીવાનું અઠ્ઠાવીશમાં (ઉપરના છેલ્લા) પદમાં કહ્યું હતું અને તેની સાથે એમ પણ કહ્યું હતું કે તેને માટે તમે અધ્યાત્મનું નિવાસસ્થાન શોધીને તે રસ પીઓ તે અધ્યાત્મના વિષય આત્માનું નામ શું સ્થાપન કરવું અને તેના વ્યક્ત અવ્યક્ત ધમ કેવા છે, કેવા મનાયા છે, તેના સ્વભાવ વિભાવ કયા કયા છે એ સર્વ સમજી તેનું એક નામ સ્થાપન કરવામાં આવે ત્યારે આગળના પદમાં જે રસપાન કરવાનું કહેવામાં આવ્યું છે તે બરાબર જામે અને પછી તેની ખુમારી કદિ પણ ઉતરે નહિ. અનાદિ નિગોદમાંથી નીકળીને જેમ જેમ જીવની ઉત્ક્રાન્તિ થતી જાય છે તેમ તેમ તે વ્યવહારરાશિમાં આવ્યા પછી વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીમાં ફરતે ફરતે ગોળ પાષાણુ ન્યાયથી કીંદિયાદિ જાતિ પામી આગળ વધતું જાય છે. તે વખતે તેના આત્મિક શુદ્ધ દ્રવ્યપર કર્મને મેલ અત્યંત લાગેલો હોય છે. ખાણમાં પહેલા સુવર્ણમાં સુવર્ણ તે છે જ, પણ તેના પર માટી બહુ લાગેલી હાર્યા છે તેને જેમ શુદ્ધ કરવાની જરૂર પડે છે તેમ ચેતન ઉપર લાગેલ કર્મવર્ગણરૂપ માટી ખસેડવાની જરૂર પડે છે. કર્મમળ લાગેલ હોય છે ત્યારે તેનાં અનેક નામ પડે છે, અનેક ગતિમાં ચક્રભ્રમણ કરે છે અને જાણે સંસારદશા એ તેને સ્વભાવ થઈ પડ્યો હોય એમ લાગે છે. આવી સ્થિતિમાં આત્માના અસંખ્યાત પ્રદેશ ઉપર કર્મના લેપ લાગ્યા હોય છે પણ તે વખતે આઠ રૂચક પ્રદેશ જે આત્માના મધ્યમાં રહે છે તે તદ્દન અલિસ વિશુદ્ધ નિર્મળ રહે છે. આ શુદ્ધ રૂચક પ્રદેશને લઈને સંગ્રહનય એક સત્યને અંશ ગ્રહણ કરી જીવની સત્તાને સિદ્ધ તુલ્ય સમજી તેને સિદ્ધ કહે છે. આ હકીકત આ પદમાં ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ સ્થિતિ ધ્યાનમાં રાખી જે અમારું નામ પાડે છે તે ઉત્કૃષ્ટ રસને સ્વાદ લે છે, મતલબ તેને આત્માનુભવ જાગ્રત થાય છે. હવે એ નામ પાડવામાં “બાહ્ય દૃષ્ટિની હકીકતપર તમે લલચાઈ જશે તેથી તેનાથી બચાવવા અત્ર કહે છે. આત્માને સમજ અને સમજીને તેની સત્તાગત અને વ્યક્ત સ્થિતિ પર વિચાર કર એ અનુભવજ્ઞાન વિષય છે એ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ આનંદધનજીનાં પહેા. [ પદ વાત તા હવે વાંચનાર ખરાબર સમજી ગયા હશે. આ પદ્યમાં વિદ્વાન્ ચેગી અતિ ઉચ્ચ સ્થિતિમાં ઉડ્ડયન કરે છે તે હુવે જોવામાં આવશે. લોકાની સામાન્ય ટેવ કૈાઈ વસ્તુનું કાઈ પણ નામ સ્થાપન કરવાની અને તેના તદ્નારા વ્યવહાર કરવાની હાય છે એ આપણે સાધારણ અવલેાકનથી જાણીએ છીએ. કવિ તેને માટે કહે છે કે સ્વસ્વભાવમાં વર્તનાર જીવા બધા પ્રકારના વ્યવહારમાં વર્તે છે છતાં કેવળ જ્ઞાનમય હાય છે અને તેથી તેને અમુક નામ ઉદ્દેશીને ઓલાનવામાં આવે તે તેમ વાસ્તવિક રીતે થઈ શકતું નથી. આ આશ યથી આ પદ રચાયલું છે. તમે કોઈ મારૂં નામ પાડવા માગો તે મને મારા બાહ્ય સ્વરૂપને જોઈને કહા કે આ પુરૂષ છે કે આ છે, પણ તે સાચું નથી. અમે પુરૂષ પણ નથી, સ્ત્રી પણ નથી. મારું વ્યવહારનયથી એક વિશેષ સ્વરૂપ લઈ તમે મને સ્ત્રી કે પુરૂષ કહેવા ધારતા હા તે તે ઠીક નથી. જ્યાં અમે પાતે નવા ઉપજતા નથી કે મરતા નથી પછી તમે મારૂં શ્રી કે પુરૂષ નામ કેવી રીતે આપી શકા વળી મારા કોઈ વળું નથી, રાતા, પીળા, કાળા, લીલા ને શ્વેત એવા કાઈ પણુ રંગ લઈ વિશેષ ભાવ જે વ્યવહારનયને લઈને દ્રવ્યાર્થિકપણે થાય છે તેમાંના હું કાઈ નથી. વર્ણ અશુદ્ધ આત્મદ્રવ્યને પુદ્ગલસંચાગે લાગે છે અને તેથી વ્યવહારથી જીવનાં અનેક નામ પડે છે. કાળા વગે હાવાથી કોઈનું નામ હમસી પડે છે, ગારી વણું હાવાથી સાહેબ નામ પડે છે, લાલ વર્ણ હાવાથી અમેરિકાના મૂળ વતનીઓનું નામ (Aborigines) પડે છે, ઘઉં વર્ણ હાવાથી હિંદુ નામ પડે છે, પીત વર્ણ હાવાથી ચીના કે જાપાની નામ પડે છે એ કાંઈ મારૂં પોતાનું સ્વરૂપ નથી, એ તે નામકર્મના સંચાગથી ક્રમભાવી પર્યાય છે, પણ મારે તેની સાથે લેવા દેવા નથી. મારી શુદ્ધ દશામાં મને વર્ણ, ગંધ, રસ કે સ્પર્શ કાંઈ લાગતા નથી અને તેથી તન્મય કે તકૂપ હું નથી, તેમ જ મારા કોઈ આકાર નથી, ઘાટ નથી. કાઈ મનુષ્ય લાંબા હોય છે, કાઈ ટુંકા ઠીંગણા હાચ છે; કોઈ જાડા હોય છે, કોઈ પાતળા હોય છે; કાઈ વાંઢા હાય છે, કાઈ લંગડા હેાય છે વિગેરે અનેક આકારને ધારણ કરનાર હાય છે તે Page #456 -------------------------------------------------------------------------- ________________ ઓગણત્રીશમુગ્ધ ચેતનજીને વિવિધ નામનું અવાસ્તવિકપણે ૨૭૧ નથી. અમે તે છીએ તે છીએ, અમારું ત્રણ કાળમાં એક જ રૂપ છે, પણ ઉપર જણાવ્યું તેમાંનું એક પણ સ્વરૂપ અમારું નથી અથવા વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રી, વય અને શુદ્ર એવા ચાર વર્ણ પાહવામાં આવે અને તેના પેટા વિભાગ સ્થાનથી અને બીજી સંજ્ઞાથી પાડવામાં આવે-જેમકે ઓશવાળ, પિરવાડ, શ્રીમાળી અથવા તેમાં વીશા દશાના ભેદ એ સંજ્ઞા છે, તેમાં પાછા હિલવાડી, ઝાલાવાડી, સુરતી વિગેરે સ્થાનિક લે છે, અથવા ઔદિચ, ઢ, કપાળ, દેશાવાળ વિગેરે અનેક પેટા વિભાગે છે તેમાં પોતે કાંઈ નથી. મતલબ અમારે કોઈ પણ વર્ણ કે ભાત નથી. વળી એકેંદ્રિય, બેઈદ્રિય, તેઇદ્રિય, ચૌરિદ્રિય, પંચેન્દ્રિય એવી અમારી કેઈ પણ જાતિ નથી અથવા દેવતા, મનુષ્ય, નારકી, તિર્યંચ એવી અમારી કઈ પંક્તિ પણ નથી. જાતિ અને પકિત એ પણ નામકર્મવશાત્ પ્રાપ્ત થયેલ કમભાવી અલ્પ કાળસ્થાયી પીય ધર્મ છે, પણ મારું વાસ્તવિક સ્વરૂપ એ નથી, મારે એની સાથે ન તેડી શકાય તે ચાલુ સંબધ નથી અને હું એ વર્ણ અથવા પકિતમય નથી આ સર્વ હકીકત વ્યવહારનયથી સત્ય છે પણ અત્ર તે નયની અપેક્ષા ચાલતી નથી તે ધ્યાનમાં રાખવાનું છે. * કઈ કાર્ય તમારે કરવું હોય તે તેની સામગ્રી તમારે જોઈએ, તેનાં સાધનો નીપજાવવાં જોઈએ તેમ જ તેને સાધ્ય કરનાર પણ જોઈએ. ઘરે બનાવવામાં દંડ ચક્ર ચીવર દેરી એ નિમિત્ત કારણ છે, માટી સાધન છે અને કુંભકાર સાધક છે–આમને હું કંઈ પણ નથી. હું તે છું તે છું, પણ અત્રે કહ્યું તેમાં હું કાંઈ નથી. તેમ જ લઘુહલકે પણ નથી અને ભારે પણ નથી. મારે તેલ જ નથી પછી હલકા ભાળી વાત જ ક્યાંથી ઘટે? તેથી આકડાના ફૂલ જે હું હલકે નથી અને વજ જે ભારે પણ નથી. દરેક દ્રવ્ય પોતપોતાના ગુણ પર્યાયમાં વર્તે અને અન્યના ગુણ પર્યાય ન ગ્રહણ કરે તેને અગુરુલઘુ ભાવ કહેવામાં આવે છે, પરંતુ તે હકીકત તદન જૂહી છે. પ્રસ્તુત હકીકત તે તેલને અગે છે. * આવી રીતે વેદાન્ત દર્શન જેની ઉત્પત્તિ સંગ્રહનયને લઈને થઈ છે તે જેમ મતિ કરિ કહે છે તેમ અત્ર આત્માનું સ્વરૂપ બતાવ્યું Page #457 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ આનંદધનક્તા પ. આત્માની શુદ્ધ સત્તા ગ્રહુણ કરી પરમાત્મા સાથે અભેદ માનનાર વિદાન્ત દર્શનમાં ઈશ્વરનું સ્વરૂપ નેતિ નેતિ કરીને આપ્યું છે એટલે ગમે તે વસ્તુ પદાર્થ આકાર કે વદિ લઈ તમે કહો કે આત્મા આવે છે તે તેના જવાબમાં નહિં એ નથી એમ કહેવામાં આવે છે. અહીં પણ તે રીતે કહે છે કે અમે પુરૂષ નથી, સ્ત્રી નથી વિગેરે. તમે વ્યવહારથી મારું ગમે તે નામ આપતા છે, પણ તે સર્વ મારાં વિશેષ વરતુતઃ અગ્ય છે, કારકે તે સર્વ મારા કમભાવી પથ છે અને મારા તે સહલાવી ગુ ન લેવાથી મારે તેની સાથે કે પશુ પ્રકારને હમેશને તાદાશ્ય બંધ નથી. આ પ્રમાણે લેવાથી તમે મારાં જે નામે આપે છે તે તે વાસ્તવિક નથી, તેથી જે મારુ વારતવિક નામ સ્થાપન કરી આપે તે ઉત્કૃષ્ટ મહા રસને સ્વાદ કરે. હજુ પણ તે જ લય આગળ ચલાવી જજિના પ્રકારમાં જ કેટલાક જવાબ આપશે. આ વિવેચન ધ્યાનમાં રાખી નીચેની ગાથાઓ વિચારવાથી પદને ભાવ સમજશે. પુનરાવર્તન કરી એ ભાવપર હવે વિવેચન કરવામાં આવશે નહિં, પણ તે ભાવ પ્રત્યેક ગાથા સાથે સમજી લે. *ना हम नाते ना हम गिरे, ना हम दीरय न छोटा; ना हम भाइ ना हम भगिनी, ना हम वाप न धो. अव० २ અમે ગરમ નથી તેમ જ શંકા નથી; અમે લાંબા નથી તેમ જ ટુંકા નથી, અમે કેઈના ભાઈનથી તેમ જ બહેન નથી; અમે કોઈના બાપ નથી તેમ જ બેટા પણ નથી.” * “નાને બદલે સર્વ કરવાપર નહિ પાક છે tધા સ્થાને બેટા ગબ્દ છે તે અર્થ બગબર આપે છે, પણ રન મેન ઘટા સાથે આવે છે જેનો અર્ધ બેટા થતો હશે એમ ધારી લીધું છે વો સર્વ પ્રતિમા વેણ એજ પાઠ છે ૨ તા-ગરમ, ના. શિકા, ટાટા. દીવાબા, મેરા છેટા, નાના ભગિની=બહેન ધામેલ, દીકરા (અનુમાનથી અપે). Page #458 -------------------------------------------------------------------------- ________________ એ મ. નનના વિવિધ નામનું અવારતવિકપણે ૨૩ ભાવ-તમે આ શરીરને કારગીવાળું જોઈને ગરમ કહેતા હૈ અથવાવાયુપ્રદતિવા જે હયું હરતા છે તે તે અમે પાને નથી. શરમ કે દડા હેલું તે યુગલને ધર્મ છે. આઠ પરિમાં એક પણ પર માપનાને નથી, એ તે નાના ઉદયથી મને તે ધમાં લાગે છે ત્યારે ઉપચાર માત્ર થાય છે, પણ મારૂ વાસ્તવિક સ્વરૂપ તે નથી. તેમજ અમે લાંબા કે ટુંક પ નથી. કેઈ શરીર લાંબુ ય છે, ઈ ગઈ હોય છે પણ તે અમે નથી. આત્મા તે અસvમાન પ્રદેશી દાવાથી તે આખા શરીરમાં વ્યાપી રહે છે. કેજર અને દીકિના શરીરમાં પ્રખ્યાત પ્રદેશમાં પ્રગરીને ટી શકે છે અને કેની મગુઇલાત કરે ત્યારે સર્વ વ્યાપી થઈ જાય છે. તેથી અત્યાર બાદ શરીરને નું ટુંકે કરવામાં આવે અથવા મે નાનું કવામાં આવે તે અને પિત નથી. તેથી તમે મારું ગામ છે હું રાધના છે કે હું એવું નામ આપે છે તે વાન્તવિક નથી. તેમ જ અમે દેના બાઈ નથી કે કેદની બકિન પણ નથી એક માતાની પ્રક્રિમાંથી જ તેને ગદર-ભઈ અથવા બહેન કહેવામાં આવે છે. એ માતા અથવા બહેન ભાઈ સાથે સંબંધ અનિત્ય છે અને ગરીને થાય છે, માના દીકરી થાય છે અને સંબધ બરલાયા કરે છે, તેથી શાસ્ત્રકારે કર છે કે माग गली, मामा मजामा, सभा , गले मतसी ॥ આવી ને સર્વ તિમાં, અને એનિમાં. સર્વ સ્થાનકે, સર્વ કુળમાં આ જે અનંત વાર જ છે અને મરે છે, તેથી સગપવમાં કેઇ બનનું કાઈ નથી. આ તે શવશમની વાત કહી, પરંતુ રાહુ ભવમાં પy વાસ્તવિક રીતે અને કેઈના ભાઈ બહેન છીએ નહિ તેમ જ બાપ કે ટીકા છીએ નહિ, કારા અમારી થતા દશામાં એવું બંધવ કે પુત્રવાદ અમે સ્વીકારતા જ નથી. તેથી તમે અમને કેઈના ભાઈ તરીકે કે બહેન તરીકે અથવા કેઈના પિતા તરીકે કે પુત્ર તરીકે ઓળખી અમારું નામ આપે કે આ મનુષ્ય અમુકને છે છે કે ભાઈ છે વિગેરે તે તે વાત અમારે કબુલ નથી. અમે તે આમાનું કેઈપણ નામ સ્વીકારતા નથી. Page #459 -------------------------------------------------------------------------- ________________ ર૭ર આનંદધનનાં પો. આત્માની શુદ્ધ સત્તા ગ્રહણ કરી પરમાત્મા સાથે અભેદ માનનાર વેદાન્ત દર્શનમાં ઈશ્વરનું સ્વરૂપ નેતિ નેતિ કરીને આપ્યું છે એટલે ગામે તે વસ્તુ પદાર્થ આહાર કે વાદ લઈ તમે કહે કે આત્મા આવે છે તે તેના જવાબમાં નહિ એ નથી એમ કહેવામાં આવે છે. અહીં પણ તે રીતે કહે છે કે અમે પુરૂ નથી, શ્રી નથી વિગેરે. તમે વ્યવહારથી મારું ગમે તે નામ આપતા છે, પણ તે સર્વ મારા વિશે પણ વસ્તુતઃ અયોગ્ય છે, કાર કે તે સર્વ માન કમભાવી પડે છે અને મારા તે સબાવી ગુનો ન હોવાથી મારે તેની સાથે કઈ પા પ્રકારને કમેને તાળગ્ય રાંગધ નથી. આ પ્રમાણે હોવાથી તમે મારા જે નામ આપે છે તે તે વાસ્તવિક નથી, તેથી જે મારુ વાસ્તવિક નામ રથાપન કરી આપે તે ઉથ મહા રસને સ્વાદ કરે. હજુ પણ તે જ લય આગળ ચલાથી જૈનના પ્રકારમાં જ કેટલાક જવાબ આપશે. આ વિવેચન ધ્યાનમાં રાખી નીચેની ગાથાઓ વિચારવાશી પદનો ભાવ સમજો. પુનરાવર્તન કી એ ભાવપર હવે વિવેચન કરવામાં આવશે નહિ, પડ્યું તે ભાવ પ્રત્યેક ગાથા સાથે સમજી લે 'ना हम नातें ना हम गिरे, ना हम दीरय न छोटा; ना हम भाइ ना हम भगिनी, ના દમ વાર જ પોટા ૧ અમે ગરમ નથી તેમ જ ઠંડા નથી, અમે લાંબા નથી તેમ જ ટુકા નથીઅમે કોઈના ભાઈ નથી તેમ જ બહેન નથી, અમે કોઈના બાપ નથી તેમ જ બેટા પણ નથી.” “ જાને બદલે સર્વ વાયર નહિ પાક છે. ધેટ રમને બેટા શબ્દ છે તે અર્ધ બગબર આપે છે, ને કે પિટા સાથે આવે છે જેને જેને જો એમ પી લીધુ છે વા નવ પ્રતિમા વેટા એજ પાઠ છે. ૨ તાતંગમ, ના શિ=iટા, ટાટા દીપલાણા, મોટા બેટા, નાના ભગિની=બહેન ઘટાબેટા, રીકરા (અનુમાનથી અર્થે). Page #460 -------------------------------------------------------------------------- ________________ ઓગણત્રીશકું. ચેતનજીનાં વિવિધ નામનું અવાસ્તવિકપણું. ૨૩ ભાવ-તમે આ શરીરને ગરમીવાળું જેઈને ગરમ કહેતા હો અથવાવાયુપ્રકૃતિવાળું જોઈ ઠંડું કહેતા હતા તે તે અમે પિત નથી. ગરમ કે ઠંડા હાવું તે પુદગલને ધર્મ છે. આઠ સ્પર્શમાં એક પણ સ્પર્શ મારે પિતાને નથી, એ તે નામકર્મના ઉદયથી મને તે ધર્મો લાગે છે ત્યારે ઉપચાર માત્ર થાય છે, પણ મારું વાસ્તવિક સ્વરૂપ તે નથી, તેમજ અમે લાંબા કે ટુંક પણ નથી. કેઈ શરીર લાંબુ હોય છે, કઈ ઠીંગણું હોય છે પણ તે અમે નથી. આત્મા તે અસખ્યાત પ્રદેશી હેવાથી તે આખા શરીરમાં ચાલી રહે છે. કુંજર અને કોડિના શરીરમાં અસંખ્યાત પ્રદેશમાં પ્રસરીને રહી શકે છે અને કેવળી સમુદઘાત કરે ત્યારે સર્વ વ્યાપી થઈ જાય છે, તેથી અત્યારે અમુક શરીરને લાંછું તે કહેવામાં આવે અથવા મોટ ના કહેવામાં આવે તો તે અમે પોતે નથી. તેથી તમે મારું ગરમ કે ઠંડું અથવા દીર્ઘ કે છેટું એવું નામ આપે છે તે વાસ્તવિક નથી. • તેમ જ અમે મઈના ભાઈ નથી કે કોઈની બહેન પણ નથી. એક માતાની કુક્ષિમાંથી જન્મે તેને સહાદર-ભાઈ અથવા બહેન કહેવામાં આવે છે. એ માતા અથવા બહેન ભાઈ સાથે સબંધ અનિત્ય છે. બહેન મરીને સ્ત્રી થાય છે, માતા દકરી થાય છે અને સંબંધ બરલાયા કરે છે, તેથી શાસ્ત્રકારે કહ્યું છે કે न सा जाई न सा जोणी, मतगणं न त कुलं । न जाया न मुमा जथ्य, सव्वे जीवा अणंतसो ॥ ભવ વૈરાગ્યશતક આવી રીતે સર્વ જાતિમાં, સર્વ નિમાં, સર્વ સ્થાનકે, સર્વ કુળમાં આ છ અનંત વાર જન્મે છે અને મરે છે, તેથી સગપશુમાં કોઈ જાતનું ઠેકાણું નથી. આ તે ભવભ્રમણની વાત કહી, પરંતુ ચાલુ ભવમાં પણ વાસ્તવિક રીતે અમે કેઈના ભાઈ બહેન છીએ નહિ તેમ જ બાપ કે દીકરા છીએ નહિ, કારણુ અમારી શુદ્ધ દિશામાં એવું બંધુત્વ કે પુત્રવાદિ અમે સ્વીકારતા જ નથી. તેથી તમે અમને કેઈના ભાઈ તરીકે કે બહેન તરીકે અથવા કેઈના પિતા તરીકે કે પુત્ર તરીકે ઓળખી અમારું નામ આપો કે આ મનુષ્ય અમુકનો છોકરે છે કે ભાઈ છે વિગેરે તે તે વાત અમારે કબૂલ નથી. અમે તે આમાનું કઈ પણ નામ સ્વીકારતા નથી. Page #461 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ આનંદધનજીનાં પદ પ્રથમ આ પ્રમાણે પુરૂષ તરીકે નામ પાડવાનું વિચાર્યું, પછી વર્ણાશ્રમ પ્રમાણે વિચાર્યું, પછી પાગલિક દષ્ટિએ તેના તેલને, સ્પર્શને, ઉંચાઈને લઈને નામ પાડવાનું વિચાર્યું અને છેવટે તેના સગપણને અંગે નામ પાડવાનું વિચાર્યું તેને જવાબ નકારમાં આજે. હવે પછી તેના અંતરંગ રાજ્યને અને અને બાહ્ય વેશને અા નામ પાડવાનો વિચાર બતાવે છે તે આપણે જોઈએ. ? ना हम मनसा ना हम शवदा, ना हम तनकी घरणी ना हम भेख भेखधर नाहि, ना हम करता करणी. अवधू. ३ .. અમ મન નથી, શબ્દ નથી, શરીરને ધારણ કરનાર ભૂમિકા નથી, અમે પિતે લેખ નથી અને ભેખ ધારણ કરનાર (સંન્યાસી) નથી, તેમ જ અમે કિયા કરનાર નથી અને ક્રિયારૂપ પણ નથી.” ભાવ-અમુક વિચારને વ્યક્ત કરવાનું કાર્ચ મન કરે છે. આત્માને સહજ થાય તે અધ્યવસાય કહેવાય છે અને મન દ્વારા ષ્યક્ત થતા અધ્યવસાય તે વિચાર કહેવાય છે મનાવણનાં યુગલને અવલંબીને થતાં આત્માનાં ચળ પરિણામ એ ભાવ મન છે અને તેની વર્ગણ જે પગલિક છે તે દ્રવ્ય મન છે. મનમાં તેથી જે વિચાર આવે તે આત્મિક નથી પણ પાગલિક છે અને તેથી મન પોતે આત્મા નથી. અમુક વિચારને લઈને આત્માને મન કહેવામાં આવે તે તે વાસ્તવિક નથી. અમે મન નથી અને અમે મનોમય પણ નથી. વળી કઈ વિચારવાચક નામ અમે નથી. અમુક વિચારને વ્યક્ત કરનાર શબ્દ છે તેથી કઈવાર વિચારવાચક નામ આત્માને આપવામાં આવે કે અમુક આત્માએ અમુક વિચાર કર્યો અને તેથી તે શકદમય આત્મા થયે તે તે પણ અમે નથી. મતલબ અમે ચિતવન કરનાર મન પણ નથી અને ચિંતવન કરેલા વિષયને વ્યક્ત * તનકી ધરણુકાઈ જોપર ઉતરનકી ધરણું એ પાક છે ૩ મનસા મન. શબદા=શબ્દ તનકી શરીરની ધરણી ભૂમિ, ધારણ કરનાર ભૂમિકા લેખા ભેખધા=વેશ ધારણ કરનાર કરતા કર્તા, કરનાર કરણીડિયા Page #462 -------------------------------------------------------------------------- ________________ ઓગણત્રીશમુ. ચેતનછનાં વિવિધ નામનું અવાસ્તવિકપણું. ર૭૫ કરનાર શબ્દ પણ નથી. વળી એ મન શબ્દ અને આખા શરીરને ધારણ કરનાર પણ અમે નથી. જેમ મનને અને અમારે તારાજ્ય સંબંધ નથી તેમ તેના વિચારવાચક શબ્દને પણ સંબંધ નથી અને તેવી જ રીતે મન અને પાંચ ઇતિય ધારણ કરનાર શરીરને પણ અમારી સાથે સંબંધ નથી. થોડા વખતને સંબંધ છે તે તે દેખાય તેવે છે પણ વાસ્તવિક સંબંધ નથી, જે તેમ હોય તે સંબંધ વિનાની સ્થિતિ કદિ થવી ન જોઈએ અને તેથી કોઇ આ ચેતનનું મન અથવા શબ્દ અથવા તનું નામ આપે છે તે વાજબી નથી. તરનકી ધરણીએ પાઠ પણ કવચિત્ જોવામાં આવે છે. કેટલાક આત્માને બ્રહ્મ તેજપ કલ્પે છે તે પણ વાસ્તવિક હકીકત નથી. અથવા તે રથાનકને આશ્રય લઈ તરી જવાય, જેમકે વહાણુ, પૂલ (bridge) વિગેરે તે તે પણ અમે નથી. અમે આવું તરવાનું રથાન પણ નથી. વળી અમે પિતે વેશથી રહિત છીએ. અમે નથી રજેડરણ કે એવા અથવા નથી ગેરવ વસ્ત્ર કે કમંડળ તેમ જ તે વેશને ધારણ કરનાર પણ અમે નથી. અમે ભેખ પણ નથી અને ભેખધારી પણ નથી, બન્નેથી અળગા છીએ. અમુક લેખથી આત્મસ્વરૂપ પમાય એમ પણ નથી અને એ સ્વરૂપ આત્મારામરૂપ છે એમ પણ નથી. વળી શુભ અશુભ ક્રિયા કરવાપણું અમારામાં નથી અને અમુક પ્રકારનું કર્તવ્ય પણ અમે પિત નથી. પોતે કાંઈ વસ્તુતઃ કરતે નથી અને ક્રિયારૂપે પણ નથી. પ્રવહારમાં જે કરણી કરતે આત્મા દેખાય છે તે સ્થિરતાને અભાવે છે, વરસ્તુતઃ તેને અને આત્માને ચિર સબંધ નથી, તેથી આત્માને તે ક્રિયામય અથવા તેને કરનાર કહેવા એ તેના સ્થિરતાસ્વરૂપનું અજ્ઞાન બતાવે છે. અતિ ઉદ્દાત્ત સ્થિતિ પ્રાપ્ત કરવા કેટલીકવાર શુભ કિયા કરતે આત્મા વ્યવહારથી દેખાય છે પણ તે ક્રિયા આત્મામયી નથી. આત્માની સ્થિતિ તે સ્થિર તામાં જ છે. અત્ર જે વ્યવહાર અને સંગ્રહનથને ભેળવી નાખવામાં આવે તે માટે ગોટાળે થઈ જાય તેમ છે તેથી આ સ્વરૂપ બરાબર વિચાર કરીને સમજવું. સાથે એટલી વાત પણ યાદ રાખવાની છે કે અત્ર કઈ ક્રિયાને નિષેધ કર્યો નથી. પ્રસ્તુત હકીકત એ છે કે આ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ આનંદધનજીનાં પ. ૫ [પદ આત્માન તમે ગમે તે નામ પાડે પણ તે બંધબેસતું આવે તેમ નથી, કારણ કે કોઈ પણ નામ એની સત્તાગત સ્વાસ્થતિને અરૂ૫ આવતું નથી. આ અપેક્ષાને અાબર ધ્યાનમાં રાખી આ પદને અર્થ વિચારવા જે પદના વિષયને બરાબર લક્ષ્યમાં રાખવામાં નહિ આવે તે કેટલીક ન ધારેલી હકીક્ત તેના અર્થમાં માની લેવાને ભ્રમ થઈ જાય તેમ છે તે સંબંધી વિવેક કરવા ખાસ સૂચના છે મતલબ એ છે કે આત્માને બહારથી કાંઈ કરવાનું નથી અને બહારથી કાંઈ તેનામાં આવવાનું નથી, જે છે તે પિતાની પાસે છે અને પિતામાં છે તે પ્રગટ કરવાનું છે તેથી આત્માની શુદ્ધ દિશામાં તેનું કેવું રવાપે છે તે બરાબર સમજવા યત્ન કરો. ઘણી વખત વેશમાં જ આત્મત્વ માની લેવામાં આવે છે, કેટલીકવાર સારા વિચારે બતાવવામાં જ પરિપૂર્ણતા સમજવામાં આવે છે, કેટલીકવાર મોટી મોટી ઉપનામ બેલવા બોલાવવામાં જ સંપૂર્ણતા ધારી લેવામાં આવે છે તે સર્વેમાં સત્ય શું છે તે પર વિચાર કરવા માટે આ પદ રચવામાં આવ્યું હેય એમ જણાય છે. આવી રીતે વિચાર અથવા વેશને અમે અમારું કોઈ પણ નામ આપ, શુભમતિ અથવા ધર્મષ કે આનંદગિરિ એવાં નામ આપે તે તેની સાથે અમારે કાંઈ લેવા દેવા નથી. ना हम दरसन ना हम परसन, रस न गंध कछु नाहि आनंदघन चेतनमय मूरति, सेवक जन बिली जाही. अवधू० ४ છે અને દર્શન નથી, સ્પર્શ નથી, રસ નથી, ગંધ નથી, કાંઈ નથી, અમે આનંદસ્વરૂ૫ નિકેવળ ચૈતન્યમય મૂર્તિ છીએ અને - બબલીનાહી' ને બદલે “બલીનાઈ અથવા બલીહારી પાક છે. ૪ દરશન=મત, દક્ય વસ્તુ, પરસન=પ્રસન્ન, સ્પર્શ કણઝાઈ ચેતનમય ચૈતન્યસ્વરૂપ. સેવકજનો એમને સેવે તે બલીનાહી=બલવા જાય, બલિહારી પામે,તેનાં ઓવારણાં-છાણા લે Page #464 -------------------------------------------------------------------------- ________________ ઓગણત્રીશમુચેતનછનાં વિવિધ નામનું અવાસ્તવિકપણું. ૨૭ જે તેની (તસ્વરૂપે) સેવા કરે છે તે બલૈયા જાય છે-બલિહારીને પામે છે.. ભાવ-દર્શન છે છે. બૌધ તૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જેમિની. તેઓના આત્માની ઉત્ક્રાન્તિ અને નિર્વાણને અંગે તથા ચેતન અચેતન વસ્તુનાં મૂળ સ્વરૂપ, ઉત્પત્તિ, રિથતિ અને વિનાશને અગે જાદ્દા જૂદા અભિપ્રાય છે જે અત્ર બતાવવા જતાં ગ્રંથગૌરવ બહુ થઈ જાય. (જિજ્ઞાસુએ ષ દર્શન સંગ્રહાદિ પુસ્તકે જેવા પણ તેની સાથે મૂલ મન્તવ્યને ખરેખર ખ્યાલ રાખવા ભલામણ છે. આ સંબંધમાં સંક્ષિપ્ત વિવેચન ચાળીશમા પદના વિવેચનમાં અને ઉપદ્યાતમાં જોવામાં આવશે.) આ છમાનું એક પણ દર્શન હું નથી અથવા મારું એક પણ દર્શન નથી. દર્શનને અર્થ સામાન્ય બાધ પણ થાય છે તે અર્થ અહીં બંધબેસતું આવતું નથી. વળી અમે કોઈના ઉપર પ્રસન્ન થતા નથી. લકે કહે છે કે તીર્થાદિકને ભેટવાથી પ્રભુ પ્રસન્ન થાય છે એ મૂઢતા છે, અમે કેઈના ઉપર પ્રસન્ન થતા નથી, અથવા અમારે કાંઈ પર્શ નથી, રસ નથી, ગધ નથી. સ્પર્શ, રસ, ગધ એ પુદગલના સહભાવી ધમાં છે, અમારે તેની સાથે , કાંઈ લેવા દેવા નથી. આવી રીતે અનેક દહિથી કહ્યું કે અમે આ નથી, અમે તે નથી વિગેરે. એ સર્વની મતલબ વેદાન્ત દર્શનની પેઠે આત્માની વિશેષ સત્તા ગ્રહણ કરી બતાવ્યું કે આત્મા આ સર્વેમાંથી એક પણ રૂપે નથી અને તેથી તેને અમુક નામે બોલાવવામાં આવે તે સંગ્રહનયની અપેક્ષાએ તે વાત સત્ય નથી. તે નયની અપેક્ષાએ તે આત્મા ત્રણ કાળમાં એક સ્વરૂપવાળે છે, જે છે તે છે, તેમાં કાંઈ ફેરફાર થતું નથી, બહિરૂપાધિથી થતા ફેરફાર તે નય સ્વીકાર નથી. તે તે આત્માના દિવ્ય સ્વરૂપને માને છે અને તેને ઓળખી તેનું જે બરાબર નામ આપે તે તેના ઉત્કૃષ્ટ રસને ચાખે એમ તે કહે છે. જ્યારે આ પ્રમાણે છે ત્યારે તમે કેણ છે એ પ્રશ્ન સહજ થાય છે. વેદાન્ત તે નેતિ નેતિ એમજ પ્રત્યુત્તર આપે છે, કારણ તેને અન્ય નયની અપેક્ષા જેવાની નથી. સંગ્રહનય તેના સ્વરૂપને જ વળગી રહી જવાબ આપે છે કે અમે આનંદના સમૂહુરૂપ ચૈતન્યમય મૂર્તિ છીએ. Page #465 -------------------------------------------------------------------------- ________________ ર૮ - - આનંદધનજીનાં પદે. - પદ આત્માને શુદ્ધ દશામાં અનંત જ્ઞાન પ્રગટે છે તેથી સર્વ વસ્તસ્વરૂપને જાણે છે, અનંત દર્શન પ્રગટ થાય છે તેથી સર્વ દેખે છે, અનંત ચારિત્રથી સ્વગુણમાં સ્થિરતા પામે છે અને અનંત વીર્ય પ્રગટ થવાથી અનંત શક્તિ તેનામાં સત્તારૂપે રહે છે. આત્મા પૂર્ણ બાધિત સ્થિતિમાં હોય તો પણ તેને જ્ઞાનને અંશ તે રહે જ છે અને તે તેનું અસ્તિત્વ બતાવવા માટે ચૂસ્ત છેઆ જ્ઞાન સર્વીશ તે સાધ્ય દશામાં પ્રાપ્ત થાય છે અને તેને ચિત કહેવામાં આવે છે, અસ્તિત્વ એ સત્ છે, જ્ઞાન એ ચિત છે અને સ્થિરતામાં રમણતા કરવી તે વાસ્તવિક આનંદ છે. દુનિયાના છ પગલિક પદાર્થોમાં સ્થળ આનંદ માને છે તેને આનંદનું નામ પણ આપી શકાય નહિકારણકે એ કર્મજન્ય છે અને એનો પાચે જ ખેટે છે. ઉક્ત પ્રકારને વારતવિક આનંદ વેદનીય કર્મના સર્વાંશે ક્ષય થવાથી પ્રાપ્ત થાય છે. એટલા ઉપરથી જોવામાં આવ્યું હશે કે આ ચૈતન્ય સત, ચિત અને આનંદમય છે સચ્ચિદાનંદસ્વરૂપ છે, એ એની ત્રિકાળ અબાધિત સ્થિતિમાં એક સ્વરૂપે રહે છે. આવા સારા આનંદવરૂપ ચૈતન્યમય મૂર્ત મને જે પ્રાણ સેવે છે, મતલબ તે મારા સહભાવી ગુણો જે અત્યારે તે ક્રમભાવી ધમાં– પર્યાને લીધે અવાંતર સ્વરૂપને પામી ગયા છે તેની ઉપાસના કરે છે એટલે તેને પ્રગટ કરવા માટે જે પ્રયાસ કરે છે તે બલિહારીને પામે છે એટલે તેનું શુદ્ધ આત્મસ્વરૂપે પ્રગટ થતાં જગતના સુમુક્ષ જીવે તેની બલિહારીને બોલે છે, તેનાં લેકણું લે છે, તેનાં ઓવારણું લે છે તેને સર્વ પ્રકારનું માન આપે છે. આ પ્રમાણે આત્મસ્વરૂપની હકીક્ત વિચારી તેનાં ગમે તેનામ આપવાનો પ્રયત્ન કરવાને બદલે અથવા તે આ નથી, એ નથી, પેલો નથી એમ એક રષ્ટિબિથી નિહાળી સત્યના અંશ ઉપર ભાર દેવાને બદલે તેના સચ્ચિદાનંદસ્વરૂપને ઓળખી તે પ્રગટ કરવા પ્રયત્ન કર એ ખસ કર્તવ્ય છે. ત્યાંસુધી એકલું વ્યવહારૂ ન હાઇ ઝણવટમાં ઉતારવાની ઈચ્છા થશે પણ તદનુસાર ચારિત્ર નહિ હોય ત્યાસુધી વિદ્વાનના ઉપનામ ઉપરાંત કેઈપણ પ્રકારનો લાભ મળવાને સંભવ રહેતો નથી, તેથી અત્ર ખ્યાતિ મેળવવાના વિચારને બદલે Page #466 -------------------------------------------------------------------------- ________________ - ઓગણત્રીશમુ.] ચેતનછનાં વિવિધ નામનું અવાસ્તવિકપણું ર૭૮ આત્મખ્યાતિ કરી તેની પ્રગતિ સાધ્ય તરફ બને તેટલી વિશેષ કરાવવા પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે અને તે જ મુખ્ય કર્તવ્ય છે.' આ પદને અર્થ એક આમા નીચે પ્રમાણે આપ્યા છે. ભાષામા ફાર કરી લગભગ ટબમાં આપેલ અર્થ અહીં ઉતારી લઈએ છીએ. હે આત્મારામાં અમાર અનાદિસિદ્ધ નામ રાખે-ધીરે સે એટલે સ્વભાવવત ચેતન પરમ ઉત્કૃષ્ટ રૂપ આત્મસ્વરૂપને ચાખે આ ભાવમાં અમે પુરુષ નથી, સ્ત્રી નથી એટલે આભા સ્વ હી નથી. ભાત વરણના નાના પ્રકાર અનંત જ્ઞાનાદિ ભાતિ વિચિત્રતા અમારી છે, તેથી અમારી જતા એ દિયાદિ નહિ, પાંત કોઈ જડાદિથી પાંતિ એક સ્થાન મેળાપ નહિ (સાધનને બદલે પ્રથમ ગાથામાં સાટક પાઠ છે) અમે હલકા ભારી નથી અગુરુલધુપણાને લીધે તથા સ્મભાવપણને લીધે ૧ ન તાતા ન શીતળ-સંસ્થાનાભાવ માટે (સંસથાન હેય-અસ્થિનિચય હાય તેમ જ મુગલ હોય તે જ ઠંડા ગરમ હેય), નદીર્થ ન છોટા-પટ્ટુગલ ધર્મના અભાવ માટે. અમારે કોઈ સહોદર નહિ, નહિ કિઈ સહેદરી ભગિની-પુદગલ ધર્મના અભાવ માટે ૨, નહિ અમે મનસા-વિચારણું, તે કારણે જ નહિ અમે શબ્દ અનાદિ સિદ્ધની અપેક્ષાએ તિરણેસંસારથી નીસરીને મુક્તિએ પહોંચવું તપ તરવાના ધરણી સ્થાનક અમે નહિ એટલે અનાદિ કાળમાં અમે સસાર ગત્યાગતિમાં આવ્યા જ નહિ તે તરવું અમારે કેમ સંભવે? પરંતુ સુવિહિત ગીતા પત્તવણવૃત્તિમાં એવું લખ્યું છે કે “અનાદિ સિદ્ધ હી સંસારથી પહોચ્યા કહીએ એવું કહ્યું છે તે અનાદિ સિદ્ધતા વિરોધ પામે છે, પછી હવે તુ પુન કેવલિને વદતિ નહિ હમ લેખ-- મુહુમતિથી અમારી સિદ્ધતા નહિ, ના હમ ભેખધર, લેખ એવા મુહુપત્યાદિ તીનહી કાલમે ધાર્યા નહિ એ અપેક્ષાથી તે અનાદિ સિદ્ધ સંસારથી સિદ્ધિને પામ્યા નહિ સ્વરૂપના કર્તા, ન સ્વરૂપ સિદ્ધ કરવાની કરાણી -પ્રવર્તન ૩ નહિં અમારે જૈનાદિ દર્શનથી સિદ્ધતા તેથી અમે દર્શન નહિ, સ્પરબ નહિ-અપગલિકી માટે તે માટે જ અરસન, છમ, ગંધ,નાસિકા આદિ રાક્ટ વર્ણ સંસ્થાનાદિ કછુ નહિઅમે આનંદને ધનસમહ અત એવ ચેતના જ્ઞાનમય મૂર્તિ છુ, સસારવાસી સર્વ જીવ અમારી બલજાઈ–બલૈયા લે રહ્યા છે ? આ આકારનો અર્થ તા તારા દષ્ટિબિંદુથી લખાય છે અને ઉપર કર્યો છે તે અર્થ તદન ના બિંદુથી લખાયેલા છે. અને અર્થ બહુ સમીશન છે તેથી અરસપરસ ભેળસેળ ન થઈ જાય તેટલા માટે આ અર્થ ખાસ નેટમા આપવામા આવ્યો છે અન્ય ટોએ બાને અર્થ જ્યાં લભ્ય હોય છે ત્યા બનતાં સુધી મૂળ વિવેચનમાં જ દાખલ કરવા પ્રયાસ કર્યો છે. ત્રીજી ગાથાના અર્થમાં આકાર જે સહ બતાવે છે તેનો ખુલાસો નયાયક્ષા સ્થાનમાં રાખવાથી બહુ સારી રીતે થઈ જાય છે. સંસારગતિમાં જે આવેલ છે તે તે કર્મવૃત્ત ચેતનછ છે અને તેથી પન્નવણાતિમા અનાદિ સિદ્ધ સંસારથી પહોંચ્યા છે એમ કહ્યું છે તેને અન્ન જે હકીકત કવિએ બતાવી છે તેને જરા પણ વિરોધ નથી. ચેતન તેની શુદ્ધ દિશામાં તરેલ જ છે તેથી તેને તરવાનું કાઈ બાકી રહેતું નથી અને એ દૃષ્ટિબિંદુએ વિચાર કરવાથી આકારને જે મુશ્કેલી જણાઇ છે તેને પણ ખુલાસો થઈ જાય છે Page #467 -------------------------------------------------------------------------- ________________ પદ ૨૪૦ આનંદઘનજીનાં પદો પદ ત્રીશકું, રાગ આશાવરી. . - साधो भाइ! समता रंग रमीजे; अवधू ममता संग न कीजे. सायो भाइ. संपत्ति नाहि नाहि ममता, ममतामां मिस मेटे खाट पाट तजी लाख खनार, अंत खाखमें लेटे साधो भाइ० १ “હે સાધક અંધુ! સમતામાં (તમાર) રંગ જમાવે, હે ચેતન! મમતાની સંગતિ (તમારે ન કરવી. મમતામાં કેઈ પણ પ્રકારની દલત નથી, (વની) મમતામાં રહીને (ઉલટી) શ્યામા લગાડવાની છે. લાખ રૂપિયા ખાટનાર ખાટપાટ તછ દઈને આખરે રાખમાં રગદોળાય છે ભાવ–અગાઉના પટમાં સંગ્રહાયની અપેક્ષા લઈ આત્મા ચિરાનંદઘન સ્વરૂપી ચૈતન્ય મૂર્તિ છે એ વાત કહી. પરંતુ અત્રે જણાવવું પ્રાસંગિક થઈ પડશે કે સંગઠનય સાધક નથી, તે માત્ર રેય છે. વ્યવહારનય સાધક છે તેથી હવે એ આનંદઘન ચૈતન્યમય મૂર્તિ પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ તે બરાબર સમજવા માટે વ્યવહાર * રંગને બદલે “ગર પાક છે. બીજી પંક્તિમાં રંગ શબ્દ આ પ્રતમાં મૂક્યા છે તેથી ભાવ એ જ રહે છે. 1 સંગને બદલે અહીં રંગ પાકતર એજ પ્રતમાં મૂકી છે. : અલ્લામાં બ્સિ મેર એ પતિને સ્થાને જતા રામ સમેટ એ પાક એ. તમાં છે એ મમતા રમતા રન માણ. કરતા આત્માને એક સ્થાન % કરી મૂકે છે એ તેને અર્થ થઈ રહે છે. એ પાક પણ વિચારવા યોગ્ય છે. ૬ અંત શબ્દને બદલે બે ખતમાં અને એ પાક છે એ વધારે સ્પષ્ટ અર્થ આપે છે પુ ઉપર જે લખ્યા છે તે સંગીતને અનુરૂપ છે. ૧ સાસા સાઉં. રંગરમાન જમાવે. અવડે ચેતન! ન કીન સપરિશ્ચંપદા, નાહિ નાદિનથી નથી. મિસ શ્રાડી, ચામતા. એ લગાડે છે ખટપાખાટ પણ, વ્યવહ૩ ગૃહસ્થાનાં ચિ. ખાપ્રાપ્તિ, લાભ પાર્ગ, ચહરતકી દઈ લાખ પાઉલ્લાખ ખાટવાની ઇચ્છાવાળા અથવા વાપી પિયા છે. અંતએને છે. ખાખમૅ=ાખાડીમાં. આ છે Page #468 -------------------------------------------------------------------------- ________________ ત્રીશકું. સાધકને સમતારંગમાં રમણ કરવા પ્રેરણા. ૨૮૧ નયની અપેક્ષા લઈ સમતા અને મમતામાં બરાબર સ્થિતિ કેવા પ્રકારની છે તે બતાવતા આ પદ ચગી મહારાજ કહી બતાવે છે. આખા પદમાં કહેલી હકીકત વ્યવહારૂ રીતે ખાસ ઉપગી છે. હે સાથે ભાઈ! તમારે હવે મમતાની સોબત છેડી દઈને સમતામાં રમણ કરવું યુક્ત છે. હું અને મારું એ મહ રાજાનો મંત્ર આ જગતને અંધ બનાવી મૂકે છે અને મમતા એ મહારાજના મંત્રને એક વિભાગ છે. એને લઇને વધુ શું છે? કેવી છે? કયાંથી આવી? કેટલું વખત રહેશે? તેમ જ સવજનના પ્રેમ વિચાગનું કારણ શું છે? કેવા સ્વાઈપર એની રચના છે? એવી અગત્યની બાબતમાં આ પ્રાણીનું જરા પણ લય જતું નથી અને તેથી પ્રાણું ઘર સ્ત્રી પુત્ર ધન ઉપર પ્રીતિ રાખી તેમાં સુખ સમજી સંસારમાં અથડાયા કરે છે, અનેક દુખે પ્રત્યક્ષ રીતે સહન કરે છે અને વેદના અનુભવે છે, પણ પાછે તે જ પદાથોને ચાટતે જાય છે, પચાસ પણ વરસ રહેવાની ધરમશાળાને ઘરનું ઘર માની બેસે છે, ધનની ઉપર ચાકી કરે છે, સ્ત્રી પુત્રાદિક પાછળ ગાંડા થઈ જાય છે, એની પ્રાપ્તિમાં સુખ અને વિયેગમાં કલ્પાંત કરી મૂકે છે, પરંતુ વસ્તુસ્થિતિ શું છે તે સમજાતું નથી, સમજવા યત્ન કરતું નથી, કઈ સમજાવે તેપર ધ્યાન આપતું નથી. સૂરિકાન્તા કે નયનાળી જેવી સ્ત્રીઓ, ચુલણ જેવી માતાએ, ભરત બાહુબળ જેવા બંધુઓ, કણિક જેવા પુત્ર શ સુખ આપે છે એના છાત વાગે, અનેક મનુષ્ય પાસે આવેલી સંપત્તિ ચાલી જતી જુએ, છતાં મહારાજાની અંધી એના પર એટલી પ્રબળ અસર કરે છે કે એ જરા પણ આંખ ઊંચી કરીને જેતે નથી, તપાસતે નથી, વિચારતે નથી. આ પ્રમાણે સ્થિતિ હોવાથી એક ધનના સંબંધમાં વસ્તુસ્થિતિ કેવી છે તેનું કોઈક સ્વરૂપ અત્ર નિરૂપણ કરી ધનપરનો માહ ત્યાગ કરવા અને સમતામાં રમણ કરવા ઉપદેશ આપે છે. ધન આ દુનિચાના વ્યવહારમાં અને જીવને રખડાવવામાં એટલે બધા માટે ભાગ બજાવે છે કે એનું સ્વરૂપ જે એક વખત સમજી વિચારીને ગ્રાહામાં લેવામાં આવે તે જરૂર તેનાપર અપ્રીતિ થયા વગર રહે નહિ અને તેમ થતાં મમતાને ત્યાગ કરી તેની વિરોધી સમતાના સંગમાં Page #469 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ આનંદઘનજીના પ. [પદ રમણ કરવાનો નિર્ણય બીજે પગલે તુરત થઈ જાય તેથી આ વ્યવહાર રીતે ઉપગી વિષય પર અગાઉ નવમા તથા તેરમા પદમાં વિવેચન કરવામાં આવ્યું છે તેને હાથમાં લઈ તેનાપર ગણિએ વિચાર બતાવે છે. એ ઉપચગી વિષયને અગે ચાગીરાજ શું કહે છે તે આપણે જોઈએ. સાથે ભાઈ! સાધક બંધુઓ! તમે મમતાને સંગ છોડી દઈને સમતા સાથે રમણ કરે. રાગદ્વેષ પરિણામને છોડી દે અને સમપરિણામી થાઓ. આ મારું ઘર, આ મારાં છોકરાં, આ મારું ધન, એવી બુદ્ધિ છેડી દો અને સર્વચેતન અચેતન પદાર્થોપર સમપરિણમી થાઓ. સાધુઓને અમમી કહ્યા છે તેથી તમારે જે દુખનિવૃતિરૂપ ઈષ્ટસિદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે મમતાની સંગતિજ મૂકી દે. એ મમતાની સંગતિમાં કેવા પ્રકારનો દુખે છે તેપર હે સાધકે! વિચાર કરે. હે બધુ! તુ અત્ર બેમાંથી એક પ્રકારની સંપત્તિ ચાહતે હઈશ, દ્રવ્યસંપત્તિ અથવા ભાવસંપતિ. દ્રવ્યસંપત્તિ તે ધનાદિક અને ભાવસંપત્તિ તે સ્વરૂપ સંપદા. હવે તું વિચાર કર કે મમતા કરવાથી તેને આ બેમાંથી એક પણ પ્રકારની સંપત્તિ મળશે? દ્રવ્યસંપત્તિ પુણ્યથી મળે છે, રાગ-મમતાથી મળતી નથી. કહેવત છે કે જર મેક્વાહિતા સવાબ કુરુ. જે તું પૈસા મેળવવાની ઈચ્છા રાખતા હોય તે ધર્મ કર. જર જર કરદન નમે 6 કરદાન. જો તું પૈસા પૈસા કરીશ તે તે તને કદિ મળશે નહિ, એવી જ રીતે જે તું તારી ભાવસંપત્તિ વધારવા ઇચ્છતે હૈ તે તે મમતાથી કદિ મળશે નહિ, કારણકે તે આપદમાં અને તારા અત્યાર સુધીના અનુભવથી જોયું છે કે મમતાને અને આત્મવિભૂતિને અનાદિ કાળથી વૈર ચાલ્યું આવે છે, અને તારે આટલે વખત સંસારમાં રઝળવું પડ્યું છે તેનું કારણ પણ મમતા જ છે. તેથી તને માલુમ થશે કે દ્રષ્ય કે ભાવ બંનેમાંથી કોઈ પણ પ્રકારની સંપત્તિ મમતામાં નથી, અમે ભાર મૂકીને કહીએ છીએ કે હે બધુ! કઈ પણ પ્રકારની વિભૂતિ મમતામાં નથી નથી, સર્વથા નથી. અરે એટલું તે નહિ પણ મમતામાં તે ઉલટી એટલી હયા Page #470 -------------------------------------------------------------------------- ________________ વિશ] સાધકને સમતારંગમાં રમણ કરવા પ્રેરણું. ૨૪ મતા-કાળાશ છે કે તેના સંબંધમાં જે આવે તેને તે શ્યામ બનાવી મૂકે છે. ત્યારે તે સાથે ભાઈ! આવી શ્યામતા લગાડનારી મમતામાં રહી તે વધારે કાળા શા માટે થતું જાય છે? મમતા હમેશાં પાપપ્રકૃતિને ગ્રહણ કરનાર હોવાથી તેને સંસારમાં વધારે વધારે દુ:ખભરી કાળી રિથતિમાં મૂકી આપે છે અને ત્યાં પછી તને અનેક પ્રકારની ઉપાધિ-માનસિક અને રસ્થૂળ થાય છે અને તારા આત્મગુણ ઉપર પડળ વળતાં જાય છે. આવી સ્વરૂપાછાદન કરનારી અને શ્યામતા લાવનારી મમતામાં તું શા માટે પડી રહ્યો છે? શામાટે તારી જાત ઉપર શાહી ચઢાવે છે? તું જે કે લાખો રૂપિયા કમાનાર પ્રાણુઓ પિતાના ખાટલા અને પાટલા એટલે પિતાની સર્વ સંપત્તિ તજી દઈને અતે શમશાનમાં જઈ ચિતામાં સુવે છે, રાખમાં રગણાય છે અને આવી રીતે પિતા ઉપર શ્યામતા લાવી મૂકે છે એ તું નથી જેતે? તે સહજાનદીની સઝાથમાં નથી વાયુ કે રાજી ગાજીને બાલતા, કરતા હુકમ હાર રે, પાડચા અશ્વિમાં એકલા, કાયા રાપ સમાન રે, બ્રહ્મહત્ત તરફ પ્રયાણ રે, એ કદિ અથિર નિદાન ૨, જેવું પીપળ પાન રે, મ ધરે જુઠ ગુમાન રે, સહજાનંદો રે આતમાં હસી હસી દેતાં રેતાળીઓ, શા કુસુમની સાર રે, તે નર અને માટી થયા, લોક ચાણે ઘર રે ઘડતાં પાત્ર કુભાર રે, એવું જાણો અસાર છે, છે. વિષય વિકાર રે, ધન્ય તહને અવતાર રે સહજાનંદી રે આતમા ' અને મોટા સુભમ, બ્રહ્મદત્ત જેવા ચક્રવતીઓ ચાલ્યા ગયા પણ તેની સાથે તેઓની ત્રાદ્ધિ અલ્પ પણ ગઈ નહિ તે તું જાણે છે. મુંજ રાજાએ પિતાના ભત્રીજા ભોજને મારી નાખવા મારા સાથે બહાર વનમાં મોકલ્યા ત્યારે તેણે મુંજપર એક વિચારવા લાયક કલેક લખી મેક હતું. તેમાં લખ્યું હતું કે “માંધાતા જેવો • બન્યાના મીતિઃ શિક્ષિકા મતો જ सेतुर्थन महोदा विरचितः फासी दशास्थान्तकः। अन्ये चापि युधिष्ठिरप्रभृतयो यावन्त एवाभवकेनापि सम गता वसुमती मुख त्वया यास्यति ॥ Page #471 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ આનંદઘનજીનાં પદે. [પદ રાજા કે જે કૃતયુગના અલંકાર જે હતું તે ગયે, સરુદ્રમાં જેણે પાળ બાંધી એવા રામચંદ્ર પણ કયાં છે? તે પણ ગયા. બીજા યુધિષિર વિગેરે રાજાઓ પણ સ્વર્ગે પહોચી ગયા પણ તેમાંના કોઈની સાથે આ પૃથ્વી (ાજ્ય-દોલત-ધનસંપત્તિ) ગઈ નથી, પણ તે કાકા! તમારી સાથે તે તે જરૂર આવશે એમ મને લાગે છે. આ એક શ્લોક વાંચવાથી મુંજને બહુ પશ્ચાત્તાપ થશે. એમાં બતાવેલો ભાવ જે વિચારે તે જરૂર વિચારમાં પડી જાય તેવી જ એ હકીકત છે. આવી રીતે લાખ રૂપિયા કમાનારની સંપત્તિ પણ અહીં પડી રહી છે અને પોતે મશાનમા પિડી ચૂક્યા છે એ વાત લક્ષ્યમાં લઈ કાંઈ વિચાર કર અને સમતાને રગ જમાવી તેમાં આનદ કર, તેની સાથે પ્રેમ કર અને તેમાં એકરૂપ થઈ જા. આવી રીતે માયા મમતા કરી ધન મેળવવું અને પાછા તેને અત્રે મૂકી ચાલ્યા જવું અને સાથે માત્ર કિલષ્ટ કર્મરૂપ શ્યામતા લઈ જવી એ માયા મમતાના સબધનું અનિવાર્ય પરિણામ છે, જ્યારે સમતાથી મેળવેલી પુછ ઓછી થતી નથી, મૂકીને જવું પડતું નથી, તે કઈ પણ પ્રકારની શ્યામતા લગાડતી નથી, અને ઉલટું તે ભારે થયેલ આત્માને ભાર ઉતરાવે છે અને સર્વ પ્રકારે તેની અક્ષય અવ્યાબાધ સ્થિતિ કરાવે છે. એ સર્વ વિચારી તારે હવે મમતાને સંગ કર જરા પણું ઉચિત નથી. ધનના સંબંધમાં હજી પણ તને વધારે વિચાર કરવાનું બની આવે તેટલા માટે ચગી મહારાજ આગળ વધે છે.* धन धरतीमें गाडे चौरे, धूर आप मुख ल्यावे * છેલ્લી બે પક્તિને અર્થ એક પ્રતિમા બીજી રીતે બતાવ્યા છે તે પણ જોઈએ ખાટ એટલે લાભ-ગ્રાપ્તિ તેને પાટ એટલે માર્ગ છેડી દઇને લાખ મેળવવાની ઇચ્છા કરે છે તે અને રાખડીમા ભળે છે. લાભ મેળવવાને રસતે સમતામાં છે તેને છોડી અને પછી લાખ મેળવવાની ઇરછ કરે તે કેવી રીતે મળી શકે? જે રસ્તે લાભ થવાનો છે તે રસ્તે મૂકી દેવામા આવે ત્યારે પાછી લાભ કયાથી થાય? ગેરરત ચાલનારને લાભ મળતો નથી પણ અને ધૂળમાં રગદોળાવું પડે છે તારે જે આત્મ કલ્યાણ કરવું હોય તો ખાટવાને માર્ગ કદિ છોડે નહિ અથવા એ રસ્તો છે તે કદિ લાખ મેળવવાની આશા રાખવી નહિ આ ભાવાર્થ જરા ખેંચીને આણેલા જણાય છે, છતા વિચારવા યોગ્ય છે. Page #472 -------------------------------------------------------------------------- ________________ વીશકું. સાધકને સમતારંગમાં રમણ કરવા પ્રેરણા. ર૮૫ मूषक साप होयगो आखर, तातें अलच्छि कहावे. साधो भाइ० २ આ ગાંડે જમીનમાં ધન દાટે છે (તેથી) પિતાના મહેઢા ઉપર ધૂળ નાખે છે. છેવટે (મરીને) ઉંદર કે સર્પ થશે અને તેથી (તેને) અલહમી કહેવામાં આવે છે ભાવ-પૈસાને ચાર ચરી ન જાય, રાજા લુંટી ન જાય ઈત્યાદિ અનેક કારણોથી અથવા તે સાત પેઢી સુધી ચાલે એવી તૃષ્ણાથી આ ગલભાઈ પૈસાને જમીનમાં દાટે છે. પૈસાને અને અનેક પ્રકારના મૂર્ખાઈ ભરેલા વિચાર વગરનાં આચરણમાંનું આ પણ એક આચરણ છે. પણ પ્રથમ તે પૈસા દાટવા સારૂ પાડે છે ત્યારે જ પિતાના મુખ ઉપર બહુ ધૂળ-ચઢાવે છે અને પૈસા જમીનમાં દાટ્યા પછી તેના ઉપર ધૂળ માટી છાંદી ખાડાનું હો બધ કરે છે ત્યારે વાસ્તવિક રીતે તે પિતાનાં હો ઉપર જ ધૂળ વાળે છે. ધનને અને આ જીવનું ગાંડપણ તે વિચાર! પતિ પૈસાનું દાન કે તેને ભેગા કરી શક્તા નથી પણ પિતાની સંતતિ જાણે તદ્દન નિમૌલ્ય થવાની છે એવી ધારણા ધારી ધનને ધરતીમાં દાટી મૂક્વા સારૂ ખાડા પેટે છે, હવે તે બાબતનું પૃથકકરણ કરી જોઈએ તે તેમાં તેની કેટલી ગાંડાઈ–મૂર્ખતા છે તે જણાગે. ઘણી વખત તે પિતે ધન દાટ્યા પછી તે હકીક્ત છુપી રાખવા સારૂ કેઈને સ્થળ કે દાટવાની હકીકત કહેતે નથી અને અચાનક મરણ થતાં તે હકીકત તેની સાથે જ મરણ પામે છે અને દાટેલું ધન ભૂમિમાં જ રહે છે, સંતતિ માટે ધનસંગ્રહ કરવે એમાં એક એવી માન્યતા ગૌણપણે રહેલી છે કે પોતાની પ્રા શક્તિ વગરની અને નશીબ વગરની થશે. હવે આ બન્નેમાંથી એક પણ પ્રકારની પ્રજા થાય તે ધન તેની પાસે ટકી શકતું નથી એ સુસ્પષ્ટ છે, ધનની વાસનામાં પતે મરણ પામીને ધન ઉપર સર્ષ કે ઉંદર થઈ તેની ચકી કરે છે અને તે ધન તેના મૃત્યુ માટે થાય છે. ધન ૨ ધરતીમે જમીનમા ગાદાટે. બૅન્કિઆઉરે, ગોડે દૂર=ધૂળ આપ મુખપેતાના રહેઢાપર વ્યા=લાવી નાખે છે. મૂષક=ઉદર હયા =થઇશ. આખર છેવટે (મરીને). તાતેંત્રોથી અલચિ=અલીમી, લીમી નહિ તે કહાવે કહેવાય છે Page #473 -------------------------------------------------------------------------- ________________ પદ ૨૮૬ આનંદઘનજીનો પદે. • મૂછ આવી રીતે તેને અનેક ઉપાધિનું ભવાંતરમાં પણ કારણ બને છે. આવાં અનેક કારણોને લઈને ધનને અલક્ષમી કહેવામાં આવે છે, લેકે એને નશીબની દેવી, પૂજ્ય સ્થાનને ચગ્ય અને સર્વ ગુણનું સ્થાન ગણે છે તે માત્ર તેનાપરના મૂખભારેલા શગને લઈને જ છે, વરતુતઃ તે કમી નથી પણ અલક્ષમી છે, તે સ્વતઃ નિર્ધન છે અને જેની પાસે આવી લક્ષમી છે તે લમીવાન નહિ પણ અલમી એટલે જ મિર વિગતે ચલ ૪. વિમા લક્ષમી વગરના, ધન વગરના, નિર્ધનના નામને છે. કેઈ પણ પ્રકારની આત્મલામી તે વાસ્તવિક લયમી છે, તેવી લક્ષમી ધનમાં નથી અને તેથી તેના વડે ચુક્ત પુરૂષને લક્ષમીવાન કહેવા એ લક્ષમીનાં સ્થૂળ સ્વરૂપ તરફ જ લક્ષ્ય બતાવે છે. એ સ્થૂળ લવમીની સેવા કરનારા હેતુ વગર અને સાધ્ય વગર એની પ્રાપ્તિ માટે દેહદોડ કર્યા કરે છે, એની ખાતર અનેક પ્રકારનાં હુ સહન કરે છે, એની ખાતર મૂર્ણ શેકીઆઓની ખુશામત કરે છે, એની ખાતર અનેક પ્રકારના નાચ નાચે છે. આવી રીતે પોતાના સુખપર શ્યામતા લાવનાર અને લક્ષમીના નામને ચોગ્ય નહિ એવી લક્ષમીના પતિએ એને જમીનમાં દાટીને કે તીજોરીમાં ભરીને એનો દાનાદિક વ્યાપારમાં ઉપયોગ કરતા નથી, પિતે તેને ઉપભોગ કરતા નથી અને છેવટે અનેક કિલષ્ટ કર્મરૂપ શ્યામતા વહારી લઈને ભવાંતરમાં દુર્ગતિમાં રખડે છે. એ સ્થળ લક્ષમી સુખપર શ્યામતા કેમ લાવે છે તેનાં અનેક છાત શાસ્ત્રમાં અને ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. ધવશે લક્ષમીને પુજારી તેની ઉપાસનામાં કેવી ગતિ પામે તે આપણે શ્રીપાળના રાસમાં સાંભળીએ છીએ; મમ્મણ શેઠ માટે લક્ષમીપતિ રાતે નદીને પૂરમાંથી લાકડાં ખેંચનારે માત્ર તેલને ચાળા ખાતે હતા તેવી જ રીતે બીજા અનેક ધનના સ્વામીઓ ધૂળમાં રગદોળાયા સાંભળ્યા છે, અનુભવ્યા છે, જોયા છે. પિપી અને સીઝરના ઘાટ જોઈએ, રંગજેમને રાજ્ય જોઈએ, હૈદરઅલ્લી થા ટીપુ સુલતાનના કાવાદાવા જોઈએ તે સર્વ વાતનું એક જ પરિણામ આવતું જણાશે કે લક્ષમીપતિઓને અલામી-નિર્ધન કહેવા એ જ હકીક્ત વાસ્તવિક છે. વળી ધન વાપરવાથી જ વધે છે, દાટવાથી વધતું નથી, એહ્યું જ નહીં પણ Page #474 -------------------------------------------------------------------------- ________________ ત્રીમું] સાધકને સમતા રંગમાં રમણ કરવા પ્રેરણા. ર૮૭ ત્યાંને ત્યાં ટકી રહેતું નથી. વસ્તુપાળ તેજપાળ ધોળકાથી શ્રી શ. જય જતાં રસ્તે ધાડનો ભય થતાં એક ખેતરમાં ધન દાટવા ગયા ત્યાં તેમને સામે ધનને કળશ-ચરૂ પ્રાપ્ત થયે જેને વ્યય તેઓએ શ્રી સિદ્ધાચળ પર કર્યો, પણ એ પ્રસંગે તેજપાળની પતિવ્રતા સ્ત્રી અનુપમા દેવી ધનનું સ્વરૂપ જે બતાવે છે તે આ ગાથામાં કહેલી હકીતને વાસ્તવિક બનાવે છે. ધનની ઉપર વાસના રહે તે મરણ પામીને તેના ઉપર સર્ષ કે ઉંદર થઈ ચાકી કરવી પડે છે, વૃક્ષરૂપે તેના ઉપર મૂળ નાખીને રહેવું પડે છે. તે ઉપરાંત મનુષ્યભવમાં વહાણુપર ચઢી પરદેશ રખડવું પડે છે, સમરાંગણમાં ઝુકાવવું પડે છે અને દેવગતિમાં વ્યતરાદિક અધમ જાતિમાં અવતાર લઈ ધનપર ચાકી કરવી પડે છે. આવી રીતે સર્વત્ર એની મૂછી આ જીવનેં હેરાન કર્યા કરે છેએની પ્રાપ્તિમાં દુખ છે, એના વ્યયમાં ઉપાધિ છે, એના રક્ષણમાં ત્રાસ છે. આવી રીતે લક્ષમીની શું સ્થિતિ છે તે વિચારી મમતાને ત્યાગ કરે અને સમતાને ધારણ કરે, તેનામાં રંગ જમાવે અને તેમાં લય પામે. લક્ષમી પ્રાપ્ત ન થઈ હોય તેણે તેટલા માટે જરા પણ સુંઝાવું એગ્ય નથી, કારણ તેના પતિઓ અનેક પ્રકારની ઉપાધિ જ ભેગવે છે. તે દૈવયેગે પ્રાપ્ત થઈ હોય તે તેને શુભ વ્યય કર કે જેથી લાભ થાય, समता रतनाकरकी जाइ, अनुभव चंद सुभाइ कालकूट तनी *भावमें श्रेणी, आप अमृत ले आइ. સાવો માત્ર ૨ સમતા રત્નની ખાણક્સસુરની દીકરી છે, અને અનુભવરૂપ ચંદ્રમા તેના ભાઈ થાય છે. કાલફટ વિષને તને શુભ પરિણામની ધારારૂપ અમૃત તે પોતે લઈ આવી છે.” * ભાવ ને બદલે બને પ્રતમા બવમે એ પાઠ છે ૩ રતનાકરરનાકર, સમુદ્ર, જાઈદીકરી ચદચંદ્ર, ચંદ્રમા સુભાઈhસારે ભાઈ બધુ કાલફ મહા આકક . ભાવમાં શ્રેણુ શુભ પરિણામની ધારા આપ પોતે જ લે-આલઈ આવી Page #475 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ આનંદઘનજીનાં પદે. પદ ભાવમત્સ્ય પુરાણમાં એવી કથા છે કે દેવતાઓએ મેરૂ પર્વતને મંથન દંડ અને વાસુકી સર્પનું દોરડું બનાવી તેને શોધવા માટે સમુદ્ર જે રત્નાકર-રત્નની ખાણ કહેવાય છે તેનું મંથન કર્યું અને તેમાંથી ચૌહરને બહાર કાઢ્યાં જેનાં નામ નીચેનામાં બતાવ્યા છે. लक्ष्मीः कौस्तुभपारिजातकहरा धन्वन्तरिचन्द्रमा:, गाव: कामदुधाः सुरेपरगजा रंभादि देवाङ्गना; मध सप्तमनो विपं हरियन शस्रोऽमृतं चाम्बुधे, रत्नानीह चतुर्दश प्रतिदिनं कुर्यः सदा मङ्गलम् ॥ - લક્ષમી, કૌસ્તુભ રત્ન, પારિજાતક પુષ્પ, સુરા (મદિરા), ધન્વન્તરિ વૈદ્ય, ચંદ્ર, કામદુધા ગાય, ઐરાવણ હાથી, ઉભા વિગેરે દેવીગના, સાત મુખવાળો અશ્વ, વિષ (કાળક્ટર), ઇંદ્ર ધનુષ્ય, શંખ અને અમૃત. આ ચૌદ રત્ન મંથન કરીને શોધી કાઢ્યાં, તે દંતકથા ઉપર આ ગાથામાં ઉપમાન કરી બતાવ્યું છે. ઉપરના શ્લોકમાં જોયું હશે કે ચૌદ રતમાં પ્રથમ લક્ષ્મી પ્રાપ્ત થઈ છે. સ્થૂળ લક્ષ્મીને તે લક્ષ્મીનું નામ આપવું તદ્દન અય છે એ ઉપરની ગાથામાં વિસ્તારથી જોઈ ગયા. જે નિરંતર પિતાના પતિનું સુખ વધારે, તેના હિતનું ચિંતવન કરે અને પતિને રાજી રાખવા જે નિરંતર પ્રયાસ કરે એનું નામ જ લક્ષમી કહી શકાય અને સમતા એ એવા પ્રકારની લક્ષ્મી છે તેથી તે જ લમી કહેવરાવવાને યોગ્ય છે. આ સમતા રત્નાકરની દીકરી છે. અનંત જ્ઞાન દર્શન ચારિત્રાદિ અનેક રત્નના આકર ચિદાનંદઘન સ્વરૂપી ચેતનજીમાંથી તે નીકળી છે અને તેથી તે રત્નાકરની દીકરી છે એમ સમજવું. તે ચારિત્રરત્નના એક વિભાગ તરીકે તન્મય છે એમ સમજવું. હવે જ્ઞાનરનના એક વિભાગ તરીકે અનુભવ જેનું સ્વરૂપ આપણે આગળ ખડુવાર વિચારી ગયા છીએ તે છે. સદસહિક કરી વસ્તસ્વરૂપને તેના યથાર્થ આકારમાં બતાવનાર આ અનુભવજ્ઞાનરૂપ ચંદ્રમા પણ ઉપરોક્ત રત્નાકરમાંથી નીકળે છે તેથી રત્નાકરની પુત્રી સુમતા અને પુત્ર અનુભવ એ બન્ને ભાઈ બહેન થાય છે. - હવે ઉપરોક્ત રત્નાકરમાં કાળક્ટ વિષ પણ છે. અશુભ ધ્યાનનું શાન થવારૂપ હાલાહલ ઝેર ત્યાં છે. રત્નાકરની શુદ્ધ સ્થિતિમાં અશુભ Page #476 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ ત્રીશમું] સાધકને સમતારંગમાં રમણ કરવા પ્રેરણા. ધ્યાન હાથ નહિ પણ જ્યારે ઉત્કૃતિની સ્થિતિમાં ચેતન અશુભ કર્મફળથી યુક્ત હાર્યા છે ત્યારે રત્નત્વ કાંઈક ગુપ્ત પ્રચ્છન્ન અને કાંઈક સ્પષ્ટ હોય છે તે પ્રસંગે આ સમતા અને અનુભવ બહેન ભાઈ તે કાળક્ટ ઝેરને ત્યાગ કરી શુભ પરિણામની ધારારૂપ અથવા પરિણુમનના તરંગ એટલે ભાવ પરાવર્તનરૂપ શ્રેણું લઈ આવે છે. અહીં કહેવાને ભાવાર્થ એ છે કે અશુભ ધ્યાન આર્ત અને રૌદ્ર આ જીવને સંસારમાં રઝળાવી-કર્થના કર્યા કરે છે અને તેથી તે કાળકૂટ ઝેર છે, કારણકે એનાથી ભવભ્રમણુરૂપ દ્રવ્ય મરણુ આ જીવનાં વારંવાર થયાં કરે છે. એ કાળક્ટ વિષને ત્યાગ કરાવી સમતા અને અનુભવ આ જીવમાં સદ્દધ્યાન ઉત્પન્ન કરી છેવટે તેની પ્રમત્ત અવસ્થા દૂર કરી અપ્રમત્ત સ્થિતિમાં લાવી મૂકે છે અને ત્યાંથી પણ શુભ પરિ તિરૂપ ધર્મ શુકલ ધ્યાનમાં ક્રમસર આગળ પ્રગતિ કરાવી શ્રેણીમાં આ જીવને દાખલ કરી દે છે. અપ્રમત્ત અવરથામાં આવેલ છવ ત્યાર પછી અષ્ટમ ગુણસ્થાનક (progressive stage)માં આવે છે ત્યારે તે અણુ માંડે છે અને તે સ્થિતિ એટલી આનંદજનક છે કે એની મીઠાશ અમૃત સાથે સરખાવવી એ માત્ર સમજાવવા પૂરતું જ છે, મતલબ એ સ્થિતિમાં અમૃતથી પણ અનંત ગુણ મીઠાશ છે. ચૌદ રત્ન શિધતાં દેવતાઓએ જેમ છેવટે અમૃત પ્રાપ્ત કર્યું તેમ આ સમતા અને ચંદ્ર જેને પ્રાપ્ત થયા પછી પણ કેઈવાર અશુભ ધ્યાનરૂપ કાળક્ટ ઝેર પ્રાપ્ત થતાં છતાં પણ ચેતનજીને દઢ પુરૂપાર્થ કરી પ્રગતિ કરવા અને અમૃતને પ્રાપ્ત કરવા દેવતા પે નિશ્ચય થયે તેથી અપ્રમત્ત અવસ્થા પ્રાપ્ત કરી શ્રેણુગત અમૃતધારાને છેવટે ચેતનજીએ પ્રાપ્ત કરી.* શ્રેણી બે પ્રકારની છે. ઉપશમ અને ક્ષપક કષાયાગ્નિ ઉપરઉપરથી બુઝાય પણ અંદર સત્તામાં રહે તેને ઉપશમ શ્રેણી કહે છે. એ અવસ્થામાં આગળ વધેલો જીવ પાછો અપકાન્તિ પામી નીચે ઉતરી જાય છે. આવી ઉપશમ શ્રેણી એક ભવમાં બે વખત કે જીવ કરે છે. ચારથી વધારે વખત એ શ્રેણી આખા સંસારમાં કઈ • આ ગાથાનો અર્થ ટબા ઉપરથી વિચાર કરીને લખ્યા છે અને તેમાં જો, કોઈ પણ ખલના થઈ હોય તો તેને માટે હું જવાબદાર છુ * વક. ૧૯ Page #477 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ આનંદધનમાં પદે. [પદ પણ જીવને થતી નથી. ક્ષપક શ્રેણી પર ચલે જીવ તે એ જ ભાવમાં સર્વષત્વ પ્રાપ્ત કરી સર્વ આધિ વ્યાધિ ઉપાધિથી રહિત અજરામરત્વ ૫ મોક્ષને પ્રાપ્ત કરે છે. ઉલ્કાન્તિને અંગે આ શ્રેણી પ્રગતિને માર્ગ બતાવે છે. એનું સ્વરૂપ કર્મગ્રંથાદિ પુસ્તકથી ખાસ સમજવા ચોગ્ય છે. આવી રીતે છૂળ લક્ષ્મી તે સુખપર ધૂળ નાખનારી અને અનેક પ્રકારે ઉપાધિ કરનારી છે અને સમતારૂપ લામી અમૃતને લાવી આપનારી છે તેથી વસ્તુસ્થિતિ સમજી સત અને અસત અથવા લાભ કરનાર અને હાનિ કરનાર પદાર્થ વચ્ચેનું અંતર જાણી તેનું વિવેચન કરી પિતાની સ્થિતિ સુધારવા સારૂ સમતાને ગ્રહણ કરવાને નિર્ણય કર એ મુખ્ય આવશ્યકીય કર્તવ્ય છે. लोचन चरण सहस चतुरानन, इनत बहुत डराइ आनंदघन पुरुषोत्तम नायक, हित करी कंठ लगाइ. साधो भाइ०४ જેની હજાર ચક્ષુ છે, જેના હજાર પગ છે અને જે ચાર સુખવાળા છે તેનાથી તે સમત) બહુ ડરી ગઈ આનંદસમૂહ પુરૂષોત્તમ નાયકે (તેનાપર) પ્રેમ કરીને તેને પિતાને ગળે વળગાડી.” ભાવ-જેમના હજાર નેત્ર છે તે ઈદ્ર તથા જેમના હાર પગ છે તે શેષનાગ તથા ચાર મુખવાળા બ્રહ્મા તેનાથી સમતા બહ કરી ગઈ છે, મતલબ તેઓનાં હજાર નેત્ર, પગ અને ચાર મુખ જોઈ અસ્વાભાવિક રૂપ દેખી સમતા તેઓ પાસે જતી નથી અને તેથી તેઓમાં સમતા આવતી પણ નથી. તેથી છેવટે પુરૂષોત્તમ નાયક વિખશુ તેનાપર પ્રેમ લાવી તેને પિતાને ગળે વળગાડી. એટલે કે સમતાને ૪ હેચ આખ. ચરણ પગ સહસડનાર ચતુરાનનચતુર્મુખ, બ્રહ્મા અથવા ચાર મુખે દેશના કેતા શ્રી ચિર દેવ ઈતિ-એનાથી ડરાઈ કરી ગર્ડ પુનમ નાયકનૈવિષ્ણુ અથવા પુરુષમાં શ્રેષ્ઠ હિત લેત, પ્રેમ, કંઠે ગળે લગાવળગાડી આ ગાથાને અર્થે કરવામાં જે દંતકથાદિકપર સુચન થયું છે તે બરાબર સ્પષ્ટ ચતુ નથી અર્થને ચળકાટ તેથી બરાબર થતો નથી. એટલું અત્ર કહી દેવું યોગ્ય છે. વિક Page #478 -------------------------------------------------------------------------- ________________ ત્રીશમુ.] સાધકને સમતારંગમાં રમણ કરવા પ્રેરણ. ૨૯૧ તેઓએ અંગીકાર કરી. રજોગુણ અને તમોગુણ હોય ત્યાં સમતાને સ્થાન મળતું નથી, તેની હયાતી સત્વગુણમાં જ છે અને વિશ્વનું સત્વગુણ બતાવનારા છે, તેથી ઇંદ્ર, શેષ કે બ્રહ્મા પાસે સમતા જતી નથી પણ વિષણુ પાસે જાય છે એમ કહેવામાં તે સવગુણુવલંબી છે એમ કહેવાને આશય હાય એવી માન્યતા રહે છે. લક્ષમીની દંતકથામાં તે ચંદ્ર અને શેષનાગથી ડરી ગઈ અને છેવટે વિષ્ણુદેવે તેને પોતાને ગળે વળગાડી એવી હકીકત જાણવામાં આવી નથી તેથી દંતકથા અનુસાર આ ગાથાને અર્થ બરાબર બેઠે નથી. તે સંબંધી વિશેષ તપાસ કરવામાં આવે છે. કદાચ સમુદ્રમંથનની કથા સાથે શેષ, ઇંદ્ર, બ્રહ્મા વિગેરેને સબંધ હોય અને તેને અંગે આ ગાથામાં કાંઈ ભાવ દાખલ કર્યો હોય તે તે પણ વિચારવા ચાગ્ય છે. કષાયનાં દેધ, માન, માયા, લોભ એ ચાર સુખ છે એટલે એ ચાર આકારમાં એ દર્શન આપે છે અને તેને હજારો પગ છે, મતલખ તે પ્રવેશ અનેક રીતે કરે છે, તેમ જ તેની આંખે પણ હજાર છે, કારણકે તે દરેક વસ્તુને જાદ્દા જુદા આકારમાં દેખે છે એવા કષાયેથી સમતા બહુ ડરી ગઈ છે, કારણકે તેઓ હોય ત્યાં એ રહી શકતી નથી. તેથી છેવટે જ્યારે આનંદઘન સમૂહ પુરૂષોત્તમ નાયક શ્રી જિનેશ્વર દેવને શરણે ગઈ ત્યારે તેઓએ તેને હિત કરનારી જાણુને પિતાને ગળે વળગાડી, મતલબ તેની સાથે દઢ આલિગન કર્યું અને તેથી કષા તરફથી સમતાને જે પીડા થતી હતી તે દૂર થઈ પુરૂષોત્તમપણું પ્રાપ્ત કરવા સમતાની ખાસ જરૂર હોવાથી પુરૂષોત્તમ નાયકે જેમ લક્ષમીને પિતાને ગળે વળગાડી તેમ તમારે પણ તેની સાથે પ્રેમ જમાવવાની જરૂર છે–આ અર્થ પણ બંધબેસતા આવે છે. અથવા ચતુરાનન-ચારે સુખે દેશના દેતા શ્રી જિનદેવથી મમતા બહુ ડરી ગઈ અને સમતાને તે શ્રી પુરૂષોત્તમ નાયક પ્રભુએ પ્રેમ કરી ગળે વળગાડી-આ અર્થ કરવામાં લેચન ચરણુ સહસ શબ્દ તદ્દન રહી જાય છે અને પ્રકમભંગ થાય છે. કહેવાની મતલબ એક જ જણાય છે કે સાધુ ભાઈઓ! આ મમતા જેની સોબતમાં પડી તમે તમારું આત્મધન ગુમાવે છે તે તે Page #479 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ આનંદઘનજીનાં પદે. સર્વ પ્રકારે તમને નુકશાન કરનારી છે, એનાથી તમારા એક પણ અર્થ સરવાનો નથી અને સમતા તમને મેક્ષનાં સુખ નજીક લાવી આપે તેવી છે તેથી તેના સંબંધમાં આ પદમાં જે જે કારણે બતાવ્યાં છે તે વિચારી તમારી પરિણતિ સુધારે, તમારા પ્રત્યેક કાર્યમાં સમતા લાવે અને પછી છેવટે સ્થૂળ કાર્યો તરફ જ સમતા લાવે, મતલબ એ સંસારદશા છેડી દઈ એના ઉપર સમતા લાવી, સાધકદશાને માર્ગે ચઢી જાઓ અને જેમ બને તેમ આત્મગુણ પ્રક્ટ કરવાના વિશાળ માર્ગમાં નિરંતર આગળ વધે ત્યાં પણ તમને મમતા તરફથી વારંવાર પશ્ચાત્ અપકર્ષણ થયા કરશે પણ એના પ્રેમની અલ્પતા અને તેના ભયકર પરિણમે વારવાર વિચારી તેને વિસરી જાઓ, તેના તરફ તિરરકાર બતાવે અને તેને દઢ નિશ્ચયપૂર્વક ત્યાગ કરે એટલે તે તમને કઈ કરી શકશે નહીં. પદ એકત્રીશમું, શ્રીરાગ' कित जानते हो प्राणनाथ, इत आय निहारो घरको साथ. कित० १ કઈ જાણકારના મત પ્રમાણે તે સ્વામી! અહીં આવીને આપના નિજ પરિવાર જુએ.” *ભાવ-પ્રથમ પક્તિ અશુદ્ધ હોય તેમ જણાય છે, તેને બદલે ઉત કહાં જાત પ્રાણનાથ એમ પાઠ હોય તે અઈ બરાબર બેસતે આવે છે. પરંતુ મૂળ પાઠમાં આવા ફેરફાર કરવાને સંશોધનકાર અને વિવેચનકારને અધિકાર નથી. આ પાઠ પ્રમાણે સુમતિ ચેતનજીને કહે છે કે હું મારા નાથી તમે ક્યાં જાઓ છો? હે પતિ તમે એકવાર અહીં આવી તમારે પિતાને પરિવાર સગા રહીએ * ચાલતા રામા એ “આઈ સુર નાર કર કર મૃગારના લયમાં ચાલશે. ૧ કિતાઈ જનમતે જાણકારના મત પ્રમાણે પ્રાણનાથવામી ઇતિ અહી આય આવીને નિહાઅઓ ઘર=પોતાનો, નિજ સાથ-પરિવાર * t આ આખું પદ અશુદ્ધ છે. તેમજ તેનાપર બિલકુલ નથી તેથી આર્ય કરવામાં ઘણે આધાર આગળ પાછળના સંબધ પર રાખ્યા છે Page #480 -------------------------------------------------------------------------- ________________ એકત્રીશ. સમતા મમતાના પરિવારનું બારીક અવલોકન. ૨૯૩ સંબંધીઓ મિત્ર વિરે છે તેને જુઓ તે ખરા. ચેતનજીને પિતાનું ઘર છોડીને પારકા મંદિર (વિભાવદશામાં) રખડવાની ટેવ પડેલી છે અને ત્યાં જઈ માયા મમતા સાથે વિકાસ કરવામાં તેને આનંદ આવે છે. એ માયા મમતા કેવી રીતે વચક શઠ સંચક અને ખોટા ખત ખતવનારી છે, તે આપણે નવમા પદમાં વિસ્તારથી જઈ ગયા છીએ અને તેમાં એમ પણ જોયું છે કે મમતા હરેક પ્રકારે ચેતનનું અહિત કરનારી છે અને સમતા સિવાય કઈ પણ તેનું હિત કરનાર નથી, છતાં ચેતનજી તે માયા મમતાના ઉપરઉપરના રાગથી લલચાઈ જઈ તેના મંદિર વિસાવદશામાં પડ્યા રહે છે એટલું જ નહિ પણ પિતાની શુદ્ધ પતિવ્રતા સાધવી સુમતિ (વભાવદશ)ની સાથે વાત પણ કરતા નથી, તેની દરકાર પણ કરતા નથી અને પારકા મંદિરે રખહવાની ટેવને લીધે પિતાના બીજા સગાસબંધીઓ જેવા કે ક્ષમા, માઈવ, આર્જવ, સત્ય, શૌચ આદિ ધર્મબંધુઓ તેને પણ વિસરી ગયા છે અને તેઓની સાથે ઓળખાણ પણ રાખતા નથી. માયા મમતા તેને એવું મદિરાપાન કરાવે છે કે તેના ઘેનમાં ચેતનજી સ્વભાવને યાદ પણ કરતા નથી. બાર વરસ સુધી કેશાને ઘરે રહેતી વખતે સ્થલીભદ્રને પિતાનાં સગાં કે સંબંધીઓ યાદ પણ આવ્યાં નહોતાં અને તેઓની સાથે વાત કરવાની પણ તેને ઈચ્છા થઈ નહોતી. તેવી રીતે ચેતન હાલ તે માયા મમતા સાથે એવા દઢ આસક્ત થઈ ગયા છે કે પોતાના પરિવાર સામે દૃષ્ટિ પણ કરતા નથી. આવે વખતે સમતા-ચેતનજીની પત્ની જરા પ્રસંગ લઇને તેને પિતાના ઘરનું અને વેશ્યામદિરનું કવરૂપ તેના યથાસ્થિત આકારમાં બતાવી આપે છે. ચેતનજીએ તે રાજીખુશીથી સાંભળ્યું કે સાંભળતી વખત પણ કાન આડા હાથ ધર્યા તે માલુમ નથી પણ અધ મનથી સાંભળ્યું હશે એમ જણાય છે. એ હકીકત ચેતનજીને પિતાને પૂછવાથી જ જણાઈ આવશે. અહીં તે કઈ વખત મહા પ્રયાસે અથવા અનાયાસે સુમતિને મંદિરે ચેતન આવી રહ્યા હશે તેને જોઈ સમતા ચેતનજીના મનની જરા ડામાળ રિથતિને લાભ લઈ કહે છે તે નોંધી રાખ્યું છે. “હે નાથ! મારા પતિ ! તમે ત્યાં ક્યાં જાઓ છે? તમે મારી સામું Page #481 -------------------------------------------------------------------------- ________________ ર૪ આનંદઘનજીના પ. [પદ જેતા નથી એ તે આપને ચગ્ય લાગતું હશે, પણ આ તમારે પરિવાર છે તેને તે જુઓ. મારી સામું ન જુઓ તે ખેર, પરંતુ આ તમારા પરિવાર સામું જોઈને પણ આ મંદિર પધારે. તમે જ્યાં ભટકે છે ત્યાંની વાસ્તવિક સ્થિતિ શું છે તે જરા આપને કહું છું તે સાંભળો.” મૂળ પાઠ ઉપર આવે છે તે સર્વ પ્રતામાં છે તેથી તે પ્રમાણે અર્થ કરવા યતન કર જઈએ. તેના બે અર્થ થઈ શકે છે. એક અર્થ તે જાણકારના મતે તમે તમારા પરિવાર જુઓ. તમે હાલ તે વિષય કષાય પ્રમાદને જ તમારા પરિવાર તરીકે જાણે છે અને તેઓના જ સMધમાં રાજી રહે છે, પણ તે અમૃત છે કારણકે એને તમે તમારે પરિવાર સમજે છે તે અજ્ઞાનતાને લીધે છે. જ્ઞાની અથવા સર્વેશના મત પ્રમાણે અથવા ડાહ્યા માણસોના મત પ્રમાણે આપને પરિવાર કર્યો છે તે આપ વિચારી જુઓ. એમ થાય છે અને બીજો અર્થ એમ થાય કે હે પ્રાણનાથ! તમે કયાં જઇને નમે છે તે તે વિચારે, તમે અહીં આવીને તમારા ઘરને સાથ–પરિવાર કરે છે તેનું અવલોકન કરે તમે હાલ જેને પૂજ્ય ધારીને નમે છે તેની આંતરિક સ્થિતિ શું છે, તેનું વરસ્વરૂપ શું છે તે જરા વિચારો, જુઓ, તપાસે અને પછી તમને યોગ્ય લાગે તે કરો. આ પ્રમાણે અર્થ કરવામાં ‘કિત જ નમતે એવું પથ્થર થાય છે, પણ તે અર્થ સંબંધને અનુરૂપ નથી. અત્ર તે વસ્વરૂપની વિરૂદ્ધતા જણાવવી છે તેથી આ અર્થ એગ્ય નથી. હવે સુમતિના મંદિરમાં (વભાવદશામાં) શું છે અને મમતાના ઘરમાં (વિભાવદશામાં) શું છે તેની સરખામણી કરતાં સુમતિ આગળ ચલાવે છે અને ચેતનજી તેની સન્મુખ ઊભા ઊભા સાંભળે છે. उत माया काया कवन जात, 'यहु जड तुम चेतन जगविख्यात उत करम भरम विषवेलि संग, इत परम नरम मति मेलि रंग. कित० २ “ “યહ ને બદલે ૨-૪ એવા પાઠાતર છે અર્થ એક જ છે. ૨ ઉતજ્યા કાયા=શરીર કપનઈ. જાત-જાતિના છે વહુને સર્વ જડ= અચેતન, પદગલિક જગવિખ્યાત પ્રસિદ્ધ હકીકત છે કરમ ભરમ=ભર્ય વિલિરી વેલડીને, પરમ ઊંસ્કૃષ્ટ નમાઝ. મેલિએકત્રિત. Page #482 -------------------------------------------------------------------------- ________________ એકત્રીશ! સમતા મમતાના પરિવારનું બારીક અવલોકન ૨૯૫ ત્યાં માથા અને શરીર કઈ જાતિનાં છે? તે સર્વ જડ અચેતન છે અને તમે ચેતન છે એ પ્રસિદ્ધ હકીક્ત છે. વળી, ત્યાં કર્મના ભ્રમરૂપ વિષવેલડીને સંગ છે અને અહીં મહા નરમ બુદ્ધિના એકત્રિત થવારૂપ રંગ છે.” ભાવ-મારા નાથ! તમે વિભાવદશામાં ભમ્યા કરે છે પણ ત્યાં તે માયા, મમતા અને શારીરિક વાર્તા જ તમને પ્રાપ્ત થશે. છળકપટ કરી આત્મહચના કરવી, મારું મારું કરી સંસારને ચાટ્યા કર અને શરીરની શુશ્રુષા કરી તેને પાળવું, પોષવું અને તેને માટે સંખ્યાબંધ ઉપાધિઓ કરવી એ સર્વ આપને વિભાવદશામાં પ્રાપ્ત થશે. ત્યાં માયા મમતા આપની સ્ત્રીઓ થવા આવશે, પરંતુ તે કઈ જાતિની છે તેને તે આપ વિચાર કરે, લગ્નસબંધ કરતી વખત સ્ત્રીની ખાનદાની અને કુળ વિગેરે ખાસ જોવામાં આવે છે. હલકા કુળની સ્ત્રી સાથે લગ્ન થઈ જાય તે આખો ભવ બગડે છે એ જાણીતી વાત છે. સંસારમાં રહેવાનું હોય અને સ્ત્રી તરફની પ્રતિકૂળતા હોય તે આખું જીવન ધૂળધાણું બને છે એ વિષયપર વધારે લખવાની જરૂર રહેતી નથી, દરરાજના સામાન્ય અનુભવને તે વિષય છે. લગ્નસંબંધ કરતી વખતે આપણે કન્યાની જાતિ વિરે જોઈએ છીએ તેમ જ યુરોપ અમેરિકામાં પણ સરખી પંક્તિ જોવામાં આવે છે, પણ આ તમારા માથા મમતાના સંબંધમાં તે તદ્દન વિપરીત જાતિને સબંધ છે. તે અચેતન–પાગલિક-જડ છે અને તમે ચેતનસ્વરૂપ આત્મા છે, એ વાર્તા સર્વ જાણે છે, જગજાહેર પ્રસિદ્ધ હકીક્ત છે. અથવા માયા મમતા જડ-અજ્ઞાન છે અને તમે વ્યક્ત અવ્યક્તરૂપે અનંત જ્ઞાનના ધારણ કરનારા છે, ત્યારે આવી મૂર્ખ સ્ત્રીઓ સાથેના સંબધથી તમારી ભવિષ્યની પરણ્યા પછીની દગી કેમ જશે તેને જરા વિચાર કરે. મૂર્ણ સાથે સંબંધ કરી તમારે તમારે ભવ બગાહવે હોય તે તમારી ઇચ્છા, બાકી સ્પષ્ટ રીતે જણાય છે કે તમારે અને માયા મમતાને સંબંધ છે કે ઘણા કાળને છે પણ તે તમારા કુળને અનુરૂપ નથી. વળી હું મારા પતિ! એ વિભાવદશામાં કર્મને બંધ થાય છે અને થવાનો છે. એટલે કાળ વિભાવદશામાં રહેવાનું થશે તેટલે કાળ Page #483 -------------------------------------------------------------------------- ________________ [પદ ૨૯૬ આનંદઘનજીનાં પદે. નવીન અશુભ કર્મબંધ કરી ચેતનજી ભારે થતા જવાના છે એમાં જરા પણ સંદેહ નથી, કારણકે વિભાવદશામાં કર્મને આકર્ષ મહ થાય છે. તેથી તે દશામાં અનેક નિબીડ કર્મ બંધાતાં જશે અને પછી તમને એટલા બધા ભૂલાવામાં નાખી દેશે અને અત્યાર સુધીમાં નાખી દીધેલા પણ છે કે વિભાવદશા કઈ અને સ્વભાવદશા કઈ તેનું પણ તમને ભાન રહેશે નહિ અને તેથી એવા ભ્રમમાં. પડી જશે કે વિભાવદશાને જ સ્વભાવશા માની લેશે. વળી આ એક જ પ્રકારને ભ્રમ નહિ પણ તેને જે તે દિશામાં બીજા પણ અનેક પ્રકારના શ્વમાં તમને થશે. જ્યાં સુખ મળવાની સવને પણ આશા નહિ હોય ત્યાં સુખ શોધશે, અથવા અમુક કાર્યમાં સુખ હશે કે નહિ તેને અવ્યવસ્થિત વિચાર કરશે. અરે! વાસ્તવિક સુખ શું છે અને ક્યાં છે અને કેમ મળે તે તમને વિચાર આવતા પણ અટકી જશે અને આવા અનેક ભ્રમમાં તમે અવ્યવસ્થિતપણે ઘસડાયા કરશે. આ ઉપરાંત વળી વિભાવદશામાં તમને વિષયપિપાસાપ વિષવેલડીને સંગ થશે. વેલડીને સ્વભાવ છે કે તે નિરંતર વૃદ્ધિ પામ્યા કરે અને ઊંચી ચઢી તેના આશ્રિતને એ તરફથી એવી વીંટી લે કે પછી આશ્રય પતે ત્યાથી તેનાથી દુર ખસી શકે જ નહિ. વિષયે ભેગવવાની ઈચ્છારૂપ આવી વિષવેલડી જે તમને ભ્રમને લીધે અમૃતવેલી લાગતી હશે તે તમને ચા તરફથી ઘેરી લઈ કઈ પણ બાજુ જવા દેશે નહિ અને આખે વખત તમને પિતાના કબજામાં રાખી મૂકશે. આવી રીતે વિભાવદશામાં કર્મભ્રમ અને વિષવેલીને સંબધ છે અને તે પ્રત્યેક તમને અનેક પ્રકારના ત્રાસ ઉપજાવનારા છે, તમને રખડાવનાર છે, તમારી સ્વતંત્ર વિચારશક્તિપર મજબૂત કાબુ મેળવી તમારી નિર્ણયશક્તિ, તુલનાશક્તિ અને ન્યાયબુદ્ધિને ઉથલાવી નાખનારા છે, અને અહીં સ્વભાવદશામાં પરમ નરમ મતિ જે હું સમતા તેની સાથે એકત્ર રંગ જામે તેમ છે. સમતા મહા ઉત્કૃષ્ટ નમ્ર સ્વભાવની છે એ તે તેના નામ ઉપરથી જ જાય છે અને વળી તેની સાથે જ્યારે પ્રેમ થાય ત્યારે તે એ રંગ જમાવે છે કે એમાં દ્વિધા ભાવ રહેતું જ નથી અને મનમાં જરા પણ ભ્રમ કે શોક થતા નથી. આવી રીતે વિભાવરશામાં અને સ્વભાવદશામાં શું છે તે બતાવી Page #484 -------------------------------------------------------------------------- ________________ એકત્રીશમુ.] સમતા મમતાના પરિવારનું બારીક અવલોકન. ૨૭ સમતા ચેતનઇને એકવાર વધારે વિજ્ઞપ્તિ કરે છે કે હે નાથી તમે આપણે મંદિરે પધારી આપણે પરિવાર કરે છે તે જરા અવલોકન કરી જુઓ, આપે માયા મમતા સાથે સંબંધ કરી દે છે, હવે જરા થોડા વખત એ જડ સંબંધ મૂકી તમારી ખાનદાની અને ઉચ્ચ કુલને રોગ્ય મારા સંબંધ કરો અને પછી તેનું પરિણુમ તપાસો. ચેતનજીને ગળે એ હકીકત બરાબર ઉતરે તેટલા માટે સમતા હજી પણ એ જ મુદ્દા પર સવિશેષપણે તેમનું ધ્યાન ખેંચે છે. उत काम कपट मद मोह मान, इत केवल अनुभव अमृत पान; आली कहे समता उत दुःख अनंत, इत खेलहु आनंदघन वसंत. कित० ३ “ત્યાં (વિભાવદશામાં) નાના પ્રકારની ઈરછાઓ, છળ કપટ, આઠ મદ, અજ્ઞાન અને અભિમાન છે અને અહીં (સ્વભાવદશામાં) માત્ર કેવળ આમવરૂપના ધરૂપ અમૃતનું પાન કરવાનું છે. સખી કહે છે હું બહેન સમતા! ત્યાં પાર વગરનું સુખ છે અને અહીં આનંદરાશિ ભગવાન્ વસત્સવ ખેલે છે.” ભાવ-વિભાવદશામાં અને સ્વભાવદશામાં પાન કરવાનું હોય છે પણ બન્ને પીણામાં તફાવત બહ છે. એકમાં વિવિધ પ્રકારની ઈચ્છાઓ થાય છે, મને આ વસ્તુ મળે તે મળે એવી કામના વારવાર થયા કરે છે, વસ્તુ પ્રાપ્ત થયા પહેલાં તેને માટે એવી દઢ ઈરછા રહે છે કે જાણે તે વગર ચાલી શકશે નહિ, વધુ પ્રાપ્ત થયા પછી તેપરને રાગ થોડા વખતમાં ઉતરી જાય છે તે પાગલિક સર્વ વસ્તુઓ માટે અવલોકન કરી જેનારને જણાય તેમ છે. વળી એ દશામાં અનેક પ્રકારના છળ કપટ, છેતરપીંડી, દંભ કરવા પડે છે, બેટાં રૂપ અને સુખકૃતિ ધારણ કરવાં પડે છે અને મનના વિચારે, ભાષાનાં વચને અને C • ખેલાહને બદલે એ એને પાઠાતર લી મા. ની બુકમા છે ૩ શ્રમ નાના પ્રકારની ઇચ્છા કપત્રછળ, મહ=આઠ પ્રકારના અહંકાર મેહ અજ્ઞાન માન અભિમાન આલી=સપી અનત છેડા વગર ખેલ ખેલે છે, રમે છે વસંત વસંતોત્સવ. Page #485 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીનાં પદે. ૨૯૮ [પદ કાયાની પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ વિધિ અનુભવો પડે છે. વળી એ દશામાં જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, તપ, વિદ્યા, બળ અને ધનના માં થાય છે, તેમ જ ત્યાં અજ્ઞાનનું એટલું બધું જોર રહે છે કે તેથી વિચક્ષુ કદિ ઉઘડતાં જ નથી અને વળી ત્યાં અભિમાન પણ વારંવાર થયા કરે છે. આવી રીતે વિભાવદશામાં વિષય કષાયની પરિણતિ પ્રબળપણે વર્તે છે અથવા પરિપુ આ જીવ ઉપર વારંવાર વિજય મેળવી પોતાનું સામ્રાજ્ય સ્થાપન કરે છે, તેથી તેને વિભાવદશામાં આવી કિલષ્ટ પરિણતિના રસનું પાન થાય છે અને તેને કેફ ચડે છે. પછી જેમ ભર્તુહરિ કહે છે તેમ मादित्यस्य गतागतैरहरहः संक्षीयते जीवितं, व्यापारैर्वहुकार्यभारगुरुभिः कालो न विज्ञायते । दृष्टया जन्मजयविपत्तिमरणं त्रासच नोत्पयते, पीत्वा मोहमयी प्रमादमदिरामुन्मत्तभूतं जगत् ॥ १॥ સૂર્યને ઉદય થાય છે અને અસ્ત થાય છે, તેમ તેની સાથે જીવનને ક્ષય થતું જાય છે, કામધંધાની ધમાલમાં કાળ પસાર થત જાય છે તે જણાતું નથી અને જન્મ, મરણ, વૃદ્ધાવસ્થા અને વિપત્તિ જોઈને મનમાં ત્રાસ પણ થતું નથી, ખરેખર માહ૫ પ્રમાદમદિરા પીને આ દુનિયા ગાંડી થઈ ગઈ છે.' આવી રીતે અજ્ઞાનના કેફમાં આ પ્રાણુ ગમે તેવું વર્તન કરે છે, ગમે તેવુ બોલે છે અને ગમે ત્યાં રઝળે છે એના કાર્યમાં એક તવા દેખાશે નહિ, એના વિચારમાં એકસરખાપણું પ્રાપ્ત થશે નહિ, એના વર્તનમાં એક નિયમ દેખાશે નહિ. મદિરાકેફથી મત્ત થયેલે મૂર્ખ જેમ અસ્તવ્યસ્તપણમાં ડેલાં ખાય એમ જરાકમાં એને અભિમાનના શિખર પર ચલે જોશ અને જરાકમાં એને તરકટ છળ પ્રપંચ કરતે જેરા, જરાકમાં એ વિષયની ઈચ્છા કરશે અને જરાકમાં પોતાની નાની વાતની માટી બડાઈ મારવા મંડી જશે. વળી કઈવાર વૈરાગ્યની વાતે ઉપર ઉપરથી કરવા લાગશે તે કઈવાર કામકથા, રાસ્કથા, દેશકથામાં એકરગી થઈ જશે. આવી રીતે ઢંગધડા વગરનું તેનું વર્તન એક મહિરા પીધેલ માણસની સાથે સરખાવી શકાય તેમ છે. વિભાવદશામાં આવી રીતે કામ કપટ મદ મોહ માનનું પાન કરવાનું છે. Page #486 -------------------------------------------------------------------------- ________________ એકત્રીશમું] સમતા મમતાના પરિવારનું બારીક અવલોકન. ૨૯૯ અને હે નાથ! આ સ્વભાવદશામાં તે માત્ર યથાર્થ રવાપજ્ઞાનના ધરાય અનુભવઅમૃતનું જ પાન કરવાનું છે. એમાં વરસુરવઅપને તેના યથાર્થ આકારમાં બતાવી તેને તપે ઓળખાવી દેવું અને તે વિચારમાં આ જીવને મન રાખવે એ અનુભવજ્ઞાન છે. તેમાં જેમ જેમ વિશેષ મગ્નતા થતી જાય છે તેમ તેમ તેની મીઠાશ વધતી જાય છે અને તેના પાનમાં અધિક અધિક આનંદ થતું જાય છે. વિભાવદશામાંઅજ્ઞાનતાનું જોર છે અને સ્વભાવદશામાં અનુભવઅમૃતનું પાન છે. સમતા કહે છે કે હું સુમતિ! વળી તે વિભાવદશામાં પાર વગ૨ દુઃખ છે, ત્યાં કર્મના બંધ એટલે થાય છે કે તેને પરિણામે મહા દુખ સહન કરવો પડે છે અને તે ભાગવતી વખતે વળી નવીન કર્મબંધ થાય છે અને એમ તેની ઉત્તરોત્તર શ્રેણી એટલી લાંબી લાંબી ચાલ્યા કરે છે કે તેને છેડે આવતા નથી. જ્યાં કામમાં અને મહતું જેર હિય, જેમાં અજ્ઞાનનું આચ્છાદન થઈ ગયેલ હોય ત્યાં પછી દખનો છે કે કેવી રીતે આવી શકે એ સમજાય તેવું છે. મતલબ વિભાવદશામાં દુઃખની પરંપરા ચાલ્યા જ કરે છે અને હું સબિ! અહીં તે આનંદરાશિ ભગવાન પોતે વસંતોત્સવ ખેલે છે. જેમ વસંત ઋતુમાં વિલાસી લેકે ફાગ હારી ગાય છે, અબીલ ગુલાલ ઉડાવે છે અને બીજા અનેક પ્રકારના આનંદ કરે છે, તેમ સ્વભાવદશામાં આનંદસમૂહ ભગવાન પોતે જ આનંદમાં ઉતરી પડે છે, એટલે પછી ત્યાં દુઃખનું તે નામ જ રહેતું નથી. આવી રીતે સ્વભાવદશામાં અને વિભાવદશામાં શું શું છે તે હે ચેતનજી તમે વિચાર. નિજ સ્વરૂપે શાંત રસનું અથવા સુમતિનું સ્વરૂપ છે ચેતનજી! તમે આવી રીતે વિચારે, તમારા પરિવારને જુઓ, આ જ ચાગી આનદઘન મહારાજ શ્રી શાંતિનાથજીના સ્તવનમાં કહે છે કે આપણે ચેતન ભાવ જે, એક ચેતનાધાર રે, અવરસથી સાથ સયાગથી, એહનિજ પરિકર સાર રે શાતિજન એક સુજ વિનતિ. મારે આત્મા જ્ઞાન દર્શન સ્વભાવવત છે તે એક અદ્વિતીય સ્વરૂપમયી ચેતનાને આધારે આશ્રય કરી રહ્યો છે, એટલેકે ચેતનાને આધારે આમા આય છે અને એ ચેતના સિવાય બીજે W Page #487 -------------------------------------------------------------------------- ________________ ૩૦. આનંદઘનજીના પી. [પદ્મ સર્વ સાથ જે પુદ્દગલ સમધી શરીર પુણ્ય પાપ સુખ દુઃખાતિ સર્વ છે તે સંચાગજન્ય છે. નાનાદિક ગુણ સમવાયભેદાભેદ સંબંધે છે અને રાગ, દ્વેષ, ક્રોધ, ઇચ્છા વિગેરે આરાપિત ધર્મ છે પણ આત્મસ્વભાવ નથી. એવી રીતે અગાઉની ગાથામાં કહેલા અને તે ઉપરાંત ખંતિ, મહ્ત્વ, અજન, શમ ઇત્યાદિને તારા પોતાના પરિવાર તું જાણું.' આવી રીતે પોતાના પરિવારને આળખી લેવા એ ખરેખરૂં કાર્ય છે, અને વિશેષ પ્રકારે એળખવા માટે આનંદઘનજીનું અનાવેલું શ્રી શાંતિનાથજીનું આખું સ્તવન મનન કરીને વાંચવું, વિસ્તારલયથી અત્ર તે દાખલ કર્યુ નથી, તે સ્તવનથી ખરાખર સમજાશે કે પોતાના પરિવાર કર્યેા છે અને તેના અને ચેતનજીના સંબંધ કેવા છે એ સ્તવનમાં જ્યારે અહા અહા હું મુજને કહું, નમે મુજ નમે ગુજરે એ હકીકત કહે છે ત્યારે આંખમાં હર્ષાશ્રુ આવી જાય છે, કારણકે ચેતનજીને વિચાર કરતાં કરતાં એવા પરમાત્મભાવના મેળાપ થઈ જાય છે કે અપરિમિત દાન આપનાર પોતાની જ સેટ કરાવી આપે છે. પેાતાના આત્માને આવી રીતે નમવાનું કહેવાના જે અભિનવ વિચાર અત્રે મતાન્યેા છે તે તેની ઉત્કૃષ્ટ સાથ્ય દશામાં રમણુતા અને સુમતિના સગ ખતાવે છે. એટલા માટે હે ચેતનજી! તમારે તમારી જાતને નમવા ચૈાગ્ય કરવી હાય તા તમારા પોતાના પિરવારને મળી જાઓ, તેને આદર, તેની સાથે રમણ કરશે, તે સાથે ખેલ ખેલે અને તેરૂપ થઈ જાઓ અને કુલટાઆના સંગ છેાડી ઢા, તેમની વાત મૂકી દો, તેની છાયામાં જવાના ખ્યાલ પણ છોડી દો અને તેએ સંબધી કથા વાર્તો વિચાર પૃછા કે કલ્પનાના પશુ ત્યાગ કરી. સુમતિ એટલે શુભ યા કરવાની રૂચિરૂપ પદ્યુતિ–તે ખારમા ગુણસ્થાનક સુધી હોય છે. ત્યાર પછી ગુણસ્થાન ક્રમારાહમાં સમતા ખરાખર પ્રાપ્ત થાય છે અને તેથી તે કારણ પ્રવૃત્તિ કરાવનાર સુમતિની જરૂર રહેતી નથી. સુમતિ સમધી આ પટ્ટામાં વારંવાર ઉલ્લેખ આવે છે તે સંમધી એક પઢ પન્યાસજી શ્રીગંભીરવિજયજીએ મનાવ્યું છે તે વિચારવા ચૈાગ્ય છે. Page #488 -------------------------------------------------------------------------- ________________ એકત્રીશમુ. ] સમતા મમતાના પરિવારનું બારીક અવલાકન શણ વસંત. પિચકારીત કાહેકા મારી, રે ઈ મારે લાલ, પિય લાજી ભરી કછુ કહી ન શકત હુ,સુખસૈં સુના દઉંગી ગારી. એ ચાલ સુખદાયક સ્થાની ન ધારી, રે ચુમતી સંગ સદા એ આણી. મૈત્રી મમૈાદ હી રૂા ગમત હૈ, જગજીવન ભીતિ નિયારી રે ૧ ન્યાય યથાર્થ વચન થત હૈ, હિત ભિત મધુર ઉચારી રે २ ન દિયા ન કરાયા નિજીવ ગહત હૈદત્ત અસન જલ વસતિ વિહારી રે ૩ દેવ પશુ નર કામ તજત હૈ, ત્રિરણ બ્રહ્મ સંભારી રે.૪ અનિચ્છક ધર્મ સાધન હિ ધરત હૈ, સંગ્રહ સર્વ તિવારી રે. પ રાગ દ્વેષ ક્યાય હરત હૈ. સહે શીત ઉષ્ણ અવિકારી ૐ હું થસી સુમતિ જિનવચન પીયત હૈ, કરે ગંભીર સવાધિપારી રે. છ ૩૦૧ આવી સુમતિની સંગતિ કરવા, તે દ્વારા નિજ પરિવારને આળખવા અને તદ્નદ્નારા ગુણુસ્થાનપર ક્રમે ક્રમે આરહ કરી અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવા દૃઢ ભાવના રાખવી અને તે પણ નિરંતર રાખવી, નહિ તા વિભાવદશાનું જોર એટલું બધું છે કે ગમે તે વખતે તે સુમતિ અને તેના પરિવારને હાંકી મૂકી તમારા ઉપર પેાતાનું સામ્રાજ્ય એવું સ્થાપન કરશે કે ઘણા વખત સુધી તમે સુમતિને યાદ પણ નહિ કરી શકે. હવે એ વિભાવદશામાં પડી ગયેલા ચૈતનજી કેવા કંઠાર થઈ ગયા છે તેને ઉદ્દેશીને આવતા પટ્ટમાં શુદ્ધ ચેતના કહે છે તે વિચારવા ચાચ્ય છે. તેના આશય પતિને નિજ મંદિરે પધરાવી નિજ પરિવારને આળખાવી નિજ સ્વરૂપ પ્રાપ્ત કરાવવાના અને પરવર લટકવાનું બંધ કરાવી કુલટાઓના સંગ છેડાવવાના છે. લગભગ આ પટ્ટમાં ખતાન્યા છે તેને મળતા ભાવ બતાવનારુ એક પદ્મ શ્રીમદ્યશેવિજયજીએ રચ્યું છે તે પશુ વિચારવા ચેાગ્ય છે. ચેતન મમતા છોડ પરીરી, છાંડ પરી૨ી દૂર પરીરીક ચેતન૦ પર રસણીશું પ્રેમ ન કીજે, આદરી સમતા આપ વીરી. ચેતન૦ ૧ મમતા માહ ચંડાલકી બેટી, સમતા સંચમનૃપ કુંવરીરી મમતા સુખ દુર્ગંધ અસત્ય, સમતા સત્ય સુગંધી ભરીરી. ચેતન૦ ૨ મમતાએઁ લરત દિન જાવે, સમતા નહિ કાઉ સાથ લરીરી; મમતા હેતુ અદ્ભુત હૈ દુશ્મન, સમતા કે કાઉ ન ઈંરિરી ચેતન૦૩ * દ્વારા. દુશ્મન. Page #489 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ આનંદઘનજીના પદો પિદ મમતા કી દુર્મતિ હે “આલી, ડાકિની જગત અનર્થ કરીરી સસલાલી શુભ મતિ આલી, ૫રઉપકાર ગુણે સમરરી ચેતન ૪ મામલાપુર ભયે કલપન, શાકવિયાગ મહામારીથી સમતા સુત હવેગ કેવલ, રહે દિવ્ય નિશાન ધરી રી ચેતન ૫ સમતા મન રહે જે ચેતત, જ એ ધારે શિખ ખરીદી સુજસ વિલાસ લહેગા તો , ચિદાનંદઘન પદવી વરરી. ચેતન ૬ આનંદઘનજી મહારાજનું પદ વાંચ્યા પછી આ પદના અર્થમાં તુરત જ પ્રવેશ કરી શકાય તેમ છે. ઉપરોક્ત પદમાં સમતા અને મમતાને તફાવત બતાવી ખરે ભાવ ઝળકાવવા પ્રયત્ન કર્યો છે. બન્ને ચાગના વિષયપર લખનારાઓ એક જ વિષયમાં કેવી જુદી જુદી શૈલી આદરે છે તે પણ આ પદથી જણાઈ આવે છે. બંને મહાત્માએના સંબંધમાં વિશેષ લેખ ઉપાઘાતમાં જોવામાં આવશે. અત્ર જે ભાવ તેઓએ પ્રગટ કર્યો છે તે વારંવાર વિચારવા ચગ્ય છે. સમતા મમતાના આવિર્ભા અને રવભાવ અને વિભાવદશાના આવિર્ભવેનું દર્શન કરી તેમાંથી કેને આદર કર અને કેનો ત્યાગ કરી તેને મતલબ હેય ઉપાદેયને, નિશ્ચય કરશે. પ્રસ્તુત વિષય ઉપર દઢ નિશ્ચય કરી આત્મજીવનને છેવટને નિર્ણય કરવાને આ અવસર ચૂકવા જેવું નથી. પદ બત્રીશકું, રાગ રામેરી. पीया तुम, निठुर भये क्युं ऐसे. निठुर० मे तो मन वच क्रम करी राउरी, राउरी रीत अनेंसे. पीया तुम० १ “હું પતિ! તમે આવા કઠણું કેમ થઈ ગયા છે? હું મન વચન કાયાએ કરી આપની છું અને તમારી રીતિ જ ગ્રહણ કરું છું.” સખત ' થયા, થાચ છે ? કુળને કલંક લગાડનાર ૧ પીયા=પતિ વિહરડેર, સખત, બેશરમ. ભય થયા કર્યુંશામાટે, એસ=એવા એ કમાયા, શરીર રાવરીઆપ સાહેબની, નાની, તમારી રોહીતિ. અ ગહણ કરીર અથવા અન એસી એટલે એવી નથી. Page #490 -------------------------------------------------------------------------- ________________ અત્રીશમુ.] સમતાના વિશુદ્ધ માર્ગ આદરવા વિજ્ઞપ્તિ. ભાવ આનંધનનું પદ્મ અહું અર્થઘટનાવાળુ અને નૂતન પ્રકારનું છે, એના આશય સમજવા અતિ મુશ્કેલ છે. અનાપર ટખા પણ મળી આવ્યા છે. તે અર્થ અને મારા ગુરૂ મહારાજે ખતાવેલા અર્થ અત્ર કરવામાં આવ્યા છે અને તે સ્પુટ કરવા વિવેચન કરવામાં આવ્યું છે તે વિચારવા વિનંતિ છે. ૩૦૩ ઉપર્યુંક્ત એકત્રીશમા પટ્ટમાં સુમતિ ચેતનને નિજ પરિવાર જોવાની વિજ્ઞપ્તિ કરે છે અને તેની સાથે સ્વભાવદશામાં અને વિભાવદશામાં શું શું વસ્તુસ્થિતિ છે તેનું તેને દિગ્દર્શન કરાવે છે. એ સર્વના આશય પતિ માયા મમતાની સેખતમાં કુછંદે પડી ગયા છે તે માર્ગથી તેમને છુટા પાડી શુદ્ધ ચેતનાના અતિ પવિત્ર માર્ગ તરફ પ્રયાણુ કરીવવાના છે. ઉપરના પદ્યમાં જે સ્વરૂપ અતાવ્યું તેથી પણ ચેતનજી સમજ્યા નહિ ત્યારે હવે કાંઈ વિનતિરૂપે અને કાંઈક અતિ માયાળુપણે સુમતિ ચેતનજીને કહે છે અને તે વખતે તેની સખી શ્રદ્ધા પાસે ઉભી છે. હું મારા નાથ! તમે આવા કંઠાર કેમ થયા છે? મેં તમને આગળ મમતા માયાનું કુટિલપણું બતાવ્યું, વિભાવદશાનું નિભાવકપણું અતાવ્યું અને શુદ્ધ દશાનું મહત્વ ખતાવ્યું, છતાં તમે તે મારા સાસું જોતાં પણુ નથી! ખરેખર! મારા નાથ! આપ આટલા બધા કાર શા કારણે થયા છે? તમે મારી સામું તા . હું તે મન વચન કાયાએ કરીને તમારી જ છું, હું મનમાં તમારુ જ ધ્યાન કરું છું, વચનથી તમારા જ જાપ કરું છું અને મેં શરીર તમને જ અર્પણ કરી દીધું છે. હું તમારી સર્વે રીતિ અંગીકાર કરુ છું, તમને જે વસ્તુ તત્ત્વતઃ હિતકારી હાય તેને હું ગ્રહણુ કરું છું, તમારા પવિત્ર સગા સાથે જ સગપણુ રાખું છું અને શુદ્ધ દશામાં તમે જેવા પવિત્ર છે. તેવી જ હું પવિત્ર છું. આવી આપની પરમ પવિત્ર સાધ્વી પતિપ્રાણા સ્ત્રી તરફ આપ ઠાર ફ્રેમ થઈ ગયા છે. અથવા હું મન વચન કાયાએ કરીને આપ સાહેબની છું અને આપની રીત તેવી નથી, મતલમ હું આપના પાલવને પડતી આવું છું અને આપ મારી દરકાર નહિ કરતાં મારાથી ઉલટી રીત ગ્રહણુ કરી મારી સામું પણુ જોતા નથી. હું નાથ ! આપ આવા કઠણ હૃદયના Page #491 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ fપદ આનંદઘનજીનાં પદે. શા માટે થયા છો? આપને આ પ્રમાણે વર્તન ચલાવવું એ કોઈ પણ રીતે ચગ્ય નથી. એક પખી કેમ પ્રીતિ વરે પડે, ઉભય મિલ્યા હવે સધી એ વાત આપ જાણે છે. હું આપના તરફ આટલો બધે રાગ બતાવું અને આપ મારા તરફ બેદરકારી રાખે એ કઈ રીતે ચગ્ય ગણાય તેને આપ જરા વિચાર તે કરે. અને વળી આપ મને તુચ્છકારી કઈ સુજ્ઞ પતિપ્રાણ સ્ત્રીની સોબત કરતા હે તે તે તે વાત કંઈક પણ ઉચિત ગણાય, પણ આપ તે કુલટાનાં મંદિરમાં રખડ્યા કરે છે, જે કુલટાઓ તમારી રીતિ કદિ ગ્રહણ કરવાની નથી, જેમણે અત્યાર સુધી કદિ તેવી રીતિ ગ્રહણ કરી પણ નથી, તેવીઓની સાબતમાં આપ પડ્યા છે, તેથી આપ મારી હકીક્ત તરફ જરા ધ્યાન આપે અને જ્યારે હું આપનાયર અતુલ્ય પ્રેમ રાખું છું ત્યારે આપ તદન બેશરમ ન થાઓ. આપને આળ આપીને આટલું કહું છું તે ખાતર પણ મને ખેદ થાય છે, પણ હે નાથ! હવે મારા મનમાં જે વિચાર થાય છે તે આપને જણાવી દેવા ઉચિત ધારીને જ આટલું અનુભવ હમ રાવરી દાસી એ તેરમા પદમાં આ વિચાર ઘણી પુત રીતે બતાવ્યું છે તે તરફ વાંચનારનું ધ્યાન ખેંચવામાં આવે છે. फूल फूल भवर कीसी भाउरी भरत हूं, निवहे भीत क्युं ऐसे में तो पिीयुतें ऐसी मीलि आली, कुसुम पाससंग जैसे. पीया तुम० २ ફૂલે ફૂલે ભમરાની જેમ હું પ્રદક્ષિણુ દઉં છું, પણ એવી રીતે પ્રીતિ કેમે નભાવવી? હે સખિ! હું તે પતિ સાથે એવી રીતે મળી છું કે જેવી રીતે કૂલ તેની વાસ સાથે મળી ગયેલ હોય તેમ). * ભવાને બદલે કવચિત “ભમર' શબ્દ છે કીસીને બદલે સી શબ્દ છે ( પીયુને બદલે કવચિત “પિયતે' શબ્દ છે ૨ ભવરભ્રમર, ભમ કીસીની પેકે, ની જેમ ભાવી=પ્રદક્ષિણા, ચાર ભરત હકભર છુ, દઉં છુ નિવહ નિર્વાહ કરવા, નિભાવવી કયુ શુ ઐસે એવી રીતે પીયુનેં પતિ સાથે માલિ=ભાળી ગઈ આલીસખી. વાસસંગની સુગધી સાથે, જૈસે જેવી રીતે Page #492 -------------------------------------------------------------------------- ________________ અત્રીશત્રુ...] સમતાના વિશુદ્ધ માર્ગ આદરવા વિજ્ઞપ્તિ. ૩૦૫ . ભાવ—વળી હું મારા નાથ! ગુલામ, ચપા, માગશે, માલતી કે એવાં એવાં બીજાં સુગંધી ફૂલની સુવાસથી આકર્ષાઈ ભ્રમશ જેમ ફૂલની આસપાસ અને ચાતરક્ ચર લીધા કરે, જરામાં તેની ઉપર આવે, વળી એક માજીમાં જાય, વળી ખીજી ખાજુમાં જાય, અને તેનીપરના પ્રેમને લીધે તેના કરતી પ્રદક્ષિણા ફર્યા કરે, તેવી રીતે હું તા મારા નાથપરના પ્રેમથી આકઈ તેમના ફરતી, તેમની આજીખાજી, તેમની ઉપર ચાતરફ ફર્યાં કરૂં છું, તેમના પ્રેમમાં મસ્ત થઈ તેઓશ્રીની આળશે જાઉ છું; અને આટલું કરતાં છતાં પણ પતિ તે મારી સામું જોતા પણ નથી. ત્યારે હવે મારે તે પ્રીતિના નિભાવ કેવી રીતે કરવો? આપણે ઉપર પડતા જઇએ અને પતિ લાત મારે, સામું પણ ન જુએ ત્યારે હવે પ્રીતિને નિર્વાહ શી રીતે કરવા? પ્રીતિના નિયમ પ્રમાણે મનું મન હાય તા જ પ્રીતિ વધે છે, નહિ તા પ્રીતિ નભતી પણ નથી તે વધે તે કેવી રીતે? એકપખી પ્રીતિ લાંખા વખત ચાલતી નથી એ સુપ્રસિદ્ધ નિયમ છે, આટલી હકીકત સાંભળી શ્રદ્ધા સખી જે માજીમાં ઊભી હતી તેણે સુમતિને કહ્યું કે “ખિ! તમે કહા છે કે રાવરી રીત અનૈસે’ પણ અત્યાર સુધીમાં તમે તમારા પતિથી કાંઈ જાદાઈ જણાવી હશે અને તેથી પતિ દાચ સૂક્યા હશે અને તમારાપર મન નહિ લગાવતા હાય,” શ્રદ્ધા સખીનાં આવાં વચન સાંભળી સુમતિ તેના પ્રત્યુત્તર આપે છે.* હું સખિ ! હું તે પતિ સાથે એવી મળી રહી છું કે જેવી રીતે કુલ પુષ્પ તેની વાસ સાથે મળી ગયેલ હાય, ફૂલ અને તેની સુવાસ જેમ જાદાં નથી, ઘટ અને ઘટત્વ જાઢાં નથી, અત્તર અને અત્તરની સુગંધી જેમ જાદી નથી, તેમ હું સુમતિ મારા પતિ સાથે એક પે મળી રહી છું. મારા મનમાં તેમના સંબંધી જ વિચાર આવે છે, મારાં વચનમાં તેમના ગુણાનુવાદ અને શુાત્કષૅ આવે છે, મારુ * આવી રીતે શ્રદ્ધા સાથે વાતચીત થાય છે એવા અર્થ કરવા જ યુક્ત થશે, કારણુ પ્રથમ ગાથા પતિને ઉદ્દેશીને લખી છે અને આ ગાથામા આલી શબ્દ આવે છે તેના તે વગર બીજી કાઈ રીતે ખુલાસા થઈ શકતા નથી. ટખાકાર પણ એ જ રીતે અર્થ કરે છે. ૨૦ Page #493 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ આનંદઘનજીનાં પદે. - [પદ શરીર તેમને જ અર્પણ છે, મારામાં તેમના સિવાય અન્યને સંકલ્પ પણ નથી. ટુંકામાં હું તે તેમનામય છું તદ્રુપ છું, તત્સવરૂપ છુ. મે કદિ પણ એમના તરફ ભિભાવ બતાવ્યે નથી, મારી કેદિ પણ તેમના તરફ અરૂચિ થઈ નથી, મારું મન કદિ અન્ય પુરૂષ તરફ ગયું પણ નથી. તેઓ ગમે તેવી કુલટાના ઘરે જાય, તેઓને બોલાવે, તેઓ સાથે વિલાસ કરે તેમ છતાં પણ મે પતિ તરફ કદિ ઉપેક્ષા કરી નથી, તેઓ જ્યારે મારે મંદિર પધારે છે ત્યારે તેઓની સાથે હું એકરૂપ થવા તૈયાર જ રહું છું, અત્યારે પણ તૈયાર છું અને ભવિષ્યમાં કદિ તેમનાથી વિપરીત થવાની નથી. આટલું બધું કરતાં છતાં પણ નાથ મારાથી તદ્દન વિરૂદ્ધ વત્ય કરે છે, મારી તરફ જરા પણ પ્રેમ દર્શાવતા નથી એનું કારણ શું હશે તે સખિી વિચાર કરવા ચોગ્ય છે. હું તે સ્પષ્ટ રીતે કહું છું કે મારે અને મારા પતિને ફૂલ અને તેની વાસની પેઠે અભેદ છે, અને મારામાં કદિ દ્વિધાભાવ થવાને નથી. 'ऐठी जान कहापर एती, नीर निवाहिये भैसे गुन अवगुन न विचारो आनंदघन, कीजियें तुम हो तैसे. पीया तुम० ३ એને જગતને એઠવાડ જાણે, શા ઉપર એટલી બધી (મમતા તેના પર રાખે છે) (તેમ કરીને તમે) ભેસવડે પાણી વહે છે. તે આનંદઘન પ્રભુ! ગુણ અવગુણને વિચાર નથી કરતા, તમે જેવા શુદ્ધ સ્વરૂપે) હે તેવી મને કરે જ એડી જન કહાપર એતી એ પક્તિમા બહુ પાકાત છે જન અદલે ચાન છે આછી જાતિ કહાપર એતી એ પણ પાઠ છે. It નિવહિને બદલે નવહિચ એવો પાઠ એક મતમા છે t-૬ ની અને તે ત્રીજી તથા ચાથી પક્તિમાં અનુક્રમે આવે છે તે કેટલીક મતોમાં મકી દીધાં છે. ૩ એકી એઠવાડ, ચરે જન=ણે કહાપત્રશા માટે એતીએટલી બધી નીર=પાણી નિવહિયરિવહીએ, વહન કરીએ જૈસ=બેસવડે કીજિયે કરીએ સસે તેવી Page #494 -------------------------------------------------------------------------- ________________ અત્રીસુ. ] સમતાના વિશુદ્ધ માર્ગ આદરવા વિજ્ઞપ્તિ. ૩૦ ભાવ આ ગાથાને અર્થે કરવામાં ઘણી મુશ્કેલી પડી છે. પ્રથમ અર્થ નં. ગંભીરવિજયજીએ ખતાન્યા તે પ્રમાણે લખું છું. બાકરના અર્થે ત્યાર પછી આપવામાં આવશે. આ અને અર્થ વિચાર કરવા માટે રજુ કર્યો છે. કોઈ નવીન અર્થના ઝળકાટ વાંચનારને થાય ત જણાવવા વિજ્ઞપ્તિ છે. સુમતિ ચેતનજીને હવે કહે છે કે હું નાથ ! આ માયા મમતાભાગદશા એ તા જગતના એંઠવાડ છે, કચરા છે, ઉકરડે નાખવા ચેાગ્ય છે. તમારા ભાગની પ્રત્યેક વસ્તુઓનું પૃથક્કરણ કરી જોશા તા તમને જ જણાશે કે એ વસ્તુએ અનેક પ્રાણીએ અનંતીવાર લાગવી છે, તમારી માયા મમતા શ્રી પ્રત્યેકને ઘરે રખડે છે અને પેાતાને ઘરે આવનાર દરેક સાથે વિલાસ કરે છે—આવા જગતના અઠેવાડ ઉપર તમારે આવડી બધી પ્રીતિ શી? એવા એઠવાડને તા કરટે નાખવા ઘટે, તે તા ગટરમાં ફેંકી દેવા ચેાગ્ય ગણાય, તેને ખદલે તમે તેને ચાટતા જાઓ છે, ઉલટી (વમન) કરીને ફેંકી દેવા ચાગ્ય વસ્તુને તમે ચુંમન કરો છે! માંસથિને હાથમાં લઇને તેમાં મેહુ પામે 1 કર્ મળ મૂત્રના ભંડારને આલિંગન કરો છે! અરે! મારા નાથ! તમે જગ વિચારો તા ખરા કે તમે ચે રસ્તે ઉતરી ગયા છે! ખરેખર તમારા જેવા શુદ્ધ નિરંજન નિર્લેપ ચિદ્યાનંદઘન સ્વરૂપી ચેતનજી આવા પદ્માર્થપર અને આવી વસ્તુઓપર પ્રેમ રાખી રહ્યા છે તેથી અત્યારની તમારી સ્થિતિ જોતાં મારે કહેવું જોઈએ કે તમે એક પખાલીના પાડા છે. અલ વગરના અને યંત્રની જેમ કામ કરનાર પખાલીના પાડામાં જેમ દીર્ઘ દષ્ટિ ન હાય તેવા તમે કુસંગતિથી થઈ ગયા છે. એને લઈને પછી ગુણ અવશુજીના વિચાર પણ કરતા નથી; તમે જોતા નથી કે માયા મમતાની સાથે રહેવામાં તમને પોતાને કેટલું નુકશાન થાય છે અને સુમતિ સાથે મારી સાથે રહેવામાં કેટલે લાભ થાય છે. આ સર્વ હકીકત આપ વિચારમાં લેતા નથી, ગ્રાહ્યમાં પણ લેતા નથી, એમાં આપની માટી ભૂલ થાય છે. આપન કરવા ચેાગ્ય કરી છે, ન જવા ચાગ્ય સ્થાનકે લટકા છે અને આપના શુદ્ધ પ્રેમીને તિરસ્કરા છે. હું નાંથ! હવે તે મારી વિજ્ઞપ્તિ છે કે તમે તમારી શૃદ્ધ દશામા જેવા છે તેવા પ્રગટ થાઓ અને મને પણ તેવી કશ, હું આનંદધન · Page #495 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ [ પદ આનંદધનજીનાં પદે. નાથ! મને હવે આપના શુદ્ધ સ્વરૂપમાં સમાવી દે. આપ હાલ કઠોર થયા છે તેથી મને બહુ ખેદ થાય છે. હું મન વચન કાયાથી આપની જ છું, આપની સર્વ રીતિ ગ્રહણ કરવાવાળી છું અને ગ્રહણ કરવા તૈયાર છું. આ પ્રમાણે અર્થ કયો છે તે વિચારવા ચગ્ય છે. આખા પદને આશય તે અને અર્થમાં એક જ આવે છે કે ચેતનજીએ માથા મમતાને પ્રસંગ મૂકી શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવા ઉદ્યમ કર તે સર્વ પ્રકારે ઈચ્છવા ચે છે, પણ તેની દલીલે જૂદા જૂદા દૃષ્ટિબિંદુથી થાય છે. કેટલાકારે જે અર્થ લખ્યું છે તે પણ સમજવા યેાગ્ય છે. હ ચેતન! તમે શા ઉપર અટકી જાઓ છે (અથવા અવગુણ માને છે) પાડાથી પાણી લાવીએ. હે આનંદઘના ગુણ અવગુણને વિચાર ન કરે અને તમે જેવા છે તેવી મને કરે છે ભાવ– ચેતના મારા પતિ! મારા શિરછત્ર સુકુટમણિ પ્રિય પ્રાણનાથી હું તમારા તરફ આટલો પ્રેમ રાખું છું, તમારા તરફ આકર્ષાઈન ચાલી આવું છું અને તમે આટલા બધા મારા ત કઠોર કેમ થઈ ગયા છે? તમે મારી પાસે આવતા અટકી કેમ જાઓ છે? હે મારા પ્રભુ! મેં તે તમારું કાંઈ બગાડ્યું નથી અને તમે મારા અવગુણ શા કારણે માને છે? હું આપની પાસે જેટલી વાત કહું છું તેટલી આપણા બન્નેના હિતની અને ખાસ કરીને તમારા લાભની કહું છું તે શિખામણની વાત સાંભળવાને બદલે તમે મારા સામું આવી વક દષ્ટિએ શામાટે જુઓ છો? આપનું શુભ ઈચ્છવા માટે મારી તરફ પ્રેમ બતાવવાને બદલે તમે મારાથી એક્યા શામાટે જાઓ છે? એટલે મારા તરફ સુરસાની નજરે શામાટે જુઓ છો? પખાલના પાણીનું વહન સાધારણ રીતે બળદથી થાય છે, પણ કેઈ વખત બળદ હાજર ન હોય તે પાવાથી પણ કરવામાં આવે. (ઘણું જગોએ બળદને બદલે પાડા ઉપર પખાલનું પાણી લાવવાનો રિવાજ છે.) એટલે આપને પ્રેમ શુદ્ધ ચેતના તરફ થતું હોય તે તમને - જે એડી-અછી, અવગુણમાને છે અનને બદલે આ અર્થમાં જાવ એવા પાક છે કદાપત્રશા ઉપર. એન=આટલા નીપા. નિવહીઓ લાવીએ સ=પાડાથી (સીવી, - - - - - - - - Page #496 -------------------------------------------------------------------------- ________________ ખત્રીશમુ. ] સમતાના વિશુદ્ધ માર્ગ આદરવા વિજ્ઞપ્તિ. ૩૦૯ તે બહુ આગળ વધેલી સ્થિતિમાં પ્રાપ્ત થાય તેમ છે અને માથે અને તમારા સંબંધ તે દશમા ગુણસ્થાનક સુધી જ રહેવાના છે તેથી તમે માશ તરફ પ્રેમ બતાવતા નહા તે હું નાથ ! એમાં આપ ચૈાન્ય કરતા નથી. એ તો કોઈ વખત શુદ્ધ ચૈતના ન મળે તે સુમતિથી કામ ચલાવવું જોઈએ. તમારે પાણીનું કામ છે, તમારી દશા સુધારવાનું કામ છે, તેથી પખાલ પાડાથી આવે છે કે બળદથી આવે છે તેને માટે આપે વિચાર કરવા ચેગ્ય નથી. આપને રોટલાનું કામ છે, ટપટપનું કામ નથી; તેથી આપ મારા અને શુદ્ધ ચેતનાના જીણુ અવગુણુના વિચાર ન કરશે. આપને શુદ્ધ ચેતના ન મળે તેા મારાથી નિર્વાહ કરો અને આપની સ્વરૂપદશા પ્રાપ્ત કરવામાં જેટલી ખની શકે તેટલી આપની સેવા કરવાના અને લાલ આપેા. આપ જાણી છે કે દશમા ગુણુસ્થાનક સુધી કષાયના આવિાવ છે. તમ દૂર કરવા માટે સમતાભાવની જરૂરીઆત છે, તેથી આપ એવા વિચાર ન કરો કે આ સુમતિ આગળ જતાં તા કાંઈ કામની નથી. અત્યારે ખરેખરી સહચારિણી તરીકે આપની સેવા બજાવનાર હું છું અને મારા સંબંધથી આપને બહુ પ્રકારના લાભ થવાના છે એ નિીત હકીકત છે તેથી મારા અને શુદ્ધ ચેતનાના જીણુ અવગુણુના વિચાર કર્યા વિના જેવા તમે તમારા શુદ્ધ સ્વરૂપમાં છે. તેવી મને કરો. આવી રીતે સુમતિ પતિને કહે છે કે હે નાથ ! વિભાવદશામાં પડી જઈ આપ મારા તરફ નિષ્ઠુર થયા છે તે નિષ્ઠુરતા હવે બંધ કરો અને આપ કાઈ મારા અવગુણુ જોતા હૈા તે તે મને બતાવા કે જેથી હું આપની ઈચ્છાને માન આપું અને મારી ભૂલ સુધારૂં. બાકી મારામાં અને શુદ્ધ ચેતનામાં કોઇ ફેરફાર જોઈ મારા અવગુણુ ગ્રહણ કરી મને તજી દેવી અને તેને અઢલે માયા મમતાને ગ્રહણ કરવી એ તે કોઈ પણ રીતે ઈષ્ટ નથી. હું નાથ! મારામાં કાંઈ અવગુણુ હાય તા તે સુધારી મને તમાશ સ્વભાવમાં મેળવી લે અને મને આપના જેવી કરી. આ આખું પદ આંતરદશાના ખપી જીવને ઊંડા હૃદયમાં અસર કરનાર છે. એમાં એટલા ઉત્કૃષ્ટ ભાવ મતાન્યા છે કે તેની ખરેખરી ભૂમિ સમજવા માટે આંતરદશાને યાગ્ય થવું જોઈએ. જૂતાં જૂનાં Page #497 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ આનંદઘનજીનાં પદે પદ પમાં સુમતિ પતિને શુદ્ધ દશામાં આવવા માટે અનેક દષ્ટિબિંદુથી હકીક્ત રેશન કરે છે. અને તે પતિને પિતા તરફ કહેર શામાટે થયા છે તેનાં કારણ પૂછતાં એક તદન નવીન આકારમાં હકીકત રજુ કરે છે. જે તેઓ પિતાની અને શુદ્ધ ચેતનાની વચ્ચેના નજીવા તાવત ઉપર માઇકમ રહી પિતા ઉપર ગુસ્સે થયા હોય તે તેમ ન કરવા વિજ્ઞપ્તિ કરે છે. આ ભાવ કવિની પ્રતિભાશક્તિ બતાવે છે. સુમતિ અને શુદ્ધ ચેતના વચ્ચેનો તફાવત એટલે સૂક્ષ્મ અને એટલી આગળ વધેલી સાધદશામાં પ્રાપ્ત થાય છે કે તેને લઈને ચેતનછ સુમતિ તરફ પરાણુખ રહેતા હોય એમ ધારી લઈ તેને તેમ નહિ કરવા વિજ્ઞસિ કરવી અને માયા મમતાને સગ મૂકી દેવા સમજાવવું એ ચેતનજીની વર્તમાન વિભાવદશા તરફ એ આડકતર ફટકા મારનાર છે અને ચેતનજીને તેથી એવી વિદ્વતાભરી રીતે મૂર્ખ બનાવે છે કે એનું રહસ્ય સમજ્યા પછી મનમાં એક પ્રકારને આનદ આવે છે. આખા પદનો ભાવાર્થ એ છે કે ચેતનજીએ સ્વભાવદશા અને વિભાવદશાનું સ્વરૂપ વિચારી અને વાસ્તવિક રંગ કેવો છે તેને ખાસ નિર્ણય કરી જેથી પિતાને તત્વતઃ વાસ્તવિક હિત થાય તે માર્ગ આદર, વિભાવનુ જોર થઈ જવા દેવું નહિ અને સ્વભાવને પ્રગટ કરવા બની શકે તેટલો અને બની શકે તેટલી દિશાએથી જરૂર પ્રયત્ન કર. આ જીવનનું તે કાર્ય છે અને તેની સફળતામાં જીવનયાત્રાની સફળતા છે. આનંદઘન અને સુમતિ એક થાય, એક થવા માટે બનતા પ્રયાસ કરે, પ્રયાસ કરવા માટે ચગ્ય સામગ્રી એકઠી કરે અને એ પ્રત્યેક સાધ્ય માટે જેટલું બની શકે તેટલા પ્રગતિ તરક પુરૂષાર્થ થાય એ ખરું જીવનનિર્વહન છે, એના પ્રયાસમાં આનંદ છે અને એની પ્રાપ્તિમાં સાધ્યબિંદુનું લક્ષ્યસ્થાન છે. Page #498 -------------------------------------------------------------------------- ________________ ૩૧ તેત્રીશ] પતિમેળાપ માટે સમતાની આતુરતા. ૩૧૧ પદ તેત્રીશમું, રાગ ગેડી, मिलापी आन मिलाओरे, मेरे अनुभव मीठडे मित्त. मिलापी० चातक पीउ पीउ पीउ रटेरे, पाउ मिलावे न आन; जीव पीवन पीउ पीउ करे प्यारे, जीउ नीउ आन ए आन. मिलापी० ? મારા અનુભવ મીઠા મિત્રો મેળાપ કરી જાણનાર! (પતિને) લાવીને મેળવી આપે. ચાતક પીઉ પીઉ કરે (તેમ હું પતિ પતિ રહું છું) (પણ) પતિને લાવીને મેળવી આપતા નથી. મારે જીવ (પ્રેમરસ) પીવાને તર થઈને પીઉ પીઉ કરે છે, પ્યારા! મારા જીવનરૂપ તેમને લાવ, લાવ.” ભાવ-એક વિરહી સ્ત્રી પિતાના પતિને વિગ સહન કરી શકતી ન હેવાથી પિતાના પવિત્ર પ્રેમ રાખનાર ગોઠીઓ પાસે જઈ તેને વિજ્ઞપ્તિ કરે કે હે બંધુ! તમે મારી દશા તે જુઓ! મારા પતિપર હું શુદ્ધ પ્રેમ રાખુ, તેઓની ખાતર મારું સર્વ સુખ તણું, તેઓ ઉપર મારા પ્રાણ પાથ, તેઓના વિરહથી રાતના ઉંઘ પણ ન લઉં છતાં તેઓ મારે ત્યાં પધારતા નથી, મારા ઘણુ કાળનોવિયેાગ દૂર કરતા નથી • ને બદલે કરે છે એને પાઠ બે પ્રતમાં છે, રટે શબ્દ લેવામા પીરને ભાર વધારે આવે છે તેથી એ પાઠ મૂળમાં જાળવી રાખ્યો છે. 1 મિલા ને બદલે મિલા અથવા મિલાવ પડે છે એ ગમે કે અર્ધ કરો તેનાપર પાડાતરને અન્ન આધાર છે $ “આનિ અવનિ એ પાઠ બે પ્રતિમા છે એને અર્થ સમજતા નથી. શનિ એટલે લાવ અને અવાનિઅઝ, જલદી એવો અર્થ વટી શકે ખરે તે વિચારવા છે. ૧ મિલાપી ભેળાપ કરી જાણનાર, કરી આપનાર આન લાવીને મિલામેળવી આપો. મીઠમીઠા, દલજાન મિત= મિત્ર, દેરત, મિલાવ મેળવી આપે આન= આવીને, લાવીને પાવન=પીવાને માટે તર થયે થી નિકમારા (નિજ) જીવનરૂપ એ એને, મારા પતિને Page #499 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ આનંદઘનજીનાં પટ્ટા, [ પદ માટે તમે જરા તેઓને મળીને મારે મંદિરે પધાવા. તે મારું વિચાગદુઃખ ભાંગી નાખે એવા કાઈ માર્ગ કરી આપી કે જેથી મારી પીડા મટી જાય.’ આવી વિરહિણી સ્ત્રીની અવસ્થાને ખરાખર બેસતા આવતા આ પદ્યને સુમતિ અને અનુભવના સંવાદ્યરૂપમાં સમજાવી શકાશે, એ શૃંગાર અને શાંતરસમિશ્રિત પદ્મના ભાવ હવે વિચારીએ. અનુભવ મીંઠા મિત્ર! તમે મારા અને મારા પતિના યુદ્ધ મિત્ર છે, પ્રિય સ્નેહી છે. (અનુભવ અને સુમતિ તે સાથે જ રહે છે અને ચેતનજીને તેની શુદ્ધ દશા તરફ્ પ્રયાણ કરવાની સાચી સલાહ આપનાર મિત્ર પણ એ જ છે. તેથી અને ચેતનજી પાસે તેની સલાહનું વજન રહેતું હાવાથી તથા બન્નેના મેળાપ કરાવી આપવામાં અનુભવ કુશળ હાવાથી સુમતિ તેને કહે છે) હું યિરજી! તમે મારા પતિને લાવીને તેના મારી સાથે મેળાપ કરાવી આપો. જો તમે આવીને જરા તસ્દી લે અને મારા પતિ સાથે મેળાપ તેમને સમજાવીને કરાવી આપા તે પછી પતિને હું મારે વશ રાખી તેને આનંદ કરાવું અને પછી તેના અને મારી બહેન શુદ્ધ ચેતનાના સંચાગ થતાં ભવની ભાવ ભાંગી જાય અને પતિ એકરૂપ થઇ જાય. હાલ તે વિરહકાળમાં મારી શી દશા થાય છે તે અનુભવ મિત્ર! જરા સાંભળે અને તેમાંથી તમને ચેાગ્ય લાગે તે મારા પતિને કહે. ચાતકપક્ષી જેમ વરસાદ્યની રાહ જોઇ પીઉ પીઉ' કરી મૂકે છે, મતલબ વાઁસમય નજીક જોઈ અપૈયા જેમ તેને માટે આતુરતાથી આરકે છે તેવી રીતે પતિને મળવાના ઉત્સાહુથી અને આતુરતાથી હું પતિના નામની જપમાળા જપુ છું, આખા વખત પતિ, પતિ એમ જાપ કર્યો કરું છું અને જેમ અપૈયે વરસાદની રાહ જોઈ તેની જપમાળા લઇ તેનુ નામેાચ્ચાર કરી તેના આવવાની વાટ જુએ છે, તેમ હું પણ પતિઆગમનનો વરસાદ પેઠે રાહ જોઉં છું. આટલું કરતાં છતાં અનુભવ મિત્ર ! તમે પતિને સમજાવીને મેળવી આપતા નથી. મારા જીવ તા પતિના દર્શનનું પાન કરવા માટે તરસ્યો થઈ રહ્યો છે, મારા મનમાં પતિના દર્શનની ઉત્સુકતા છે, ચક્ષુમાં પતિર્શનની કામના છે, કાન પતિના શબ્દ સાંભળવા આતુર છે અને મારું આખું અગ પતિમેળાપના વિચારથી કંપ્યા કરે છે તેથી જાણે મારા પ્રત્યેક Page #500 -------------------------------------------------------------------------- ________________ તેત્રીશ. પતિ મેળાપ માટે સમતાની આતુરતા, ૩૧૩ અવયવ ચાતકની પેઠે “પીરુ પીયુ કરી રહ્યા છે, એની કૃશતા અને ઉન્મત્તતા અવ્યક્ત શબ્દરૂપે પતિ શની નિઘોષણા સ્પષ્ટ બતાવી આપે છે તેથી તે અનુભવ મીઠડા મિત્ર! એ મારા જીવનરૂપ પતિને હવે તું ગમે તેમ કરીને અહીં લાવ, લાવ. વિરહી સ્ત્રીની અવસ્થાને ખ્યાલ કરે, અનંતા કાળથી તેની આશા નહિ પૂર્ણ કરનાર પતિ તરફ શુદ્ધ પવિત્ર પ્રેમ રાખનાર પતિપ્રાણા સાદથી પવિત્ર સતીનું વર્તન વિચારે અને છેવટે તે કેટલા ઉપાયથી પતિને નિજ મંદિરે પધારવા વિજ્ઞપ્તિ કરે છે તે સંબંધમાં અગાઉન પદે વિચાર. (ખાસ કરીને આ વિષય પર જુઓ ૫૦ ૮, ૯ ૧૦, ૧૩, ૧૪, ૧૬, ૧૮ તથા ૩૧) હવે વળી એક વિશેષ ઉપાય તરીકે અનુભવ મિત્રને વિજ્ઞપ્તિ કરી પતિને નિજ મંદિરે લઈ આવવા માટે અને બન્નેને મેળાપ કરી આપવા માટે તેને કહેવાને ઉપાય સુમતિ અજમાવે છે. આવા વિરહના પ્રસંગમાં પતિના મિત્ર દ્વારા તેને સંદેશો પહોંચાડવે અને પતિને સમજાવવા માટે વચ્ચે પડવા વિનતિ કરવી એ ચાલુ સસારસ્થિતિને તદન અનુરૂપ છે.” ત્રીજી અને ચોથી પંક્તિમાં મારા પતિને લાવ લાવ એમ જે આજ્ઞાર્થદર્શક શબ્દ વાપર્યા છે તે સતીની આતુરતાનો અંગે વપરા ૧ આ ગાથાના અર્થને અને કેટલાક વિચારે અહીં આપ્યા છેચાતક પતિ પતિ કહીને રહે છે તેમ હ સુ છુ એ પછવાડે વિભાગ અર્થ ઉપરથી અધ્યાહાર સમજાય છે. પીઉ મિલાવન આણું એટલે તમે પતિને મેળવી આપતા નથી એમ કહીને અનુભવ પર જરા આક્ષેપ કર્યો છે. આવી રીતે આક્ષેપ કરીને જાણે સામા મનુષ્ય ઉપર બોને મૂક એ જ આશય જણાય છે, નહિ તે વાસ્તવિક રીતે પતિ નિજ મંથિ ન પધારે તે માટે અનુભવની કોઈ જવાબદારી નથી, અથવા મિલાવ=મેળાપ ન આણ તમે જાણતા નથી, કરી આપતા નથી એવા પણ અર્થ થાય અથવા મિલાવન એટલે મેળાપ અને આણું એટલે લાવા આવી રીતે અર્થ કરીએ તો તે અર્થ સીધી રીતે પ્રાપ્ત થાય છે. મને એમ લાગે છે કે આ પંક્તિમાં પાઠ પાક મિલાવન કાજ જોઈએ એટલે પછી આ બે પંક્તિમાં ચાતકની જ વાત છે એમ થાય. બપયે પીયુને મળવાને ઉસુક થઈ પીયુ પીયુ કરે છે આ પ્રમાણે બહુ મુદાર અર્થ પ્રાસ થાય છે અને ત્યાર પછીની છેલ્લી બે પક્તિમા સુમતિ પોતાની સ્થિતિ બતાવી ચાતક સાથે પોતાની સરખામણી કરી પતિને મેળાપ કરાવી આપવાનું કહે છે, પરંતુ એ નુતન પાઠની મે કલ્પના કરી છે તે કોઈ પ્રતિમા ન હોવાથી તે ફેરફાર કરવાની મારી સત્તા નથી. Page #501 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ [પદ આનંદઘનજીનાં પદે. યતા છે એમ સમજવું. તેને અધિકાર અનુભવને હુકમ કરવાને નથી અને હવે પછી જે વિચારે તેણે બતાવ્યા છે તેથી હુકમ કરવાને ભાવ પણ નીકળતું નથી તેથી આ શબ્દ માત્ર આતુરતાથી અનુભવ તરફ સુમતિએ ઉગારરૂપે કાલ્યા હોય એમ જણાય છે. સુમતિ પિતાની સ્થિતિનું–વિરહાવસ્થાનું વિશેષ વર્ણન આપે છે અને અનુભવ તે સાંભળે છે તે વિચારીએ. दुखीआरी निशदिन रहुंरे, फिरु सव सुधबुद्ध खोया तनकी मनकी कवन लहे प्यारे, कीसें देखाउं रोय. मिलापी० २ રાત્રિ દિવસ હું વખણું રહું છું અને સર્વ શુદ્ધ બુદ્ધ એઈને હાલું ચાલું છુંમારા મનની નેતનની (પીડાને) કેઈ જાણી શકે? મને શરીરની અને મનની શાંતિ જરા પણ થતી નથી–તે સર્વ હું અને (પણ) કેવી રીતે બતાવી આપુ ભાવ-હે અનુભવ મીઠડા મિત્રો મારા પતિના વિરહમાં હું રાત દિવસ દુખમાં ને દુખમાં રહું છું, મને તે વાત ગમે તેટલું કરતાં પણ વિસરતી નથી અને તેથી મારી બધી શુદ્ધ બુદ્ધ પણ ચાલી ગઈ છે અને એક ઉન્મત્તની માફક જાણે મારા બધા હાશ કેશ ઉડી ગયા હોય તેમ હું કરું છું. હું અહીં તહીં જાઉં છું પણ મારું કઈ બાબતમાં ચિત્ત ચોતું નથી તેથી ગાંડી જેવી લાગું છું. આ પતિને વિરહાગ્નિ એટલે સખત લાગે છે કે તેની જ્વાળામાં મને તનની કે મનની શાંતિ મળતી નથી, હું મળી રહી છું અને મારા શરીરમાં અને મારા મને રાજ્યમાં વિરહને અગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો છે. મારા મનની જ તન મનકી કબહુ લહ પાર આ પાકતર આખી પંક્તિ માટે છે તેને અર્થ શરીરની અને મનની શાતિ) કયારે મેળવું એમ થાય છે. t કીસહી દિખાવુ એ પાઠાતર છે, અર્થ એક જ છે ૨ દુખીઆરી ખણી નિશકિનાત્ર દિવસ ફિકા ચાલુ છુ સુધાદ્ધિ અને બુદ્ધિ, હોશ કેશ ખાય ખાઇને કવન શાતિ (સંબંધ ઉપરથી) સંસ્કૃતમાં એને અર્ધ પાણી થાય છે કીસે કેવી રીતે દેખાઢ=બતાવું રોય રાઈને, Page #502 -------------------------------------------------------------------------- ________________ તેત્રીશ.! પતિમેળાપ માટે સમતાની આતુરતા. ૩૧૫ ને તનની પીડા જાણનાર તારા વિના કોઈ નથી. એક વિરહી શ્રી જે પરમ પવિત્રતા હોય તેને જ્યારે તેના પતિને વિરહ થાય ત્યારે તેની કેવી દશા થાય છે તે તે હે અનુભવ મિત્રી તમે અનેક કાવ્યોમાં વાંચ્યું હશે. મારી અત્યારે એવી દશા થઈ છે કે હું તમને રેઈને પણ તે કેવી રીતે બતાવું? રડવામાં પણ જરા શુદ્ધિ તે જોઈએ અને હું તે હવે પતિવિરહથી એટલી જીવપર આવી ગઈ છું અને મારી શુદ્ધ બુદ્ધ પણ એટલી કમતી થઈ ગઈ છે કે હું તમને રહીને પણ મારે ખરે મનેભાવ બતાવી શકું તેમ રહ્યું નથી. પચીશમા પદમાં સુમતિ કહે છે કે દરેક મનુષ્યની આગળ મનની વાત કેવી રીતે કહી શકાય ? હવે તેને અહીં અનુભવ સ્વજન મળેલ છે તેથી તેની પાસે મન ખેલીને પોતાની ખરેખરી સ્થિતિ બતાવી આપે છે અને તેમ કરતાં તેને કહે છે કે હે મિત્ર! મારા પતિવિર મારા શરીરની અને મનની એવી સ્થિતિ થઈ ગઈ છે કે તે તારી પાસે રાઈને પણ બતાવી શકતી નથી. રડવામાં રડવા પૂરતી અને તે સાથે પિતાનું સુખ બતાવવા પૂરતી તે શુદ્ધિ હોવી જઈએ, તેટલી પણ મારામાં નથી તેથી હું તને રહીને પણ મારે ખરે મનેભાવ સમજાવી શકતી નથી. મારે તે આખો દિવસ ખેદ કરવામાં જ જાય છે, અને બીજું કાંઈ સુજતું નથી અને મારા આખા શરીરમાં અને મનમાં વિરહાગ્નિની જવાળાઓ ઉડ્યા કરે છે અને તે મને બાળી નાખે છે. હે મિત્ર! હજુ પણ કેટલી વાત કહું ? અત્યારે તારી પાસે મન ખાલીને કહું છું, પતિ વિરહ મારા હાલ કેવા થયા છે? તે જરા સાંભળ અને પતિને તે કહીને તેની સાથે મારે મેળાપ કરાવી આપવા હવે બનતે પ્રયાસ જરૂર કર. સુમતિ શુદ્ધ બુદ્ધ ખેઈ બેસે એને ભાવાર્થ એ સમજ કે મમતા માયાના પ્રસંગમાં આ જીવ એટલે બધે પડી ગએ છે કે તેનામાં શુદ્ધ બુદ્ધિ જે કાંઈ હોય તે ચાલી જાય છે, તદન નહિ જેવી થઈ અવ્યવસ્થિત અથવા અસવસ્થ સ્થિતિમાં પડી રહે છે, અને તે સાહેબજી તે ઉન્મત્તની પેઠે માયા મમતા વેશ્યાઓના ઘરે રખડ્યા કરે છે. આવી સ્થિતિને પરિણામે ચેતનજીની પિતાના મનની અને શરીરની શાંતિ રહેતી નથી, તે ધનની લાલચે અહીં તહીં વલખાં માર્યા કરે છે, ઇંદ્રિ Page #503 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ આનધ્યનળનાં પા. [ પદ ચના ભાગ પ્રાપ્ત કરવા જ્યાં ત્યાં મહાદું નાખ્યા કરે છે અને આખા સંસારચક્રમાં ગાંડા માણુસની પેઠે મટે છે. એની એ સ્થિતિ એટલી દચાજનક છે કે શુદ્ધ સ્વભાવદશા એનું વર્ણન કરતાં રડી પડે છે, એને અશ્રુ આવી જાય છે અને કહે છે કે એ દશા એટલી બધી નિષ્ણ— અધમ છે કે છ્હીને પણ તે કેવી રીતે બતાવી શકાય? મનના અર્થે જળ—પાણી એમથાય છે. બીજી રીતે કા—ન લહું એટલે જ્યારે પણ લેતી નથી એમ કરીએ તે શાંતિ શબ્દ અધ્યાહાર લેવા જોઈએ. અથવા ઉપરની ગાથા ઉપરથી શુદ્ધ યુદ્ધ શબ્દ અધ્યાહાર લઈએ તો ખરાખર અર્થ પ્રાપ્ત થાય છે. વન એટલે કાણુ એ અર્થ પણ બંધબેસતા આવે છે. આ ગાથામાં અને હુવે પછીની ગાથામાં વિશ્તી નું આમેહુબ વર્ણન આપ્યું છે અને તે સ્થિતિ સુમતિની વિરહી અવસ્થા સાથે એટલે કે ચેતનજીની પર ઘર રમવાની ટેવ સાથે ખરાખર મળતી આવે છે. આખા પદના ચેગપરિભાષામાં બહુ સુંદર અર્થે થાય છે એ ખરાખર વિચારી સમજવા ચૈાગ્ય છે. વિવેચનપર ખરાખર વિચાર કરવા વિજ્ઞપ્તિ છે. निसि अंधिभारी मोही हसे रे, तारे दांत दिखाइ; *માતુ તુ મૈં વિચો વ્યારે, असूअन धार वहाइ. मिलापी० ३ અંધારી રાત્રિ તારાવકે તાંત દેખાડીને અને હસે છે, આંસુની ધારા કાઢીને મે ભાદરવા (મહિના) કાદવવાળા કર્યાં છે,” ભાવતુ અનુભવ મિત્ર! મારી સ્થિતિ કેવી થઈ છે તે જા સાંભળ. આ અધકારમય રાત્રિ મારું દુઃખ ઉપર ડામ દેવા વાસ્તે તારારૂપી દાંતની પંક્તિ દેખાડીને મને હસે છે, મારી મશ્કરી કરે છે, * ભાદો કાંદા એવા પાઠાતર છે, લિંગવ્યત્યય છે, અર્થ એક જ છે, ૩ નિસિ=રાત્રિ. અધિરી–અધકારમય, ધર અંધારી માહી=મને તારે તારા, ઉપગ્રહ દાંતદાનના પક્તિ દિખાઈખતાવીને. ભાવુભાદરવા, અગિયારમા મહિના દુ=કાદવવાળા, જળમય. અસઅન=આસુ ધારધારા વહાર્ટ=કાઢીને Page #504 -------------------------------------------------------------------------- ________________ તેત્રીશમુ.] પતિ મેળાપ માટે સમતાની આતુરતા. ૩૧૭ વિરહાગ્નિમાં બાળી મૂકી અને ત્રાસ આપે છે. પતિવિરહી અને રાત્રિને સમય એકલા પસાર કર એ બહુ મુશ્કેલ થઈ પડે છે, વિરહજવાળા દિવસ કરતાં પણ રાત્રે વધારે સતાવે છે અને સંસ્કૃત કવિઓ પિતાની પ્રતિભાથી જ્યારે વિરહી સ્ત્રીનું વર્ણન કરે છે ત્યારે રાત્રિને સમય તેની સ્થિતિનું દર્શન કરાવવા માટે વધારે પસંદ કરે છે. એકાંત સ્થાનમાં કામદેવ પિતાનું જોર વધારે ચલાવે છે એ કાવ્યગ્રંથ વાંચનારથી અજાણ્યું નથી. અંધારી રાત્રિ આ બિચારી વિરહી સ્ત્રીને બહુ હેરાન કરે છે, અને તેની પીડાની દયા ખાવાને બદલે રાત્રિએકશમાં ઝળકતા તારારૂપ દાંત દ્વારા આ વિરહિણની મશ્કરી કરે છે. જ્યારે ખડખડાટ દાંત કાઢવામાં આવે છે, અટ્ટહાસ કરવામાં આવે છે ત્યારે દંતપંક્તિ બહાર દેખાય છે તેવી રીતે આ આકાશરૂપ સ્ત્રી આકાશમાં ઝળતી તારાપક્તિરૂપ પોતાના દાંત બતાવી બતાવીને આ વિરહી સ્ત્રીને ત્રાસ આપ્યા કરે છે. આ પતિમાં ભાવ એ છે કે પતિના વિરહે સૌભાગ્યવતી સતી સ્ત્રી પતિના વિરહથી ખેદ કરતી આંખનું એક પણ મટકું માર્યા વગર પતિના નામની જપમાળા જપતી પતિના માર્ગનું નિરીક્ષણ કરે છે અને નિશ્વાસ નાખી ખાલી ચક્ષુએ આકાશ સામું જુએ છે. દુખીને દુનિયા પિતાની મશ્કરી કરતી જણાય છે, સુખીને પિતા તરફ હસતી જણાય છે તે પ્રમાણે આ પતિવિરહિણી સ્ત્રીને આકાશ પણ તારારૂપ દાંત દેખાડીને મશ્કરી કરતું હોય અને તે દ્વારા રાત્રિ પણ તેની મશ્કરી કરતી હોય એમ લાગે છે. - અહી એટલે મને. એને અર્થ મેહમય રાત્રિ એ પણ થઈ શકે. એકાંત સ્થાનમાં માહ રાજા પિતાનું પરાક્રમ વધારે બતાવે છે. એ પ્રસિદ્ધ હકીકત છે તેથી અત્ર રાત્રિને સમય પસંદ કર્યો છે પતિ વિરહમાં શેક કરી કરીને–આંસુઓની ધારા પાડીને મે હે અનુભવ મિત્ર! ભાદર કાદવવાળો કરી ચૂકયા છે, મતલબ કે મારી આંખમાં એટલાં આંસુ આવે છે કે લેકેક્તિ પ્રમાણે મારી એક આંખમાં શ્રાવણ અને એક આંખમાં ભાદર ચાલ્યા જાય છે, મારાં આંસુ ખળતાં નથી, અટકતાં નથી, બંધ પડતાં નથી, અને આવી રીતે પતિવિરહમાં હું રોધાર આંસુએ રડ્યા જ કરું છું અને પતિને મળવાને આતુર રહું છું. Page #505 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ આનદધનજીનાં પો. [ પર વિરહી છીએ સંસારમેહમાં આસક્ત થઈ પતિના વિરહ વખતે આવી જ રીતે વિલાપ કરે છે, આવા જ પ્રકારે આંસુ પાડે છે અને તેવી સ્થિતિ અહીં સુમતિની બતાવી છે. તફાવત એટલે જ છે કે વિરહી સ્ત્રી મેહથી તેવી રિથતિમાં આવે છે અને તેનું સાધ્ય ઈદ્રિયવિષયતૃમિ હોય છે અને સુમતિ શુદ્ધ પ્રેમથી પતિ તરફ આકર્ષાય છે અને તેનું સાર્થ શુદ્ધ ચેતનત્વ પ્રકટ કરવાનું છે. ' ગઅર્થમાં અંધારી રાત્રિ તે આત્મજ્ઞાનપર પડેલાં આવરણોથી થયેલી અજ્ઞાનદશા સમજવી અને તેમાં તારારૂપ દતપંક્તિ તે મતિઅજ્ઞાન શ્રુતઅજ્ઞાનાદિ ઉપરથી શ્વેત દેખાતા બેટા ચમકારા સમજવા. રડવાની હકીક્ત સામાન્ય રીતે આવા ભદ્ર લોક પિતાના સબંધીને અજ્ઞાનયુક્ત સ્થિતિમાં સબડતા જોવાથી ખેદ કરે તેને અનુરૂપ છે. અશ્રુની ધારા ચાલે છે તે વધારે ખેદયુક્ત સ્થિતિ બતાવે છે આવી રીતે હું પતિના વિરહથી હેરાન થાઉં છું, રહું છું અને અચવડે હસાઉં છું પણ મારા પતિ મારા ઉપર કૃપા કરીને મારા સહિરે પધારતા નથી તેને તે અનુભવ મિત્ર! હવે તમે મેળવી આપે. *चित्त चोरी चिहुं दिसे फीरे, प्राणमें दो करे पीस अबलासें जोरावरी प्यारे, एती न कीजे रीस. मिलापी० ४ ચિત્તરૂ૫ ચકવી હાથ ઉપર અને હાથ રાખીને ચારે દિશામાં ફરે છેહે પ્યારા. અબળા સ્ત્રી ઉપર જોરાવરી કરીને એટલી રીસ કરવી ન ઘટે - - - * પ્રથમ પતિને સ્થાને ચિત્ત ચાતક પીક પાક કરે એ પાક છે, એમાં અર્થ તલ કરી જાય છે. તેની ચર્ચા વિવેચનમાં કરી છે # બીજી પતિને સ્થાને “મણુમે દે કર પીસ એ પાઠ છે તેની ચર્ચા પણ વિવેચનમાં છે ? અબલાસ એ પાતાર છે, હું રીસ ને બદલે ઇસ રાખ એક મતમાં છે તે અશુદ્ધ જણાય છે ૪. ચેકીગ્નકવી, ચાતકની વિરહી સી. ચિફ હિસે ચારે દિશામા. પ્રાણુમંત્ર હજ્ય પર =એ. કરેહાથવડે પીસ==ાખીને મેળવીને અબળા સી, બળ વગરની જોરાવરી=અળાકાર, રીસામણી એતી એસ્કી ન ક રવી ન પડે રીસ=ાસે થવું તે. Page #506 -------------------------------------------------------------------------- ________________ તેત્રીશમુ.] પતિ મેળાપ માટે સમતાની આતુરતા. ૩૧૯ ભાવ-ચિત્તરૂપ ચકવી પોતાના હાથ ઉપર બન્ને હાથ મૂકીને પતિની શોધમાં ચારે તરફ ફર્યા કરે છે. પતિને મેળાપ કરવાની હઠ ઈરછામાં ચિત્તરૂપ ચકવી આખી દુનિયામાં ફર્યા કરે છે અને પિતાનું હદય સુટી ન જાય તેટલા માટે વિરહી સ્ત્રીની પેઠે પિતાની ધડકતી છાતી ઉપર હાથ મૂકી રાખે છે. અસહ્ય વિરહાવસ્થાનું આ અંતિમ દુઃખદર્શન છે, રડી રડીને થાકી ગયેલી નિસાસા નાખતી વિરહી સ્ત્રીની ધડકતી છાતી ફાટી ન જાય તેટલા માટે તે કાંઈક દિલાસારૂપે પિતાના બન્ને હાથ તેના ઉપર મૂકે છે. પતિથી વિખુટી પડી ગયેલી ચકવી જેમપ્યું પ્યું નદીના કિનારા ઉપર કર્યા કરે છે અને આમ તેમ ઉડે છે તેમ વિરાહી સ્ત્રી પતિઘેલી થઈ તેના નામની જપમાળા જપતી ચે તરફ ફર્યા કરે છે. અહીં પાઠાંતરને અર્થ વિચારીએ ‘ચિત્ત ચાતક પીઉં પીઉં કરે રે, પ્રણામે દેકર પીસ એ પાઠ લી. માત્ર વાળી બુકમાં છે. ચિત્તરૂપ ચક પતિ પતિ એ અવાજ કરે છે અને બંને હાથ મેળવીને પગે લાગે છે. આ તેનો અર્થ થઈ શકે છે, પણ તેમ કરવામાં ઘણા પ્રકારની અગવડ જણાય છે. એક તે ચાતકને પીણું પીણું કરવાનું જણાવવું તે ચાલતી હકીક્તને અનુરૂપ નથી, તેને સામાન્ય જાતિવાચક શબ્દ ગણી તેને અર્થે ચકવી કરીએ તે જ કાંઈક અર્થઘટના થાય તેમ છે. જેમ ચાતક પાણી પીવાને તર થયે હેય તે શું છુંને અવાજ કર્યા કરે તેમ હું પતિ પતિને જાપ ક્યાં કહું છું એ બીજો અર્થ થઇ શકે તે કાંઈક ઠીક છે, પણ તેમાં દ્વિતીય પક્તિનું અર્થગાંભીર્ય જળવાતું નથી. ચકવી બે હાથ જોડીને પતિને પગે પડતી હોય એ તદ્દન અસ્વાભાવિક હકીકત છે, કારણકે પતિ તે મદિરેજ પધારતા નથી એટલે એને પગે પડવાની વાત કેવી રીતે આવી શકે? આ બધી બાબતને વિચાર કરતાં ઉપર મૂલમા જે પાઠ લખ્યું છે તે વિશેષ ઠીક હોય એમ લાગે છે. ' હે નાથ! અમે ગમે તેવી પણ અબળા જાતિ કહેવાઈએ, અમારી સ્ત્રી જાતિ ઉપર આપ આટલી બધી જેરાવરી કરે એટલે અલહીન સ્ત્રી જાતિ ઉપર તમે આટલા બધા ગુસ્સે થાઓ અને તેને આટલી વ્યથા આપે તથા તેના ઉપર રીસ ચઢાવે એ આપને ઘટતું નથી. Page #507 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ આનધનજીના પદા. [પદં જો અનુભવ નાથ તા ાંએ ભટકતા હશે પણ તું એને- મારા વતી કહેજે કે આવી રીતે આપના જેવા અનંત બળના ધણીને અમળા ઉપર આટલે આક્રોશ કરવા, તેને ત્રાસ આપવા અને તેના મંદિર તરફ ષ્ટિ પણ ન કરવી એ કાઈ રીતે તમારા ચેતન નામને ઘટતું નથી, તમારા અમારા સ્નેહસંમધને અનુરૂપ નથી અને મન્ને માજીના અનુક્રમે સખળ નિર્મૂળપણાને અંગે પણ યુક્ત નથી. હું અનુભવ! મારા નાથને આટલું કહીને, તેને સમજાવીને, ગમે તેમ કરીને તેને 'મારે મંદિરે લઈ આવજે, એક વખત મારા સંરિ પધારશે ત્યારે તા હું એવા રંગ મચાવી ઈઈશ કે મનતાં સુધી તેમને મારારૂપ અનાવી કઈ અીંથી ખસવા પશુ નહિ દઉં. વળી હૈ અનુભવ 1 સાંભળ, તને એક વધારે વાત પણ કહી દઉં. આદુ સાદુતા નહિ હૈ, सुनि समता डंक वात; आनंदघन प्रभु आय मिले प्यारे, आज घरें हर भात, मिलापी० ५ “ગરજવાનને ચતુરાઈ હાતી નથી, સમતા ટુંક વાત કહે છે તે (હું અનુભવ !) સાંભળ. આનંધન પ્રભુ હેરેક રીતે કરીને આજ મારે મંદિરે આવીને મને મળે એવા મેળાપ તું બનાવી આપ.” ભાવ–અનુભવ મિત્ર! મારી વિલ્હઇશાને લીધે મે તને ઉપર જણાવ્યું તેમાં ઢંગધડા નહિ હાય, હું નકાસું ખાલી હુઈશ અથવા વધારે પડતું ખાલી ગઇ હઈશ એમ જો તને લાગતું હોય તા હું તને કડી દ્ઘઉં કે આતુર માણસમાં ચતુરાઈ રહેતી નથી, ગરજવાનને અક્કલ હાતી નથી એ તું સારી રીતે સમજે છે. જ્યારે એક વસ્તુ પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છા થાય છે અને તેના ઉપર પ્રેમ બતાવતાં છતા તે મળી શકતી નથી ત્યારે પછી તે વસ્તુના ઈચ્છક પ્રાણીને • પ્રથમ પુક્તિ પ્રતમા નીચે પ્રમાણે છે, ચાતુર આતુરતા નહિ રે પરંતુ એના અર્થ ખરાખર ઉપરની હકીકત સાથે બેસતા આવતા નથી. ૫ આતુ ગરજવાન, ઉત્સુક ચાતુરતા ચતુરાઈ સુનિ=સાંભળ આય=આવીને હભાત હરેક પ્રકારે, ગમે તે પ્રકારે Page #508 -------------------------------------------------------------------------- ________________ તેત્રીશમં. પતિમેળાપ માટે સમતાની આતુરતા. ૩૨૧ પોતાના મન ઉપર કમજો રહી શકતા નથી અને અધિરાઇને અગે ગમે તેવું ખાલી નખાય છે; તેથી ઉપરની વાતમાં અખળા ઉપર જોરાવરી કરવાના સંબધમાં કે એવી ખીજી કાઈ ખામતમાં પતિને આકરૂં લાગી જાય તેવું માશથી ખેલાઈ ગયું હાય તા તેનાપર ગરજવાનને અક્કલ હાતી નથી” એ નિયમ પ્રમાણે ધ્યાન ન આપતાં હું તને વિનતિ કરૂં છું અને ટૂંકામાં વાત કહું છું તે સાંભળ. બધી લાંખી લાંખી વાતના સાર ટુંકામા એટલેજ છે કે ગમે તે પ્રકારે આનંદઘન પ્રભુ મારા ચેતનજી જે આનંદસમૂહ ચિદ્યાનંદસ્વરૂપ છે અને મારા પ્રભુ છે, મારા પ્રાણનાથ છે, તે મને આવીને આજને આજ મળે, મારા મંદિરે પધારે અને માશ અનંત કાળના વિરહે ભાંગી નાખે એમ હું કર. મારા ખાલવામાં કાંઇ ઢોષ રહી ગયે હાય તા તે મારૢ કરીને મારા નાથ મારી સાથે આવીને રહે એવા ઉપાય કરી આપ. મારા પ્રથમ પંક્તિમાં ‘ચાતુર આતુરતા નહિ એવા પાઠ છે. ચતુર નાથને મને મળવાની આતુરતા નથી, આકાંક્ષા નથી, પશુ મને તેા તેઓના વિરહથી એટલી પીડા થાય છે કે હું તે સહન કરી શકતી નથી; માટે હું અનુભવ મીઠડા મિત્ર! મારા પતિ મને ગમે તે પ્રકારે મળે એવા તું ઉપાય કરી આપ, તું તેને સમજાવી અમારા મેળાપ કરાવી આપ. આવી રીતે અર્થ કરવાથી પણ ઠીક ભાવ પ્રાપ્ત થાય છે. ચેતનજીને ચતુર કહેવા એ એની વર્તમાન દશાને અનુરૂપ નથી અને ટુંક વાત એ શબ્દને જે સ્પષ્ટ ભાવ ઉપર લખેલા અર્થમાં આવે છે તે આ અર્થમાં આવતા નથી તેથી સાધારણ રીતે ઉપર પ્રથમ પાઠ લખ્યું છે તે વધારે સારી હાય એમ જણાય છે. આખા પદમાં બહુ અદ્ભુત વાત કરી છે. આત્મજીવન ગાળવાની દૃઢ ઇચ્છા જે મુમુક્ષુ જીવને થાય છે તેને વચ્ચે વચ્ચે મેહ તજ્જુ અનાદિ વિભાવદશાના જોરથી આકર્ષણ થયા કરે છે; તેવી દશામાં એ કદાચ પડી જાય છે તેપણ તેનું ચૈતન્ચાળ વિશુદ્ધ થયેલું હાવાને લીધે તે અધમ સ્થિતિમાં વધારે વખત રહી શકતા નથી; તેન ભાવના અતિ ઉદ્યાન્ન હોવાથી તેનું પરમ આદર્શ તેના હૃદયદેશમાં આવી તેને જાગ્રત રાખ્યા કરે છે અને તેથી તે વિરહી ઓની ૨૧ Page #509 -------------------------------------------------------------------------- ________________ ૩૩ આનંદધનજીના પા. [ પ દશાને અનુભવે છે. શુદ્ધ ચૈતન્યદ્રા પ્રાપ્ત કરવાને વખતે તેના ચિત્તમાં જે પ્રમળ ભાવના થાય છે તે એટલી ઉત્તમ હાય છે કે તેના ખ્યાલ ચેગીએ આ જીવને કયા શબ્દોમાં આપે? આ જીવને તેટલા માટે પરિચિત હાય એવી સસારદશાની કાઈ સ્થિતિનું દૃષ્ટાંત બતાવી ચેગમાર્ગ તરફ ગમન કરનાર પરમ સાધ્ય પ્રાપ્ત કરવાની દઢ ઈચ્છાવાળાની આંતર સ્થિતિનું દર્શન કરાવે છે અને તેટલા માટે વિરહી સ્ત્રી અને ચકલા ચક્રવીના ટષ્ટાંતની અહીં ચૈાજના કરી છે આ પદ્ઘના ભાવ જેમ જેમ વિચારવામાં આવશે, તેમ તેમ તેમાંથી ચૈતન્યદશા જાગ્રત કરવાની ઉન્નત ભાવનાના ઝળકાટ વિશેષપણે પ્રાપ્ત થશે. દરેક સાધ્ય ઢષ્ટિવાળા જીવનું અંતિમ લક્ષ્ય આનંદઘન પ્રભુ અને સમતાના હર કાઈ પ્રકારે સયોગ થાય અને તે સંચાગ થયા પછી કાયમ અન્ય રહે એ જ રહેવું જોઈએ અને તે સાધ્ય પ્રાપ્ત કરવામાં જેટલે દરજ્જે તેહ મળે, જેટલી પ્રગતિ થાય, જેટલે વધારા થાય તેટલે અંશે, તેટલા પ્રમાણમાં આ જીવનયાત્રાનું સાફલ્ય સમજવું. પદમાં જે અર્થગૌરવ અને ખાસ કરીને ઉત્પ્રેક્ષા મૂકેલ છે તે બહુ આનંદ આપે તેવા છે. કવિના ચાતુર્યનું અને ભાવ દર્શાવવાની અદ્ભુત પ્રતિભાનું અહીં સ્પષ્ટ લાન થાય છે. ELETE પદ્મ ચાત્રીશનું, રાગ ગાઢી देखो आली नट नागरको सांग * और ही और रंग खेलत तातें, + फीका लागत अंग. देखो ० १ * નટનાગરકે સગ' એવા પાઠ બે મતમા છે * ખેલતને બદલે ખેલતી' એવા પાઠ છે જે અશુદ્ધ જણાય છે. ♦ શ્રીકાને બદલે ફીકી' પાડે છે અને એક પ્રતમા અંગને બદલે ભાગ' શબ્દ > જેને અર્થ સમન્ત્રતા નથી ૧ દેખાતુ.આલી=સખી નટ=નાકીએ. નાગર=પ્રવીણ, શહેરી, નાયક સાંગવેશ રહી. ઔર=જૂદા જૂદા રગાઢ ખેલત=ખેલે છે, ભજવે છે તાñ= તેથી, શીકા=રૂપરંગ વગરના, લાગતલાગે છે, અગ અવયવા. (જુઓ વિવેચન) • Page #510 -------------------------------------------------------------------------- ________________ ચોત્રીશમુ. પરરમણ કરતા પતિની દશાનું વર્ણન. ૩ર૩ હ સ!િ પ્રવીણ નાટકીઆને વેશ (તે) જુઓ. જૂદા જૂદા પાઠ તે ભજવે છે તેથી તેનાં એ તદ્દન ફિક લાગે છે.” ભાવ–અનુભવને ઉપર જણાવ્યું તે પ્રમાણે કહીને પતિ પાસે મોકલ્યા પછી શુદ્ધ પવિત્ર સાધ્વી સુમતિ પોતાની સખી શ્રદ્ધા પાસે બેસી પિતાના પતિ સંબધી વાત કરે છે. બે સખીઓ એકઠી થાય ત્યારે આવી વાત કરે એ તદ્દન સ્વાભાવિક છે. એટલા ઉપરથી એ પતિ તરફ જરા પણ અણગમો બતાવે છે એ અર્થ નીકળતું નથી, પરંતુ પિતાને અતિ પ્રેમ છતાં પતિ કેવું અઘટિત વર્તન ચલાવે છે એ બતાવવા માટે આ હકીકત પિતાની સાહેલીને કહે છે. શુદ્ધ ચેતના સુમતિને આ પ્રમાણે કહે છે એ અર્થ લઈએ તે તેમાં પણ વિરોધ નથી. સુમતિ કહે છે–હે સખિ! મારા પતિ મહાપ્રવીણુ નાટકી છે. તેઓ વારંવાર નવા નવા વેશ પહેરે છે અને નવાં નવા નાટક ભજવે છે. (એ નટનાગરની બાજી કેવી અદ્દભુત છે તે આપણે પાંચમા પદમાં બહુ વિસ્તારથી વિચારી ગયા છીએ.) હે સખિ! એ મારા નાટકીઆ નાથના વેશ તે જુએ. એ કાંઈ ગામડીઆ ભવાયા હોય તેવા મૂર્ખ નથી, પણ શહેરી નાટકીઆ જેવા બહુ ઉસ્તાદ છે, પ્રવીણ છે, કુશળ છે. પ્રવીણ નાટકીઆ પેઠે આ ચેતનજી વારવાર પિતાના પાઠ ભજવે છે અને વેશ ફેરવે છે. છેડે વખત તે માયા સાથે પ્રેમ કરે છે, વળી તે કુમતિની સાથે નાચ કરે છે, પાછા વળી મમતાની સાથે ભેટે છે, વળી પાછા તૃષ્ણાને પગે પડે છે, વળી રાગમાં રંગાઈ રતિમાં રમે છે, શોકમાં ડૂબી જઈ અરતિમાં આરડે છે, કપટકળા કેળવી જગને ધૂતે છે, અભિમાન કરી માનમતંગજપર ચઢે છે, ક્રેપ કરી અન્યને તુકારે છે, પિતાપર ગુસ્સે થઈ પિતાનું જ માથુ ફડે છે, ઈન્દ્રિય ભેગમાં આસક્ત થઈ સ્પર્શ, જપ, રસ, ગંધ અને શબ્દના અનેક પ્રકારના વિકાસમાં મેજ માણે છે, રાજા થઈ હાથીપર બેસે છે, ભીખારી થઈ ભિક્ષા દેહિ કરે છે, રોગી થઈ રખડે છે, ભેગી થઈ ભટકે છે, શગી થઈ છટકે છે, કેઈ વાર દેવનો વેશ કાઢે છે, કોઈ વાર મનુષ્યને વેશ ધારણ કરે છે, કેઈ વાર અનેક પ્રકારના તિર્થના વેશ ધારણ કરે છે, કેઈ વાર નારક જાતિમાં મહા દુખ જોગવનાર વેશને પહેરી લે છે. આવી રીતે અનેક જાતિમાં અનેક વ્યક્તિરપે Page #511 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ આનંદઘનજીનાં પદે. [૫૯ અને તે પ્રત્યેકમાં પાછા જતા જુદા આંતર સ્થિતિ બતાવનાર મહિના આવિર્ભ ધારણ કરી નવા નવા પાઠ ભજવે છે, નવા નવા પાનાં કપડાં પહેરી લે છે અને તેથી થાકી જાય છે. પછી અતિશય પાઠ ભજવેલા નાટકીઆનાં અંગો જેમ ફીક-ઠીલાં પડી જાય તેમ તેનાં અવયવે તદ્દન ફિકો પડી ગયેલાં દેખાય છે, તેના મુખ ઉપર, તેના શરીરપર, તેના પ્રત્યેક અવયવ પર થાકની નિશાનીઓ પ્રત્યક્ષ દેખાય છે. અથવા અતિવિષયી માણસનાં અંગ જેમ શીકાં દેખાય તેમ મારા નટનાગર કુમતિ, માયા, મમતા, તૃષ્ણ વિગેરે અનેક વેશ્યાઓ સાથે નાચતા હોવાથી તેમના શરીર ઉપર પણું વીર્યહાનિની પરિ સ્પષ્ટ દેખાય છે. જેને તેઓનાં અગ તફન શિકફચ જેવાં લાગે છે, તેઓનાં ગાત્રો શિથિલ થઈ ગયાં દેખાય છે અને તેઓની ચામડી ઉપરથી રતાશ ઉડી ગઈ હોય એમ તેઓની આંખના ફીકા પડેલા ખૂણુઓ ઉપરથી જણાય છે. અથવા અંગ શબ્દનો અર્થ મોક્ષનાં સાધને એ પણ થઈ શકે. અનેક સ્ત્રીઓ સાથે ખેલવાથી તેઓનાં મોક્ષનાં સાધન તદ્દન ફિક થઈ ગયાં છે, આવાં સાધને પતિને હવે રૂચેતાં પણ નથી અને તેથી કરીને સ્વપરિણામ તેમને પસંદ આવતાં નથી. વિભાવમાં રમણું કરવાની એટલી બધી ટેવ પડી ગઈ છે કે સ્વભાવદશા તરફ પ્રયાણ કરવાનાં સ્વપરિણામ તરફ તેમને રૂચિ પણ થતી નથી. અથવા અગને અર્થ “નિજ પરિવાર લઈ શકાય. ચેતનજીને નિજ પરિવાર ક્ષમા, માવ, આર્જવ, સંતોષ, દમ, દયા, તપ વિગેરે છે તે સર્વ ચેતનજીની આવી પરરમણુતા જોઈને તદ્દન ફીકી પડી ગયા છે. તેઓને એમ થાય છે કે અમારે જ કુટુંબી થઈને આ ચેતનછ માયા મમતાની કુસંગતિમાં પડી જઈ કેવાં નિષિદ્ધ આચરણ કરે છેકેવાં અધમ કાર્યો કરે છે. કેવી પરિણતિની મલિનતા કરે છે. આવા આવા વિચારથી ચેતનજીને પોતાને પરિવાર ફીકેઝાંખે પડી ગયેલ છે. ચેતનજી પણ ઉપર ઉપરના માહથી માયા તૃષ્ણામાં રૂપરંગ દેખે છે અને આ નિજ પરિવારના માણસેને ફીકા સમજે છે. આવા આવા અનેક વેશ કાઢીને ચેતનજી બીજ બીજાની સોબતમાં રખડ્યા કરે છે. Page #512 -------------------------------------------------------------------------- ________________ પરરમણુ કરતા પતિની શાનુ વર્ણન. "औरहानो कहा दिजें बहुत कर, *जीवित है इह ढंग; मेरो और विच अंतर एतो, जेतो रूपो इ रांग. देखो ० २ “ ઘણું ઘણું કહીને ( ચેતનજીને ) ઉપાલભપકા પણ હવે શું દઇએ, એના જીવતરના એ જ ઢંગ છે. (અરેરે!) મારા અને પેલી (માયા મમતા) વચ્ચેના અંતર એટલે છે કે જેટલે રૂપા અને થીરની વચ્ચે (હાય.) ભાવ–સખિ ! ચેતનજીને ઘણી ઘણી રીતે કહ્યુ, અન્ય સાથે સંદેશા પણ ઘણા કહેવરાવ્યા. કુલટામેની સંગતથી તેમેની પ્રતિષ્ઠાને કેટલી હાનિ પહોંચી છે તે પણ ખતાવી આપ્યું, હવે વારવાર ઠપકા પણ કેટલા દેવા? ખરેખર, મને તેા જણાય છે કે તેના જીવતરના અનાદિ ઢાળથી ઢંગ જ આવા પડી ગયા છે તેથી આપણે ગમે તેટલું કહીએ તેની તે દરકારજ કરતા નથી. જ્યાં જન્મથી આવી ટેવ પડી ગયેલી હાય ત્યા પછી આપણે એમને ગમે તેટલા ઉપાલંભ દઈએ તેની અસર શું થવાની છે. જેવા નવા નવા વેશા ચેતનજી અન્યની સાખતમાંઅત્યારે ધારણ ચાત્રીશમુ. ] ૩૨૫ 20 ઔરહાના અને અધ્યે લી॰ મા॰ વાળી છુકમા ઑહતા' પાડે છે. ખીજી સર્પ પ્રતામા ઉપર લખ્યા તે પાઠ છે અને તેના અર્થ પ્રચલિત ભાષામા ઉપાલંભપકા એમ થાય છે એ પાઠ શુદ્ધ હેાય એમ જણાય છે. ૐ એ પ્રતામા જીતત હે ઇહિ ઢગ' એવા પાઠ છે અને એક જગાએ તા ઢગને બદલે ટગ લખ્યું છે. એને અર્થ વિચારતા ઢંગ રાખ્યું અણુ જાય છે અને તત રાષ્ટ્રના અર્થ પણ ખસતા આવતા નથી 1 મેરોને મલે માહ' શબ્દ છે પ્રતમાં છે તેા પછી ઔરના અર્થ સુમતિ એમ લેવા પડે અને તે જ શબ્દો સુમતિના મુખથી ખેાલાયલા છે તે પેાતાને માટે ઔર રાષ્ટ્ર વાપરે એ અનુચિત જણાય મે ઠુ રાગને અટલે એક જગાએ રંગ શબ્દ છે રાંગના અર્થ હાલ પણ મારવાડી ભાષામાં કથીર થાય છે અને તે પાઠ છે પ્રતમા છે અને અર્થ બરાબર આપે છે તેથી ઉપર તે પાઠ લખ્યા છે ઢંગના અનુપ્રાસમાં રગ આવે છે પણ સાગ સાથે વિચારતાં રાગ વધારે ઉચિત જણાય છે. ૨ ઔરહાને પાલભ, પા હાજી હુત કર બહુ કરીને, વિત છવિતવ્યના, ભવના હ=આ ઢંગ=ચાલચલગત ઔીજી, માયા મમતા, અતર્= આંતરી, તફાવત નેતા એટલે, પેરૂપ રાગથીર Page #513 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આનંદઘનજીનાં પદો. [૫ર્દ કરે છે તેવા તેઓ ઘણુ કાળથી-અનાદિ કાળથી ધારણ કરતા આવ્યા છે, ટૂંકામાં અનાદિ કાળથી તેઓની રીત જ આવી થઈ ગઈ છે. આ પ્રમાણે હકીકત છે ત્યારે હવે પછી વારવાર એકને એક બાબતમાં એણે પણ શું આપ્યાં કરવાં? મે તે અનુભવ સાથે કહેવરાવ્યું પણ ખર અને કઈ કઈ વાર ચેતનજી નજીક ઊભા હોય ત્યારે તેઓ સાંભળે તેવી રીતે સર્વ હકીકત તેઓને ઉદેશીને માયા મમતાના સબંધમાં હું કહી ગઈ પણ ખરીપણ સર્વની અસર ચેતનજી ઉપર હજુ જોઈએ તેવી થઈ નથી. હવે વારંવાર કહેવું પણ કેટલું? અરે મારા નાથ વિચારે તે તેઓને તુરત જણાય તેમ છે કે મારી અને માયા મમતાની વચ્ચે એટલે અતર છે કે જેટલે અતર ક્યા અને કથીર વચ્ચે છે. પાને સાચે અપિ હાય અને કથીરને ઢાળ ચાલે ખાટે સપિયે હેય, એ બે વચ્ચે જેટલો આંતરે છે એટલે મારી અને માયા મમતાની વચ્ચે આંતરે છે માયા મમતા નિવ કિમતના છે, ખોટા છે, બેદા છે, રૂપિયા તરીકે ચલાવવા જતાં માટે રાજ્યને ગુન્હ અને તેને પરિણામે થતી સપ્ત સજા અને તિરસ્કારને વહોરી લેનાર છે અને હું સાચા રૂપિયા જેવી પૂર્ણ કિમતવાળી, શુદ્ધ જપવાળી, કચનવર્ણની અને સાચા અવાજ આપનારી છું અને ચેતનજીને કઈ પણ પ્રકારની અગવડમાં નહિ મૂકતાં ઉલટી તેઓને ઈચ્છિત સ્થાનકે જવાની ટિકીટ ખરીદવા માટે મદદગાર થનારી છું; પણ ચેતનજી તે આ તરફ નજર પણ કરતા નથી, અને માયા મમતાના કંદમાં–ઉપર ઉપરના કૃત્રિમ રાગમાં રંગાઈને ફસાઈ ગયા છે, તેઓની સેબતમાં પડી નવા નવા વેશ કાત્યા કરે છે અને ચારે ગતિમા અહીં તહીં અટવાયા કરે છે આવી હકીક્ત છે ત્યારે હવે ચેતનજીને સમજાવવા માટે શું કરવું? તેઓને ઘણુએ ઉપાલંભ આપ્યા તેની તે કોઈ અસર થઈ નથી. રાંગને રૂપિયા એ શબ્દ હાલ પણ મારવાડી ભાષામાં કથીરના અર્થમાં વપરાય છે. સંસ્કૃત કેષમાં તે રંગ એટલે કલઈ અર્થ થાય છે, રાંગ એ શબ્દ નીકળતું નથી. એકંદરે રાગને ઉપર લખેલે અર્થ અત્યારે પણ પ્રચલિત હેવાથી તે પાઠ શુદ્ધ હોય એમ જણાય છે. - આ પદ નવમુ તથા દશમુ. Page #514 -------------------------------------------------------------------------- ________________ ચેત્રીસમુ] પરરમણ કરતા પતિની દશાનું વર્ણન. ૩૭ આ પદમાં જે વિચાર બતાવ્યું છે તે સારી રીતે ચિદાનંદજી મહારાજે પિતાનાં પ્રથમનાં બે પદમાં બતાવેલ છે. પિયા પરઘર મત જાવ અને “પિયા નિજ મહેલ પધારે. આ બન્ને પદમાં પતિને ચગ્ય ઉપાલભ આપવામાં આવ્યા છે અને પરઘરમાં શું છે અને નિજ મંદિરમાં શું છે તેને વિચાર આપી પતિને નિજ મંદિરે પધારવા વિકસિ કરી છે. એ બન્ને પદ વાંચવાથી અને આનંદઘનજીનું નાથ નિહારે આપ મતાસી એ નવમું પદ વાંચવાથી સુમતિ ઉપાલભ કેવા પ્રકારના આપે છે તે જોઈ શકાય તેમ છે. તાત્પર્ય એ છે કે આવા અનેક પ્રકારના ઉપાલંભ દઈ પતિને નિજ મંદિરનું રહસ્ય સમજાવી-બતાવી, તેઓ પારકે ઘરે રખડતા અટકી જાય એમ કરી આપવાને આ દીધે પ્રયાસ છે અને તેમાં ફતેહ થઈ જાય તે સાધ્ય તરફ ગમન થાય એમાં નવાઈ નથી. तनु शुध खोय घूमत मन एस, मानुं कुछ खाट भांग: एते पर आनंदघन 'नावत, कहा और दीजे वांग. લેવો. રૂ. શરીરની શુદ્ધિ ઈને મન એવું ભમે છે કે જાણે કાંઇક ભાગ પીધી હોય નહિ! આટલી હકીકતપર પણ આનંદઘન આવશે નહિ તે પછી તે શુ બીજી બાંગ દેવામા આવે-પકાર પાડવામાં આવે ભાવ-અ સખિ! મારા પતિ ચેતનજીએ પિતાના શરીરની કૃદ્ધિ વિસારી ચૂકી છે, પિતાના શરીરના શા હાલ થાય છે તેની તેઓ દરકાર કરતા નથી અને તેઓનું મન પણ એવું ગમે ત્યાં • નાવને બદલે નાચત' પાડે છે, અર્થ પ્રસિદ્ધ છે ( t 1 પતિમા નીચે પ્રમાણે પાડતર છે “ર કહા દેઈ દી સંગ” કેબીને સંગત આપો? કાઈ બીજો એબત કરશે? એ તેને અર્થ થાય છે. વિનચન જુઓ. ૩ તનુશારીર. શુધ બુદ્ધિ, ખબર છે ખાઈને, વિસારીને ઘૂમત=વમે છે. એસ=એવું માનુ જાણો =કાઈક ખાઈ ખાધી, પીધી. ભાગ તમાકુ, ગાજો. એ પ=એ ચલણુપ, એવી હકીક્તપર. નાવત આવશે નહિ. કહા ઔરીજી. આગરા, Page #515 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ આનંદધનનાં પદો. [પદ રખડ્યા કરે છે કે જાણે તેઓએ ભાંગ પીધી હેય નહિ. અત્યારે તે મારા નાથનાં લક્ષણ જોયાં હોય તે તને એમ જણાશે કે તેઓના કામમાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહિ, બલવાને ધડ નહિં, વતનનું ઠેકાણું નહિ કેની સાથે કેવી રીતે બેલયું ચાલવું જોઈએ તેને વિચાર નહિ એ તે એવા પ્રકારના થઈ ગયા છે કે જેમ એક માણસે ભાંગ પીધી હોય, લીલાગર કે ગાજે પીધે હેય અને પછી શરીરની કે મનની શુદ્ધિ વગર ગમે ત્યાં અથડાયા પછડાયા કરે તેવી રીતે તેઓ મનની અને શરીરની શુધબુધ ઈને આડા અવળા ભટક્યા કરે છે. તેઓને વિચાર થતું નથી કે પિતે કેણુ છે? કોની સોબતમાં રહે છે? અને કેવી જગાએ ભટકે છે? પિતાની આબરૂને તેથી કેટલું નુકશાન પહોંચે છે એની દરકાર કર્યા વગર પિતાની જાતને પણ ઓળખતા નથી અને એક પીધેલ માણસની પેઠે-ઉન્મત્તની પેઠે વર્તન કરે છે. કોઈ પ્રસંગે દારુડીઆ કે ગાંજાર રખડુને દેખાવ જેવાને તેને પ્રસંગ બન્ય હોય તે તેના-નપતિના) શરીરના શા હાલ થાય છે તે બરાબર તારા ધ્યાનમાં આવે. તેના મનમાં જે અસ્વસ્થ વિચારે ચાલે છે તે તે અનુભવથી જ જણાય. જેઓ એવી લતમાં પડી ગયા હોય છે તેવાની અવસ્થા સબંધી વિચારે વાંચ્યા હાય-જાણ્યા હોય તે જરૂર બહુ દયા આવે. સુમતિએ પતિને ભાંગ પીધેલ સાથે સરખા એ તદ્દન સત્ય પણ વિચારવા લાયક હકીક્ત છે. હિમય પ્રમાણમદિરા પીને જગતુ ઉન્મત્ત થઈ ગયું છે એ ભર્તૃહરિના વિચાર આપણે અન્યત્ર આ જ ગ્રથના વિવેચનમાં ઈગયા છીએ અને શુદ્ધ ચેતનના અનત ગુણ એક બાજુએ અને તેનું વિષયકર્દીમમાં વિવિધ રૂપે રાચવાપણુ બીજી બાજુએ મૂકી તેને સરખાવવામાં આવે તે ચેતન ના વર્તનને એક લંગરી–ગંજેરીની પંક્તિમાં મૂકવામાં સુમતિએ જરા પણ છેટું કર્યું છે એમ કહી શકાય નહિ. છતાં તે શુદ્ધ પતિવ્રતા સાવી પતિનું આટલું પણુ વાંકું બોલતાં કેટલી ડરે છે તે કુછ શબ્દથી જણાય છે. એ શબ્દ સહજ અથવા કાંઈક એવા અર્થમાં વપરાય છે. જે કે આ ચેતનજીએ તે ગળા સુધી ભાંગ પીધી છે અને તેના કેફમા * See Confessions of an Opium Eater. Page #516 -------------------------------------------------------------------------- ________________ ચાત્રીમું] પરરમણ કરતા પતિની દશાનું વર્ણન. ૩૨૯ તે માયા મમતાના વેશ્યાવાસમાં પડ્યા રહે છે, પણ પતિ સંબંધી એવી વાત પિતાની સખી સાથે કરતાં પણ સુમતિના મનમાં જે ખેદ થાય છે તે બતાવનારે એ શબ્દ છે. હે સખિ! આટલી આટલી વાત કરતાં છતાં અને આવી રીતે અનુભવ મિત્ર સાથે કહેવરાવતાં છતાં પણ જે મારા નાથ જેઓ પિતાની શુદ્ધ સત્તાએ આનંદના સમૂહ છે તેઓ મારા મદિરે ન પધારે તે પછી તે શું હવે બાંગ પિકારવી? હવે કરવું શું? સતી સ્ત્રીને ઘટે તેવી રીતે મર્યાદામાં રહી સહજ વધારે સખ્ત શબ્દો કહી પતિને સમજાવતાં છતાં પણ તેઓ સવમદિરે પધારવાને વિચાર જ ન કરે તે પછી શું રાડ પાડીને મારી વધારે ફજેતી કરવી? જે સખી, તેઓ ઘણા વખતથી મારે મંદિરે આવતા તે નથી જ, હું દૂતી સાથે કહેવરાવું છું તે સાંભળતા નથી, અનુભવ મિત્રને કહેવાનું કહ્યું છે તેનું પણ કાંઈ પરિણામ આવ્યું નથી, તેથી હવે તે જે થાય તે જોયા કરવાનું છે, વધારે રાડેડ પાડીને ઘરને ફજેત કરે એમાં મને તે લાભ જણૂતિ નથી. દશમા પદમાં સુમતિ આ જ પ્રમાણે કહે છે એતી સુની આનદાન નાવત, ઔર કહા કેઉ ડુંડ બજાવે. એ વિચાર જણાવતી વખતે પતિ બાજુમાં ઊભા ઊભા સાંભળતા હતા અને આ વખતે ગેરહાજર છે એટલે તફાવત છે. બાર કહા કેઈ દીજે સંગમ એ પાઠને અર્થ જુદી રીતે પણ થઈ શકે, માત્ર તે વખતે ચેતનજી નજીક છે એ ભાવ લેતાં પદના બાકીના ભાવ સાથે તે અર્થને અસમદ્ધપણું પ્રાપ્ત થાય છે. હે ચેતન! એવા કથીરના ચલણપર તને કદિ આનંદઘન પ્રભુ મળવાના નથી અને એ તારી પાસે નહિ આવે તે બીજે કઈ તને સેબત આપે, તારી સાથે આવે, નિરંતર તારાપર પ્રીતિ રાખે એ કદિ બનવાનું નથી એમ તારે જરૂર માની લેવું. તારા સંગી થશે તે અંતે આનંદઘન પ્રભુ જ થશે, આ માયા મમતા તે કુલટા છે, એ તે તને મૂકીને તરત ચાલી જશે, તને ધક્કો મારીને નાસી જશે. જે તારે અવિચળ પ્રેમ કરવું હોય તે આનંદઘન સાથે જ કર. તે કાંઈ આવા પાટા ચલણપર આવવાના નથી એ સ્પષ્ટ સમજજે, તેઓ તે બરાબર Page #517 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આનંદઘનજીનાં પદે. [પદ પરીક્ષા કરીને રૂપાને રૂપિચે હશે, સાચું ચલણ હશે ત્યાં જ આવશે. પાઠાંતરને આ પ્રમાણે અર્થ થઈ શકે છે તે વિચારવા એગ્ય છે. આખા પદને અર્થ ગંભીર દષ્ટિએ વિચારવા લાગ્યા છે. આ ચેતનજી નાના પ્રકારના રેશા કહે છે, ચારે ગતિમાં રખડે છે અને રાશી ચૌટામાં ભટકે છે, પણ એને આરે આવતું નથી. એનું મુખ્ય કારણ એક જ છે, અને તે એકે આ ચેતનને સ્વભાવ અને વિભાવ વચ્ચે તફાવત શું છે તેને વિવેક નથી, તેને સ્વપરનું ભાન નથી, તેથી અન્ય વસ્તુમા આસક્ત થઈ જઈઉપર ઉપરનું માન્યતાનું સુખ લેવામાં લલચાઈ જાય છે, પરંતુ એટલે વિચાર કરતા નથી કે એ સુખ શું છે? શેનું છે? અને કેટલા વખતનું છે? મતલબ ટૂંકામાં કહીએ તે એ વાસ્તવિક સુખને ઓળખતું નથી અને માની લીધેલા સુખના કારણે, સ્થિતિ અને સ્વય સમજતો નથી અને કઈ ચેચ મહાત્મા તેને સમજાવવા પ્રયત્ન કરે તે તે તરફ લક્ષ્ય આપતું નથી. આને પરિણામે પછી પરભાવમાં તેનું રમણ થાય છે અને તે ધીમે ધીમે એટલે નીચે ઉતરી જાય છે કે મહાન દશાનાં સ્વમ પણ તેને આવતાં નથી. વિભાવદશામાં ઉન્મત્તની પડે ચાળા કથી કરે છે અને સંસારમાં રખડી થાકી જાય છે પણ તેને પાર આવતું નથી. આવી રીતે ધક્કા ખાતાં છતાં પણ મનની શુદ્ધિ ભાગ પીધાને લીધે ન હોવાથી તે સંસારને ચાટતે જાય છે અને ઝેરના કીડાની પેઠે ઝેરમાં જ સુખ માને છે. રૂપાના રૂપિયા અને રાગના રૂપિયાને તફાવત એાળખી. ભાંગની અસરથી મનશુદ્ધિ ખેાઈ છે તે પાછી મેળવી વસ્તુસ્થિતિ વિચારે, સમતાને ઓળખા, ઘરની સ્ત્રીથી પ્રેમ છે અને પરરમણસંગ મૂકી દે. આવી સુમતિની વાત સાંભળવાને અવસર આવ્યે. છે તે પણ મોટા પુણ્યને ઉદય સમજે, જે સુમતિનું વચન નહિ માની, નહિ સાંભળો, સંસારમાં વા જશે તે પછી સુમતિ કાંઈ બાગ પોકારવાની નથી અને અન્ય ગતિમાં જશે ત્યા તેની માંગ સંભળાવાની પણ નથી, માટે સુમતિ સાથે પ્રેમ જગાડવાનું અને તેના મંદિરે રહેવાનું મન કરી ઉત્ક્રાંતિમાં ઊંચા આવે. વિચારશે તે જણાશે કે આ અવસર સંસારપરિભ્રમણમાં વારંવાર આવતા નથી. Page #518 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમુ.] પતિવિરહિણી સુમતિની દુખી દશા. પદ પાંત્રીશમું, રાગ દીપક અથવા કનડા, करे जारे जारे जारे जा. सजि शिणगार वणाइ *आभूषण, गइ तव सूनी सेजा; તા. ૨ સખીઓ) કહે છે , જા, જા.” શણગાર સજી આભૂષણે ધારણ કરી (પતિ પાસે) ગઈ ત્યારે શસ્યા સુની (માલુમ પડી).” ભાવ–શ્રદ્ધા સખી પાસે ઉપરના પદમાં જણાવ્યા પ્રમાણે વાત કરી ત્યારે શ્રદ્ધાએ સુમતિને દિલાસે આ “બહેન, અત્યાર સુધી તે પતિ તારે મંદિરે આવ્યા નથી એ વાત ખરી છે, પણ હવે તે અનુભવને પતિ પાસે મોકલ્યો છે તેથી તે તારે મંદિરે આવશે એમ મને લાગે છે. માટે હવે તું પણ તારે મંદિરે જા અને પતિને ભેટ. શ્રદ્ધા આવી રીતે આગ્રહ કરીને સુમતિને પિતાને મંદિરે મેકલે છે તે વખતે સુમતિનું મન માનતું નથી, તેના મનમાં પતિ આવે એ ભસે આવતું નથી અને તેથી તેને મંદિરમાં જવાની હોશ થતી નથી; છતાં સખીના આગ્રહથી પિતે જવાને વિચાર ક્યોં. મંદિર આવી. પતિ આવવાના હોય ત્યારે સૌભાગ્યવતી સ્ત્રી સેળ શણગાર સજે છે તે પ્રમાણે સુમતિએ પગથી તે માથા સુધી શણગારે ધારણ ક્યાં તેમ જ હાથ પગ અને ડેકમાં આભૂષણે ધારણ કરી પતિને મળવા ઉત્સુક થઈ શયનગૃહમાં જઈને જુએ છે તે શય્યા તદ્દન ખાલી પડી છે, ત્યાં પતિ જણાતા નથી અને સેજડી બીછાવેલી હતી તે એમને એમ પડેલી છે. પતિને મળવાને ઉત્સુક સાધવી સ્ત્રીને તે વખતે કે આઘાત લાગ્યું હશે તે હવે પછી બતાવવામાં આવે છે. * આભૂષણને બદલે “ભૂખણ પડ છે તેને અર્થ એક જ છે. ૧ કિહે છે નરે=જા. સજિ=ધારણ કરી શિણગાગૃગાર, ઉત્તમ વસ્ત્ર ઘરેણાં વિગેરે સોળ શણગાર બાઈ–બનાવીને, પહેરીને. આભૂષણ=ઘરેણું તબ= ત્યારે સૂની ખાલી, પતિ વગરની સેજાશય્યા જુ પદ વીશકું. Page #519 -------------------------------------------------------------------------- ________________ આદધેનછના પદ ' [પદ આ પંક્તિઓને બીજે પણ અર્થ થઇ શકે છે. કિયા આહંબર૫ શણગાર સજે પણ શુદ્ધ ઉપચાગ ૫ પતિ વગરની શય્યા. છે તેથી શણગાર નકામા છે. ગમે તેટલે બા આડંબર ક્રિયા માટે રચવામાં આવે, મોટા પાયા ઉપર સામગ્રીની તૈયારીઓ કરવામાં આવે, અનેક પ્રકારની ઉપર ઉપરની બાહા ધામધુમ કરવામા આવે, પરંતુ જ્યાંસુધી તેમાં આત્મા નથી એટલે કે આત્માને શુદ્ધ ઉપયોગ નથી ત્યાંસુધી શવ્યા તે ખાલી જ છે. અત્ર ક્રિયાને નિષેધ બતાવ્યું નથી પણ શય્યા સુની હોય તે તેનું બીન ઉપયોગીપણુ બતાવ્યું છે અથવા વધારે વાસ્તવિક રીતે કહીએ તે બાહા ક્યિાથી જે વસ્તુગત લાભ થવો જોઈએ તેના પ્રમાણમાં લાભની અતિ અલ્પતા બતાવી છે. એ જ ક્રિયાની સાથે જે શુદ્ધ ઉપયોગ હોય તે બહુ લાભ થાય. માત્ર આહા ક્ષિા સાથે યુદ્ધ આંતરગત ઉપચાગ ન હોય તે તે રાજા વગરના સૈન્ય, પતિ વગરની પત્ની, ચૈતન્ય વગરના શરીર જેવું છે. આ ભાવ બહુ વિશાળ દષ્ટિથી ગ્રાહ્યામાં લેવા ચેચ છે. શ્રીમદ્યશવિજ્યજી એક જગાએ કહે છે કે ક્રિયા મહમતિ જ અજ્ઞાની, ચાલતા ચાલ અહી; જૈન દશા ઉતમે હી નાહિ, કહે સો સબહી જડી. પરમ પરપરાતી #અપની કરી માને, કિરિયા ગરવે પહેલા ઉનકે જન ક ર્યું કહીએ, જે ભરખમે પહેલે પરમ યાદ રાખવાનું છે કે આમાં પણ ક્રિયાને નિષેધ નથી, પણ બાહ્ય ક્રિયામા પરિપૂર્ણતા માની લેનારની માન્યતામા કેટલે ફેરફાર છે તેનો ચિતાર છે, કારણકે તે જ મહાત્મા આગળ કહે છે કે કિયા [બિના જ્ઞાન નહિ હુ, ક્રિયા જ્ઞાન ગુનાહિક - દિયાજ્ઞાન ઉભીલત રહાણે જ્યૉજલરસજલમાહી પરમe આવી રીતે જળ અને જળરસના મેળાપની પેઠે બાહ્ય ક્રિયા અને શુદ્ધ ઉપગને સ્વાભાવિક સંયોગ કરવા માટે આ વચન છે * વિપરીત, એનામા પિતાની. ૬ ગાડે | વગર ન જેમ Page #520 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમું] પતિવિરહિણી સુમતિની દુખી દશા. ૩૩૩ તે બરાબર સાધ્ય દષ્ટિએ વિચારવું. એ મહાવાક્યનો ઉપગ ક્રિયાને નિષેધ કરવામાં અને બેસી રહેવામાં કરવાનું નથી. પ્રમાદને ત્યાગ કરવાને અને જ્ઞાન ક્રિયા ઉભયને ચાગ કરવાને એ વિચાર બહુ સૂક્ષમ દષ્ટિથી સમજવા ચોગ્ય છે. विरहव्यथा कछु एसी व्याप्ती, मार्नु कोइ मारती बेजा; अंतक अंत कहाणु लेगो प्यारे, चाहे जीव तुं ले जा. “વિરહની પીડા એવી થાય છે કે જાણે કેઈ બાણુના પ્રહાર કરતું હોય. હે યમરાજ! તું તે હવે કેટલે અંત લઈશ, મરજી હેય તે હવે તે જીવ જ લઈ જા.” ભાવ-પતિની સેજડી ખાલી જઈને સુમતિના મનમાં મહા આઘાત લાગે તે આપણે ઉપર જોઈ ગયા. તે વખતે તે વિચાર કરે છે કે પતિના વિરહની પીડા કાંઈક એવી વ્યાપી જાય છે કે જાણે કે બાણના પ્રહાર કરતે હાય નહિ. કામદેવ પિતાનાં કુસુમબાણુથી જે વખતે કામીને વધે છે તે વખતે તેને એવી પીડા થાય છે કે જેવી પીડા સપ્તમી સપ્ત અણદાર બાણુના વાગવાથી પણ થાય નહિ. તેટલા માટે સુમતિ કહે છે કે પતિ વગર મારી આવી વ્યથિત અવસ્થા થઈ પડી છે. બાણુના પ્રહારથી જાણે પોતે મુંઝાઈ ગઈ હોય તેવી તેની સ્થિતિ થઈ ગઈ છે. અહા! અંત લેનારી! તું મારે અંત ક્યાંસુધી લેશે? તારે મારે અંત કેટલે લે છે? તું સિદ્ધ સ્વરૂપે અતક એટલે અંત લેનાર છે પણ હાલ વિરહાવસ્થામાં રાખીને મારા અંત કયાંસુધી લઈશ? દુનિયાને નિયમ છે કે કઈ પણ બાબતમાં છેવટ સુધી અંત લે નહિ, બહુ તાણવાથી કદાચ તૂટી જાય, એ તું જાણે • બેજાને બદલે ના પાત્ર છે. તેજાને અર્થે ધોખી થાય છે તે અર્થ પણ સુર છે અને તે પાઠ બે પ્રતોમાં છે ૨ વિરહવ્યથા=પતિવિરહથી થતી પીડા વ્યાપતી થતી, પ્રસરી. માનુ જાણે કે બેજઆજ્ઞા પ્રહાર. અંતક અંતના લેનાર, યમ અંતડે હાલુ કયાંસુધી લેગે લઈશ ચાહેર મરજી હોય તે Page #521 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ આનંદઘનજીનાં પદે. [પદ છે, છતાં મારે અંત કયાંસુધી લેવાનો છે? અરે મારા નાથ! તારી એમ જ ઈચ્છા હોય તે આ મારે જીવ તું લઈ જા. આ પ્રમાણે વિરહમાં ને વિરહમાં મને વ્યથિત કરી મારી નાખવાને બદલે તે મારા પ્રાણ લઈ જા કે આવી પીડા ભોગવવામાંથી મારી મુક્તિ થાય. હે ચેતનજી! મારું ચેતનાપણુ છે અને સમતા છે તે તું લઈ જા, તું તેને તારી પાસે રાખ અને તેને ગમે તે ઉપયોગ કર. એવી રીતે મારા શુદ્ધ ચેતનને અંત આવશે તેપણુ હું તારાપ બની જઈશ, તારામય બની જઈશ અને પતિપાદમાં પ્રાણાર્પણ કરવાની આર્ય સ્ત્રીની ઉત ભાવનાને મારા અને તારા એકત્ર જોડાણમાં અંત આવશે, આપણે એક થઈ રહીશું અને પરમ સુખનું આસ્વાદન કર્યું. હે નાથ! તને ગમે તે કર, જોઈએ તે મારું જીવન લે, મારા પ્રાણુ લે, પણ હવે આ વિરહવ્યથાને છેડે લાવ, હવે હદ થઈ છે, વધારે પીડા મારાથી સહન થઈ શકે તેમ નથી. અત્ર જીવ લેવાનું કહ્યું તે અલકારિક છે. પતિચરણમાં પ્રાણુ અર્પણ કરવાથી પતિમેળાપ થાય છે તે માન્યતાપર આ ટપક છે. પતિને એ રીતે સમજાવીને પિતાનું શુદ્ધ સતીત્વ બતાવી આપવાનું તેમાં લલચાઈ છે. તેને ઉપાલંભ તરીકે પણ કહી શકાય. જેમ છોકરાઓ તેકાન મસ્તી કરતા હોય તેને કહેવું કે “હત તારી મા ઉપવાસ કરે? એના જેવું એ છે. તું મારે જીવ લે અને તેને તે રાખી મૂક મતલબ એ જ આવે છે કે તું શુદ્ધ સમતા ધારણ કરી છેવટે શુદ્ધ ચેતનામય થઈ જા. આ બન્ને અર્થ બરાબર બંધબેસતા આવે છે. બેજાને બદલે નેજા પાઠ છે. ને એટલે બી. જેમ બેબી લુગડાં ધોતી વખતે તેના ઉપર ધોકાવડ પ્રહાર કરતે હોય તેમ વિરહવ્યથાના પ્રહાર મને બહુ સખત લાગે છે અને તે એવા આકરા લાગે છે કે જાણે દેખી કાવડે ધમધમાવતા હોય. આવી રીતે શુદ્ધ પતિવ્રતા સ્ત્રી સુમતિ અથવા શુદ્ધ ચેતના પતિને માટે વિરહાનળમાં ડૂબી જઈ શોક કરે છે અને પતિ વગરની સેજડી જઈ અતિ દિલગીરીમાં ગરકાવ થઈ જાય છે. છેવટે પતિ તે હાજર નથી પણ તેઓને ઉદેશીને વિજ્ઞપ્તિ કરે છે. Page #522 -------------------------------------------------------------------------- ________________ પાંત્રીશમુ.] પતિવિરહિણી સુમતિની દુખી દશા. ૩૩૫ कोकिल काम चंद्र चूतादि, चेतन मत है जेजा। नवल नागर आनंदघन प्यारे, आइ अमित सुख दिजा करे० ३ કિલને કલરવ, કામદેવ, ચંદ્ર, આંબાની કેરીઓ વિગેરે જે જે ચેતનના મત પ્રમાણે પ્રમાણભૂત (આનંદનાં સાધન તરીકે) ગણાયલા છે (તેને સાથે લઈને) હે સલુણા! સકળ કળા કુશળ મારા પ્રભુ આનંદઘન! અહીં પધારીને માપ વગરનું ઘણું સુખ દઈ જા.” ભાવ-વિભાવદશામાં ચેતનજી હોય છે ત્યાં સુધી તેને કેલિને કલરવ, કામદેવને રતિવિલાસ, ચદ્રની શરઃ ત્વના, આંબાના વૃક્ષ નીચે કલેલ તેમ જ વીજળીને ચમકાટ, મેઘ ગર્જરવવિગેરે પદાર્થો કદીપક તરીકે બહુ પસંદ આવે છે અને તેવા પદાર્થોની સેબતમાં પિતે હેય છે ત્યારે બહુ સુખ અનુભવે છે, બહુ આનંદ માને છે અને પિતાની જાતને બહુ ભાગ્યશાળી ગણે છે. હું મારા નવલ નાગર સલુણ નાથ! મારા ચેતનજી પ્યારા! તમે આનંદ આપનાર તરીકે જે વસ્તુને પ્રમાણભૂત ગણું હોય તેને લઈને મારા મદિરે આવે–પધારે અને મારે અનાદિ કાળને વિરહ ભાંગી નાખી મને અમિત સુખ આપો. હે મારા નાથ! જેમ તમારે મતે હાલ કેકિલ ચંદ્ર કામ ચૂતાદિક આનંદના પદાર્થો મળ્યા છે તે જ પ્રમાણે તમારા શુદ્ધ મતે આર્ય ક્ષેત્ર, ઉત્તમ જાતિ, શરીરસ્વાચ્ય, દેવ ગુરૂ ધર્મની જોગવાઈ ઈાિનું આરોગ્ય, શ્રદ્ધા વિગેરે અનેક આનંદના પદાર્થો તમને આ ભવમાં મળ્યા છે. એક સ્થળ આનંદ આપનાર છે, * મિતત હૈ જેના આ પ્રમાણે પાઠાતા છેતે પાઠ બને પ્રતમાં છે તેથી સાર્થ દેવો જોઈએ પણ તેને અર્ધ બેસતું નથી - t “હેજ પાઠાંતર છે. ૩ કિલોથલ કામ-કામદેવ, ચંદ્રચંદ્રમા ચૂતાદિ આખો વિગેરે (વિગેરેથી મેઘને ગરવ, વીજળીને ચમકાટ આદિ સમજવા) ચેતન ચૈતન્ય–મારા પતિ. મત=અભિપ્રાય, મતે, પ્રમાણભૂત ગયા છે. જે જા જે જે, જે કઈ નવલસલુ. નાગરસકલ કળા કુશળ. આઈઆવીને અમિત અપાર. દેજા==ઈ જ, આપી જા. Page #523 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ આનંદનનાં પા. [ પદ એક માનસિક આનદ આપનાર છે; એક વિભાવદશામાં તમને અભિમત છે અને એક સ્વભાવદશામાં અભિમત છે. આથી તમને જે અભિમત પદાર્થો છે અને જે તમને મળ્યા છે તે સર્વને લઈને અને ખાસ કરીને મારા અને તમારા અંતર પ્રદેશમાં મેળાપ થવાના હાવાથી આપને સ્વાભાવિક આનંદ આપે તેવા સર્વ પદાર્થો સાથે લઈને આપ મારે મંદિરે પધારો અને મને ઘણું—માપ વગરનું સુખ આપા, આ મારા વિદ્ધકાળ છે, આપની સેજડી ખાલી પડી છે અને તે જોઈ મને પ્રહાર જેવા આઘાત થાય છે તેવી સ્થિતિને કૃપા કરીને દૂર કરી, જેથી મને સુખ થાય અને આપને ઘરઘર ભટકવું મટી જાય. હું મારા નાથ! આવા અવસર વારંવાર આવતા નથી, તમને આ ભવમાં જે અનુકૂળતા પ્રાપ્ત થઈ છે તે પણ મહા દુર્લભ છે, તમને મનુષ્યભવ મળવા એ પણ માટી મુશ્કેલીની ખામત છે, તેમાં પણ આ સ્વભાવ વિભાવના સ્વરૂપ સમજવા જેટલી બુદ્ધિ તમને પ્રાપ્ત થઈ છે તે તા મહાભાગ્યે કોઈ વાર જ પ્રાપ્ત થાય છે. તમારામાં તે સર્વે ભરેલ છે અથવા તમે તદ્રુપ છે, પણ તમે તે પેલીએની સામતમાં એવા પડી જાઓ છે કે બુદ્ધિદીપક આડુ મેટું આવરણ મૂકી દે છે! અને તે ખસેડવું તમને પણ બહુ મુશ્કેલ થઈ પડે છે. આ સર્વ સ્થિતિને આળગી તમે તમારે માટે સ્વતંત્ર વિચાર કરી શકે, તમારી જાત તરફ જોઈ શકે, તમારા પરિવારને ઓળખી શકે, તેના ગુણુદાષ તરફ કેટલુંક વિવેચન કરી શકે એટલી શક્તિ તમને પ્રાપ્ત થઈ છે, તે પછી મારી આપને વિજ્ઞપ્તિ છે કે આપ આપના મત પ્રમાણે આપને જે અભિમત વસ્તુ ડાય તે સર્વે લઈ મારે મંદિરે પધારો અને મને આનંદ આપે, મારી વિરહાવસ્થા દૂર કરી અને આપ આપના નામને ઘટે તેવા ભાગવિલાસ મારી સાથે ભાગવા. મુદ્દાની હકીકત એક જ છે. આ ચેતનજી સંસારદશામાં એવા ડૂબી ગયા છે કે પાતામાં વાસ્તવિક મહાન ગુણી છે તેના તેને ખ્યાલ પણ આવતા નથી, તેથી મહાત્મા આનદધને આવા અતિ પવિત્ર સદ્ગુણીને આકાર (સુમતિશુદ્ધ ચેતના વિગેરેના) આપીને તેઓને ખેલતા કર્યાં છે. તે આ જીવને ખરાખર વસ્તુસ્થિતિ સમજાવવા સારૂ કામને લગતા તેને પ્રિય મનાયલા શબ્દો ખેલીને તેને પોતાના તરફ ખેંચે છે અને Page #524 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ છત્રીશમુ] સુમતિને વિરહાલાપ. તે દ્વારા તેને ખરી હકીકતને ખ્યાલ આપે છે. એને ઉદ્દેશ ચેતનજીને વિભાવમાર્ગથી એાસરાવી શુદ્ધ સ્વભાવ તરફ લઈ આવવાને છે. સ્થૂળ સુખની પેટી માન્યતા ઉપરને ભાવ છોડી દઈ આ વાસ્તવિક સુખની વાનકી ચાખવા અને અમિત સુખ સુમતિને દેવાને હાને પિતે જ એક વાર પ્રયાસ કરી જે ઉચિત છે. ગમે તેટલી બાહા ક્રિયાઓ કરવામાં આવે, ગમે તેટલે ઉપર ઉપરથી વૈરાગ્યને ડાળ દેખાડવામાં આવે અને ગમે તેટલી ખાલી ટાપટીપ કરવામાં આવે, પણ જ્યાં સુધી એ સર્વેમાં શુદ્ધ ઉપગ ભળતું નથી, એટલે કે જ્યાં સુધી એનું વાસ્તવિક તાદામ્ય અતરાભદશામાં થતું નથી ત્યાંસુધી સર્વ બાહ્ય આચરણનો સાર લગભગ શૂન્યતામાં આવે છે. આત્મા વગરનું શરીર જેમ ફેકી દેવા ચગ્ય છે તેમ શુદ્ધ ઉપગ વગરની ક્રિયા વિશિષ્ટ સાધ્ય દષ્ટિએ એટલું અલ્પ કુળ દેવાવાળી થાય છે કે એ તસ્કુળાપેક્ષયા નકામી છે એમ કહી શકાય. આ પ્રમાણે હકીકત લેવાથી સુમતિ પતિ વગરની સેજડી જોઈ ખેર કરે તે સ્વાભાવિક છે. સુમતિ પતિને કહે છે કે કોકિલ વિગેરે તમેને બાહ્ય સુખ આપનારા પદાર્થો પ્રિય છે તેને લઈને પણ એક વાર મંદિરે પધારે, એક વખત મંદિરે પધારશે તે પછી બાહ્યા, પદાર્થને તમારે સંબંધ, તેની સ્થિતિ અને તેનાં કારણે તમારા ધ્યાન પર લાવવામાં આવશે, એટલે પછી આપને યોગ્ય લાગે તે ગ્રહણ કરજે, પરંતુ હે નાથ! હવે આ બાબતને બહુ અત લે નહિ અને ગમે તેમ કરીને મારે મંદિરે પધારી એક વખત તે રંગ જમાવી મારા વિરહકાળને છેડા લાવે. પદ છત્રીશકું–રાગ-માલસિરિ, वारे नाह संग मेरो, युंही जोवन जाय ए दिन इसन खेलनके सजनी, रोते रेन विहाय. वारे०१ • ૧ વા=વારે છે, અટકાવે છેનાહ =નાથ, પતિ સગાબત ચુહીં આવી રીતે દિન=વખત હસન ખેલકે હસવા ખેલવાના સજની સખી રેન રાત્રિ વિહાચ=વહાય, પસાર થાય છે. ૨૨ Page #525 -------------------------------------------------------------------------- ________________ ક આનંદઘનજીનાં પો. [પદ નાથ મારી સેબત અટકાવે છે-કરતા નથી અને આવી રીતે જોબન (નકામું) ચાલ્યું જાય છે. હે સખિ! આ દિવસે તે હસવા ખેલવાના છે (તેને બદલે) રાતે રેતાં રોતાં પસાર થાય છે.” ભાવ-આ પદ માત્ર ભી. મા. વાળી બુકમાં છાપેલું છે, મારી પાસે પદેની બીજી પ્રતિ આવી છે, તેમાં તે નથી. શૈલી આનંદઘનજીની જણાય છે તેથી આખું પદ મૂકી દેવાને બદલે તેના કર્તા આનંદઘનજી હશે કે કેમ, તેની ચર્ચા ઉપાદ્દઘાતમાં કરવાનું રાખી તે પદનું વિવેચન અત્ર કર્યું છે. સુમતિએ પતિને અનેક પ્રકારના સંદેશા કહેવરાવ્યા, આડકતરી રીતે તેઓને પિતાના મનને અભિપ્રાય પણ સંભળાવી દીધે, એ સવની અસર હજુ પતિ ઉપર થઈ નહીં. દરમ્યાન એક વખત સખીઓના આગ્રહથી પોતે પતિ મદિરે પધારશે એમ ધારી શયનગ્રહમાં ગઈ તે શય્યા ખાલી દીઠી. (ઉપરનું પદ જુઓ ત્યાં શય્યા નજીક બેસી કેટલાક શંકાગાર કાઢી પછી પિતાની સખી શ્રદ્ધા પાસે આવી તેને પિતાનાં દુઃખની વાત કરે છેઃ હે સખિ! પતિ તે મારા સંગ કરતા નથી પણ ઉલટા તેને અટકાવે છે, ગમે તેમ કરીને મારે સગ ન થાય એવું વર્તન કરે છે અને મારું યૌવન ચાલ્યું જાય છે. અત્યારે પતિ સાથે મેળાપ કરી, હસવા ખેલવાને વખત છે, યૌવનકાળમાં વિલાસી સ્ત્રી પુરૂ અનેક પ્રકારના આનંદ કરે છે, વસંતઋતુમાં વિલાસ કરે છે અને શરઋતુમાં ચકચેરનાને આનદ અનુભવી વાત વિનેટ કરે છે–આવી રીતે ચૌવનકાળમાં અનેક પ્રકારના આનદો જોગવી પરસ્પર પ્રેમ વધારે છે, પણ મારે તે પતિ મંદિરે પધારતા ન હોવાથી મારે યૌવનકાળ –આનંદ કરવાને વખત હોવા છતાં મારું યૌવન નિષ્ફળ ચાલ્યું જાય છે, એટલું જ નહિ પણ હસવા ખેલવાને બદલે પતિવિરહથી આખી રાત્રિ દરરોજ રાતાં રતાં પસાર થાય છે. પતિ વગરની શસ્યા જોઈને યૌવનમસ્ત સ્ત્રીને કેવી દિલગીરી થતી હશે, એ તે તું જાણે છે, મારી પણ એ જ સ્થિતિ થઈ છે. સંસારરસિક સ્ત્રીઓ આવા પ્રસંગે અનેક પ્રકારની વાંછનાઓ પૂર્ણ કરે છે ત્યારે મારે તે રાત્રિએ રડવામાં જ પસાર કરવી પડે છે અને આવા મજા ઉડાવવાના દિવસે એળે જાય છે. Page #526 -------------------------------------------------------------------------- ________________ છત્રીશમુ.] સુમતિના વિરહાલાપ. ૩૩૯, આ પદને આધ્યાત્મિક અર્થ કરતી વખતે યૌવનકાળ એટલે ધર્મનાં સાધકબાધક કારણોની અર્થાત્ વિશિષ્ટ ફળ આપનાર અને તેમાં પ્રત્યવાય નાખનાર કારણની સમજણ એ ભાવ લે. આવા પ્રકારની સમજણને-જ્ઞાનને ધર્મયૌવનકાળ સમજ. ચેતના કહે છે કે હે સખિી મારા પતિ માટે સંગ કરતા નથી તેથી મારે ધર્મયૌવનકાળ-ધર્મસાધના કરી શુભ ફળ બેસાડવાને અગત્યને વખત નકામા ચાલ્યા જાય છે. આ દિવસે શુભ ધર્મફળ પ્રાપ્ત કરવા માટે તેમાં હસવા ખેલવાનાતેમાં રમણ કરવાના છે અને તેમ કરી ધર્મસાધન કરી લેવાના છે. એ અવસર એ સુંદર છે કે એ વખતમાં ધારીએ તેટલું શુભ ફળ મેળવી શકાય તેવું છે અને તેમ કરવા માટે જે અનુકૂળતા પ્રાપ્ત થવી જોઈએ તે મળી પણ છે. સંસારચકમાં આ અવસર વારંવાર આવતા નથી. અનેક દુર્ગતિઓમાં તે શુભ ફળવિચારણાને અવકાશ જ આવતું નથી. આ સારે અવસર પ્રાપ્ત થયા છતાં પતિ તે આર્ત રૌદ્ધ ધ્યાનમાં પિતાને વખત કાઢી નાખે છે, નકામી રાજકથા દેશકથા વિગેરે વિકથાકવામાં કાળ ગુમાવે છે, વિષય કષાય સેવનમાં અને પ્રમાદમાં સમય નિર્ગમન કરી નાખે છે, પિતાને જે સાધન કરવાનું છે તે સર્વ રહી જાય છે અને મળેલી અનુકૂળતાઓને કશો પણ સદુપગ થત નથી. આ અર્થમાં યૌવનકાળ તે ઉપર જણાવ્યું તેમ ધર્મનાં સાધકબાધક કારણો અને તેનાં ફળની સમજણ એ સમજ આનંદના દિવસે તે ઈચ્છિત સાધન કરવાને સમય જાણવા અને રાત્રિ દેવામાં જાય છે તે આર્ત રૌદ્ર ધ્યાનમાં કાળ ચાલ્યા જાય છે એમ સમજવું. હવે આવી બાબતમાં આપણે કેટલો નકામે કાળ જાય છે, તે જરા વિચારવા યોગ્ય છે. એક દિવસે સવારે ઉઠીને રાતે સુતા સુધીમાં કેટલી કલાકે નકામી રીતે પસાર કરી છે તેની વિચારણા કરશે તે જણાશે કે બહુ વખત સાધારણ વ્યવહારના કાર્ય ઉપરાંત નકામી વાતામાં–પરનિકામાં અથવા સ્કર્ષ બતાવવામાં ચાલ્યા જાય છે. એ ઉપરાંત ઇંદ્રિયને અનુકૂળ પદાર્થો મેળવવામાં, શરીરની સંભાળ કરવામાં અને ખાનપાનના પદાર્થોની ગોઠવણ કરવામાં બહુ કાળ જાય છે. ઈષ્ટ વિચાગ અનિષ્ટ સંચાગની ચિંતામાં, તેના વિચારમાં અને સંસારને વળગતા જવાના પ્રયાસ, પ્રપંચ અને ધમાધમમાં પ્રભૂત Page #527 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ આનંદઘનજીનાં પદે. [પદ કાળ પસાર થાય છે. આવી જ રીતે આર્ત અને રૌદ્ર સ્થાનના પ્રસંગે આ જીવને એટલા બધા પ્રાપ્ત થાય છે કે તેમાં તે આનદ માને છે, મસ્ત બને છે, રાચીમાગી રહે છે અને એજ માને છે, સમારફળને આપનાર કારણે તે વિચાર પણું કરતું નથી, કોઈ વાર વિચાર કરે છે તે તેને અટકાવવાને નિર્ણય કરતે નથી અને કોઈ વાર શુભ વિચારણમાં આવી જઈ કાંઈ નિર્ણય કરે છે તે તેને વળગી રહતે નથી અને જરા વિષમ પ્રસંગ મળતાં સસાર તરફ ઢળી જાય છે. આવા મિત્રવર્ય! આ મનુષ્યજન્મ, આર્યક્ષેત્ર, સુદેવ ગુરૂ ધર્મને રોગ વિગેરે સાધને મહાપુણ્યાગથી મળે છે તે તેનો લાભ તેમાં હસવુ ખેલવું એ તારું કર્તવ્ય છે, આવા સારા વખતમાં તે તારે એવી અનેક પ્રકારની જોગવાઈમા રમણ કરી સાધન લાભ લઈ સાધ્ય સમુખ થઈ જવું ઉચિત છે. આ યૌવનકાળ નકામે ચાલ્યા જશે તે પછી પરતા થશે, ઘડપણમા પગ ઘસડવા પડશે ત્યારે બહુ ખેલે થશે, પણ પછી તે ખેદ કે પસ્તા નકામે છે, માટે છે, નિષ્ફળ છે. नग भूषणसें जरी जातरी, मोतन कछु न मुहाया इक बुद्धि जीयमें ऐसी आवत है, लीजेरी विष खाय. વર૦ ૨ “રત્નઅલકારથી શણગારાયલી મને મોતીની માળા પણ પસંદ આવતી નથી, ગમતી નથી. મારા દિલમાં એક એવું વિચાર આવે છે કે (આવી સ્થિતિને બદલે તે) હું ઝેર લઈ લઉં, ઝેર ખાઈ જઉં.” ભાવ-પતિને પ્રસન્ન કરવા માટે સુમતિએ પોતાના નાજુક સૌંદર્ય યુક્ત શરીર ઉપર રત્ન આભૂષણે પહેર્યા હતાં અને તે એટલાં બધાં હતા કે તેનાથી જાણે પિતાનું શરીર જી લીધું હોય તેમ દેખાતું હતું. સોળ શણગાર સજી સુંદરી પતિ પાસે જાય છે ત્યારે પિતાની ૨ નગ ન ભૂષણસે અલકારથી. જવી જહેલી જવીજતરી શણગારાયેલી, સોનાના આભૂષણથી જડેલી–મટેલી મતમતીની માળા કણઝાઈ. ન સુહાય ગમતું નથી ઇક-એક બુદ્ધિ વિચાર છત્રદિલમાં, મનમા લીરી ખાય લઈને ખાઉં વિષ ર. Page #528 -------------------------------------------------------------------------- ________________ છત્રીશમુ.] સુમતિને વિરહાલાપ. ૩૪૧ સારામાં સારી વસ્તુઓ શરીરપર ધારણ કરે છે, તેવી રીતે સુમતિ પણ જાણે રનઆભૂષણથી જડાઈ ગયેલી હોય તેવી દેખાતી હતી. સુમતિ પિતાની તે રિથતિને વિચાર કરતાં બોલે છે કે આવી રીતે શણગાર સજેલી મને મોતીની માળા પણ પસંદ આવતી નથી. પતિ મંદિરે પધારતા હોય તે સાદેવી સતીએ શણગાર સજવે ઉચિત ગણાય, મારે શણગાર સજવાનું પ્રયોજન જ રહેતું નથી અને સજેલ શણગાર મને ગમતું પણ નથી. પતિને આ અસહા વિરહ હોવાને લીધે હવે તે મારા મનમાં એમ આવે છે કે હું ઝેર ખાઈ લઉં, કારણ પતિ મને ટળવળાવે છે પણ મારે મંદિર પધારતા નથી અને મારાથી હવે તેને વિરહ સહન કરી શકાતું નથી. અત્ર વિરહી સ્ત્રીના મનમાં જે વિચારે થાય તેને તાટસ્થ ચિતાર બતાવવામાં આવ્યા છે. આધ્યાત્મિક અર્થ શુદ્ધ ચેતના અથવા સુમતિએ પચમહાવ્રતરૂપ આભૂષણો ધારણ કર્યા છે અને તેમાં કવચિત્ કવચિત્ ક્ષમા, સંતોષ, સયમ વિગેરે રત્નો જડ્યાં છે. આવાં આવાં અનેક રત્નોથી વિભૂષિત થયેલું શરીર ગુણરતનથી ઢંકાયેલું છે, મઢાઈ ગયેલું છે, જડાઈ રહેલું છે. તેમાં વળી દીક્ષાદિક અવસરે નવીન રને જડવામાં આવે છે અને એમ ભવચક્રમાં ભમતાં કોઈ કોઈ વાર નવીન નવીન દીક્ષાદિક રને ચેતન ચેતના પાસે ધારણ કરાવે છે. એ ઉપરાંત ચેતનાએ પિતાના ગળામાં મૌક્તિક ગુણમાળા પણ ધારણ કરી છે અને તેમ કરીને પોતાનું અખંડ સૌભાગ્યપણું બતાવી આપ્યું છે. ચેતના પિતાની શુદ્ધ દશામાં અનેક ગુણો ધારણ કરનાર છે અને તેનું મળરહિત શુદ્ધ શરીર રત્નઆભૂષણથી વિભૂષિત છે, પરંતુ ચેતનજી પિતાને મંદિર આવતા નથી, પિતાને શુદ્ધ ભાવ પ્રગટ કરતા નથી અને કુલટા સ્ત્રીઓને સંગ મૂકતા નથી, તેથી છેવટે કંટાળો ખાઈને શુદ્ધ ચેતના કહે છે કે ઉપર ઉપરના દીક્ષાદિક રન્નેને ગમે તેટલે -બાહ્ય આડબર કરવામાં આવે પણ જ્યાં સુધી મારા નાથ પતે ત્યાં હાજર નથી ત્યાંસુધી સર્વ નકામું છે, ફેકટ છે, વ્યર્થ છે. ગમે તેટલી શુભ કણું કરવામાં આવે પણ જ્યાં સુધી તેમાં શુદ્ધ ઉપગ ન હોય, ગમે તેટલા બાહ્ય આડંબર કરવામાં આવે પણ જ્યાં સુધી અંતરાત્મા જાગ્રત થઈ બેઠા ન હોય ત્યાંસુધી વરતુતઃ તથા પ્રકારના ફળની Page #529 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ આનદ્યતજીનાં પટ્ટો. [ પદ અપેક્ષાએ સર્વ વ્યર્થ છે. જેમ આત્મા વગરનું શરીર ફેકટનું છે તેમ આત્મા વગરના-મારા ચેતનપતિ વગરના સર્વ ખાદ્ય ઉપચાર પછી તેને ગમે તેવું સુંદર નામ આપવામાં આવે પણ તે નકામા છે, મને તે ખાદ્ય ઉપચાર જરા પણ પસંદ આવતા નથી. ગમે તે ક્રિયા કરવાની હોય તેમાં જ્યાંસુધી યુદ્ધ ઉપયેગ અંતર્ગત વર્તતા ન હાય ત્યાસુધી સર્વ પ્રયત્ન સાધ્ય ફળ આપનાર થતા નથી એ સ્પષ્ટ હકીકત છે. મારા નાથની ગેરહાજરીમાં મને રત્ન, આભૂષણે કે મેતીની માળા પણ પસંદ આવતાંનથી અને સતીને તેમ થવું તે તદ્દન તેના સતીત્વને અનુરૂપ છે તેથી હુવે તે મારા મનમાં એવે વિચાર આવે છે કે આવી કફોડી સ્થિતિ ભાગવવાને બદલે ઝેર ખાઈ લઉં. વિહાવસ્થામાં એર-વિષ ખાઈ જીવનના અંત લાવવાની ભુદ્ધિ કામાંધતાથી કેટલાક મનુષ્ચાને કોઇ કોઈ વખત થાય છે, જે ઉતાવળથી થયેલા સાહસિક વિચારનું પરિણામ મહુધા હેાય છે. ચેતના સામાન્ય રીતે એવા વિચાર અત્ર બતાવે છે કે પતિવિરહની અવસ્થા હવે તેને અસહ્ય થઈ પડી છે. અથવા આના બીજો અર્થ એવા ઘટી શકે છે કે જીવને એટલે ચૈતનજીને એવી ખ્રુદ્ધિ થાય છે કે હવે તે વિષ ખાઈ લઉં, અત્યારે જે સુદર સાંસારિક ભાગ છે, તે હાલ તા ભાગવી લઉ, આગળ ઉપર શું થવાનું છે તેની કાને મર છે, જે થવાનું હશે તે થશે, પણ હાલ તે આવા પૌલિક ભાગા ભોગવી લઉં, આવા આવા વિચાર કરીને જીવ અનેક વાર ઝેર ખાય છે, તેના પરિણામે આત્મદશાથી મૃત્યુ પામી સંસારચિતાપર મળે છે અથવા ભૂમિદાહ પામે છે અને કુમરણુ-આત્મહત્યા (અલંકારિક)ના પરિણામે પાછા એવા અનેક ભવા કરે છે. આવી રીતે અનેક વાર વિષ ખાધુ, એઠું ખાવું, ઝેર પી લીધુ, પણ ભુખ્યા શંક જીવ ધરાયા નિહું અને તેથી તેને એવું એ ખાવાની ભુદ્ધિ થયા જ કરે છે. આવા અનિષ્ટ કારણા મેળવીને પ્રાસ થયેલ ધર્મયૌવનકાળ આ જીવ ગુમાવી દે છે. આ પ્રમાણે અર્થ કરવા ઠીક લાગે છે, આદી શુદ્ધ ચેતના પેતે ઝેર ખાવાના વિચાર કરે એ તેા ચાલુ અર્થમાં કે આખ્યાત્મિક અર્થમાં બેસતું આવે તેમ નથી અને તેવી જ રીતે સુમતિ જેવી સાધ્વી સતી એવા વિચાર કરે Page #530 -------------------------------------------------------------------------- ________________ છત્રીશકું. ] સુમતિના વિરહાલાપ. ૪૩ તે તદ્ન મનવા ચૈાગ્ય લાગતું નથી, એમ ઉપર ઉપરથી જણાય છે, પરંતુ પતિવિરહે પોતાના અંત લાવવાના જે નિર્ણય ચેતના અત્ર અતાવે છે તે તેના સતીત્વને ચાગ્ય છે અને તેટલા પૂરતી જ ઢષ્ટાંતની ચેાજના ઘટાવવી ચાગ્ય જણાય છે. આ અર્થઘટના કરવાથી સતીત્વનું પાષણ થાય છે. ‘જીયમેં’ એટલે માહ્ય દશામાં વર્તતા ચેતનજીને એ અર્થે કરવામાં જો કે ભાવાર્થં ખરાખર આવે છે છતાં એટલું કહેવું જોઈએ કે તેમ કરવામાં પ્રથમનાં બે ચરણુ સાથે સહેજ અર્જુન ભંગ થાય છે. સર્વે રીતે વિચાર કરતાં એમ લાગે છે કે ચાલુ અર્થ કરવામાં વિરહી સ્રીની પેઠે સુમતિ અથવા ચેતનાએ અસા વિરહવૈદ્યનાને લીધે વિષ ખાઈ જીવનના અંત લાવવાના વિચાર કર્યો અને તેના આધ્યાત્મિક અર્થે કરતાં જીયર્સેના અર્થ ચેતનજીને એમ કરવા. એ શુદ્ધ દશામાં ચેતનજીને અનેક ગુણરત્ના આભૂષણા અને જીણુમૌક્તિકમાળા હાય છે તે તેને અત્યારે ગમતી નથી અને તે ગુણા ગ્રહણ કરવાને બદલે ચેતનજીને હજી પણ વિષ ખાઈ લઈ—સાંસારિક સુખા લાગવી સંસાર વધારવાનાજ વિચાર થયા કરે છે, એ અતિ અન્નના વિષય છે. ना सोबत है, लेत उसासन, मनहीमे पीछताय; योगिनी हुयकें निकलूं घरतें, आनंदघन समजाय. वारे० ३ “હું ઉંઘતી નથી, ઉશ્વાસ પણ લેતી નથી (માત્ર નિઃશ્વાસ જ લઉ છું) અને મનમાં (વારંવાર) પશ્ચાત્તાપ કરૂં છું. બેંગણુ થઈને હવે તો ઘરમાંથી બહાર નીકળી જઉં ( એવા વિચાર થાય છે ) (તેટલા માટે હું ખિ!) આનઢધનને તું સમજાવ.” ભાવવિરહી સ્ત્રી જેવી રીતે રાતના ઊંઘતી નથી પણ પતિ નામનું રટણ કરતી ઉજાગરા કરી આખી રાત પસાર કરે છે તેમ ૩ સાવતધતી. સાસચા શ્વાસ પીછત્તાયુ=પશ્ચાત્તાપ કરે, ખેદ કરે, પાછળથી દાઝનારૂપ ખેદ ચાગિની=જોગણ હ્રય =થઇને નિકસૂ=નીકળુ ઘરતધરથી. સમજાય સમાવ Page #531 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આનંદઘનજીનાં પટ્ટ. ૫દ મને પણ ઉંઘ આવતી નથી, વિરહી સ્ત્રી આખો વખત દિલગીરીને લીધે નિશ્વાસ મૂક્યા કરે છે, નીચ શ્વાસ લે છે, પણ વાંચો શ્વાસ લેતી નથી તેવી રીતે હું પણ ઊંચા શ્વાસ લેતી નથી અને વિરહી સ્ત્રી જેમ મનમાં વારંવાર ખેદ પામ્યા કરે છે તેમ હું પણુ પશ્ચાત્તાપ કર્યા કરું છું, ખેદ પામ્યા કરું છું, શોકગ્રસ્ત થઈ જાઉં છું. આટલી બધી વિજ્ઞપ્તિ કરતાં છતા અને પતિ માટે આકાંક્ષા રાખતાં છતાં પણ પતિ જ્યારે પોતાને મંદિરે નથી જ પધારતા ત્યારે વિરહી શ્રી ગણુ થઈ ભભૂત લગાવી ઘર છેડી સંસાર તજી દેવાનો વિચાર કરે છે, તેમ હું પણ આ વિરહાવસ્થા ન સહન થવાથી ગણુ થઈ ઘરથી નીકળી જવાનો વિચાર કરું છું તેથી હે સખિી હવે તે તું ચેતનજીને-મારા નાથને-મારા હદયવલ્લભને સમજાવ. તેઓને કહે કે આ તમારી પ્રાણવલભા તમને મળવાને આટલી આતુર છે અને તમે તેની સામે દષ્ટિ પણ કરતા નથી તે હવે તે તે તમારા વિરહથી ભેખ ધારણ કરશે ને જેગણું બની ચાલી જશે. આધ્યાત્મિક અર્થ-આ આખુંપદ આધ્યાત્મિક અર્થથી ભરપૂર છે. તેના અર્થને કિંચિત્ ઝળાટ કરવા અત્ર પ્રયાસ કર્યો છે. વધારે વિચારણાથી વિદ્વાન વાચકને તેમાંથી અનેક નવા ભાવ સ્ફરશે એમ લાગે છે. કેઈ નવીન ભાવ જાણવામાં આવે તે અથવા સ્પરે તે વિવેચનને જણાવવા કૃપા થશે. હકીકત એમ છે કે વિરહદશામાં જેમ પતિપરાયણ સતીને ઉંઘ આવતી નથી તેમ વિભાવદશામાં વર્તનારા એને રોગનિદ્રા આવતી નથી. મતલબ તેની શુદ્ધ ચેતના પતિસંગે જે સુખ મેળવી શકે તે તેને મળતું નથી અને તે સુખ પૈકી એક સુખ આનંદથી મીઠી નિષ આવવાનું છે. ચેગનિદ્રામાં ચેતનજી પોતાના મન વચન કાયાને ગોનું ફુધન કરી બાહ્ય દશામાથી નિવત અંતર દશામાં વીતે રહે છે અને તેથી બાહ્ય દશાને અંગે તેને રોગનિદ્રામાં પડી ગયેલે ગણવામાં આવે છે. જ્યાં સુધી પ્રાણી સંસારદશામાં ર પર રહેતે હોય છે ત્યાં સુધી તેને ચગનિદ્રા આવતી નથી અને રોગનિદ્રા શું છે તેને જયાલ પણું આવતો નથી. શુદ્ધ ચેતના ઉંઘ આવતી નથી એમ કહે છે તે બાહ્ય દશાને અંગે સંસાર જાગૃનિ અને રોગનિદ્રાનો અભાવ સમજ. Page #532 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ છત્રીસમું. સુમતિને વિરહાલાપ. વિરહદશામાં સાવી સતી પતિના નામનું સ્મરણ કરતી નિસાસા મૂક્યા કરે છે, શાકમાં રક્ત થાય છે પણ કદિ ઊંચો શ્વાસ લેતી નથી. ઊંચે શ્વાસ લે તે હંમેશાં સંતેષ, આનદ, સ્વાશ્ય બતાવનાર છે, તે દુખી જીવેને હેતે નથી, નીચે શ્વાસ શેકથી, જૈધથી અને અરિથરતાથી આવે છે તે વિરહી સ્ત્રીઓના નશીબમાં હોય છે. એવી રીતે આ જીવ પણ વિભાવદશામાં વર્તતા હોય છે ત્યારે નીચ પરિણતિરૂપ નિસાસા મૂક્યા કરે છે પણ ઉરચ પરિણતિરૂપ ઉસાસ લેતા નથી. વિભાવદશામાં પરિણતિની નિર્મળતા થવી અશક્ય છે, બહુ મુશ્કેલ છે અને તેથી મહા ભાગ્યોદય હોય તે જ જીવ ઉચ્ચ વિચાર્શેણિમાં આવી શકે. સંસારાનંદમાં આસક્ત જીવ સ્થળ સુખની સગવડ માટે અને વિષયભોગ માટે ઉદ્યમ કર્યા કરે છે, વિશુદ્ધતર જીવનની અપેક્ષાએ એ સર્વ નિસાસા જ છે. વિરહી સ્ત્રીના મનમાં અનેક પ્રકારના વિચાર આવ્યા કરે છે. પતિ પિતાને મંદિરે પધારશે કે નહિ? કયારે પધારશે? મારી સાથે પ્રેમ કરશે કે નહિ? મારે વિચાગ હમેશને માટે દૂર કરશે કે નહિ? આવા આવા વિચારો કરી સુમતિ અથવા શુદ્ધ ચેતના પોતાના મનમાં મુંઝાયા કરે છે, ખેદ પામે છે અને તેને લઈને મનમાં તેને પશ્ચાતાપ થાય છે કે પતિને પિતાની તરફ આકર્ષણ કરીને ખેંચી લાવવામાં હજી પિતે નિષ્ફળ નીવડી છે. ચેતનજી પણું માયા મમતાની બતમાં પડી જઈ શબ્દ વરૂપે પ્રગટ કરતા નથી અને પ્રાપ્ત થયેલ અવસરને લાભ લેતા નથી, છેવટે બહુ પશ્ચાત્તાપ પામે છે અને ખેદ કરે છે, પરંતુ પછી ગયેલ અવસર હાથમાં આવતું નથી. શુદ્ધ ચેતનાના પ્રસંગને લાભ લેવામાં પ્રમાદ કરનાર અથવા બેદરકારી કરનારને પશ્ચાત્તાપ થાય એમાં કાંઈ નવાઈ જેવું નથી. આવા કારણથી ટાળીને શુદ્ધ ચેતના વિચાર કરે છે કે હવે તે ગણુ થઈને ઘર બહાર નીકળી જઉં. આગલી ગાથામાં ઝેર ખાવાની હકીકત કહી હતી અને ઉપરના પદમાં જીવ લેવાની વાત અંતકને કહી હતી તેને અનુરૂપ આ વિચાર છે. પતિવિરહી સ્ત્રી પતિને અનેક પ્રકારે વિનવે છતાં તે જ્યારે મંદિરે ન પધારે ત્યારે પછી સ્વાભાવિક રીતે તે એ વિચાર કરે કે હવે જ્યારે પતિમેળા Page #533 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ આનંદઘનજીનાં પદો [ પદ પની આશા રહી નથી ત્યારે ભભૂત લગાવી અલેક જગાવી જોગણું થઈ ઘરથી નીકળી પડું. હે ચેતનજી! તારા ઉપર આટલે પ્રેમ રાખનારી એકપતિનિષ્ઠાવાળી સાળી તારા મદિરમાંથી નીકળી જશે તે પછી તારે ભભૂત ચાળવાને જ વખત આવશે અને તે રાખમાં જ રગાઈશ. તારે બહુ વિચાર કરવાની જરૂર છે. આવી મહા પતિપરાયણ સતી તારો પરિચય કે જેના ઉપર તેને પ્રથમ અને સર્વે&ણ હક છે તેને ઈ છે છે અને તે તેની દરકાર પણુ કરતા નથી, એ તને કંઈ પણ પ્રકારે ઘટતું નથી. જે, તારી પત્ની સતી છે તેથી બીજુ તે કાંઈ કરશે નહિ પણ તું કુલટાની સખતમાં રહે છે તેથી કંટાળી તારું ઘર છોડી ગણુ થઈ જશે તે તારા શા હાલહવાલ થશે અને પછી તારે તેની શોધમા કેટલી સંસારયાત્રા કરવી પડશે તેને તું વિચાર કર. આ સર્વ હકીક્ત ધ્યાનમાં રાખી સુમતિ કહે છે “હે સખિ શ્રદ્ધા પતિ પાસે જા, અને તેમને સમજાવ. તેઓને મારી સર્વ હકીકત કહે, મારી વર્તમાન સ્થિતિ શું છે તે તેઓને બતાવી આપે અને છેવટે જે તેઓ મારે મંદિરે નહિ આવે તે મારી શું સ્થિતિ થશે તે તેઓને તાદસ્થ બતાવી આપ. પતિને કહેજે કે તમારે ધર્મયૌવનકાળ ચાલ્યા જાય છે અને તેવા વખતમાં મારી સાથે વિલાસ કરી આનદ ભોગવી લેશે તે તમારે પછી કોઈ પણ પ્રકારની ચિંતા રહેશે નહિ, નિરંતરને માટે દુઃખને છેડે આવી જશે અને તેઓશ્રી અને હું વિજન પ્રદેશમાં સાદિ અનત અવ્યાબાધ સુખ જોગવશું. એ સુખ કેવું ઊંચા પ્રકારનું છે તે કહેવાની અત્યારે જરૂર નથી પણ મારા નાથ મારી પાસે આવે તે તેની વાનકી તે તેઓને બતાવી આપું. આટલે સંદેશ તું મારા નાથને જરૂર આપજે આ પદની ભાષા આનદઘનજીની સામાન્ય શૈલીને તદ્દન અનુરૂપ છે, એમાં બતાવેલા વિચારે પ્રૌઢ અને અતરંગ છે અને એને ભાવ તથા આશય હદયના ઊંડા પ્રદેશમાં અસર કરનાર છે. બીજી કેઈ પણ પ્રતમાં એ પદ નથી છતાં એ આનંદઘનજીની કૃતિ નહિ હાય એમ કહેવામાં આંચકે આવે છે. Page #534 -------------------------------------------------------------------------- ________________ હ૪૭ સાડત્રીસમું.] વિશુદ્ધ યોગીન સાધ્યસાધને. hદ સાડત્રીસમું-રાગ-વેલાવલ, ता जोगे चित्त ल्याओरे, वहाला. ता जोगे० समकीत दोरी शील लंगोटी घुलघुल गांठ घुलाउं; तत्त्वगुफामें दीपक जो, चेतन रतन जगाउं रे वहाला. ता जोगे० १ “હે વહાલા! તે જગમાં તે સંબંધ સાધનમાં ચિત્તને લગાડે સમકિતરૂપ દોરી અને શીળ લંગોટી લગાવી અને તેમાં ઘોળાવારૂપ ગાંઠને શોભાવું. (વળી) તત્ત્વગુફામાં દીપક (તિ) ને જોઉં અને ચેતનરત્નને જગાડું.” ભાવ-ઉપરના પદમાં શુદ્ધ ચેતનાએ સખી શ્રદ્ધા પાસે પિતાની વિરહાવસ્થામાં કેવી સ્થિતિ થાય છે તે બધી વાત કરી અને છેવટે પોતાના વિચાર એમ બતા કે હું હવે જોગણ થઈ ઘરથી નીકળીશ. એમાં પતિને સમજાવવા માટે રાખીને વિજ્ઞપ્તિ કરી છે ત્યાં એક બીજે જ આશય પ્રાપ્ત થાય છે. મીરાંબાઈનાં વૈરાગ્યવાળા પદમાં એક પ્રસિદ્ધ પદ છે તે રસિક વાચકેના જાણવામાં હશે. “શોધવા ચાલી, પિયુને શોધવા ચાલી, પિયુને શોધવા ચાલી, પ્રેમની જોગણ પિયુને શોધવા ચાલી, પિયુને શોધવા ચાલી. મારા વિચાર પ્રમાણે આ પદમાં જે ભાવ બતાવ્યું છે તેને આ પ્રમાણે આશય હો સંભવે છે. પતિને માટે ભેખ ધારણ કરીને હું હવે ગણું થઈ છું, પતિની શોધ કરું છું, પતિના નામની માળા જપું છું અને પતિ મારી પ્રાર્થના સાંભળી મારા મંદિરે જરૂર પધારશે એવી વાંછા કરું છું. આ સ્થિતિ બરાબર બતાવવા માટે શ્રદ્ધા સખીને સુમતિ કહે છે કે હે * આ પદ પણ ભીમાના છાપેલ પુસ્તક સિવાય બીજી કોઈ પણ પ્રતમાં નથી. તેને અર્થ સુદર છે તેથી અત્રે તેનાપર વિવેચન કર્યું છે. આ પદ આનંદઘનજી મહારાજનું હોવું જોઈએ કે નહિ, તેપર પદને છેડે વિવેચન કર્યું છે. ૧ તા જેગેતે સબંધસાધનમા, તેમાં ચિત્ત લાઓ સ્થાન આપે. દેરી =કારિ, લગેટી-કચ્છ, ઘુલઘુતમાં કસ ઘોળાવારૂપ. દુલા શોભાવું, લગાવું દીપક દવા. જગા=જાગ્રત કર, જગાડું, Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ આનંદઘનનાં પદો. [પદ સખિ! મેં તને ઉપર જણાવ્યું તેમ હું પતિની ખાતર ભેખ ધારણ કરીશ. પણ તે પતિને કહેજે કે આ તમારા પ્રેમની જોગણ તમને મળવા આતુર છે. એના પગ ઉપર પ્રેમ લાવ, એના લેખ ઉપર ઉદાર દથિી જો, એના વિશુદ્ધ વર્તન તરફ વહાલ બતાવજો. એ તમારા વિયોગથી ભૂલી પડેલી ભામિની તમારા તરફ એકાંત હિતકષ્ટિથીએમદષ્ટિથી જુએ છે, માટે એને ચોગ કે છે તે જરા જુએ સખિી આ પ્રમાણે સર્વ હકીક્ત તું મારા નાથને કહેજે અને છેવટે જણાવજે કે આ તમારી હૃદયવઠુભા સતી સાધી શુદ્ધ ચેતનાને ચાગ અતિ શ્રેષ્ઠ છે તેથી તેના ઉપર તમારું મન લગાડે. આવી રીતે ઉદ્દઘાત કરી, આ પદમાં જૈન દષ્ટિએ એગ કે હાય તેનું દર્શન કરાવ્યું છે. આ ભાવ લાવવા માટે જેમણ શબ્દની અર્થઘટનામાં આગલા પદ સાથે સહજ ખેંચતાણ કરવી પડી છે, પણ આખા વિવેચનમાં કર્તાના આશય શું હશે તે સમજવાનો પ્રયાસ હવાથી તેમાં કોઈ પણ વિરોધ નથી. આ પદમાં એગ બતાવ્યે છે તે સમજવા માટે બહુ વિશાળ ગજ્ઞાનની આવશ્યકતા છે. જેમ જેમ એને પ્રકાશ વધારે પડશે અને ખાસ કરીને જેમ જેમ અનુભવ વધારે થશે તેમ તેમ તેમાં રહેલ સૌદર્યને ઝળકાટ થશે. અત્ર બતાવેલ ચાગમાં મનને જોડી દેવા ચેતનજીને વિજ્ઞપ્તિ છે. એક વખત ચેતનછ એ ગમા ચિત્ત લાવે કે તુરત સુમતિ તે તેની પાસે જ છે તેના મદિરતે જરૂર પધારે અને છેવટે શુદ્ધ ચેતના પણ વિકાસક્રમમાં આગળ જતાં પ્રાપ્ત થઈ જાય આવી રીતે રોગમાં પ્રવેશ કરી તેમાં ચિત્ત પરાવવા માટે આગ્રહ કરવાને હેતુ ચેતનછ અને શુદ્ધ ચેતનાના મેળાપ કરાવવાને છે. જગી દેરી લંગાટ રાખે છે, લંગટને ગાંઠ બાંધે છે અને સાધ્ય દીપકના દર્શન કરવા ચિગુહામાં પ્રવેશ કરે છે અને અલેકને જગાવે છે તેનું અન્ન સામ્ય બતાવે છે. તે ચેતનજી! તમે હઠાદિ વર્ષે ચાગમાર્ગ મૂકી દઈ વિશુદ્ધ જેગને પંથ નીહાળશે ત્યારે તમને તેમાં અપૂર્વ આનદ થશે. ત્યાં પ્રથમ તે તમે માર્ગનુસારીના અતિ ઉત્તમ ગુણે પ્રાસ ક્રી ત્રણ કરણ વડે શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મ ઉપર સાપેક્ષ દષ્ટિએ રૂચિ પ્રાપ્ત કરશો. એ શુદ્ધ દેવ, શરૂ, ધર્મપરની રૂચિને સમ્યકત્ર Page #536 -------------------------------------------------------------------------- ________________ સાડત્રીશયું, ] વિશુદ્ધ ચૈાગીનાં સાસાધના. ૩૪ કહેવામાં આવે છે, જેની પ્રાપ્તિથી સંસાર પરિમિત થાય છે, સાધ્યનું સામીપ્સ થાય છે અને વિકાસમાર્ગમાં પ્રગતિ ખૂહુ ઝપાટાબંધ થતો જાય છે. એ સમકિત અથવા સમ્યકત્વરૂપ દારી તમને ત્યાં પ્રાપ્ત થશે અને એક વખત તેનાપર તમારૂં ચિત્ત લાગશે એટલે આગળ યે માર્ગ ગ્રહણ કરવા તે તે આપેઆપ સુજી રહેશે. જોગીઆ લંગોટીને માંધવા કમર ઉપર કંઢારા રાખે છે તેને દ્વારી સમજવી. શરીરના મધ્ય ભાગપર કંઢારા માંધવાથી જાણે અન્યત્ર અન્યવસ્થિત વિહાર સામે એક જાતના પ્રતિબંધ થઇ જતા હાય એવું જણાવવાના આશય હાય એમ પણ જણાય છે. મતલબ અને અંકુશમાં રાખવા માટે જેમ મધ્ય ભાગમાં પટ્ટો રાખવામાં આવે છે તેવા આ સમ્યકત્વરૂપ દ્વારીના ઉપયાગ સમજવા. વળી યેાગના આદ્ય અંગ તરીકે સર્વ ચોગદર્શનકારી અચ્છ થવાના ઉપદેશ આપે છે. યાગમાર્ગમાં પ્રવેશ કરી વધારા કરવાની આકાંક્ષા હોય તેમણે અખંડ બ્રહ્મચર્ય મનસા, વચસા અને કર્મણા પાળવું જોઈએ. એ બ્રહ્માચર્યને યમ કહે વામાં આવે છે અને પાંચ પ્રકારના યમ–મહાવ્રતમાં અને પાતંજળ ચોગદર્શનકાર પણ ચેાથું સ્થાન આપે છે. અન્યત્ર હેમચંદ્રાચાર્યોતિક જૈન ચેગગ્રંથકારો પણ એને બહુ ઉચ્ચ પદ આપે છે અને ચેાગના અંગ તરીકે ગણે છે. શ્રીવિષયનું અથવા તત્સમષી વાતાનું સ્મરણુ, થન, રહસ્ય વાતા, રાગપૂર્વક અવલાકન, રહસ્ય ભાષણ, સંક૯૫, અધ્યવસાય અને સંભાગની નિષ્પત્તિ એ આઠે અંગવાળું મૈથુન વર્જ્ય છે એમ દક્ષ સહિતામાં કહ્યું છે.ર તાત્પર્યોંર્થ એ છે કે ચાગવિષયમાં પ્રગતિ કરનારે બ્રહ્મચર્ય ખરાખર પાળવું જોઈએ. આ ચાણમાં તેથી જ બ્રહ્મચર્યરૂપ અથવા શીળરૂપ લંગાટી ધારણ કરવાનું તાવવામાં આવ્યું છે. શીળના અર્થ શુદ્ધ આચાર પણ થાય છે અને તેમાં અનેક પ્રકારના વિશુદ્ધ વર્તનના સમાવેશ થતા હાવાથી અન્ન તેના નિર્દેશ કર્યો હાય એમ માનવાનુ કારણ રહે છે. એ અર્થમાં વપરાતા શીલ શબ્દના જૈન શાસ્ત્રકારે ૧૮૦૦૦ સૈદ્ય મતાન્યા છે. સ્થળસંકાચથી અત્ર તેપર વિવેચન કર્યું નથી. ઉપર જણાવેલા અઢાર ૧ જુએ પાતંજળ યાગદર્શન પાદ ૨ સૂત્ર ૩૧. ૨ જુએ સદર સૂત્ર ૭૦ પરની ૩ નુ અયાત્મ પદ્રુમ વિવેચન પૃ. ૩૫૬-૩૫૭ (દ્ધિ. આ.) ટીકા Page #537 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ આનંદઘનજીનાં પદે. [પદ હજાર શીલા વિશુદ્ધ આચારને અગે કરવામાં આવ્યા છે. અને અર્થ બરાબર બંધબેસતા આવે છે તેથી યુક્ત છે. આવી રીતે શીલ લોટને સમકિત દેરી સાથે બાંધીને તેમાં ઘાલાવારૂપ-રમણ કરવારૂપ ગાંઠ બાંધું છું. ચારિત્રને સવભાવ રમણ કરવાને છે તેથી સમકિત ગ્રહણ કરી શીલા આદરી પછી તેનામાં રમણ કરવારૂપ ગાંઠ બાંધવામાં આવે છે–મનમાં નિશ્ચય કરવામાં આવે છે. આ ગાંઠ કાંઈ ઉપર ઉપરથી બાંધેલી નથી પણ તેમાં ઘોળાવારૂપ મજબૂત ગાંઠ બાંધી શીલાંગમાં રમણ કરવામાં આવે છે, ત્યાં તરવાનુસંધાન થાય છે અને જ્ઞાનાદિ વિશિષ્ટ ગુણામાં રમણતા થતાં છેવટે તેયર ઢ પ્રેમ થાય છે, એવી સુદઢ ગાંઠ તે છે. ગાંગની સાધનાથી બ્રાહ્મમાંથી સિદ્ધાવસ્થાનું દર્શન થાય છે તેમ જ પિંડસ્થાદિ ધ્યાન કરતાં છેવટે રૂપાતીત ધ્યાનની હદ સુધી ચિંતનજી પહોંચે છે ત્યારે તે ચિગુહામાં દીપક જુએ છે. પ્રથમ જ્યારથી સમ્યક્તવદર્શન પ્રાપ્ત થાય છે ત્યારથી તેને દૂરથી તે સાષ્યનું દર્શન ઉપર જણાવ્યું તેમ થાય છે પણ ખાસ પિતાની ચિદ્રગુહામાં રહેલા દી૫કનું દર્શન તે ધ્યાનના ચઢતા પગથીએ થાય છે. તાત્પર્યાર્થ એ છે કે જે સાધ્યનું દર્શન અત્યાર સુધી પિતાથી બહાર થતું હતું તે હવે સ્વમાં થાય છે. ચિહાની શુદ્ધિ થયા પછી આ વિશિષ્ટ ચાગ સાક્ષાત્કાર થાય છે. આવી રીતે જેમ રોગીઓ ચિદગુહામાં દીપકનું ધ્યાન કરે તેમ આ વિશુદ્ધ ચગી તત્વજ્ઞાનરમણતામાં વિશિષ્ટ કથાનના અનુસધાનથી શુદ્ધ સાધ્ય દીપકનું દર્શન કરે છે. અહીં સાધ્યનું દર્શન કરનાર પ્રથમાવસ્થામાં ચેતનજી પોતે જ છે, સાધ્ય બહાર છે અને તેનું દર્શન તેને કરવાનું છે એમ તેને લાગે છે. શુદ્ધ ચેતનાને અને ચેતનજીનો વરતુતઃ તે અભેદ છે, પણું વર્તમાન વિભાવાવસ્થામાં ભેદ સ્પષ્ટ છે. સાધ્ય સાધનની જરૂરીઆત ચેતનજીને જ છે અને તે સાધનની પ્રાપ્તિથી સાધ્ય દર્શન થતાં છેવટે સાધ્ય અને સાધકની એકત્રતા જણાતા સાધ્ય સાધક અને પ્રેરક ૧ શિયલ એટલે બ્રહાચર્ય અને શાળા એટલે શબ્દ વતન ચારિત્ર આ બને અર્ષના ગોટાળો ન કર સભ્ય હોવાથી ઘણી વખત ભૂલ થઈ જાય છે. અત્ર વિવેચનમા અને અર્થ વટાવ્યા છે. Page #538 -------------------------------------------------------------------------- ________________ સાડત્રીશમુ. ] વિશુદ્ધ ચેાગીનાં સાધ્યસાધના ૩૫૧ ચેતના સર્વે એક થઇ જશે એ વિકાસક્રમમાં ચેગપ્રગતિગત પ્રાપ્તવ્ય સ્થિતિ છે. વર્તમાન ચેતનાના વક્તવ્યમાં વિશય લાગતા હોય તા તે માત્ર વિભાવને લઈને જ છે એમાં જા પણ શંકાસ્થાન સ્વરૂપ જાણનારને લાગે તેવું નથી. વળી જેમ ચેડી અલેક જગાવે છે એટલે અલક્ષ્ય સ્વરૂપ પ્રગટ કરવા માટે ઘણી સળગાવે છે તેમ આપણા વિશુદ્ધ ચેાગી ચેતનરત્નને જગાવે છે. એ સમજે છે કે આ ચેતનજી પોતે જ શુદ્ધ નિરંજન નિર્લેપ નિષ્કર્મો અકલંકી અવિનાશી શુદ્ધ બુદ્ધ છે, એની વાસ્તવિક સ્થિતિ અધુના આવૃત્ત છે, પણ એને ચેાગ્ય પુરૂષાર્થથી જો જાગ્રત કરવામાં આવે તે તે પરમ પદ્મને પ્રાપ્ત કરી શકે છે અને ત્યાં તે નિરંતર રહી શકે છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવાના પ્રયાસને ચેતનરત્નને જગાવવાના અર્થમાં વાપરેલ છે. એનું સામ્ય અલેક જગાવવાની સાથે સમજવું. હે મારા નાથ! આવી રીતે દારી લગોટ ધારણ કરી ગાંઠ બાંધી ચિત્તુહામાં દીપક જોઉં અને મલેકને જગાવું એવા પ્રકારની મારી સ્થિતિ થાય એવા ચેાળ ઉપર તમે તમારૂં ધ્યાન દોડાવા, તમારૂં મન તેમાં પરાવે. વળી એ ચેાગમાં અન્ય શું શું થાય છે તે પણ ખતાવે છે. अष्ट-करम कंडैकी धूनी, ध्याना अगन जगाएं; उपशम छनने भसम छणार्ड, ૧ मली मली अंग लगाउं रे, वहाला. ता जोगे ० આઠ કર્મરૂપ છાણાંની ધૂણીમાં ધ્યાનઅગ્નિને સળગાવું અને નિવૃત્તિભાવરૂપ ગલણે ભસ્મને છણીને (પછી તેને) લઈ લઈને અંગે લગાવું.” ભાવ–જોગી ધૂણી ધખાવે છે તેવી રીતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, માહનીય, આયુ:, નામ, ગોત્ર અને અંતરાય એ ૨ કંડકી=છાણાંની ધૂની ધુણી, અગ્નિસ્થાન. અગન અગ્નિ. ઉપશમ=નિવૃત્તિ ભાવરૂપ. છનને=ગલણે ભસમ=ભસ્મ. મલી મલી લઈ લઈને, મેળવી મેળવીને, અગ અંગે, શરીરે. લગાઉ ચાળુ Page #539 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર • આનંદઘનજીનાં પદે. [ પદ આઠ કર્મ તથા તેની ઉત્તર એક અઠ્ઠાવન પ્રકૃતિરૂપ છાણુની ધૂણી બનાવું, આ જીવને સંસારમાં રખડાવનાર, અનેક પ્રકારની ઉપાધિ કરાવનાર અને સંસારમાં રક્ત રાખનાર કર્યો છે તે સર્વ કર્મપ્રકૃતિ આત્મા સાથે ક્ષીરનીર ન્યાયે મળી રહે છે, તે બધી પ્રકૃતિઓને ચગી જેમ છાણ ખડકીને તેની ધુણી બનાવે તેવી રીતે તેને ગોઠવીને તેની નીચે ધ્યાનઅગ્નિ સળગાવું. ધર્મધ્યાન અને શુકલધ્યાન એ બે શુભ સ્થાને છે. તેમાં ધર્મધ્યાનના આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિય એ ચાર ભેદ છે, તેમાં પિડી, પદ, રૂપસ્થ અને રૂપાતીત એ ચાર વિભેદે ધ્યેય છે. ત્યાર પછી શુક્લધ્યાન–મહાઉત્કૃષ્ટ ધ્યાન કરવામાં આવે છે જેના પૃથક વિતર્ક સપ્રવિચાર, એકવ વિતર્ક અપ્રવિચાર, સૂફમયિા અપ્રતિપાતિ અને સમુચ્છિન્ન કિય અનિવૃત્તિ એવા ચાર પાયા છે. ધર્મધ્યાન તથા શુકલધ્યાનના એકેક વિભાગમાં જેમ જેમ આગળ આગળ વધારે થતું જાય છે તેમ તેમ અનેકગુણ કમની નિર્જરા થતી જાય છે, આત્મપ્રદેશે લાગેલાં કમોં પોતાનું ફળ જણાવ્યા વગર સ્વતઃ ખરી પડે છે. એને જૈન પરિભાષામાં પ્રદેશદય કહેવામાં આવે છે) કર્મને નાશ કરવાનો પ્રબળ ઉપાય ધ્યાન છે, નિર્જરા કરવા માટે બાહ્ય અને અલયતર તપ જ સાધન છે અને તગત અભ્યતર તપમાં ધ્યાન મુખ્ય ભાગ બજાવે છે. એના પર કાંઈક વિચાર છઠ્ઠા પદના વિવેચનમા કયો છે અને વિશેષ હકીકત ઉપદઘાતમાં પણ લખી છે. વિશેષ રૂચિવતે શ્રીરોગશાસ્ત્ર વિગેરે ગ્રન્થથી વધારે હકીકત જાણું લેવી. અત્ર કહેવાની હકીક્ત એ છે કે કર્મરૂપ ઇધનને ધ્યાનઅગ્નિથી બાળી દેવાં અને તેને એવાં બાળવાં કે તેમાં કઈ ભાગ પણુ કાચા રહે નહિ, સર્વ કમોને બાળીને તેની રાખ કરી નાખવી. જેમ જેમ ધર્મ અને શુક્લ સધ્યાનમાં વધારે વધારે પ્રવેશ થતું જાય છે અને ચેતનજી તેમાં પ્રગતિ કરતા જાય છે તેમ તેમ તેને કર્મને ભાર ઘટતે જાય છે અને તcવગુફામાં જે દીપક તે જુએ છે તેની નજીક નજીક તેનું ગમન થતું જાય છે. છેવટે જ્યારે શુકલધ્યાનના ચોથો પાયાપર આરૂઢ થાય છે ત્યારે દીપકની બાજુમાં તે ચાલી જાય છે અને અનંતર સમયે તે દીપક સુધી પહોંચી જાય છે. તે પ્રીતમજી! આવા Page #540 -------------------------------------------------------------------------- ________________ સાડત્રીશમુ.] વિશુદ્ધ યોગીનાં સાધ્યસાધને. ૩૫૩ પ્રકારના રોગ ઉપર તમારું મન પિરવી છે, તેનું આરાધન કરે અને તન્મય થઈ મારા અનાદિ વિરહને શાંત કરે. ઉપર જણાવ્યું તે રીતે કર્મબંધનની ધ્યાનાગ્નિવડે ભસ્મ થઈ તે ભરમ ઉપશમ-નિવૃત્તિભાવરૂપ ગણે કરીને છાણી નાખું–ચાળી નાખું. આવી રીતે મને ચાળવાથી તેમાં પણ વળી કાંઈ કચરે રહી ગયો હોય તે તે નીકળી જાય છે અને એવી રીતે મેલ વગરની ભરમ રહી તેને પછી લઈ લઈને મારા શરીરે ચોળું. રોગીઓ ધૂણમાંથી ભસ્મ લઈ તેને ચાળીને પોતાના શરીર પર ચેલે છે તેવી રીતે ઉપશમ ગલ ભસ્મને છણ નાખીને તેને મારા શરીરપર વારંવાર લગાવું. તાત્પર્યર્થ એ છે કે ધ્યાનાગ્નિથી સળગેલાં કમોંમાં કાંઈ કચરે રહી ગયે હોય ! તે નિવૃત્તિભાવરૂપ ગલણથી દૂર કરી નાખ્યું અને કમને વિપાકેદયમાં ન આવવા દેતાં પ્રદેશદયથી વેદી લઈ તેઓને પણ દી દઉં અને આવી રીતે તદ્દન કર્મ વગરને–પ વગરને–સેલ વગરને થઈ જઉં. હે ચેતનજી! જ્યારે તમે આવી ભાવના કરશે, આવા વિચાર કરશો અને તેને વળગી રહેવાનો નિર્ણય કરશે ત્યારે મારી ઘણુ વખતની આપને મળવાની ચિંતા દૂર થશે અને મારી ભવની ભાવઠ ભાગી જશે (અને તમારી અને મારી વચ્ચે સામ્ય હોવાથી તમને પણ એવા જ અપૂર્વ આનંદને અનુભવ થશે) કમ આ ચેતનજીને કેટલે ત્રાસ આપે છે અને સંસારમાં કેવું અને કેટલું પરિભ્રમણ કરાવે છે તેપર અત્રે ઉલ્લેખ કરવાને સ્થળસંકેચથી અવકાશ રહેતા નથી, પરંતુ ટુંકામાં એમ સમજવું કે કર્મને લીધે જ આ આખે સંસાર મંડાયે છે અને સુજ્ઞ પ્રાણીનું કર્તવ્ય એ કમોને અને પિતાને સર્વથા સંબંધ કેવી રીતે છૂટી જાય એ વિચાર કરવામાં છે. પ્રબળ પુરૂષાર્થ કરવામાં આવે તે કર્મપરતંત્રતા પણ દૂર થઈ શકે તેવી છે. એગમાર્ગે ધ્યાનાગ્નિથી તેનું જવલન કરતાં : તેને બહુ અંશે નાશ થતા જાય છે. શુભ વાસના અને ભાવનાવાળા પ્રત્યેક મુમુક્ષુની ફરજ છે કે એણે ધ્યાનના વિષયને બરાબર અભ્યાસ કરશે. એગની એ ચાવી છે અને તે ચાવી ઉઘાડવા માટે તેના અને તેની અંદર રહેલા યંત્રાદિકને બરાબર અભ્યાસ કરીને તેને સમજવાની જરૂર છે. ૨૩ Page #541 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ આનંદઘનજીનાં પદો. [ પદ आदि गुरुका चेला होकर, मोहके कान फराउं, धरम शुकल दोय मुद्रा सोहे, करुणानाद बजाउं रे वहाला. ता जोगे० ३ અરિહંત ભગવાનના ચેલા થઈને મેહનીય કર્મને કાન ફાડી નામું (વધું), પછી ધર્મ શુક્લધ્યાનરૂપ બે મુદ્રાઓ (મારા કાનમાં) શોલે અને કરૂણાને નાદ વગાડું.” ભાવનગરવરૂપ બતાવતાં વિશેષમાં શુદ્ધ ચેતના કહે છે કે જેમ રોગી બની શકે ત્યાંસુધી અલકનાથ ગોરખનાથ વિગેરે જાણીતા ગુરૂસ્થાનમાં જઈ તેના પટ્ટધારી મહંતના ચેલા થાય છે અને તેને પિતાના ગુરૂ બનાવી તેની પાસે ગાભ્યાસ કરે છે તેમ હું આદ્યગુરૂ શ્રી અરિહંત ભગવાનના ઉપાશ્રય (આશ્રમ)માં જઈ તેને પાટધર એગ્ય ગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી તેમની પાસે વેગને અભ્યાસ કરું. કઈ પણ વિષય ગુરૂ પાસેથી શીખવામાં ને સમજવામાં આવે તે જ તેનું રહસ્ય પ્રાપ્ત થાય છે, કારણકે ગુરૂની પાસે સંપ્રદાય જ્ઞાન અતિ ઉત્તમ પ્રકારનું હોય છે તે અન્ય પુરતકવાંચનથી કદિ પ્રાપ્ત થતું નથી અને ખાસ કરીને વેગને વિષય તે એવા છે કે તેના મુદ્રા, આસન અને પ્રાણાયામાદિકમાં ગુરૂસહાયની અતિ આવશ્યકતા છે. ઘણી વખત એગને બદલે ગાભાસમાં ચિત્ત એટલું પરિપૂર્ણતા માની લે છે કે ચગ્ય ગુરૂ વિશુદ્ધ માર્ગ બતાવનાર ન હોય તે બહુધા મહા અનર્થ થાય છે અને પિતાને કેટલે અધિકાર પ્રાપ્ત થયા છે એ સમજ્યા વગર જે અતિ ઉચ્ચ દશાના સ્થાનાદિક કરવા મંડી જવાય તે એકદમ અધપાત થઈ જાય છે. આવાં આવા અનેક કારણથી ચાગના અભ્યાસીને ગુરૂકુળવાસની બહુ જરૂર સર્વ ચાગવિષયક ગ્રંથકારાએ બતાવી છે. હું પણ આદગુરુ શ્રી અરિહંત પર ૩ આદિ ગુરૂ શ્રી અરિહત. ચેલા=શિષ્ય હેકર =થઈને મેહ મેહનીય કર્મના કાન ફરાઉં મન ફાડી નાખુ, કાન વધુ. મુદ્રા કાનમાયેગીઓ પહેરે છે તે કરણ= માહણ માહણની ઘોષણ૩૫ નાદઅવાજ, પાગમા થો નાદ (અનાહતાદ), બજાઉં વગાડું Page #542 -------------------------------------------------------------------------- ________________ સાડત્રીશમુ] વિશુદ્ધ યોગીનાં સાધ્યસાધના. ૩૫૫ માત્મા જેમણે વિશિષ્ટ ગ બતાવ્યું છે તેમના ચરણે મસ્તક લગાવી તેમના તરફથી જે વર્તમાન મહાત્મા વિદ્યમાન હોય તેમને શિષ્ય થઈમેહરાજાના કાનને ફાડી નાખું. મુદ્રા પહેરવા માટે રોગીઓ કાનમાં મોટાં કાણું પાડે છે અને તે માટે તેને ચીરે છે, તેવી રીતે હું પણ મેહરાજાના કાનને ફાડી નાખું. ગસાધના કરવાનું પરિણામ એક જ છે કે તેથી સર્વ કમોને દૂર કરવા અને ચેતનજીને કર્મભારથી હલકે કર. તે સર્વ કમોંમાં પણ મહા અધમ સંસારચક્રમાં રખડાવનાર, સપડાવનાર અને ફસાવનાર મેહનીય કર્મ છે, એને તેટલા માટે કર્મનો રાજા કહેવામાં આવે છે. એને પકડીને એના કાન ફાડી નાખી એને કબજામાં લેવાનાં કાર્યને ચગી પિતાના કાન ફાડે છે તેની સાથે અત્ર સરખાવવામાં આવેલ છે. મતલબ એ છે કે ગી જેમ મુદ્રા પહેરવા માટે કાનને ફાડી રાખે છે તેમ હું પણ માહનીય કર્મરૂપ કાનને ફાડી નાખું ઉપરોક્ત રીતે વધેલા કાનમાં ચગીઓ મુદ્રા પહેરે છે એ જેઓને રોગીઓને પરિચય હશે તે જાણતા હશે. હું ધર્મધ્યાન અને શુકલધ્યાનરૂપ મુદ્દાઓ પહેરું છું. સાધ્યનું સામીપ્ય રહેવા સારું મુદ્રા પહેરવામાં આવે છે. ધર્મધ્યાનના ચાર પાયા પૈકી પરમ પુરૂષમય થવા માટે શ્રી અરિહંત મહારાજનું ધ્યાન કરતાં પિટસ્થ પદારથ રૂપસ્થ રૂપાતીત એ ચાર દયેય વિભાગ બરાબર સુતા સ્વરૂપ ખડું કરે છે અને તેવી જ રીતે ધર્મધ્યાનના બાકીના ત્રણ ભેદે પણુ સુકાને ઉપયોગ બતાવી આપે છે. શુકલધ્યાનમાં સુદ્રા બહુ અ૫ રહે છે, કારણકે એ ધ્યાનમાં અંતરાત્મ પ્રદેશના ઉંડા પ્રવાહમાં અવગાહન કરવાનું છે, છતાં એને પણ મુદ્રા સાથે સરખાવવામા કાંઈ વધે આવતું નથી. મતલબ એ છે કે ગુરૂ મહારાજના સંગથી ધ્યાનવિષયને અભ્યાસ કરી મેહનીય કર્મને ચીરી નાખું અને ધર્મધ્યાન અને શુકલધ્યાનને આદરું, આતે રૌદ્ર સ્થાનને તજી દઉં. વળી જોગીઓ જેમ શીંગડાં વગાડે છે, શંખને નાદ કરે છે અને બી અનેક પ્રકારનાં વાજિંત્રે વગાડે છે તેવી રીતે હું પણ “માહણ માહણ એ કરૂણાનાદ કરું. અહિંસા પરમો ધર્મ એ જૈનને પ્રથમ સિદ્ધાન્ત છે, એ જૈનને મુદ્રા લેખ છે અને ગમે તેટલી ઊંચી હદે Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫૬ આનંદઘનજીની પદે. [પદ આ ચેતનજી પહોચી જાય તે પણ તેણે સ્વને અને અન્યને અહિંસાને ઉપદેશ તે નિરંતર આપવાને જ છે. એની શાંત ભવ્ય આકૃતિ જ સમતાનું કારણ છે, વેરભાવત્યાગનું કારણ છે, અહિંસાપરિણામ જાગ્રત કરવાનું કારણ છે. અતિ ઉશત દશાએ પહોંરયા ૫છી એને ભાવકરૂણા જાગ્રત થાય છે. એને મનમાં “સવિ જીવ કરું શાસન રસી, એસી ભાવદયા મન ઉદ્ભસી” એ ભાવ થાય છે. તેમાં પણ પિતાને અનુયાયી વર્ગ વધારવાની ઈચ્છાથી એ વિચાર તેના મનમાં આવતા નથી, પણ પરમાત્મા દશામાં વર્તતા મહા સુખી મહાત્માઓના આત્મા સાથે સામ્ય દર્શાવનાર આત્માઓને કર્મજનિત વ્યાધિથી પીડા પામતા જઈ તેમના મનમાં અતિ ખેદ થાય છે અને એ સુખથી છોડાવવા માટેના સિદ્ધ ઉપાય તરીકે તેઓને શાસનરસિક બનાવવા તેમના મનમાં દઢ ઈચ્છા રહ્યા કરે છે. આથી તેઓ કરૂણુને નાદ કરે છે એમ અત્ર કહ્યું. “નાદ ચાગનો પારિભાષિક શબ્દ છે. એક વિષયમાં રત થઈ જવું એનું નામ નાદ છે. રોગી જેમ અનાહત નાદ સાંભળે છે તેમ આ ચેતનજી કરૂણને નાદ સાંભળે છે. હે વહાલા! આવા મહાત્મા ગુરૂના ચેલા થઈ મેહ રાજાના કાનને કડા અને ધર્મ શુકલધ્યાનમાં આસક્ત થઈ આખા જગતના સાંભળે તે માહણ માહણ અથવા સર્વ જીવને શાસનરસિક કરવાને કરૂણુનાદ એક વાર બજાર અને મારે મદિરે પધારે, મારી વિરહવ્યથા દૂર કરે અને મારી સામે કૃપાદ્રષ્ટિથી જોઈ મને ભેટે, મળે, વસરામાં લે. इह विध योगसिंहासन बैठा, मुगतिपुरीकुं ध्या आनंदघन देवेंद्रसे योगी, घहुर न कलिमें आउं रे वहाला. ताजोगे० ४ “આવી રીતે ગસિહાસનયર આરૂઢ થયેલ એક્ષ-અજરામર સ્થાનનું ધ્યાન કરૂં આનંદઘન ચેતનજી ટેવથી ગી (થાય) પણ ફરીવાર કાદવમા આવે નહિ ૪ ઈટ વિધઆ રીતે યોગસિંહાસન-ગઢથઇને મુગતિપુરી એક્ષ દેવેદ્ર= દેવતાના મન ઈ વા બકરીવાર, કલિમે–પાપકર્દસમા, કાદવમાં આઉં આવું Page #544 -------------------------------------------------------------------------- ________________ સાડત્રીસમું, ] વિશુદ્ધ યોગીનાં સાધ્યસાધન. ૩પ૭ ભાવશુદ્ધ ચેતના કહે છે કે ઉપર જણાવેલી રીતે જે ચેતનજીનું મન ચાગમાં આસક્ત થયું છે, જેને ગપર પ્રેમ આવ્યું છે અને જે રોગને વ્યવહાર કરે છે તે પછી રોગસિંહાસન પર આરૂઢ થઈ ત્યાં બેઠા બેઠા અજરામર સ્થાનનું ધ્યાન કરે છે. ધ્યાનની શરૂઆતમાં સાલંબન ધ્યાન થાય છે અને તેમાં પ્રથમ રશૂળ અને પછી માનસિક અને આદર્શ વિગેરે પર ભાવના સ્થિર થતાં થતાં, આગળ વધતાં ઉપર જણાવ્યું તેમ પિસ્થાદિ ધર્મધ્યાનને પ્રયોગ કરે છે અને પછી શુકલધ્યાનની શરૂઆત કરે છે ત્યારે તદ્દન માનસિક ધ્યાન થાય છે. અધિકાર પ્રમાણે એ શુભ ધ્યાનમાં મોક્ષમાં શું સુખ છે, કેવા પ્રકારનું સુખ છે અને સ્થળ સુખની અને તેની વચ્ચે કેટલે અંતર છે એમ ધ્યાવતાં ધ્યાવતાં છેવટે એવી સામ્ય દશા પ્રાપ્ત થાય છે કે જેમાં ચેતન સમતામય થઈ જાય છે, શાંતિસ્વરૂપ થઈ જાય છે અને જે સ્થિતિ આનંદઘનજી મહારાજે શ્રી શાંતિનાથજીના સ્તવનમાં વિસ્તારથી બતાવી છે તદ્રુપ થતું જાય છે. “સુગતિ સંસાર બેહ સમ ગણે આવી રીતે નિષ્કામ વૃત્તિએ વિશિષ, ચાગસાધના કરી પોતે આગળ વધતું જાય છે અને ત્યાં પછી શું જુએ છે? ગસિંહાસન પર બેઠેલ મોક્ષપુરીના વાસી પિતાની જાતને જ જુએ છે, પછી તેને “અહા હા હું મુજને કહું, ન સુજ નમે સુજ રે? આવી ભાવના થાય છે. તે પોતાની પૂજના વધારવા માટે નહિ, પણ તેને ત્યાં પ્રત્યક્ષ અનુભવ થાય છે કે જે ધયેયનું હું ધ્યાન કરતે હેતે તેને અને મારે અભેદ છે, અર્થાત્ ગુણાપેક્ષયા શુદ્ધ દિશામાં હું અને દયેય સરખા જ છીએ, શક્તિ વ્યક્તિમાં ફેર છે, પણ રોગ્ય પ્રયાસથી શક્તિગત રહેલા ગુણે વ્યક્ત થઈ જશે એમ તેને સ્પષ્ટ જણાય છે. • આનંદઘનજી મહારાજના ઉપરોક્ત “અહા અહી વાળા વાક્ય માટે કેટલીક ટીકા થઈ છે તે અર્થ વગરની છે. એને સ્પષ્ટ ખુલાસો કરતાં પચાસજી આણંદસાગરજી મને લખી જણાવે છે તેની મતલબ એ છે કે અધ્યાત્મને પ્રશ્ન ઉપસ્થિત કર એ આત્મજ્ઞાનપ્રાપ્તિનું બીજું પગથીયું છે. યશોવિજયજી મહારાજ પિતે લખે છે કે આ પત્ર ન- પૂજા છિછર અધ્યાત્મમાર્ગમાં પ્રગતિ કરવા Page #545 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ આનદધનજીનાં પદો, [ પદ ઈચ્છનાર પુરૂષને પ્રથમ પગથીયે અધ્યાત્મને સવાલ પૂછવાનો વિચાર થાય છે અને બીજે પગથીયે પૂછવાની ઈચ્છા થાય છે. આ બીજા સેપાનથી બહુ કર્મનિર્જરા થાય છે એ નિસંદેહ વાત છે અને તેની સાથે ચગઅધ્યાત્મમાં ઘણું વધારે થઈ જાય છે અને પ્રગતિ-વૃદ્ધિ નિષ્પત્તિ સર્વ એક સાથે થતાં જાય છે. આવા અધ્યાત્મના પ્રશ્નને ઉપસ્થિત કરનાર પોતાના આત્માને ધન્ય માનનાર આનંદઘનજી ઉપરક્ત વચનથી ગુણનુમેહના કરે છે. આ સ્વરૂપ લક્ષ્ય રાખી સમજવા ચોગ્ય છે. આવી વિશિષ્ટ સ્થિતિ પ્રાપ્ત થતાં શુદ્ધ ચેતના અને ચેતનને એટલે સહગ થઈ જાય છે કે પછી આખુ પર અથવા આ વાકય શુદ્ધ ચેતના બોલે છે કે ચેતનજી પતે બોલે છે, એ પ્રશ્ન રહતે નથી. અને વસ્તુતઃ પરિણામે અભેદ છે, એટલે જે તફાવત હાલ જણાય છે તે પછી જણાવા પણ નથી. ચેતના તે હકીકત આ પદમાં રપષ્ટ કરે છે અને તેથી જ આ પદ તેના મોઢામાં મૂક્યું છે. એ અર્થ લીધા સિવાય ચેતનજી પિતાની વિભાવદશામાં આ શબ્દ બોલવાને ચગ્ય નથી. યોનિના મતા હે યોજss ગાય આ પ્રમાણે શ્રીમદ્ભગવતગીતામાં કહ્યું છે (ગભ્રષ્ટ જીવ ચાગીને ઘરે અથવા શ્રીમાનને ઘરે જન્મ લે છે); જૈન શાસ્ત્રમાં પણ સાત લવ આયુષ્ય ઓછું રહે તે અનુનર વિમાને પ્રચુર પુરુદયનો ભાગ જોગવવા તેત્રીશ સાગરોપમના આયુષ્યથી અપૂર્ણ રોગવાળા જીવ ઉત્પન્ન થાય છે અને પછી એક ભવ મનુષ્યને કરી ઈસિત સ્થાનકે પહોંચે છે. આસબ્રસિદ્ધ જીવ જેમ અનુત્તર વિમાને જાય છે તેમ ઓછી પ્રગતિવાળા સિદ્ધ ગીઓ તેથી ઉતરતી સદગતિમાં જાય છે અને મનુષ્યના ભાવે પણ કરે છે પણ તે દુર્ગતિમાં જતા નથી, પાપપકમાં ખરતા નથી, વિષયરૂપ વિષને આહાર કરતા નથી, તેમાં રગાતા નથી, ફસાતા નથી, આસક્ત થતા નથી. તેટલા માટે શુદ્ધ ચેતના કહે છે કે આવી રીતે પિતાની જાતને મુક્તિપુરીમાં ગસિંહાસન પર આરૂઢ થયેલ ધ્યાવનાર મારા શુદ્ધ ચેતનજી કેઈવાર દેવેંદ્ર થાય છે અને કોઈ વાર મનુષ્યભવમાં આવી ગસાધના કરનાર ઉપર જણાવ્યા તેવા ચાગી થાય Page #546 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ સાડત્રીશમુ] વિશુદ્ધ થાગીનાં સાધ્યસાધન. છે અને ત્યાં સમકિત દેરી, શીળ લંગોટી લગાવી પિગમાર્ગમાં પ્રગતિ કરે છે અને બાકી રહેલે ચાગ પૂરે કરે છે, વળી સદગતિમાં જઈ શુભ કમ ભેગરી પાછા મનુષ્યભવમાં આવી ગમાર્ગમાં વધારે કરે છે, પણ પાપરૂપ કાદવમાં ફરીવાર ખરડાતા નથી, તેને આદરતા નથી અને તેમાં આનંદ લાવતા નથી. આ જીવ એક વખતે ગમાર્ગમાં આસક્ત થયા અને તેને સમ્યફ જ્ઞાન થયું એટલે પછી એને એવા એવા અનુભવ થતા જાય છે અને એવાં વિશુદ્ધ સ્થિતિનાં દર્શન થાય છે કે જેનું વર્ણન કરવું અશક્ય છે. અન્ન મુક્તિપુરીમાં ગસિંહાસન પર બેઠેલ પિતાની જાતનાં દર્શન આપણને આનંદઘનજી મહારાજે કરાવ્યાં, પરંતુ જ્યારે ચેગમાર્ગમાં પ્રગતિ થાય છે અને સંસારથી અભિનિષ્ક્રમણ થાય છે ત્યારે એવાં અનેક દર્શન થાય છે એ અનુભવજ્ઞાન વધતાં વધતાં જણાઈ આવશે. ચેતનજી તારી કલ્પનાશક્તિને ઉપયોગ કર, તારી શક્તિને કામે લગાડ, તારાં કપેલાં સુખને માર્ગ જે, તારી સ્થિતિને વિચાર કર અને પછી તને આ મહા વિમળા દશામાં કાંઈ આનંદ આવતું હોય તે આ બધા ખાટ્ટા ઢગ છોડી અને તારા પિતામાં રહેલ અનંત આનંદના સ્થાનરૂપ તારા પિતાના શદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા વિચાર કર અને તે પ્રાપ્ત કરવા માટે પ્રગટ કરવા માટે તારી શુદ્ધ સનાતનતા વ્યક્ત કરવા માટે આ પદમાં બતાવેલ એગમાર્ગ નુ આદર. આ પદમાં રહેલે ગંભીર આશય વિચારવા જેવું છે. • આ પદની રચના અને શૈલી જોતાં તે આનંદઘનજી મહારાજનું બનાવેલું ન હોય એમ માનવાનું કાંઈ કારણ નથી. શૈલી તેઓના જેવી જ છે, પરંતુ વિષય સહજ સામાન્ય છે. એક પણ પ્રતમાં એ પદ આપ્યું નથી તેથી કદાચ ક્ષેપક હોય એમ માનવાને કારણે રહે છે. એ સંબંધમાં નિર્ણયપૂર્વક કાંઈ પણ કહી શકાય તેમ નથી. પદને ભાવ અતિ સુંદર અને આકર્ષક છે અને તેથી અત્ર તેપર વિવેચન કરવાનું ચગ્ય ધાર્યું છે. આનંદઘનજીનું બનાવેલું આ પદ ન હોય એમ માનવાનું માત્ર એક જ કારણ છે અને તે એ છે કે રોગના અતરભેદનું જોગી સાથે જે સામ્ય બતાવ્યું છે તેમાં લૈને ઉપગ કર્યો છે તે આનંદઘનજીની દઢ શૈલીને અનુરૂપ નથી. જેવી દઢ શૈલી Page #547 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ આનંદઘનજીનાં પદો. [પદ તેમણે શાંતિનાથજીના સ્તવનમાં વાયરી છે અને અન્યત્ર પદેમાં પણ જ્યાં જ્યાં વાપર્યા છે ત્યાં તેઓ એકદમ અભેદ સદશ સ્થિતિ બતાવી શક્યા છે તેવું દય સારશ્ય આ પદમાં જણાતું નથી. સાધારણ રીતે ભાષાશૈલી તેઓની ભાષાને અનુરૂપ છે, પરંતુ દરેક પદની છેલ્લી પક્તિમાં તેઓ અત્યુત્તમ રહસ્ય લાવી મૂકે છે તેવું આ પદમાં નથી; છેલ્લી પંક્તિ એકદમ નરમ પડી જાય છે, તેથી આ પદ તેમનું જ કરેલું હોવું જોઈએ એમ કહી શકાતું નથી. સમુચચે એને ભાવ ખાસ વિચાર કરવા ચગ્ય છે. , જ હs પદ આડત્રીસમું, રાગ મારૂ मनसा नट नागरसूं जोरी हो, मनसा नट नागरसूं जोरी हो नट नागरखें जोरी सखी हम, ‘और सबनसैं तोरी हो. मनसा० १ મે) કળાકુશળ નાગરિક નટમાં મન જેડી દીધું અને તેવી રીતે મનને નટનાગરમાં જડી દઈને અને સર્વ સાથેથી તેને તેડી નાખ્યું.” ભાવ-ઉપરના પદમાં જણાવ્યા પ્રમાણે જ્યારે યુગમાં ચિત્ત લાગે ત્યારે નિશ્ચયશુદ્ધિ થાય આ નિશ્ચયથઢિ તે આત્મશુદ્ધિ સમજવી. નિશ્ચયશુદ્ધિ થાય તે પ્રસંગે મનને અથવા ઉપયોગને કેવી રીતે જોડવા અને તે પ્રસંગે શુદ્ધ ચેતનાનું સ્વરૂપ કેવું થાય તે આ પદમાં બતાવે છે. દરેક હકીકતને પ્રસંગે શુદ્ધ ચેતના અને ચેતનને અભેદ સમજે, માત્ર શુદ્ધ ચેતનાની વાત આવે ત્યારે ચેતનજી પરથી કર્મમળ બહુ નીકળી જવાથી તેનું મહ અંશે પ્રગટ થયેલું મૂળ સ્વરૂપ સમજવું. આ બાબત ધ્યાનમાં રાખવાથી કેટલીકવાર પ્રત્યક્ષ વિરુદ્ધ લાગતી હકીક્તને પણ ખુલાસે થઈ જશે. ૧ મનસા–ઉપયોગ નટનાગરસર્વ કળા કુશળ,રગાચાર્ય. રીજેડી, એકત્ર કરી દઈ આજ, અનેરા સબસે સર્વ સાથેથી તેથી તેડી નાખી, દુર કરી. Page #548 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમુ.] નટનાગર અને ચેતનને સંગ. ૩૬૧ પાંચમા પદના પ્રસંગે આપણે નટનાગરની બાજીની મજા જોઈ છે. એક સમયમાં સ્થિરતા વિગેરે પામવા છતાં ઉત્પત્તિ વિનાશ વિગેરે તેનાં કેવી રીતે થાય છે તે સર્વે આપણે બહુ વિસ્તારથી જોયું હતું. એવી રીતે અનેક પ્રકારની બાજી ખેલતે આ નટનાગર મહા ચાતુર્યવાળે ઉસ્તાદ બાજીગર છે. હવે એ જ નટનાગરને સૂત્રધારરંગાચાર્ય કલ્પીએ તે વળી વધારે આનંદ આપનારી હકીકત તે જણવશે. અનેક પ્રકારના ખેલને ગોઠવનાર અને તેઓને આરસ્પરસ સંબંધ સમજીને જનાર રંગાચાર્ય બહુ વાસ્તવિક રીતે નટનાગર કહેવાય છે. તે પોતે કઈ પાઠ ભજવતું નથી પણ દરેક પાઠ તેની આજ્ઞાનુસાર ભજવાય છે અને દરેક પાત્રના અભિનયતારા રંગાચાર્ય અપ્રસિદ્ધપણે વ્યક્ત થાય છે. આથી દરેક પાઠની વ્યવસ્થા માટે જેમ તે જવાબદાર રહે છે તેમ વાસ્તવિક રીતે કહીએ તે તે જ પાઠ ભજવે છે એમ કહી શકાય. રંગાચાર્યનું કામ સર્વથી વધારે મુશ્કેલ છે અને તેથી નાટ્ય કાર્યની-સર્વ કમાણે તેને જ મળે છે આ ચેતનજી પણ એવા જ રંગાચાર્ય છે. એના હુકમ પ્રમાણે સર્વ બાજી મંડાય છે અને સર્વ પાત્રોનાં અભિનય, નૃત્ય અને અવાંતર પ્રયોગને માટે તે જવાબદાર રહે છે. સર્વ બાજીના પ્રયોગ તે સમજતા હોવાથી નાટ્યકળાને અંગે બહુ ઉપચાગી પુરૂષમાં તેની ગણના થાય છે. આ ચેતનજી પણ તે જ પ્રમાણે સૂત્રધારને પાઠ ભજવે છે. તે દરેક બાજી જાણે છે અને તેની આજ્ઞાનુસાર સર્વ પ્રાગે ચાલે છે. સિદ્ધના જી પણ આખી બાજી સમજતા હેવાથી નટનાગર કહી શકાય અને આસશસિદ્ધ છે પણ તે જ કક્ષામાં આવી શકે. મતલબ ટૂંકમાં કહીએ તે સર્વ જી એક રીતે સૂત્રધાર છે અને તેની આજ્ઞાનુસાર બાજી રચાય છે અને ભજવાય છે. સિદ્ધના છ બાજી રચતા નથી પણ અન્ય રમાતી બાજીએને બરાબર જાણી શકે છે, તેઓ પોતે બાજી રમતા હોય એમ ધારવું જ હોય તે જ્ઞાનોપચાગ અને દર્શને પગની વિશુદ્ધ બાજીમાં પાંચમા પદમાં તેઓ માટે પણ જે ઉત્પત્તિ, લય અને સ્થિતિ બતાવી છે તે સમજી લેવી અને તેટલા પૂરતે તેઓ પણ સૂત્રધારને પાઠ ભજવે છે એમ અપેક્ષાથી કહી શકાય. Page #549 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીના પદે. કર [પદ શુદ્ધ ચેતના સુમતિને કહે છે કે હે સખિી મેં મારા મન આ નટનાગર ચેતનજીમાં જેડયું છે. ચેતનાને ઉપગ તે કઈ વાર આત્મિક દ્રવ્યપર લાગે છે અને કઈ વાર પગલિક દ્રામાં ચાલે છે પણ ઉપરના પદમાં ચાગમાં ચિત્ત પેરવવાનું કહ્યું તેવી વાત બની આવે ત્યારે મારા પતિનું ચિત્ત સ્વવિષયક આત્મ દ્રવ્યમાં જોડાય છે અને ત્યાર પછી તે જ્યાં ત્યાં રખડતું હોય ત્યાંથી તે પાછું ખેંચાઈ જાય છે. શુદ્ધદશામાં ગનિક મહાત્માઓ સમજે છે કે શુદ્ધ ચેતનાના આધાર આત્માને પોતાની સાથે અભેદ છે અને અન્ય પદુગલિક દ્રવ્યને પ્રસંગ તે સર્વ સાગજન્ય છે, ત્યારે સામાન્ય ચેતના તે વિચિત્ર પ્રકારની છે. આવી રીતે આપવાળા ધર્મ ઉપરથી વૃત્તિ દૂર કરી પોતાના પરિવાર શમ–શાંતિઆદિમાં તેઓ ચિતને પરે છે. આ પદમાં તેપર હવે પછી વિવેચન કરવામાં આવશે અને આનંદઘનજી મહારાજે શાંતિનાથજીના સ્તવનમાં પણ તેજ વાત કરી છે. આપણે આતમ ભાવ જે, એક ચેતનાધાર રે અવરસી સાથસંગથી, એહ નિજ પરિકર ધાર રે ૧૧ શનિ જિન એક સુજ વિનતિ. આવી રીતે જ્યારે શુદ્ધ ચેતના ઉપર સ્વાભાવિક પ્રીતિ વ્યક્ત થાય અને અન્ય સર્વ સાગજન્ય સંબધ આદિ અને અંતવાળા છે એમ સમજાય ત્યારે સ્વાભાવિક રીતે સ્વભાવ તરફ પ્રીતિ થાય અને અન્ય સાગજન્ય પ્રીતિપર દુર્લક્ષ્ય થતાં થતાં છેવટે તે સંબંધ છૂટી જાય અથવા છોડવાની દઢ આગ્રહવાળી વૃત્તિ થાય એ તદ્દન ચગ્ય હકીકત છે. ચાગમાં પ્રીતિ લગાડવાની ઈચ્છાવાળી શુદ્ધ ચેતના જે ચેતનઆધેયનો આધાર છે તે તેટલા માટે ચેગમાર્ગ તરફ વિશેષ પ્રગતિ કરનાર ચેતનજી જે કાર્ય કરે તેને માટે પોતાને અને તેને વાભાવિક સંબંધ વ્યક્ત કરતાં અત્ર કહે છે કે હે સખિ! હું મારા નટનાગરમાં મારુ મન રેડી દઉં છું અને તે એવું જેડી દઉં છું કે બીજા સર્વ પગલિક પહાથમા તેમને જે ઉપગ બાધક દશામા થતું હતું તે સર્વે ત્યાંથી ખેંચી લઈ તેને શુદ્ધ ચેતનજીમાં જોડું છું. આ વાતને ટુંકામાં સાર એટલે છે કે એગમાર્ગમાં ચિત્ત આવવા માડે એટલે ચેતનજીની શદ્ધ ચેતતા વ્યક્ત થવા માંડે છે અને તેના Page #550 -------------------------------------------------------------------------- ________________ આડત્રીસમું] નટનાગર અને ચેતનને સગ. ૩૬૩ એક અનિવાર્યું પરિણામ તરીકે ચેતનજીનો ઉપયોગ જે અત્યાર સુધી અનેક પરભાવમાં મણુ કરતે હતા તે હવે આત્મદ્રવ્યમાં સ્થિર થાય છે. અત્ર એક બીજી હકીકત પણ પ્રાપ્ય છે. વસ્તુતઃ ખરેખર નટનાગર તે કૈવલ્યજ્ઞાની અને સિદ્ધ મહાત્માઓજ છે, જેઓ સર્વ નાટક જાણે છે. તેઓ ઉપર મનને જોડી દેવાથી નિશ્ચયશુદ્ધિ બરાબર થતી જાય છે અને અત્રે તેથી એમ પણ કહેવાને આશય હાય એમ જણાય છે કે અન્ય સર્વ પદાર્થોમાંથી ઉપગ ખેચી લઇ શુદ્ધ ચેતનદ્રવ્ય જે ઉપરોક્ત નટનાગરમાં વ્યક્ત થયું છે તેમાં તેને જોડી દઉં છું. ગમે તે અર્થ કરતાં આ પદ આત્માની શુદ્ધ દશાપર આરેહણમાં પ્રગતિ કરવાની વ્યક્ત સ્થિતિ બતાવે છે. હવે એવી રીતે ગુણસ્થાનકમાહ કરતાં કેવા કેવા વિચારો આવે છે અને વ્યવહારને અંગે જે મુશ્કેલી લાગે છે તેના કેવા ખુલાસા થાય છે તે બહુ યુક્તિ સાથે સંક્ષેપથી બતાવે છે તે બહુ વિચાર કરવા લાયક છે. જીવનના કેટલાક અગત્યના સવાલને ખુલાસો થાય તેવી બાબત અહીં દાખલ કરેલી છે. *लोक लाज नाहि काज, कुल मरजादा छोरी लोक बटाउ हिसो विरानो, अपनों कहत न कोरी. मनसा० २ * લોકલાજનાહિ ને કાજ આ પ્રમાણે પ્રથમ પતિ ભી, મા વાળા બુકમા છે તેનો અર્થ કલાજ તમારે નથી ? અમારે તેનું કામ નથી.” આમ પ્રશ્નોત્તર રૂપે અર્થ થાય છે, પણ અક્ષર વધી જતા લાગે છે અને તે પાઠમાં અર્થ ખેંચવો પડે છે તેમ જ કેઈ પ્રત તે પાકને ટેકો આપતી નથી # હાને સ્થાનકે હસે એ પાઠ છે અર્થ એક જ છે $ બીજી અને ચોથી પંક્તિ છે“હા” વધારે બુકમા છે, પણ સર્વ પ્રતામાં તે નથી. અસલ રાગ ખેલતી વખતે તેની જરૂર હોય તે વધાવી લે. પહેલી ગાથાનું બધારણુ લેતાં હે દેવા જોઈએ, પણ કોઈ પણ પ્રત તેને ટેકો આપતી નથી તેથી મળ પાકમાં દાખલ કરેલ નથી. ૨ લોકલાજની લાજ કાજકામ છેરી છોડી દીધી. બટાઉ=ાટે જતા આવતા. હસે ખુશીથી હસે વિરાપારકા છે અપને પોતાની વાત કહત નથી. કહેતા રી-ટાઈ Page #551 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ આનંદઘનજીનાં પદે ' [ પદ કલાજનું (અમારે) કામ નથી, કુળમર્યાદા (અમે) છોડી દીધી છે. વાટે જતાં આવતાં લાકે હસે તેની દરકાર નથી), તેઓ સર્વ પારકા છે અને પિતાની કાંઈ વાત કહેતા કરતા નથી.” ભાવ-શુદ્ધ ચેતના કહે છે કે આવી રીતે નટનાગરમાં મનને જોડી દેતાં મને લેકલાજની દરકાર નથી અને મેં કુળમર્યાદા પણ છોડી દીધી છે. સાધારણ રીતે નાટકીઓ ઉપર પ્રીતિ કરતાં પહેલા વિચાર કર જોઈએ કે કેમાં પિતાની એથી આબરૂ ઓછી થશે અને એટલા માટે બીજા કોઈ કારણથી નહિ તે લોકલજાની ખાતર પણ નાટકીઆ ઉપર પ્રેમ કરવા પહેલાં અટકવું જોઈએ અથવા લાકલાજ ન હોય તે છેવટે કુળની કુટુંબની મર્યાદા ખાતર પણ નાટકીઆ ઉપર પ્રીતિ ન કરવી જોઈએ. ઉત્તમ કુળવાન સ્ત્રીનો વ્યવહાર હમેશાં પિતાના કુળને અનુરૂપ પતિ સાથે સબંધ કર એ છે, એવી સ્ત્રીઓ નાટકીઆ સાથે કદિ પણ સંબધ કરવાની ઈચ્છા રાખતી નથી. શુદ્ધ ચેતના કહે છે કે મે નટનાગર સાથે એવુ મન લગાવી દીધું છે કે રસ્તે ચાલતા લોકે હસે કે મશ્કરી કરે તેની પણ મને દરકાર નથી. હું તે લેકલાજની દરકાર કર્યા વગર અને કુળમયદાથી બંધાઈ ગયા વગર મારા નટનાગરમાં પ્રીતિ રાખું છું અને તેના ઉપર મનને જેડી દઉં છું, અન્ય કેઈ ઉપર પ્રીતિ કે સબધ હોય તે તે પણ તેડી નાખું છું કે તે સર્વ પારકા છે અને પારકાની વાત કરનારા છે, વળી તેઓ પિતાની તે વાત કરતા પણ નથી અને વિચારતા પણ નથી. એવા નકામા પચાત કરનારાના અભિપ્રાય ઉપર હું કઈ કરતી નથી અને મારી પ્રીતિ નટનાગરમાંથી ખેંચી લેતી નથી. આ પદ્યમાં નટ શબ્દ ઉપર ભાર મૂકીને અર્થે વિચારવાને છે. સામાન્ય વ્યવહારના નિયમ પ્રમાણે કુળવાન સ્ત્રીએ નાટક કરનાર, પછી તે ગમે તેવાં રૂપ કરનાર, અભિનય કરનાર અથવા જાદુના ખેલ કરનાર હોય તે પણ તેની સાથે પ્રીતિ કરવી એ ઉચિત નથી. એલાયચી કુમારને આથી ઉલટી રીતે જ્યારે નટી ઉપર પ્રીતિ લાગી હતી ત્યારે તેણે કુળમર્યાદા છેડી દીધી હતી અને તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યા હતા, છતાં પ્રેમનું લક્ષણ એવું છે કે લોકલાજની કકાર કર્યા વગર અને અન્ય શું કહે છે તે સાંભળ્યા વગર પ્રીતિમાં Page #552 -------------------------------------------------------------------------- ________________ આડશમુ] નટનાગર અને એને સંગ. ૩૬૫ આસક્ત નર જરૂર પોતાની પ્રિય વસ્તુ તરફ ખેચાય છે. તેવી રીતે અહીં શુદ્ધચેતનાને ચેતનyઉપર એવી પ્રીતિ લાગી છે કે તે અન્ય કઈહકીકતની દરકાર કર્યા વગર પતિમાં મનને જોડી દે છે. નટને વેશ કરવાને આગ્રહ કર્યો તે એલાયચી કુમારે તે પ્રમાણે કર્યું, પણ કુળમર્યાદા કે બીજા કઈ પણ મનસ્વી કારણથી ખરી પ્રીતિને ભાવ તળે નહિબીજી હકીક્ત ખાસ ધ્યાનમાં રાખવા લાયક એ છે કે લાકે પારકી વાત કરે છે અને પિતાને માટે કદિ વાત કરતા નથી. આવા પરનિદારક્ત અને આત્મવિચારણાનહિ કરનારા લોકોના અભિપ્રાય ઉપર આધાર બધી મહા ચતુર નટવરથી પ્રીતિ બાંધી હેય તેને શુદ્ધ ચેતના કેમ તજી દે? આવી જ રીતે ધર્મ સંન્યાસ લેવાની ચેતનજીની ઈરછા થાય એટલે કે શુદ્ધ ચેતના અને ચેતનજીને સંગ થવાને પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે તેને કહેવામાં આવે છે કે “ભાઈ! આ તમારે ઘેર ઘેર ભટકવું, ભિક્ષા માગવી, તરપણું ઉપાડવી, અડધા પગ ઉઘાડા દેખાય તેવાં વસ્ત્ર પહેરવાં એ શું તમને ચોગ્ય લાગે છે? તમારું સગાં સંબંધીને મૂકીને ચાલ્યા જવું એ તમને અથવા તમારા કુળને ચગ્ય છે? તમે તમારા અન્ય સગાઓ તરફના ધર્મ કેમ ભૂલી જાઓ, છે? તમને લોકલાજ પણ નથી આવતી કે આવી રીતે ભિખારી થઈને ભટકવાનું પસંદ કરે છે? અને તમારા ઉત્તમ કુળને આવી. રીત ભિક્ષુને વેશ કાઢવે ઉચિત છે?” નિશ્ચયશુદ્ધિ કરવામાં ઉઘુક્ત થયેલા ચેતનજી એટલે કે જે ચેતનજી પર શુદ્ધ ચેતનાએ પિતાનું મન જેડવા માંડયું છે અને તેથી નટનાગરની પેઠે નવીન સંવિજ્ઞ વેશ ધારણ કરવા જે નટનાગર તૈયાર થયા છે તેને આ સવાલ પૂછતાં તે બહુ સરળતાથી જવાબ આપે છે કે સ્થૂળ લેકલાજનું અમારે કામ નથી, જેને આત્મજાગૃતિ કરવી હોય તેણે પિતાના આત્મદ્રવ્યનો વિચાર કરવાનો છે, એગ્ય વિચાર ચગ્ય અંકુશ નીચે કરતાં તેને સ્પષ્ટ ખાત્રીપૂર્વક જણાય કે તે વિચાર ગ્ય છે અને લેકે તે માત્ર રસ્થૂળ સુખના બેટા ખ્યાલને લીધે અને મહા નિંદ્ય મોહનીય કર્મની પ્રચુરતાને લીધે સંસારમાંથી ઊંચા આવતા નથી અને અન્ય આવવા ઈચ્છા કરતું હોય તે તેની મહત્વતા, ગંભીરતા અને ચગ્યતા સમજી શકતા નથી, તે પછી તેણે તે વિચારને Page #553 -------------------------------------------------------------------------- ________________ }} આનંદઘનજીનાં પો. [ પદ સ્થૂળ લેાકલાજ ખાતરતજીવા ન જોઇએ. તદુપરાંત જે વખતે અનેક જનાનેલાલ કરવાના માર્ગ પ્રાપ્ત થઇ શકતા હૈાય તે વખતે વ્યક્તિગત શ્વમાઁ સમષ્ટિના લાભ ખાતર અને સર્વથી વધારે આત્મધર્મ ખાતર વિસરી જવાય તે તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ થતી હાય એમ તેને લાગતું નથી. તે સમજે છે કે વીરપરમાત્મા ઘરેથી નીકળ્યા હશે ત્યારે નદિવર્ધનને, યશેાદાને અને ખીજાં સગાં સંબંધીઓને બહુ લાગ્યું હશે, પણ આવા વ્યક્તિગત ધર્મોના વિચાર કરીને આત્મધર્મ ચૂકવાના નિશ્ચય લેાકલાજની ખાતર કે કુળમર્યાદાની ખાતર મહાત્મા પુરૂષા કઢિ કરતા નથી. આથી ચેતનજી જવાબમાં એટલું જ કહે છે કે જે કાઈ કાર્ય કરવું હાય તે ખરાખર વિચારીને કરવું, પછી તેમાં લેાકલજજાના કે કુળમર્યાદાના વિચાર કરવા યુક્ત નથી. આથી પણ વિશેષ પ્રગતિ કરવાની ચાગ્યતા થાય ત્યારે કુળ એટલે પોતાના ગુચ્છની મર્યાદા પણ ચેતનજી છોડી દે છે, સતલખ આગળ વધતા વધતા તેને ગચ્છમર્યાદામાં રહેવાની જરૂર જ રહેતી નથી. જ્યારે જિનપની તુલના કરતા હોય અથવા જિનપ આઃરતા હાય ત્યારે કુળમર્યાદામાં શુદ્ધ ચેતન રહેતા નથી. વ્યવહારના, કુળમર્યાદાના, લોકલાજના ત્યાગ કરે છે ત્યારે તેને પેાતાના પગ નીચે દખાવી દે છે. ગચ્છના અર્થમાં કુળ શબ્દના ઉપયેગ તે મર્યાદાના ત્યાગ—સ્થવિરકલ્પના ત્યજ્ઞ કરી જિનકલ્પ આદરવાના અવસરે કરવાના છે. એમના વિહાર વિગેરેમાં ફેરફાર હોય છે પણ એ ઊંચી હદની વિશેષ ચેાગ્યતાની વાત છે. સ્થવિરપની વર્તના પણ છેડવાની જ છે અને તેને સભાળનાર કોઈ ન હેાય તે વિશિષ્ટ જીવાને પણ તેની મર્યાદામા જ રહેવું પડે છે. અત્ર ભાવ એ છે કે શાસ્ત્રમર્યાદાથી તે વર્તે છે, લેાકલાજથી લેવાઈ જતા નથી. આવું મારૂં વર્તન જોઈને લેકા—સ્તે ચાલનારા પ્રાણીઓ–સંસારરસિક જીવ હસે, મશ્કરી કરે, તેની મને દરકાર નથી, કારણકે હસનારા સર્વે પારકા છે, માયા સમતામાં પડી પોતાના આત્મધર્મથી પણ પાડ્યુખ થયેલા છે અને પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલી ગયેલા છે. વળી તેઓ એટલા તે ડહાપણથી ભરેલા છે કે તેઓ નિરતર પારકી જ વાતા કરે છે, જાણું કે પાતે સર્વે ગુણ પ્રાપ્ત કરી લીધા છે Page #554 -------------------------------------------------------------------------- ________________ આડત્રીસમું.] નટનાગર અને ચેતનનો સંગ. ૩૬૭ અને હવે પિતાને પ્રાપ્ત કરવાનું કાંઈ બાકી રહ્યું જ નથી, તેથી તેઓ ' પિતાને તે વિચાર પણ કરતા નથી અને અન્ય કઈ જરા પણ સ્વાત્મત્કર્ષ માટે પ્રયાણ કરે તે તેની વાત કરવા મડી જાય છે. આવા મનુષ્યની વાત તરફ કેટલું ધ્યાન આપવું તેને વિચાર કરી મે તો તે તરફથી મારે ઉપગ જ પાછા ખેચી લીવે છે. લેકેની વાત ઉપર કેટલો આધાર રાખવે તેપર જરા વિચાર કરીએ. ભર્તુહરિએ રાજ્ય તજી સંન્યાસ ધારણ કર્યો ત્યારે તે પિતાની જૂનમાં નદીની વેળના તકીઆ બનાવી તેપર બેસતે હતે. જળ ભરવા આવનાર પનીખારી તેને વેજીના તકીઆ પર બેસતે જોઈ કહેવા લાગી કે “જોયું મહેન! આ રાજ્યપાટ તજ્યાં, સસાર તક્યા પણ હજી રાજાને ઈશક કાંઇ ગમે છે? આ તેમણે રૂના તકીઆ તજી દીધા તે વળી વેળુના તકીઆપર સુવું પડે છે. આ વાત સાંભળીને ભર્તુહરિને વિચાર થયે કે વાત ખરી છે, તેથી તેણે એક્રમ વેળુના ગાદીતકીઆ ફેકી દીધા. એ બનાવ જોઈને પનીઆરી વાત કરવા લાગી કે “જોયું બહેન! એમણે સંસાર છોડ્યો પણ હજુ કૈધ ગ છે? આપણે આટલું જરા ગાદી તકીઆ સંબંધી કહ્યું ત્યા તે આટલી રીસ ચઢી ગઈ! આવી રીતે આપણે પ્રત્યેક વ્યવહારના કાર્યમાં જોઈએ છીએ કે દુનિયાને કહ્યું કે ઊનું કાંઈ ગમતું નથી, પ્રસંગે અપ્રસંગે અન્યની સાચી કે ખોટી વાત કરવી એ તેઓ પિતાને ધર્મ સમજે છે અને કોઈ પણ વાત કરતા એવી મુખાકૃતિ રાખે છે કે જાણે પતે તો સર્વગુણસંપન્ન છે અને હવે પિતાને કઈ કરવાનું વિશિષ્ટ રહ્યું જ નથી. વિશેષમાં નિંદ્ય આચરણ કરતી વખતે લાલાજથી ડરી જવું ચોગ્ય છે, કારણકે સમાજને અંકુશ ઘણી વખત કુમાર્ગ ગમનના દ્વારમાં અર્ગલા તુલ્ય કામ કરે છે, પરંતુ જ્યારે મહાન ધર્મ અથવા વિશિષ્ટ પપકાર ખાતર અન્ય સૂકમ બાબતેની બેદરકારી બતાવવાને પ્રસંગ આવે અને તેવા પ્રસંગે મેહગ્રસ્ત સસારરસિક જીવે તેવા ઉચ્ચ આશયને સમજી નહિ શકવાથી ખેતી વાત કરી સાધારણ ધર્મોને પ્રાધાન્ય આપે તે તેથી જરા પણ નાસીપાસ થવાની જરૂર નથી. સવિ છવ કરું શાસન રસી એવી ભાવદયાના ઉલ્લા Page #555 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આનથ્થુનના પો. [ પદ સમાં જે પ્રસગે તીર્થંકર મહારાજાએ ઘરથી બહાર નિષ્ક્રમણ કરે છે અથવા પરમ આત્મયૈાતિ પ્રગટાવી સંસાર પરાર્મુખ વૃત્તિ થવાથી તેના ત્યાગ કરવા વિચાર કરે છે તેને પ્રસગે આ સંસારરસિક જીવાના મધ્યમ પ્રકારના વિચારોથી તેએ ઢારાઈ જતા નથી અને તેમ કરવું જરા પણુ ચાગ્ય નથી. અમને રૂપિયાના લાભ મેળવવા ખાતર કદાચ અસે પાંચસે રૂપિયાના ભોગ આપવા પડે તે તે ચેગ્ય છે અને તેટલી ષ્ટિ ન પહોંચાડી શકનાશ બંધુએ ખસેા પાંચસેાના વ્યય ઉપર જ અભિપ્રાય આપે તેા તેની સાથે જોડાઈ જવું તે યુક્ત નથી. મહાન્ આત્મિક ધર્મ આગળ પતિધર્માદ્ધિ વ્યક્તિગત ધર્મના સમષ્ટિના લાભ ખાતર અથવા આત્માન્નતિના વિશિષ્ટ લાભ ખાતર લાગ આપવા પડે તે ચેાગષ્ટિએ તે સર્વથા ઉચિત છે. मात तात* सज्जन जात, वात करत है भोरी: चाखें रसकी क्युं करी छूटे, झुरिजन सुरिजन टोरी हो. मनसा० ३ માતાપિતા, સગાં સંબધી અને નાતીલાએ વાત કરે છે તે મિસાત વગરની લાગે છે; જેણે (એક વાર) રસ ચાખ્યા છે તેના સ્વજન સાથેને મેળાપ હૈ સજ્જના ! કેમ કરીને છૂટે?” ભાવ. જે વખતે આત્મજાગૃતિ કરવાની ઇચ્છા થતાં પાટ્ટગલિક સંબંધ અને સંસારના ત્યાગ કરી સર્વ વિરતિ આદરવાના વિચાર થાય છે અને તેમ કરીને ચેાગમાર્ગમાં ઉટપણે પ્રવેશ કરી પ્રગતિ કરવા વિચાર થાય છે તે વખતે મારા માતાપિતા સગાં સંબંધીઓ અને જ્ઞાતિવાળા મારા સબંધમાં જે વાતેા કરે છે તે તદ્દન સાધારણ પ્રકારની અને દમ વગરની લાગે છે. એવે પ્રસંગે સાંસારિક પ્રથમ પંક્તિ “માતતાત અણુ સજ્જન જાતિ” એમ પણ છે એક એટલે અને ભીન્ન પત્નિને છેડે ઉપરની ગાથામાં જણાવ્યુ તેમ હૉ એક બુકમાં છે પણ પ્રત એકમાં નથી. * ફ્રૂટ ને બદલે ચૂંટ એવા પાઠ છે એ અશુદ્ધ જણાય છે - ૩ માત તાત=માતા પિતા સજ્જનસગા સબંધી. જાતજાતિ, જ્ઞાતિવાળા બૈરી=મેળા, વિચારવગરની ચાખે સકીજેણે એક વાર રસ ચાખ્યા છે તેની. યુ=કેમ સુરજન=સ્વજન. ટેરી=સંગ Page #556 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમું.] નટનાગર અને ચેતનનો સંગ. ' ૩૬૯ માતાપિતા કહે છે કે ભાઈ! તમે જે સંસારત્યાગને વિચાર કરે છે તે તે મેટી વાત છે પણ તે કાઈ તમારાથી બને નહિ, તમારે વિચાર હોય તે પણ હજુ ઘેડે વખત અભ્યાસ કરે, આવા કામમાં ઉતાવળ ન કરવી જોઈએ. મારા મનમાં જે ઉત્સાહ જોગમાર્ગ પર આરૂઢ થવાને થ હોય છે તેના સબંધમા આવી નરમ નરમ વાતે કરી અથવા સ્ત્રીની વય, પુત્રની અવસ્થા, આર્થિક સ્થિતિ વિગેરે અનેક કારણે બતાવી મને નિરૂત્સાહી બનાવે છે અને ગમે તેવા પ્રયાસે કરી મને પોતાના સસરદાવાનળમાં ખેચી ખેંચીને પણ રાખવા પ્રયત્ન કરે છે. છેવટે બીજો ઉપાય ન ચાલે તે મને અનેક પ્રકારની ધમકી પણ આપે છે, મારાપર તહોમત મૂકી રાજ્ય કે કઈ દ્વારા અને ત્રાસ આપવાને પ્રયાસ પણ કરે છે અને ગમે તેમ કરી મને ગમાર્ગમાં વધતા અટકાવે છે, પણ મને તેઓની એક પણ દલીલમાં દમ લાગતું નથી, અને તેઓની વાત તદ્દન સામાન્ય અને બિસાત વગરની લાગે છે; હું એમ પણ જાણું છું કે તેઓની વાત દીર્ઘ વિચાર વગરની અને મેહમદિરાની અસરવાળી છે. કેઈમાણસે દારૂ પીધે હેય તે વખતે તે અન્યની પાસે વાત કરે તે જેમ કિમત વગરની અને આડા માર્ગે દોરનારી જણાય છે તેમ મેહમદિરાની અસર નીચે બેલા-- ચલી અને અપાયેલી તેઓની સલાહ મને તદ્દન ભેળી લાગે છે. હે બધુઓ! જે એક વખત ખરેખરા સજજન પુરૂષ સાથે પ્રેમ માં હોય અને તેઓના સત્સગને લાભ લઈ તેને રસ પીધા હોય તેને પછી તે રસને રગ કેવી રીતે છૂટી શકે? સાધારણ રીતે સ્થળ રસની વાત જુઓ. મધને કે કેરીને રસ તમે એક વખત ચાખે હોય અને તે વખતે તે તમને બહુ આકર્ષક લાગે છે, તે પછી તેના પરથી પ્રેમ દૂર કરવા માટે તમને દમ વગરની ગમે તેટલી દલીલ આપવામાં આવે તો પણ તમને તેની અસર શું થશે? જ્યાંસુધી એવા પ્રકારને રસાસ્વાદ ન થયો હોય ત્યાંસુધીની વાત જુદી છે પણ એક વખત તેને સ્વાદ લાગ્યા પછી તે અન્ય રસમાં પ્રેમ કદિ આવતે જ નથી. આ હકીકત મારા સાંસારિક સગાએ સમજી શકતાં નથી. એ સંતવ ક્ષમા આર્જવ માર્દવ વિગેરે સ્વજનેને પૂરે સગતે હજી ક્ય નથી પણ તેઓના સંગને રસ જરા જરા ચાખે છે તે ઉપરથી ૨૪ Page #557 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીનાં પદે. મને તેના ઉપર એટલે બધા પ્રેમ આવી ગયા છે કે હવે તે રસ છૂટી શકે તેમ નથી, તે આકર્ષણ દૂર થઈ શકે તેમ નથી, તે પ્રીતિ વિસરી શકાય તેમ નથી. યશવિલાસમાં શ્રીમાન યશોવિજય ઉપાધ્યાય સુડતાલીશમા પદમા કહે છે કે – લોકલાજસે જે ચિત્ત ચરે, સ તો સહજ વિવેક હી સુના, પ્રભુ ગુન થાનાવગર ભ્રમ ભલા, કકિરિયા સે રાને રૂના. ઘહિં ઘહિ સાંભરે મા સલુણુ. જ આવી જ રીતે તે જ મહાત્મા શાંતિનાથજીના સ્તવનમાં કહે છે કેજાણ્યા રે જેણે તુજ ગુણ લેશ, બસ રે રસ તેને મન નહિ ગમે છે, ચાખે રે જેણે અમી લવ લેશ, ખાસ બુકસ તસ રૂચેકીએ. આવી રીતે જેણે ગમાર્ગને પરમાત્મગુણપ્રકટીકરણને રસ એક વખત ચાખ્યો હોય તે તેને કદિ વિસરી શક્તા નથી અને તેને પછી સાધારણ વસ્તુઓમા–પદાર્થોમાં કે પ્રાણુઓમાં પ્રેમ આવા નથી, તેને તે સર્વે બાકસ બુકસ લાગે છે, રસ વગરનાં છોતરું લાગે છે, નેહ વગરનાં કુશકા લાગે છે. વળી એ સ્વજને એવા છે કે એનો જેમ જેમ અનુભવ વધારે થતું જાય, જેમ જેમ તેઓને પ્રસગ વધારે પડતું જાય તેમ તેમ તેના પ્રેમની અને સજજનતાની વિશેષ વિશેષ પ્રતીતિ થતી જાય છે અને તેમ હોવાથી તેઓને વધારે પ્રસગ પાડવાની થતી ઇરછામાં સગાંસબંધીઓ જે પ્રત્યવાય નાખે છે તેમા તેઓનું ભેળાપણું અથવા સ્પષ્ટ શબ્દમાં કહીએ તે ચૂખીઈ જ જણાઈ આવે છે. ભેળાને વાસ્તવિક અર્થ મૂર્ખ જ થાય છે. આ પ્રમાણે હકીકત છે તે વિચારી જ્યારે શુદ્ધ આત્મજાગૃતિ કરવા મનમા દઢ ભાવના થાય ત્યારે પોતાનાં સગાંઓની વાત કેવી લાગે છે તે પર વિચાર કરી અત્યાર સુધી અધ્યાત્મની વાત કરતાં કેવી વૃત્તિ થાય છે અને નકામી વાતે કરવામાં કે જ્ઞાનને બાજે ઘરડે પડે છે તે વિચારવું. જ્યારે અતરંગ વૃત્તિ ઉદ્દભવે છે ત્યારે અતઃકરણથી આ ચેતનને સસારપર ત્રાસ છૂટે છે. એ એનાં સગાંસબંધીઓની વાતની ચોગ્ય કિમત આકે છે અને પિતાને વાગ્ય માર્ગ ગ્રહણ કરી લે છે. એગમાર્ગમાં એક વખત રસ જગાડે, અતઃકરણપૂર્વક સ્વજન સાથે પ્રેમપ્રસગ કરે, પછી આગળ માર્ગ શું લે Page #558 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશકું. ] નટનાગર અને ચેતનના સંયાગ. ૩૦૧ તે જરૂર સુજી જશે. ઢઢ ભાવના અને પ્રખળ પુરૂષાર્થની આગળ અન્ય પ્રત્યવાયા અડચણ કરી શકતા નથી. * ओरानो कहा कहावत ओरपें, नाहि न कीनि चोरी, काछ कछ्यो सो नाचत निवहेई, और चाचरी चरी फोरी' मनसा० ४. “ (ચેતનજીને) બીજાની પાસે શા માટે ઠપકા દેવરાવવા? તેણે ચારી કરી નથી (ગુન્હા ાઁ નથી) એમ કાંઈ નથી. (હવે તે) કચ્છ લગાગ્યે તે નાચ કરવાથી જ ભજે (પાઠ ભજવવાથી જ ખીલે), આકી બીજા તા ગાનારની ટોળી વિગેરે વ્યવહાર માત્ર છે.” ભાવ—હવે આ ચેતનજીને અન્ય પાસે ઠપકા પણ શું દેવરાવવા હવે ઠપકા દેવરાવવાના જરા પણ અવકાશ નથી અને તેમ કરવાનું કારણ પણુ રહ્યુ નથી. ચેતનજીએ અત્યાર સુધીમાં અનેક વખત ચારી કરી નથી એવું કાંઇ નથી, ત્યારે હવે તેણે ખીજાની પાસેથી શું શિખામણ લેવાની છે? પાતે અત્યાર સુધીમાં અનેક પ્રકારની ભૂલે કરતા આન્યા છે તે હકીકત તેને હવે સમજાણી છે. તે જાણે છે કે પેાતે રાગ વિગેરે કારણેાથી અનેક પ્રકારની સુરેશ વારંવાર કરતા આન્યા છે અને તે ગુન્હેગ્માની શિક્ષા તરીકે તેને ભવભ્રમણા થઇ છે અને થયા કરે છે. તે અત્યાર સુધીમાં ઘડિકમાં રાગ કરતા, ઘટિકમાં દ્વેષ કરતા, ઘડિકમાં કષાય કરતા, ઘડિકમાં પ્રમાદકરતા, ઘડિકમાં વિકથા * આરાહનાને બદલે એક જગાએ ઔરહેના' શબ્દ છે. અર્થ એક જ હોય એમ જણાય છે. ઉપાલંભા એ સંસ્કૃત શબ્દનુ આ પ્રાકૃત રૂપ છે - ઇંધી પક્તિમાં પાઠ “ઔર ચાચર ચરં ફરી ” એવા પણ પાઠ છે. અન્યત્ર બીજી અને ચાથી પંક્તિને છેડે હા મૂક્યા છે તે જકર પ્રમાણે રાગાનુસાર આલવાને છે ૪ આરાહના ઉપાલંભ, ઠપકો કહાળુ, શા માટે. કહાવત દેવરાવવા એરÖીજાની પાસે નાહિ=નથી. ન કીનિનથી કરી ચેરીગુન્હા કાકા, કોટા (નાચતી વખત અથવા મદ્યાર્દિક કુસ્તી કરતી વખત પહેરે છે તે). કળ્યો પહેર્યાં, ધારણ કર્યો સાતે નાચત=નાચવાથી નિવહેઈમજે. ઔરબાકીના બધા તો ચાચરી ગવયાની ઢાળી ચરી કારી=સાધારણ, વ્યવહાર માત્ર Page #559 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ આનંદધનજીનાં પો. [પદ કરતા અને એવી એવી અનેક જાતની તે ભૂલ કરતા હતા અને તેથી પોતાનું આત્મધન લુંટાવી દેતા હતા. આ સર્વ વાત તેના જાણવામા હવે આવી છે. ચરમાવર્તમાં તેને હવે વસ્તુસ્વરૂપની ભાસ થવા લાગ્યા છે, ત્યારે એવા વખતમા તે ખીજાની પાસેથી સસારમા આસક્ત થવાની શિખામણા અથવા તેને અનુરૂપ ઠપકાએ શા માટે સાંભળે ? અને તેવી રીતે સાંભળવાનું તેની પાતાની ઉન્નતિ માટે કેવી રીતે થાય? વળી રાગાદિક જે જે કસુરા તેણે કરી છે તેની સજા તે તેણે પેાતે જ ખાવાની છે, તેમાં હવે અન્યની પાસે શું વાતા કરવાની છે અને જ્યારે તેનું મન નટનાગરમાં જોડાઈ ગયું છે તે પછી પોતાના ગુન્હા કેવા છેઅને કેટલી છેઅને તેની ચૈાગ્ય સજા થઈ છે કે નહિં તે સર્વ વાતના વિચાર ચેતનજી પાતે જ કરી લેશે. જો ચૈતનજી ગુન્હા કબૂલ કરતા ન હાત તે અન્યની પાસે તેને ઠપકો દેવરાવવાની જરૂર હતી, પણ હવે તે તે પેાતાની ભૂલો ખરાખર સમજીશકે છે તેથી હવે તેણે પોતેજ પોતાને શિક્ષા કરવી. હવે તે પાતેજ ગુરૂ અને પાતેજ ચેલા ખમની જવુ. આવી રીતે પોતાના ગુન્હા પોતાને ખરાખર સમજાય અને તેની શિક્ષા પણ પાતેજ જાતે કરી શકે એટલી નટનાગરમાં પ્રીતિ થાય ત્યારે નિશ્ચયશુદ્ધિ થઈ છે એમ સમજવુ જ્યાંસુધી રાગાદિ૪ના પોતાના માર્ગો સાચા છે અથવા ગ્રાહ્ય છે એવી વૃત્તિ રહે, પોતાનાં કુટિલ વિષમ કાર્યો અથવા આચરણાના ચેન કેન પ્રકારેણુ બચાવ કરવાની ઈચ્છા રહે ત્યાંસુધી સમજવું કે હજી આ જીવ ખરેખર શુદ્ધ થયા નથી અને તેને અન્ય પાસે ઉપાલલ દેવરાવવાની જરૂર છે. પોતે ભૂલે છે એ સમજવું જોઈએ, ભૂલમાં પેાતાની ગૃદ્ધિ કેટલી છે તેનુ માપ કરવું જોઈએ અને ભવિષ્યમાં એવા ગુન્હા ન થાય તેને માટે હે ભાવના કરવી જોઈએ. આ પ્રમાણે જ્યારે I વૃત્તિ થાય ત્યારે નિશ્ચયશુદ્ધિ થાય અને તેવી સ્થિતિ જ્યારે મનસા નટનગરમાં જોડાય અને ઔર સમનર્સે તાડાય ત્યારે જ વાત ખરાખર વિચારીને ગ્રાહ્યમાં લેવા લાયક છે. થાય એ } મદ્ય જ્યારે કુસ્તી કરવા તૈયાર થાય છે ત્યારે પેાતાના સાથળ ઉપર કચ્છ પહેરે છે અને તેવી જ રીતે નાચ કરનાર પણ પેાતાનાં કપડાં પડી ન જાય અથવા નાચવાના જેસમાં અવ્યવસ્થિત ન થઈ જાય Page #560 -------------------------------------------------------------------------- ________________ આડત્રીશમુ.] નટનાગર અને ચેતનનો સાગ. ૩૭૩ તેટલા માટે કરછ પહેરી લે છે. આથી નાચવામાં સરળતા પ્રાપ્ત થાય છે. આવી રીતે નાચવાને વેશ લીધું હોય તેનાચવાથી જ ભજે છે, નાચવાનો વેશ લઈને પછી બેસી રહેવાય નહિ અને કેતે વેશ લઈને પછી બેસી રહે તેતેમ કરનારને ડહાપણવાળ પણ ગણવામાં આવે નહિ. આવી રીતે તે જે કામ હાથમાં લીધું છે અને જેને માટે વેશ કાઢ્યો છે તે વેશ ભજવવાથી જ ઠીક ગણાય, તે કામ પાર ઉતારવામાં જ તારું ડહાપણુ ગણાય. તે મોક્ષ જવા માટે ચારિત્રીયાને વેશ લીધે હોય અથવા તે કુસ્તી કરતી વખતે જેમ કચ્છ બાંધીને મલ્લ કુસ્તી માટે તૈયારી બતાવે છે તેમ તે કઈ પણ પ્રકારની મોક્ષપ્રયાણની તૈયારી બતાવી હોય તે પછી તારે તે વેશને બરાબર ભજવવે ચગ્ય છે, પછી તું બેસી રહીશ અથવા બીજે પાઠ ભજવીશ તે તે તને શોભશે નહિ. આ હકીકત કહીને સર્વવિરતિ આદરી દીક્ષાને વેશ લેનાર અથવા દેશવિરતિ આદરી શ્રાવકને વેશ કાઢનાર અને ત્યાર પછી અન્ય કાર્યમાં પડી જઈ પિતાને વેશ ન ભજવનાર–વેશને લજવનાર કેવી રીતે હાંસીપાત્ર થાય છે અને તે હકીક્ત તેને કેવી રીતે શોભા આપનાર થતી નથી તે બતાવ્યું. વેશ લીધે હોય તે તે બરાબર ભજવવું જ જોઈએ; અષાહાભૂતિને જ્યારે ભરત ચક્રવર્તીનું નાટક કરવા કહ્યું ત્યારે તેમણે એવી તદ્રુપ ભાવના અંતઃકરણથી કરી અને અભિનય સાથે એક સુંદર પાઠ ભજવી આપે કે સત્યરૂપે આરિસાભુવનમાં ભરતચકીની પેઠે પિતાને કૈવલ્ય પણ ઉત્પન્ન થયું. આનું નામ તે પાઠ ભજવે કહેવાય અને બાકી બીજા સર્વ છે તે તે ગવૈયાની ટેળીના સાજ માત્ર છે, વ્યવહારરૂપ છે. જેમ નાચનારની સાથે વાજા વગાડવાવાળ, તબલચી, શરણાઈવાળા વિગેરે અનેક હોય છે પણ સુખ નાચનાર તે એક જ હોય છે તેવી રીતે મુખ્ય કાર્ય કરવા ધાર્યું હોય છે તે તે એક જ હોય છે અને વચ્ચે વચ્ચે જે કાર્ય થાય છે તે તે સાધ્યરૂપ નથી પણ સાધારણ છે. દાખલા તરીકે નાચનારની સાથે ઉપર ગણવેલ સાજ હોય છે તેવી રીતે મોક્ષમાર્ગ સાધતાં વચ્ચે વર્ગગમનાદિ કાર્યો થઈ જાય તે સર્વ પ્રાસંગિક છે. આ જ કાર્ય માટું આદર્યું છે, તેનું પ્રયાણ મોક્ષ જવાનું છે, તેનું સાધ્ય ક્ષસ્થાન છે અને તેટલા માટે તેને Page #561 -------------------------------------------------------------------------- ________________ ae આનધનનાં પા [ પદ ચેાગ્ય તેણે જે વેશ કાચો હાય તે તેણે ભજવવા ચાગ્ય છે. વચ્ચે સ્વર્ગગમનાદિ કાર્યો ખની આવે તે ભલે અન્યા કરો, પરંતુ આ જીવે ચેતનજીએ પાતાનું સાધ્ય કઢિ ચૂકવું નહિ, કાઢેલા વેશ ખરાખર ભજવવા અને તેમ કરી પેાતાની જાતને શાલા મળે તેમ કરવું, આ ચેતનજીએ નટનાગરમાં પ્રેમ જોડ્યો છે અને ખીજા. સર્વથી તેના સબંધ છેડી નાખ્યા છે. આટલી હદ સુધી જ્યારે તેની ઉત્ક્રાન્તિ થઈ છે ત્યારે હવે તેણે વળી પાછું મનને અસ્તવ્યસ્ત કરી જ્યાં ત્યા રખડાવી કાઢેલા વેશમાં ભગાણ પાડવું ન જોઈએ. જો તેમ કરવામાં આવે તે તેના અભિનય અને કળામા માટી ખામી આવે અને પાત્ર તરીકે તેની ગણનામા મીંઠુ આવી જાય. આટલા માટે ચેતનજીએ પેાતે જે કસુરી અગાઉ કરી છે તે જ્યારે નટનાગરમાં પ્રીતિ થવાથી તેને જણાઈ આવી ત્યારે હવે તેને બહારના સાંસારિક સમધી પાસેથી શિખામણ લેવાની અથવા તે અનુસાર ચાલી પોતાના . કાઢેલા વેશમાં ક્ષતિ આણવાની જરૂર રહી નથી અને તેમ કરવા કદાચ તે લલચાઈ જાય તેા સમજવું કે હજી તેને નટનાગરમાં પ્રીતિ થઈ નથી, થઈ હાય ! માત તાત અરૂ સજજન ભ્રાત જે લેાળી ભાળી વાતા કરે તેમાં તેનુ મન કદિ લાગે નહિં. અહેા સુજ્ઞ ચેતનજી! તમારા કાઢેલા વેશ હવે ખરાખર ભજવી આપે અને આ સર્વે વ્યવહારને અંગે તમારે શું કરવુ જોઈએ તે તમારા નટનાગર જેની સાથે તમે મન જોડ્યુ છે તેને પૂછી જુએ. હવે કાઢેલા વેશ છેડી દેતા નહિ અથવા જે વેશ પહેર્યો છે તેનાથી ખીલે (જૂદા) પાઠ ભજવતા નહિ. ग्यानसिंधू' मयित पाइ, प्रेमपीयूष कटोरी हो; मोदत' आनंदघन प्रभु शशिधर, देखत दृष्टि चकोरी. मनसा० ५ ૧ ‘જ્ઞાનસિંધુ નવિન પાઇ” એમ પાઠાન્તર એક પ્રતમા છે, એ પાઠ અશુદ્ધ જણાય છે ૨ મદ્ભુત સ્થાને એક પ્રતમાં માહત પાઠ છે, અર્થે લગભગ સરખા છે ૫ ગ્યાનસિંધૂ—જ્ઞાનર્મિ, જ્ઞાનસમુદ્ર અસ્થિમંથન કરીને અમૃત, નિશ્ચય દૃષ્ટિરૂપ પ્રેમ અમૃતરસની કેક્ટરી=પ્યાલી, કઢાશ શશિધર–ચંદ્રમા દેખત દેખીને દૃષ્ટિ નિશ્ચય દૃષ્ટિ કરી ચકર, ચતુર પ્રેમપીયૂષ પ્રેમ Page #562 -------------------------------------------------------------------------- ________________ ' આડત્રીશમુ.] નટનાગર અને ચેતનના સયેાગ, ૩૭૫ શાસ્ત્રસમુદ્ર અથીને તેમાંથી પ્રેમઅમૃતની પ્યાલી પ્રાપ્ત કરી છે, (તે પીને ) આનદ પ્રભુ ચન્દ્ર અને (તેને દેખીને) ચકાર નિશ્ચયસૃષ્ટિ આનંદ પામે છે, રાજી થાય છે.” ભાવ.-પુરાણપ્રસિદ્ધ વાર્તા છે કે દેવએ સમુદ્ર મથન કરીને અમૃત પ્રાપ્ત કર્યું અને તેનું પાન ચંદ્રમાએ કરીને તે અમર થયા. અમૃતપાન એ દેવતાઓનું પણ તેટલામાટે લક્ષ્યસ્થાન રહે છે અને તેને પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારના પ્રયાસ કરવામાં આવે છે. અહીં જ્યારે ચેતનાએ નટનાગરમાં પ્રીતિ જોડી અને ઔર સબનસે તેને તાડી નાખી ત્યારે તેના ઉપર ઘટના કરતા વિ કહે છે કે આ પ્રેમ (love) જેને માટે અન્ય શાસ્ત્રકારો પણ અહુ લખે છે તે ખરેખર અમૃત છે, જ્યારે આ ચેતનજીને નિશ્ચયષ્ટિ જાગ્રત થાય છે ત્યારે તેને સર્વ છવા ઉપર બંધુત્વ અને સ્વસમાનત્વ પ્રત્યક્ષ દેખાય છે. એ પ્રેમ ચેતનજીને એવા સ્થાનમાં મૂકી દે છે કે જ્યાં તે ખરેખર અજરામર થઈ જાય છે અને તેથી એ પ્રેમઅમૃતને વધારે સારી રીતે સમુદ્રમંથનની દંતકથા સાથે ઘટાવી શકાય. અનેક શાસ્ત્રસમુદ્રનું મંથન કરીને શેાધી કાઢેલ આ પ્રેમઅમૃતના પ્યાલા છે અને તે મહા ભાગ્યવાન હોય તેને પ્રાપ્ત થાય છે. એ પ્રેમઅમૃતનું પાન કરીને આનંદઘનરૂપ જીવાત્મા જે અત્યારે અંતરાત્મ સ્વરૂપમાં વર્તે છે તે રૂપ ચંદ્રમા બહુ માનદમાં વર્તે છે. ચંદ્રને જેમ મંથન કરીને પ્રાપ્ત કરેલ અમૃત રસના એક કટારા પીવા મળ્યા ત્યારે તેને બહુ આનદ થયેા હતેા તેવી રીતે મહુ વાસ્તવિક રીતે જીવાત્માને પ્રેમપીયૂષના પાનથી આનદ થયા છે, આત્મચંદ્ર તેથી માઢે છે, હરખે છે, મજા કરે છે, પ્રફુલ્રિત થાય છે, ખીલે છે અને વધારે તેજસ્વી બને છે અને તે હકીક્ત જોઈને ચતુર નિશ્ર્ચયદ્રષ્ટિ પણ ખુશી થાય છે, રાજી થાય છે, હર્ષમાં આવી જાય છે ચેતનજી પાતાના નિજ સ્વરૂપમાં આવી તેને વધારે ખીલાવે છે એ બનાવ ોઇને નિશ્ચયદૃષ્ટિ રૂપ ચકેરી હર્ષમાં આવી જાય તે ખરાખર યુક્ત છે, ઉચિત છે, સ્વભાવને અનુરૂપ છે. આ પ્રેમપીયૂષની ભાવના એટલી ઉત્તમ રીતે કરવામાં આવી છે કે એનાપર ચેાગનું બંધન કરવાથી તે બહુ આશ્ચર્યકારક પરિણામ નીપજાવી શકે તેમ છે. પ્રેમ એ એવી વસ્તુ છે કે એનું વર્ણન શોમાં Page #563 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ આનદાનજીના પદો. [પદ થઈ શકતું નથી અને જ્યારે એ પ્રેમ મેહનું રૂપ તજી દઈ સ્વભાવ૩૫ પકડે અને સર્વ મનુષ્યપર, સર્વ પ્રાણી ઉપર, સર્વ આત્મ-દ્રવ્ય ઉપર લંબાય ત્યારે તેમાંથી જે આનંદધારાઓ છુટે છે તે અનુભવથી જ સમજાય તેવી છે. એનું વર્ણન કરવામાં કવિની કલમ નકામી થઈ પડે છે, એને વાસ્તવિક ખ્યાલ અનુભવથી જ પ્રાપ્ય છે. મૈત્રીભાવનાનું આ પ્રબળા પરિણુમ છે. તાત્પર્યર્થ એ છે કે અન્ય સર્વ ઉપાધિઓને ત્યાગ કરી નિજ રવરૂપ સમજે, ભવાંતરમાં આ ચેતનજીએ અનેક ભૂલો કરી છે તેને લઈને તેની આધુનિક શોકાસ્પદ સ્થિતિ જણ્ય છે, તે સમજી તેનાં કારણે વિચારી તેને દૂર કરે અને છેવટે તેને નટનાગરમાં જેડી દે, મતલબ તે પિતે જ નટનાગર છે એટલે તેને તેના નિજ સ્વરૂપમાં મેળવી આપે તે વખતે પછી તેને જે અખંડ પ્રેમ જાગ્રત થશે અને તેથી તેને જે મહા આનદ પ્રાપ્ત થશે તે એ છે કે એક વખત તે રસને પાલે પીવાથી તમને તે જણાઈ આવશે. વારવાર તમને કહેવાથી તેનું રસત્વ તમારા ખ્યાલમા નહિ આવે પણ એક વાર તેનું પાન કરશે ત્યારે તમને તેમાં એટલું માધુર્ય લાગશે કે પછી તમે રોગીઓ તરફથી તેના પાનની ભલામણ માટે રાહ પણ જોશે નહિ. અત્યારે તમને ભલામણ એક જ કરવાની છે કે તમે જે વેશ કાઢે છે તે બરાબર ભજે, જે તમારૂં મેક્ષ જવાનું પ્રયાણ હોય તે તેને માટે એગ્ય ભાતું તૈયાર કરે અને પછી તમને લોકલાજ, કુળમદા કે અન્યકુત મશ્કરી માટે દરકાર પણ રહેશે નહિ તમારૂ આત્મદ્રવ્ય શું છે અને તે તેના શુદ્ધ સ્વરૂપમાં કેવા પ્રકારે પ્રગટ થાય તેને વિચાર કરવા માટે પણ એકવાર તેને નટનાગાર સાથે જોડી દે ૫ ઓગણચાલીશમું-રોગ-જોતી અથવા જયવતી. *तरस की जइ दइ को दइकी सवारीरी, तीक्षण कटाक्ष छटा लागत कटारीरी. तरस० १ .૧ તસ-પાદુગલિક સુખની તૃણુ કી કઇ વસ્તુ છેશી વસ્તુ છે? જ0= દવ, કર્મ, કૌ ઈ, એક દઇકી કર્મની સવા લશ્કર તીક્ષણ તીણા કટાક્ષ= આડી નજરે તેવું તે, વદ વિલેકન ટા=પનિ લાગત લાગે છે. કટારી કટાર જેવી જે પ્રથમ પતિ એ છે પ્રતમાં આવી રીતે છે તરસ કરી દઇકો દઈકી સવારી” એ ડ સુન્દર છે, તેની અર્થચર્ચા વિવેચનમાં કરી છે. Page #564 -------------------------------------------------------------------------- ________________ ઓગણચાલીસમુ. મહારાજનું પ્રાબલ્ય-ભગતૃષાનું જોર-ચેતનાને દાહ. ૩૭૭ પગલિક સુખની તૃષ્ણ શું છે? જુઓ! (તે) કેઇ (એક) કર્મ છે કે કર્મનું લશ્કર છે. તેના તીક્ષણ ક્ટાક્ષની પંકિત જાણે કટાર હોય તેવી લાગે છે.” ભાવ-ઉપરના પદમાં જણાવ્યું તે પ્રમાણે મનને નટનાગરમાં જોડવાથી અને બીજા સર્વ સાથે તેને સંબધ તોડવાથી નિશ્ચયદૃષ્ટિ જાગ્રત થાય છે ત્યારે તે મોહનીય કર્મનું જોર રહેતું નથી, પરંતુ તેવી સ્થિતિ પ્રાપ્ત થતાં સુધી મેહ રાજાનું જોર બહુ રહે છે, તે કેવા પ્રકારનું છે તે અત્ર અભુત રીતે બતાવે છે આ પદમાં મેહ રાજાના લશ્કરનું જેર કેવા પ્રકારનું છે તે નિશ્ચયષ્ટિ પ્રાપ્ત કરવા ઉઘુક્ત થયેલા ચેતનજીને ઉદ્દેશીને બતાવે છે. મેહનું સ્વરૂપ બતાવતાં કહે છે કે વ્યવહારદ્રષ્ટિમાં જ્યાં સુધી આ ચેતનજી હતા ત્યાસુધી તેને પગલિક સુખની ઈચ્છા વારવાર થતી હતી. કોઈ વખત તેને સ્ત્રીસંગની ઈચ્છા થાય, કેઈ વાર સુંદર ભેજને જમવાની ઈચ્છા થાય, કેઈ વાર મદ્યપાન કરવાની ઈચ્છા થાય, કોઈ વાર સુગધી પદાર્થોને સુવાસ લેવાની ઈચ્છા થાય, કેઈ વાર સુદર સ્ત્રી તરફ દષ્ટિપાત કરવાની ઈચ્છા થાય અને કોઈ વાર મધુર ગીત નૃત્ય સાંભળવાની ઈચ્છા થાય, તેવી પાંચે ઇદ્રિનાં વિવિધ પ્રકારનાં વિષયસુખની તેને જે ઈચ્છાઓ થતી હતી તે સર્વે તેણે માની લીધેલા સુખને પ્રાપ્ત કરવા માટે જ થતી હતી. પ્રભુના સુંદર સ્વરૂપનું દર્શન કે ગુણ ગાન દેખવાની કે શ્રવણ કરવાની વિશિષ્ટ ઈછા પણ તેને થતી ન હતી. ત્યારે આવી તેને પદગલિક સુખની તુણુ થતી હતી તે વસ્તુ શી છે? આવા સવાલના જવાબની વિચારણામાં તે કહે છે કે અરે ભાઈ! જુઓ તે ખરા, મને એમ લાગે છે કે પાગલિક સુખની તરસ તે કર્મ હશે, પણ તે એકાદ કર્મ હેય એમ તે સંભવતું નથી, તે એવા જોરથી દઢ આગ્રહ સાથે આવે છે કે તે એકાદ છુટું કર્મ હોય એમ તે લાગતું નથી પણ તે તે કર્મનું મોટું લશ્કર હેય એમ જણાય છે. જાણે કર્મની સેનાનું ધાડિયું આવતું હોય એવી તેની રીત જણાય છે. આનું કારણ પિતે જ જણાવે છે. એક ચક્ષુઈદ્રિયને જ વિષય પકડીએ જ્યારે કામદેવનાં સર્વ શાથી સજજ થયેલી નવ યુવતી કટાસ Page #565 -------------------------------------------------------------------------- ________________ [પદ આનંદઘનજીનાં પદ્મ ૩૭. ફૂંકે છે એટલે જ્યારે તે વક્ર વિલેાકન કરે છે ત્યારે તેનાં તે તીકણુ દ્રાક્ષની પક્તિ કટારની જેમ શરીરને ભોંકે છે. દેખાવમા તે વક્ર વિલેકિન કાંઈ જણાતું નથી પણ કટાના મારથી પણ તે તે સખ્ત પડી જાય છે. ચક્ષુદ્રિયના વિષયના આ તે એક વિભાગ થયે. એવી રીતે તેના બીજા અનેક પ્રકાર થાય છે અને તેવી રીતે ખીછ ઇંદ્રિયાના વિયેના હું વિચાર કરૂ છુ ત્યારે જણાય છે કે એ વૈષ્ટ્રગલિક વિષયની તૃષ્ણા તે એક કર્મ નથી પણ કર્મનું મોટું લશ્કર છે અને તે ચેતનજીની તરક પેાતાને શ્રૃઢ માર ચાતરથી એવા પ્રખળપણે ચલાવે છે કે ચેતનજીને તે તદ્દન હરાવી દ્વઈ પાતાના કમામા લઈ હતાશ કરી મૂકે છે. સાધારણ રીતે તે એક કર્મ હોય તા તેનું આવું પ્રખળ જોર સંભવે નહિ, કારણકે એક દુશ્મન એટલુ બધુ કામ કરી શકે નહિ અને વિષયસુખની અભિલાષા તા આવતી વખત જ ચેતનજીને ઉંધી પાડી દે છે અને તેને મજબૂત રીતે પોતાને વશ કરી લે છે તથા મજામા લઈ લે છે. ત્યારે એને પ્રેરનાર કર્મ તે એક છુટુ છવાયું કર્મ ન હેાવુ જોઈએ. પણ કર્મરાજાની આખી સેના હાવી જોઈએ. એક સ્ત્રીના કટાક્ષ જ માહરાજ ની પ્રેરણાથી આટલું કામ કરે છે તો તેની પીઠે તેની મદદમા કર્મની માટી ફ્રીજ હાવી જ જોઈએ. વાસ્તવિક હકીકત પણ એ પ્રમાણે છે. માહનીય કર્મને સર્વ કર્મેટઢળના રાજાની પદવી આપવામાં આવી છે અને જ્યારે તે પેાતાની સેનામાથી એકાદ કમૅને આ ચેતનજીને વશ કરવા માકલી આપે છે ત્યારે તેની પછવાડે કર્મની આખી સેના પેાતાનાં શસ્ત્રાસ્ત્ર સાથે ખડી રહે છે. એનું અદ્ભુત વર્ણન ઉપમિતિ ભવપ્રપંચા કથા વાચનારે અનેક પ્રસગે વાગ્યું હશે. ત્યાં કમૅરાજમાહનીય કર્મના મંત્રીનું • પદ વિષયાભિલાષને આપવામા આવ્યું છે અને તેના પાંચ ઇંદ્રિયારૂપે પાચ પુત્રના કરેલા આ સર્વે સસારપ્રપંચ છે એમ ખતાવ્યું છે. ઉપાધ્યાયજી શ્રીસદ્યશેાવિજયજી પણ એવી જ રીતે કહે છે કે. 1 રાગ કેશરી છે વડ શારે, વિષયાભિલાષ તે મંત્રી તાજા જેના છેફ્ ઇંદ્રિયપચારે, તેહનું ક્રીયા એ સકળ પ્રપંચારે. ૧ રાગ માપસ્થાન પર સગાય ગાથા બીજી Page #566 -------------------------------------------------------------------------- ________________ આગણુચાલીશમુ.] માહ રાજાનું પ્રાબલ્ય—ભાગતૃષાનું એર ચેતનાના દાહ. ૩૫૯ રાગ કેશરી મેરાજાના મોટા પુત્ર છે અને તે પિતાની ગાદીપર બેઠા છે એમ અત્ર ખતાવ્યું છે. આ રાગના સપાટામા જે આવે છે તે સંસારમાં ખેંચી જાય છે અને તેથ્યનું સ્થાન પછી નરક નિદ જ થાય છે એમ ઉપાધ્યાયજી તે જ સ્વાધ્યાયમાં આગળ જતાં કહે છે. આટલા સહજ કરાવેલા' મેહુરાજાના પરિચયથી જણાયું હશે કે વિષયની તૃષ્ણા તે મેહુકટકઢળ છે અને તેને વશ કરવા માટે અથવા તેની સામે થવા માટે પ્રખળ પુરૂષાર્થ અથવા ભગીરથ પ્રયત્નની જરૂર છે. ... એ ભાગતૃષ્ણાનું સ્વરૂપ હેજી પણ વધારે આગળ અતાવવામાં આવે છે. આવું તૃષ્ણાનું સ્વરૂપ ચેતનજી જ્યારે ચેગમાર્ગમાં પ્રગતિ કરવા દઢ ઈચ્છાવાળા થાય ત્યારે જ તેના સમજવામાં આવે છે, ત્યાંસુધી તા તે સંસારનાં સર્વ કાર્યોમાં મસ્ત બની રહે છે અને તે ગમે તેટલી વખત પાછી પડે છતાં તેને તેમાં એટલે સ્વાદ આવે છે કે તે સંસારને ચાઢતા જાય છે. હાડકું ચાટનાર કુતરાને તેા પેાતાનું લેહી પીવાના પણ માની લીધેલા સ્વાદ મળે છે પણ આને તે તેટલા સ્વા≠ પણ આવતા નથી, પણ મેહરાજાએ તેને એવા ઉલટા પાટા ખંધાવી દીધા છે કે તે જરા પણ ઊંચી આંખ કરતા નથી, જાતા નથી, વિચારતા નથી. પ્રથમ પંક્તિમાં અન્ય પ્રતને પાઠ તરસ કીજેરી ઈકો નઇંકી સવારીરી’ છે. એ પાઠના ભાવ આ પ્રમાણે થઈ શકે. હે પ્રભુ! મારાપર તરસ કરા, યા કરો. આ જે કર્મે મારી તરફ આવે છેઅને મારાપર જોર ચલાવે છે તે કોણ છે? એ તે કર્મ છે કે કર્મનું મોટું લશ્કર છે? આ પ્રમાણે ભાવ થઈ શકે છે પણ તે માટે તરસના અર્થ યા એમ કરવા પડે છે. તાણીને એ અર્થ ઘટી શકે છે પણ મૂળમાં જે પાઠ લીધા છે તે વધારે સારો અને સુસ્પષ્ટ અર્થ આપે છે. હવે એ ભાગતૃષ્ણા આ ચેતનજીની સાથે કેવી રીતે વર્તે છે તે વિશેષ બતાવે છે. આ ભાવ સમજી વિચારીને એ લાગતૃષ્ણાના સંબંધમાં કાંઈક નિર્ણયપર આવી જવા એટલે તેના સંબંધ કેટલા અને કેટલા વખત સુધી રાખવા ઉચિત છે તે નિર્ણય કરવા ચેાગ્ય છે. ચેગમાર્ગના અભ્યાસી માટે નિયમ ચાગનું દ્વિતીય અંગ છે એ ધ્યાનમાં રાખવું. Page #567 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીનાં પદો ૩૮૦ પદ सायक लायक नायक भानको पहारीरी, काजर का जनलाज वाज न कहुं वारीरी. तरसकी० २ ભગતૃષાનાં) બાણે ચગ્ય ચેતન સરદારના પ્રાણને હરનારા છે. શુ (તેને) જરા-ઘડપણ છે? અથવા શું તેને લોકલાજ છે? (તેનાપર) લગામ પણ નથી કે તેને વારીને (કાંઈ કહી શકુઠપકે આપી શકું? ભાવ આ ભગતૃષા જ્યારે ચેતનજી ઉપર પોતાને ઘેરે ઘાલે છે ત્યારે તેની પાસે પાશ ઈદ્રિય-પર્શ, રસ, મધ, રૂપ અને શબ્દરૂપ બાણે એવા જબરજસ્ત હોય છે કે તે પ્રત્યેક પ્રાણુને હણ શકે છે જુની કથાઓમાં વાંચ્યું હશે કે અન્ય સ્ત્ર વાયવાસ્ત્ર વિગેરે શર એવાં પ્રબળ હોય છે કે પિતાનું કામ જરૂર કર્યા વગર રહેતાં નથી, તેવી જ રીતે આ કાળમાં બpક તથા તેપના ગાળાગાળાઓ મહા ઘાતક હાય છે. આ પ્રમાણે ભગતૃષ્ણનું એક એક બાણ આ ચેતનજીના પ્રાણને હણનારું છે. ઉપર એવી શકા કરી હતી કે આ ભગતૃષા તે એક કર્મ છે કે કર્મનું લશ્કર છે તેને અત્ર ખુલાસો થાય છે. તે એવી જબરજસ્ત છે કે તેનું પ્રત્યેક બાણ આ ચેતનજીના પ્રાણનું ઘાતક નીવડે છે, ચેતનજીને અસ્તવ્યસ્ત કરી નાખે છે અને તેને મુંઝવી દે છે. ચેતનજીના પ્રાણ તે જ્ઞાનદર્શન ચારિત્રરૂપનિજ ગુણ સમજવા. આત્માના આ જ્ઞાનજીવન, દર્શનજીવન અથવા ચારિત્રજીવનને ભાગતુષા હરી લે છે અથવા તે તેને ઘાત કરે છે વિષયસુખની લાલસા એવી પ્રબળ પણે થાય છે અને તેનું જેર એકંદર રીતે એટલું તાકાતવાળું હોય છે કે એની સાથે લપટાયલા ચેતનજી પોતાના નિજ સ્વરૂપને ભૂલી જાય છે, પરવશ બની જાય છે અને ત્યાર પછી એવા ખેલ ભજવે છે કે તેનામા જાણે સજ્ઞાનજીવન કે સચારિત્રજીવન હશે એમ પણ લાગે નહિ, ચેતનજીની આવી વ્યથિત અવસ્થા કરનાર ભગતૃષા છે અને ચેત ૨ સાયક=બાણ લાયકાગ્ય નાયક આભારય સરદાર પ્રાણપ્રાણને અપહારીરી =હાણનાર, ઘાતક કારશુ તે) જરાવસ્થા છે કા જનલાજ= (તેને) લાલજી છે વાજલગામ ન=નથી વારી રી યારીને Page #568 -------------------------------------------------------------------------- ________________ ઓગણચાલીશમુ] મોહ રાજાનું પ્રાબલ્ય-ભગતષાનુ જોરચેતનાનો દાહ. ૨૮૧ નજી પિતે કેવા છે? એ તે સ્વભાવતઃ લાયક નાયક છે, મહા ઉત્તમ સરદાર છે, ખુદ ભગતૃષાને ઉત્પન્ન કરનાર કર્મકટકને પણ તે સરદાર છે, જો કે તે તેની વિભાવરશા છે. અનંત ઉચ્ચ ગુણના પણ તે સ્વામી હોવાથી શક્તિરૂપે પણ તેને લાયક કહી શકાય અને તેને પિતાને મહા અનર્થ પરંપરામાં ઉતારનાર કમોંના તે પિતે ઉત્પન્ન કરનાર હોવાથી તેને તેના સ્વામી પણ કહી શકાય. આવી રીતે તે બેવડી રીતે એક બીજાથી વિરૂદ્ધ પડે એવી સ્થિતિ ધારણ કરનાર છે, પરંતુ એમાં ફેર એટલે છે કે એનું કર્મવામિત્વ વ્યક્ત છે અને એનું ગુણસ્વામિત્વ શક્તિમા અવ્યક્તરૂપે રહેલું છે. બાકી એ ઉત્કૃષ્ટ આનંદ ભેગવવાને ચાગ્ય છે એવા “લાયક ચેતનજીના પ્રાણુ અત્યારે તે ભગતૃષાના એક એક બાણુ હણે છે એવી દુર્બળ સ્થિતિમાં તે નાયક આવી ગયા છે. આવી ભોગતૃષાને વધારે ઓળખવા માટે કવિ પૂછે છે. વિચાર થાય છે કે આવી રીતે ચેતનજીના પ્રાણની ઘાતક ભાગતૃષાને કાંઈ ઘડપણ હશે કે નહિ? એટલે એ કઈ વખત ઘરડી થઈ પિતાનું જોર ઓછું કરતી હશે કે દરરોજ નવયૌવના સ્ત્રીની પેઠે પૂર દમામમાંજ રહેતી હશે! એ તૃષા પિતે વૃદ્ધાવસ્થા છે અથવા તેને વૃદ્ધાવસ્થા કંઈ અસર કરે છે? તેને જવાબ એક વાર્તિક પૂરી પાડે છે. जीर्यन्ति जीयत केशा, दन्ता जीर्यन्ति जीयत , यौवनाशा धनाया च, जीर्यतोऽपि न जीर्यति. વૃદ્ધ પુરૂષના બાલ સફેદ થઈ જાય છે અને તેના દાંત પડી જાય છે. મતલબ તેના બાલ અને દાંતપર ઘડપણ પ્રાપ્ત થાય છે પણુ પુરૂષ વૃદ્ધ થતા જાય છતાં તેની વિષયસુખાણું અને ધનતુણુ વૃદ્ધ થતી નથી, ઉલટી તેતે વૃદ્ધિ પામતી જાય છે, ઘડપણમાં તે પિતાનું આકરું સ્વરૂપ ધારણ કરે છે. આટલા ઉપરથી જણાયું હશે કે ભગતુષાને ઘડપણની કોઈ પણ અસર થતી નથી. એવી જ રીતે બીજો પ્રશ્ન પૂછે છે કે એ ભોગતૃષાને લોકલાજ કાંઈ હશે કે નહિ? માણસે પિતાના મનથી નહિ તે જે સગાંસંબંધીઓમાં પતે રહેતા Page #569 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ આનલનળનાં પા. [પદ હાય, જેમની સાથે પોતાના વહીવટ ચાલતા હાય તેની લજજા ખાતર ઘણાં સારાં કામ કરે છે અથવા ખરામ કામ કરતાં અટકે છે, પણ આ ભાગતૃષાને એ પણ નથી. એની અસર તળે માણસ એવાં અધમ કામ કરે છે કે જેનુ વર્ણન થઈ શકે નહિ. ભાગતૃષા જ્યારે પ્રમળ સ્વરૂપમાં હોય છે ત્યારે તેની અસર નીચે મૂકાયલા પ્રાણી તદ્દન અંદ્ય અની જાય છે અને જાણે દુનિયા તેને જોતી જ નથી એવી રીતે કાઇના વિચારની કે અભિપ્રાયની દરકાર રાખ્યા વગર એ પેાતાનું કામ ચલાવે જાય છે અને તેટલા માટે અનેક શાસ્ત્રકાર એવા પ્રાણીને ‘વિષયાંધ” કહીને સંખાધે છે. વ્યવહારમાં નજર કરતાં જણાશે કે ભાગતૃષામાં આસક્ત થયેલા પ્રાણીએ અનેક પ્રકારનાં અપ્રમાણિક આચરણ કરે છે, સગા ભાઈ સાથે ધન ખાતર લડે છે, લેણુઢ્ઢણુમાં ગાઢા વાળે છે, માટી વૃદ્ધ ઉમરે દશમાર વરસની માળા સાથે પૈસા આપી પરણતાં તેની આગામી સ્થિતિના વિચાર કરતા નથી, પસ્રીલંપટ થાય છે અને એવી અનેક પ્રકારની અઘટિત ઘટનાઓ કરે છે કે જે બતાવી આપે છે કે તે તદ્દન અંધ છે. વળી એ ભાગતૃષાનું સ્વરૂપ બતાવતાં કવિ કહે છે કે એની કોઈ લગામ પણ હાથમાં નથી કે જેથી તેને વારીને કહી શકાય કે તેણે આ પ્રમાણે વર્તવું જોઈએ. એક સારી અશ્વ લગામથી વશ રહી શકે છે પણ આ ભાગતૃષાને તે ખીલકુલ લગામ જ નથી; એથી એ લગામ વગરના ઘાટાની પેઠે પેાતાના દ્વાર નિરંકુશપણે ચલાવે છે અને તેમા તેને કાઈ પણ પ્રકારના અટકાવ કરી શકાતા નથી. લગામ વગરના અશ્વ કેવી રીતે ચાલે છે તે એક વખત અનુભવવા જેવું છે. આવી રીતે ભેાગતૃષાપર વૃદ્ધાવસ્થાની પણ અસર થતી નથી, તેને લેાકલાજ પણ નથી અને તેને લગામ પણુ નથી. આ પ્રમાણે હકીકત હાવાથી તે આખી જીદગી સુધી કાઈ પણ પ્રકારના અંકુશ વગર અને લોકવિચારથી સંકાચ પામ્યા વગર પાતાનું સર્વ જોર આ ચૈતનજીપુર પૂર દમામમાં ચલાવે છે અને આ ચેતનજી જ્યાંસુધી ચેાગમાર્ગપર પ્રગતિ કરવાને વિચાર અને નિર્ણય કરી તેનું વાસ્તવિક સ્વરૂપ સમજતા નથી ત્યાંસુધી તેના દ્વાર આછે પશુ થતા નથી. Page #570 -------------------------------------------------------------------------- ________________ આગણુચાલીશત્રુ ] માહ રાજાનું પ્રાબલ્ય ભાગતૃષાનું જોર-ચેતનાના દાહ, ૩૮૩ मोहनी मोहन ठग्यो जगत ठगारीरी, दीजीए आनंदघन दाह" हमारीरी. तरसकी० ३ “આખા જગતને ઠગનારી ભેાગતૃષાએ મારા મનમેાહન પતિને (પણ) છેતર્યો છે. હું આનંદઘન પ્રભુ! (તે પતિને મને) પાછે અપાવીએ એવી અમારી ચાહના-વિજ્ઞપ્તિ છે.” . ભાવ: ઉપરાક્ત ભાગતુષા આખા જગતને છેતરનારી છે. તેની અસર તળે આવનારને તે અંધ મનાવી દે છે, પાતે યૌવનના.પૂર જોરથી કામ કરે છે અને લેાકલાજની દરકાર રાખતી નથી તેથી તે આખી દુનિયાને એટલે દુનિયાના પ્રાણીને છેતરીને ઉંધા પાટા અધાવે છે. સર્વ પ્રાણીને તે સ્વાર્થી બનાવી વિષયસુખના કચરામાં રગદોળે છે અને તેમાં તેને ડુક્કરની પેઠે આનદ લેવરાવે છે તેથી તેનાથી મુક્ત પ્રાણી આ દુનિયામાં કૈાઈ વિરલ હશે. શુદ્ધ ચેતના કહે છે કે આવી મેહની-ભાગતૃષા જે આખા જગતને ઠગનારી છે તેણે મારા પતિને-ચેતનજીને પણ ઢંગ્યા છે, તેને પોતાના કજામાં લઈ લીધેા છે અને તેને પાતાને વશ બનાવી દીધે છે. એને પરિણામે તે અંધ થઈ જઈ અસ્ખલિતપણે લેાકલાની દરકાર વગર ઢગાયા કરે છે અને જે વિષયેામાં વસ્તુતઃ કાંઈ સુખ નથી તેમા સુખ માની સંસારમા ફસાયા કરે છે. એ માહુની પણ એવી છે કે એણે જગતમાં માટા મોટા ઋષિ મુનિઓને પણ ઠગ્યા છે અને માશ પતિ પણ તેથી ઠગાઈ ગયા છે. પેાતાના વાસ્તવિક સ્વરૂપનું ભાન ભૂલી, મારા પ્રેમની અવગણના કરી,’ સ્વરૂપજ્ઞાનના અભાવે ચેતનજી ઘસડાયા કરે છે અને વિષયભાગના સાધના એકઠાં કરતા જાય છે અને મને તથા સુમતિને શેાધતા નથી, મળતા નથી, ચાદ કરતા નથી, અમારા સંબંધ વિચારતા નથી અને અમારા સંગ કરતા નથી. * દાહને ખલે એક પ્રતમા દાદ' પાઠ છે. દાદ્દે એટલે અરજી (heaning). આ પાઠ ઠીક લાગે છે ૩ માહનીમેાહ રનારી, તૃષ્ણા મેહન=મારા પતિ, પ્રેમનું સ્થાન, મનેહર ગ્યા છેતર્યાં. જગત ઠગારી=સર્વને છેતરનારી દીજીએ=પા આપીએ આનંદધન ડે આનંદ્વેધન પ્રભુ દાહ–દાઝ, ચાહના. હમારી=અમારી, અમારા તરફની Page #571 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ " આનંદઘનજીનાં પદો. [૫૬ મોહનીએ એમને એવા ઉંધા પાઠ ભણાવી દીધા છે કે તે અમારી છાયામાં આવવાને વિચાર પણ ચેતનજીને કરવા દેતી નથી અને તેનાથી ઠગાયલા ચેતનજી નિરતર એજ સ્થિતિમાં રહી સંસારચકમાં અટવાયા કરે છે. હવે આનંદઘન પ્રભુ આવી જગતને ઠગનારી મેહની પાસેથી ચેતનજીને લઈ લઈને અમને સોપ એવી અમારી વિકસિ છે. અમારા પતિ અમારી પાસે આવે, અમારે મંદિરે પધારે અને અમારા સાથે આનદ (જ્ઞાનાનંદ વિગેરે) લેગ તથા અમારી વિરહવ્યથા દૂર કરે એવું આયકરી આપે તે અમારી ચેતનજી સધીની ચિંતા દૂર થાય, અમારા મનની ગ્લાનિ ખસી જાય અને અમને સર્વ પ્રકારે આનંદ થાય. અમારા મનમાં ખેદ એટલે છે કે આવી અધમ કુલટા મહિના જેવી સ્ત્રીઓ સાથે અમારા શુદ્ધ નિરજન સ્વરૂપ નાથ ભટકે અને દૂર નજીક બેઠાં બેઠાં અમે જોયા કરીએ એ અમને જરા પણ ઠીક લાગતું નથી, અમને શોભતું નથી અને ચેતનજીને તેમ કરવું કઈ રીતે ઘટતું નથી. હવે તે ચેતન મનને નટનાગરમાં ડી દે અને બીજા સર્વ સાથેથી તેને સખધ તેડી નાખે એમ તેને વિચાર થયે છે તેથી તે રવત જ મહિના પયગ્રી સાથે સંબંધ છેડી નાખશે. પણ એ કુલટા, આખા જગતને ઠગનારી છે તેથી એગમાર્ગપર ચઢવાને ઉઘુક્ત થયેલા અમારા ચેતનજીને વળી કોઈ છળ કરી છેતરી જાય નહિ એ અમારા મનમાં ભય છે. એ માહિનીના માર્ગ એવા ગૂઢ છે અને અત્યાર સુધી એણે ચેતનજીને એવી એવી યુતિપ્રયુક્તિથી ભૂલાવામાં નાખ્યા છે કે ગમે તે બાજુથી તે ચેતનજી પર તેના અસાવધપણુમાં હલે કરે અને ચેતનજીને મુઝવી નાખે, તેથી તે પ્રલે! અમારી વિજ્ઞપ્તિ છે કે આપ ચેતનજીને શુદ્ધ માર્ગ પ્રતીક્ષા કરાવી તેને અને અમારે ચાગ કરાવી આપે. ચેતનજી મહિનીને ઘરે જાય એ વાત ઘણું જ ખરાબ છે અને તે હકીક્તથી અમારા મનમાં અગ્નિ સળગે છે, અમને તેથી બહુ જ ખેદ થાય છે અને તેથી અમારા મનની બળતરા આપ પ્રભુ પાસે અમે કાઢીએ છીએ. (દાહ શખમાં આ બને ભાવબળતરા અને વિજ્ઞપ્તિને સમાઈ શકે છે) હે પ્રભુ! હવે આપ ચેતનજીને શુદ્ધ સ્વરૂપ સમજાવીને નિરકુશપણે વર્તનારી, નિરતર ચુવા Page #572 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ ચાળીશમુ.] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ૩૮૫ વસ્થા ગવનારી અને લાજ વગરની કુલટા ગતૃષા જે આખા જગને ઠગે છે તેનાથી તેને પ્રસંગ મૂકાવી આપે. વિષયભેગમાં ચેતનજીની શું દશા થાય છે તે હકીકત કવચિત્ કવિએ પિતે કહી અને કવચિત્ શુદ્ધ ચેતનાના મુખમાં મૂકી તેના ત્યાગની અને શુદ્ધ ચેગમાર્ગ આદરવાની પ્રેરણા કરી રવભાવરમણુતામાં લીનતા કરવા અત્રે પ્રબળ ઉપદેશ આપ્યો છે તે વિચારી મનને નટનાગરમાં જેડી દેવું અને એર સબનસે તેડી નાખવું અને તેમાં પ્રગતિ કરી ચાગમાપર આહણ કરવું એ અત્ર ભાવ છે. પદ ચાળીશમું-રાગ આશાવરી, *मीठो लागे कंतडो ने, खाटो लागे लोक; कंत विहुणी गोठडीते, तेरणमाहि पोक. मीठडो०१ પતિ મીઠ–મધુર લાગે છે અને લોક સર્વ ખાટા લાગે છે મારા નાથ વગરની ગાઠ કરવી તે રણમાં–જંગલમાં પિક મૂકવા જેવું છે.” ભાવ-પતિવ્રતા સ્ત્રીને પિતાના પતિ અતિ મધુર લાગે છે અને પતિ વગરને આ લેક અને તે લેાકના માણસે ખાટા લાગે છે, મતબલ પતિને પિતાનું સર્વસ્વ સમજનાર અબળા (ધૂળ બળની નજરથી) પણ દઢ પ્રતિજ્ઞાવાન્ સબળા (આધ્યાત્મિક નજરથી)ને તેના ઉપર પ્રેમ આવતું નથી, તે તે પતિમાં પિતાનું ચિત્ત એટલું દ્રઢપણે સ્થાપિત કરે છે કે તેને પતિ વગરની સર્વ વસ્તુઓ અને લેકે ઉપર રાગ થતા નથી એટલું જ નહિ પણ એમાં એને એક પ્રકારની ખટાશ લાગે છે. ખટાશને લીધે તે વસ્તુ ખાવી ગમતી નથી માઠાને બદલે મીઠા શબ્દ છાપેલી બુકમા છે તે મીઠા શબ્દનું પ્રેમ રક રૂ૫ છે, અર્થ એક જ રહે છે. વિહુણ સ્થાને એક પ્રતમાં “વિના પાઠાન્તર છે. અર્થ એક જ છે. લયમાં વિનાને બદલે ઉપર લખેલો પાઠ વધારે સુંદર લાગે છે. ૪ એક પ્રતમાં પિકને બદલે “ફેક પાઠ છે. ફેટ, નિષ્ફળ એ અર્થ તેને ઘટે છે, પણ પાઠ અશુદ્ધ લાગે છે. ૧ મી=મધુરે. કતડે પતિ. ખાટું=ખટાશવાળે લોક પતિથી અન્ય લેક કર=પતિ. વિહણ=વગરની, સિવાયની. ગઠડી=પ્રીતિ, કરણી રણમાહે જગલમા, વનમા. પિક રાડ, રડવું તે ૨૫ Page #573 -------------------------------------------------------------------------- ________________ [પદ ૨૮૬ આદધનજીનાં પદે. એટલું જ નહિ પણ દૂરથી તેને જોઈને પણ મહીં ખાટું થઈ જાય છે આ પતિપરાયણ સ્ત્રી કહે છે કે પતિ વગર અન્ય સાથે સંબત કરવી કે સબધ કર તે જગલમાં પિક મૂકવા જેવું છે. જેમ કે પ્રાણુને કઈ બાબતમાં ફરિયાદ કરવી હોય તે જગલમાં જઈને રાડ પાડવાથી કઈ સાંભળતું નથી અથવા જનસુધારણ માટે કાઈ વિવેચન કરવું હોય તે જગલમા જઈને કરવાથી નિષ્ફળ થાય છે, તેવી રીતે પતિ વગર કોઈની સાથે ગોષ્ઠિ કરવી તે નિષ્ફળ છે, અર્થ વગરની છે, નકામી છે. આ પ્રમાણે વ્યવહારૂ દષ્ટિથી આ ગાથાને ભાવ પ્રાપ્ત થાય છે. અન્ય સાથેની ગેઝિને રણમા પિક મૂકવા સાથે સંબધ નિષ્ફળતાને અગે ઘટે છે. સામાન્ય રીતે અરયરૂદન શબ્દ જેનું પરિણામ કઈ ન આવે તેવા પ્રસંગ માટે વપરાય છે એમ મારૂ ધારવું છે. ગોષિને અરણ્યરૂદન સાથે સંબંધ એટલા પૂરતે ઘટી શકે કે અન્ય સાથે ગેષ્ટિ કરીને તેના પરિણામે અરણ્યરસ જે વચનવ્યવહાર થાય તે નિરર્થક થાય છે અને તેથી તેવી ગેષિ નિષ્ફળ છે તેથી કારણુમા કાર્યારેપ કરવાથી તે અરણ્યરૂદન તુલ્ય છે, અથવા વધારે વાસ્તવિક રીતે કહીએ તો નિષ્ફળત્વનું સાધચ્ચે હેવાથી ઉપમા બરાબર ઘટતી આવે છે અને ઉપર જણા તે આરેપ કરવાની પણ જરૂર નથી. આ તન સામાન્ય અર્થવાળા પદમાં બહુ ગૂઢ ભાવાર્થ હાય એમ જણાય છે. આનદઘનજી મહારાજનાં સર્વ પદેમાં ગુહ્ય અર્થ હોય છે તે ભાવ સમજો અને ઝળકાવ એ ઘણુ મુશ્કેલ કાર્ય છે એ આપણે અનેક પ્રસંગે જોયું છે. આ પદમાં તેમને વાયાર્થે સમજવા માટે કેઈ શબ્દ પણ સૂચવન થતું નથી તેથી વધારે મુશ્કેલી પડે છે. મારા ગુરૂ મહારાજના કહેવા પ્રમાણે આ પદને આશય અતિ ઉદાત્ત છે અને એ પ્રત્યેક આમવાદને સૂચવનાર છે. તદgસાર આત્મવાદ સબધી કેટલાક ઉલેખ ખાસ અભયાસ કરી બતાવવા પ્રયાસ કર્યો છે. હવે આપણે આ પદને સૂચક ભાવ સમજવા યત્ન કરીએ. પ્રત્યેક આત્મા સ્વસ્વરૂપે સ્વતંત્ર સ્વાધીન છે, કઈ કઈને અંશ નથી એ પ્રત્યેક આત્મવાદ છે. આ પ્રત્યેક આત્મવાદને અત્ર પતિ Page #574 -------------------------------------------------------------------------- ________________ ચાળીશમુ] વિચિત્ર આત્મવાદમા શુદ્ધ પતિદર્શન. ૩૮૭ તરીકે કળે છે. દરેક શરીરે આત્મા પૃથક પૃથક છે, ભિન્ન ભિન્ન છે, કેઈ સર્વવ્યાપી આત્માને તે અંશ નથી પણ પ્રત્યેક વ્યક્ત છે, સિદ્ધ દશામાં પણ પ્રત્યેક આત્માનું ભિશત્વ પૃથક પૃથફ અવગાહનારૂપે સ્પષ્ટ ચક્ત અને ભિન્ન રહે છે એ પૃથ આત્મવાદ છે. એ પ્રત્યેક આત્મવાદરૂપ અથવા પૃથક્ આત્મવાદરૂપ પતિ મને અતિ પ્રિય લાગે છે અને બીજાં દર્શનની જુદી જુદી આત્મા સંબંધી જે માન્યતા છે તે મને ઈષ્ટ લાગતી નથી એમ શુદ્ધ ચેતના –આત્માની પત્ની અત્ર કહે છે. હવે આત્માના સ્વરૂપ અને ઉત્ક્રાન્તિને અંગે આ દૃષ્ટિથી જૂદા જૂદા સંપ્રદાયની માન્યતા કેવા પ્રકારની છે તે સંક્ષેપથી અત્ર વિચારીએ. વાત એમ છે કે ભિન્ન ભિન્ન દર્શનકારે આત્માના અનેક પ્રકાર કપે છે, તેની ઉત્ક્રાન્તિ અને છેવટની સ્થિતિને અને જુદા જુદા વિચાર બતાવે છે. કેઈ આખા વિશ્વમાં એક સર્વવ્યાપી આત્માને માની માયાથી તેના પૃથક્ ભેદે થયેલા સમજે છે અને અંત્ય અવસ્થામાં જોતિને વિસ્ફલિગ–તણખે જુદે જણાય તે પાછો ન્યાતિમાં ભળી જાય છે, પરંતુ પ્રત્યેક આત્મા જૂદા નથી, જુદા દેખાતા હતા તે માયાથી લાગતા હતા. વળી કઈ સર્વ કાર્યના કર્તા હર્તા ઈશ્વરને માને છે અને કહે છે કે પ્રત્યેક જીવનું કાંઈ કર્યું કે ધાર્યું થતું નથી. આ પ્રમાણે સુખદુખ દેનાર ઈશ્વરને કલપી આત્માની શક્તિને દબાવી દે છે અથવા તેની શક્તિને નકામી બતાવી ઈશ્વરછાને બળવાન બનાવે છે, વિગેરે વિગેરે આત્મા સંબંધી અનેક પ્રકારની માન્યતા છે તે સંબંધમાં પ્રત્યેક દર્શનકારે શું કહે છે તે અને સાથે તે દર્શનેને જણવનાર મહાત્માઓને જરા સંક્ષેપથી વિચારીએ. જેને મતમાં જિનેન્દ્ર દેવતા છે જે રાગ દ્વેષથી રહિત છેમેહ મહા મલને હણનાર, કેવળજ્ઞાન અને કેવળ દર્શનયુક્ત છે, તેઓ સુરાસુરથી પૂજ્ય, સદભૂત અર્થના પ્રકાશક અને સર્વ કર્મને ક્ષય કરીને પરમપદ પામેલા છે. અનાદિકાળથી ખાણમાં રહેલ સુવર્ણ સાથે જેમ મળ લાગેલ છે તેમ આત્મા સાથે કર્મ લાગેલાં છે, તેને ક્ષય કરી આત્માના સહજ ગુણ જ્ઞાન-દર્શન–ચારિત્ર પ્રગટ કરવા માટે પરમ પુરૂષાર્થ કરવાની જરૂર છે. સુવર્ણ જેમ ખાણમાં માટીથી આવૃત હોય ત્યારે પણ Page #575 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ આનંદઘનજીનાં પદે [પદ તેનામાં કંચનવ તે રહેલું છે જ, તેવી રીતે ચેતન કમવૃત હાય ત્યારે પણ તેનામાં શુદ્ધ ચૈતનત્વ તે હોય છે જ; ક્રિયા, ગ, તપ, સંયમ વિગેરે દ્વારા કર્મમળ દૂર કરવા માટે પરમ પુરૂષાર્થ કરવાની જરૂર છે અને તેમ કરવાથી ચેતનના ગુણ આવૃત હોય છે તે વ્યક્ત થાય છે. ચેતનમાં જે મહાન ગુણ છે તે બહારથી લેવા જવાના નથી પણ અંદર પ્રચ્છ આવૃતરૂપે રહેલા છે તે વ્યક્ત કરવાના છે. આત્મા પ્રત્યેક શરીર દેહપ્રમાણુ ભિન્ન છે અને સર્વ કર્મમળ દૂર કરી મોક્ષમાં જાય ત્યારે પણ તેનું વ્યક્તિત્વ સુસ્પષ્ટ જ રહે છે. એક વખત કર્મળ દૂર થયા પછી ફરીવાર તેને કર્મમળ લાગતો નથી એટલે મેક્ષમાં ગયા પછી ચેતનનું પુનઃ સંસારમાં અવતરણ થતું નથી કર્મ આઠ પ્રકારનાં છે. તેના ઉત્તર ભેદ અને તે પ્રત્યેકની તરતમતા બહુ ભેદવિદમાં વહેંચાઈ ગયેલી છે. આત્માના જ્ઞાન ગુણનું આવરણ કરે તે જ્ઞાનાવરણીય, દર્શન ગુણનું આવરણ કરે એ દર્શનાવરણીય, શારીરિક સુખદુખને અનુભવ કરાવે તે વેદનીય, સંસારમાં અને તત્વજ્ઞાનમાં સત્ય માર્ગ ન સુજવા દેતાં મુંઝવી નાખે તે મેહનીય, ચેતનને અનેક જાતિમાં જન્મ આપી. તેને અવનવા અનુભવ કરાવે તે નામ કર્મ, ઉચ્ચ નીચ જાતિમાં અવતરણ કરાવે તે ગાત્ર કર્મ, પ્રત્યેક ભવમાં અમુક કાળ સુધી રિસ્થતિ કરાવે તે આયુઃ કર્મ અને ત્યાં વધુ પ્રાપ્તિમાં, તેના દાનમાં, ભેગાભેગાદિમાં પ્રત્યવાય કરે તે અતરાય કર્મ. આ આઠ કમોંના ઉપર જણાવ્યું તેમ અનેક ભેદો થાય છે, તે ચિતન ઉપર લાગ્યાં કરે છે અને તેને ભેગા થયે ફળ આપી ખરી પડે છે. ચેતન જ્યાં સુધી મિથ્યાત્વ દશામાં વર્તતે હેય છે ત્યાં સુધી ઉપર લખેલાં સર્વ કર્મો તેની પ્રચુરતા સાથે હોય છે. એ નિગદમાં હોય છે ત્યારે * અવ્યવહાર રાશિમા અનત છે એકેન્દ્રિય અવસ્થામાં આખા વિશ્વમાં ભરેલા છે, તે સુમિ છે, આખે ન દેખી શકાય તેવા છે, એક શ્વાસમાં સાડાસાળ ભવ કરે છે અને તેવી સ્થિતિમાં અનત કાળ ફર્યા કરે છે એ સ્થિતિમા એક સમયના અગભાગપર અસખ્ય ગાળા હોય છે અને એક ગળકમા અનંત છવા હોય છે એ જેને લિંગદના જીવ કહેવામાં આવે છે વિચાર કર્યા વગર (અકામ નિર્જરાથી) ઘણઘણુંન ન્યાયથી કર્મક્ષય થતાં એમાથી જીવ ઉન્નત સ્થિતિમાં આવે છે એ નિગાનું સ્વરૂપ જૈન ગ્રન્થમા પણ વિરતારથી આપવામાં આવ્યું છે Page #576 -------------------------------------------------------------------------- ________________ ચાળીશમુ.] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ૩૮ અનેક જન્મ મરણ અવ્યક્ત દુખ જોગવીને કરે છે. એવી નિગોદ સર્વ લેકમાં ભરેલી છે. સેયના અગ્રભાગપર તેના અનંત જીવે રહી શકે છે. કાંઈક અકામ નિર્જરા થતાં આ જીવ વ્યવહાર નિગદમાં આવે છે. ત્યાર પછી આદર વનસ્પતિ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી જે સર્વ એકેન્દ્રિયવાળા છે તેમાં આવે છે. તેમાંથી વળી કાંઈક નિર્જરા થતાં તે બે ત્રણ ચાર ઈન્દ્રિયવાળા જીવની ગણનામાં આવે છે અને આગળ વધતાં તે પદ્રિય તિચિ થાય છે. કર્મપ્રચુરતા થતાં તે આગળ વધતે હઠી પાછે નીચે પણ ઉતરી જાય છે અને કર્મ ઘટતાં કે વખત મનુષ્ય પણ થાય છે. મનુષ્યગતિમાં તેને દેવગુરૂને ચુંગ થઈ જાય છે તે તે શુદ્ધ માર્ગનું આરાધન કરી પોતાની પ્રગતિમાં વધારો કરે છે. એવી રીતે ઉત્ક્રાન્તિ અપક્રાન્તિમાં નરક અને દેવલોકમાં દુખ સુખ પણ અનેક પ્રકારનાં અનુભવે છે. શુદ્ધ માર્ગને આશ્રય થતાં કેઈવાર તેની નિવિડ કર્મન્થિને ભેદ થાય છે અને આ ભેદ થયા પછી તેને સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે. પછી વ્રત પરચ ખાણ ત્યાગ વૈરાગ્ય ચેગાદિ કાર્યથી વિરતિભાવને તેના સવિશેષ રૂપમાં પામી ઉચ્ચ આચરણ કરી અપ્રમાદીપણે શુદ્ધ ચારિત્ર પાળતાં કર્મનો ભાર ઓછો કરતે જાય છે અને છેવટે શુદ્ધ કેવલ્યજ્ઞાન જ્યારે તેને પ્રાપ્ત થાય છે ત્યારે તે સચરાચર જગતના ત્રિકાળ ભાવે પ્રત્યેક સમયે જાણે દેખે છે. છેવટે શેષ અલ્પ કર્મમળ હોય છે તેને પણ ક્ષય કરી અજરામરપદ પ્રાપ્ત કરે છે. આવી રીતે મોક્ષમાં ગયા પછી ત્યાં તેની સાદિ અનંત કાળ સુધી સ્થિતિ થાય છે, તેને સંસારમાં ફરીવાર આવવું પડતું નથી અને ત્યાં તે સચ્ચિદાનંદ સ્વરૂપે અનત આત્માનંદ પ્રાપ્ત કરે છે અને તેમાં રમણ કરે છે. આવી રીતે આત્માનો ભેદભેદ સ્વીકારનાર સ્યાદ્વાદ શૈલી જે ચેતનજીની ઉત્ક્રાન્તિ બતાવે છે તે સમજીને વિચારવા યોગ્ય છે. એ મતમાં તત્વ સાત અથવા નવ છે. ચૈતન્ય સ્વરૂપ જીવ અને જહ તે અજીવ, કર્મપ્રકૃતિને ચેતન સાથે મળવાનો માર્ગ-પ્રયુલિકા તે આશ્રવ, તેને અવરોધ કરવાનાં કારણે તે સંવર, આત્મા સાથે લાગેલ કર્મમળને ખખેરી નાખવે તે નિશ, તેને સંગ થ તે બંધ અને તેનો સર્વથા ક્ષય કે તે એક્ષ • ઈન્ડિયા પાચ છે સ્પરન, રસના, નાસિકા, ચક્ષુ અને શ્રોત્ર Page #577 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ આનંદધનનાં પટ્ટા. [પદ આ સાત તત્ત્વ સાથે સુખના અનુભવ કરાવનાર તે પુણ્ય તત્ત્વ અને તેથી વિપરીત દુઃખના અનુભવ કરાવનાર તે પાપ તત્ત્વ એ એને ભેળવતાં નવ તત્ત્વ થાય છે. જગત્કર્તા ઈશ્વરને માનવાથી કેટલા પ્રકારના દ્વેષ આવે છે તે આ મતના ગ્રંથેામાં બહુ વિસ્તારથી મતાવવામાં આવ્યું છે, મસભંગી અને સાત નય અને તેના ઉપભેદો જેના સંબંધમાં આપણે પાંચમા પદ્મના વિવેચનમા સહજ વિચાર કરી ગયા છીએ તે આ મતની કુંચી છે. એ સમ નય એટલી વિદ્વત્તાથી આ દર્શનના ગ્રંથેામાં ચર્ચા છે અને તેનું સ્વરૂપ વર્તમાન જ્ઞાનકાળમા એવી સારી રીતે ન્યાયને મળતું આવતું જણાય છે કે તેને ખતાવનાર તરફ સ્વાભાવિક રીતે જ તે મતના અનુયાયી ન હોય તેનું પણ ધ્યાન ખેંચાય છે. આત્માને ફ્રૂટસ્થ નિત્યતા ઘટતી નથી તેમજ સાંખ્યમત અકર્તૃત્વ અતાવે છે તેમાં પણ અનેક દૂષણા આવે છે. તે આ મતનાં શાસ્ત્રમાં બતાવવામા આવ્યું છે. ઉપર જે જીવનામક પ્રથમ તત્ત્વ ર્ફ્યુ તેના નવ વિભાગ છેઃ ૧ પૃથ્વીકાય, ર્ અકાય, ૩ તેજસ્કાય, ૪ વાયુકાય, ૫ વનસ્પતિકાય, હું બે, ૭ ત્રણ, ૮ ચાર અને હું પાંચ ઇન્દ્રિયવાળા જીવા વૃન્ધ્યાદિનું સજીવત્વ તા હવે વિજ્ઞાનથી પણ સિદ્ધ થયું છે તેથી તે મતના શાસ્ત્રકારો તેને માટે જે કાટિએ બતાવે છે તેનું પુનરાવર્તન કરવું આવશ્યક નથી. જીવ અને પુદ્ગલને ગતિ સહાય્ય સ્વભાવ તે ધર્મ, સ્થિતિસ્વભાવ તે અધર્મ, અવકાશ આપનાર આકાશ, શબ્દ અંધકારક ઢાળ એ સર્વે અજીવ તત્ત્વમાં આવે છે. વિષય કષાયાદિમાં મને વચન પુદ્ગલ અને કાયાના વ્યાપાર તે આશ્રવ અને મહાવ્રત, દેશવતિ, સમિતિ, ગુપ્તિ. ચતિધર્મો વિગેરે સંવર તત્ત્વમાં આવે છે. ખાર પ્રકારનાં તપથી કર્મની નિર્જરા થાય છે, કર્મબંધ વખતે તેનાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને અનુભાગ નિતિ થાય છે અને સર્વ કર્મરહિતપણાને મેાક્ષ તત્ત્વ કહેવામાં આવે છે. આત્મા, ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને કાળ એ છ દ્રવ્ય છે, તેમાં ધર્મ અધર્મ આકાશ અને કાળ એક દ્રવ્ય છે અને પુદ્ગલ અને જીવ અનેક છે. પુદ્દગલ એક મૂર્ત છે, બાકીના પાંચ અમૂર્ત છે. કર્મ પણ પાગલિક છે, એના સંબંધ છૂટતાં ચેતન ઊર્ધ્વ ગતિ કરે છે, અસંગતથી ઊર્ધ્વ ગતિ થાય છે તે ખાણના પૂર્વ પ્રયોગ વિગેરે હૃષ્ટાંતાથી સમજી લેવી. પાણીમાં જેમ વસ્તુ હલકી Page #578 -------------------------------------------------------------------------- ________________ ચાળીશમુ ] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ૩૯૧ થતાં ઉપર તરે છે તેમ કર્મભારથી મુક્ત થતાં ચેતનની ઊર્થ આલેકાંત ગતિ થાય છે અને ત્યાં તેની અનંત કાળ સુધી સ્થિતિ રહે છે. સિદ્ધ દિશામાં દ્રવ્ય પ્રાણ હોતા નથી પણ અનત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનત સુખરૂપ ભાવ પ્રાણ હોય છે. સિદ્ધ દશાનું સુખ સાંસારિક સુખ કરતાં તદ્દન જુદા પ્રકારનું છે અને તે પરમાનંદરૂપ છે. આ મતમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવયુક્ત હોય તેને સત્ કહેવામાં હું આવે છે એ ત્રિપદીમાં બહુ સૂક્ષ્મ રહસ્ય સમાયેલું છે અને જૈન તત્વજ્ઞાનને એમાં સમાવેશ થઈ શકે છે સમ્યજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યગચરિત્રને મોક્ષમાર્ગ માનવામાં આવે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચગથી કર્મબંધ થાય છે અને તેને જેમ જેમ પ્રતિબંધ કરવામાં આવે તેમ તેમ નવીન કમપત્તિ ઓછી થતી જાય છે. આત્મા પ્રગતિ કરતાં નવીન કર્મ એાછાં ગ્રહણ કરે અને પૂર્વબદ્ધ કમને કાંઈક પ્રદેશ અથવા વિપાક ઉદયથી ભગ કરી લે અને કાંઈક નિર્જરાથી ક્ષય કરી નાખે ત્યારે છેવટે સર્વથા કર્મને ક્ષય કરતાં તે મોક્ષ-અજરામર પરમાનંદ સ્થાન પ્રાપ્ત કરી ત્યાં સુસ્થિતપણ રહે છે. ચેતનનું ત્યાં પણ વ્યક્તિત્વ સ્પષ્ટ જ રહે છે. જો કે ગુણસાદૃશ્ય છે પણ પરમ તત્વમાં મળી જઈ તેની વ્યક્તિ નાશ પામી જતી નથી એ જૈન મતના મોક્ષમાર્ગનું રહસ્ય છે. પદ્ધો ક્ષણિકવાદી છે. તેઓ દુખ, સમૃદય, માર્ગ અને નિરોધ એ ચાર આર્ય સત્ય માને છે. વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ એ દુઃખના પ્રકાર છે. આ સંસારી અધરૂપ જ જીવ છે, તેથી અન્ય જીવ એ કઈ પદાર્થ નથી. રૂપ, રસ વિગેરેનું જ્ઞાન તે વિજ્ઞાન એટલે નિર્વિકલ્પક જ્ઞાન, આલેચના માત્ર સામાન્ય જ્ઞાન Perception થાય તેને વિજ્ઞાન કહેવામાં આવે છે. સુખ દુઃખ અને અખરૂપી વેદના એ પૂર્વકૃત કર્મના ઉદયથી થાય છે. નિમિત્તનું ગ્રહણ કરવાપણું તે પ્રત્યય; એનાથી જાતિવ્યક્તિને એગ કરી સવિકલ્પ જ્ઞાન થાય તે સંજ્ઞા. પુણ્યપુયાદિ ધર્મસમુદય તે સંસ્કાર એના પ્રધથી પૂર્વે અનુભવેલા વિષયનું સ્મરણ વિગેરે થાય છે અને પૃથ્વી ધાતુ વિગેરે રૂપસ્કંધ. આ પાંચ ઔધ સિવાય “જીવ અથવા આત્મા એ પદાર્થ કઈ પ્રમાણુથી સિદ્ધ થતું નથી. આ પાંચ ઔધને ક્ષણસ્થાયી સમજવા. તે નિત્ય અથવા કાલાન્તર Page #579 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આનન્દઘનજીનાં પદે [પદ વરથાયી નથી. આવી રીતે બેહો દુઃખતત્ત્વની વ્યાખ્યા કરે છે. લેકમાં હું અને મારું વિગેરે જે અખિલ ગણુ ઉદય પામે છે તેને સમુદ્યતત્વ કહેવામાં આવે છે. સર્વ સંરકાર ક્ષણિક છે એવી વાસના જેમાં બંધાઈ છે તે માર્ગ અને નિરાધ તે મેક્ષ આવી રીતે ચાર આર્ય સત્ય માનવામાં આવે છે. સર્વ સંસ્કારનું ક્ષણિકત બદ્ધો બહુ યુક્તિસર સિદ્ધ કરવા મથન કરે છે. તેઓ સસ્કારને નિત્ય માનવામાં કેવા કેવા હેત્વાભાસ થાય છે તે સંબંધી અનેક રીતે ચર્ચા કરે છે તે અત્ર લખવાથી વિષય બહુ પારિભાષિક થઈ જાય તેમ છે. સર્વ સસ્કાર ક્ષણિક છે એમ કહીને એટલું બતાવવા તેઓ માને છે કે કેઈ પણ પ્રકારે આત્મા કે જીવ એ પદાર્થ માને નહિ પણ જ્ઞાનક્ષણને સંતાન જ વ્યવહાર માટે બસ છે. ક્ષણિક સંસ્કાર અન્ય ક્ષણે બીજા તપ સરકારને જન્મ આપે છે અને આવી ક્ષણસંતાનપરપરાથી જ એક વિષયનું દીર્ધકાળ સુધી જ્ઞાન થાય છે. આ પ્રમાણે સતાંત્રિક નામના શ્રાદ્ધ સંપ્રદાયને મત છે. વિભાષિક સંપ્રદાયવાળા બાર પદાર્થ માને છે તેઓ પણ સંરકારને તે ક્ષણિક જ માને છે. ૌદ્ધો પરમ પુરૂષાર્થની પ્રાપ્તિ ચાર ભાવનાથી માને છે. આ ચાર પ્રકારને વારવાર વિચાર કરીને નિશ્ચય કરવાથી સિદ્ધિ થાય છે. ૧ સર્વ ક્ષણિક છે; ૨ સર્વ દુખ છે; ૩ સર્વ સ્વલક્ષણ છે (એકના જેવું અન્ય નથી, પોતે પિતાના જેવું જ છે); અને ૪ સર્વ શૂન્ય છે. આવી રીતે ચાર ભાવનાથી સકળ વાસનાઓની નિવૃત્તિ થતાં શૂન્યરૂપ પરિનિર્વાણને આવિર્ભાવ થાય છે. બદ્ધ મતની સર્વ જૂદી જૂદી શાખાઓમાં કેટલેક મતભેદ છે પણ આત્માનું ક્ષણિકત્વ તે સર્વેમાં સામાન્ય છે અને સર્વે એમ માને છે કે રાગાદિના, જ્ઞાનસતાનના અને વાસનાના ઉછેદથી મુક્તિ મળે છે. નિયાયિક (અક્ષપાદ) દર્શનવાળા ગૌતમના અનુયાયી કહેવાય છે. અહીં પિતાની અચિંધ્ય શક્તિના માહાભ્યથી મહેશ્વર સૃષ્ટિ અને સહાર કરનાર ગણાય છે અને દુખના અત્યંત ઉરોદરૂપ નિ:શ્રેયસ તત્વજ્ઞાનથી ઉત્પન્ન થાય છે એવી તેની માન્યતા છે. કહેવાનું તાત્પર્વે * એ પડદર્શન સમુચ્ચય ક ા પરની ટીકા અને સર્વદરીનસગ્રહને ૌદ પ્રકરણ વિભાગ Page #580 -------------------------------------------------------------------------- ________________ ચાળીશમુ ] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ૩૯૩ એમ નથી કે તત્ત્વજ્ઞાન થતાં જ નિયસ પ્રાપ્તિ થાય છે પણ વાત એમ છે કે તત્વજ્ઞાનથી દુઃખ, જન્મ, પ્રવૃત્તિ, દેાષ અને મિથ્યા જ્ઞાનને નાશ થાય છે. એમાં પ્રથમ છેલ્લા અને ત્યાર પછી ઉત્તરોત્તર તેની આગળનાને નાશ થાય છે. મિથ્યા જ્ઞાન એટલે દેહાદિ અનાત્મ વસ્તુમાં આત્મબુદ્ધિ. આ દેહાદિમાં રહેલી આત્મબુદ્ધિના પિતાના અનુકૂળ પદાર્થો ઉપર રાગ અને પ્રતિકૂળ પદાર્થ ઉપર દ્વેષ તથા મેહ એ દે છે. રાગાદિ દેષ પરસ્પર અનુબંધી હોવાથી મેહને પામેલ પ્રાણું રોગયુક્ત થાય છે અને શગી મોહ પામે છે, વરતુતઃ આત્માને અનુકૂળ પ્રતિકૂળ કાઈનથી. આ દેથી પ્રેરિત પ્રાણ પ્રતિષિદ્ધ આચરણ કરી પાપપ્રવૃત્તિ કરે છે અને અધર્મને લાવે છે અથવા દાન રક્ષણ સત્યાદિ આચરણ કરી પુણ્યપ્રવૃત્તિ દ્વારા ધર્મને લાવે છે. આ ઉભયરૂપ પ્રવૃત્તિ પ્રશરત અપ્રશસ્ત જન્મ ઉત્પન્ન કરે છે અને ત્યાં શરીરાદિ દ્વારા પ્રતિકૂળ વેદનીયતાવાળુ વાસનાત્મક દુઃખ ઉત્પન્ન થાય છે. મિથ્યા જ્ઞાનથી દુખ સુધીના દે અવિચ્છિન્ન પ્રવૃત્તિવાળા છે અને તે જ સંસાર છે અને તે ઘટીચકની પેઠે નિરવધિ અનુવર્તન કરે છે. કેઈ સદુ પદેશ દ્વારા જ્યારે પ્રાણીને જણાય છે કે આ સર્વ હેય છે ત્યારે તેને નિર્વહન કરનાર અવિદ્યાદિની નિવૃત્તિ કરવા તે ઈરછે છે. તેની નિવૃત્તિને ઉપાય તત્ત્વજ્ઞાન છે. ચાર વિદ્યામાં વિભક્ત પ્રમેયની ભાવના કરનારને તે તત્વજ્ઞાન જેને સમ્યગદર્શન કહે છે તે થાય છે, એનાથી મિથ્યા જ્ઞાનને નાશ થાય છે, એને નાશ થતાં દોને નાશ થાય છે, તેથી પ્રવૃત્તિને નાશ થાય છે, પ્રવૃત્તિનાશથી જન્મને નાશ થાય છે અને જન્મને નાશ થતાં આત્યંતિકી હુખનિવૃત્તિ થાય છે. આ આત્યંતિકી દુખનિવૃત્તિ તે અપવર્ગ આ દર્શનવાળા સેળ તત્ત્વ માને છે. વૈશેષિક અને નૈયાયિક વચ્ચે તત્વ સબધી મતભેદ છે, તથાપિ અન્ય તત્તવાતભવ થઈ શકવાને લીધે બહુ થોડા જ અતર રહે છે અને તેથી તે ઉભયના મત તુલ્ય છે. આ દર્શનમાં દુખની નિવૃત્તિને જ મેક્ષ માનવામાં આવે છે, અખંડ જ્ઞાન અને સુખની પ્રાપ્તિને સ્વીકાર કરવામાં આવતું નથી. જગત દ્વારા અનુમાનથી ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને એક્ષપ્રાપ્તિ માટે ઈશ્વરપ્રસાદને આવશ્યક માનવામાં આવે છે. જેનેનું સમ્યગ્દર્શન આનાથી તદ્દન પૃથ છે Page #581 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ આનદધનજીના પદે [પદ સાંખ્યમતાવલંબીઓ કેટલાક નિરીશ્વરવાદને માને છે અને કેટલાક ઈશ્વરને માને છે. તત્ત્વવ્યવસ્થા બનેની સમાન છે. દુખ ત્રણ પ્રકારનાં માને છે. આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. આધ્યાત્મિક દુઃખ બે પ્રકારનું હોય છે. શારીર અને માનસ. શરીરમાં જવર, અતિસારાદિ વ્યાધિ થાય તે શારીરિક દુઃખ અને કામ ફોધ લેભાદિ તે માનસ (ખ. આ સર્વ આતર ઉપાયથી સાધ્ય હોવાને લીધે આધ્યાત્મિક દુખ કહેવાય છે. બાહ્ય ઉપાયથી સાધ્ય દુખ બે પ્રકારનું છેઃ યક્ષ રાક્ષસ ગ્રહાદિના આવેશથી થયેલું દુઃખ તે આધિદૈવિક અને મનુષ્ય પશુ સર્પાદિથી થયેલું તે આધિભૌતિક આ ત્રણ પ્રકારનાં દુખથી બુદ્ધિમાં રહેલા રજપરિણામના ભેદથી પ્રાણુને પીડા થાય છે અને દુખ ટાળવા તત્ત્વજિજ્ઞાસા ઉદ્દભવે છે. એ તવ પચીશ છે. સત્વ, રજસ્ અને તમસની સમાવસ્થાને પ્રકૃતિ કહે છે અને તેનું બીજું નામ પ્રધાન પણ કહેવાય છે. એ પ્રકૃતિ નિત્ય છે, અયુત છે, અનુત્પન્ન છે, થિર છે અને કદાપિ વિકારને પામતી નથી. સુષ્ટિકમ સાગમતાનુસાર આ પ્રમાણે છે. એ પ્રકૃતિમાંથી બુદ્ધિ પેદા થાય છે. એને વિષય નિશ્ચયરૂપા સમજવી. એનું નામ “મહાન પણ કહેવાય છે. એ બુદ્ધિથી હું સુભગ છું, સુંદર છું વિગેરેરૂપ અભિમાન પેદા થાય છે, એ અભિમાનમાંથી સળને સમૂહ પદા થાય છે. સ્પર્શન, રસન, વ્રણ, ચક્ષુ, ત્રએ પાંચ બુટીન્દ્રિય પાયુ, ઉપસ્થ, વાકપાણિ અને પાદ એ પાંચ કર્મેન્દ્રિય અને મન તથા પાચ તમાત્રા એમળ ઉત્પન્ન થાય છે. સૂલમરૂપ પાંચે ઈનુિં અવસ્થાપન તેતન્યાત્રા કહેવાય છે. એ પાચ સૂક્ષમતન્માત્રાથી પાંચ ભૂત પેદા થાય છે: રૂપથી તેજ, રસથી જળ, ગંધથી ભૂમિ, શબ્દથી આકાશ અને સ્પશથી વાયુ, આવી રીતે બુદ્ધિ, અહંકાર, પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન, પાચ તન્માત્રા અને પચબૂતરૂપ ચાવીશ તવ થયાં અને તે સર્વથી અન્ય, અકર્તા, વિગુણ,ભક્તા એવું પુરુષતત્વ પચીશમ્ છે. આમાં પ્રકૃતિ કોઈને વિકાર નથી, બુદ્ધિ, અહંકાર અને પાંચ કાનેંદ્રિય પ્રકૃતિવિકૃતિ છે, બાકીના સેળ વિકૃતિ છે અને પુરૂષ પ્રકૃતિ પણ નથી અને વિકૃતિ પણ નથી. તન્માત્રામાં ભૂત લય પામે છે, તન્માત્રા મહતમાં લય પામે છે, મહત પ્રકૃતિમાં લય પામે છે Page #582 -------------------------------------------------------------------------- ________________ ચાળીશમું,] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદીન. અને પ્રકૃતિ કશામાં લય પામતી નથી. આત્મા-પુરૂષ તે એક જ રહે છે. કર્તાપણુને ધર્મ પ્રકૃતિનો છે, એક તૃણને વાળી શકવાનું પણ પુરૂષમાં સામર્થ્ય નથી. એ સર્વ રજસ્ કે તમસ ગુણથી રહિત છે. પ્રકૃતિના વિકારરૂપ બુદ્ધિ જે ઉભયમુખ દર્પણ જેવી છે તેમાં સુખદુઃખાદિનું પ્રતિબિંબ પડે છે તે સ્વચ્છ આત્મામાં પુરે છે તેથી તેને ભોક્તા લક્ષણમાત્રથી કહી શકાય છે કે તે તે માત્ર પ્રકૃતિને સાક્ષી જ રહે છે તથાપિ જેમ સ્ફટિકની પછવાડે ગમે તે રગની વરત મૂકી હોય તે તદ્રુપ વર્ણ તેને દેખાય છે તે પ્રકારે પુરૂષનું સ્વરૂપ બહારથી ભિન્ન થતું અને તત્રમાણમાં તે ભક્તા થતા હોય તેમ દેખાય છે. સાંખ્યમતમાં પુરૂષનું લક્ષણ નિત્ય ચૈતન્યશક્તિરૂપ જ છે, જ્ઞાનરૂપ નથી જ્ઞાનને તે તેઓ બુદ્ધિને ધર્મ ગણે છે. આત્મા જે કેવળ છે તે બુદ્ધિથી અવ્યતિરિક્ત છે પણ સુખદુઃખાદિ ભાવઈદ્રિય દ્વારા બુદ્ધિમાં સક્રાન્ત થાય છે અને ઉપર જણાવ્યું તેમ બુદ્ધિ ઉભયમુખ દર્પણ જેવી છે એટલે તેનામાં ચૈતન્યશક્તિ પ્રતિબિંબ પામે છે, અને તેમ થતાં સુખદુખની લક્ષણ પુરૂષપરત્વે થાય છે. પુરૂષ અનેક છે. આ પુરૂષ અને પ્રકૃતિ ઉભયે સર્વગત છે, અર૫રસ સંયુક્ત છે અને તેઓને સાગ તે પંગુ અને અંધના સંગ જેવું છે. શુદ્ધ ચૈતન્ય પશુ-પાંગળો છે અને પ્રકૃતિ જડ અંધ છે. પુરૂષ પ્રકૃતિને આશ્રય કરી બુદ્ધિમાં પ્રતિબિંબિત શબ્દાદિનું પિતામાં પ્રતિબિંબ પડતાં તેમાં આનંદ માને છે અને પ્રકૃતિને આવી રીતે સુખરૂપ માની સંસારમાં પડ્યો રહે છે. આ પુરૂષ અને પ્રકૃતિ વચ્ચે તફાવત શું છે એ સમજાતાં વિવેકજ્ઞાન થાય છે અને તેથી પુરૂષને પ્રકૃતિથી વિચગ થાય છે એ મેક્ષ સમજ. પ્રકૃતિને વિવેક સમજાતાં પ્રકૃતિ ટળી જાય છે અને પુરૂષ સ્વરૂપે રહે છે. બંધના છેદથી મેલ થાય છે. એ બંધ ત્રણ પ્રકારના છે. પ્રકૃતિને આત્મા જાણે તેની ઉપાસના કરવી તે પ્રાકૃતિક બંધ, ભૂત, ઇદ્રિય, અહંકાર, બુદ્ધિ એ વિકારને આત્મા જાણી ઉપાસના કરવી તે વૈકારિક બંધ, યાગાદિ કર્મને પુરૂષબુદ્ધિથી સેવવાં તે દક્ષિણ બંધ. આ બંધને લીધે મરેલાને પણ પાછી સંસારપ્રાપ્તિ થાય છે. સાંખ્યમતમાં પુરૂઅને સંસાર નથી, મેક્ષ નથી અને બંધ પણ નથી, તે સર્વ પ્રકૃતિને નથી, પણ સારપાસિયા કિણ બંધ કરી Page #583 -------------------------------------------------------------------------- ________________ [દ ૩૯૬ આનંદઘનજીના પદે. જ છે, અને એને પુરૂષ સાથે સંબંધ ગણવામાં આવે તે અવિવેકને લીધે જ છે. પુરૂષ તે ફૂટસ્થ, નિત્ય અને અપરિણમી છે. સાંખ્યમત પ્રાય. નિરીશ્વરવાદને સ્વીકારે છે. જગતના કારણુમાં ત્રિગુણાત્મક પ્રધાનને માને છે અને સૃષ્ટિની વ્યવસ્થા તેનાથી માને છે તેમજ અચેતન પ્રકૃતિ પુરૂષના (આત્માના) મોક્ષને અથે પ્રવર્તે છે, તેના દૃષ્ટાંતમાં તેઓ એમ બતાવે છે કે જેમ અચેતન દુધ વત્સની વૃદ્ધિ માટે થઈ શકે છે તે પ્રમાણે અચેતન પ્રકૃત્તિ (પ્રધાન) પુરૂષના મેક્ષ માટે થઈ શકે છે. “પરમેશ્વર કરૂણાએ કરીને પ્રવર્તક છે.” એ વાદને સાંખે અનેક હેતુઓ આપી રદ કરે છે. સાખ્યમતના એક ભેદ અથવા વિર્ભાગ જે પતંજલિને મત છે. એ દર્શનને સેશ્વર સાંખ્યદર્શન કહી શકાય. એ મતને ચાગદર્શન પણ કહેવામાં આવે છે. એ મતમાં ઉપર સાંખ્યમતમાં જણાવેલાં પચીશ તત્વ ઉપરાંત ઈશ્વરને છવીસમું તત્તવ માનવામાં આવે છે. પરમેશ્વરને અનુગ્રહ સંસારાગારથી તપ્ત થયેલા પ્રાણુપર થાય છે. પુરૂષને તન શુદ્ધ માનવામાં આવે છે પણ બુદ્ધિકૃત પ્રતીતિને અનુસરે છે અને આવી રીતે જેનાર આત્મા તદાત્મક જણાય છે. આવી રીતે તપ્યમાન પુરૂષ લાંબા વખત સુધી અાગ ચગ સાધે છે અને પરમેશ્વરનું પ્રણિધાન કરે છે ત્યારે તેને સત્વ અને પુરૂષની અન્યતા રૂપમાં જણાય છે અને તે વખતે અવિવાદિ પંચ ફ્લેશ તથા સારા તથા નઠારા કમૉશય સમૂળ નષ્ટ પામે છે. આ પછી નિર્લેપ પુરૂષનું પૂર્ણમુક્ત કરીને અવસ્થાન તે તેનું કૈવલ્ય છે. આ પાતંજળ ચગદર્શનકાર જે કે સેશ્વર સાંખ્યમતવાળા ગણાય છે, ક્તાં તેમાં પણ ઈશ્વરનું કાર્ય લગભગ નહિ જેવું છે. જીવાત્માને મક્ષ એ ચગદર્શનના મત પ્રમાણે કેવી રીતે થાય છે તે ખાસ વિચારવા ચોગ્ય છે. આ વિચારને જૈનને વેગમાર્ગ જે છઠ્ઠ પદના વિવેચનમાં બતાવવામાં આવ્યું છે તેની સાથે સરખાવ. એ સંબંધી ઉપદ્દઘાતમાં પણ વિવેચન લેવામાં આવશે. આ મતમાં ચાગનાં આઠ અંગ બતાવ્યાં છેઃ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. પુરૂષને નિસંગ માનવામાં આવે છે. પ્રમાણ, વિપર્યય, વિકપ, નિદ્રા અને સ્મૃતિરૂપ વૃત્તિઓ જેનું બીજું Page #584 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ ચાળીશમું.] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. નામ અંત:કરણ છે એને ચિત્તના ધર્મ તરીકે માનવામાં આવે છે તેને નિરાધ કરવાનું છે. પુરૂષનું નિર્મળ સર્વ સદા સ્થિત રહે છે. જે જે પદાર્થો ઉપર તે ઉપરક્ત થાય છે તે તે દૃશ્ય પદાર્થની તેના ઉપર છાયા પડે છે છતાં સ્વત. તે નિસંગ રહે છે, મતલબ કે તે અપરિણમી છે. ચિશક્તિ પરિણમી છે. ચિત્તની અસ્થિરતા સ્વાભાવિક હોય છે અથવા વ્યાધિ આદિ જન્ય હોય છે. ચિત્તની ક્ષિપ્ત અવસ્થાને તજવા ગ્ય (હિય) ગણવામાં આવી છે. એકાગ્ર અને નિરૂદ્ધ અવસ્થાને ઉપાદેય ગણવામાં આવી છે. એકાગ્ર અવસ્થામાં એક વસ્તુમાં એક્તાન થાય છે અને જે અવસ્થામાં સર્વ વૃત્તિઓને નિધિ થઈ સસ્કારશેષ રહે છે તેને નિરૂદ્ધાવસથા કહેવામાં આવે છે. સમાધિના બે પ્રકાર છેઃ સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત, એકાગ્રચિત્તમાં બાહ્ય વિષયવાળી પ્રમાણાદિ વૃત્તિઓના નિરોધને પ્રથમ સંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે છે. એ સંપ્રજ્ઞાત સમાધિના વળી સવિચાર, અવિચાર, સાનંદ અને સાસ્મિત એવા ચાર પ્રકાર છે. ભાવ્ય પદાર્થમાં ચિત્તને ફરી ફરીને નિવેશન કરવું અને અન્ય સર્વનો પરિહાર કર એનું નામ ભાવના અથવા સમાધિ છે. સર્વ વૃત્તિએના નિધને અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે. કલેશ, કર્મવિપાક અને આશયને જેમાં અટકાવ થાય એવા ચિત્તવૃત્તિના નિધિને રોગ કહેવામાં આવે છે. લેશ પાંચ પ્રકારના છે. અનિત્ય, અશુચિ, દુખ અને અનાત્મમાં અનુક્રમે નિત્યત્વ, શચિત્વ, સુખત્વ અને આત્મત્વની પ્રતીતિ કરવી એ પ્રથમ અવિદ્યા નામક કલેશ છે. અને દર્શનશક્તિના એકાત્મતત્વનું અભિમાન તે અમિતા. સુખને જાણનારની સુખના મરણપૂર્વક સુખનાં સાધનામાં તુણાપૂર્વક ઈચ્છા તે રાગ. દુઃખને જાણનારની દુઃખના સ્મરણપૂર્વક દુખનાં સાધનામાં નિંદબુદ્ધિ તે દ્વેષ. શરીર અને વિષને મને વિયેગ ન થાય તે સારું એ પ્રકારનો નિમિત્ત વગર પ્રવર્તનારે ભયક્લેશ તે પાંચમે અભિનિવેશ. આ પાંચ પ્રકારના કલેશ સંસારમાં પ્રવૃત્તિ કરાવે છે અને સાંસારિક સુખના હેતુ થઈને પુરૂષને પીડે છે. વૃત્તિનો નિરાધ અભ્યાસ અને વૈરાગ્યથી થાય છે. એનાં સાધનેમાં પ્રથમ કિયાગની જરૂરીઆત એગદર્શન બતાવે છે. તપ, સ્વાધ્યાય અને Page #585 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીનાં પદે. [પદ ઈશ્વરપ્રણિધાનને ક્રિયાગ કહેવામાં આવે છે. ફળની ઈચ્છા રાખ્યા વગર આ કિયાગ કરવાની આજ્ઞા છે. અહીં ચગનાં આઠ અંગપર વિવેચન કરવામાં આવે છે જેનું સામાન્ય સ્વરૂપ આપણે છઠ્ઠ પદમાં જેઠું છે. યમ, નિયમાદિ પ્રથમનાં પાંચ ગાગ મધ્યમ અધિકારી માટે છે. એ અષ્ટાંગ યેગનું આદરથી નિરંતર અને દીર્ઘ કાળ સુધી અનુષ્ઠાન કરવાથી સમાધિ વિરોધી લેશન ક્ષય થતાં અભ્યાસ અને વૈરાગ્યે કરી મધુમતી આદિ સમાધિની પ્રાપ્તિ થાય છે. એ મધુમતી સમાધિ એ સતંભરા પ્રજ્ઞાની સિદ્ધિ છે. આવી સિદ્ધિઓથી અમુક સત્ય જ્ઞાનાદિ પ્રાપ્ત થાય છે. એના પ્રત્યેક બિંદુમાં રસ હોય છે તેથી તેને મધુપ્રતિક કહેવામાં આવે છે. પછી વિવેકજ્ઞાન થાય છે તેમાં સર્વ ભાવને શાંત, ઉદિત કે અવ્યપરિશ્ય ગણવામાં આવે છે. સર્વ વૃત્તિને અસ્ત થતાં પર વૈરાગ્યને આશ્રય કરનાર લેશને નિરોધ કરવાને સમર્થ એવી નિર્મજ સંરકારશેષતાને અસંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે છે. મનના લય સાથે કલેશના બીજને પણ લય થઈ જાય છે, વિજ્ઞાનના પરિપાકને લીધે કાર્ય કારણમક સર્વ વરતુને પ્રધાનમાં લય થાય છે અને બુદ્ધિ અને સત્તાના સંબંધથી રહિત થઈ વિલ્યને પામે છે. આ પાતંજળ ગમતને મેક્ષ છે. વૈશેષિક દરીનના સ્થાપનાર કJદ છે, એનું બીજું નામ કણભક્ષ પણ કહેવાય છે. તે મતમાં કહ્યું એટલે પરમાણુને કારણુ માનવામાં આવે છે. આ દર્શનના દેવતા લિંગ વેષાદિ તૈયાયિકને મળતા હોય છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય અને કેટલાક અભાવ એ સાતને પદાર્થ માને છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ, અંતરિક્ષ, કાલ, દિગ, આત્મા અને મને એમ નવ પ્રકારનાં દ્રવ્ય માને છે. ગુણ ચાવીશ પ્રકારના છે સામાન્ય, વિશેષ અને સમવાયનું બહુ લંબાણથી આ દર્શનના ગ્રંથમાં વિવેચન આપવામાં આવે છે. સામાન્ય એટલે જાતિ. વિશેષ એકસરખા દ્રવ્યને અન્ય દ્રવ્યમાંથી જવું સ્પષ્ટપણે પાડી આપે છે કર્મ ક્યિારૂપ છે અને દ્રવ્યમાં અંત્યવિશેષ સંબંધ બતાવનાર આધાર આધેયભૂત સંબંધના પ્રત્યાયના હેતુને સમવાય કહેવામાં આવે છે. તદુમાં પટ છે એવા પ્રત્યયના હેતુરૂપ અસાધારણ કારણને સમવાય કહેવામાં આવે છે. અભાવ ચાર પ્રકારના ગણવામાં Page #586 -------------------------------------------------------------------------- ________________ ચાળીશકું.] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ૩૯૯ આવે છે. પ્રાગભાવ એટલે પ્રથમને અભાવ, પ્રવિંસાભાવ એટલે નાશ અને અત્યંતભાવ એટલે સર્વથા વિનાશ અથવા ગેરહાજરી. અન્યન્યાભાવ અરણ્યરસને અપેક્ષિત છે. દુઃખની આત્યંતિક નિવૃત્તિને મોક્ષ માનવામાં આવે છે. જૈમિનીય અથવા મીમાંસક મતમાં બે મોટા વિભાગ છે. યજ્ઞ વિગેરે કરનારને પૂર્વમીમાંસાવાદી કહેવામાં આવે છે, તેઓ કુકર્મ વજે છે, જનાદિ ષટ્ કર્મ કરે છે, બ્રહ્માસ્ત્ર ધારણ કરે છે, ગૃહસ્થાશ્રમમાં વસે છે અને શુદ્ર અન્નાદિ વજે છે. ઉત્તરમીમાંસાવાદીને વેદાન્તી કહેવામાં આવે છે, તે બ્રહ્યાદ્વૈતને માને છે, સર્વ શરીરમાં આત્મા એક છે, બ્રહ્મ સર્વત્ર છે અને માયાથી ભેદ થાય છે પણ વસ્તુતઃ ભેદ નથી એમ તેઓને અભિપ્રાય છે. આત્મામાં લય થઈ જ એને તેઓ મુક્તિ માને છે અને એ સિવાય અન્ય મુક્તિમોક્ષ કાંઈ નથી એ તેઓને મત છે. પ્રથમ પૂર્વમીમાંસાવાદીને મત સક્ષેપથી વિચારીએ. તેઓ વેદવાક્યને પ્રમાણુ ગણે છે, ગુરૂ પણ તેને જ ગણે છે અને સ્વયં સંન્યસ્ત ધારણ કરે છે. મનુષ્ય સર્વજ્ઞ થઈ શકે એ વાતને તેઓ સ્વીકાર કરતા નથી. સૃષ્ટિકર્તા અથવા સર્વદશ કે વીતરાગ એવા સર્વજ્ઞ કેઈ મનુષ્યથી હોવાનું બનવું તદ્દન અસંભવિત છે એમ તેઓ માને છે. એવા પુરૂષના અભાવે તેનું પ્રમાણુ થઈ શકે એવું તે બને જ કેવી રીતે? ઈન્દ્રજાળથી પણ દુનિયામાં અનેક પ્રકારના આડંબર થઈ શકે છે પરંતુ આડંબરના કારણથી અમુક પ્રાણુને ઈશ્વર માનવે એ આ મતના વિચાર પ્રમાણે એક ધૃષ્ટતા જ છે. અભ્યાસથી શુદ્ધિનું તારતમ્ય થાય પણ બુદ્ધિને પરમ પ્રકર્ષ થાય એ તદ્દન અસભવિત હકીકત છે. વેદવાક્ય નિત્ય અને અપૌરૂષય છે એમ તેઓની માન્યતા હોવાથી તેમાં તેઓ યથાર્થત્વની સંભાવના કરે છે. વેદવાક્યને પાઠ કરવાથી ધર્મજિજ્ઞાસા થાય છે. ધર્મસાધન શોધતાં તેનાં નિમિત્તો ક્યાં ક્યાં છે તેને વિચાર થાય છે. અહીં ક્રિયા તરફ પ્રવર્તક વચનને વેદના કહેવામાં આવે છે અને તેરૂપ ધર્મ માનવામાં આવે છે. મતલબ એ છે કે વેદવચનકૃત નદિનાથી ધર્મ જણાય છે જે અતીન્દ્રિય હોવાથી તેને જાણવાનું સાધન જ નદિના છે. આ મતનાં સૂત્રના કરનાર જૈમિનિ Page #587 -------------------------------------------------------------------------- ________________ ४०० આનંદઘનજીના પદે, [પદ છે. તેને તેઓ સ્વતઃ પ્રમાણ માને છે. વેદનું અપૌરૂષયત્વ અત્ર શબ્દના નિત્યતને આધારે સિદ્ધ કરવામાં આવે છે. વેદની અંદર આવેલાં કર્મકાંડનાં જુદાં જુદા વાની પૂર્વાપર સંગતિ જણાવવી એ આ દર્શનનું મુખ્ય પ્રોજન છે. ઉત્તરમીમાંસામાં શાંકર વેદાન્ત દર્શનનો સમાવેશ થાય છે. એ પૂર્વમીમાંસાની અપેક્ષાએ નૂતન દર્શન છે. ર ર એ સૂત્રપર એ દર્શનને મુખ્ય આધાર છે, સર્વ બ્રહામય જગતું માને છે, પદાર્થનું અન્ય રૂપ માયાકૃત છે એમ કહે છે, માયાથી બ્રહ્માસ્વરૂપ પણ જણાતું નથી એમ માને છે, આત્માનું પૂર્ણ બ્રહ્મત્વ પ્રગટ કરી પરબ્રહ્મમાં તેને લય કરી દે એ તેની મુક્તિ સમજવામાં આવે છે. આત્માની મુક્તિ થયા પછી તેનું વ્યક્તિત્વ કેઈ પણ પ્રકારનું રહેતું નથી એ આ દર્શનને મત છે. એ અતિ મતના નામથી પ્રસિદ્ધ છે. ચાવાક અથવા લેકાયત મતવાળાને બાર્હસ્પત્ય એવું નામ પણ આપવામાં આવે છે. આ મતવાળા નાસ્તિક છે. પૃથ્વી, અપૂ, તેજ અને વાયુ એ ચાર ભૂતાત્મક જગત્ માને છે. આ ચાર અથવા કોઈના મત પ્રમાણે આકાશ સાથે પાંચ ભૂતના સંગથી સ્વાભાવિક રીતે ચૈતન્યશક્તિ પેદા થાય છે. શરીરથી ચૈતન્યશક્તિને ભિશ માનતા નથી. તેઓ કહે છે કે જીવનથી, નિવૃત્તિ નથી, ધર્મ નથી, અધર્મ નથી, પુણ્ય પાપનું ફળ નથી, માતા વિગેરે અગમ્ય પ્રતિ પણ ગમન કરે છે, વરસમાં એક દિવસ સર્વ ચાવા એકઠા થઈ ગમે તે સ્ત્રી સાથે વ્યવહાર કરે છે, પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે અને આ શરીરે ભગવાય તેટલું સુખ ભોગવી લેવાની ભલામણ કરે છે, ઇકિયગાચર જગને જ માને છે, પરલેક કે મોક્ષ પ્રત્યક્ષ ન હોવાથી તેની હત્યાતી જ સ્વીકારતા નથી. તેઓ માને છે કે અસ્કૃષ્ટ અનાસ્વાદિત અનાઘાત અદષ્ટ અને અશ્રુત એવા જીવાદિકનો આદર કરી જે લોક વર્ગ અપવર્ગાદિ સુખની લિપ્સાથી છેતરાઈ શિવેદના મુંડન તપશ્ચરણ વિગેરે કરી જન્મ વ્યર્થ કરે છે તે મહામહમાં ભમે છે, અગ્નિહત્રિાદિ કર્મ તે માત્ર બાળકીડા છે, એ બુદ્ધિ અને પુરૂષત્વ વગરના લેકેની આજીવિકા છે. તેઓ કહે છે કે સ્વર્ગ પણ નથી, મોક્ષ પણ નથી, પરલેકગામી આત્મા પણ નથી, છવાય ત્યા સુધી જીવવું, Page #588 -------------------------------------------------------------------------- ________________ ચાળીશ.] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ૪૦૧ વિષયસુખ ભોગવવું, દેહ ભસ્મ થઈ જશે તે પાછો આવનાર નથી. અનુમાનાદિ પ્રમાણુથી જેઓ વર્ગ-મક્ષ માને છે તેની આ મતવાળ મશ્કરી કરે છે. ભાભર્યા, પૈયાપેયને વિચાર કર્યા વગર જે મળે તે ખાવું પીવું અને આનંદ કરે એ આ મતને સિદ્ધાન્ત છે. જૂદા જૂદા દર્શનકારાએ વિધિનિષેધ બતાવ્યા છે તે માત્ર આજીવિકા નિમિત્ત જ છે એમ કહી વૈવન ધન સંપત્તિ આ ભવમાં મળ્યાં હોય તેને યથેચ્છ સ્વચ્છંદપણે ભોગવિલાસ કરવાનું આ મતવાળા કહે છે, ધર્મને અને કામને તેઓ એક જ ગણે છે. વળી તેઓ દલીલ કરે છે કે તિષ્યમમાં મારેલ પશુ જે સ્વર્ગમાં જતું હોય તે યજમાન પોતાના પિતાને શા માટે મારતે નથી? આ લોકમાં દાન કરવાથી સ્વર્ગમાં રહેલાઓ જે તૃપ્ત થતા હોય તો મહેલની અગાશી ઉપર રહેલાને નીચે જમીન ઉપરથી કેમ આપી શકાતું નથી? આ દેહમાંથી નીકળેલે કઈ પણ જીવ જે સ્વર્ગમાં જતે હેય તે સગાંવહાલાંના નેહથી પીડાઈ એક પણ જીવ પાછો કેમ આવતું નથી? માટે મરે. લાની પ્રેતક્રિયા વિગેરે કાર્યો બ્રાહ્મણોએ પેટ ભરવા માટે કર્યો છે. દેહવ્યતિરિક્ત આમા ન હોવાથી આ મતવાળા દેહરુખને જ પુરૂષાર્થ માને છે. આ મતને કેઈ દર્શનમાં ગણવે કે નહિ તે વિચારવા ગ્ય પ્રશ્ન છે, સુતિ સંબંધી વિચાર કેટલાંક દર્શનને અહીં સામાન્ય પ્રકારે બતાવ્યું. અત્ર દર્શને સંબધી કેટલીક વાત પ્રસ્તુત છે તે પણ પ્રસંગોપાત જણાવવી ઉચિત ધારવામાં આવે છે. આર્યાવર્તના ધમોંના સુષ્ય બે ભેદ પાડી શકાયઃ વેદને પ્રામાણય માનનાર અને તેનું પ્રામાણ્ય નહીં સ્વીકારનાર. દ્વિતીય વિભાગમાં જૈન, બૌદ્ધ અને ચાર્વીક વિગેરેને સમાવેશ થાય છે. વેદને પ્રામાણ્ય માનનારના બે મુખ્ય વિભાગ પડી શકે છે. દર્શનમાં અને પુરાણુથમ દર્શનધર્મના છ વિભાગ છેઃ નૈયાયિક, વૈશેષિક, સાંખ્ય, ગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. પ્રોફેસર મેકસ મ્યુલરે ષણ્ દર્શન Sx Schools of Indian Philosophy નામક પુસ્તકમાં આ છ દર્શનનું સ્વરૂપ બતાવવા પ્રયત્ન કર્યો છે. આપણે ઉપર જે સવરૂપ જોયું તેમાં પણ એ સર્વનું સ્વરૂપ આવી જાય છે. હરિભદ્રસૂરિ બહુ દર્શનનાં નામોમાં બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, Page #589 -------------------------------------------------------------------------- ________________ [ પદ ૪૦૨ આનંદઘનજીના પદે. વૈશેષિક અને જૈમિનીયને ગણવે છે. જૈમિનીય દર્શનમાં પૂર્વમીમાંસાનું સ્વરૂપ જ તેઓ બતાવે છે, વેદાન્ત અથવા ઉત્તરમીમાંસાના સબંધમાં ટીકામાં સહજ સૂચના માત્ર જ છે એથી શાંકર મતને પ્રસાર હરિભદ્રસૂરિના વખતમાં બહુ સંભવ નથી. તે સાધારણ રીતે પ્રવર્તતો હોવાથી તેનું ખડન શાસ્ત્રવાતસમુચયમાં વિસ્તારથી કર્યું છે. બીજા પુરાણુધર્મોના મુખ્ય ચાર ભેદ છે: શૈવ, વૈષ્ણવ, શાક્ત અને પ્રચૂર્ણ. શૈવ સંપ્રદાયમાં પાશુપત, શૈવ, પ્રત્યભિ અને રસેશ્વર એ ચાર સંપ્રદાય છે અને વૈષ્ણવ સંપ્રદાયમાં શ્રીસંપ્રદાય અને માથ્વી સંપ્રદાય એવા બે વિભાગ છે. એ ઉપરાંત રૂદ્ર સનકાદિ સંપ્રદાય પણ વૈષ્ણવ મતમાં ચાલે છે. શાક્ત સંપ્રદાયવાળા શક્તિની ઉપાસના કરે છે. એના દક્ષિણ અને વામ માર્ગ એમ બે સંપ્રદાય છે. એમાં ધર્મ અને ઉપાસનાને નામે અનેક દુરાચાર પણ ચાલે છે. પ્રચૂર્ણ સંપ્રદાયમાં ગાણુપત્ય, સૌર૫ત્ય વિગેરે આવે છે. એ સર્વ વિભાગ સર્વદર્શનસંગ્રહ ગ્રથમા માધવાચાર્ય પાડેલા છે.. | દર્શનધમાં સંબધી વિવેચન આપણે સંક્ષેપમાં ઉપર જોઈ ગયા. તેવી જ રીતે પુરાણુધમાંનું સ્વરૂપ સંક્ષેપમાં જોઈ જઈએ એટલે તેને પણ સહજ ખ્યાલ રહે. રામાનુજ સંપ્રદાયને શ્રીસંપ્રદાય પણું કહેવામાં આવે છે. તેને અનુસરનારા લક્ષમી અને વિષનું પૂજન કરે છે, કપાળમાં ઊર્વ jડ કરે છે અને વચ્ચે કંકુની ઊભી લીંટિ કરે છે. રામાનદી પથ આ સંપ્રદાયને છે અને કબીર, નાનક, દાદું વિગેરે પણ આ પથમાથી જ નીકળ્યા છે. આ પંથવાળા વિષ્ણુ અથવા વાસુદેવને બ્રહ્મ કહે છે, તેને જગતનું ઉપાદાન અને નિમિત્ત કારણ માને છે, તે જગથી ભિન્ન નથી પણ તેના નિયામક છે અને સ્વયં સગુણ છે, કારણરૂપ બ્રહામાંથી કાર્યરૂપ જગત થાય છે એવી તેમની માન્યતા હોવાને લીધે અને જગકારણ બ્રહ્મ સગુણ માનતા હોવાને લીધે આ મત વિશિષ્ટ અદ્વૈત કહેવાય છે. પss વધુ ચા એ સૂત્રપર તેઓ માન્યતા રાખે છે. ભાગ્ય, ભક્તા અને નિયામક અથવા ચિત, અચિત અને ઈશ્વર એ ત્રણ તવ આ સંપ્રદાયવાળા માને છે. કેવળ અદ્વૈતવાદીઓ જે અવિદ્યાને સ્વીકાર કરે છે તે આ વિશિષ્ટ અદ્વૈતવાળાઓ સ્વીકારતા નથી. તેઓ અજ્ઞાનને અનાદિ અભાવરૂપ Page #590 -------------------------------------------------------------------------- ________________ ચાળીશમુ.] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ૪૦૩ માનતા નથી પણ જ્ઞાનના અભાવરૂપ માને છે અને જ્ઞાનને આત્માને ગુણ ગણે છે. ભક્તવત્સલ ભગવાનની પાંચ પ્રકારની ઉપાસનાથી થયેલા વિજ્ઞાનવડે દષ્ટા અને દર્શનને ભેદ જતો રહે છે અને તે વખતે ભગવાન પિતાના ઉપાસકોને સ્વપદ આપે છે. વિપશુપદની પ્રાપ્તિને ઉપાય ભક્તિ છે અને તે વિવેકથી સિદ્ધ થાય છે. જીવાત્માને આ પથવાળા એકાત, નિત્ય, અજ, શાશ્વત અને પુરાણ માને છે, પણ તેને બહુ સૂદમ સમજવામાં આવે છે, વાળના અગ્ર ભાગથી પણ સૂક્ષ્મ સમજે છે અને શરીરપ્રમાણુ આત્મા માનનાર મતનું આ સંપ્રદાયવાળા ખંડન કરે છે. આ સંપ્રદાય જ્ઞાન અને કર્મ યેગથી ભક્તિપૂર્વક બ્રહ્મપ્રાપ્તિને માનનાર છે. ચિત્ અને અચિત અને બ્રહ્મના પ્રકાર સમજવામાં આવે છે તેથી વસ્તુતઃ તેઓ ભેદભેદનું ગ્રહણ કરે છે. બ્રહ્મનું સર્વ શરીર છે એમ સમજે છે તેથી અભેદનું ગ્રહણ કરે છે. ચિઠ્ઠ અચિદ અને ઈશ્વરના સ્વરૂપવભાવના વિલક્ષણ્યને લીધે તેઓના અસંકરપણુથી ભેદનું ગ્રહણ કરે છે. જીવાત્માને નિર્મળ જ્ઞાનરૂપ ગણે છે પણ અનાદિ કર્મરૂપ અવિઘાથી તે વેણિત હોવાને લીધે જૂદા જૂદા કમોનુસાર જ્ઞાનને સંકેચ વિકેચ થયા કરે છે એમ માને છે. અભિગમન (દેવમંદિરના માર્ગને વાળ), ઉપાદાન (ચકન પુષ્પાદિ પૂજાના સાધન સંપાદન કરવાં), ઈજ્યા (પૂજન), વાધ્યાય (મત્રને જાપ) અને ચાગ (ધ્યાન) એ પાંચ પ્રકારની ઉપાસનાવડે એકઠા કરેલા જ્ઞાનથી દષ્ટા અને દર્શનને નાશ થતાં ભગવાન પિતાના ભક્તને નિરવધિક અનત ગુણવાળું સ્વપદ આપે છે. પુરાણદર્શનેના વૈષ્ણવ વિભાગમાં બીજે માધવી સંપ્રદાય આવે છે. તે બ્રહ્મ સંપ્રદાય અથવા પૂણપ્રજ્ઞ સંપ્રદાયના નામથી ઓળખાય છે. આનંદતીર્થને આ સંપ્રદાય બારમા શતકમાં નીકળ્યા છે એમ કહેવાય છે. એ મતવાળા ઊર્ધ્વપુડુ પીચંદનનું કરે છે, વચ્ચે બાળેલા સેપારીની ઊભી લીટિ કરે છે અને તેની નીચે હળદરને ચાંદલો કરે છે, હાથ ઉપર શંખ ચક્રની તમ મુદ્રાઓ કરાવે છે, નારાયણને તેઓ પર પ્રહા માને છે અને આ સર્વ જગત તેમના શરીરમાંથી ઉત્પન્ન થયું છે એમ સમજે છે. આ મત હૈતવાદી છે. સ્વતંત્ર અને અસ્વતંત્ર એવાં બે તત્વ માને છે. ભગવાન વિષણુ સ્વતત્ર, નિદોષ અને અશેષ Page #591 -------------------------------------------------------------------------- ________________ [ પદ ૪૦૪ આનંદધનનાં પદો. સદણ યુક્ત છે. આ મતવાળા ઈશ્વર અને મનુષ્યમાં ભેદ સ્પષ્ટ રીતે જાએ છે. ઈશ્વર મનુષ્યના પ્રતિ સેવ્ય છે અને ચાકરથી રાજ જેમ ભિન્ન છે તેમ ઈશ્વર મનુષ્યથી ભિન્ન છે. અંકન, નામકરણ અને ભજન એ ત્રણ પ્રકારની સેવા તેઓ બતાવે છે. શરીરપર નારાયણનાં આયુધો અકાવવાં તે પ્રથમ, પુત્રનું પ્રભુનામસ્મરણાર્થે કેશવાદિ નામ પાડવું તે દ્વિતીય અને વાણીથી સત્ય બોલવું, શરીરવડે દાનાદિ કરવાં અને મનવડે દયા શ્રદ્ધા પૃહા રાખવી એ તૃતીય સેવાભેદ છે. માયાને આશ્રય લઈ Àતને જે કલ્પિત ગણે છે તેમનું આ પંથવાળા ઘણી વેદની ઉક્તિઓથી ખંડન કરે છે. વિશ્વઉત્પત્તિલયન ભેદપ્રપંચ તેઓ અનાદિ માને છે. એ લેપ્રપંચ પાંચ પ્રકારના છે. જીવ અને ઈશ્વરને ભેદ, જડ અને ઈશ્વરને ભેદ, જીને પરરપર ભેદ, જડ અને જીવને ભેદ અને જહનો પરસ્પર ભેદ. આ પંચભેદને નાશ પણ નથી અને તે ભેદ બ્રાંતિકલ્પિત પણ નથી, તે સત્ય છે અને અનાદિ છે. માટે આ મતવાળા કહે છે કે દ્વૈત જણાતું નથી એ અજ્ઞાનીનું મત છે. મોક્ષને આ મતવાળા સર્વ પુરૂષાર્થમાં ઉત્તમ ગણે છે અને તે વિષ્ણુના પ્રસાદ વગર મળતું નથી એમ કહે છે. આ પ્રસાદ ગુત્કર્ષના જ્ઞાનથી થાય છે, અભેદ જ્ઞાનથી થતું નથી. સર્વ ગુણથી પૂર્ણ વિશુને જાણી મનુષ્ય સંસારથી મુક્ત થાય છે અને નિત્ય દુખ રહિત આનંદને ભગવતે તેની સમીપ આનંદથી રહે છે. સુક્તને આશ્રય શ્રીવિષ્ણુ છે. શંકરના અત મતથી આ મત સર્વશે વિરૂદ્ધ જણાય છે. વલ્લભાચાર્યને પુષ્ટિમાર્ગ પ્રેમભક્તિના સિદ્ધાંતને સુખ્યત્વે કરીને માન આપે છે. આ સંપ્રદાયવાળા વિપશુના કૃષ્ણ અવતારને સંપૂર્ણ અવતાર માને છે અને તેમાં પણ તેઓનાં ગોકુળવાસનાં અગ્યાર વરસ અને છ માસ સર્વોત્તમ માને છે. ગેલેકના મધ્યમાં મેઘ જેવા શ્યામ શ્રી બાલકૃષ્ણ હાથમાં વીણા લઈ અખંડ રાસ રમ્યા કરે છે. અખંડ સચરાચર વિશ્વની ઉત્પત્તિ શ્રીકથી માનવામાં આવે છે. સર્વ વિશ્વની શ્રી બાલકૃષ્ણમાંથી ઉત્પત્તિ માનવામાં આવે છે તેથી આ મત અદ્વૈત છે અને પુષ્ટિસંપ્રદાયવાળા તેને શુદ્ધ અદ્વૈત મત કહે છે. જીવને બ્રહ્મ સાથે સંબધ માનવામાં આવે છે અને જીવને Page #592 -------------------------------------------------------------------------- ________________ ચાળીશમુ.! વિચિત્ર આત્મવાદમા શુદ્ધ પતિદર્શન. ૪૦૫ બહાસંબધ કરનારને પ્રભુ અગીકાર કરે છે એમ માને છે, છતાં મહવની પેઠે તેઓ જીવ અને ઈશ્વરને ભેટ સ્વીકારતા નથી. નિબાર્ક અથવા ભાસ્કરાચાર્યના મતવાળા પણ ભક્તિ પ્રધાન માને છે અને તાતની ચર્ચામાં ઉતરવાની વાતને નિરર્થક માને છે અને ભજનકીર્તનમાં આનંદ માને છે. પુરાણુ મામા શૈવમતાનુયાયીઓ પણ બહુ હોય છે. તેમાં પ્રથમ નકુલીશ પાશુપત મત છે. તેઓ લલાટ છાતિ આદિ જગપર શિવલિંગ કરે છે. ચેગ અને પાશુપત મતને બહ નજીકને સંબંધ છે. 'એશ્વર્યપ્રાપ્તિ અને માં અભીષ્ટ અને શક્ય ધારવામાં આવ્યાં છે. મર્ચંદ્રનાથ નામના સુપ્રસિદ્ધ પુરૂષ આ મતમાં થઈ ગયા છે. કાન ટા યોગીઓ આ પાશુપત મતને માનનારા હોય છે અને કાપાલિકા તથા અઘારીઓની સાથે આ મતને ઘણું નજીકને સંબંધ હોય એમ ધારવામાં આવે છે. હઠયોગને અંગે જે અનેક પ્રકારની શરીરચાતના કરવામાં આવે છે તે આ મતમાં ખાસ અનુકરણીય અને એશ્વર્યપ્રાપ્તિનું કારણ સમજવામાં આવે છે. ગુરૂ વગર ચાલી શકેજ નહિ એમ આ મતવાળા માને છે. આઠ પંચક અને શૈક્ષ્યાદિ ત્રણ જાણનાર ગુરૂ હોઈ શકે છે ક્રિયાલક્ષણ અને ક્રિયાઉપરમલક્ષણ ગથી આત્મા અને ઈશ્વરને સબંધ થાય છે એમ તેઓ માને છે. ક્રિયાલક્ષણ ચાગમાં જ૫ ધ્યાનાદિનો સમાવેશ થાય છે અને ઉપરમમાં સવિદનો સમાવેશ થાય છે. શરીર ભસ્મ લગાડવી, હાસ્ય કરવું વિગેરે વ્રત છે અને ઉધ્યા વગર પડ્યા રહેવું વિગેરે ક્રાથનાદ્વાર છે. આ મતમાં ઈશ્વરને નિરપેક્ષ માનવામાં આવે છે. પંચકાદિને વિસ્તાર સર્વદર્શનસંગ્રહ ગ્રન્થમાં જોઈ લે. અન્ય શાસ્ત્રોમાં કૈવલ્યપ્રાપ્તિ માટે વેગ કરવાનો હોય છે, અહિં ચાગનું ફળ ઐશ્વર્યપ્રાપ્તિ અને દુખને અંત છે. શૈવમતાનુયાયી બહુધા બ્રાહ્મણ હોય છે. એ પાશુપતથી વિલક્ષણ પ્રકારને સંપ્રદાય છે. એ મત બહુધા સેશ્વર સાંખ્યની સાથે માતે આવે છે. તેઓ જગને ઈશ્વરનું કાર્ય માને છે અને ઈશ્વરને કર્મફળદાતા કહે છે. ઈશ્વર તે નિરાકાર છે પણ મંત્રથી તેનાં અગેની ભિન્ન ભિન્ન કલ્પના કરી તેનું ઇન્દ્રિયગોચર કરેલું સ્વરૂપ ઉપાસના માટે આવશ્યક ધારવામાં આવે છે. શિવનાં અહીં પાંચ કૃત્ય માનવામાં આવે Page #593 -------------------------------------------------------------------------- ________________ ૪૬ આનંદઘનજીના પદે. [ પદ છે. સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિભાવ અને અનુગ્રહકરણ, શિવતત્ત્વની પ્રાપ્તિ એ પરમ પુરૂષાર્થ છે. પાશુપત મતથી ઉલટી રીતે અહીં ઈશ્વરને કર્માદિ સાપેક્ષ માનવામાં આવે છે. પરમ પુરૂષાર્થને હિત દીક્ષા છે, તેને માટે જ્ઞાનની જરૂર છે, જ્ઞાન માટે ક્રિયાની જરૂર છે, ચિંગ વગર અભિમતની પ્રાપ્તિ થતી નથી અને વિહિતનું આચરણ અને નિષિદ્ધને ત્યાગ એ ચર્યા વગરગનનિર્વાહ થતા નથી તેથી અહી વિદ્યા, ક્રિયા,ચાગ અને ચર્ચા એ ચાર પાદપર બહુ ભાર મૂકવામાં આવે છે. પશુ, પતિ અને પાશાએ ત્રણ પદાર્થ માનવામાં આવે છે. પતિ પદાર્થ શિવને માનવામાં આવે છે. એ મતમાં ઈશ્વરને સર્વવ્યાપક, સ્વતંત્ર કત્તો માનવામાં આવે છે અને ઉપર કહા તે પાંચ કૃત્ય (રાષ્ટિ આદિ) તેનાથી થાય છે એમ આ મતવાળા કહે છે. જીવાત્મા તે પશુ નામકબીજે પદાર્થ, તે નિત્ય અને વિભુ મનાય છે. એ ચાવીક મતનો દેહાદરૂપ નથી, નિયાચિકની પેઠે મનથી પ્રકાશ્ય નથી, જૈનની પેઠે અવ્યાપક નથી, શ્રાદ્ધની પેઠે ક્ષણિક નથી, અતવાદી પિકે એક નથી, સાંખ્ય પેઠે અકર્તા પણ નથી. એ પશુ ત્રણ પ્રકારના છે. કર્મક્ષયથી જેનાંકમાં ક્ષય પામી ગયાં છે તે વિજ્ઞાનાકળ, પ્રલય વખતે ઉપસંહાર થવાથી મલ કર્મયુક્ત હોય તે પ્રલયાકળ, અને મલ માયા અને કર્મયુક્ત હોય તે સકળ. પાશ નામક તૃતીય પદાર્થ ચાર પ્રકારનું છેઃ મલશક્તિ, કર્મશક્તિ, માથાશક્તિ અને શક્તિ. આત્માની સ્વાભાવિક પ્રક્રિયાને આવરણ કરનાર તે મલશક્તિ તે મલ ચોખા ઉપરના છાલા જે અથવા ત્રાંબા ઉપરના કાટ જેવા છે. કુલાથી પુરૂ કરે તે કર્મ-ધર્મ અને અધર્મ રૂપ, બીજ અને અંકુરની પેઠે પ્રવાહરૂપે અનાદિ છે. જેમાં પ્રલય વખતે સર્વ જગત સમાઈ જાય છે તે માયા, તથા તેનાથી જ સૃષ્ટિ વખતે ઉત્પત્તિ પામે છે. ધશક્તિ પાશના અધિકાને કરી પુરૂષનું તિરધાન કરે છે. વસંપ્રદાયમાં એક પ્રત્યભિન્ન મત છે. તેઓ જીવ શિવનું એકય માને છે, ભેદ બુદ્ધિ અનાદિ અજ્ઞાનનું કાર્ય છે એમ કહે છે અને એવી ભેદબુદ્ધિ ચાલી જાય ત્યાં સુધી પ્રત્યભિજ્ઞાનની જરૂર છે એમ તેઓ કહે છે. આ સંપ્રદાય શાંકરના વેદાન્તને કેટલેક અંશે મળી આવે છે. તેઓ આત્માને પ્રત્યગાત્મા સાથે તાદાભ્યવાળી Page #594 -------------------------------------------------------------------------- ________________ ચાળીશમું] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ૪૦૭ માને છે, પરમેશ્વરની ઈચ્છા માત્રથી જગત ઉત્પન્ન થયું છે એમ બેલે છે, પરમાત્માને કલેશ અને પ્રયાસ વગર સુલભ માને છે અને તેને માટે અભિનવ પ્રત્યભિજ્ઞાને પર અને અપર સિદ્ધિના ઉપાય માને છે. અનવચ્છિન્ન પ્રકાશ અને આનંદવાળા સ્વતંત્ર પદાર્થને તેઓ મહેશ્વર માને છે. શિવતત્વનું દઢ પ્રતિપત્તિપૂર્વક જ્ઞાન થવાની જ અહીં જરૂર કહી છે એટલે પછી કોઈ સાધન કે ભાવના કરવાની રહેતી નથી. ઈશ્વરની પરિપૂર્ણ શક્તિનું જ્યારે સિદ્ધ આગમ અને અનુમાનથી જ્ઞાન થાય અને તે જ્યારે આત્મામાં અભિમુખ થાય ત્યારે નિસંશય સાન થાય છે કે હું પરમેશ્વર છું. શિવ સાથે ઐક્ય વગર આવી વ્યાવહારિક પ્રત્યભિજ્ઞાને અસંભવ છે. માયાને લીધે એક ભાગે પ્રકાશ થાય તે કામને નથી, પૂર્ણ અવભાસની સિદ્ધિની જરૂર છે અને તે પ્રત્યભિજ્ઞા છે. આત્મા માયાથી અંધ કર્મના બંધવાળે અને સારી છે. પોતે ઈશ્વર છે એમ જ્યારે વિદ્યારિવડે તેને સમજાવાય છે ત્યારે તે ચિઘન થાય છે અને તે મુક્ત છે એમ કહેવાય છે. ઈશ્વરનાં જ્ઞાન પ્રત્યભિજ્ઞા માટે શ્રમ અને પ્રયતન કરવાની જરૂર એટલા માટે છે કે તે શ્રમ અને પ્રયત્ન (અર્થક્રિયા) જીવ અને ઈશ્વરનું એકત્વ સિદ્ધ કરવાને માટે જોઈતી શક્તિને વ્યાપાર છે. પરસિદ્ધિ અને અપર સિદ્ધિ એ આ શક્તિનું લક્ષણ છે અને હું ઈશ્વર છું એવો ચમત્કાર આ અર્થક્રિયાને સાર છે. ઈશ્વરનું નિભસન ગુણના પરામર્શ વગરનું હોય તો પૂર્ણ ભાવને સંપાદન કરાવતું નથી, પરંતુ જ્યારે ગુરૂવચનાદિથી સર્વરત્વ, સર્વકર્તુત્વ વિગેરે લક્ષણયુક્ત પરમેશ્વરના ઉત્કર્ષનો પરામર્શ થાય છે ત્યારે પૂર્ણાત્મતાને લાભ થાય છે અને તેથી પ્રત્યભિજ્ઞાની જરૂર છે. - રસેશ્વર દર્શનમાં શરીરને આદ્ય ધર્મસાધન ગણવામાં આવે છે અને અપમૃત્યુ વિગેરે દૂર કરવા માટે રસપાનની પ્રશંસા કરે છે. પારદ (પારા)નું વિધિપૂર્વક પાન કરવાથી આ શરીરમાં જ અજર અમરપણું પ્રાપ્ત કરી શકાય છે. પારને મારવાના અનેક પ્રકાર આ શાસ્ત્રમાં બતાવ્યા છે અને તેના જુદા જુદા પ્રકારના ઉપગે પણ બતાવ્યા છે. પારદનાં દર્શન ભક્ષણ દાન અને પૂજનથી અનેક લાભ માનવામાં આવ્યા છે. પારદના શિવલિંગનું માહાસ્ય બહુ અભુત આ દર્શનમાં બતાવ્યું છે. તો જ એ વેદવાક્યપર આ મતની રચના છે. સંસારના Page #595 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ આનંદઘનજીનાં પદ પર પારને દેનાર એ પારદ શબ્દને અર્થ કરે છે. એ દર્શનમાં મુક્તિ દેહપાત પછી બતાવી છે તે આ મતવાળાને ઈષ્ટ લાગતું નથી, માટે તેઓ કહે છે કે રસ અને રસાયનવડે દેહનું રક્ષણ કરવું. આ શરીરને હર ગોરીની સૃષ્ટિમાં ઉત્પન્ન કરવું એટલે પાર અને અત્રક જે અનુક્રમે હર અને ગૌરીથી ઉત્પન્ન થયેલા છે તેના પાનથી તેની સાથે તાદાસ્ય કરવું. રસપાનથી જીવસૃતરૂપે અનેક મૂનિઓ રસમય શરીર બનાવી સિદ્ધ થયા છે એમ તેઓ માને છે. તેઓ કહે છે કે આ શાસ્ત્ર ધાતવેધ માટે નથી પણ દેહધ દ્વારા મુક્તિ આપવી એ તેનું પરમ પ્રયજન છે. દિવ્ય શરીર નય ત્યાંસુધી મોક્ષ મળ અસંભવિત છે તેથી પારદ રસના જુદા જુદા પ્રકારનાં પાનથી દૃઢ શરીર પ્રાપ્ત કરવું જરૂરનું અત્ર માનવામાં આવે છે. વિદ્યામાત્રનું સ્થાન, ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું મૂળ શરીર અજરામર થઈ જાય. એને સર્વથી વધારે શ્રેયસ્કર હકીક્ત માની છે. રસરાજ શરીરને અજરામર કરે છે એમ તેઓ માને છે. આ મતવાળા આ લેકમાં જ બ્રહતત્વ પ્રાપ્ત થાય છે એમ માને છે. આવી રીતે દર્શનકારે આત્માની ઉત્ક્રાન્તિ જૂદી જૂદી રીતે બતાવે છે તે અત્ર શ્રીહરિભદ્રસૂરિકૃત ષદર્શનસમુચય ગ્રથ જેના ઉપર ગુણરત્નસૂરિ મહારાજની સુંદર ટીકા છે અને માધવાચાર્યને સર્વદર્શનસંગ્રહ એ અને ગ્રંથના ભાષાંતરાનુસાર સક્ષેપથી લખેલ છે. એ અતિ વિરતારવાળા વિષયને અતિ સક્ષેપમાં લખતાં બહુ મુશ્કેલી પડી છે છતાં તે બહુ સૂમ દષ્ટિથી જ સમજી શકાય તે વિષય છે અને ખાસ અભ્યાસકને જ તેની પ્રાપ્તિ થાય તેવું છે, તેથી તેમાં ખલના થઈ હોય તે ક્ષતવ્ય ગણવામાં આવશે એટલું અત્ર કહી દેવું પ્રાસંગિક ગણું છું. આત્માને અંગે આવા આવા મતભેદ છેઃ બોદ્ધો ક્ષણિકવાદી છે, મીમાંસકે તેને ઈશ્વર સાથે અભેદ માને છે, સાંખે તેનું વર્તન માન રૂપ પ્રાકૃતિક છે એમ કહે છે, ચાકે તેનું અસ્તિત્વ જ સ્વકારતા નથી, તેમજ નૈયાયિક વૈશેષિક સૃષ્ટિકર્તા અને સંહારકર્તા શિવને માને છે તેમજ પુરાણુ સંપ્રદાચ આત્માને અને જાણી જુદી વાત કરે છે તે સર્વે ઉપર જણાવી છે. એ સર્વમા આત્માનું વ્યક્તિત્વ છેવટે રહેતું નથી, કરેલ શુભ કર્મોનું ફળ અથવા કર્મને નાશ થવા Page #596 -------------------------------------------------------------------------- ________________ ચાળીશયું,] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ૪૯ પછી અજરામર સ્થિતિની પ્રાપ્તિ નથી તેથી તે આત્મવાદ મને ઈષ્ટ નથી. મને તે પ્રત્યેકઆત્મવાદ જે સર્વજ્ઞ તીર્થકરેએ બતાવ્યું છે અને જેમાં આત્માનું નિત્યનિત્ય સ્વરૂપ બતાવી આત્માને જ કર્મ કરો, હતો માન્ય છે અને કર્મનો નાશ થવાથી જેની મુક્તિ માની છે તથા જેની સુક્ત દશામાં પણ વ્યક્તતા નાશ પામતી નથી એ વાત રૂચે છે. એ વાત મને ન નિક્ષેપ અને ન્યાયની કેટિથી બધબેસતી જણાય છે અને તે વાતમાં આત્માનું વ્યક્તિત્વ રહેતું હેવાથી મારા પતિ તરીકે તેના ઉપર મારે પૂર્ણ ભાવ-રાગ-આકપૈણ થાય છે. અન્ય કલપનાથી મેટું મીઠું થતું નથી, કારણ કે આત્માની હયાતી ન સ્વીકારનારા અથવા તેનું અસ્તિત્વ ન સ્વીકારનારા અને મારા પતિને પરતંત્ર બનાવી દેનારાઓની વાત મને પસંદ આવે તે બનવા જોગ જ નથી. મારા પતિ વગર જે વાતચીત ગોષ્ટિ થાય છે તે જગલમાં રૂદન કરવા જેવી નકામી છે, અને તેના ઉપર જરા પણ પ્રીતિ થતી નથી અને કેઈ સાધારણ સ્ત્રીને પણ પતિની એવી દશા થતી જેવી ગમે એ હું માની શકતી નથી. જે આત્માનું વ્યક્તિત્વ રહેતું જ ન હોય તે પછી સર્વ ક્રિયાઓ કરી તેને પ્રકૃતિ-કર્મ આદિથી મૂકાવવાની જરૂર શું છે? શાને માટે કરવું? કેને માટે કરવું? જે કરણીનું ફળ આત્માના અન્યમાં લય થવામાં આવે તે કરણી નકામી છે, ઉપગ વગરની છે, શક્તિને નકામો વ્યય બતાવનાર છે. આવી ક્રિયાઓ ટુંકમાં કહીએ તે વર વગરની જાન જેવી છે. જેઓ આત્માને માનતા નથી તે મત તે મને ઈટ નથી જ, પણ જેઓ તેની હયાતી સ્વીકારે છે તેઓ પણ તેને છેવટે લય અથવા વ્યક્તિત્વનાશ માને તે તે વાત પણ કઈ રીતે મને પસંદ આવતી નથી. આ પ્રમાણે શુદ્ધ ચેતના કહે છે તે પતિપરાયણ સતી સ્ત્રીને ઉચિત છે, એ સમજે છે કે એનું શુદ્ધ ચેતનવ પ્રગટ કરવા જતાં આખરે ચેતનજી એક વ્યક્તિ તરીકે સર્વથા નાશ પામી જશે ત્યારે પછી એવી ક્રિયા કરવામાં સાળી સ્ત્રી કેમ ઉદ્યમ કરે કે જે કરવાથી પતિ સર્વથા નામનિશાન વગરના થઈ જાય. જૈન મતમાં મોક્ષનું સ્વરૂપ બતાવતાં કહે છે કે શરીર, ઇન્દ્રિય, આયુષ્ય, ગ-એ બાહ્ય પ્રાણુ, પુણ્ય, અપુણ્ય વર્ણ, ગંધ, રસ, Page #597 -------------------------------------------------------------------------- ________________ ૪૧ આનંધનનાં પદો. [પદ્મ સ્પર્શ, પુનર્જન્મગ્રહણ, વેદત્રય, કષાયાદિ સઁગ, અજ્ઞાન, અસિદ્ધત્વ એ આદિ સહિત દેહાનિના આત્યંતિક વિચાગને મેાક્ષ કહેવામાં આવે છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ એ રૂપ જીવન સિદ્ધોને પણ હાય છે. સિદ્ધદશા સુખમય છે એ સંબંધમાં ત્રણ વિરૂદ્ધ મતા છે. આત્માને મુક્તિ મળે ત્યારે બુદ્ધાદિ ગુણ માત્રના ઉચ્છેદ થાય છે એટલે આત્માને સુખમય મનાય નહિ એમ વૈશેષિકા કહે છે; ચિત્તસંતાનના અત્યંત ઉચ્છેદ થવાથી આત્માને જ અસંભવ માની ઐાદ્ધો એ દશામાં સુખ માનવાની ના પાડે છે, આત્મા અલાતા છે તેથી તેની મેમાં સુખમયતા માની શકાય નહિ એમ સાંખ્યા કહે છે. આમાં વૈશેષિકા જે મેક્ષમાં યુદ્ધિના ઉચ્છેદ કહે છે તેમાં તેઓ સ્ખલના કરે છે. મેાક્ષમાં ઇંદ્રિયજન્ય બુદ્ધિના ઉચ્છેદ હાઈ શકે પણ આત્મવભાવભૂત અતીદ્રિય જ્ઞાનના ઉચ્છેદ્ય અસંતવિત છે તેથી તેના અભિપ્રાય ખરાબર નથી. અઢ઼િય જ્ઞાનના પણ નાશ થઈ જતા હાય તા તેવી સિદ્ધિ તે કાઈ ઇચ્છશે નહિ. એક જગાએ કહ્યું પણ છે કે વૃન્દાવનમાં વાસ કરી શિયાળપણે અથવા તેની સાથે રહેવું તેને ગૌતમ સારૂં ગણે છે પણ વૈશેષિકી મુક્તિને ઇચ્છતા નથી. વૈશેષિકાની પેઠે મીમાંસકાનું પણ સમજી લેવું. તે પણ કાઈ પણ પ્રકારનું સુખદુઃખ ન રહે તે સ્થિતિને મેાક્ષ કહે છે. વાસનાદિક સર્વે આત્મગુણુ ઉચ્છિન્ન થયા નથી ત્યાંસુધી આત્યંતિકી દુઃખનિવૃત્તિ થતી નથી. સુખટ્ટુ,ખના સંભવ ધર્મ અને અધર્મનિમિત્તથી થાય છે, તેના ઉચ્છેદ થતાં કાર્યરૂપ શરીરના ઉપાય થાય અને આત્માને સુખદુ:ખ રહે નહિ માટે તે મુક્ત કહેવાય એસ સીમાંસકા કહે છે. આત્મા પોતેજ સુખસ્વરૂપ હાવાથી સ્વરૂપના ઉચ્છેદ મુક્તિમાં પણ સંભવત નથી. એમ કહેવામાં ન આવે તે સર્વથા અવ્યવસ્થા થઈ જાય. જે સર્વથા સુખાભાવ મેાક્ષમાં હાય તે તે પ્રાપ્ત કરવા માટે કરેલ પ્રયત્ન પણ અર્થ વગરના થઇ જાય. સાંખ્યમતાનુસાર ચૈતન્ય સ્વરૂપ પુરૂષ એક તૃણને પણ નમાવવાને અસમર્થ છે, જડ પ્રકૃતિને આશ્ચયી તે અજ્ઞાનતમચ્છન્ન થાય છે અને ત્યારે પ્રકૃતિગત સુખાદિ ફળને પોતામાં પ્રતિબિંબે છે, જ્ઞાન પેદા થવાથી અને દુઃખરૂપ સમજે છે અને જ્યારે તેને વિવેકખ્યાતિ થાય છે ત્યારે તે Page #598 -------------------------------------------------------------------------- ________________ ચાળીશકું. ] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ૪૧૧ કર્મથી વેગળા ખસતા જાય છે. પ્રકૃતિ દૂર થતાં પુરૂષનું સ્વરૂપમાં અવસ્થાન તે સાંખ્યમતના માલ્ સમજવા. આનંદ વિગેરે પ્રકૃતિનાં કાર્ય હાવાથી પુરૂષને તેની સાથે લાગતું વળગતું નથી. જ્ઞાનને આ દર્શનવાળા પ્રકૃતિના ધર્મ-બુદ્ધિના વિષય માને છે તે અસભવિત છે, કારણ કે તેના માનવા મુજબ મુક્તાત્મા પણ જ્ઞાનના અભાવે અજ્ઞાનતમચ્છન્ન જ રહે છે. સંસારી આત્માને અકત્તાં છતાં ભક્તા માનવાથી કૃતનાશ અકૃતઅભ્યાગઅરૂપ ક્રૃષ્ણા આવે છે. પ્રકૃતિ પુરૂષના સંચાગ કાણે કર્યો એ વિવાદાસ્પદ રહે છે અને તેમાં આત્મતૃત કે પ્રકૃતિકૃત સંચાગ માનવાથી અનવસ્થાદિ અનેક દોષો આવે છે. હવે જો પ્રકૃતિ અને પુરૂષના સંચાગજ ઘટી શકે નહિ તા પછી વિચાગના સંભવ જ ક્યાંથી રહે? વિવેકખ્યાતિ કહી તે પ્રકૃતિને થવી ઘટતી નથી કારણ કે તે પાતે તા અસંવેદ્ય છે; તેમજ આત્માને પણ ઘટે નહિ. જ્યારે આત્માને આ મતમાં પરિણામી અને નિત્ય સ્વીકાર્યો છે ત્યારે તેની સાથે સુખટ્ટુઃખાતિનું પરિણામિત્વ સ્વીકારવું જ બંધબેસતું આવે છે. ઐાદ્ધ પક્ષમાં જ્ઞાનક્ષણપ્રવાહ વગર ખીન્ને આત્મા નથી એમ માનવામાં આવ્યું છે. આત્માના અસ્તિત્વથી તેમાં સ્નેહ બંધાવાથી તા સુખદુઃખની તૃષ્ણા થાય અને તે તેા વિપરીત વાત છે; કારણ કે તૃષ્ણા હાય ત્યાંસુધી તા સંસાર બન્યા રહે છે. આવા આત્માભિનિવેશ તા રાગદ્વેષનું કારણ છે માટે ભાવનાથી પુત્રકલત્રાતિનું દુઃખરૂપત્વ વિચારવું–એમ વિચારતાં અભિષ્યંગ તૂટી જાય અને અધિક અભ્યાસથી વૈરાગ્ય પેદા થાય અને ચિત્તસંતાનની નિવૃત્તિ થાય એ આ મત પ્રમાણે મેક્ષ, એવી ભાવના વગર કાયલેશરૂપ તપ કરવાથી મેાક્ષ મળી શકે એ વાતની તે ના પાડે છે. નિરાત્મ ભાવનાના પ્રકર્ષવિશેષથી ચિત્તની નિલેશાવસ્થા તે આ મતની માન્યતા પ્રમાણે માક્ષ છે. જ્ઞાનક્ષણપ્રવાહ આત્માને માનવાથી કૃતનાશાહિ દોષ આવે છે, અનાત્મતાની ભાવના આત્માએ કરવી એ પરસ્પર વિરૂદ્ધ વાત છે. વળી અહીં રાગાદિના ઉપરમને જ માક્ષ માનવામાં આવે છે પણ તે નિદ્વૈતુક હોવાથી અચનસિદ્ધ છે. માક્ષમાં સુખ નથી એ પ્રમાણે કહેનાર ત્રણે મત સંબંધી વાત સંક્ષેપમાં આ પ્રમાણે કહી, શુદ્ધ ચેતના કહે છે કે મને તે પતિનું Page #599 -------------------------------------------------------------------------- ________________ [પદ ૪૧૨ આનંદઘનજીનાં પદે. વ્યક્તિત્વ રહે અને તેને અનંત આનંદ મારી સાથે થાય એવા પ્રકરનું સ્વરૂપ જે સર્વદર્શનમાં બતાવ્યું છે અને જેમાં આત્માનું વ્યક્તિત્વ મેક્ષમાં સુસ્પષ્ટ રહે છે અને ત્યાં તે નિરવધિ આનંદ ભગવે છે એમ બતાવ્યું છે તે વાત પસંદ આવે છે અને તેની સ્વરૂપવિચારણામાં મને હર્ષ થાય છે અને અન્ય સર્વ શાસ્ત્ર તે કઈ આત્માને સ્વીકરતા જ નથી, કે તેને લય માને છે, કેઈ તેને અન્યમાં સમાવેશ કરી નાખે છે અને કોઈ તેને સુખાનુભવ વગરને કરી મૂકે છે–એવી સર્વ વાત મને પસંદ આવતી નથી. જ્યાં મારા પતિને જ ઉડાવી દેવામાં આવતા હોય અથવા જ્યાં મારે અને તેઓને સાગ જ થો જરૂરને હેય નહિ અથવા સુખપ્રદ થાય નહિ ત્યાં મારે પતિને નિજ ગુણ પ્રગટ કરી એક્ષમાં-નિવૃત્તિમાં જવાનું કહેવું એ યુક્ત જ કેમ ગણાય અને એવી મુક્તિને આનંદનું ધામ પણ કેમ કહી શકાય? कंतडामें कामण, लोकडामें शोकः एक ठामे किम रहे, दृधा कांजी धोक. मीठडो० २ પતિમાં કામણું છે અને લેકમાં સતાપ છે. એક સ્થાનકે દૂધ અને છાશ એકત્ર થઈને કેવી રીતે રહી શકે ભાવ-પતિવ્રતા સાવી શુદ્ધ ચેતના કહે છે કે મને તે મારા નાથમાં અતિ આનંદ લાગે છે અને અન્ય સર્વ લેકમાં સંતાપ જણાય છે. શુદ્ધ પતિવ્રતા સ્ત્રીને એક જ માર્ગ હોય છે. એને પતિ એ જ લેસર્વસ્વ જણાય છે. એને પતિથી અન્ય પુરૂષ ગમે તે સુંદર, સુરૂપ બહારથી લાગતું હોય તેમાં આકર્ષણ થતું જ નથી, તે તે સ્પષ્ટ કહે છે કે એક સ્થાનકે દૂધ અને છાશ કેવી રીતે રહી શકે, દૂધમાં છાશ ભળે કે તરત દૂધમાં ફેરફાર થવા લાગે છે. આવી રીતે શુદ્ધ સતીના હદયમાં દ્વિધા ભાવ થતું નથી અને થે સંભવ નથી * કામણને સ્થાને કારમણ એ પાઠ એક મતમાં છે તે અશુદ્ધ જણાય છે 1 દૂધમાં કંઇ થાક એવે પાક છે તેમાં છે ૨ તડામ=પતિમાં કામણુ આકર્ષણ, મનોરથ સિદ્ધિ લાકડામ-લાકમાં રોકસંતાપ એક તમે એક સ્થાનકે કિમ કેવી રીતે કાંટ=ાની આશ, પરાશ ચેકસ્સાક, સમડ, એકતા. Page #600 -------------------------------------------------------------------------- ________________ ચાળીશમ ] વિચિત્ર આત્મવાદમા યુદ્ધ પતિદર્શન. ૪૧૩ એ વાત અત્ર વધારે ઢૂંઢ રીતે અને સ્પષ્ટ શબ્દોમાં કહી, તેના ભાવ વિચારીએ. શુદ્ધ ચેતના કહે છે કે મારી અનારસિદ્ધિ મારા નાથમાં જ થાય તેમ છે, તેથી અન્યત્ર મારો ઉદ્ધાર અથવા પ્રિયસંચાગ થવા સંભવિત નથી. અન્યત્ર તે મને બહુ પ્રકારના સંતાપ થાય તેમ છે. આપણે સર્વ કાર્યો સુખપ્રાપ્તિના હેતુથી જ કરીએ છીએ. વ્યવ હારના પ્રત્યેક કાર્ય કરતી વખતે પણ આપણી માન્યતા પ્રમાણે સુખ મેળવવાની ઈચ્છા હોય છે, ધાર્મિક પ્રગતિ કરતી વખતે નિરાખાય અક્ષય સુખ પ્રાપ્ત થાય, સુખપ્રાપ્તિ થયા પછી તે નિરંતર એક સરખી સ્થિતિમાં અન્યું રહે અને તે સુખથી અવિચ્યુતિ કદિ પણ થાય નહિ એવું સુખ જો આત્માને પ્રાપ્તવ્ય હાય તા તે ખાસ મેળવવા ચાગ્ય ગણી શકાય. ઉપરની પ્રથમ ગાથાના છેવટના ભાગમાં આપણે સ્પષ્ટ રીતે જોઈ ગયા કે વૈશેષિક ખાદ્ધ અને સાંખ્ય તથા મીમાંસકા મુક્તિનું સ્વરૂપ સમજે છે તે પ્રમાણે તેમાં કાઈ પણ પ્રકારનું સુખ નથી. આ દર્શનધમાં થયા. એ ઉપરાંત પુરાણુ સંપ્રદાયે જેનું સ્વરૂપ પણ આપણે વિચારી ગયા તેમાં પણ માક્ષમાં સુખપ્રાપ્તિ થાય અથવા ત્યાંથી ફરીવાર દેહ ધારણ કરવાનું કદિપણુ રહે નહિ એવી સિદ્ધિ કેાઈ સંપ્રદાયે ખતાવી નથી. આવી સુખપ્રાપ્તિ જો કોઈ માર્ગે બતાવી હેાય તે તે સર્વજ્ઞકથિત શ્રી જૈન શાસનમાં જ છે અને તેઓએ જે પ્રત્યેક આત્મવાદ બતાવ્યા છે તેમાં મહે આનંદ પ્રાપ્ત થાય અને તે મેળવવા પ્રયત્ન કરવાની ઈચ્છા રહે તેવું છે. જો ચેતનજી અન્ય મહાત્ સત્તામાં લય થઈ પેાતાનું વ્યક્તિત્વ સર્વથા ખાઈ એસતા હાય તા પછી તેનું વ્યક્તિત્વ નાશ કરી તેની સિદ્ધિ કરવામાં અથવા તેના અભેદભાવ સ્થાપિત કરવામાં લાભ શું એ પણુ સમજાતું નથી. સુખ મેળવવાની અને તેના સ્પષ્ટ ખ્યાલ થયા પછી તેને માટેનાં સાધના ચેાજવાની ઇચ્છા સર્વ જીવાને રહે છે, પણ તે સુખ મેળવવા જતાં સ્વત્વના જ નાશ થઈ જતા હાય તા પછી મેળવ્યું શું કહેવાય? સ્વનું અભિમાન ત્યાજ્ય છે પણ સ્વના વિપ પણ ન રહે તે સર્વથા અંધકાર સ્પષ્ટ જણાય છે એમ કલ્પના કરવાથી સમજાશે, જે આત્માનું અસ્તિત્વ જ સ્વીકારતા નથી એવા Page #601 -------------------------------------------------------------------------- ________________ [ પદ ૪૧૪ આનંદધનજીનાં પદે ચાવાકાદિને માટે તે અત્ર પ્રશ્ન રહેતું જ નથી, પણ બૌદ્ધ ક્ષણિકવાદી છે તેને પણ મુક્તિમાં કોઈ પ્રકારનું સુખ નથી એ આપણે ઉપર જોઈ ગયા. પ્રાકૃતિક સંબધ માનનાર અથવા સર્વ ભાસ માયાત માનનારને પણ લયમાં અથવા પ્રકૃતિ દૂર કરવામાં કોઈ પણ પ્રકારનું સુખ નથી એ વાત મનમાં પણ થાય છે. ત્યારે પ્રત્યેક આત્મવાહનું સ્વરૂપ બાબર બંધબેસતું અને આનંદપ્રદ લાગે છે. આથી પ્રત્યેક આત્મવાદમાં કામણ લાગે છે. જેમ કેઈ સ્ત્રીએ પતિપર કામણું કર્યું હોય ત્યારે તેના ઉપર તેને બહુ રાગ થાય છે અને તેને પતિમાં કામણુ જણાય છે અને તે સિવાય અન્ય ઉપર રાગ થતું નથી તેવી રીતે અહીં પ્રત્યેક આત્મવાદ એ સુદર લાગે છે કે જાણે તેણે કામણું કર્યું હોય નહિ? એ અત્ર ભાવ છે. એ પ્રેરક અને આકર્ષક પ્રત્યેક આમવાનું વસ્ત્રપ જેમ બને તેમ વધારે વિસ્તારથી અને સ્પષ્ટતાથી વિશાળ શાસ્ત્રગ્રથાથી સમજવા ચોથ છે પ્રથગૌરવ થવાના ભયથી અત્ર તે તેની રૂપરેષા માત્ર ઉપરની ગાથામાં બતાવી છે અને તેનાથી કદાચ તેમાં કામણુ જોઈએ તેવું ન લાગતું હોય તો તે વિષય ઝળકાવવાની મારી અપતા સમજવી, બાકી આત્મવાદને આ વિભાગ એટલે રમણીય અને આકર્ષક છે અને તેના સબંધમાં તર્ક અને ન્યાયની કેટિને અનુસરીને વિશેષ ગ્રન્થમાં એટલું બધું લખાયેલું છે કે તેનો અભ્યાસ કરી સમજી વિચારવાની બહુ જરૂર છે. તત્વજ્ઞાનના ગ્રંથમાં આ એક ઘણું જ અગત્યને પ્રશ્ન ગણાય છે. આત્માનું અમરત્વ સ્વીકારનારાઓ તેની અનેક રીતે ચર્ચા કરે છે, પરંતુ વિદ્વાનનું કાર્ય એ છે કે અંધકારને પ્રદેશ પ્રાપ્ત થતાં ત્યાં શુંચવાઈ ન જતાં બહુ સૂક્ષમ બુદ્ધિથી દરેક દલીલને બરાબર ચોગ્ય રીતે વિચારવી અને વિચાર કરીને તેને તેના યથાસ્વરૂપમાં ઘટાવવી. અહીં એક બીજો પ્રશ્ન ઊભે થાય છે. જ્યાં ન્યાયની દલીલો ટકી શકે તેવું હોતું નથી ત્યાં કહેવામાં આવે છે કે ભાઈ! એ તે સર્વ દર્શનકારાએ અથવા સંપ્રદાયવાળાઓએ વાડા બાંધી લીધા છે, બાકી માર્ગ તે બધાનો એક જ છે. આ વાત ઘટતી નથી. સર્વના માર્ગ એક હોઈ શકે નહિ; એક છે પણ નહિ. માર્ગ તે એક જ હોવા જોઈએ. માર્ગ ઉપર માર્ગને આપ કર એ અભિનિવેશ Page #602 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ ચાળીશમું.] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. છે, મિથ્યા અજ્ઞાન છે અને આંખ બંધ કરવાનું સૂચન છે જે તદ્દન અયોગ્ય છે. જે પ્રત્યેક આત્મવાદ સત્ય હોય તે તે માર્ગજ સત્ય હિઈ શકે, પછી એમાં એકાત્મવાદ ચાલે નહિ. સાધન ધમોંમાં ભેદ હોય તે તે ચાલે, પણ સાધ્ય તે સુસ્પષ્ટ અને સારી રીતે વ્યાખ્યા કરાયેલ તથા સમજાયેલ રહેવું જોઈએ. દૂધ અને છાશ એક સ્થાનકે એકત્ર એકી વખતે રહી શકે જ નહિ, રાખવાને પ્રયત્ન કરવામાં આવે તે દૂધ બગડીને છાશરૂપ ખાટું થઈ જાય. મરિચીના ભવમા શ્રીવીર ભગવાને કપિલને કહ્યું કે અહીં પણ ધર્મ છે અને ત્યાં (પ્રભુના માર્ગમાં) પણ ધર્મ છે. એ ઉસૂત્ર વચન થયું. દૂધ અને છાશ એકત્ર એક સ્થાને રહી શકે એવી અશકય વાત તેમણે અતાવી તેના પરિણામે તેમને અનેક ભવભ્રમણ કરવી પડી. માટે સર્વ દેખા માર્ગમાં સત્ય માર્ગ તે એક જ છે અને હવે જોઈએ એ સત્ય માર્ગ છે. આ પ્રમાણે હોવાથી પ્રત્યેક આત્મવાદ અને લેકના અનેક મતે સત્ય સ્વરૂપે એકી વખતે ઘટી શકે નહિ એ વાત અત્ર શુદ્ધ ચેતના કહે છે તે સમજવા જેવી છે. પરમસહિષ્ણુતાને માટે “અવધુ રામ રામ જગ ગાવે વિગેરે પમાં જે વિચાર આનંદઘનજીએ બતાવ્યા છે તેને આ અર્થ સાથે કઈ પણ પ્રકારને વિરોધ નથી એ સૂક્ષમ દ્રષ્ટિથી વિચારી સમજવા ચોગ્ય છે, તેમ જ હવે પછી ચેતનાને નિરપક્ષ કેઈએ છેડી નથી એ લય સુડતાળીશમા પદમાં કહેવામાં આવશે તેની સાથે પણ તેને વિધિ નથી એ ગ્રાહ્યમાં લેવા ચોગ્ય છે. પરમત અથવા સંપ્રદાય કે દર્શનપર અવિચારી આક્ષેપ કરવાને અથવા તેના અનુયાયીઓને ત્રાસ આપવાને ભાવ વિકારી છે અને ત્યાજ્ય છે, તેમાંથી સત્યને અંશ સ્વીકારી તેને તેટલા પૂરતું માન આપવાને ભાવ આદરણીય છે, પરંતુ સર્વથા સત્ય અથવા માર્ગરૂપે તેનું વતુર્વરૂપ શું છે અને કેટલે અંશે આદરણીય છે તે હકીક્તથી તે જાગ્રત રહેવાની ખાસ આવશ્યકતા છે. એ નિયમ ન હોય અને સર્વત્ર ધર્મ છે એવી વાણુને કે વિચારને અવકાશ આપવામાં મહત્વતા મનાતી હોય તે તે સર્વત્ર અવ્યવસ્થામાં જ તેનું પરિણામ આવે. આથી અહીં શુદ્ધ ચેતના કહે છે કે મને તે ન્યાયદષ્ટિથી વિચાર Page #603 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ આનંદઘનજીના પદે. કરતાં મારા નાથના વ્યક્તિત્વવાદમાં આકર્ષણ થાય છે, મારા પતિના નિજ ગુણ પ્રાપ્ત કરવામાં અથવા વધારે સત્ય ભાષામાં એલતાં પ્રગટ કરવામાં અને ઉત્સાહ આવે છે અને જે પ્રગટ કરવાથી તેમની સાથે તેઓના સુસ્પષ્ટ પણ એક્સરખા વ્યક્ત પૃથફ રૂપમાં મારો અને તેમને એકાત્મભાવ અને નિરવધિ સંગ થવાને હોવાથી મને એ પતિસ્વરૂપ બહુ મીઠું લાગે છે અને બાકી અનેક દર્શનકારેએ તેનું જે થવારૂપ બતાવ્યું છે તે ખાટું લાગે છે. એ સ્પષ્ટ કહે છે કે એ અને સ્વરૂપ એક સ્થાનકે એકી વખતે રહેતે તો તદ્દન અશક્ય વાર્તા છે અને કદિ પણ બનવાજોગ નથી. આ વિષય પર વધારે વિસ્તારથી માલસ્વરૂપ સમજવા માટે શ્રીષ દર્શન સમુચ્ચયની એકાવનમી ગાથાપરની વિસ્તૃત ટીકા વાંચી જવા ભલામણ છે. તેને કઈક સાર ઉપર બતાવ્યા છે. બાકી આ આત્મસ્વરૂપ અને મોક્ષ સ્થિતિ પર એટલું વિવેચન દરેક દર્શનકારાએ કર્યું છે કે તેને સમજવા બહુ લાંબા અભ્યાસની જરૂર છે. कत विण चो' गति, आणु मार्नु फोक; उघराणी सिरड फिरड नाणं खरं रोक. मीठडो० ॥ પતિ વગર તરફ ગમન અથવા ચારે ગતિ શૂન્ય છે અને હું તેને ફેટની ધારું છું. ઉઘરાણું કરવા જવું તે તે ધક્કા ખાવાની વાત છે. નાણું તે ખરેખ રોકડું હોય તે જ કહેવાય છે.” ભાવ-પતિ વગરનું કઈ પણ જગાએ ગમન કરવું તે પતિવ્રતા સ્ત્રીને ઉચિત નથી. સૌભાગ્યવતી સ્ત્રી ગમે ત્યાં જઈ શકે છે પણ પતિની વિયાગી સ્ત્રી અન્ય પુરૂષના ભયથી બહાર જઈ શકતી નથી, હરી ફરી શકતી નથી. પતિની ગેરહાજરીમાં કેઈ પાસે ઘર વ્યવહાર ચલાવવા * એને સ્થાનકે “ચ” શબ્દ છાપેલ બુકમાં છે તેને અર્થ ચાર છે. 1 આ પક્તિના પાકાત છે છાપેલ બુકમાં નાણુ તે ક” એમ પાક છે બે પ્રતમાં “નાણું ખરૂ કે રેક એમ પાઠ છે અર્થ સર્વ પાઠાંતરમાં એકને એક જ ૩ ત પતિ વિણ વગર. ચાર ગતિ=રામન (અથવા દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી ગતિ) આણ્શ ત્યશાન, રાઈ નહિ કર ઉઘરાણુ વસુલ માગવી તે સિરક્રિખિાઈ ગયેલી, ધક્કા ખવરાવે તેવી, રે કહ્યું Page #604 -------------------------------------------------------------------------- ________________ ચાળીશમું.] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ૪૧૭ પૈસા માગવા તેમાં પણ ધક્કા થાય છે, મજા આવતી નથી. ઘરમાં રોકડ નાણું હોય છે તે જ જરૂરને વખતે કામમાં આવી જાય છે, ઉઘરાણ પર ભરોસે રહી શક્તા નથી. જેની તેની પાસે યાચના કરવામાં લાભ થતું નથી. ગતિ અને ઉઘરાણપર આ ગાથામાં શ્લેષ છે તે નીચે આધ્યાત્મિક ભાવ વિચારવાથી જણશે. ચાર્વાકાદિ આત્માની હયાતી જ સ્વીકારતા નથી. તેઓ પંચ ભૂતના સંગથી જેમ લેહચુંબક, વીજળી વિગેરેમાં બળ આવે છે તેમ એક પ્રકારનું બળ-શક્તિ ઉદ્દભવે છે એમ માને છે અને ચૈતન્ય કે તે ચુક્ત આત્માને જૂદો પદાર્થ જ માનતા નથી. તેને તે આ ભવમાંથી અન્ય ભવમાં જવું આવવું કાંઈ થતું નથી. અમુક સમય પછી પંચ ભૂતને વિલય થઈ જતાં ભૂત ભૂતમાં મળી જાય છે. મૃત શરીરમાં પંચ ભૂત વિદ્યમાન હોવા છતાં ચેતના કેમ દેખાતી નથી અને અહીં સુખદુખ શા કારણથી મળે છે અને અહીં કરેલ શુભાશુભ કાર્યોનું ફળ કેવી રીતે પ્રાપ્ત થાય છે તેને તેઓ ખુલાસો આપી શક્તા નથી અથવા આપે છે તો તે સંતોષકારક થતું નથી. તેઓના મત પ્રમાણે ચારે ગતિ નકામી છે અથવા એક ભવમાંથી અન્યત્ર ચારે ગતિમાં, દેવ-મનુષ્ય-તિચિ અને નારકીમાં–ગત્યાગતિ કર્માનુસાર થાય છે એ વાત અસભવિત છે. અન્ય દર્શનકારામાં આત્માને પ્રત્યક્વાદ ન હોવાથી ગમે તેટલી ક્રિયા કરી, એગ કરી, ધ્યાન કરી, કષ્ટ તપ કરી આત્માને જ્યારે પરમ શાંતિ મળવાને પ્રસંગ આવે છે ત્યારે તેના વ્યક્તિત્વને જ નાશ થાય છે, તે બીજા સર્વવ્યાપી આત્મા સાથે મળી જઈ વ્યક્ત સ્પષ્ટ રીતે રહેતું નથી. આથી ચાર ગતિમાં ગમન કરી આત્માની ઉત્ક્રાન્તિ કરાવવાનો જે મહાન પ્રયાસ–પ્રબળ પુરૂષાર્થ કરવામાં આવે છે તે સર્વ વ્યર્થ થાય છે, અર્થ વગરને થાય છે, પરિણામ વગરનો થાય છે. વળી વિશ્વના સર્વ આત્માને એક માનવામાં અવે ત્યારે વાસ્તવિક રીતે ચારે ગતિમાં જનાર-ભમનાર કેણું રહ્યું તે પણું એક ફૂટ પ્રશ્ન છે. આથી આવી માન્યતાવાળાની ચારે ગતિ ફેકટની થાય છે અથવા ચાર ગતિમાં ભ્રમણ કરી ઉત્ક્રાન્તિ કરવાનો પ્રયાસ નકામે જ છે એમ સ્પષ્ટ સમજાય છે. ૨૭ Page #605 -------------------------------------------------------------------------- ________________ [પદ ૪૧૮ આનંદઘનજીનાં પદો કેટલાક માને છે કે દુનિયામાં આપણું કર્યું ધાર્યું કાંઈ થવાનું નથી, ઇશ્વરની પાસે યાચના કરીએ અને તે આપે તે ખરૂં. આ પ્રમાણે ધારીને ઈશ્વર પાસે ઉઘરાણું કરે છે કે તેનાથી મને મોક્ષ આપો.' આવી રીતે બીજી પણ અનેક સ્થૂળ વસ્તુઓની યાચના કરે છે. આવી રીતે ઉઘરાણું કરવી તે તે બહુ કહું કામ છે. એક તે ઉઘરાણું ધીરેલી વસ્તુની થાય, બીજું ઉઘરાણું જેની પાસે કરવાની હોય તેની મરજી ઉપર ઉઘરાણું પતવાને આધાર રહે. વ્યવહારમાં નિયમ છે કે “ગરથ ગાંઠ, પિતાની પાસે હોય તે જ પુંજી કહેવાય. અહીં ઈશ્વર પાસેથી માગણુ કરતી વખત ભાન પણ હોતું નથી કે તેને આપણે વસ્તુ ધીરેલ નથી કે તે આપવાને બંધાયેલ હેય. પારકી દયા ઉપર જીવવું તે તે જેને રુચતું હોય તેને ભલે રૂચે, સર્વને તે એ વાત પસંદ આવે તેમ નથી. જો તમારી પાસે વસ્તુ ઘરમાં દાટેલી હોય અને તેજ પ્રગટ કરવાની હોય તે તેને માટે પ્રયાસ કરવો એ ઉચિત ગણુય પ્રયાસથી થડે કે લાંબે વખતે પણ તે વસ્તુ જરૂર મળવાને એક રીતે ચિક્કસ સંભવ ખરા. આથી સાધનધમ કરતી વખત સાધ્ય મળવાની પ્રતીતિ હોય તે કાર્યસિદ્ધિ થવાના સાનથી પ્રયાસ બરાબર થાય અને તેથી જ આત્મવાદના સ્વરૂપમાં તે વાત ખાસ વિચારવા લાયક છે જે આત્મધન છે તે તમારું પોતાનું જ છે, પિતાની પાસે જ છે, ગુણ છે તેને પ્રગટ કરવાનું છે, અન્ય પાસે ઉઘરાણી કરવાની છે જ નહિ અને ઉઘરાણી કરવાથી એવી આધ્યાત્મિક વસ્તુઓ મળી જાય એવી માન્યતા રાખવી એ પણ બેહુદુ જ છે. પ્રભુ એવી વસ્તુઓ લઈને બેસી રહેલા નથી અને બેસી રહેલા હોય તે તેની વધારે વખત તમારી પાસે ઉઘરાણું કરાવે અને તમને રગાવી રગાવીને પછી તે આપે એ વાત પણ ઈશ્વરસ્વરૂપને ઝાંખપ લગાડનારી છે. શુભ કાર્યનાં શુભ ફળ જરૂર મળશે અને છેવટે કર્મને વિલય થતાં સચિદાનંદસ્વરૂપ પ્રાપ્ત થશે, એ હાલ પણ તમારી પાસે જ છે, તમે તેને ઓળખતા નથી, પીછાનતા નથી, જોતા નથી; એક વખત તે જાણ્યા પછી અન્ય પાસે ઉઘરાણું કરવામાં રહેલું જોખમ અને પાછા પડવાને સંભવ તમને સારી રીતે જણાશે. રેકતું નાણું તે જ નાણું કહેવાય અને તમારા આત્મસ્વરૂપમાં તે રોકડ જ છે, Page #606 -------------------------------------------------------------------------- ________________ ચાળીશ,] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ૪૧૦ ઉઘરાણી કરવાની છે જ નહિ એ વાત બરાબર ધ્યાનમાં રાખી સમજી વિચારી લો. પ્રચ્છન્ન ગુપ્ત રોકડ નાણું-તમારી પાસે ઘણું છે તેને હવે પ્રગટ કરી ફરતું કરી દેવાનો પ્રયાસ કરે, નાણું ઉપરને કચરસ્માટી કાઢી નાખો અને નિરંતરનું સુખ પ્રાપ્ત કરે. એ સર્વ તમને પ્રત્યેક આત્મવાદમાં ચેતનના અનત જ્ઞાન દર્શનાદિ સ્વરૂપમાં પ્રાપ્તવ્ય છે, અન્યત્ર નથી એ વાત બરાબર વિચારે, ન સમજાય તે બરાબર અભ્યાસ કરે. આ ગાથામાં ગતિ અને ઉઘરાણપર જે ભાવ મૂકયે છે તે બસબર સૂક્ષમ દ્રષ્ટિથી વિચારવા ગ્ય છે. એમાં પતિવ્રતા સ્ત્રીના ગામના અને ઉઘરાણુને ચેતનની ઉલ્કાન્તિ અને સ્વરૂપ સાથે જે સાદૃશ્ય બતાવ્યું છે તે બહુ બોધ આપનાર છે. “નાણું ખરું રેક” અથવા નાણું તે જે રોકી એ વ્યાવહારિક સિદ્ધાન્ત અથવા કહેવતને અત્ર એવી સારી રીતે ઉપયોગ કરવામાં આવે છે કે તેનો ભાવ વિચારતાં આધ્યાત્મિક અનેક બાબતોના ખુલાસા થઈ જાય છે. ઘણીખરીવાર ઉઘરાણુના ઉપર આધાર રાખી વ્યાપારી પિતાની સુડી ગણે છે પણ એ ઉઘરાણીનાં નાણું ઘણીવાર ખાટાં થયેલાં હોય છે, જરૂર વખતે કામ આવતાં નથી અને છતે નાણે નાદાર બનાવે છે અને અહીં તે ધીરેલ નાણું ન હોવા છતા ઉઘરાણી કરવી છે એને વાતવિક રીતે દયા અથવા ભિક્ષા માગવાના અર્થમાં જ સમજવી જોઈએ. ઉઘરાણુવાળ તગાદે કરી શકે છે તે યાચના કરનારથી બની શકે જ નહિ. આમ સમજી પ્રચ્છન્ન નાણું પ્રગટ કરવા પ્રબળ પુરૂષાર્થ કરે. कंत विण मति माहरी, *अवाहदानी बोक; धोक धुं आनंदघन, अवरने 'टोक. मीठडो० ४ * અવાહડાની શબ્દને બદલે છાપેલ પ્રતિમા “અહવાડાની” એમ શબ્દ છે સર્વ પ્રમાં અવાહડા શબ્દ છે તેને અર્થ હવાડે હવે જોઈએ એમ ધરૂ છું, પણ મને અર્થ બતાવ્યા ત્યારે આ પાઠાંતર નહોતે, માત્ર છાપેલ બુકજ પાસે હતી તેથી અવાહડાને અર્થ મેં હવાડા જ રાખ્યા છે, It ટાકને બદલે છાપેલ બુકમાં “ક” શબ્દ છે, અને શબ્દના અર્થ સંદિગ્ધ છે. ૪ કંત પ્રત્યેકઆત્મવાદરૂપ પતિ વિણ વગર મતિ-બુદ્ધિ, અવાહક પાણુને હવાડે બાકaહવાડાની નીચે ખાળી. છેક કાર ઘુકરૂ છુ અવરને બીજાને, અન્યને ટેક છોડી દેવા, સલામ છે. Page #607 -------------------------------------------------------------------------- ________________ આનંદશનના પી. [ પદ “પતિ વગર મારી બુદ્ધિ હવાડાના ખાળી જેવી છે. ખીજા સર્વને સલામ કરીને આનંદધન પતિને પોકાર કરૂં છું.” ૪૨ ભાવ-પતિ વગરની મારી બુદ્ધિ હવાડાના ખાળી જેવી છે. ઉઘાડા ખાળીઆમાંથી જેમ હવાડાનું સર્વ પાણી ચાલ્યું જાય તેમ મને તે નુકશાન કરનારી અને અક્કલ વગરની ગણે છે. મને કોઈ કશામાં ગણતું નથી અને મારી કાઇ દરકાર કરતું નથી. તેથી હું મારા નાથ ! હું સર્વને સલામ કરીને તમને પેકાર કરૂં છું અને કહું છું કે હું ના! મારે મિષ્ટ પધારો અને મારી વિરહવ્યથા શાંત કરી. આ વ્યવહાર્ અર્થ છે. એમાં યુદ્ધચેતના પતિ વગરની પાતાની સ્થિતિના કફાડાપણાના નિર્દેશ કરી આનંદધનને પેકાર કરે છે. આ ગાથાના આધ્યાત્મિક ભાવ વિચારતાં કેટલેક ભાવ એવે પ્રાપ્ત થાય છે કે જેના વિચાર સાધારણ રીતે આવવા મુશ્કેલ છે. કાંઇક ભાવ સંઢિગ્ધ પણ રહે છે. ઢારને પાણી પાવા માટે હવાડો કરવામાં આવે છે તેને નીચે ખાળીએ હાય છે. તે ઉઘાડા મૂકે તે તેમાંથી પાણી ચાલ્યું જાય છે એટલે હવાડો કદિ પૂરા ભરાતાજ નથી, એ ખાળીને ઉઘાડા મૂકવાથી ઉપચાગ વગર પાણી નકામું ચાલ્યું જાય છે અને કોઈ પણ ઉપયેાગમાં આવતું નથી, તેવી રીતે પ્રત્યેકચ્યાત્મવાદ્ય વગર ખીજા સર્વ વાઢામાં અનેક દર્શનકારોના મતામાં ક્રિયા વિગેરે કરવામાં આવે તે ખાળેથી ચાલ્યાં જાય છે, ઉપયાગ વગરનાં મને છે. આત્માનું વ્યક્તિત્વ જ નાશ પામી જાય ત્યાં પછી ક્રિયા કરનાર કાણુ ? કરવાનું કારણ શું? તેના હેતુ શું? કરવાની ગરજ, હોંશ કે ઈચ્છા કોને? જ્યાં પાણી અંદર રાખી મૂકવાની જરૂર જ ન હાય ત્યાં પછી ખાળે હૂંચા કાણુ દે? અને દેવાની આવશ્યકતા પણ શું હાય? ક્રિયા કરી આત્મધન એકઠું કરવાના કાઈ પણ હેતુ કે સાધ્ય ન રહેવાથી તે કરવાના કાઈ વિચાર કરે તેા તેને મૂર્ખ ગણવામાં આવે; કારણ કે પ્રત્યેાજન વગરતા મનુ પણ પ્રયાસ કરતા નથી અને અહિ ક્રિયા કરવાનું કાઈ પશુ પ્રચેાજન રહેતું નથી. અથવા પતિ વગરની સારી બુદ્ધિ ખાળી ખૂલ્લા રાખી અવાડામાં પાણી ભરવા જેવી મિથ્યા છે, નિષ્ફળ છે. ઉપરથી પાણી ભરે કાણુ? શામાટે ભરે? નીચેથી પાણી ચાલ્યું જાય છે તે જુએ કાણુ ? જોઈને પણ આડા ડાટા દેવાની જરૂર કાને રહે Page #608 -------------------------------------------------------------------------- ________________ ચાળીશમુ.] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ૪૨૧ સર્વ નિષ્ફળ પ્રયત્ન કણ કરે? તાત્પર્ય એ છે કે પ્રત્યેકઆત્મવાદ વગર કરેલાં પુણ્યપાપનું અથવા નિર્જરાનું વાસ્તવિક ફળ મળતું નથી અને તેથી શુભ કરણ કરવા તરફ ધ્યાન પણ રહેતું નથી, આકર્ષણ પણ થતું નથી. આ પ્રમાણે હવાથી હે આનંદઘન નાથ! હું તો તમને જ પિકારું છું, તમારા જ નામને જાપ કરું છું અને તમે મારે મંદિરે પધારે એવી પ્રાર્થના કરું છું આપની સાથે મારે સંબંધ થાય તે અનંત કાળ ચાલે તેવે છે અને તે આપનું વ્યક્તિગત સ્વરૂપ સમજી પ્રત્યેકઆત્મવાદ સ્વીકારે તેને જ મેળવવા ઈચ્છા થાય તેમ છે. આપના સર્વજ્ઞકથિત સ્વરૂપ સિવાય અન્ય સર્વ લેક મને ખાટા લાગે છે અને અન્યના બતાવેલ સ્વરૂપવાળા મારા પતિ હય તે તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે તે તદ્દન નિષ્ફળ લાગે છે. આ પ્રમાણે હવાથી લોકદર્શિત પતિને સલામ છે, મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી. તેઓ મને ઓળખતા નથી, જાણતા નથી અને તેઓની ખાટી માન્યતા પ્રમાણે અને તેઓ કદિ પણ જાણે એમ લાગતું નથી. મારા પતિ વગરને આ સંસાર મારે મન અસ્તવ્યસ્ત છે, વ્યવસ્થા વગરને છે અને પુણ્ય નિર્જરા આદિ માટે નિષ્ફળ છે તેથી ન્યાય વગરને છે, માટે હું તે જે આનંદઘન પતિના શાસનમાં પ્રત્યેકઆત્મવાદ પ્રવર્તિ છે તેવા મારા પતિને-આનદઘન નાથને પિકાર કરીને કહું છું કે વહાલા! મારા મંદિરે પધારે, મારા હૃદયને કબજે લે અને આપના હૃદયમાં મને મારું યોગ્ય સ્થાન આપે. આત્મસ્વરૂપ સમજવા બહુ પ્રયાસ કરવાની જરૂર છે. અન્ય મતમાં બતાવેલ અને સર્વગમાર્ગમાં બતાવેલ આત્મસ્વરૂપ અત્ર ચિતરવામાં આવ્યું છે તેનો હેતુ માત્ર તે જાણવાની જિજ્ઞાસા ઉશ્કેરવાને છે. આવા નાના પુસ્તકના નાના પદમાં આત્મસ્વરૂપ એક દર્શનનું પણ પૂરું બતાવી શકાય નહિ તે ૫છી સર્વ દર્શનકારેના ભિન્ન ભિન્ન મત બતાવી તેઓને એકસ્વરૂપે ઘટાવવા પ્રયત્ન કર એ તદ્દન અશક્ય જેવું જ છે, પરંતુ આટલા લઘુ ઉલલેખથી જણાયું હશે કે ચેતનજી સંબધી જ્ઞાન પ્રાપ્ત કરવાની ખાસ જરૂર છે, તેને માટે સર્વ દર્શનકારેએ પ્રયાસ કર્યો છે અને તે સર્વમાં સફળ પ્રયત્ન જે કઈ પણ દર્શનકારે કર્યો હોય તે તે કેણે કર્યો છે. જ્યાં અરસ Page #609 -------------------------------------------------------------------------- ________________ આનંદબનજીનાં પદા. [પદ જર પરસ વિષ ન આવે એવું એક સર્વજ્ઞદર્શન જ છે. એક જ ગ્રંથમાંથી ઉદ્ધરેલ આત્મવાદ અનેક ગ્રંથામાં જુએ તા એક સરખામળતેજ આવે છે. એવા સર્વજ્ઞકથિત માર્ગનું સ્વરૂપ વિચારી સમજી આત્મજ્ઞાન મેળવવા ખાસ પ્રયત્ન કરવા ચૈગ્ય છે. આપણે વિજ્ઞાનની અનેક વાતા જાણુવા ઇચ્છીએ, જ્યાતિષ ગ્રહ નક્ષત્રાદિની ગતિને વિચાર કરીએ, માનવ ધર્મશાસ્ત્રનાં પાનાં ફેરવી જઈએ અને આપણે તે કાણુ છીએ, અને એ જાણનાર કાણુ છે એના જ સ્પષ્ટ ખ્યાલ પણ ન હોય તે પછી પ્રયત્નનું સાધ્ય લક્ષ્યમાં રહેતું નથી અને અન્યના વિચાર કરતાં સ્વતરફની ફરજ વિસરી જવાય છે. આટલા ઉપી સ્વનું ગાન કરવા, તેને આળખવા અને તેનું સત્ય સ્વરૂપ પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરવા આગ્રહપૂર્વક સૂચના કરી અત્ર વિરમીએ છીએ. આ પદને અને પરમતસહિષ્ણુતાના આનંદઘનજીના રૂઢ વિચારીને કોઈ પણ પ્રકારના વિશય નથી તે ઉપર અગાઉ વિવેચન થઈ ગયું છે. હવે આવા પતિ ચેતનાના સ્વીકાર કરી તેના વિરહ મટાડતા નથી તેથી ચેતનાની કેવી દશા થાય છે તેપર આનંદઘન મહારાજ હવે પછીના પટ્ટમાં વિવેચન કરે છે. 8888888 પુટ એકતાળીશમું રાગ વેલાવલ અથવા માર્ पीया विन मुद्ध बुद्ध भूली हो; + आंख लगाई दुःखमल के, जरुखे झूली हो. पीया० १ * આ પદનો રાગ આન્નીશ તથા ખાસઠમા પદ્મ પ્રમાણે છે. લગભગ આવાજ ભાવાર્થનું પણ જૂદી હકીકતનું બાસઠમું પર્વ આગળ આવશે તેના અર્થ પણ વિચાદેવાયોગ્ય છે. * સુદ્ધ બુદ્ધને સ્થાને એ પ્રતમા તથા ટખામાં ‘સુષુિદ્ધિ પાયાન્તર છે, તેના ર્યું માટે વિવેચન જીએ ♦ ‘ાંખી લગઈ' એવા પાડે એક મતમા છે, અર્થમા ફેર પડતો નથી ૧ પાયા=પતિ બિન વગર સુદ્ધ ખુમાન સાન, જાગૃતિ ભૂલી નીસરી ગઈ અખેગાખે, ખારીએ ગૂલીીંગાઈને જોઈ રહી. (આ શબ્દના અર્ષે મારવાડમાં ન્હાઈ એમ થાય છે તે માટે વિવેચન જુઓ) Page #610 -------------------------------------------------------------------------- ________________ એકતાળીશત્રુ, ] વિરહકાળમાં શુદ્ધચેતનાની સ્થિતિ. ૪૨૭ “પતિ વગર ભાન સાન ભૂલી ગઈ છું. ( પતિવિરહરૂપ) દુઃખ મંદિરના અરૂપે (ઊભી રહી) આંખા લગાડી લગાડીને ઝૂલીઝૂલીને જોઉં છું ” ભાવ ઉપરના પદ્યમાં શુદ્ધચેતનાના પતિનું સ્વરૂપ અતાવ્યું. પ્રત્યેક આત્મસ્વરૂપે તેને અજર અમર નિત્યાનિત્ય વિગેરે લક્ષણુયુક્ત ખતાવી તેનું વ્યક્તિત્વ સર્વદા રહે છે એ સમજાવતાં સાથે ખતાવી આપ્યું કે એવા ચૈતનજી શુદ્ધચેતનાના હ્રદયવલ્લભ છે અને તે તેને બહુ મીઠા લાગે છે. એવા પતિએ આ શુદ્ધચેતનાના હૃદચપર એવું કામણ કર્યું છે કે તેના વગરની બીજી કાઈ ગાદ્ધિ ચૈતનાને ગમતી નથી. આ સર્વે હકીક્ત આપણે આગલા પદ્મના અર્થમાં સવિસ્તર જોઈ છે. હવે શુદ્ધ ચેતના કડ઼ે છે કે આવા મારા પતિ શુદ્ધ નિરંજન નાથ માયામમતાની જાળમાં ફ્લાઈ જઈ મારે મંરિ પધારતા નથી, મારી સાથે પ્રેમ જોડતા નથી, મને મેલાવતા પણુ નથી અને અગાઉ અનેકવાર બતાવ્યું છે તેમ કુલટા સ્ત્રીઓની સંગતમાં આનંદ માને છે, તેમાં રસ લે છે અને તેમાં સુખ સમજે છે. મેં તેની અનેક રીતે પ્રાર્થના કરી, સીધી તથા આડકતરી રીતે તેઓને વસ્તુસ્વરૂપ સમજાવવા પ્રયત્ન કર્યો, દૂતી સાથે કહેવરાવ્યું, મારી સખીએ તથા અનુભવમિત્રે તેને ચેાગ્ય માર્ગ પર આવી જવા પાતાના તરફથી પણ ભલામણ કરી, પણ મારા નાથ હજી મારી પાસે આવતા નથી, મને ખેાળામાં બેસાડતા નથી, મારી વિરહાવસ્થા દૂર કરતા નથી. આવા શુદ્ધ સ્વરૂપે અમૂલ્ય ગુણુના ભંડાર મારા નાથના અસા વિરહથી હવે તા હું મારૂં ભાન સાન ભૂલી ગઈ છું, વિસરી ગઈ છું અને અવ્યવસ્થિત રીતે અસ્તવ્યસ્ત દશામાં કરે છું. મારા પતિ ઘણા વખતથી મારે મંદિરે પધાર્યાં નથી, મને યાદ પણ કરતા નથી, પરંતુ હવે મેં તેઓશ્રીને બહુ રીતે કહેવરાવ્યું છે તેથી તેઓ મારે મંદિરે આવશે એમ આશા રાખું છું. આ કારણને લઈને મારા પતિના વિહરૂપ દુઃખમહેલમાં બેસીને તેના ઝરૂખેથી મારા પતિના માર્ગપર નિરીક્ષણુ કરૂં છું. હું વિચાર કરૂં છું કે તેઓ ઢચે માર્ગે મારે મહિરે પધારશે. નિશદિન જોઉ તારી વાટડી, ઘરે આવાને ઢાલા’ એ સેાળમા પદ્મમાં ગાન કરતાં જેમ સુમતિએ જણાવ્યું છે તેમ ભક્તિના, જ્ઞાનના, ાગના, સર્વવિરતિના, દેશવિરતિના દા · Page #611 -------------------------------------------------------------------------- ________________ પદ ૨૪ આનંદઘનજીની પદે. જૂદા ભાગો પતિઆગમન માટે છે અષ્ટ પ્રવચન માતા, દશ યતિધર્મ, સમકિતનાં ૬૭ લક્ષણ, શ્રાદ્ધના ૨૧ ગુણે, માર્ગાનુસારીના ૩૫ ગુણ વિગેરે પતિમેળાપના અનેક માર્ગો છે તે સર્વે માર્ગની પ્રતીક્ષા કર્યા કર છું કે એ સર્વમાંથી કઈ પણ એક રસ્તે પતિ મારે મંદિરે પધારશે અને એવી રીતે એમની વાટ જોતી વખતે દરેક માર્ગ પર મારા દુખમહેલના ઝરૂખામાંથી ટગાઈ ટીંગાઈને જોઉં છું. જ્યારે એક માણસની રાહ જોતા તે આવે નહિ ત્યારે આતુરતાને લીધે બારીએ અથવા ઝરૂખે ટીંગાઈ ટીંગાઈને દૂર સુધી માર્ગ પ્રતીક્ષા કરવામાં આવે છે તે સામાન્ય નિયમાનુસાર હું પતિવિરહથી મારું ભાન સાન ભૂલી જઈને પતિને આવવાના માર્ગ પર નીહાળી નીહાળીને જોઉં છું. પતિવિરહિણી રસી વ્યવહારમાં આ પ્રમાણે કરે છે એ આર્ય હૃદય સમજવું શુદ્ધ ચેતના જેવી નટનાગરમા મનને જોડવાવાળી સ્ત્રીના અંતઃકરણમાં તે બીજું હેય જ નહિ અને તેના જેવી શુદ્ધ પતિવ્રતા સ્ત્રીના આર્ટ હદયમા પતિવિરહનો અગ્નિ કે સળગતે હોય તે તે બરાબર સમજાય તેવું છે. ચેતનજીની બરાબર આમાં કહી છે તેવી દશા છે. અજ્ઞાનાવસ્થાને લીધે તેની ચેતના શુદ્ધ છે તે પણ તેને પોતાની માની કદિ પણ તે ખેાળામા બેસાડતું નથી, તેની સાથે કીડા કરતે નથી, તેને હદય સાથે ભેટી હેત દેખાડતું નથી. અનાદિ અજ્ઞાનને લીધે, આત્મસ્વરૂપ સમજવાની અશક્તિને લીધે, ઘરની પવિત્ર પ્રમદાના પ્રેમી પરિચયને પરિહરી પરરમણીની અપ્રશસ્ત વાગજાળમાં ફસાઈ પરભાવમાં પડ્યો રહે છે. શુદ્ધચેતના પતિની આ પ્રમાણે રાહ જુએ છે એ હકીક્ત દરેક મુમુક્ષુએ ધ્યાનમાં રાખવાની છે. - આ પદપર સુંદર ટઓ છે. તેમાં ભાવ તે લગભગ સરખે છે પણ અર્થ જુદી રીતે કરવામા આવ્યું છે તે ખાસ વિચારવા અને સમજવા લાગ્યા છે. “પિયા બિન શુદ્ધિ બુદ્ધિ ભૂલી હો” એ પાઠ આ ટબામાં છે તે ધ્યાનમાં રાખવું, સુમતિ પિતાની શ્રદ્ધા રાખીને કહે છે કે હે સખિ! ચેતનરામ પતિ વિના અશુદ્ધોપયોગી આત્માને મારે મળવું ચોગ્ય છે કે નહિ? ઉચિત છે કે નહિ? એવી શુદ્ધિને હું વિસરી ગઈ, એટલે અશુદ્ધોપગી આત્માથી મળવું કે ન મળવું એ સબધી મારા ધર્મના વિચારથી હું રહિત થઈ ગઈ છુ અત્રે એ પ્રશ્ન થાય Page #612 -------------------------------------------------------------------------- ________________ એકતાળીશમુ. વિરહકાળમાં શુદ્ધચેતનાની સ્થિતિ. ૪૨૫ છે કે સુમતિ શામાટે આ બાબત ભૂલી ગઈ એટલે એની સુબુદ્ધિ હતી તે કેમ ચાલી ગઈ અથવા આ પ્રમાણે કહેવામાં શામાટે આવ્યું? ત્યાં બુદ્ધિ શબ્દની સાથે સુ ઉપસર્ગ લગાડવાથી સુબુદ્ધિ શબ્દ થાય છે અને કુ ઉપસર્ગ લગાડવાથી કુબુદ્ધિ શબ્દ થાય છે. અત્ર તાત્પર્ય એમ છે કે હે સખિ! હું બુદ્ધિ ભૂલી એટલે સુબુદ્ધિ શબ્દ જ ભૂલી ગઈ. શુદ્ધપાગી આત્માને અસંગે અને અશુદ્ધપાગી આત્માને સંગે હું સુબુદ્ધિની કુબુદ્ધિ થઈ ગઈ. અશુદ્ધપાગી આત્માને સ્વીપણે મળીને પછી તેના વિદેશગમનરૂપ વિગ દુખમહેલને ઝરૂખે અશુપાત કરીને તેમાં હાઈ ગઈ. વિદેશગમન તે અહીં પરપરિકૃતિરમણ-ચિતવન સમજવું. ઝરૂખે તે તેમાં જવા આવવારૂપ અને અશુપાત તે અશુદ્ધ ઉપગમાં પ્રવર્તનરૂપ. ગૂલી એટલે હાઈ પરપરિણતિ રમણ અને અશુદ્ધ ઉપગમાં પ્રવર્તનમાં જાણે હું હાઈ ગઈ હોઉ એટલું બધું તે થઈ ગયું. સુબુદ્ધિને રવાની વાત લખવાનું કારણ એ છે કે ચેતનજીને પરપરિણુતિમાં રમણતા એટલી બધી થઈ ગઈ છે કે તેના વિગે–તેના પર પરિણુતિ પ્રવર્તનને લીધે સુમતિ જ જાણે તેમાં તરલ થઈ ગઈ હોય એમ દેખાય છે. થલી દેશમાં ન્હાવણને ઝુલવું કહે છે. (થલી દેશ તે નાગાર, બીકાનેર ફલેધિ, પિકરણ વિગેરેને પ્રદેશ સમજવા). ટબાકારે આ પ્રમાણે અર્થ કર્યો છે તેનો ભાવ બરાબર સમજવા ગ્ય છે. અહીં સુમતિ પિતાની જાતને પતિ સાથે એકાકાર કરી સખીને કહે છે કે પતિ તે એવા પરપરિણતિમાં આસક્ત થઈ ગયા છે કે તેઓ મારે મંદિરે કદિ પધારતા નથી, મને યાદ પણ કરતા નથી, મારું નામ પણ સંભારતા નથી. આવી પતિની સ્થિતિ વિચારતાં અને મારે અને તેઓને એકીભાવ વિચારતાં મને એમ જણાય છે કે હું મારી શુદ્ધ બુદ્ધિને તદ્દન ભૂલી ગઈ છું. પતિ પોતે પરપરિણતિમાં રમણ કરે છે, અશુદ્ધ ઉપયોગમાં પ્રવર્તન કરે છે અને તેમાં એટલા ઊંડા ઉતરી ગયા છે કે જાણે તેમાં તન તરબોળ થઈ ગયા હોય તેમ જણાય છે અને મારે અને તેમને એકીભાવ એ છે કે તેથી વાસ્તવિક રીતે હું પણ * અતિચારમા આવે છે કે અણગળ પાણીએ ઝીલ્યા-ઝીલવું-હાવું. ગુલવુ કહે. વાનું નથી, છતા આકાર આ પ્રમાણે અર્થ કરે છે તે વિચારવા યોગ્ય છે. Page #613 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ આનંદઘનજીનાં પદો. [પદ અઝરૂખા રૂપ પરપરિણતિમાં પ્રવર્તન કરતાં પતિને દેખીને મારી સુબુદ્ધિ ભૂલી ગઈ છુમતલબ પતિ પોતે સુબુદ્ધિને વિસારી બેઠા છે. આ ભાવ બતાવવામા ટબાકારે બહુ ચાતુર્ય વાપર્યું છે. એમાં પરપરિણુતિ જેવા આત્મિક વિષયને જે સ્વરૂપ આપ્યું છે (Abstract idea converted into a conorete form) a 4 Hold 372 સમજવા યોગ્ય છે. આમા ખાસ વાત સમજવા જેવી એ છે કે સુમતિ પિતે તે શુદ્ધ જ રહે છે પણ પતિ સાથે તેને એકાકાર બતાવવા માટે દુખમહેલના ઝરૂખાની કલ્પના કરી પતિના પરરમણ ભાવને તારશ્ય સ્વરૂપે બતાવતાં તેની અવસ્થાનું યથારિથિત ચિત્ર આપ્યું છે. ચેતનજીને મળવા માટે બાહા દષ્ટિએ સુમતિ દુખમહેલના ઝરૂખામાંથી નજર કરે છે, અનુભવદ્વારા તેને મળવા હોશ રાખે છે, પરંતુ તેને આતર આશય તદન ર૫ણ છે અને તે સમજવામાં વિચાર કર પડે તેમ નથી. પોતે હાઈ ગઈ એમ લખ્યું છે તે પણ વાસ્તવિક રીતે ચેતનજી પરપરિણતિમાં તરબોળ થઈ ગયા છે એમ બતાવે છે. શુદ્ધ સતી સ્ત્રી પતિ સાથે પિતાને એકીભાવ કેવી સુંદર રીતે બતાવે છે તેને આ એક ઉત્તમ નમુને છે. બજે રીતે અર્થ કરતાં સુદાની વાત એ નીકળે છે કે આ ચેતનજી પરભાવમાં રમણ કરી રહ્યા છે અને તેમાં રાચી રહ્યા છે એ અતિ ખેદજનક હકીક્ત છે. इसती तव हुँ विरानीया, देखी तनमन 'छीज्यो हो समजी तब एती कही, कोइ नेह न कीज्यो हो. पीया० २ * છીને બદલે એક પ્રતિમા “લાજ શબ્દ છે અર્થ અનુરૂપ નથી દેખીને બદલે પંખી' શબ્દ છે, અર્થનુ સામ્ય છે લી પરિક્રમા કીજ્યોને બદલે બ્રીજ શબ્દ છે તેમા કાળનેજ લે છે, અર્થ ફરતે નથી ૨ હસતી મશ્કરી કરતી તબ=જ્યારે અજ્ઞાનાવસ્થામાં. વિરાનીચાઅન્ય સામાન્ય સ્ત્રી છત્રછેદાઈ ગયે. પશ્ચાત્તાપ થયા એતી એટ૭. નેહરુનેહ. ન કીજોન કરશે Page #614 -------------------------------------------------------------------------- ________________ એકતાળીશમુ. વિરહકાળમાં શુદ્ધચેતનાની સ્થિતિ. ૪ર૭, ત્યારે (અજ્ઞાનાવસ્થામાં) સામાન્ય સ્ત્રીઓને (પતિવિરહ ૨હતી) દેખીને હસતી, પણ (અત્યારે મારું શરીર અને મન છેદાઈ જાય છે. હવે બધું સમજી ત્યારે એટલું કહું છું કે કેઈ નેહ કરશે માર.” ભાવ-આપ વિત્યા વગર દુનિયામાં કોઈ વાતની ખબર પડતી નથી. જ્યારે બીજી સ્ત્રીઓ પિતાના પતિના વિહે શેક કરતી હતી ત્યારે તેમને તે પ્રમાણે કરતાં દેખીને હું તેઓની મશ્કરી કરતી હતી. મને એમ લાગતું હતું કે આ વિરહાનળમાં તે શ દમ છે કે તેને લઈને સ્ત્રીઓ શોકમાં ડૂબી જતી હશે. પતિ પાતાને મંદિર ન પધાર્યા હેય તે એમાં તે શી મટી બાબત છે કે સ્ત્રીઓ તે માટે રડતી હશે! (બીરાની એટલે અનેરી) બીજાનું દુઃખ જોતી હતી ત્યારે મારા આવા વિચાર હતા, પણ હવે જ્યારે માથા ઉપર આવી પડી, જ્યારે મને માલુમ પડ્યું કે પતિ તે મારે મંદિરે પધારતા નથી અને મારે યૌવનકાળ ચાલ્યા જાય છે, ત્યારે મારું મન અને શરીર સુકાઈ ગયાં, છીજી ગયાં. જેમ કંડી વાય અને ઠાર પડે ત્યારે હાથ પગ છીજાઈ જાય છે તેમ મારું શરીર અને મારા વિચારે પતિ વિરહથી છીજી ગયા. આ વખતે મારા મનમાં પશ્ચાત્તાપ થવા લાગ્યું કે અરેરે! અત્યાર સુધી પતિમેળાપમાં શું સુખ છે? કે આનંદ છે? કે સંતોષ છે? તેને મેં સંપૂર્ણ રીતે ખ્યાલ જ ક્યોં નહિ. ખરેખર ચેતનજી પણ મારા સંગમાં સુખ શું છે તે સમજ્યા જ નથી, અને એ અજ્ઞાનદશાને લઈને અન્ય તરફ હું હાસ્ય કરતી હતી. ત્યારે શું જાણપણામાં દુખે છે? જે તેમ હોય તો તે પછી અજ્ઞાનવાદને પુષ્ટિ મળે છે, પણ તેમ નથી. જાણપણુ વગર સ્વરૂપજ્ઞાન થતું નથી અને સ્વરૂપજ્ઞાન થયા વગર હેયઉપાદેયને ભેદ સમજાતું નથી. મેં તે આટલે બધે પ્રેમ કર્યો અને પ્રેમનું સુખ સમજી તેથી પતિવિરહમાં દુખ કેટલું થાય છે તેને પણ ખ્યાલ આવ્ય, આથી હવે હું સર્વને ભલામણ કરું છું કે કઈ નેહ કરશેજ નહિ. નેહ કરતી વખતે તે મનમાં આનંદ આવે છે પણ પછી જ્યારે પતિને વિરહ થાય છે ત્યારે બહુજ ખેદ થાય છે. માટે સ્નેહ થયા પછી વિરહ થાય અથવા સ્નેહ એક સરખા રહા કરે નહિ અથવા એક તરકને (એક પા) પ્રેમ થાય તે સ્નેહ કોઈ કદિ કરશે નહિ. પદની આ ગાથામાં બહુ વિચારવા લાયક વાત કહી છે તે પર જરા નજર કરીએ. Page #615 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ આનંદઘનજીનાં પદે. [પદ પ્રથમ તે ચેતન અને ચેતના જે જૂદા જૂદા ભાવ બતાવે છે તેમાં ભેળસેળ ન થઈ જાય તે સંભાળવું. અન્ય સ્ત્રીઓ તરફ ચેતના હસે છે તે તેને ચેપગ્ય છે, કારણ કે પ્રાકૃત સ્ત્રીઓ જે સ્થૂળ સ્નેહ કરે છે તે તે તૂટવાનેજ છે, વિરહથી કે મૃત્યુથી તેમાં વિક્ષેપ પડવાન જ છે, તેથી એ સ્નેહ કરવા ના કહેવી તે તે ચુક્ત છે, પણ પોતે ચેતન સાથે સ્નેહ કરવાની ના પાડતી હેય એમ જે ભાવ નીકળે છે એનો અર્થ એટલે જ જણાય છે કે ચેતન હજુ અજ્ઞાનાવસ્થામાં છે, સ્વરૂપ સમજતા નથી અને તેને પરિણામે કુમાર્ગપર ગમન કરે છે. ચેતનને અને ચેતનાનો પ્રેમ એક વાર જામે તે પછી તેમાં કદિ અતરાય પડવાનો નથી તેથી તેના પ્રેમને નિષેધ સૂચવ્યું હોય એમ લાગતું નથી. અથવા તે પિતે ઘણા વખતથી પતિની રાહ જોઈપણ પતિ પધાર્યા નહિ તેથી છેવટે કંટાળીને સર્વ સ્ત્રીઓને એ કહેવા નીકળે કે તમારે કદિહ કરજ નહિ તે તે પણ વાસ્તવિક હકીકત છે. સ્થળ પ્રેમની પકે ધર્મપ્રેમ અથવા આત્મિક પ્રેમમાં પણ પ્રથમ તે મહત્વતા લાગતી નથી પણ એક વાર તેને રસ ચાખે હોય તે પછી તેના વિરહમાં અતિ ખેદ સ્થળ અને માનસિક અથવા વિશેષ વાસ્તવિક રીતે તે બન્નેથી અપર આધિદૈવિક ખેદ થાય છે. વિરહદુખ ન સમજનાર સ્ત્રી પ્રથમ અન્ય સ્ત્રીઓને હસે, પછી નેહતતુ લાગ્યા પછી વિરહદુખમાં પડી પશ્ચાત્તાપ કરે અને અન્ય કુવારી સ્ત્રીઓને પ્રેમ ન કરવાની ભલામણ કરે એ સર્વ વાત સમીચીન લાગે છે. જાણપણુમાં દુખ હોયજ નહિજાણપણુ વગરની જીંદગી નકામી છે. એટલું તે સ્પષ્ટ છે કે જાણપણથી જવાબદારી બહુ વધતી જાય છે પણ તેની સાથે જ કર્મનિર્જરા કરવાને રાજમાર્ગ જ્ઞાનથી હાથમાં આવે છે, અજ્ઞાન કઈથી પૂર્વ કેટિ વર્ષો સુધી જેટલા કર્મ દૂર કરી શકાય તેટલાં જ્ઞાનથી એક શ્વાસે શ્વાસમાં બાળી દેવાય છે. આવા વિશાળ માર્ગના લાભની ખાતર અને આત્માના શ્રેય માટે તેના શુદ્ધ મૂળ ગુણુ જ્ઞાનને તે જાગ્રત કરવાની ખાસ જરૂર છે. અહીં અજ્ઞાનાવસ્થામા ચેતન પિતે સમજ. ચેતના તે શુદ્ધ જ છે, પણ ચેતનજીના વચ્ચે વચ્ચેના પ્રકાશ વખતે તેને ઝળકાટ થાય છે, તે વખતે “સમજી તવ Page #616 -------------------------------------------------------------------------- ________________ એકતાળીશકું.] વિરહકાળમાં શુદ્ધચેતનાની સ્થિતિ. ૪૨૯ એતી કહી એનું અર્થસામ્ય થાય છે, સ્થિરતાથી ચેતના અને ચેતનની વર્તમાન દશા ગ્રાહ્યમાં લઈ તેઓને વાસ્તવિક અભેદ સમજી આ ગાથાને અને આ આખા પદને ભાવ મનમાં વિચારવાથી વસ્તુસ્વરૂપને ઝળકાટ થશે. ટગાકાર આ ગાથાને અર્થ લગભગ ઉપર પ્રમાણે જ કરે છે. તનમન કી એ વાક્યને તે વીરાનીયા સાથે લે છે. કુબુદ્ધિવંત સ્ત્રીઓ તેઓના પતિને વિરહે તનથી અને મનથી ખીજાઈ ગઈ, સુકાઈ ગઈ અને તેથી તેઓને રડતી દેખીને હું આ પ્રમાણે બલી. અહીં જે વખતે ચેતના આ વાક્ય બોલે છે તે વખતે તેને શુદ્ધાત્માથી સાગ થયે છે એમ તબ શબ્દપરથી દબાકાર બતાવે છે અને પછી તે પ્રાકૃત સ્ત્રીઓને શુદ્ધચેતના બોધ આપે છે કે હવે હું પણ વિરહ આ શું છે તે સમજી છું અને તેથી એટલું જ કહ્યું છે કે કેઈ નેહ કરશે નહિ. આટલું ટબાકાર લખીને છેવટે ઉમેરે છે કે મામામિલાપતિ એ શેષ શબ્દને ભાવ બરાબર સમજાણુંનથી. મતલબ એમ જણાય છે કે આત્મસુખાભિલાષીઓને શુદ્ધચેતના એવી ભલામણ કરે છે કે તમારે કદિ નેહ કરો નહિ એટલે કે રસ્થળ નેહમાં રાચવું નહિ. આ પ્રમાણે અર્થ કરવામાં “દેખી” શબનું સ્થાન ફેરવવું પડે છે અને શુદ્ધચેતનાને બેય જરાક અપ્રાસંગિક લાગે છે. ભાવાર્થ તે સામાન્ય રીતે એક સરખા જ રહે છે. અનુભાવ વગર પતિનેહમાં લલચાતી સ્ત્રીઓ પતિવિરહ રડે છે તેનું કારણ સ્નેહ જ છે, માટે એ સ્નેહ ન કર એ જ ઉચિત છે એમ શુદ્ધચેતનાને ઉપદેશ છે અથવા તે તેના શેકના ઉદગારરૂપે આ વાક્ય તેના મુખમાંથી નીકળી ગયું છે. દુખમહેલના ઝરૂખામાં ઊભા ઊભા અશુપાતથી હાઈ જનાર બહુ વખતથી પતિવિરહનુ દુખ સહન કરનારી પતિવ્રતા સ્ત્રી આવું વાક્ય કંટાળા તરીકે જ બોલે છે એમ સમજવું. બાકી એ વાકયના ગર્ભમાં પણ પતિ તરફ સ્નેહ તે સુસ્પષ્ટ જણાય છે. પતિવિરહનું દુખ સહન ન થઈ શકે તેમ હોય તે પતિની સાથે સ્નેહ કરશે નહિ, સંબંધ કરશે નહિ એમ બેલે પણ પતિને માથાપર ધારણ કર્યા પછી શુદ્ધ પત્નીની બીજી દશા તે હેયજ * આત્મસુખની અભિલાષાવડે કરીને એમ અર્થ છે. - - - - - Page #617 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ આનંદધનજીનાં પદે, [ પદ નહિ એ અન્ય પુરૂષને ઈ છે નહિ કે તેના સામું જુએ નહિ. અત્ર નિષધ પણ સ્થળ પ્રેમને છે કારણ કે તેમાં અને વિક્ષેપ જરૂર પડવાનો છે. અનંતકાળ સુધી પતિ સાથે અતર રહિતપણે મેળાપ થાય તેવું કાર્ય બની શકે તે તેમ કરવાનું નિષિદ્ધ હોય એમ અત્ર જણાતું નથી. આ ભાવ બરાબર વિચાર કરવાથી સમજાય તેમ છે. प्रीतम मानपति विना, पिया कैसे जीवे हो मान पवन विरहा दशा, भुयंगनिी पीवे हो. पीया० ३ “અતિ ઇષ્ટ જીવનઆધાર ચેતન વગર (તેની) પત્ની (ચેતના) પ્રાણને કેવી રીતે ધારણ કરે? વિરહદશારૂપ સાપણ તેના પ્રાણવાયુને પી જાય છે ભાવ-સખિી આ દુનિયામાં વિરહી સ્ત્રી કેવી રીતે જીવન ધારણ કરી શકે? જ્યારે પિતાના હૃદયવલ્લભ શિરછત્ર મુકુટમણિ પ્રાણનાથને તેને વિરહ રહ્યા કરે ત્યારે તેને પોતાના પ્રાણ કેવી રીતે ધારણ કરવા? તે આવા જીવનમાં કેવી રીતે રહી શકે? કેવી રીતે ટકી શકે? એક તે તેના પતિ તેના મદિર પધારી તેને આનંદ આપી જીવનદેરી લગાવતા નથી અને બીજું તેના જીવનને ટુંકું કરી નાખનાર અને તેના પ્રાણને ખાઇ જનાર પણ હાજર છે જે તેના જીવનને તેડી ફાડી નાખે છે, અકારું બનાવે છે, નકામું બનાવે છે. વિરહદશારૂપ સાપણ તેના પ્રાણવાયુનું ભક્ષણ કરે છે અને તેના જીવનના પાયામાને ખાઈ જાય છે. લક્તિ એવી છે કે સર્ષ પવનનું ભક્ષણ કરી તેના ઉપર પિતાને નિર્વાહ કરે છે. વિરહદશારૂપ સાપણુ ચેતનાના પ્રાણ • કાનપતિ ને બદલે “પ્રાપિયા” પાઠ એક મતમા છે. # ભયંગનિ ને બદલે બે મતમા “ભયગમિ' પાઠ છે તેના અર્થ પણ સાપણું થાય છે છાપેલ બુકમાં ભુગમ શબ્દ છે તેને અર્થ સર્ષ થાય છે. - a પ્રીતમ અતિ ઈ. કાનપતિ=ગનઆધાર પીયાગ્ની, પ્રિયા દેવી રીતે. અને પ્રાણ ધારણ કરે માન પવનપ્રાણવાયુ, વિરહાદશા=વિરહ શાહ૫. ભય ગનિ મુજગાણું, સી , સાપણ પીવે માન કરે, પી જાય. Page #618 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ એકતાળીસમું] વિરહકાળમાં શુદ્ધચેતનાની સ્થિતિ વાયુનું ભક્ષણ કરવા તૈયાર રહે છે અને તેમાં આનંદ માને છે. આથી ચેતના પિતાના પ્રાણુ કેવી રીતે આવી શકે અને એક વાર શુદ્ધ ચેતના જીવિતવ્ય ધારણ ન કરી શકે એવી સ્થિતિમાં મૂકાઈ ગઈ એટલે તે જાગ્રત થઈ શકતી નથી, મતલબ કે એવી અવસ્થામાં શુદ્ધચેતના પ્રગટ થતી નથી એટલે પછી અશુદ્ધ ઉપગી આત્માનું જીવન નકામું થઈ પડે છે, ભારરૂપ થઈ પડે છે, સંસારમાં રખડાવનારું થઈ પડે છે. વસ્તુતઃ તેથી આ વર્તમાન વિરહદશાને અંગે ચેતનના પ્રાણ જવાને અથવા મૃતમય ભારરૂપ જીવન ધારણ કરવાને તેને પ્રસંગ પ્રાપ્ત થાય છે અને તેનું કારણ માત્ર તે શુદ્ધચેતનાને વિરહદશામાં રાખે છે તે જ છે. આવાં કારણનું પરિણામ તે એ થાય કે ચેતનજીને આ ભવમાં જે સુંદર સામગ્રીઓને ગ મળ્યો હોય તે સર્વ નકામા થઈ જાય અને ભવ હારી જવાનું બની આવે, વિરહદશાને લઈને ચેતનાના પ્રાણુ તે ટકી શકે નહિં અને ચેતનજી તેની ગેરહાજરીમાં અથવા તેની મૃતપ્રાય દશામાં કુલટાઓને પ્રસંગ વધારે વધારે કરે, વળી ચેતના એક વખત મૃતપ્રાય થઈ ગયા પછી તેને ફરીવાર જીવન આપી જાગ્રત કરવામાં બહ મુશ્કેલી પડે છે, પ્રબળ પુરૂષાર્થની જરૂર પડે છે, આથી ચેતનાને વિરહકાળ દૂર કરી તેને પતિપ્રસંગ પ્રાપ્ત થાય, બન્ને અરસ્પરસ મળીને હેત પ્રીતથી વાત કરે એવી સ્થિતિમાં તેને મૂકવાની જરૂર છે. ચેતનાની પાસે પતિ જે એક વખત આવે અને તેને બોલાવે અથવા તેની વાત એક વાર સાંભળે છે તે પછી ચિંતાનું કારણ શુર થઈ જાય, કારણ કે ચેતનામાં એવી પવિત્રતા અને આકર્ષક શક્તિ છે કે તેના પ્રસંગમાં પડ્યા પછી ચેતનજી તેને કદિ વીસરી શકે એમ નથી. આટલા માટે ગમે તેટલા પ્રયાસ કરી ચેતનાના પ્રાણ બચાવવા ખાતર તેને વિરહદશારૂપ સર્પના મુખમાંથી છોડાવી લઈ આ ભવમાં મળેલી અનુકૂળ સામગ્રીઓને યથાશ્ય લાભ લેવરાવી ચેતનજી ચેતનાને મંદિરે પધારે એવી ગોઠવણ કરવી જોઈએ. ચેતનાના પ્રાણ બચાવવા માટે બહારના ઉપચાર તદ્દન નકામા છે એ હવે પછી બતાવશે. સર્પ પવનનું ભક્ષણ કરી તેના ઉપર પિતાનો નિર્વાહ ઘણા વખત સુધી કરી શકે છે એવી જે વિદ્વાની માન્યતા છે તે Page #619 -------------------------------------------------------------------------- ________________ પદ ૪૩૨ આનંદઘનજીનાં પદે. ઉપર બહુ સારૂ રૂપક આનંદઘનજી મહારાજે અહીં મૂકહ્યું છે તે બરાબર સમજવું. ટઆકાર આ ગાથાને અર્થકરતાં લખે છે કે પ્રાણુપતિ વિના એટલે પ્રાણુના સ્વામી પ્રીતિવલ્લભના વિચાગે તેની વલુભા કયા પ્રકારે પ્રાણુ ધારણ કરે? એટલે એ નહિ જ જીવે એ અર્થ અર્થાતરન્યાસથી દહ કરે છે. મારા દશ પ્રાણુને વિરહદશારૂપ સર્પ પીવે છે ત્યારે પ્રાણી કેમ જીવી શકે? છેલ્લી બે પતિને ટબાકાર અર્થાતરન્યાસ કહે છે તે ચુક્ત જણાતું નથી. જ્યારે વિશેષ વાક્યનું સમર્થન સામાન્ય વાકયથી થાય અથવા સામાન્યનું સમર્થન વિષથી થાય ત્યારે અર્થાન્તરન્યાસ અલંકાર થાય છે, એ અલંકારને અત્ર પ્રયોગ જણાતું નથી. અર્થવિચારણુ કરતાં ચેતના ન જીવે શામાટે તેનું કારણ છેલ્લી બે પક્તિમાં આપ્યું હોય એમ લાગે છે. બાકારે એક વાત બહુ સુંદર બતાવી છે. દશ પ્રાણને દશ તિધર્મ સમજવા. આ દશવિધ ધર્મ૫ પ્રાણવાયુને વિરહઅવસ્થા પી જાય ત્યારે પછી પ્રાણી કેવી રીતે જીવી શકે. શુદ્ધ ચેતનાના પ્રાણુરૂપ અતિ મવ અજવાદિ ધર્મનું જે સ્વરૂપ અહીં આપ્યું છે તેના નામ માત્ર વિચારી જઈએ. ૧. ક્ષતિ-ક્રોધને ત્યાગ. ૨. માદેવ-માનનો ત્યાગ. ૩. આર્જવ-માયાને ત્યાગ (સરલતા). ૪. મુક્તિ-લાભને ત્યાગ (સંતેષ). ૫. તપ-દાહો અલયતર બાર પ્રકારનાં તપ કરવા. ૬. સંયમ-પૃથ્વીકાય આદિની વિરાધનાને ત્યાગ રહે તેવી રીતે પ્રવૃત્તિ કરવી. ૭. સત્ય–સત્ય પ્રિય મિત અને હિત કરનારું વચન બોલવું. ૮. શૌચ–અલ્પ ઉપકરણ રાખવાં, ગુરૂકુળની સેવા કરવી. ૯. અકિચનત્વ–ધન સુવર્ણાદિ પરિગ્રહને અસ્વીકાર (ત્યાગ). ૧૦. બ્રહાચર્ય-દેવ મનુષ્ય અને તિર્યંચના સ્ત્રીપુરુષસંચાગને કે વિષયસેવનના સર્વથા ત્યાગ, • ૫ આનંદસાગર મહારાજ લખે છે કે પિતાના પ્રાણનાથને પ્રસ્તુત કરી સાપણ વાયુનું ભક્ષણ કરી જાય એ સામાન્ય દુકાન્ત તરીકે લઈ અર્થાન્તરિન્યાસ કરેલ હાય એમ ધારી શકાય Page #620 -------------------------------------------------------------------------- ________________ એકતાળીશ.] વિરલકાળમાં શુદ્ધચેતનાની સ્થિતિ. ૪૩૩ આ દશવિધ ધર્મમાં એટલી મહત્વતા સમાયેલી છે કે એનો સ્વીકાર કરવાથી શુદ્ધચેતના પ્રગટ થાય છે. શુદ્ધચેતનાના એ ખરેખર પ્રાણરૂપ છે અને તેને વિરહદશા પી જાય ત્યારે પછી શુદ્ધતનાનું જીવનસવ સુકાઈ જાય છે અને તે અતિ અવ્યક્ત થતી જાય છે. આ દશ ધમોને આદરવાની ખાસ આવશ્યકતા છે. અન્ય પ્રસંગે તેપર વિસ્તારથી વિચારણા થશે. પ્રિય પતિ વગર શુદ્ધચેતના પિતાની શુદ્ધ બુદ્ધ ભૂલી ગઈ છે એનુ અત્ર કારણ સ્પષ્ટ સમજાય છે. એના પ્રાણ પણ ટકી શકે નહિ એવી જ્યાં દશા ખડી થઈ જાય ત્યાં તેની શુદ્ધ બુદ્ધ તે ઠેકાણે કેવી રીતે રહી શકે? शीतल पंखा कुमकुमा, चंदन कहा लावे हो अनल न विराहनल *य है, तन ताप विढावे हो. पीया० ४ “હ સખિ) તે ઠંડા પદાથો, પંખા, પૂર ચંદનને ઘેળ વિગેરે શામાટે લાવે છે? એ તાપ નથી પણ વિરહાનળ છે તેથી ઉપરોક્ત પદાથી તે ઉલટ) શરીરના તાપ વધારે છે.” ભાવ-પ્રથમ વિરહી સ્ત્રીની અપેક્ષાએ આ ગાથાને અર્થ કરીએ. હે સખિઓ! મારા પતિના વિરહને લઈને મારા શરીરમાં જવાળા ઉઠે છે. મને સખ્ત ગરમી મારા શરીરના પ્રત્યેક અવયવમાં લાગે છે તેને શાંત કરવા માટે તમે કપૂર ચંદનને ઘેળ અને બીજા શીત ઉપચારના પદાથો લાવે છે અને મને પંખો નાખે છે પણ તેમ શા માટે કરે છે? તમે સાધારણ રીતે કેઈને દાહજવર થયે હેય અથવા તાપ આવ્યો હોય ત્યારે જેમ માથાપર ચદનને લેપ કરે, • ય ને બદલે માત્ર છાપેલી બુકમાં ય છે સર્વ પ્રતિમા ય પાઠ જ છે. It બઢાવે તે માટે કઇક જોએ વઢાવે લખ્યું છે વ અને બને અભેદ સર્વત્ર ગાય છે ૪ ગીતળ=ઠડા પદાથોં પખા=પવન નાખવાના પંખા. કુમકુમા–કપૂર વિગેરે શીતળ પદાથો. ચદનચંદનને ઘેળકહા શુ, શામાટે, અનલ અશિ. ન=નથી. વિરાહનળ= મદનજ્વર, વિરહાગ્નિ, ચઆ, એ. હૈ છે. તનતાપારીરને તાપ, ગરમી. બહ= વધારે છે. ૨૮ - - Page #621 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ આનંદઘનજીનાં પદો. [પદ પવન નાખે, શરીરે ખાવાનાચંદનને લેપ કરે. અને તેવા અનેક પ્રકારના આહા શીત ઉપચાર કરી શરીરને શાંતિ થાય તેવા પ્રાગે કરે તેમ કરે છે, પણ તેમ કરવામાં તમારી મોટી ભૂલ છે. તમે મારા શરીરમાં થતા દાહને સામાન્ય પ્રકારને અનળ (ગરમી-તાપ) સમજે છે, પણ તે તેમ નથી, એ તે વિરહાનળ છે, સ્ત્રીને પતિવિરહથી થતે અગ્નિ છે, કામવર છે અને તેથી તેને શાંત કરવાને માટે તમે જે જે પદાર્થો લાવે છે તે તેને ઉલટા વધારે ઉદીપન કરે છે. મદનજવરને શીત ઉપચારના પદાર્થો વધારે છે, કારણ કે તેનાથી રતિપતિ વધારે વધારે સારે છે અને પતિવિરહની વેદના વધારે થાય છે, આથી તમે જે ઉપચાર કરે છે અથવા સૂચવે છે તે મારી વિરહાગ્નિ શાંત કરવાને બદલે તેને વધારી મૂકે છે, તમારા કરેલા બાહ્ય ઉપચારે જે હેતુથી તમે કરે છે તે હેતુ પાર પાડવાને અદલે ઉલટા તેઓ તેનાથી વિરૂદ્ધ કામ કરે છે, અતરને દાહ બાહ્ય ઉપચારથી મટી શક્તો નથી. શુદ્ધચેતનાને અંગે હવે આ વાત વિચારીએ. હે શ્રદ્ધા સખિ! જેમ વિરહાતુર સ્ત્રી કામાગ્નિથી બની જતી હોય તેને બાહ્ય ઉપચારથી કઇ પણ પ્રકારને લાભ થતું નથી, ઉલટી તેનાથી તેની વિરહવ્યથા વધારે થતી જાય છે, તેમ મારા નાથ મારે મંદિરે પધારતા નથી અને તેથી મારા મનની વ્યથા વધતી જાય છે, તે પ્રસંગે તમે બાહા ઉપચાર કરી મને શાંત કરવા ઈચ્છે છે અને તેમ કરી તમારે સખીધર્મ બજાવે છે પણ એમાં કાંઈ વળવાનું નથી, એથી મારે વિરહાનળ બુઝાઈ જવાનો નથી અને એથી મને શાંતિ થવાની નથી. તમે સારી રીતે જાણે છે કે મારા શરીરમાં અત્યારે જે પીડા થાય છે તે સામાન્ય પ્રકારની નથી, ઉપર ઉપરની નથી પણ અંતરંગની છે અને તેને શાત કરવા માટે તમે જે ઉપાય સૂચવે છે તે તદ્દન નકામા છે, ઉલટા મારી પીડા વધારનાર છે અને મને વધારે ઉદ્દીપન કરનારા છે. ચેતનછ અનાદિ કાળથી પ્રસંગે પ્રસગે બાહ્ય ઉપચારે તે કર્યા કરે છે, પણ શુદ્ધચેતનાની વિશિષ્ટ દષ્ટિએ જોતાં તે તે શુદ્ધચેતનાને વધારે દુઃખ દેનાર જ નીવડે છે. અવારનવાર ચેતનછ કુલટા સ્ત્રીઓને પ્રસંગ મૂકી કાંઈક માપર આવવા ચત્ન કરે છે અને તે Page #622 -------------------------------------------------------------------------- ________________ એકતાળીશમુ.] વિરહકાળમાં શુદ્ધચેતનાની સ્થિતિ. ૪૩૫ વખતે અભિમાનથી કે માયાથી બાહ્ય ક્રિયાઓ કરે છે, કીર્તિ ખાતર દાનાદિ આપે છે, પણ તેથી ચેતનાને વિરહાગ્નિ શાંત થ નથી. સહજ પુણ્યબંધ થાય છે તે પણ શુદ્ધચેતનાની અગ્નિને તે વધારે ઉદ્દીપન કરે છે. શુદ્ધચેતનાની દૃષ્ટિએ વિરહાગ્નિ શાંત થાય તેવા સંયમ યતિધર્માદિ સમ્યકત્વપૂર્વક આચરવામાં આવે, એગમાર્ગમાં પ્રવેશ કરવામાં આવે, નિરિછકપણે બાર પ્રકારનાં બાહા અભ્યતર તપ કરવામાં આવે અને શમદમાદિ અંતરંગ ઉપચાર કરવામાં આવે ત્યારે જ તેને અગ્નિ શાંત થાય તેમ છે. બાહા જવર થયો હોય તે તે બાહ્ય ઉપચારથી મટી શકે છે, શમી જાય છે, પણ અંતરને જવર તે અતરગ ઉપાસેથી જ મટે છે. બહુ તત્ત્વદષ્ટિથી જોવામાં આવશે તે જ સમજી શકશે કે ચેતનાને વધારે ત્રાસ આપે તેવા બાહા ઉપ ચારે જ ઘણું ખરી વખત કરવામાં આવે છે. બહુધા તે ઉપચા કરવામાં જ આવતા નથી, ચેતનાને વિસારી મૂકવામાં આવે છે, ભૂલ જવામાં આવે છે, ઉપેક્ષા કરીને બાજુપર નાખી મૂકવામાં આવે છે કદિ કઈવાર તેના તરફ નજર કરવામાં આવે છે અને તેના અગ્નિ શાંત કરવા માટે ઉપચાર કરવામાં આવે છે તે તે પણ બહુધ તેને વધારે નુકશાન કરનાર હોય તેવા જ હાથ ધરવામાં આવે છે શુદ્ધચેતના અને ચેતનના સંબંધનું અજ્ઞાન, ચેતનજીની વાસ્તવિ સ્થિતિને અધુરે અથવા અપૂર્ણ યાલ અથવા તેવા ખ્યાલની તદ્દન ગેરહાજરી અને વસ્તુસ્વરૂપ સાથે ચેતનના સંબંધની અને પ્રત્યેક કાર્યન ચેતનાપર થતી અસર સબંધી સમજણની ગેરહાજરી આનુ કારણ છે બાહ્ય ઉપચાર કેઈ કેઈવાર કરવામાં આવે છે તે પણ ચેતનાને લાલ, કરનાર થતા ન હોવાથી અને ઉલટા તેને તાપ વધારનારા થતા હોવાથી તે કહે છે કે હે સખિ! હું તે મારી શુદ્ધબુદ્ધ હવે તે ભૂલી ગઈ છું. આનંદઘનજી મહારાજે કેટલીક જગોપર વ્યવહારને લક્ષ્યમાં રાખી નિશ્ચયને પાષણ આપ્યું છે એમ જે કહેવામાં આવ્યું છે તેને આ ગાથા એક ખાસ નમુને છે. બાહ્ય ઉપચાર શુદ્ધચેતનાના વ્યાધિને વધારનારા છે એમ કહેવામાં બહુ વિશુદ્ધ તાત્વિક અપેક્ષા–ધ્યાનમાં રાખવામાં આવી છે અને એ અપેક્ષા તેઓના પદમાં ઘણું જગેએ ધ્યાનમાં રાખવી પડે છે. અહીં લૈકિક વ્યવહારની જગાએ Page #623 -------------------------------------------------------------------------- ________________ આનદધનજીનાં પદ [ પદ ધાર્મિક વ્યવહાર વિલક્ષણ રીતે ગોઠવવામાં આવે છે. વ્યવહાર અને નિશ્ચય અને સમજનાર, તેમાં વિરોધ નહિ પણ સામ્ય અવલોકનાર આવી ગાથાઓનું રહસ્ય સમજી શકે છે. હજુ સામાન્ય ખ્યાલ એ છે કે વ્યવહારને અને નિશ્ચયને વિરોધ છે આ ભ્રાંતિજનક જ્ઞાન છે. એ દેખીતા વિરોધમાં જે અવિરેાધ દેખી શકે તેજ તત્વજ્ઞાન પામી શકે તેમ છે અને સૂક્ષમ દ્રષ્ટિએ જોતાં એક પણ બાબતમાં વસ્તુતઃ વ્યવહાર અને નિશ્ચયને વિરાધ છે જ નહિ એમ ભાર મૂકીને કહી શકાય તેમ છે. બાકાર પણ આ ગાથાને અર્થે બહુ સુંદર કરે છે. અર્થ લગભગ સરખેજ છે. તેઓ લખે છે કે સખીઓએ ચેતનાના પ્રાણુ જતા જાણીને તેને વિરહાનલ બુઝાવવાને શીતલપચાર કરવા માંડ્યા એટલે અનાદિ મિથ્યાત્વી જીવ યથાપ્રવૃત્તિકરણે આવ્યું અને કદાચ તે ઉપચાર ચાલુ રહે તે તે અપૂર્વકરણે પણ આવે. આવા બાહ્ય ઉપચાર કરતી સખીને ચેતના કહે છે કે હે ભેળી સખિ! તું ચદન બરાસનું વિલેપન શું કરવા લગાડે છે? એ તે બાહા અગ્નિના ઈલાજ છે, પણ મને થાય છે તે બાહ્ય અગ્નિ નથી પણ વિરહાગ્નિ છે, તેથી શીતળ પખા કુમકુમાદિ તે મારી આગને વધારશે, ઘટાડી શકશે નહિ. ચદન પખા વિગેરેથી પતિસ્મરણ થશે તેથી તે મદન વધારે ઉદ્દીપન થશે, કારણ કે તે સર્વ મદને દીપક છે. જયાં સુધી સમ્યફળવાન આત્માને મને મેળાપ ન થાય ત્યાંસુધી પંખાદિકથી શું સિદ્ધતા થવાની છે. ટબામાં બાહ્ય ઉપચારને યથાપ્રવૃત્તિકરણ સુધીની હદમાં રાખ્યા છે અને ચેતનજીને મેળાપ સમ્યફવપ્રાપ્તિથી થાય છે એમ જે બતાવ્યું છે તે બરાબર વિચારીને સમજવા ગ્ય છે અને તે વાતને અને ઉપર કરેલા અને બરાબર સામ્યતા છે એમ વિચારી ઘટાવવું. ટબાકારે વિરહકાળ અપૂર્વકરણ સુધી ગણ્યા છે તે વાત એક રીતે બરાબર મળતી આવે છે. માત્ર બાહા ઉપચારની ઉપર જે દશા વર્ણવી છે તે સમ્યકત્વપ્રાપ્તિ પછી પણ કેટલીક વાર બનવા જોગ છે, પણ તેને કાળ પરિમિત હોય છે, એટલો ભેદ સમજી જવામાં આવે તે ટબાકારને અને પ્રથમ લખેલો અર્થ એક બીજાને બરાબર અનુરૂપ છે એમ સમજાશે. Page #624 -------------------------------------------------------------------------- ________________ હ9 એકતાળીસમું વિરહકાળમાં શુદ્ધચેતનાની સ્થિતિ, फागुण चाचर एक निसा, होरी सीरगानी हो; मरें मन सव दिन जर તનાવરણ ૩ ની . વીમા . “હાળી ખેલનારા અને ગાનારાની ટેળી ફાગણ માસમાં એક રાત્રે હોળી સળગાવે છે (પણ) મારા મનમાં તે દરરોજ હાળી સળગ્યા કરે છે અને શરીરની રાખ કરીને ઉડાવે છે.” ભાવ-ફાગણ માસમાં હેળી ખેલનારા પુરૂષ તથા સ્ત્રીઓ ગાયન ગાય છે, વસંત્સવ કરે છે અને ફાગણ સુદિ પૂર્ણિમાની રાત્રે હળી સળગાવે છેપણ મારા મનમાં તે દરરોજ હેળીના ભડકા ઉઠે છે. પતિ મારે મંદિરે પધારી મને આનંદ આપતા નથી અને મારે વિરહાનળ શાંત કરતા નથી તેથી મારા મનમાં તે વિરહાનળના ભડકા રાતદિવસ દરરાજ ઉડ્યા કરે છે. મારા પતિને વિરહ મટે તે જ મારે અંતરદાહ મટે તેમ છે. હોળીને બીજે દિવસે ધૂળી પડે હોય છે તે દિવસે રાખ ઉડાડવામાં આવે છે, પણ મારા મનમાં જે હાળી સળગે છે તે તે મારા શરીરની રાખ કરીને ઉડાવી દે છે, મારું સ્વરૂપ બળી બળીને રાખ જેવું થઈ ગયું છે અને વાસ્તવિક રીતે તે રાખ ઉડાવવામાં આવે છે. મારી એવી ખરાબ દશા થઈ છે કે જાણે હું મૃતપ્રાય જીવન ધારણ કરું છું ચેતનાની આવી જ દશ છે. એની ચેતનાને અંગે વર્તના જોઈએ તે તે કદિ ચેતનાને યાદ કરતા નથી તેથી ચેતનાના અંતરંગમાં વિરહદાહ એટલે વધ્યા કરે છે કે છેવટે ચેતનાનું સ્વરૂપ ધૂળમાં મળી જવા જેવું થાય છે. વર્તમાન દશામાં ચેતનાના સ્થળ શરીરની કલ્પના કરવામાં આવે તો તેને અંતરની પીડા એટલી સપ્ત થાય છે કે તેને પરિણામે તેને ચાચર ને બદલે “ચાચરી એવો પાઠાતર એક પ્રતમા છે તે ઠીક છે, કારણ કે સંસ્કૃતમાં ગાનાર ટેળીને ચર્ચરી કહે છે ૫ ગુણ ફાગણ માસમા ચાચર=ગાનારાની ટળી. એક નિસાએક રાત્રે હેરી=ળી, આગ સીરગાનીસળગાવી, સળગાવે છે સબ દિન=ારાજ, જસળગે છે તન શરીરની ખાખરાખ ઉડાની ઉડાવે છે, ઉડી ગઈ Page #625 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ આનંદઘનજીની પદે. [પદ જે દાહ થાય તેથી સ્થૂલ શરીર બળી જાય અને તેને લઈને તેના શરીરની રાખ ઉડે એ તદ્દન સમજી શકાય તેવી હકીકત છે. હાળીને એક રાત્રિનો ભડકે જે હોય તેને ખબર પડે કે જેના શરીરમાં રાતદિવસમાં ભડકા ઉડ્યા કરે તેના અને શા હાલહવાલ થાય? આર્થહદય પતિ સન્મુખ નિરંતર અનન્ય ભાવથી રહે તેને જ્યારે આશ્રય ન મળે ત્યારે તે બળી જાય છે, સડી જાય છે, દટાઈ જાય છે. શુદ્ધચેતનાનું સ્વરૂપ વિચારી તેને દાહ ઓલવવા ચેતનજીએ પિતાની ફરજ યાદ કરવી જોઈએ. ટખાકાર આ ગાથાને અર્થ કરતાં લખે છે કે ચાચર પુરૂષોએ ફાગણ માસમાં એક રાત્રે હળી સળગાવી–ગાઈ. મેં તે ચાચર પુરવેને કહ્યું કે તમારે તે આ હેળી સળગાવવાનો દેખાવ માત્ર છે, વારતવિક નથી, પણ મારા પતિના વિરહે મારા મનમાં તે રાતદિવસ હળી સળગે છે અને તેને લીધે શુદ્ધ સ્વરૂપ ચિતવનરૂપ મારું શરીર બળીને તેની રાખ થઈ તે પણ ઉડી ગઈ એટલે રાખ પણ રહી નહિ, અર્થાત્ સુમતિની કુમતિ થઈ ગઈ. અહીં રાખ પણ રહી નહિ એ અર્થ કરવામાં રૂપકને સારી રીતે વધારેલ છે. એક બીજા રબામાં જરા જુદી રીતે અર્થ કર્યો છે. હેરી એટલે હરીરાગ અને સીર એટલે મસ્તક. ગાની એટલે ગાઈ શરીરમાં મસ્તક વિગેરે હોય છે તેથી તેને અર્થ પુરૂષ કરવે. ચાચર પુરૂષે એક રાત્રે હેરી ગાઈ તેને મેં કહ્યું કે હે ચાચર પા! તમે આ અવસરે હેરી ગાઓ છે પણ મારા મનમાં તે રાતદિવસ હોળી સળગે છે. અહીં હારી શબ્દયર શ્લેષ કર્યો છે એ અર્થ પણ વિચારવા ચોગ્ય છે. હોળી એવી સળગે છે કે તેની રાખ પણ છેવટે રહેતી નથી, ઉડી જાય છે. એટલે શુદ્ધચેતનાની ગંધ પણ રહેતી નથી, નામ નિશાન પણ પાછળ રહેતું નથી. પતિવિર સ્ત્રી શરીરની કેવી દુર્દશા થાય છે તેને અત્ર નમુને બતાવ્યું છે. આ સર્વ અર્થો વિચારવા લાગ્યા છે. આવી ચેતનાની દશા થઇ છે તેને લીધે તે પોતાની શુદ્ધ બુદ્ધ ખેાઈ બેઠી છે અને વિરહાશ્રુથી હાઈ ગઈ છે. આવા પ્રસંગને લીધે અત્યાર સુધી શુદ્ધચેતનાનું નામ અતિ હતું, કદાચ તેની સાથે કે ઉપસર્ગ શાસે પણ શુ તે ઘટે તેમ નહોતે. Page #626 -------------------------------------------------------------------------- ________________ એકતાળીશકું. ] વિરહકાળમાં શુદ્ધચેતનાની સ્થિતિ. समता *महेल विराजहै, faणी रस रेजा हो, * वलि जाउं आनंदघन प्रभु, असे निठुर न व्हेजा हो. पीया० ६ સમતાના મંદિરમાં શ્રીરાજીને વચનવિલાસના રસ ચલાવો. હું આનંદઘન પ્રભુ! (તે સ્થિતિમાં) તમારાં એવારણાં લઉ, (પણ હવે પછી અત્યારે છે) તેવા કઠોર થશેા નહિ.” ૪૩૯ ભાવ-શુદ્ધચેતના કહે છે કે હું મારા આનંઘન પ્રભુ! (ચેતનજી જ્યારે શુદ્ધ દશામાં આવે ત્યારે ચિદાનંદઘનસ્વરૂપ છે તેથી તે સ્વરૂપને ઉદ્દેશી તે નામથી અત્ર તેના વાસ્તવિક રીતે નિર્દેશ કર્યો છે.) આપ હાલ માયામમતાના મંદિરમાં દાખલ થઈ ત્યાં વિષયકષાયની વાતા કરી છે. તેને બદલે હવે સમતાના મંદિરે પધારી ત્યાં ખીરાજી એટલે સ્થિરતા પ્રાપ્ત કરી આપની વાણીના વિલાસ કરજોઃ ત્યાં પધારી આપ નિગેાદનું સ્વરૂપ, જીવની ગતિ આગતિ, ષટ્દ્રવ્ય, નવતત્ત્વ, મેાક્ષનાં સુખ વિગેરે વિષયેાપર વાણીવિલાસ કરી આપનું સ્વરૂપસિદ્ધપણું વિચારશે અને વિષયકષાયના કીચડમાં રેલાવાને બદલે આવી સુંદર વાણીના રસમાં રેલાઈ જો હું મારા નાથ! જ્યારે આપ આવી અતિ સુંદર દશા ધારણ કરશે ત્યારે આપ વર્તમાન મિથ્યાત્વદશા મૂકી દઈ ચેાગમાર્ગમાં પ્રગતિ કરશે, સુમતિના મહેલ શેભાવશે અને મારા વિરહકાળ તરતમાં જ પૂરા થશે એ વિચારથી મને પણ ત્યારે બહુ આનંદ આવશે. આપ આવા સદ્ગુણુ * મહેલને બદલે ધર' શબ્દ એક પ્રતમા છે અર્થ એકજ છે, * ‘વાણી રસ વેરે છે” આ પ્રમાણે પાઠ બે પ્રતમાં છે * બલિહારી આનધન પ્રભુ' એ પ્રમાણે પાડ ઉપરની અને પ્રતામા છે. ↑ એસ નટલે વજહા' એ પ્રમાણે પાઠ એજ અને પ્રતામાં છે. આ મોઢા પાડાંતરને અને અર્થ કરવામાં અગવડ આવે તેવુ છે. હું સમતા મહેલ=સમતાના મંદિરે બિરાજઢુ=મીગને વાણીરસ વચનવિલાસને રસ. ફૈજા હોચલાને અલિજાબલૈયા લૐ, આવારણાં લઉં, લુછણા લઉં આનંદવનપ્રભુ=આન સમૂહપ મારા નાથનાં એંસે=આવા નિહુ=કઠાર બ્રેવ્ડ હીન થો ન Page #627 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીનાં પદો. ૪૪૦ [ પદ શિરોમણિ મારા નાથ આનંદ આપનાર વિદ્યમાન છે. તેથી મનમાં બહુ હર્ષ થાય છે અને તે હર્ષના આવેશમાં મારી આગતુક શુભ સ્થિતિ પર વિચાર કરીને હું તમારાં ઓવારણાં લઉં છું, તમને વધાવી લઉં છું, તમારાં લુંછણું લઉં છું અને માત્ર એટલું જ કહું છું કે હું મારા પ્રભુ! આપ અત્યારે જેવા મારા ઉપર નિષ્ફર થયા છે, જેવા કાર થયા છે, જેવા નિર્દય થયા છે, તેવા હવે પછી ફરીને થશે નહિ, મારી સામું કૃપા કરીને જેશે અને મારે વિરહાકાળ ભાંગી નાખશે, સુમતિના મંદિરે પધારશે અને સર્વ પ્રકારે આનંદ આનંદ થઈ જાય એમ કરશે. અત્યારે તે આપ એટલા બધા કઠેર થઈ ગયા છે કે મારી સામું નજર પણ કરતા નથી, હું આપની શુદ્ધ પ્રિય ભાયી છું એ આપના મનમાં ખ્યાલ પણ આવતે નથી. (લુછણું લેવા એ વધાવી લેવાની અથવા આવકાર આપવાની પ્રાચીન પદ્ધતિ છે.) આ ગાથાના અર્થના સબંધમાં ટબાકાર લખે છે કે “હે શ્રદ્ધા! મતિના મહેલમાં આવી શુદ્ધ આત્મરાજ બીરાજે ત્યારે હું કુમતિની સુમતિ થઈ ગઈ. અત્યાર સુધી મારે ચઉગતિરૂપ મહેલ હતું તેને બદલે હવે જ્યારે હું મતિની સુમતિ થઈ ત્યારે શુદ્ધ સ્યાદ્વાદમતાનુચાથી ચારિત્રદ્વાર પ્રવેશે મુગતિમહેલમાં બીરાજમાન શ્રી અરિહંત ત્યાં અરિહંત તથા સિદ્ધ બને બીરાજમાન છે પણ અહીં અરિહંતનું કથન છે.) ભગવાનની વાણરસના રજા એટલે તરંગ એવા હે આનંદઘન પ્રભુ! તમારી બલી લઉં, હવે તમે અગાઉ વર્ણન કર્યા તેવા અશુદ્ધોપયેગી ન થજો.” ટબાકારે આ અર્થ કરવામાં પિતે મતિની સુમતિ અને કુમતિ એવા બે વિભાગ પાડી જે અર્થની શરૂઆત કરી છે તેને ભાવ છેવટ સુધી ટકાવી રાખ્યો છે. રેજાને અર્થ તરંગ થાય છે તે ટબાકારનિર્દિષ્ટ છે. વાણીરસરજાને એક સાધનરૂપ આપી તેને આનંદઘન પ્રભુનું વિશેષણ બતાવ્યું છે અને ઐસે શબ્દનો અર્થ ઉપર વર્ણન કર્યું તેવા અશુદ્ધોપાગી આત્મા એમ કર્યો છે. આ અર્થ પણ બહુ સુંદર છે, વિચારવા લાયક છે અને ગંભીર આશયને ખેલી બતાવનાર છે. મારા ગુરૂશ્રી ૫. ગભીરવિજયજીએ આ ગાથાને અર્થ કરતાં એમ કહ્યું હતું કે આ ગાથાના પ્રથમના બે પદ ચેતનજી બોલે છે. તે સમતા! Page #628 -------------------------------------------------------------------------- ________________ ૪૧ એકતાળીસમું.] વિરહકાળમાં શુદ્ધચેતનાની સ્થિતિ, અમે તારે મંદિરે બીરાજશું અને વાણુનો વિલાસ ચલાવશું. તેના જવાઅમાં સુમતિ કહે છે કે હું મારા આનંદઘન પ્રભુ! તમારી આ વાત સાંભવળીને હું તમારાં ઓવારણાં લઉં છું અને તમને આવી રીતે મારા મંદિરમાં પધારવાનું વચન આપતાં સાંભળીને એટલું જ કહું છું કે આપ અત્યાર સુધી છે તેવા મારા તરફ કઠેર થશે નહિ. આ અર્થને આપણે વિચારીએ. અહીં ચેતનજી પ્રથમ કહે છે કે હે સુમતિ! અમે તારા મદિરમાં છેવટે બીરાજશું. હું ભવ્ય છું, મોક્ષને કામી છું, પણ હજુ મારું આત્મવીર્યપુરણા પામ્યું નથી તેથી અહીં રખડ્યા કરું છું, પણ અંતે તે તારી સાથે જ બીરાજવાનો છું. જ્યારે તારા મહેલમાં બીરાજીશ ત્યારે લોકાલેકભાસ્કર કેવળજ્ઞાન પણ છેવટે થશે અને અમે પછી નયનિક્ષેપ નિગોદાદિના સ્વરૂપની પ્રત્યક્ષ દેખાતી સમજાતી વાત કરશું. આવી રીતે મારા સારા સ્વરૂપની વાત કરશું ત્યારે બહુ આનંદ થશે અને તારા વિરહની પીડા ભાંગી જશે અને અત્યાર સુધી તે જે દુઃખ સહન કર્યું છે તેને બદલે વળી જશે. સુમતિ જવાબમાં કહે છે કે શુદ્ધ દશામાં અપૂર્વ આનંદસમૂહ આપનાર મારા પ્રભુ! તમારી એ સ્થિતિપર ધ્યાલ રાખીને હું તમારાં એવારણું લઉ છું. મારું સ્વરૂપ અનાદિકાળથી ધૂળ મળી ગયું છે અને વિરહાગ્નિ મને મળ્યા કરે છે પણ હવે તેને છેડે આવવાનું છે તે વિચારથી મને હર્ષ આવે છે અને તેનાં ચિહ્ન તરીકે હું તમારું લુંછણું લઉં છું. નાથ! એમ હોય તે ભલે આપ મોડા વહેલા પધારજો. આપ જરૂર પધારવાના છો એ વિચારથી મારા મનમાં નિરાંત થઈ છે. પણ મારા સ્વામી! આપ અત્યાર સુધી મારા તરફ કાર થઈને બેઠા હતા તેવા તે હવે રહેશે નહિ, થશે નહિ એટલી મારી આપને ખાસ વિજ્ઞપ્તિ છે. આ પ્રમાણે અર્થ બહ. સુંદર થાય છે, પણ આખુ પદ શુદ્ધચેતના બેલે છે તેને બદલે છેલ્લી ગાથામાં એકદમ સુમતિ આવી જાય છે અને શુદ્ધચેતનાની બાલેલી પાંચ ગાથા પછી ચેતનજી બોલે છે એમ ધારવામાં જરા પ્રકમભંગ થાય છે, તેથી બની શકે તો ચેતનના મુખમાં જ એ શબ્દ મૂકવા જોઈએ તેથી પ્રથમ અર્થ અત્ર બતાવ્યો છે. ત્રણે અર્થ એગ્ય આશય દર્શાવનાર છે તેને લક્ષપૂર્વક વિચારવા. આખા પદમાં જે એક ભાવ ઝળકે છે તે એ છે કે ચેત Page #629 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ આનંદધનજીનાં પદો. [પદ નજીએ પિતાની વાસ્તવિક શુદ્ધ દશા યાદ કરી તેમાં રટણ કરવું જોઈએ અને શુદ્ધ દશાને અને તેને જે વિરહ (વિચગ) થયેલ છે તેને અંત લાવ જોઈએ. શુદ્ધ વિમળા દશામાં પરમ પવિત્ર સદગુણનિધાન ચિદાનંદઘન સ્વરૂપ નિરંજન નિર્લેપી ચેતનછ હાલ તે પરભાવમાં એવા ફસાઈ ગયા છે કે તેને બીજું કાંઈ સુજતું નથી, બીજા તરફ તેનું ધ્યાન પણ જતું નથી અને બીજી બાબત તરફ દષ્ટિનિક્ષેપ પણ થતું નથી. આ અતિ ખેદજનક સ્થિતિને કઈ પણ પ્રકારે અંત જરૂર લાવ જોઈએ અને શુદ્ધ દશા પ્રગટ કરવા પ્રયાસ અને યત્ન કરે જોઈએ. ૫દ બેતાળીસમું–રાગ સારંગ અથવા આશાવરી अब हम अमर भये न मरेंगे; अव० या कारण मिथ्यात दीयो तज, क्युं कर देह धरेंगे. अव० १. હવે અમે અમર થયા છીએ (તેથી) મરશું નહિ, જે કારણ માટે મિથ્યાત્વને તજી દીધું છે. હવે અમે શું ફરીથી દેહ ધારણ કરશું ભાવ-ઉપરના પદમાં જણાવ્યું તેમ શુદ્ધચેતનાની વાત સાંભજળીને ચેતનજીએ કહ્યું કે હવે અમે સમતાના મહેલમાં બીરાજશું અને વાણીવિલાસના તરંગ લગાવશું. આ ભવિષ્ય કાળમાં કરવાના કાર્યની માનિરીક્ષણ કર્યા પછી ચેતનજીને જરૂર વિચાર થાય તે સ્વાભાવિક છે. એવા વિચારને પરિણામે તેને હવે નિર્ણય થયું કે માયામમતાને સગ મૂકી દે એ જ બધી વાતે ઉચિત છે, કારણ કે એમ કરવાથી શુદ્ધ પતિવ્રતા પિતાના ઘરની સ્ત્રીની અપ્રીતિ થાય છે અને પિતે સંસારચક્રમાં રખડી અનેક પ્રકારના દુખે સહન કરે છે. આવા નિર્ણયને પરિણામે ચેતનજી શુદ્ધ માર્ગ પર આવવાને વિચાર કરે ત્યારે તેના મનમાં એક પ્રકારનું સ્વાસ આવી જાય છે, તેને એમ ૧ અબ હવે હમ અથવા અમે. અમરમાં મરવાનું નથી તેવા ભયેક થયો છું ન મ=નહિ મા ચાજે તાજી દયાદી ચુશું હવે ફરીથી દેહશરીર, ધગે ધારણ કરીર Page #630 -------------------------------------------------------------------------- ________________ બેંતાળીશમ માર્ગપર આવતા ચેતનજીનુ અમરત્વ ૪૪૩ થઈ જાય છે કે હવે પાતે આ સંસારના માંસામાંથી નીકળી નચા, જામરણનાં દુઃખથી રહિત થઈ ગયા અને સર્વ પીડાથી મુક્ત થઈ ગચે. એવી સ્થિતિમાં એટલે કે જ્યારે હજી તે માર્ગપર આવવાના વિચાર કરે છે અને નિર્ણય કરે છે તે વખતે તેના અંતરમાંથી જે ધ્વનિ ઉઠે છે તે અત્ર બતાવેલ છે. પ્રાણીને સંસારમાં સર્વથી મેાટા ભય મરણના છે. અહીં અનેક પ્રકારની પ્રવૃત્તિ કરી સુખદુઃખ વેઠી સંસાર જમાવે પણ તે સર્વને છેડી દઈને ક્યારે ચાલ્યા જવું પડશે તે પાતે જાણતા નથી. મેહુનીય કર્મના પ્રચુરપણાથી તેની મેહદશા એવી મજબૂત થઈ ગઈ હાય છે કે પાતે સંસારને વળગતા જાય છે અને સંસાર પાતાને છેડતા નથી એમ તે સમજે છે. આવી ગાઢ અજ્ઞાનદશાને અંગે તેને મરણને બહુ ભય લાગ્યા કરે છે, કારણ કે મૃત્યુ જમાવટ કરેલી સર્વ સ્થિતિના એકદમ સર્વથા નાશ કરનાર છે, તેથી સ્વાભાવિક રીતે જ્યારે તે સમ જણી થાય ત્યારે તેના મનમાં એવી વૃત્તિ થાય કે કોઈ એવા ઉપાય રચવા જોઈએ કે જેથી જન્મમરણની ઉપાધિ મટી જાય. સંસારમાં દીર્ઘાયુષી થવા તે અનેક પ્રકારના ચાન્ય અચેાગ્ય પ્રયત્ના કર્યાં કરે છે. જ્યારે તેને સમતાના મહેલમાં ખીરાજવાના વિચાર થયા ત્યારે તેની સર્વે અવસ્થા તપાસતાં તેના મનમાં ખાત્રી થઈ કે આ માર્ગ પકડેવાથી જન્મમરણુની ઉપાધિ મટી જશે. આવી રીતે સમતાના મહે લમાં બીરાજવાની ઇચ્છાનું પરિણામ શું થશે તે ખતાવતાં પાતે ઉદ્ગાર કાઢે છે. હવે અમને અમરપણાના માર્ગ મળ્યા છે, તેથી અજ્ઞાનદશામાં અમે અત્યાર સુધી અનંત મા ાં તે હવે નહિ કરીએ. હવે તા આત્મા કાણુ છે? તેનું સુખ શું છે? ક્યાં છે? કેવી રીતે મળી શકે તેમ છે? વિગેરે સર્વ ખાખતેની સમજણ પડી અને તેના પરિણામે ચેાગ્ય માર્ગ ગ્રહણ કરવાથી ચેતનછ પેતે અજર અમર થઈ જવાના છે એમ નિર્ણય થતાં ભવિષ્યમાં વર્તમાનના આરોપ કરી પેાતે અત્યારે જ અમર થઇ ગયા છે એમ કહે છે. આવી રીતે જ્યારે અમે અમર થયા છીએ ત્યારે તેના અનિવાર્યું પરિણામ તરીકે હવે અમે અત્યાર સુધી કર્યા તેવાં મરણા કરશું નહિ એમ કહે છે. અત્યાર સુધી અમે મરણા કરતાં હતાં તેનું કારણ મિથ્યાજ્ઞાન–અજ્ઞાન હતું; એ ખાટ Page #631 -------------------------------------------------------------------------- ________________ આનંદધ્યનજીનાં પો. [પદ્મ ૪૪૪ માર્ગ ગ્રહણ કર્યાં હતા તેને લીધે જ અત્યાર સુધી મરણનાં દુઃખા સહન કરવાં પડતાં હતાં. મિથ્યા માર્ગના આદરથી પ્રાણી વસ્તુસ્વરૂપ આળખી શક્તા નથી અને તેને પ્રાપ્ત કરવાના સાચા પ્રયત્ન દિ કરતા નથી. હવે જ્યારે તે મિથ્યા માર્ગને છેડી દીધા છે અને તેનુ સ્વરૂપ સમજાઈ ગયું છે ત્યારે શું કીવાર તેને અંગે પણ લગાડશું? શું અમારામાં એટલી સાધારણ મુદ્ધિ પણ નથી કે કુમાર્ગને કુમાર્ગ તરીકે ઓળખ્યા પછી પણ તેને વળગી રહીએ? ત્યારે મરણુનાં કારગુને આળખી તેને જ્યારે અમે ત્યાગ કર્યો છે ત્યારે મરણુ ક્યાંથી આવશે અને આવશે તે તેને કાણુ સંઘરશે! વસ્તુસ્થિતિ કેવી વિપરીત છે તેના અહીં જરા પ્રાસંગિક વિચાર થઈ આવે છે. આ પ્રાણી સુગુરૂના ઉપદેશથી, સુશાસ્ત્રના અધ્યયનથી અને ધર્મકથાના વ્યાખ્યાનશ્રવણથી મિથ્યા માર્ગ ઉંચા છે અને કેવા છે અને કેવાં પરિણામ નીપજાવનારો છે તે જાણે છે, સમજે છે અને કોઈ કોઈ વાર તેનાપર વિચાર પણ કરે છે, છતાં તેના ત્યાગ કરી શક્તા નથી. તે સમજે છે કે સાયામમતાના માર્ગો કુટિલ છે, વિષયકષાયના માર્ગો અંધારાવાળા છે, પ્રમાદ વિકથાના માર્ગો આડાઅવળા છે અને સ્થૂલ પાગલિક વૃદ્ધિના માર્ગો ખાડા ટેકરાવાળા છે; એ સર્વ કુમાર્ગો છે, મિથ્યા માર્ગે છે એમ જાણવા છતાં પણ તેના ઉપર અનાદિ પ્રેમને લીધે, તેની તરફની અનાહિ રાગાંધતાને લીધે અને તેના દુર્વ્યસનને લીધે તેના તે ત્યાગ કરી શકતા નથી, તેના ઉપર પેાતાનું સામ્રાજ્ય ચલાવી શકતા નથી અને ઉલટી તેને પેાતાના ઉપર સત્તા ચલાવવા ઢે છે એ તેનુ અજ્ઞાન છે, મૂર્ખતા છે, મૂઢતા છે અને ઉપરના અર્થમાં લખીએ તા તેની સાધારણ બુદ્ધિના પણ અભાવ અથવા ગેરહાજરી દર્શાવનાર છે. મિથ્યાજ્ઞાન એટલે એકાંત સૃષ્ટિથી અપેક્ષાની દરકાર વિનાનું જ્ઞાન જે જ્ઞાનમાં જૂદા જૂદા દષ્ટિબિંદુથી વસ્તુસ્વરૂપની સમજણુ ન થતી હાય, જ્યાં દૃષ્ટિબિંદુના હરફેર સાથે સબંધ જોડનાર elasttery (ચુક્ત સંચેાજન) ન હેાય તે એકાંત દૃષ્ટિથી જોનાર જ્ઞાનને મિથ્યાજ્ઞાન સમજવું અને તેવા મતને મિથ્યા મત કહેવામાં આવે છે. અમુક દિબિંદુથી સર્વમાન્ય સત્ય પ્રાપ્ત થતું હોય તેને સ્વીકારવાની સાથેજ Page #632 -------------------------------------------------------------------------- ________________ બેંતાળીસમું.] માર્ગપર આવતા ચેતનજીનું અમરત્વ. ઇજપ બીજા દષ્ટિબિંદુઓનું સાપેક્ષત્વ ન રહે તે સત્ય જ્ઞાન પણ વિપરીતપણ અસર કરે છે. અહીં જ શ્રીવીતરાગપ્રણીત નયનિય સંબંધી જ્ઞાન જેનાપર પાંચમા પદમાં વિસ્તારથી વિવેચન કર્યું છે તેની આવશ્યકતા સમજાય છે. ઉપર જણાવેલા પ્રકારનું મિથ્યાજ્ઞાન જન્મમર નું કારણ છે, કારણ કે તેને લઈને પ્રાણી ચેતનછ અને અન્ય પદાઘૉનું સ્વરૂપ સમજી શકતા નથી. મિથ્યાજ્ઞાનમાં તરતમતા હોય છે પરતુ જ્યાં સુધી મિથ્યાજ્ઞાનનો આવિર્ભાવ હોય છે ત્યાંસુધી જન્મમરણનું કારણ હયાત રહે છે. તેને જ્યારે નાશ થાય ત્યારે પણ ચેતનજીનાં જન્મમરણ એકદમ મટી જતાં નથી પણ ત્યાર પછી તેને માત્ર વખતને જ સવાલ બાકી રહે છે. ચક્રને ચલાવનાર દંડને કાઢી નાખ્યા પછી પણ દંડે આપેલ ગતિથી ચક્ર થોડા વખત તે જેસમાં ચાલે છે પણ પછી ધીમું પડતું જાય છે અને છેવટે તન બંધ પડી જાય છે, તેવી રીતે મિથ્યાજ્ઞાનરૂપ દંડથી ચાલેલ મરણકણરૂપ ચક્ર પણ દંડના અભાવે છે વખત ચાલે છે પણ છેવટે તેનો ગતિ ધીમી થઈ જતાં આખરે તે બંધ થઈ જાય છે. આ ભવિષ્યમાં થવાની સ્થિતિને વર્તમાનમાં અત્ર આપે છે. આ આખા પદમાં અમર શબ્દપર ભાર મૂકે છે, એ શબ્દ આખા પદની keynote ચાવી છે. મરણનાં કારણને આવી રીતે નાશ થવાથી તેના કાર્યને ! પણ નાશ થઈ જવાને છે એ સમજાય તેવી હકીકત છે. “ર્યું કર દેહ ધરેંગે એ પદના બે અર્થ થાય તેમ છે. ફરીથી શું તેને અગે લગાડશું? એ પ્રથમ અર્થ છે. એના પણ પેટમાં બે અર્થ થઈ શકે છે. એક તો મરણને હવે ફરીવાર અંગે લગાડશું નહિ એવા ભાવ નીકળે છે અને બીજું મિથ્યાત્વને ફરીવાર અગે લગાડશું નહિ એ ભાવ નીકળે છે. બીજો અર્થ કરીએ તે એ આશય જણાય છે કે હવે જયારે મિથ્યાત્વ જે દેહધારણનું કારણ હતું તેને તજી દીધું ત્યારે હવે શેને લઈને અમે ન દેહ ધારણ કરશું અને મરણે તે શરીરનું થાય છે, ચેતનછ તે હવે પછી જણાવવામાં આવશે તેમ અવિનાશી છે અને તેનું કાંઈ મરણ થતું નથી, તેથી દેહ ધારણ કરાવનાર સંસારચકમાં ફસાવનાર અને રખડાવનાર મિથ્યાજ્ઞાન છે તેને ત્યાગ કર્યો છે તેથી હવે દેહ જ શામાટે ધારણ કર પડશે? આ Page #633 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ આનંદઘનજીનાં પો. [ પદ આજે અર્થ પણ સુંદર છે. એ આશય ત્રીજી ગાથામાં આ જ પદમાં અતા છે તેથી તેનું ત્યાં પુનરાવર્તન થતું અટકાવવા ઉપરોક્ત અર્થ કર્યો છે. राग दोस जग बंध करत है, ईनको नास करेंगे। मर्यो अनंत कालतें प्राणी, सो हम काल हरेंगे। अब हम०२ રાગ અને દ્વેષ જગને બંધન કરનાર છે તેઓને અમે નાશ કરશું અને અનંત કાળથી પ્રાણું મરણ પામ્યું છે તે કાળને અમે હવે) મટાડી દેશું.” ભાવ-આ દુનિયામાં પગલિક દ્રવ્યપર પ્રીતિ અપ્રીતિ કરાવનાર વસ્તુ શું છે તેની બરાબર શોધ કરવી જોઈએ. એક વસ્તુ તરફ વિશેષ આકર્ષણ થાય, અન્ય તરફ ઓછું આકર્ષણ થાય, કઈ તરફ દુગછા થાય, કેઈ ઉપર તિરસ્કાર થાય એ સર્વનું કારણ રાગ અને ષ છે. પગલિક વસ્તપરના પ્રેમને રાગ કહેવામાં આવે છે અને તેનાથી ઉલટા ભાવને કહેવામાં આવે છે. અજ્ઞાનતાને પૂર જેસમાં પ્રસરાવનાર, અજ્ઞાનથી પૂર જેસમાં પ્રાપ્ત થનાર અને પરિશુમે અજ્ઞાનતા પ્રાપ્ત કરાવનાર, મહા મિથ્યાત્વના કારણભૂત, અનેક પ્રકારના કમૅસમૂહને એકઠા કરી લેનાર અને આત્માને અધમ સ્થિતિમાં રામનાર મહરાજ રાજેશ્વરના આ પાટવી પુત્રે અનેક મરણનાં કારણ છે અને ભયકર સસારાટવીમાં ચેતનજીને ભૂલા પાડનાર ચીના શાહુકરે છે. જે પ્રાણુઓના જોરથી વાખધ પણ છૂટી જાય છે તે આના નેહલતુને કાચા સૂત્રના તાંતણુને તેડી શક્તા નથી, સંસારમાંથી ઊંચા આવવાની વૃત્તિ કેઈ વખત થઈ આવે તેપણું અનુભવાતાં અનેક દુઃખની ખાણુરૂપ સસારદશામાં પાછા પડતા છતાં પણ તેઓ તેમાં રાએ માગે છે અને અનેક પ્રકારનાં સ્થળ અને માનસિક દુઃખે તથા ઉપાધિઓ રાજી ખુશીથી વહારી લે છે. આવી દશામાં વતેતાં એટલે ૨ રાગસરાગદ્વેષજગ=જગતને બધ=મધન, પાટે ઇનકે તેઓને નાસ= નાગ, ક્ષય કરે કરીશ મયમરણ પામ્યું. કાલતૈ=કાળથી સને. હોંગે મટાડીશ. Page #634 -------------------------------------------------------------------------- ________________ તાળીશમુ] માર્ગ પર આવતા ચેતનજીનું અમરત્વ. ૪૪૭ માટે કર્મબંધ કરે છે કે એને લઈને અનત સંસાર વધારી મૂકે છે, જીવનને વિષમ બનાવી મૂકે છે અને સંસારમાંથી ઊંચા આવવાને બદલે તેમાં ઊંડા ઊંડા ઉતરતા જાય છે. અમુક સ્થિતિ જોગવવાને આધાર કર્મબંધપર રહે છે અને તેને આધાર ખાસ કરીને અમુક સાંસારિક કાર્યને અંગે તાદાભ્યપણું કેટલું થાય તે પર રહે છે, એ તાદાસ્યપણું અનુકૂળ અથવા પ્રતિકૂળપણે રાગ અને દ્વેષ અનુક્રમે કરાવે છે, અને તેથી મહાનિકુર પ્રચુર કર્મસંઘાત વહારી લેવાનું પ્રબળ નિમિત્તકારણ રાગષ બને છે. ઉપાધ્યાયજી યશવિજયજી તેટલા માટે એક જગપર કહે છે કે “રાગે પડીઆ તે નર પૂતારે, નરય વિગેરે મહા દુઃખજુત્તા” એવી જ રીતે દ્વેષને અંગે તેઓએ હકીક્ત બહુ યાદ કરવા લાયક કહી છે. ચરકરણ ગુણની સુંદર ચિત્રશાળા ફેષધૂમ્રથી, કાળી થઈ જાય છે અને યોગનું પ્રથમ અંગ અષ–ષને અભાવ છે. જેઓ છેષભાવને ત્યાગ કરે છે તે ગુણાનુરાગી થાય છે અને જ્યાં ગુણને અભાવ જુએ છે ત્યાં સમચિત્ત થઈ જાય છે આવી માધ્યચ્ચ વૃત્તિ જ્યારે અંતઃકરણપૂર્વક વિચારણું સાથે પ્રાપ્ત થઈ જાય ત્યારે અનેક કર્મમળ દૂર થઈ જાય, અનેક કર્મદેષ પ્રાપ્ત કરવાના માર્ગો બંધ થઈ જાય અને તેથી છેવટે ચેતનજી પર કર્મને બોજો ઓછે ઓછો થતે જવાથી અને નવીન કર્મભાર આવતે અટકવાથી તે ક્રમે ક્રમે કર્મથી મુક્ત થઈ અમર થઈ જાય છે. આટલા માટે અત્ર કહ્યું છે કે આ જગતને બંધન કરનાર રાગ અને દ્વેષ છે તેને તે અમે નાશ કહ્યું. જ્યારે ચેતન પિતાની વિશુદ્ધ સ્થિતિ જાગ્રત કરવાના નિર્ણય પર હોય ત્યારે પછી તેને પિતાની સંસારદશાનાં કારણે શોધવાની ઈચ્છા થાય એ ઉચિત છે અને તેને અને તે એકદમ આ રાગદ્વેષને શોધી કાઢે અને તેને નાશ કરવાના નિર્ણચપર આવી જાય છે પણ તેનું કર્તવ્ય છે. આ જીવને સંસારમાં રખડાવનાર અને તેને મોક્ષ થવા ન દેનાર રાગષ છૂટી જાય ત્યારે શત્રુ મિત્ર ઉપર સમભાવ આવે છે, પિતાનાં કે પારકાં છોકરાં સ્ત્રી કે અનેક વસ્તુઓમાં તફાવત જણાતું નથી અને તેને પરિણામે મનમા એક એ વિશુદ્ધ ભાવ આવી જાય છે કે તેથી ખાસ અનુભવ કરવા લાયક એક ઉદાત્ત સ્થિતિ પ્રાપ્ત થાય છે. Page #635 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ [૫દ આનંદઘનજીનાં પદે. આવી મહાન ઉદાત્ત સ્થિતિ પ્રાપ્ત થતાં જે રાગદ્વેષ અજ્ઞાનને જનમ આપે છે, અનાદિ મિથ્યાત્વને પાપે છે અને ચેતનજીના જ્ઞાન શ્નપર એધી ચઢાવે છે તેને એકદમ નાશ થઈ જાય છે. આ અજ્ઞાનમિથ્યાત્વ જીવને કેટલે ત્રાસ આપે છે તે સમજવું સહેલું છે. આ સંસારમાં જેટલું મિથ્યાત્વ રખાવે છે તેટલું અન્ય કોઈ રખડાવતું નથી મિથ્યાત્વથી મોહ-મેહથી રાગદ્વેષ અને તે સર્વથી અનેક અનર્થપરંપરા ચાલે છે. એકાંત ધર્મપર રૂચિ થવી, વિશુદ્ધ આત્મસ્વરૂપ શોધવા તરફ અલક્ય બતાવવું, પિતાના અભિનિવેશને મજબૂતીથી વળગી રહેવું વિગેરે અનેક રીતે આ ચેતનનાં જ્ઞાનચક્ષુને આવરણ કરનાર, ભ્રમિત સ્થિતિમાં નાખી દેનાર અને ઉન્મત્તની પેઠે ચેષ્ટા કરાવનાર અજ્ઞાનજન્ય અને અજ્ઞાનજનક મિથ્યાત્વ છે. બાહ્ય દષ્ટિએ ઘણું ભણી ગયેલા માણસે પણ એના જેરથી એવા માયાભ્રમમાં પડી જાય છે કે અંશ સત્યને સંપૂર્ણ સત્ય માની વસ્તુતત્ત્વ ગ્રહણ કરતા નથી, કેઈ શુદ્ધ તત્વ બતાવે તે તે તરફ પ્રીતિ બતાવતા નથી અને આગ્રહમાં પડી જઇ પૂર્ણ સત્યને દાખી દે છે. આટલા માટે રાગદ્વેષ અનંત સંસારચક્રમાં ભ્રમણ કરાવનાર છે અને તેથી તેને નાશ કરવા ખાસ દઢ ભાવના કરવી જોઈએ એ બહુ ઉપગી બાબત છે. વળી ચેતનજી કહે છે કે અનંત કાળથી પ્રાણી જેનાવડે મરતો આ છે તે કાળને હવે હું મટાડી દઈશ. અત્યાર સુધી કાળ-મરશુને વશ પડીને પ્રાણુને અનતાં મરણ કરવાં પડ્યાં છે તે મરણને હવે મટાડી દઈશ એટલે હવે મારે અનાદિ મરણે મરવું પડશે નહિ અથવા તે એટલે ઉપર્યુક્ત રાગદ્વેષથી પ્રાણુ અનંત કાળ સુધી મરતે આવ્યું છે તેનું કારણ બંધ પડી જવાથી મરણને જ મટાડી દેશું. અજ્ઞાનદશામાં સંસારચક અનંત હોય છે, વિરતિ ગુણ પ્રાપ્ત થયા પછી તે ઓછું થતું જાય છે અને છેવટે આ પ્રાણુની કર્મથી મુક્તિ થાય છે ત્યારે મરણજન્મ બિલકુલ થતાં નથી. તેથી કર્મપ્રચુરતાજન્ય રાગદ્વેષને નાશ કરવાથી અમરપાણની પ્રાપ્તિ થાય છે. કારgને નાશ થવાથી કાર્યનો નાશ થઈ જાય છે તે સ્વભાવસિદ્ધ નિયમ છે અને અહીં મરણનાં કારણભૂત રાગદ્વેષનો નાશ થઈ જવાથી Page #636 -------------------------------------------------------------------------- ________________ તાળીશમુ. માર્ગપર આવતા ચેતનનું અમરત્વ. ૪૪૯ અથવા તેઓ ઉપર કાબુ આવી જવાથી તેના કાર્યભૂત કર્મબંધનને નાશ થવાને એ સિદ્ધ નિયમ છે અને તેમ થવાથી કર્મને એક આવિર્ભાવ મરણદશા તે પણ અટકી જવાની એમાં જરા પણ સંદેહ જેવું નથી. આથી રાગદ્વેષને કાબુમાં લેવાની ખાસ જરૂર છે એ વાત સ્પષ્ટ થાય છે. પ્રાણુને મરણને મોટે ભય છે તે જ્યાં સુધી સંસારમાં પ્રાણ હોય છે ત્યાં સુધી લાગે છે. ખાવા પીવાની સગા સ્નેહીઓની તથા બીજી અનેક પ્રકારની ઉપાધિ ભેગવનાર વ્યાધિગ્રસ્ત ભિખારી પણ મરણને ઈરછ નથી, મરવાની વાત આવે ત્યાં ચોકી જાય છે અને કિઈમર એ શબ્દ તેને કહે તેપણ ય કરે છે. આવાં મરણનું કારણ શોધી તે કારણને અટકાવી દઈમરણને જ અટકાવી દેવા એ ખાસ કર્તવ્ય છે, એથી ઉપાધિ ઓછી થઈ જાય છે, સંસારચક્રના ફેરા આળસી જાય છે અને માનસિક કે આત્મિક અવનતિ એકદમ અટકી જાય છે. કર્મબધ કરાવનાર રાગદ્વેષરૂપ મહા ઉગ્ર શત્રુને નાશ થવાથી આ સ્થિતિ પ્રાપ્ત થાય છે માટે મેટે પુરૂષાર્થ કરી તેઓને પિતાના કબજામાં લેવાનો પ્રયત્ન કરવો યુક્ત છે. देह विनाशी हुं अविनाशी, अपनी गति पकरेंगे। नासी जासी हम थीरवासी चोखे व्है निखरेंगे. अव०३ શરીર નાશવંત છે અને હું અક્ષય છે તેથી હું તે) આપણું પિતાનું સ્વરૂપ પકડી લઈશ; (ત્યારે) તે નાશવંત વતુ નાસી જશે અને હું સ્થિરવાસ કરનાર છે તે નિર્મળ થઇને અવલોકન કરીશ અથવા નિખાલસ થઈને રહીશ.” - a દેહરાગર. વિનાશીનાશવત. હકચૈતન. અવિનાશી અક્ષય અપનીઆપણી, પિતાની ગતિ=સવરૂપ. પકરેગે= થકડીશ, ગ્રહણ કરીશ, લઇશ. નાસી નાશવાળુ. જસ= નાશ પામરો, હમ= થીરવાસી સ્થિરવાસવાળા, નિશ્ચય નિવાસી ચોખે=શુદ્ધ, નિર્મળ થઈને. નિખરેએ=નીખરીશ, ઇશ, અથવા નિખાલસ થઈને રહીશ. ૨૯ Page #637 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ આનંદઘનજીના પદે. [પદ ભાવ-વળી ચેતનજી કહે છે કે આ શરીર છે તે તે નાશવત છે, તેતે સડી જશે, પડી જશે અને અંતે કાંતે ભરમીભૂત થશે, કાંતો માટીમા મળી જશે અને કાં તે ગીધ કાગડા કુતરા તેનું ભક્ષણ કરશે. એ શરીર જેનાપર અજ્ઞાનદશામાં મેટા મમત્વ બધાય છે, જેને પાષવાને માટે અનેક પ્રકારની ઉપાધિઓ કરવામાં આવે છે અને જેને અનેક રીતે પંપાળવામાં આવે છે તે તે આખરે નાશવત છે અને તેની અદર રહેલ હું જે તેને ગતિમાં મૂકું છું તે તે અવિનાશી છુ, શાશ્વત છું, અક્ષય છું. શરીરને અને મારે સંબધ જ એવા વિચિત્ર પ્રકારની છે કે તે ટકે નહિ, કારણુ બધ-સ્નેહ કાયમ તે સરખી પ્રકૃતિવાળાને જ રહે છે અને સબધ કરે પણ તેવા પ્રકારને જ ઘટિત છે. મારી અને શરીરની પ્રકૃતિ તે તદ્ન વિપરીત છે. તે નાશવત અને હું અવિનાશી છુ. વ્યવહારથી કેઈનું શરીર પડતાં તેનું મરણ થયું એમ લેકે કહે છે, પણ તે વાસ્તવિક હકીક્ત નથી. મરણ વખતે જે થાય છે તે માત્ર એક શરીર સાથે જીવને સબધ પૂર્ણ થવાથી છૂટી જાય છે, પરંતુ એ સંબધ તે પ્રથમથી જ અણઘટતે હતે. તેવા કાચા સબંધને ચિરંતન કાળને સબંધ માન્ય હતે એ જ ભૂલ ભરેલું હતું ત્યારે હવે હું તે મારી વાસ્તવિક ગતિ પકડી લઈશ. મારે એગ્ય માર્ગ કઈ પણ પ્રકારના મેલ વગર દેષ વગર પ્રગટ કરવાની મારે ખાસ જરૂર છે. મારું અવિનાશીપણું પ્રગટ થાય, વ્યવહારથી પણ મારાં મરણ થતાં દેખાય છે તે સ્થિતિ અટકી જાય અને મારે ચૈતન્યસ્વરૂપને શુદ્ધ માર્ગ પ્રગટ થાય એ મારી પિતાની ગતિ મારે હવે પકડી લેવી જોઈએ અને તે હું પકડી લઈશ, ગ્રહણ કરીશ, આદરીશ. દેહ વિનાશી હોવા છતાં તેના સંબંધમાં આ પ્રાણ કેવી કેવી વિચિત્ર વર્તન કરે છે તે પર વિવેચન કરવા અત્ર ભણું નહિ. તે સમધમાં શ્રી અધ્યાત્મ કલ્પદ્રુમના દેહમમત્વ (પંચમ) અધિકારમાં વિવેચન થઈ ગયું છે. એના વિનાશીપણુને અનુભવ તે સામાન્ય રીતે નજર કરનારને પણ થઈ જાય તેમ છે. દરરોજ અનેક માણ સને મરણ પામતાં જોઈએ છીએ એ સબંધમાં ચિદાનંદજી મહારાજે એક પદ લખ્યું છે તેપર ધ્યાન આપીએ – Page #638 -------------------------------------------------------------------------- ________________ આ ઘટ તાળીશમુ.] માર્ગ પર આવતા ચેતનજીનું અમરત્વ. ૫૧ આ ઘટ વિણસત • વાર ન લાગે. ચાકે રસંગ કહા અબ સુરખ, છિન છિન અધિકt પાગે એ ૧ કાચા ઘડા કાચકી શીશી, લાગત છે કેણુકા ભાંગે, હુ સહજુ પણ વિદવસ ધરમ જલ, તસથી નિપુણ નિરાશે. આ૦ ૨ આધિ વ્યાધિ વ્યથા ખાઈ લવ નરકાદિક | કુતિ આગે | ડગહન ચલત સંગ વિષ્ણુ પામ્રા, ૪ મારગમે ત્યાગે. - ૩ મદ છકછાક + ગહલ તજ વિરલા, ગુરૂ કિરપા કોઈ જાગે, તન ધન નેહ નિવારી ચિદાનન્દ, ચલિયે તાકે સાથે જ. એ જ આવી શરીરની સ્થિતિ અધ્યાત્મીઓ કહી ગયા છે. સડણ પડયું વિધ્યસન ધર્મયુક્ત પુદગલની રચનામાં રાગ ધરી ચેતનની ગતિ છેડી દેવી એ કેઈપણ રીતે ઉચિત નથી. એ જ અધ્યાત્મરસિક ચિદાનદજી મહારાજ અન્યત્ર આત્મબોધ કરતાં એક સર્વે લખે છે. તું તો અવિનાશી કાચા પ્રગટ વિનાશી અરૂ, તે તો હૈ અરૂપી એ તે રૂપી વસ્તુ જોઈએ tfમલકદીકયારી કtહ રાયકીવિચારી 5 એ તે, હાયથી નિયારી II એ વૃથા ભાર હેઈએ; મહા ખખાતિ દુરગતિકી નિશાની તારો, ચાકેતા ભરસોનિ હિથિત [ નહિ હીએ, ચિદાનન્દ ત૫ જપ કરી યારી ++ લાહો લીજે, નીકે તરભવ પાય વીરથા ન ખાઇએ. આવી રીતે શરીર નાશવંત છે એ આપણે પ્રથમ અનિત્ય ભાવનામાં પણ વાંચીએ વિચારીએ છીએ. એવા નાશવંત શરીર ઉપર પ્રીતિ ચેતનજી કરે એ કઈ રીતે ઉચિત નથી, તેથી હું તે હવે મારી ગતિ પકડી લઈશ. હું હવે એવું સ્થાનકે જવાની ધારણુ રાખું છું કે જ્યાં વ્યવહારથી પણ હું મરણ પામ્યા એવી મારા સંબંધમાં વાત થઈ શકે નહિ. આવું સ્થાન પ્રાપ્ત કરવાનો માર્ગ હું હવે પકડી લઈશ. વિનાશ પામતા 1 બધાય છે ? ઠપકારે હું સડવું, પડવું અને નાશ થવે એ પુદગલને ધર્મ છે. | વળી આગળ | ડગલું પણ $ અડધે રસ્તે. * ઘેલાપણુ-મદના છાથી થયેલું જ સગે-સાથે tt મેલની 11 કયારડી, નીક 65 પ્યાર, વહાલી I ન્યારી, દર, II નિશ્ચચથી, જરૂર $$ ઘટે નહિ. + લાભ Page #639 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીનાં પદો. ઉપર [પદ એમ કરવું એ મારા અવિનાશીપણુને સર્વથા ચોગ્ય છે, કારણ કે ગમે તેમ પણું શરીર તે કફ મળ મૂત્રથી ભરપૂર છે અને તેને અને મારે સંબધ અચોગ્ય હોવા ઉપરાંત હું અવિનાશી છતાં મારા મરણ થાય છે એમ પ્રચલિત ભાષામાં બોલાય છે. જ્યારે હું મારી પોતાની ગતિ પકડી લઈશ ત્યારે પેલા રાગદ્વેષ અને તેને લઈને થયેલાં અને થતાં મારાં મરણું બંધ પડશે, નાસી જશે, તે નાશવંત વસ્તુ હોવાથી દૂર થશે, કારણ કે જડને માર્ગ મૂકી ચેતનને માર્ગ અમે પકડશું ત્યારે કર્મબંધનું કારણ નાશ પામશે. અમે પોતે શુદ્ધ ચેતનછ) તે નિશ્ચય નિવાસી–શુદ્ધ આત્મગુણમાં રમણ કરનાર છીએ–એક્ષસ્થાનમાં વાસ કરનાર છીએ તેથી ત્યાં જઈ ચોખા થઇને સર્વ જગતનું અવલોકન કરશું અથવા નિખાલસ, કર્મમળથી રહિત-નિર્મળ થઈને રહેશું, રાગદ્વેષ નાસી ગયા એટલે આ જીવ નવીન કર્મબંધ કરતા અટકી જાય છે અને તેથી ધીમે ધીમે તેની સર્વ કર્મથી મુક્તિ થતાં તે ચે થઈ જાય છે, કર્મમળ તેને દૂર થાય છે અને તેથી તે શુદ્ધ સ્થાનમાં વાસ કરે છે, અને ત્યાં નિસંતે બેસે છે. બીજો અર્થ એ છે કે તેવા ચોખા થઈને પછી સર્વ વસ્તુઓનું તેઓમાં રહેલા સ્વભાવ રિસ્થતિ સ્વરૂપે અવલોકન કરશું. પછી અમને વિષયનું વિરસપણું, સાંસારિક જીવનું અજ્ઞાપણું, પાદ્ર ગલિક પદાર્થોનું અસ્થિરપ, શુદ્ધ ચેતનજીનું ગુણરમણુપણું અને એવી અનેક બાબતમા વસ્તુસ્વભાવગત યથાસ્થિત ધમનું અવલોકન કરવાને પ્રસંગ બની આવશે. ત્યાં બેઠા બેઠા અનંત જ્ઞાનથી દુનિયાનું સ્વરૂપ, જીવસ્વભાવની વિચિત્રતા બરાબર લક્ષ્યમાં આવશે. આવી રીતે અવલોકન કરવાની રિથતિ માક્ષમાં પ્રાપ્ત થાય છે એટલું જ નહિ પણ જ્યારે ચેતનજી પોતાની ગતિ પકડી લે છે અને મોક્ષમાર્ગ તરફ પ્રબળપણે પ્રગતિ કરે છે ત્યારે પણું વધારે વધારે શુદ્ધ આકરમાં પ્રાપ્ત થતી જાય છે અને તેના પરિણામે ચેતનજીને જે નિશ્ચય ધારણામાં થતા જાય છે તેને વ્યવહારૂ આકારમાં મૂકવાથી તેને સ્થિરવાસ થતું જાય છે અને છેવટે તે અચળ સ્થિરતા પ્રાપ્ત કરે છે, એટલા માટે અમરત્વ પ્રગટ કરવાની ઈચ્છા હોય તેણે પિતાની સ્વાભાવિક ગતિ પકડવી જોઈએ. Page #640 -------------------------------------------------------------------------- ________________ બેતાળીશમુ] માર્ગ પર આવતા ચેતનજીનું અમરત્વ. ૪૫ . નિખરે અર્થ અવલેન કરશું અથવા નિખાલસ થઈને રહેશું એ બન્ને થાય છે. થિરવાસ થયા પછી અવલોકન પણ બરાબર થાય છે અને નિખાલસ થઈને રહેવાય છે. मर्यो अनंतवार विन समज्यो, अब मुख दुःख विसरेंगे आनंदघन निपट निकट अक्षर दो, नहि समरे सो मरेंगे. अव० ४ આ ચેતન) સમજ્યા વગર અનંત વખત મરણ પામે, હવે સુખ અને દુખને ભૂલી જશે. હે આનંદસમૂહ ભગવાન! નિરધાર બે અક્ષરે જે પિતાની અત્યંત નજીક રહેલા છે તેને જે નહિ સંભારે તે મરશે. ભાવ-વ્યાધિનું નિદાન સમજ્યા વગર તેની ચિકિત્સા થઈ શક્તી નથી તેવી રીતે મરણરૂપ વ્યાધિનું કારણ સમજ્યા વગર તેની ચિકિ ત્સા થઈ શકતી નથી. હવે તેને સમજાયું કે વરતુસ્વરૂપ સમજ્યા વગર તે સુખ મેળવવા અને સુખને ત્યાગ કરવા પ્રયત્ન કરતે હતે. તેને સુખ સ્થળ આકારમાં થાય ત્યારે તે રાજી થતું હતું અને જરા દુખ થાય ત્યારે દીલગીર થતા હતા, પરંતુ સુખદુખનું વાસ્તવિક સ્વરૂપ શું છે તેને તેને બીલકુલ ખ્યાલ નહોતે. મરણવ્યાધિનું કારણ આવી સુખદુઃખની બેટી વહેંચણી જ હતી એ હવે આ ચેતનજી સમજો છે અત્યાર સુધી તે નહિ સમજવાથી અનેક કુમારણે તે મયોં હતા અને સંસારમાં ભમ્યા કરતા હતા. અત્યાર સુધી તે વિષચનાં સાધનામાં અને તેની પ્રાપ્તિમાં સુખ માનતે હતા, તેના વિશેગમાં દુઃખ માનતા હતા, ધનપ્રાપ્તિમાં આનદ માનતે હતું અને તેના વિરહમાં દુખ માનતો હતો; સ્ત્રી પુત્ર મિત્રાદિના સાગમાં - નિરખેગ ય તે નિરખવું–જેવુ અર્થ બરાબર લાગે, પરંતુ આ પાઠ મારાથી કરી શકાય નહિ અને મુશ્કેલી એ છે કે આ પદ કોઈ પ્રતિમા મળતુ નથી. ૪ બિન સમજ્યો સમજ્યા વગર વિસરેગે=ભૂલી જઇશ નિપટ નિરધાર,નિ શકનિકજીક રહેલા, પિતાની પાસે રહેલા અક્ષર દેબે અક્ષર (જુઓ વિવેચન). સમસભારે - - Page #641 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ આનંદનજીનાં પદા. [પદ આનંઢ માનતા હતા અને તેના વિચાગમાં દુઃખ માનતા હતા. સ્થૂળ ક્રીર્તિમાં શચી જતા હતા અને અપકીર્ત્તિ થવાથી હેરાન થતા હતા. આવી રીતે અનેક પ્રકારના સુખદુઃખના વિચિત્ર ખ્યાલને લીધે તે સંસારચક્રમાં લખ્યા કરતા હતા, પણ વાસ્તવિક સુખ શું છે? ક્યાં છે? અને તે પોતે પ્રાપ્ત કરી શકે તેમ છે કે નહિ? તેને તેને ખ્યાલજ નહાતા, અને તેને લઈને જ તે અનંત વાર મરણ પામ્યા હતા, મતલખ તે જન્મમરણુથી ભરપૂર સંસારમાં ભ્રમતા હતા, ભમ્યા કરતા હતા અને તેનાથી પાર પામવાને માર્ગ ગ્રહણ કરતા નહેાતા. હવે તેને સમજાયું કે આ સર્વે સંસારપરિભ્રમણુનું કારણુ સુખદુઃખના વિચિત્ર ખ્યાલ છે તેથી તેણે નિશ્ચય કર્યો કે સુખદ્રુઃખને હવે ભૂલી જ જવાં. ગમે તેવા સંયોગામાં આવી પડે ત્યારે મનની સ્થિતિસ્થાપકતા જાળવી રાખવા, એટલે કે સુખના સ્થૂળ આકારમાં રાચીમાચી ન જવા અને દુખના સ્થૂળ આકારમાં માનસિક વિરસતા ન અતાવવા ચૈતનજીએ નિશ્ચય ર્યો; તેણે મનમાં ધાર્યું કે હવે ગમે તેવા સ્થૂળ સુખદુઃખના પ્રસંગો આવે તેને મનપર લેવા જ નહિ, સર્વ અવસ્થામાં મનને એક સરખું રાખવું, જ્યાંસુધી ન્યાધિનું કારણ સમજવામાં આવતું નથી, ખાટું નિદાન થાય છે, ત્યાંસુધી ચિકિત્સા ખરાખર થતી નથી અને ઘણીવાર વિપરીત જ થાય છે અને પરિણામે હવાથી વ્યાધિ મટવાને બદલે વધી પડે છે. આ સર્વ હકીકત ધ્યાનમાં લઈ અમરપણું પ્રાપ્ત કરવાની દેઢ ભાવનાવાળા મુમુક્ષ ચેતનજીએ નિશ્ચય ોં કે સાંસારિક સુખદુઃખને તે હવે ભૂલી જ જવાં. આવી રીતે સુખદુખને ભૂલી જવાથી એકને પ્રાપ્ત કરવાની અને એકના ત્યાગ કરવાની જે ઇચ્છા વ્યવહારમાં ચેતનજીને કર્મઅદ્ધપણાને લીધે થાય છે તે થતી હવે અટકી જશે અને તેથી તેની યુદ્ધચેતના પ્રગટ થતાં તેનામાં અમરપણુ સિદ્ધ થશે. આ પ્રમાણે હાવાથી ચેતનજી પાતાનું અમરપણું ખતાવવા પ્રભુસ્તુતિ કરે છે કે હું મારા નાથ । આનંદ્રરાશિ ભગવાન! નીચે જણાવેલા એ અક્ષરા જે શંકા વગરના છે અને જે પેાતાની તદ્દન નજીક રહેલા છે તેનું જે સ્મરણુ નહિ કરે તે મરણ પામશે એટલે કે તે સસારભ્રમણુ કરશે. ચેતનજી કહે છે કે અમે તા અમર હતા અને Page #642 -------------------------------------------------------------------------- ________________ અંતાળીશત્રુ ] માર્ગપર આવતા ચેતનજીનું અમરત્વ. ૫૫ હવે અમારૂં અમરપણું સિદ્ધ થયું છે. જે ધ્યાન જે કર્મનિર્જરા કરવાનું મુખ્ય સાધન છેતે કરતી વખતે અથવા ખીજી અન્યવિચારણામાં એ અક્ષરા હૃદયતટપર કાતરી નહિ રાખે તે અનંત સંસારમાં ભમ્યા કરશે. અહીં જે એ અક્ષરો ખતાવ્યા છે તે શંકા વગરના નિરધાર છે, ફરે તેવા નથી, મતલખ તે આત્માનું સહજ સ્વરૂપ બતાવનારા છે અને વળી તે પેાતાની પાસે રહેલા છે, પેાતાની તદ્દન નજીક રહેલા છે, પાતામય છે, પાતારૂપ છે, અન્યની પાસે તે લેવા જવા પડે, શીખવા જવા પડે કે શેાધવા જવા પડેતેમ નથી. આ ખશે અક્ષ કયા ક્યા છે તે કહે છે. ચાળ. ચિત. મુક્ત. ગત. ૧. અજ શુદ્ધ શિવ. ' અક્ષર પાતે નિકટ હાય એવા અર્થ કરવા હાય તો હુસ’ અથવા ‘શિવ’ શબ્દો ખરાખર બેસતા આવશે, એટલે કે અક્ષરાનુક્રમમાં એ અક્ષર શ અને વ તથા હું અને સ તદ્દન નજીક આવે છે તેનાથી નિર્દિષ્ટ આત્મા અથવા મેાક્ષનું સ્મરણ કરવાના અત્ર ભાવ છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવનારા આ એ અક્ષરાનું જે પ્રાણી મરણ નહિ કરે તે સંસારચક્રમાં ભ્રમણુ કરી મચ્છુ પામ્યા કરશે અને ભવન્યાધિને સહન કર્યાં કરશે. ચેતનસ્વરૂપનું ધ્યાન હૃદયમાં ધારણ કરી જે પ્રાણી સુખદુઃખને વિસરી જશે, પેાતાની ગતિને પકડી લેશે અને રાગદ્વેષના નાશ કરશે તે અમર થઇ જશે. આનાન મહારાજ તે ત્યાંસુધી કહે છે કે જે એ પ્રમાણે કરવાના નિશ્ચય કરે છે તે અમર થઈ ગયા છે એમ જ સમજવું, તેની સંસારસ્થિતિ એટલી અલ્પ થઈ જાય છે અને સસારમાં રહે છે ત્યાંસુધીમાં પણ તેની સાંસારિક સુખદુઃખામાં તાદાત્મ્યવૃત્તિ એટલી ઓછી થાય છે કે આવા વિચાર થયા પછી તે અમર થઈ ગયા એમ જ સમજવું. મુમુક્ષુ જીવે તેટલા માટે આ અમર થવાના માર્ગ પકડી લઈ અમર થઈ જવું એ સુખદુઃખના વાસ્તવિક ખ્યાલને અંગે ચેાગ્ય છે. આત્મા. નિજ. સિદ્ધિ સુક્તિ. સિદ્ યુદ્ધ. સાક્ષ. માન. સદ્દ ચિત્ત હંસ. સાત આ મ્હુ સુંદર પ૬ કાઇ પણ પ્રતમા આપવામા આવ્યુ નથી એને ભાવ હુ સુંદર છે અને મારા ગુરૂ મહારાજનું કહેવુ એમ હતુ કે એ પદ આનધનજી Page #643 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ આનંદઘનજીનાં પદો. [પદ પદ તૈતાળીશર્મુ-રાગ કેડી मेरी तुं मेरी तुं काहे डरेरी. मेरी० कहे चेतन समता मुनी आखर, और दोढ दीन 'जुठी लरेरी. मेरी० १ ચેતન સમતાને કહે છે તું મારી છે, તું મારી છે. તું શામાટે કરે છે? બીજી છે તે તે છેવટે હેક દિવસ પેટી લડશે ભાવચેતનજીએ મિથ્યાત્વનો ત્યાગ કર્યો અને રાગદ્વેષને સંગ છોડી દેવાને નિશ્ચય કર્યો એ આપણે ઉપરના પદમાં જોયું. ત્યાં અનંત મરણાનું કારણ શું છે તે પણ તેને સમજાયું અને છેવટે તેણે પિતાની ગતિ પકડવાનો નિશ્ચય કર્યો. આવી રીતે પ્રગતિ કરનાર જ્ઞાનષ્ઠિમાં વર્તતે ચેતન જે અત્યાર સુધી સમતાની સામું પણ જેતે નહોતે, જે તેના મંદિરે આવતે પણ નાતે અને જેણે અનુભવ તથા શ્રદ્ધા વિગેરેની મારફતે મોકલેલા સંદેશાઓની દરકાર પણ કરી નહતી તે હવે સમતાને પોતાના દિલની હકીકત કહેતાં જે કહે છે તેપર અત્ર આ પદને પ્રથમ વિભાગ છે. હે સુમતિ! તું શામાટે કરે છે? તારા મનમાં ભય શામાટે રહે છે? બધી વાતને વિચાર કરતાં મને જણાય છે કે તું મારી છે, મારી ચગ્ય સ્ત્રી છે અને મારા ઘરમાં રહેનારી છે. હવે હું બહું સારી રીતે સમજે છું કે મારામાં અને તારામાં કઇ પણ તફાવત નથી, મારે અને તારે અભેદ છે, મારી અને તારી વચ્ચે બીજું કોઈ પણ નથી અને હું અને તું આખરે એકજ છીએ. હું સમજું છું કે હજુ તને માયામમતાની કે બીજી વિભાવની બીક લાગે છે પણ તારે તે બીક રાખવાની જરૂર નથી. હું તને એકસ કહું છું કે વસ્તુતઃ તું જ મહારાજનું બનાવેલ ન હોય એમ ભાષા ઉપરથી કહી શકાય તેમ નથી ભાષા તદ્દન આનંદઘનજી મહારાજ જેવી જ છે એમ તે આનંદઘનજીની ભાષા આપણે વિચારી છે તેથી કહી શકીએ કોઈ પણું પ્રતમાં આ પદ આપેલ નથી તેથી તેનું કવ સદિગ્ધ તો રહે છે ભાષાશૈલી અને વિચારમોઢતા આનંદઘનજીની સામાન્ય કૃતિને સાનુરૂપ છે * જુઠીને સ્થાને 8 અથવા “નહી એ પાઠાતર છે. ૧ મેરી-મારી કાહે શામાટે. ડરી બહે છે, ડરે છે. સુનીસાંભળ ઔરી , માયામમતા દેટ નુડી-ખેથી લરી લડશે, તકરાર કરશે Page #644 -------------------------------------------------------------------------- ________________ તેનાળીશ.] ચેતનના આત્મશક્તિસુચક ઉગાર. ૪૫૭, મારા ઘરની સ્ત્રી છે અને છેવટે મારે અને તારે જ સંબંધ બરાબર જામશે. તારા વિલાપ સાંભળીને, તારા વિરહાલાપનું વર્ણન અનુભવને મુખે સાંભળીને અને તારી સ્થિતિનું પ્રત્યક્ષ સ્વરૂપ નજરે જઈને મારે તને કહેવું પડે છે કે તું શા માટે કરે છે? તું શા માટે બીહે છે? આ માયામમતા આદિ તારા સમોવડીયા છે તે તારી સાથે દેહ દિવસ લશે, શેડો વખત તારી સાથે ચડભડ કરશે, મને ખેંચી ખેંચીને સંસારમાં લઈ જવા પ્રયત્ન કરશે, મને અનેક પ્રકારની લાલચ • આપશે, સ્થૂળ સુખે બતાવશે, સંસારમાં મમત્વ કરાવશે અને ભવાટવીમાં રખડાવો; એ પ્રમાણે કરીને તારી પાસે મને નહિ આવવા દેવા માટે બનતા સર્વ પ્રથાન કરશે પણ તે પ્રયત્ન હવે વધારે વખત ચાલવાના નથી; દેહ દિવસરે વખત સુધી તે પ્રયતન ચાલશે, એક બે દિવસ મારી સાથે તકરાર કરશે, મને મુંઝવશે, તારા મહેલે આવવાના માર્ગ પર આડા બેસી મને લલચાવશે પણ તું ખાતરી રાખજે કે અંતે તે તું જ મારી છે અને હું સર્વથા તેને ત્યાગ કરી તારે મહેલે હમેશને માટે આવવાને છું. ભવ્ય જીવની જ્યારે આત્મપરિણતિ જાગે છે ત્યારે તેના મોઢામાં આવાં જ વાક્ય હોય છે. ભવ્યત્વની છાપથી કાંઈ સુમતિને નહિ ડરવાનું કહી શકાય નહિ, કારણ કે અભવ્યને કેટે વળગેલા અનંત જીવે એ જ સ્થિતિમાં માયામમતા સાથે રખડ્યા કરવાના છે, પરંતુ જ્યારે ચેતના પ્રગતિ કરવા લાગે, મિથ્યાત્વને ત્યાગ કરે, સમકિત મેળવે અને પિતાની ગતિ પકડી લે ત્યારે તે સુમતિને કહી શકે કે એ માયામમતા હજુ મારે કેડે મૂકતી નથી પણ તેઓ મારી સાથે એક બે દિવસ બેટી લડી મને હેરાન કરશે, બાકી એ વાતથી તારે જરા પણ ડરવાનું નથી. ત્રેવીશમાં પદમા જણાવ્યું છે તે પ્રમાણે દેહ દિવસ એ ટુંક વખત બનાવનાર સંજ્ઞાસૂચક શબ્દ છે. આપણે વ્યવહારમાં કહીએ છીએ કે બે-ચાર દિવસમાં અમુક કામ કરી નાખીશ, એટલે ટૂંકા વખતમાં કાર્ય થઈ જશે એ જ ભાવ દેહ દિન શબ્દથી મારવાડી ભાષામાં નીકળે છે. ટખાકાર એના અર્થને અંગે એક નવીન શેલી વાપરી તે શબ્દ સમજાવે છે તે આપણે આગળ જોશું. ભવ્ય • બુઓ પણ ૨૦૯. Page #645 -------------------------------------------------------------------------- ________________ [પદ ૪૫૮ આનંદઘનજીનાં પદે. જીવની ગતિ હવે શુદ્ધ આત્મભાવ પ્રકટ કરવા તરફ થઈ છે પણ હજુ તે અનાદિ સંર્ણધને લીધે વારંવાર વિભાવ તરફ ખેંચાયા કરે છે. અત્યારે પિતાની શુદ્ધ દશાના ૨૫ણ ભાનને લઈને તે સમતાને કહે છે કે તારે જરા પણ ભય રાખવાનું કારણ નથી, હું તને સ્પષ્ટ રીતે કહું છું કે તું આખરે મારી જ છે અને મારા ઘરની દેવી છે. માયામમતાના ભૂલા ખવરાવનારા દેખાવથી હું સર્વથા તેમની પાસે રહીને તને વિસરી જઈશ એમ હવે તારે ધારવું નહિ અને એ વાતને તારે જરા પણ ભય રાખવે નહિ. ટબાકાર આ ગાથાને ભાવ બતાવતાં લખે છે કે-ચેતનાજી સુમતિને કહે છે કે હે સુમતિ! આખર એટલે ભવભ્રમણને પાકકાળ હવે પ્રાપ્ત થયેલ છે એટલે મારા ભવભ્રમણને છેડે આવે છે. પાછલે અનત કાળ તે એક દિવસ સમજ, કારણ અનતતા એક છે, અને જે દિવસે અથવા રાત્રે હું કુમતિને ઘરથી બહાર કાઢી મૂકીશ તે અરધો દિવસ, આવી રીતે કુલ દેઢ દિવસ કુમતિ તારી સાથે ફેકટ લડે છે (લો) અને લડતાં લડતાં બોલે છે (બેલશે) કે ચેતન મારા પતિ છે, ચેતનજી મારા પતિ છે, પણ એના લડવાથી કોઈ વળવાનું નથી. ભવભ્રમણને છેડે આવી ગયા છે અને તેથી માયામમતા કદાચ દોઢ દિવસ લડશે, પણ પ્રિયે! તું મારી છે અને તેનાથી તારે જરા પણ ડરવાનું નથી. તારી સોબતથી હું ભવભ્રમણને છેડે લાવી શકીશ. આ ભાવમાં દેઢ દિવસને જે અર્થ ટબાકાર કર્યો છે તે ધ્યાન ખેંચનારે છે. પૂર્વના અનંત કાળને એક દિવસ કરાવે છે અને જે દિવસે માયામમતાને હાંકી મૂકી સુમતિ સાથે સંબધ દઢ કરવામાં આવે તે દિવસ અથવા રાત્રિ (આખા દિવસના અર્ધ ભાગ) ને અરધે દિવસ ગણી તેટલે કાળ–દેઢ દિવસ મમતાદિક ફેકટ લડે છે એમ બતાવી તેનાથી ભય ન રાખવાનું આશ્વાસન ચેતનજી સુમતિને આપે છે એ અત્ર ભાવ છે. एती तो हुँ जानूं निहचे, रीरीपर न जराउ जरैरी Page #646 -------------------------------------------------------------------------- ________________ તેંતાળીસમું.] ચેતનના આત્મશક્તિસૂચક ઉદ્દગાર जब अपनो पद आप संभारत, तव तेरे परसंग परैरी. मेरी० २ એટલું તે હું નક્કી જાણું છું કે પીતળ ઉપર હીરામાણેક જડાય નહિ. જ્યારે મારું પદ હું પોતે સંભારીશ ત્યારે તારી સેબતમાં પડી જઈશ.” ભાવ-પિતાની સ્ત્રી સૌદર્યવાન હોય, પ્રવીણ હાય, ચાલાક હોય પણ તેને પતિ જો અન્ય સ્ત્રીઓમાં આસક્ત હય, કુલટાઓના કુછદ પડી ગયેલ હોય અને તેઓને પિતાને ઘેર બોલાવતા હોય અથવા પોતે તેઓને મંદિરે રખડતો હોય તે પછી પિતાની સ્ત્રીને સર્વ ગુણ અથવા કેટલાક ગુણેની પિતાને ખબર હોય છતાં પણ તેને દિલાસે આપવાના અને પિતાનું રખડવાનું ચાલુ રાખવાના ઇરાદાથી પિતે બે થિતિની વચ્ચે લટકતી વખત આ પદમાં જે વિચિત્ર ભાવ બતાવે છે તે જ અનુભવે છે. ચેતનજીને હવે સુમતિ તરફ પ્રેમ જાગ્રત થયે છે પણ માયામમતા તરફનું આકર્ષણ છેડી શકાતું નથી. સુમતિ મળે છે ત્યારે તેને નાખુશ ન કરવા માટે કહે છે કે હે પ્રિયા! તું મારી છે, તારે જરા પણ ડરવાનું નથી અને આ માયામમતા હાલ તારી સાથે લડે છે તેમાં તેઓનું કાંઈ વળવાનું નથી. આટલી વાતથી પણું પ્રવીણ બાળા સુમતિ કાંઈ સમજી જાય તેવી મૂર્ખ નથી તેથી તેને ફેસલાવવા-સમજાવવા ચેતનજી વધારે સ્પષ્ટ રીતે કહે છે કેપ્રિયા! જે. વ્યવહારમાં પણ પીતળ ઉપર કઈ હીરા માણેક કે અન્ય ઝવેરાત જડાતાં નથી, ગધેડા ઉપર સેનાની અબાડી ઘટતી નથી અને ભિખારીને ચક્રવતીનું સિંહાસન બેસવા મળતું નથી એ હું જાણું છું અને તને તે તેની ઘણું વખતથી ખબર છે. હું જાણું છું કે ઘેર ઘેર ભટકનારી એ માયામમતા કુલટાઓ છે, પીતળ જેવી છે અને મારે તેની સાથે સંબંધ રાખવે એ પીતળ ઉપર જડતર જડવા જેવું અથવા ગધેડા ઉપર સેનાની અંબાડી મૂકવા જેવું છે, તેથી મારી ૨ એટીએઠુ નિચે નિશ્ચ, નકી. રીવી=પીતળ જરાઉ=જાવ, ઝવેરાત, હીરામાણેક જરરી જાય. જબયારે અપને મારુ, પિતાનું પદસ્થાન, સ્થિતિ, સભારત=સભારીશ, યાદ કરીશ પરસંગ પ્રસંગ, સખત પરી=પડીશ Page #647 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ [પદ આનંદઘનજીનાં પદો. જીવની ગતિ હવે શુદ્ધ આત્મભાવ પ્રકટ કરવા તરફ થઈ છે પણું હજી તે અનાદિ સંબંધને લીધે વારંવાર વિભાવ તરફ ખેચાયા કરે છે. અત્યારે પિતાની શુદ્ધ દશાના સ્પષ્ટ ભાનને લઈને તે સમતાને કહે છે કે તારે જરા પણ ભય રાખવાનું કારણ નથી, હું તને સ્પષ્ટ રીતે કહું છું કે તું આખરે મારી જ છે અને મારા ઘરની દેવી છે. માયામમતાના ભૂલા અવરાવનારા દેખાવથી હું સર્વથા તેમની પાસે રહીને તને વિસરી જઈશ એમ હવે તારે ધારવું નહિ અને એ વાતને તારે જરા પણ ભય રાખવે નહિ. 1 ટકાકાર આ ગાથાને ભાવ બતાવતાં લખે છે કે ચેતનજી સુમતિને કહે છે કે હું સુમતિ! આખર એટલે ભવભ્રમણને પાકકાળી હવે પ્રાપ્ત થયે છે એટલે મારા ભવભ્રમણને છેડે આવ્યું છે. પાછલે અનંત કાળ તે એક દિવસ સમજ, કારણુ અનંતતા એક છે, અને જે દિવસે અથવા રાત્રે હું કુમતિને ઘરથી બહાર કાઢી મૂકીશ તે અર દિવસ, આવી રીતે કુલ દેઢ દિવસ કુમતિ તારી સાથે ફેકટ લડે છે (લશે) અને લડતાં લડતાં બેલે છે (બોલશે) કે ચેતનજી મારા પતિ છે, ચેતનજી મારા પતિ છે, પણ એના લડવાથી કાઈ વળવાનું નથી. ભવભ્રમણને છેડે આવી ગયેલ છે અને તેથી માયામમતા કદાચ દેહ દિવસ લડશે, પણ પ્રિયે! તું મારી છે અને તેનાથી તારે જરા પણ ડરવાનું નથી. તારી સખતથી હું ભવભ્રમણને છેડે લાવી શકીશ. આ ભાવમાં દેઢ દિવસને જે અર્થ ટબાકારે ક્યાં છે તે ધ્યાન ખેંચનારે છે. પૂર્વના અનંત કાળને એક દિવસ કરાવ્યું છે અને જે દિવસે માયામમતાને હાંકી મૂકી સુમતિ સાથે સંબંધ દઢ કરવામાં આવે તે દિવસ અથવા રાત્રિ (આખા દિવસના અર્ધ ભાગ)ને અરધે દિવસ ગણ તેટલે કાળ-ઢ દિવસ મમતાદિક ફેકટ લડે છે એમ બતાવી તેનાથી ભય ન રાખવાનું આશ્વાસન ચેતના સુમતિને આપે છે એ અત્ર ભાવ છે. एती तो हुँ जानूं निहचे, रीरीपर न जराउ जरैरी Page #648 -------------------------------------------------------------------------- ________________ તેંતાળીશયું. ] ચેતનના આત્મશક્તિસૂચક ઉદ્ગાર. जब अपनो पद आप संभारत, तब तेरे परसंग परैरी. ૪૫૯ मेरी० २ “એટલું તે હું નક્કી જાણું છું કે પીતળ ઉપર હીરામાણેક જાય નહિ. જ્યારે મારૂં પદ હું પોતે સંભારીશ ત્યારે તારી સેમ તમાં પડી જઈશ.” ભાષ–પાતાની સ્ત્રી સૌદર્યવાન હાય, પ્રવીણ હાય, ચાલાક હાય પણ તેના પતિ ને અન્ય સ્ત્રીઓમાં આસક્ત હાય, કુલટામેના કુછંદે પડી થયેલ હાય અને તેઓને પેાતાને ઘેર મેલાવતા હાય અથવા પાત તેમને મદિર રખડતા હાય તા પછી પેાતાની સ્ત્રીના સર્વે ગુણુ અથવા કેટલાક ગુણાની પેાતાને ખબર હાય છતાં પણ તેને દિલાસા આપવાના અને પેાતાનું રખડવાનું ચાલુ રાખવાના ધ્રરાદાથી પાતે એ સ્થિતિની વચ્ચે લટકતી વખત આ પટ્ટમાં જે વિચિત્ર ભાવ મતાન્યા છે તેવા જ અનુભવે છે. ચેતનજીને હેવે સુમતિ તરફ પ્રેમ જાગ્રત થયે છે પણ માચામમતા તરફનું આકર્ષણ છેાડી શકાતું નથી, સુમતિ મળે છે ત્યારે તેને નાખુશ ન કરવા માટે કહે છે કે હું પ્રિયા! તું મારી છે, તારે જરા પણ ડરવાનું નથી અને આ માયામમતા હાલ તારી સાથે લડે છે તેમાં તેઓનું કાંઈ વળવાનું નથી. આટલી વાતથી પશુ પ્રવીણુ ખાળા સુમતિ કાંઈ સમજી જાય તેવી મૂર્ખ નથી તેથી તેને ફ્રાસલાવવા સમજાવવા ચૈતનજી વધારે સ્પષ્ટ રીતે કહે છે કેપ્રિયા! ને. વ્યવહારમાં પણ પીતળ ઉપર કાંઈ હીરા માણેક કે અન્ય ઝવેરાત જાતાં નથી, ગધેડા ઉપર સાનાની અમાડી ઘટતી નથી અને ભિખારીને ચક્રવતીનું સિંહાસન બેસવા મળતું નથી એ હું જાણું છું અને તને તા તેની ઘણા વખતથી ખખર છે. હું જાણું છું કે ઘેર ઘેર ભટકનારી એ માયામમતા કુલટા છે, પીતળ જેવી છે અને મારે તેની સાથે સંબંધ રાખવા એ પીતળ ઉપર જડતર જડવા જેવું અથવા ગધેડા ઉપર સાનાની અંબાડી મૂકવા જેવું છે; તેથી મારી ૨ એતી એમ્બુ નિહચનિચ્ચે, નક્કી. રીરી પાતળ જરા=જડાવ, ઝવેરાત, હીરામાણેક, જરરી=જડાય. જ=જ્યારે. અપનેમારૂ, પોતાનુ પદ્મ=સ્થાન, સ્થિતિ. સંભારત=સભારીશ, ચાટ્ટ કરીશ પસંગ પ્રસગ, સામત પરરી=પઢીશ Page #649 -------------------------------------------------------------------------- ________________ આદધનજીનાં પદો. [પદ આબરૂ હલકી થાય છે એ પણ હું જાણું છું તેમજ તે કેણુ છે, તારે મારા પર પ્રેમ કરે છે અને મેં તને અત્યાર સુધી કેટલે અન્યાય આ છે તેની વાત પણ મેં તારી પાસે સાંભળી છે, અને શ્રદ્ધા તથા અનુભવે કહી છે અને મારા ધ્યાનમાં તેમાંની કેટલીક વાત રહી છે. હવે જ્યારે હું મારું પદ વિચારીશ, મારી સ્થિતિ (Posstion) નો ખ્યાલ કરીશ, મારા સંબધનું વાસ્તવિક અવાસ્તવિકપણું ધ્યાનમા લઈશ ત્યારે મને તારે પ્રસંગ થશે, તારી સોબતમાં હું પડીશ અને તને આનંદથી ભેટીશ. વ્યવહારમાં જેમ પરરમમાં આસક્ત પતિને પિતાની સ્ત્રી મળે ત્યારે જે જવાબ આપે, તે પ્રમાણે હું તને કહું છું કે હવે મારી જ્ઞાનદષ્ઠિ જાગ્રત થઈ છે, હું વરસ્તુસ્વરૂપ સમજે છું અને તેથી માયામમતાનું ખરું સ્વરૂપ જાણુવામાં આવ્યું છે અને તે પીતળ જેવી છે એ પણ મને જણાયું છે તથા તેના ઉપર જડાવ કામ કરાવવું તે અણઘટતું છે એ પણ હું જાણું છું. પીતળ તે પીતળ છે અને તેનું તે સોનું છે. સોનું ત્રણ કાળમાં સોનું જ રહેવાનું છે “સેનું તે વિણસે નહિ સાહેલડીયા, ઘાટ ઘડામણ જાય, ગુણવેલડીઆ. સેનાપર મેલ ચઢ્યા હોય તોપણ તાપથી કે જરા ઘર્ષણથી અસલ સ્વરૂપ પ્રગટાવી શકાય છે અને એવા સેનાપરજ ભારે હીરામાણેક જડી શકાય છે. કેઈ ઉદ્ધતાઈ કરી ભારે હીરાને પીતળમાં જવાનો વિચાર કરે અથવા જડે તે તેમાં તે ગાંડે વિચાર કરનારની મૂખઇ જ જણાઈ આવે છે તેથી પીતળ જેવી માયામમતા ઉપર મારા અમૂલ્ય સગુણને કેમ જડાવું? જે તેમ કરું તે મારી અજ્ઞાતા પ્રત્યક્ષ દેખાય. જ્યારે હું કેણ છુ? તેને વિચાર કરીશ, જ્યારે મારું સહજ સ્વરૂપ હું સંભારીશ ત્યારે તારે પ્રસંગ જરૂર કરીશ હજુ અત્યારે તે મને તેમ કરવાને અવસર પ્રાપ્ત થયે નથી, મારે હજુ કેટલીક અગવડ છે તે * શ્રીમધવિ . અનતનાથજીનું સ્તવન T સસ્કૃતમાં એક પ્રસ્તાવિક બ્લેક છે તેમા આજ ભાવ બતાવ્યા છે જનજ भूषणसङ्पडणोचितो, यदि मणिपुणि परिधीयते, न स विरोति न चापि न शोमते, भवति ચોજિનીય મતલબ એ છે કે સેનામાં જડવા યોગ્ય ભારે મણિને કદાચ લોઢામાં જડવામાં આવે તો તે કાઈ ઇની પાસે રહેતા નથી, પણ તેના સંબંધમાં તેવી જના કરનારની ટીકા થાય છે આ ભાવ ૫કમાં બતાવ્યા છે તે વિચાર Page #650 -------------------------------------------------------------------------- ________________ તાળીશકું. ચેતનના આત્મશક્તિસૂચક ઉદ્ગાર. ૪૬૧ ઘર કરીને પછી એ પરભાવરમણ કરાવનારી સ્ત્રીઓને પ્રસંગ તજી દઈ તારા સંબંધમાં નિરંતરને માટે રહેવાને છું. આ પ્રમાણે કરવા મારા મનમાં ભાવના જાગ્રત થઈ છે પણ હજુ તેમ કરવા માટે સમય આવી પહોચ્ચે નથી.. ચેતનજી અત્ર જે વાત બતાવે છે તે ઉત્ક્રાન્તિમાં હજુ તે કેટલે ચઢ્યો છે તે બતાવે છે. ગુણસ્થાનકમારેહમાં હજુ તે માત્ર માનસિક પરિવર્તનના ભાવનાકાળ સુધી વધી શકે છે, હવે તેને માયામમતાથી ભગવાતા વિષયનું વિરસપણું દેખાય છે પણ અનાદિ અભ્યાસને લીધે તેને ત્યાગ કરી શક્તા નથી. તે મનમાં સત્ય સ્વરૂપ સમજતાં છતાં ડરે છે કે એ વિભાવદશાના ભાવે વગર પિતાને ચાલી શકશે કે નહિ. આથી તે સમતાને કહે છે કે હજુ મારી કાળસ્થિતિ પરિપકવ થઈ નથી. આવી વાત કરવી એ પણ એક પ્રકારની નબળાઈ છે, કારણ કે કાળસ્થિતિ પરિપકવ થઈ છે કે નહિ તે દિવ્ય જ્ઞાન વગર કેઈથી કહી શકાય નહિ. પુરૂષાર્થ કરી કર્મસમૂહને નાશ કરવા માટે જ ઉત્તમાધિકારીએ પ્રયાસ કરવો જોઈએ. પછી નદિષેણુ જેવી સ્થિતિ કદાચ પ્રાપ્ત થઈ જાય તે તેમાંથી પણ નીકળી આવવા પ્રત્યન કરવું જોઈએ પણ પ્રયાસ કર્યા પહેલાં જ ચેતનાને કહેવું કે જ્યારે મારી સ્થિતિને વિચાર કરીશ ત્યારે તને મળીશ એ તે એમ બતાવે છે કે હું વિશુદ્ધ માર્ગ જાણું છું અને તે આદરણીય છે એમ કબૂલ કરું છું, છતાં અવિશુદ્ધ માર્ગે પ્રયાણ કરું છું. આવી રીતે બોલવું એ જેમ મંદતા બતાવે છે તેમ એટલું પણ બતાવે છે કે ગુણસ્થાનઆરેહમાં ચેતનજી હજુ બહુ આગળ વચ્ચે નથી, છતાં એનું સાધ્ય શુદ્ધ માર્ગ તરફ છે, એને એક સુંદર પરિવર્તન મળતાં એકદમ શુદ્ધ માર્ગયર આવી જવાને સભવ છે અને માનસિક ભવ્ય દશામાંથી વ્યાવહારિક વિમળા દશામાં આવી સુમતિને ભેટવાને તેને સુંદર પ્રસંગ છે. જરા વિશેષ આત્મવીર્ય સ્કુરણ થતાં તે વિશુદ્ધ માર્ગને આદરશે એમ તેનાં હૃદયગાનથી જણાય છે. કઈ પણ કાર્યને ક્રમ વિચારશું તે આપણને સહજ માલૂમ પડશે * I know the better course and approve of it, but follow the worse. Bacon's Advancement of Learning Vol. II. Page #651 -------------------------------------------------------------------------- ________________ પદ ૪૬૨ આનંદલનમાં પદે. કે વિશુદ્ધ કે અશુદ્ધ કાર્ય પ્રથમ તે વિચારદશામાં માનસિક પરાવર્તમાં જ હોય છે. કેઈપણ કાર્ય કરવા પહેલાં તેને વિચાર થાય છે, સુંદર મહેલ બાંધવા પહેલાં જેમ પ્રવીણ ઈજનેર નકશે કરે છે અને તેની પહેલાં પણ મનમાં ભવિષ્યમાં કરવાના મહેલની આકૃતિ ખડી કરે છે તેમ અમુક કાર્ય કરવા પહેલાં મનમાં તેનું ચિત્ર ખડું થાય છે, કેટલેક કાળ તેના ગુણદોષપર વિચાર ચાલે છે અને વિચાર થતાં થતાં વચન દ્વારા તેને સ્પષ્ટ ઉચ્ચાર થાય છે અને છેવટે તે વ્યવહરૂ રીતે અમલમાં મૂકાય છે આ કાર્યક્રમ સ્વાભાવિક છે. વાત માત્ર એટલી જ છે કે કેટલીક વ્યક્તિઓ વિચારકાળમાં બહુ વખત કાઢી નાખે છે અને એકદર ક્રિયાને અને પ્રગતિ ઓછી કરે છે. વિચારકાળ પણ બહુ સુંદર છે અને તદ્દન અવ્યવસ્થિત સ્થિતિને બદલે સુંદર માર્ગદર્શક છે, પણ તેમાં પરિપૂર્ણતા માની બેસવાની નથી. વિચારકાળ જેમ બને તેમ ટુંક કરી અને તે ટુંકા કાળમાં પણ ચગ્ય વિચારની તુલના કરી વ્યવહારૂ રીતે ક્રિયાકાળમાં-વર્તનમાં આવી જવાની બહુ જરૂર છે. અહીં ચેતનજી ઘણા ખુલલા શબ્દમાં સ્વીકારે છે કે ત્યારે હું મારું પદ સંભારીશ, મારી સ્થિતિને ખ્યાલ કરીશ ત્યારે તારે પ્રસંગ જરૂર કરીશ, સાથે તે બોલે છે કે અત્યારે હું જેને પ્રસંગ કરું છું તે સુવર્ણ નથી, પીતળ છે, આટલું જાણવા છતાં મુદત લિંબાવે છે એ અગ્ય છે અને તે તેનું સદાધિકારીપણું બતાવે છે. પ્રગતિ કરવા માડ્યા પછી તે સાધ્યપ્રાપ્તિ બે ઘડીમાં થઈ શકે અને અર્ધ પુદગલ ધરાવતે એટલે કાળ પણ સંસારમાં રહેવું પડે. ઉત્તમધિકારીનું કાર્ય એ છે કે વિશુદ્ધ માર્ગના સ્પષ્ટ બાય પછી કાળસ્થિતિના કે એવા વિચિત્ર કાલ્પનિક ખ્યાલ ઊભા કરી પિતાની પ્રગતિ અટકાવી દેવી નહિ. યેગમાર્ગ પર જ્યારે પ્રેમ આવે છે ત્યારે પિતાનું પદ સાંભરે છે, સાધ્યનું ભાન થાય છે અને તેનાપર ધ્યાન દેવાય છે. એ માર્ગ આદરવાથી સુમતિને મેળાપ થાય એમાં કઈનવાઈ જેવું નથી. ચેતનજી તેટલા માટે જે ઉપર કહે છે તેને ભાવ એ છે કે જ્યારે હું એગમાર્ગ આદરીશ ત્યારે મારે તારે પ્રસંગ થશે. એગમાર્ગ તેનાં અને સાથે આદરવામાં આવે ત્યારે એવી મજા આવે છે કે પછી Page #652 -------------------------------------------------------------------------- ________________ તેંતાળીશમુ. ] ચેતનના આત્મશક્તિસૂચક ઉદ્ગાર. ૪૩ મમતાના તુ વિષયાનું કલષ્ટપણું સમજાઈ જાય છે અને તે ઉપર નજર નાખવી પણ ગમતી નથી, તે જાણે ઉચ્છિષ્ટ ભાજન હોય તેના જેવાં લાગે છે. ચેતનજીને હવે વિચારકાળથી આગળ ચલાવી કાર્યકાળમાં લાવે એ ભાવ ઉપરથી સમજી લેવાના છે. С અપના પદ એટલે પેાતાની સ્થિતિ, પાતાના માલા-પોઝીશન શું છે અને તે દૈવી હલકી સ્ત્રીઓના પ્રસંગ કરે છે એની વચ્ચેની સરખામણીપર અત્ર ધ્યાન ખેચ્યું હાય એમ જણાય છે. ચેતનજી જેવા સુંદર અમુલ્ય ગુણરત્નાકરને એ ખટ્ટામની બૈરી સાથે વાત કરવી પણ ન ઘટે તે પછી તેના પ્રસંગ તા કેમજ ઉચિત ગણાય? અથવા અપના પદ્મ એટલે મુક્તિ-મૈાક્ષ. આ અર્થ ટખાકાર ખતાવે છે. જ્યારે એ મુક્તિને સંભારશે એટલે જ્યારે તે પોતાનું સાધ્યબિંદું શું છે? તે કેવી રીતે પ્રાપ્તવ્ય છે? તેના વિચાર કરશે અથવા હું વિચાર કરીશ ત્યારે તારા પ્રસંગ કરીશ. આ અર્થ પણ બહુ સુંદર છે અને પદ્મના બીજા ભાવ સાથે બંધબેસતા આવે છે. હવે ચેતનજીએ તા લાંખી. મુદ્દત નાખી આવવાના સમય કાંઈ જણાયે નહિ, માત્ર ધીરજ આપી, આશા આપી, સુમતિને છાતીપર હાથ મૂકાન્ચે, તેથી સ્વાભાવિક પ્રશ્ન એ ઉચો કે ચેતનજી ક્યારે સુમતિના પ્રસંગ કરશે. તેના જવાબમાં હવે કહે છે તે વિચારીએ. ओसर पाय अध्यातम सेली, परमातम निज योग घरेरी; कति जगाइ निरुपम रूपकी, आनंदघन मिलि कोल करेरी: मेरी० J t રોલીને સ્થાનક શૈલી' શબ્દ છે તે સસ્કૃતરૂપ છે. રાગમાં શૈલી પાડ વિશેષ અન્ય રીતે ઉચ્ચાય છે. અર્થ એક જ છે. 1 ચાગને બદલે જોંગ' શબ્દ છે અને એક જ અર્થમાં વપરાયલા છે હું મતિને ભલે શક્તિ' સસ્કૃત ૩૫માં કવચિત પાઠાતર રૂપે દેખાય છે ડુ કરીને સ્થાનકે ક્વચિત ‘લેરી' પાઠ એક પ્રતમા છે. અર્થે એક જ છે ૩ એસ“અવસર, કાળપણિનિ, સમયપરિપક્વતા, અભ્યાતસસેલી અધ્યાતમ શૈલી, આત્માના ધ્યેાની રીતિ. પરમાતમ પરમાત્મભાવના હેતુભૂત નિયેાગ=નિન્જ યોગનુ સ્વરૂપ ધર્ંધાન કરે સક્તિ વ્યક્તિને જગાઈ નચત કરીને નિરૂપમ=રેને રાઇની ઉપમા આપી ન શકાય તેવા. મિલિ–મળીને. કલિમત, આનંદ Page #653 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ આનંદઘનજીના પદે [પદ અવસર પામીને (કાળ પરિપક્વ થશે ત્યારે) આત્માનાં કોની રીતિ એટલે પરમાત્મપણાના હેતુરૂપ નિજાગને ધારણ કરશે અને નિરૂપમ રૂપની શક્તિ જાગ્રત કરીને આનંદઘન સાથે મળી રતનજી) લહેર કરશે. ભાવ-અધ્યાત્મશૈલી એટલે શું તે અહીં ખાસ વિચારવા ગ્ય છે. આત્મા અને પુગલ વચ્ચે તફાવત શું છે, આત્મિક કાર્યો કયાં ક્યાં છે, શું કરવાથી આત્માની ઉચ્ચ દશા પ્રાપ્ત થાય, પ્રગટ થાય, એવી દશા પ્રાપ્ત કરવાથી આત્માને શું લાભ થાય, વર્તમાન દશાનું કારણ શું છે, વિગેરે બાબતને નિર્ણય કરી તદનુસાર તેવું તેને અધ્યાત્મશૈલી કહેવામાં આવે છે. જ્યારે અમુક બાબતની ધૂન લાગે છે ત્યારે તે સિવાય અન્ય કાર્ય સુજતું નથીઃ રમણઆસક્ત પ્રાણુને સ્ત્રીની વાતમાં આનંદ આવે છે, ગણિતમાં ધૂન લાગે છે તે મનેયત્ન કરવામાં જ રાજી થાય છે, ધનઆસક્ત પ્રાણ પૈસાની વાત કરે ત્યારે જ તેને રસ આપે છે, તેવી રીતે જુદી જુદી બાબતની પૂન માટે સમજવું. આવી રીતે અધ્યાત્મના ચેતનજીના વિષયની પૂત આવે તેને અધ્યાત્મશૈલી કહેવામાં આવે છે. ત્યારે તેવી પૂન આવે છે ત્યારે આત્મા સંબધી વાત વિચાર અને કાર્યો કરવામાં જ રસ આવે છે. આવી અધ્યાત્મશૈલી તે કાળસ્થિતિ પરિપકવ થશે, ત્યારે ચેતનજીને પ્રાપ્ત થશે. પાચ કારણ એકત્ર થાય છે ત્યારે એક કાર્ય બને છે. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા (નિયતિ) પૂર્વકૃત (કર્મ) ને ઉદ્યમ. આમાં કાળ એ એક ઉપગી કારણ છે. ચેતનજી કહે છે સારી કાપરિણતિ જ્યારે પરિપકવ થશે ત્યારે પરમાત્મદશાને નિગ ધારણ થશે, હાલ તે હે સુમતિ! ચાલે છે તેમ ચાલવા દેવું પડશે. પરમાત્મસાધ્યરવરૂપ પ્રાપ્ત કરવાને ચોગ જ્યારે પ્રાપ્ત થશે ત્યારે આત્માથી સિદ્ધ કેમ થવાય, સિદ્ધ દશાને અહીં કેવી રીતે અનુભવ થાય અને સાધકદશામાં સ્વરૂપ કેમ પ્રાપ્ત થાય એ સર્વશક્તિગત ધમ સ્વરૂપે પ્રાપ્ત થઈ શકે તેનીગ્ય વિચારણું અને ચેજના થશે. પથ્થરમાં જેમ સુવર્ણ, સુધમાં જેમ ઘી, તલમાં જેમ તેલ સત્તાગત શક્તિરૂપે રહેલ છે, તેમ શરીરમાં શક્તિરૂપે વ્યાપી રહેલ પરમાત્માને જેવા તે નિજ સ્વરૂપ એગદર્શન છે, નિર્વિકાર નિરંજન Page #654 -------------------------------------------------------------------------- ________________ નાળીશમુ.] ચેતનના આત્મશક્તિસુચક ઉદગાર, ૪૬૫ નિજરવરૂપને કાકાન્તર્ગત અગ્નિ પડે જોઈ શકે તે સામર્થયેગની લાયકાતવાળા ચેતન આનંદઘન સ્વરૂપ સાથે મળી આનદ કરે છે. શુદ્ધચેતનાને પ્રાપ્ત કરવાની દઢ ઈચ્છાવાળા પણ હજુ પદગલિક પદાર્થના મેહમાં આસક્ત અને પ્રસંગ મળતાં તેમાંથી બહાર નીકળી આવવાની દઢ ઇરછાવાળો આ ચેતન હજુ દઢ નિશ્ચય કરીને સંસારદશાને ત્યાગ કરી શક્તા નથી અને તેથી સુમતિને કહે છે કે તારે કરવું નહિ, હું તારે જ છું. ગટણિ સમુચિયમાં ઈછાયેગનું સ્વરૂપ બતાવ્યું છે તે આને બરાબર મળતું આવે છે. આવી રીતે ચેતનજીને પરમાત્મપદ પ્રાપ્ત કરવા ભાવના થઈ છે તે સંબંધમાં બહ હકીકત લખી શકાય, પરમાત્મભાવ સમજવા માટે ચિદાનન્દજી મહારાજની પરમાત્મા છત્રીશી અને યશેવિયજી મહારાજની પરમાત્મ પચ્ચીશી ખાસ વાંચવા લાયક છે, મનન કરવા રોગ્ય છે. અહી થળસંકોચથી તે આખી આપી શકાય તેમ નથી. પ્રથમ છત્રીશીનાં ઉપાગી કરીને અહીં બતાવીએ રાગ હેપકે નાસત, પરમાતમ પરાસ રાગ છે કે જાગતિ, પરમાતમ પદાસ લાખ ખાતકી બાત યહ, તે દેય છતાય જે પરમાતમ ૫દ ચહ, રાગ છેષ તજ ભાય, દેહ સહીત પરમાતમા, એહ અચરજકી બાત; રાગ ષકે ત્યાગ, કર્મ શકિત જરી જાતભાઈ એહ પરમાતમા, સા હે તુમ ચાહિ; આપણુ શક્તિ સંભારકે લિખાવત દે તાહિં’ આવે પરમાત્મભાવ છે. એને પ્રાપ્ત કરવા આ પદમાં કહ્યું છે અને ઉપર ચિદાનંદજી મહારાજ જણાવે છે તેમ રાગદ્વેષને ત્યાગ કર ખાસ આવશ્યકીય છે. એ પરમામદશાને નિજાગ સમજે. મેરી તું મેરી તું એવી રીતે બોલવું એ ઈચ્છાગ છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમને લીધે સાંભળેલી હકીકતનું અર્થશાન મેળવી તે પ્રમાણે કાર્ય કરવાની ઈચ્છાવાળો પ્રાણ પ્રમાદથી ન કરી + ચિદાનંદજીકૃત પરમાત્મા છત્રીશ્રીની આ અનામે ૨૩, ૨૫, ૩૨ અને ૩૫ માં ગાથાઓ છે. ૩૦ Page #655 -------------------------------------------------------------------------- ________________ આનદધનજીના પદે. ( [ પદ શકે, મતલબ અંતઃકરણમાં સૂત્રાર્થનુ ઈચ્છકપણ હોય પણ ધર્મવ્યાપાર સામથ્યાગ કરી શકે નહિ તેને ઈરછાગ કહે છે. આ ઈછાયોગ પ્રાણી ઘણીવાર કરે છે પણ તે તેની નબળાઈ બતાવે છે. અહીં ત્રીજી ગાથામાં જે ભાવ બતાવ્યું છે તે ઈચ્છાગ છે અને સામથ્થાગ પ્રાપ્ત કરી આનંદઘન પ્રભુ સાથે ક્રીડા કરવાનું ચેતનજીનું સાધ્ય છે. એ સામર્થ્યાગમાં સિદ્ધિપદપ્રાપ્તિ રહી છે. એ ચોગમા શાસ્ત્રમાં બતાવેલા ઉપાય ઉપરાંત ચેતનજી પિતાની અધિક શક્તિ ધર્મવ્યાપારમાં વાપરે. એના ધર્મસન્યાસ અને રોગ સન્યાસ એવા એ ભેદ છે. મેહનીય કર્મના ક્ષપશમરૂપ ધર્મસન્યાસ છે અને ચૌદમા ગુણસ્થાનકે ગjધનરૂપ વેગસન્યાસ છે. અપૂર્વકરણ ગુણસ્થાનકથી ધર્મસંન્યાસ સામર્થ્યાગ થાય છે. પછી વિશેષ ગુણપ્રાપ્તિ થતાં એ સંન્યાસમાં પ્રગતિ થતી જાય છે અને સર્વવિરતિના ગુણે વધારે વધારે અશે તેને પ્રાપ્ત થતા જાય છે. ક્ષપકશ્રેણી માંડનારને યાવસ્કેવળજ્ઞાન પ્રાપ્ત થાય, કાલેકના સ્વરૂપને સાક્ષાત્કાર થાય અને જે ગૌલેશી અવસ્થામાં પણ પ્રાપ્ત થયેલ રહે તે મહા વિશિષ્ટ ગને ચેગસન્યાસ સામગ કહે છે. નિરૂપમ રૂપની શક્તિ જગાવવાની અહીં જે વાત કરી છે અને પરમાત્મવરૂપને નિગ ધારણ કરવાનું કહ્યું છે તે આ યોગસન્યાસ સામર્થ્યચાગ સમજ. હે સુમતે! છેવટે હું આવે એગ પ્રાપ્ત કરવાને છું, ઈછાયેગ મૂકી દઈ શાસગ કે જેમાં દ્રવ્યાદિના સ્વરૂપના શુદ્ધ બધ સાથે શુદ્ધ પ્રવૃત્તિ પ્રાપ્ત થાય છે તેથી પણ આગળ વધી જ્યારે હું સામઐાગના બીજા યોગસન્યાસ વિભાગમાં આવી જઈશ ત્યારે આનંદસ્વરૂપ સાથે કડા કરીશ. હું તને ખાતરી આપું છું કે તું મારી જ છે અને છેવટે હુ તને મળવાને છું; તારે જરા પણ ચિંતા કરવી નહિ, જરા પણ રડવું નહિ, જરા પણ ડરવું નહિ આ પદની આ ગાથાને અર્થ કરતાં ટબાકાર કહે છે કે સુમતિ શ્રદ્ધાને પૂછે છે કે ચેતનજી મને કયારે મળશે, તેના જવાબમાં શ્રદ્ધા કહે છે કે ભવને પરિપાક થશે ત્યારે ચેતનજી પોતાનું સ્વરૂપ વિચારતે પરમાત્મસ્વરૂપ ચિંતવવાને સગ ધારણ કરશે તે વખતે ઉપમારહિત Page #656 -------------------------------------------------------------------------- ________________ તાળીશમુ.] ચેતનના આત્મશક્તિસૂચક ઉગાર ૪૬૭ એવી નિજસ્વરૂપની શક્તિ-સામર્થ્યને તે જગાવશે અને તેમ થતાં જ તું આનંદઘનથી મળી એકીભૂત થઈને કેલિ કરીશ એટલે કે ચેતનજી તે વખતે આત્મારામના સ્વરૂપમાં રમણ કરશે. આ ભાવ પણ સારે છે, લગભગ ઉપર કરેલા અર્થ જે જ છે, માત્ર શ્રદ્ધાના મુખમાં એ વચને મૂકવાથી પ્રકમભંગ થાય છે. ચેતનજીએ શરૂ કરેલ લયને બનતાં સુધી તેઓ એગ્ય નથી. આ પદમાં ચેતનજીએ એક નબળાઈબતાવી છે તે ખાસ વિચારવા ચગ્ય છે. એ કહે છે કે મારે સમય પાકશે ત્યારે હું વિશુદ્ધ ચાગમાર્ગ આદરીશ. આવી રીતે જેનું સ્વરૂપ જાણતા નથી એવા કાળને દેવ દઈ કઈ પણ પ્રયાસ કર્યા વગર બેસી રહેવું તે અગ્ય છે. જ્યારે બની આવે ત્યારે વિચારવું કે આ સામર્થ્યોગ સાધવાને અવસર વારંવાર પ્રાપ્ત થતું નથી, સામર્થ્યાગ ન સધાય તે તેનાં સાધને એકઠાં કરવાને વખત જતે કરવે ઉચિત નથી. એવી રીતે નિર્ણય કરી બને તેટલું કાર્ય સફળ કરવું. કર્મની ચીકાશ એટલી બધી છે કે જે તેને માર્ગ આપવામાં આવે તે આ જીવને પત્તો લાગવા દે નહિ. ઈચ્છાગ દઢ કરી, સામર્થ્યાગનાં સાધને છ દેવાં એ પરમાત્મદશા પ્રાપ્ત કરવાની અને પરમાત્મભાવ પ્રગટ કરવાની ઈચ્છાવાળાને માટે બહુ જ જરૂરનું છે, ખાસ આદરણીય છે અને બહુ સ્પષ્ટ અક્ષરોમાં નિર્ણય કરીને સમજવા ચોગ્ય છે. સામર્થ્યચેગનું સ્વરૂપ ઉદ્દઘાતમાં વધારે સ્પષ્ટ કરી બતાવ્યું છે તેથી અત્ર વિશેષ ઉલ્લેખ કરવાની જરૂર રહેતી નથી. રિથતિ અથવા કાળપરિપકવતા કોઈ પણ કાર્યને અગે ખાસ ઉપયોગી છે, પરંતુ સર્વ - પણું પ્રાપ્ત થયા પહેલાં કાળસ્થિતિ કયારે પાકશે તે કહી શકાય નહિ તેથી અત્યારે તે સમય થ નથી, હવે પછી એગ્ય વખત જોઈ વિશેષ ગસાધના કરવામાં આવશે એવી વાત કરી પ્રાપ્ત થયેલા જોગવાઈને ગુમાવી દેવી નહિ; વળી આ પદમાં અધ્યાત્મશૈલી પ્રાપ્ત કરી નિજરવરૂપ ગ સાધવાનું કહેવામાં આવ્યું છે તે પણ ખાસ મનન કરવા એગ્ય છે. ત્યાંસુધી અધ્યાત્મશૈલી પ્રાપ્ત ન થાય ત્યાંસુધી ઉપર ઉપરથી વેગસહણ થાય તે પણ તેની જોઈએ તેવી અસર થતી નથી. અતઃકરણમાં અધ્યાત્મની ધૂન લગાડીને પરમ Page #657 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ આનંદધનના પદા. [પદ સાધ્ય ઉપર નિરંતર લક્ષ્ય રાખીને શક્તિગત આત્મધમોને વ્યક્ત કરવાની આવી સુંદર તક જવા ન દેવી એ શુદ્ધ સનાતન ચેતનજીનું અગ્ર કર્તવ્ય છે ચેતનજીની વર્તમાન પ્રવૃત્તિ સદાચરણમાં તે છે, પરતુ હજુ શુદ્ધચેતના સાથે તન્મયતા કરાવનાર વેગસંન્યાસનો કાળ પ્રાપ્ત થયેલ નથી તેને માટે આ પદનાં વચને છે. અધ્યાત્મશેલીમાં રહેલ શૈલેશ શબ્દથી પરમાત્થ દશા જણાવી છે. આ પદનો આ મહાન ઉરચ આશય બહુ દીર્ધ દૃષ્ટિથી વિચારવા યોગ્ય છે અને સામર્થ્યાગનું સ્વરૂપ સમજી તેને પ્રાપ્ત કરવાનાં સાધને એકત્ર કરવાને આ અવસર ભૂલવા જેવું નથી. પદ ચુંમાળીસમું રાગ ટહી. तेरी हुँ तेरी हुँ एती कहुरी; इन वातनमें दगो तुं जाने तो करवत काशी जाय ग्रहुँरी. तेरी हुँ० १ હું તારી પત્ની છું, હું તારી પત્ની છું એટલું કહું છું. એ વાતમાં કોઈ કપટ તને માલુમ પડે તે કાશી જઈ કરવત મૂકાવું.” ભાવ-ગતપદમાં સ્વશક્તિગત ધમ કેવા સુંદર છે અને તેમાં ચેતનજી કયારે આવશે તે બતાવતાં ચેતનજીએ કહ્યું કે પીતળ ઉપર હીરા માણેક જડાતાં નથી અને છેવટે બતાવ્યું કે આનંદઘનટવરૂપ સાથે અવસર પ્રાપ્ત થશે ત્યારે પોતે આનંદ કરશે. આ ઉદ્દગાર સાંભબીને ચેતનાને વિચાર થયે કે ચેતનજી કદાચ ઉપર ઉપરથી મારાપર પ્રેમ બતાવવાનો વિચાર દર્શાવતા હશે પણ તેઓના મનમાં મારા પતિવ્રતપણુની પકકી ખાત્રી હશે કે નહિ તે હજી તેઓના ઉદગારથી સમજાતું નથી, કારણ કે વચ્ચે જે કે તેઓ બોલ્યા છે કે પીતળ + “જન બાતનક દળ તુ જાને આવા પાઠ બે મતમાં છે એનો અર્થ કરવામા દરેગ શબ્દને ભાવ સમજાતું નથી સબધ ઉપરથી તેને અર્થ ખાટી એમ થતા જણાય છે. બાતનામને બદલે બાતમે એમ પાઠ બે મતમાં છે તેમાં અર્થ ફેર થતો નથી ૧ તેરી-તાવી. પતે હું એતી એટદ્યુ. ઇનએ. બાતમેં વાતમા દગા= કપટ, લુચ્ચાઈ કાછી અનારસ જાય જઈને. ગ્રહરી ગ્રહણ કર, મકા Page #658 -------------------------------------------------------------------------- ________________ ચુમાળીશમું ] ચેતનાના પ્રતીતિજનક પ્રતિઉગાર ૪૬૮ ઉપર જડાવ કામ ન કરાય, પણ તેઓને મારા કંચનની અને તેઓપરના મારા વિશુદ્ધ પ્રેમની માટે સ્પણ અક્ષરેમાં પ્રતીતિ કરાવી આપવી જોઈએ. ચેતનજી વિશેષ સન્મુખ થયા છે તે પ્રસંગને લાભ લઈ સમતા અત્ર ઉદગાર કાઢે છે તેપર આ પદ રચના છે. શુદ્ધચેતના કહે છે કે હે ચેતનછી તમારી છું એટલું કહું છું એ તમે બરાબર ધ્યાનમાં રાખજે. હું અત્યારે તમારી પાસે નથી તેથી કદાચ તમને એમ લાગતું હશે કે ચેતના પિતાની નથી, પણ તમારા હૃદયમદિરમાં હાલ માયામમતા છે તેથી હું આવતી નથી અને એ કારમુને લઈને તમને જુદા પ્રકારની અસર થતી હોય તે હું તમને ખાત્રી આપું છું કે હું તમારી જ છું, મેં મનથી પણ અન્ય પતિને ઈચ્છો નથી અને શરીરથી કોઈની સાથે સંધ કર્યો નથી. અત્યાર સુધી આપના વિરહઅગ્નિમાં બળ્યા કરું છું અને આપ મારે વિરહ દર કરશે એવી આશામાં આપના નામની માળા હાથમાં લઈ તમારે જાપ કયાં કરું છું. આ વાતમાં જે આપને જરા પણ ખોટું લાગતું હાય, અસત્યને ભાસ પણ થતા હોય તે આપ કહો તેવા સેગન ખાઉ, આપ કહે તેવા પ્રકારનું દિવ્ય કરીને આપને પ્રતીતિ કરી આપું કે હું સર્વથા મન વચન કાયાથી શુદ્ધ પતિવ્રતા રહી છું અને છું. - વ્યવહારમાં જ્યારે સામા મનુષ્યને પ્રતીતિ કરી આપવી હોય ત્યારે તે બાબતને અગે કવચિત્ સેગન ખાવામાં આવે છે. “કરવત કાશી જઇ ગહુરી” એ પદ સોગન ખાવાના અર્થમાં વાપરવામાં આવેલ છે. મૂળ વાત તે એમ છે કે સંસારનાં અનેક દુખથી તપ્ત થયેલા દુઃખી માણસો આ ભવમાં કાંઈ સુખ મળ્યું નહિ પણ આવતા ભવમાં સુખ મળશે, એવી અજ્ઞાતાસૂચક બુદ્ધિથી કાશી જઈ અસલના વખતમાં કરવત મૂકાવતા હતા, મતલબ માથાથી પગ સુધી કરવતવડે Wાઈ આત્મહત્યા કરતા હતા અને તે પ્રમાણે કરવત મૂકાવતી વખત મનમાં આવતા ભવમાં અમુક વસ્તુ પિતાને મળે એવી ઈચ્છા રાખતા હતા. આવી રીતે નિયાણું કરીને મારવાના આત્મઘાત કરવાના બીજા પણ ઘણુ માર્ગો આ દેશમાં હતા. કેટલાક ગિરનાર પરથી ભેરવજવ ખાતા હતા એટલે એક ઊંચા શિખર પરથી નીચે ખાઈમાં પછાડી ખાતા હતા અને શરીરને પાતથી નાશ કરતા હતા, કેટલાક જગ Page #659 -------------------------------------------------------------------------- ________________ ૭૦. આનંદઘનજીનાં પદે. [પદ ન્નાથજીના રથ નીચે પડી કચરાઈ જતા હતા, કેટલીક સ્ત્રીઓ મૃત્યુ પામેલ પતિ જ પાછો પતિ તરીકે પ્રાપ્ત થાય તેટલા માટે સતી થઈ બળી મરતી હતી. આ સર્વે અજ્ઞાનકષ્ટ હતું આત્મઘાત કરવાથી કદિ ઇચ્છિત વરતુ પ્રાપ્ત થતી નથી, એટલું જ નહિ પણ પૂર્વે બાંધેલાં અશુભ કર્મ ભેળવી લેવાનો પ્રસંગ છોડી દઈ ઉલટા વધારે ચીકણું અશુભ કમ એકઠાં કરવાનું તેથી પ્રાપ્ત થાય છે. આ સર્વ રિવાજે બ્રિટિશ સરકારે હાલમાં બંધ કર્યો છે. કાશીએ જઈ કરવત મૂકાવવું એ અસલ તે આવા અર્થમાં વપરાતું હતું પણ પછી તે એક પ્રકારની સેગન ખાવાની રૂઢિ થઈ ગઈ. જેવી રીતે હાલ એમ કહેવામાં આવે છે કે અમુક કાર્ય તે કરે તે તારે માથે મુંબઈનું પાપ, એવી રીતે કરવત મૂકાવવું એટલે તું કહે તેવા સેગન ખાઉં, તું કહે તેવી રીતે તને પ્રતીતિ કરાવી આપું કે હું શુદ્ધ છું. તેલની ધગધગતી ઢાઈમાં હાથ બળવે, અગ્નિમાંથી પસાર થઈ જવું, પાપ પુન્યની બારીમાંથી બહાર નીકળી જવું વિગેરે અનેક રીતે દિવ્ય કરવામાં આવતાં હતાં એવા અસાધારણું પ્રાગથી પિતાનું શુદ્ધપણું બતાવી આપવામાં આવતું હતું. અહીં શુદ્ધચેતના કહે છે કે તમે કહે તે રીતે હું મારું શુદ્ધપણું બતાવી આપવા તૈયાર છું, આપ કહે તે દિવ્ય કરું, આપ કહે તે સેગન ખાઉં, પરંતુ આપ મનમાં ચેકસ માનજે કે હું આપની જ છું અને આપ સિવાય અન્ય કોઈની નથી તે વાતમાં જરા પણ ગેટ નથી, ફેરફાર નથી, અપવાદ નથી. - જ્યારે ચેતનજીને સમ્યક બોધ થાય છે અને તે માળનુસારીપણથી આગળ પ્રગતિ કરે છે ત્યારે તે સુમતિને સહજ મળે છે પણ વળી વચ્ચે વચ્ચે તેના ઉપર અનાદિ મિથ્યાત્વ જેર કરે છે ત્યારે તે માયામમતાના પ્રસંગે શોધવા લાગે છે. આ વખતે ચેતનજીની પ્રતીતિ કરાવવા માટે શુદ્ધચેતના પિતે અત્ર લખ્યા છે તેવા ઉદ્દગાર કાઢી ચેતનજીને સમજાવે છે, વસ્તસ્વરૂપ બરાબર રીતે કહે છે અને તેના પર વિચાર કરવા ચેતનજીને ભલામણ કરે છે. અત્ર જે દઢ પ્રતિજ્ઞા ચેતનજી સમક્ષ શુદ્ધચેતનાએ કરી છે તે માયામમતાની ઉપર સજડ કે મારે તેવી છે, કારણ કે તેમાં આંતર આશય એ છે કે જેને તમે તમારી માને છે તે તે ઘેર ઘેર ભટક Page #660 -------------------------------------------------------------------------- ________________ ચુંમાળીસમુ.] ચેતનાના પ્રતીતિજનક પ્રતિહાર. ૪૭૧ નારી છે, વેશ્યાઓ જેવી છે અને તેઓ એક પણ દિવ્ય મારા જેવું કરી શકે તેવી નથી. આપના ઉપર એ પયસ્ત્રીઓ ગમે તેટલું હેત બતાવતી હોય, રાગ દર્શાવતી હોય, આકર્ષણ દાખવતી હોય, પણું તેઓ તમારી નથી, તમારી થઈ નથી અને તમારી થવાની નથી. આ ભાવ બરાબર સમજીને મનન કરવા લાગ્યા છે. આ ગાથાને એક બીજો વિદ્વત્તા ભર્યો અર્થ કયો છે. જે એ વાતમાં છે પતિ! તમે દગે માનતા હે તે કાશી તે કઈ વસ્તુ છે જેને હું ગરી–ઘણુ કરું છું, એટલે મારા શુદ્ધપતિવ્રતપણુમાં આપને દગે લાગતું હોય તે બીજી એવી કઈ વસ્તુ છે, બીજું એ કેણું મારે પતિ કે યાર છે જેને હું ગ્રહણ કરું, જેને હું ધારણ કરું, તે આપ બતાવે. જો કે આપ મારે મંદિરે ઘણું કાળથી આવ્યા નથી છતાં મે અન્ય પુરૂષ સામે દષ્ટિપાત પણ કર્યો નથી અને હું તમારી જ રહી છું, છતાં એ વાતમાં આપને કાંઈ કપટ લાગતું હોય તે મારું ચિત્ત કયાં અને કોના પર છે તે બતાવે. આ અર્થ સુંદર છે પણ તેમાં કરવત શબ્દને અર્થ બીલકુલ રહી જાય છે તેથી ઉપર પ્રથમ અર્થ કર્યો છે તે જ યુક્ત છે. શુદ્ધ વરતુસ્વરૂપને યુથાસ્થિત બોધ થયા પછી પણ ચેતનજી જયારે બની આવે ત્યારે વિભાવમાં પડી જાય છે, શુદ્ધ બેધપર આવરણ આવવાથી જાણી જોઈને ઘણીવાર શુદ્ધ માર્ગથી કંટાળી જઈ મિથ્યાત્વના કુમાર્ગપર ચઢી જાય છે અને પ્રાપ્ત થયેલ સંપત્તિ ગુમાવી બેસે છે તેને વળી સદગુરૂ સુમતિ આપી ઠેકાણે લાવે છે. તે પ્રસંગે બલવાને સમજવાને ચગ્ય આ પદમાં જે ભાવ આપે છે તે વિચાર કરવા લાયક છે. સંસારરાવાનળથી તપ્ત થયેલા આ ચેતનજીને ખબર પડતી નથી કે પિતે તેનાથી દુઃખી થાય છે અને શા માટે સંસારમાં રખડે છે. એને સત્ય સ્વરૂપ સમજાવવા માટે અત્ર શુદ્ધચેતના સ્પષ્ટ બંધ કરી પિતાનું ત્રિકાળશુદ્ધત્વ પ્રતીતિ કરાવે છે. પોતે ચેતનજીની કિમત કેટલી ઊંચા પ્રકારની આંકે છે તે સવિશેષપણે વ્યક્ત કરતી આગળ વધે છે. वेद पुरान कतेव कुरांनमें, आगम निगम कछु न लडेरी; Page #661 -------------------------------------------------------------------------- ________________ [ પદ ૪૭ આનદધનજીનાં પદે. वाचा रे फोर शीखाइ सेवनकी, में तेरे रस रंग रहुरी. तेरी० २ ચાર વેદ, અઢાર પુરાણ, કુરાન અને કિતાબમા તથા આગમ અને નિગમમાં (તારા સિવાય) અન્ય મને પ્રાપ્ત થતું નથી. વાણું ફેરવીને સેવન કરવાની રીત (સર્વત્ર તે ગ્રંથામાં) શીખવી છે. હું (તેથી) તારા રસરગમાં રહીશ.” ભાવ–શુદ્ધચેતના પ્રતીતિજનક ઉદ્દગાર કાઢતાં ચેતનજીને વધારે પષ્ટ શબ્દોમાં કહે છે કે હું મારા નાથ! હું તમારા કેટલાં વખાણ કરું અને તમારે માટે કેટલા ઊંચા પ્રકારના શબ્દોમાં વાત કરું હું તે સર્વત્ર આપને જ ખ્યાલ કરું છું અને આપને જ દેખું છું. મારા મનમાં આપના સિવાય બીજા કેઈનું દર્શન પણ થતું નથી, કારણ કે હું જ્યાં જોઉં છું, જ્યાં વિચાર કરું છું, ત્યાં આપની જ વાત મારા સાંભળવામાં અને વિચારણામાં આવે છે. ચાર વેદ જુઓ, અઢાર પુરાણ જુઓ, હઝરત પિગમ્બરનું કુરાન જુઓ કે તેના અનુયાયીએના બનાવેલા ક્તિાબ નામથી પ્રસિદ્ધ બીજા મુસલમાની ધર્મશાસ્ત્ર જુઓ, જૈનેના પીરતાળીશ આગમ અથવા ઉપનિષદે જે નિગમ ગ્ર તરીકે ઓળખાય છે તે જુઓ; વળી તે ઉપરાંત બાઈબલ, જર ચાચર ફરી શીખાઈ સબનીછી આવી રીતે આ પતિ બે પ્રતિમા છે. તેને માટે જુઓ વિવેચન 1 તેરે ને બદલે તોરે પાડાતર છે. ૨ વેદ ચાર વેદ પુરાન-અઢાર પુરાણ. કુરાન=મહમદ પૈગબરફત મુસલમાન ધર્મશાસ્ત્ર કબ કિતાબ, મહમદ પગબરની પછીના પ્રકારે બનાવેલ ધર્મપુસ્તક આગમ=પિસ્તાલીશ આગમ, જૈન ધર્મશાસ્ત્ર, નિગમ આગમના અને નિર્ધાર કરનાર શાસ્ત્રગ્ર, ઉપનિષોને નિગમ કહે છે કછુ કઈ તારા સિવાય અન્ય લહરી=પ્રાપ્ત કર વાચા વાણી ફેરવી, પ્રગટ કરી શીખાઈ શીખવ્યું છે સેવનથી=સેવન કર વાની વિધિ રસરંગરસના રગમા રહુરી રહીરા, t અર્થ નિર્ધાર કરનાર ગ્રથને નિગમ કહેવામા આવે છેહાલ જેને જેનના નિગમ કહેવામા આછે તે જૈન શાસથી તદન વિદ્ધ છે અને તેના ખંડન માટે પૂર્વાચાર્ય મહારાજાઓએ આગમ પ્રતિપક્ષનિરાકરણ નામે ગ્રથ રચ્યો છેઆ પ્રમાણે મને પન્યાસ શ્રીઆનંદસાગરજી મહારાજ લખી જણાવે છે નિગમ શબ્દ તેથી • આનાકાનજી મહારાજે ઉપનિય શબ્દના અર્થમાં વાપર્યો હોય એમ જણાય છે. Page #662 -------------------------------------------------------------------------- ________________ ચુંમાળીશમુ. ચેતનાના પ્રતીતિજનક પ્રતિઉદ્દગાર. ૭૩ સ્ત ગ્રંથ, બુદ્ધધર્મના ગ્રંથે, તર્ક ગ્રંથ કે અન્ય કઈ પણ ધર્મનાં પુસ્તકો જુઓ તે ત્યાં તારા સિવાય બીજું કાંઈ હું જેતી નથી. કોઈ તને ક્ષણિક માને છે, કેઈ તને દેહપ્રમાણુ સમજે છે કેઈ તને પરમાત્માને અંશ સમજે છે, કોઈ તને પ્રકૃતિપ્રભાવથી પુરૂષાકારનું માયાવલિસ સ્વરૂપ ધારે છે, કેઈ તને અનિત્ય માને છે, કેઈ અવિનાશી માને છે, કોઈ કર્માવલિસ પણ વસ્તુત શુદ્ધ ચિદાનંદસ્વરૂપ સમજે છે, એમ અનેક પ્રકારે તારા સંબધી વાત કરે છે, તારું સ્વરૂપ સમજવા યત્ન કરે છે, તારે માટે વિચાર કરે છે, પણ હું ગમે તે ધર્મનાં પુસ્તક વાંચું છું, વિચારું છું કે જેઉ છું તે ત્યાં એક અથવા બીજા રૂપે તારી જ વાત જોઉં છું. હું ગમે તે જોઉં છું, તે તારી ને તારી વાત તેમાં છે એમ મારા મન પર અસર થાય છે અને તેથી મારા હાયપર તારા સિવાય અન્ય કોઈની વાત કદિ આવતી જ નથી, અન્યને વિચાર પણ થતા નથી અને અન્ય પર ધ્યાન પણ જતું નથી. મારા નાથ! તમે એટલા બધા પ્રસિદ્ધ છે કે જ્યાં ત્યાં હું આપની જ વાત જોઉ છું. આપની એવી કીર્તિ જઈ મારે ઘણું મગરૂબ થવાનું કારણ છે અને એવા સુંદર પ્રસિદ્ધ પ્રતિષ્ઠિત પતિને મેળવીને અને તેને તેવા ઉત્તમ પુરુષ તરીકે ઓળખીને કઈ સ્ત્રી એવી મૂર્ખ હોય કે તેવા પતિપર ચોગ્ય પ્રેમ રાખે નહિ, એગ્ય હેત બતાવે નહિ, ચગ્ય ને સાચવે નહિ. શુદ્ધચેતનાના સુખમાં અત્ર કવિએ બહુ ચાતુર્યથી જે વાત મૂકી છે, તે પરમતસંહિતા બતાવે છે. ભેદમાર્ગ સેવનારા, અભેદમાર્ગ અનુસરનારા તથા બેધ, સાંખ્ય, નૈયાયિક, મુસલમાન કે ખ્રીસ્તી સર્વ ધર્મના નેતાઓએ ચેતનજીની વાત સુંદર રીતે કરી છે, ચેતનજીને શુદ્ધ સ્વરૂપે સમજવા અને વ્યક્ત કરવાના માર્ગ પર વિચાર કર્યો છે, જુદાં જુદાં દષ્ટિબિંદુઓથી ચેતનજીને સમજવા પ્રયત્ન કર્યો છે. એ પ્રયત્નમાં તેઓ કેટલે અંશે ફતેહમંદ થયા છે તેપર અહીં વિચાર કરવાનું નથી, પણ શુદ્ધચેતનાના કહેવાનો આશય એ છે કે કોઈ પણ ધર્મનાં પુસ્તક વાંચવા વિચારવામાં આવે છે તે તેમાં સર્વત્ર ચેતનજીની વાતે એક યા બીજા પ્રકારે કરેલી જોવામાં આવે છે. સત્યને અમુક અંશ લઈને તેને વિકવર કરવાના પ્રયત્નમાં સર્વ Page #663 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ આનંદઘનજીના પદ [૫દ શાસ્ત્રકારોએ ચેતનજીની પ્રતિષ્ઠા અને મહત્વ વધાર્યો છે અને તેટલે દરવાજે તેમાંથી સાર ગ્રહણ કરવા યોગ્ય છે. ઘણા ખરા ધર્મપ્રવર્તકેની એવી ઈરછા હોય છે કે પોતે અને પિતાને અનુયાયી વર્ગ પરમાત્માસ્વરૂપની વિવિધ પ્રકારે સેવા કરી તે પ્રાપ્ત કરવાના માર્ગપર આવી જાય અને તેમ કરી અક્ષય અવ્યાબાધ અનંત સુખમય સ્વરૂપ પ્રાપ્ત કરવાની ચગ્યતા મેળવે. આવા સર્વત્ર પ્રસિદ્ધ અને આરાધ્ય પતિને મેળવવા માટે શુદ્ધચેતના ખરેખર મગરૂબ થાય તેમાં નવાઈ નથી.. હે મારા નાથ! તમે આવા સુપ્રસિદ્ધ છેતે હવે આપ આપની વાણી ફેરવીને સેવન કરવાની વિધિ શીખવે કે જેથી હું હમેશાં તમારા રસરગમાં રહું, તમારું સ્વરૂપ જૂદા જૂદા શાસ્ત્રકારોએ જુદી જૂદી દષ્ટિથી બતાવ્યું છે પણ હવે એ સર્વ બાજુપર મૂકીને તમે પિતે જ તમને આરાધવાની રીત વાણીથી પ્રસિદ્ધ કરે અને મને શીખવે, સમજાવે, જણાવે. આપ જેવા મોટા માણસે જેની વાત વેદ પુરાણુદિ સર્વ પ્રથામાં કરી છે તે તે ઠીક, પણ હવે તે આપ પોતે જ સેવનની રીત મને સમજાવે. શું કરવાથી પરમાત્મા પ્રસન્ન થાય, શું કરવાથી આત્મા પરમાત્માપણું પામે અને કેવી રીતે મારા નાથ (તમે) પ્રસન્ન રહા એ આપ પોતે જ મને સમજાવે. એ શીખીને પછી હું આપના જ રસરગમાં રહેવા ધારણા રાખું છું અને ગમે તેમ કરી આપને પ્રસન્ન કરવા મારી દઢ ઈચ્છા છે. મારે તે તમે રાજી થાઓ એમ ગમે તે પ્રકારે કરવું છે. મારે બીજા કેતુ કામ નથી અને મે જ્યારે આવા વેદપુરાણુકુરાન આગમ પ્રસિદ્ધ પતિ મેળવ્યા છે ત્યારે મારે બીજાની ઈચ્છા કેમ રહે? બીજા તરફ મારો દષ્ટિપાત પણ કેમ થાય? બીજા તરફ સહજ વલણ પણ કેમ રહે? મતપક્ષ મૂકી દઈ શુદ્ધ સ્વરૂપ સમજવાની ઈચ્છાવાળા તવરસિક સુમુક્ષુને જ્યારે સમ્યક જ્ઞાન થાય છે ત્યારે તે સર્વત્ર એક્તા અનુભવે છે, ગમે તે ધર્મશાસ્ત્ર વાંચે તે પણ તેમા સત્યને અંશ કેવી રીતે આવી રહેલ છે તે તેના ગ્રાહામા આવી જાય છે અને તે વિરાધના અંતરમાં રહેલી એકતા જોઈ શકે છે, તે સર્વત્ર પરમાત્માને આરાધી તસ્વરૂપ પ્રાપ્ત કરવાના માર્ગ પ્રત્યક્ષ દેખી શકે છે અને એ ભાવ Page #664 -------------------------------------------------------------------------- ________________ ૫ ચુંમાળીશમુ ચેતનાના પ્રતીતિજનક પ્રતિહાર. એટલે સુંદર છે કે શુદ્ધચેતના ચેતનજીનું મહત્વ બતાવવામાં પરમતસહિષશુતા અને દૂધમાં ભળેલું જળ ફેકી દેવાની અને સર્વ ગ્રહણ કરવાની તેની શક્તિને એક ખાસ અગત્યની બાબત તરીકે બતાવે છે. સત્તાવીશમા પદમાં તથા અન્યત્ર આ વિષયપર કેટલુંક વિવેચન થઈ ગયું છે. ચેતનજીની પાસે જ તેને સેવવાની રીત શીખવાનું શુદ્ધચેતના કહે છે તે તેની નમ્રતા બતાવે છે. પિતે તે બધું જાણે છે પણ ચેતનજીના મુખથી જ તે માર્ગ કહેવરાવવામાં તેને આશય તેને પ્રસન્ન કરવાને સ્પષ્ટ જણાઈ આવે છે. રસરંગમાં રહેવાને નિશ્ચય તેની અને કુટિલ માયામમતા સ્ત્રીઓ સાથે ભેદ બતાવવા માટે છે. તેઓ સર્વત્ર ભટકનારી છે અને પતિવ્રતા નથી એ ભાવ પ્રદર્શિત કરવા પિતે તે પતિના રંગથી રંગાઈ જઈ તેમાં રહેવાને નિશ્ચય કર્યો છે એમ બતાવે છે. પ્રથમની બે પંક્તિને અર્થ એમ પણ થઈ શકે કે વેદ પુરાણ કુરાન કિતાબ અગમનિગમ (એટલે વેદાંત) એ સર્વને હું કાંઈ ગણુતી નથી, હું તે તારે મત જ માનું છું, મને અન્ય કાંઈ ઇષ્ટ નથી. શુદ્ધચેતનાનું કહેવું એમ છે કે જે ચેતનજીને મત તે તેને પિતાને મત, એને કેઈ અન્ય ગ્રંથનું કામ નથી. આ અર્થ પણ ઠીક છે. આ ગાથાને ભાવ બહુવિચારવા એગ્ય છે. જેઓ અકારણ ધર્મના નામે લડાઈઓ મચાવી મૂકે છે તેઓએ તેમાં સત્યાંશ ક્યાં અને કેવી રીતે રહેલ છે તે આનંદઘનજીના અભિપ્રાય પ્રમાણે સમજવું જોઈએ અને સત્ય સ્વરૂપ સમજ્યા પછી ચેતનજી સાથે સરગ જમાવ જોઈએ. હાલ તે શુભ માર્ગો પણ એવા કંટકમય કરી મૂકાયલા જેવામાં આવે છે કે તેમાં ચાલવાથી લાભ જોઈએ તે થતું નથી અને કેટલીવાર તે મોટી હાનિ થતી જોવામાં આવે છે. જ્યારે ધર્મના માગે પણ આવા વિષમ બનાવી મૂકવામાં આવ્યા હોય ત્યારે પછી ચેતનજીને તેનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કેવી રીતે અને કયાં કરવું એ માટે પ્રશ્ન થઈ પડે છે. તેથી વસ્તુ સ્વરૂપ સમજી ચેતનજીના રસરંગમાં રહી શકાય એવા માગે ગ્રહણ કરવા એગ્ય છે. ચાચર ફેરી શિખાઈ સખનીકી એ પાઠાંતર છે તેનો અર્થ ગાનારાઓએ સ્પષ્ટ રીતે સેવન કરવાની રીતિ શીખવી એમ થઈ શકે Page #665 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ આનંધનનાં પટ્ટા. [પદ્મ છે. આત્મગાન-હૃદયગાન દ્વારા પરમાત્મભાવને સેવવાની રીતિ શીખવી એટલે આંતરગાનથી પરમાત્મભાવ પ્રાપ્ત કર્યો, સમજાય એ અર્થ સાધારણ રીતે થઈ શકે છે. પ્રસ્તુત હૅકીકત સાથે ચાચરને ભાવ ખરાખર બેસતા આવતા નથી. અહીં પરમાત્મભાવ પ્રગટ કરવાની વિવિધ રીતિઓ અન્ય ગ્રંથા ખતાવે છે તેના તરફ ધ્યાન ન આપતાં શુદ્ધચેતના ચેતન પતિને કહે છે કે હું નાથ! આપ પાતે જ હવે સેવનની વિધિ વાણી દ્વારા શીખવા એટલે એથી આપને એક તે મારી સાથે વાતચીત કરવી પડશે અને અત્યાર સુધી આપ મારી સામે જોતા નથી અને સાથે આલતા નથી તે સ્થિતિના અંત આવશે અને આપની પાતાની ઈચ્છા શું છે તે મને વ્યક્ત થતાં હું તેને માન આપી અનુસરીશ. હે નાથ તેટલા માટે આપ પરમાત્મભાવ પ્રાપ્ત કરવાની રીતિ અને શીખવા ટમકાર આ ગાથાના અર્થ કરતાં કહે છે કે આગમ એટલે જૈનાગમના નિગમ એટલે માર્ગ પ્રત્યે કાંઈ પ્રાપ્ત કર્યું નહિ, વાણી ખાલીને તારી સેવા (શુદ્ધચેતનાએ) મને શીખવી.' આ ભાવમાં જાણે સુમતિ ચેતનજીને ઉદ્દેશીને ખેલતી હૈાય તેવા ભાવ મતાન્યા છે; પણ તે ભાવ ઉપર લખ્યું છે તેવા આત્માને ઉચ્ચતર સ્થિતિમાં અતાવનારો નથી તેથી પ્રથમ અર્થે લખ્યા છે તે વિશેષ ચેાગ્ય જણાય છે. તાત્પર્ય આ ગાથાનું એ છે કે ચેતનજી પાતે જો સેવનની રીતિ વાણી દ્વારા વ્યક્ત કરે તે તેને પ્રથમ તે વિચાર કરવા પડે અને તેમ કરતાં ચેતના સુમતિ અને માયામમતાનું સ્વરૂપ સમજી જાય. આવા અનેક ઉદ્દેશે. મનમાં રાખી ચેતના ચેતનજી પાસે સેવનની વિધિ વાણી દ્વારા વ્યક્ત કરવા વિનતિ કરે છે. ચેતનાના આશય પતિ સાથે રસરંગ જમાવવાના છે અને તેથી તે હજી પણ આગળ તેજ લયમાં આલે છે मैरे तो तुं राजी चहीए, औरके बोल में लाख सहुरी; आनंदघन प्रभु वेंगें मिलो* प्यारे, नाहि तो गंग तरंग बहुंरी. तेरी० ३ * મિલાને સ્થાનકે અને મતેમા મિટ્યા પાઠ છે તેના અર્થ પ્રસિદ્ધ છે, તેના ભાષપર વિવેચન કર્યું છે તે જી Page #666 -------------------------------------------------------------------------- ________________ ૪૭૭ ચુમાળીભમ્.] ચેતનાના પ્રતીતિજનક પ્રતિઉદ્દગાર. મારે તે તું પ્રસન્ન રહે એટલું જઈએ છીએ, બીજાનાં લાખે વચને હું સહન કરીશ. વહાલા આનંદઘન નાથ! જલદી મળે, નહિ, તે પછી હું ગંગાના પ્રવાહમાં તણાઈ જઈશ.” ભાવ–શુદ્ધ પતિવ્રતા સ્ત્રીની ભાવના ગમે તે ચગ્ય પ્રકારે પતિને પ્રસન્ન કરવાની હોય છે, તેને પછી લાકે વરઘેલી કહે કે તેની અન્ય પ્રકારે મશ્કરી કરે તેની તે દરકાર કરતી નથી, તેની સખીઓ તેને હસે તેને તે ગણકારતી નથી, બીજા માણસે તેની ગમે તેવા શબ્દોમાં વાત કરે તે વાતની તેના મનમાં ચેટ રહેતી નથી, તેનુ સાધ્ય તે હરકોઈ પ્રકારે પતિને પ્રસન્ન કરવાનું હોય છે. બીજા કોઈ તેને લાખ બેલે સંભળાવે તેની તેને દરદાર હતી નથી અને તે સર્વને સહન કરી જાય છે. વેદપુરાણઆગમપ્રસિદ્ધ પતિને મેળવીને શુદ્ધચેતનાની પણ એવી જ દશા. થાય છે. તે સ્પષ્ટ રીતે પતિ સાંભળે તેમ કહે છે કે બીજા સર્વ ગ્ર તમારા સંબંધમાં ગમે તે પ્રકારે વાત કરે, માયામમતા તમારી વિરૂદ્ધ ગમે તેટલું બેલે અને માયામમતાના સંબધી ગોત્રજને તમારા સંબંધમાં ગમે તેવા શબ્દમાં મશ્કરી કરે તેની મારે દરકાર નથી. મારે તે એક જ વાત છે કે ગમે તે પ્રકારે તમને પ્રસન્ન કરવા અને તમે સર્વદા મારા ઉપર પ્રસન્ન રહે તેવા ઉપાયે જવા. વ્યવહારમાં પતિપ્રાણ સતી પતિને રાજી રાખવા અનેક પ્રયત્ન કરે છે અને પતિપ્રેમમાં આસક્ત હેઈને લોકોની વાતની દરકાર કરતી નથી, તેમ હું પણ તમારા સિવાય અન્ય માટે વિચાર કરતી નથી, તમને પ્રસન્ન રાખવા નિરંતર વિચાર કર્યા કરું છું અને તે સંબધમાં લેકે મારે માટે વાત કરે તેની હું દરકાર કરતી નથી. સુમતિવત ચેતનની આવી દશા હોય છે. તેને પિતાની શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરવામાં એટલી તલ્લીનતા હોય છે કે તેને લેકના ઉપરટીઆ વ્યવહારની જરા પણ વિચાર રહેતી નથી. કહેવાની મતલબ એમ નથી કે વ્યવહાર વિરૂદ્ધ તે કોઈ પણ કાર્ય કરે છે, પરંતુ વાત એમ છે કે સામાન્ય રીતે કઈ પણ કાર્ય કરતી વખતે ૩ મૈત્રમારે રાજી પ્રસન્ન. ચહીએ જોઈએ ઔરકે બીજાના. બેલ વચન સહરી=સહન કરીશ વેર્ગે=જલદી ખ્યાવિહાલા ગંગતરગગંગાના પ્રવાહમાં વરી તણાઈ જઈશ Page #667 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ આનદધનજીનાં પદો [પદ લોકે તે સંબંધમાં શું બોલશે, પોતાની કીર્તિને તેથી કેટલી અસર થશે, પિતાની સ્થિતિને તેથી ચગ્યાચાગ્ય શું જણાશે-એ સંબધી વિચારણું પ્રાકૃત મનુષ્યને વિશેષ હોય છે. તેના કાર્યની રેખા અકિત કરનાર છૂળ વ્યવહારનુ સાધ્ય બિંદુ હોય છે. જ્યારે શુદ્ધ ચેતનના કાર્યને મુકરર કરનાર સાધ્ય ચેતનનું શુદ્ધ રવરૂપ પ્રાપ્ત કરવાનું, પ્રગટ કરવાનું, વિકવર કરવાનું રહે છે. એને અંગે કોઈ વખત વ્યવહારના માણસે તેના વર્તનને કે આચરણને પ્રાકૃત દષ્ટિબિંદુથી સ્વીકારી ના શકે, સમજી ન શકે, તાળી ન શકે એવું બની આવે છે અને તેને પ્રસગે કઈ કઈ વાર તેની અગ્ય રીતે હાંસી કરવાને પણ તેઓ ચૂકતા નથી. આ પ્રમાણે હકીકત હોવા છતાં શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળો સાધ્ય છવાન ચેતન પિતાનું વર્તન લોકરૂચિ અનુસાર કરતું નથી પણ સાધ્યપ્રાપ્તિમાં પિતે કેટલો આગળ વધી શકે છે એ દષ્ટિ રાખીને જ પોતાની કર્તવ્યરેખા અંકિત કરે છે. કોઈ કઈ વખત તે વ્યવહારૂ માણસે તેને બહુ હસે છે, ઉડાવે છે, બનાવે છે, પણ તે અંતઃકરણપૂર્વક સમજે છે કે મારી વાત કરનારા અને મને બનાવનારા બિચારા હજુ તદ્દન સ્થળ ભૂમિકા ઉપર છે અને શુદ્ધ બોધથી કમનશીબ રહેલા હોવાથી જ્ઞાનચક્ષુથી વિકળ છે, વરસ્તુત. અંધ છે. આવા કારણથી જ શ્રીમદ્યશવિજયજી મહારાજે સમાધિશતકમાં લખ્યું છે કે – જગ જાણે ઉન્મત્ત ઓ, ઔ જાણે જગ અંધ જ્ઞાનીકે જગમેં રહે, શું નહિ કે સંબંધ. જગતના લેકે સાધ્ય ટણિયુક્ત જ્ઞાનીના વર્તનને ગાંડા માણસના વર્તન જેવું ગણે છે. તેને ત્યાગ કરતે જોઈને, ધ્યાન કરતે જોઈને, મનને નિરાધ કરતે જઈને તેઓ મનમાં હસે છે, તેના ફાટાંતુટી કપડાં જઈને તેની મશ્કરી કરે છે, તેને વ્યવહારમાં નકામાં કાયોમાં ભાગ ન લેતે જોઈને તેને મૂઢ કહે છે અને તેના દરેક કાર્યની વાસ્તવિક કિમત સમજવાની પોતાની અશક્તિને લીધે અને પિતાની જેવા બીજા ઘણા માણસે તે અભિપ્રાયમાં પિતાને મળતા થતા જઈને પિતાનું ડહાપણ સુમતિવત જીવને ઉન્મત્ત ઠરાવવામાં વાપરે છે. એ પ્રસગે સામાન્ય જનસમુદાયના ચાલુ પ્રવાહથી ઊંચે આવેલા રણાની Page #668 -------------------------------------------------------------------------- ________________ ગુમાળીશમુ) ચેતનાના પ્રતીતિજનક પ્રતિઉદ્દગાર. ૪૭૯ વિચારે છે કે પિતાના સંબંધમાં વિચાર કરનારા આ બિચારા અંધ છે, જ્ઞાનચક્ષુથી રહિત છે અને વાસ્તવિક સમજણ વગરના છે. આથી વધારે સ્પષ્ટ શબ્દોમાં ખાલીએ તે ખરી રીતે આવા મનુષ્યના સંબધમાં બીજા પ્રાણુઓ શું બોલે છે તે જાણવાની કે તે સંબંધી ગવેષણા કરવાની સુજ્ઞ તરવરૂચિરંત જીવને ચિતા જ હોતી નથી. તેનું સાધ્ય તે પિતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાનું અને તે માટે ચાગ્ય સાધને એકઠાં કરવાનું જ રહે છે. તે બની શકે તેટલું ચગ્ય દિશામાં શુદ્ધચેતના પ્રગટ કરવા મથે છે અને તેમાં જેટલે દરજજે પિતાને ફતેહ મળે તેટલે અંશે તે પિતાને કૃતકૃત્ય માને છે. આવી વસ્તુસ્થિતિ હોવાથી શુદ્ધચેતના કહે છે કે હું મારા નાથ! મારે તે રાજી રહે તેનું કામ છે, બીજા ગમે તેટલા બોલો મારે માટે બાલશે અથવા બોલે છે તે સર્વ સહન કરવા હું તૈયાર છું અને તૈયાર રહીશ. હે મારા નાથ! મને આપને મળવાની એટલી બધી અભિલાષા થઈ છે કે મને તે તમારા સિવાય બીજી વાત ગમતી નથી, પસંદ આવતી નથી, ધ્યાન ખેચનારી થતી નથી હે નાથ! આપ હવે તે આપની પ્રિય પત્નીને જલદી મળો, હવે જે આપ મને મળવામાં ઢીલ કરશે તે મેટી ભૂલ થશે. અત્યારે મારે ને તમારે મળવાની જોગવાઈ મળી ગઈ છે, માયામમતા આપનાથી દૂર ખસી ગઈ છે અથવા ખસી જવાની સ્થિતિમાં આવી ગઈ છે અને આપનાથી જરા ડરી જઈ આપના પર પિતાનું સામ્રાજ્ય સ્થાપન કરી શકતી નથી, તે વખતે આ સુંદર દેહ, ઉત્તમ જાતિ, શરીરસ્વાચ્ય, દેવગુરૂને રોગ વિગેરે અનેક પ્રકારની અનુકૂળતા પ્રાપ્ત થયા છતાં પણ જે આપ મને નહિ મળે તે હું સંસારરૂપ ગંગાના પ્રવાહમાં તણાઈ જઈશ, હું નદીમાં ઝંપાપાત કરીશ અને પછી મારે અને તમારે એગ અક્કસ વખત સુધી લંબાશે. સર્વ પ્રકારની અનુકૂળતા પ્રાપ્ત થયા છતાં પણ શુદ્ધચેતનાને પ્રાપ્ત કરવાને માર્ગ ગ્રહણ કરવામાં ન આવે તે પછી એવી જોગવાઈ સંસારચકમાં ક્યારે ફરીવાર મળશે તે કહી શકાય નહિ. આ હેતુને લઈને શુદ્ધચેતના કહે છે કે આપ મને મળશો નહિ તે સંસારસરિતાના પ્રવાહમાં હું ઝુંપાપાત કરીશ એટલે હું સંસારમાં ઘસડાઈ જઈશ, મત Page #669 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ આનંદઘનજીનાં પદે. [પદ લખ ચેતનજી આવી અનુકૂળ તકને અત્યારે લાભ નહિ લે તે પછી તે સંસારમાં ઘસડાઈ જશે અને પછી પાછો તેને કયારે અવસર આવશે તે કહી શકાય નહિ. ચેતના અને ચેતનને અભેદ છે, તેથી ચેતનાએ ગંગાના પ્રવાહમાં પડવાનું કહેવું તે ચેતનજીને તેમાં તણાવા બરાબર છે. અત્ર જે હકીક્ત બતાવી છે તે બરાબર સમજી શકાય તેવી છે. અનેક પ્રસગે ચેતનજીને કહેવામાં આવ્યું છે કે તેને અત્ર જેવી અનુકૂળ જોગવાઈ મળી છે તેવી ભવચકમાં કે કજ વખત મળે છે, તેને ઉપગ શુદ્ધ દશા પ્રગટ કરવામાં થાય તે તેનું જીવન સફળ થાય છે, નહિ તે તે સામાન્ય વ્યક્તિઓની પેઠે ફેગટ ફેરા જેવું જીવન ગાળી સંસારમાં સરી જાય છે, પડી જાય છે, ડૂબી જાય છે. શુદ્ધચેતના તેની પોતાની સ્ત્રી છે, તેને અનુકૂળ છે અને તેને મળવાને આતુર છે, સુમતિ પ્રાપ્ત કરી તે દ્વારા પિતાનું પ્રસિદ્ધ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરી શુદ્ધચેતના સાથે અનન્ત કાળ સુધી વિલાસ કરવાની વિશુદ્ધ વૃત્તિ અને સામગ્રી પ્રાપ્ત કરવાની આવી તક તેણે કઈ પણ રીતે ફેંકી દેવા જોગ્ય નથી. ટબાકાર આ ગાથા સુમતિના સુખમાં મૂકે છે. તે કહે છે કે અહિ જે કથન છે તે જડસંગી આત્મારામ પ્રત્યે સુમતિએ કહેલું છે. તે ચેતનજીને પિતાને ઉતાવળે મળવાનું કહે છે અને નહિ તે શુદ્ધચેતનાના ઉવળ તરગોમાં મળી જઈ બારમે ગુણસ્થાનકે પતે જશે અને સુમતિ નહિ રહેશે એમ બતાવી સુમતિ કુમતિની મર્યાદા બતાવે છે. બાકારને આશય એજણાય છે કે સુમતિ પતે તે શુદ્ધ છે પણ પતિને વિરહ સહન કરી શકતી નથી તેથી પોતે બારમા ગુણસ્થાનકે ઉર્જવળ આત્મપરિણતિરૂપ શ્વેત તરંગોમાં મળી જવાનું કહે છે અને પછી ત્યાં તેનું વ્યક્તિત્વ નાશ પામશે. તેરમા ગુણસ્થાનકે તે શુદ્ધ કેવલ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે અને સુમતિ કુમતિને લય થાય છે અને શુદ્ધ ચૈતન્ય પ્રગટ થાય છે. આવી રીતે હકીકત કહીને ચેતનજીને પોતાના તરફ આકર્ષણ કરવાને સુમતિને આશય હેય એમટબાકાર જણાવે છે. એ પ્રમાણે અર્થ કરવામાં ભાવ ઠીક આવે છે, પણ સુમતિ આવા પ્રકારની ધમકી ચેતનજીને આપે તે પહેલી અને બીજી ગાથાના ભાવને અનુરૂપ લાગતું નથી. સુજ્ઞ વાંચનારે અને અર્થ ચોગ્ય રીતે વિચારવા. Page #670 -------------------------------------------------------------------------- ________________ પસ્તાળીશમુ.] ઘાટ ઉતારણના યાચના. ૪૮૧ આ આખા પદને આશય ચેતનજીને તેનું શુદ્ધ સ્વરૂપ બતાવી તે પ્રગટ કરવા માટે આગ્રહ કરવાને છે. એમ કરવા જતાં શતનાએ એક વાત બહુ સુંદર કરી છે અને તે એ છે કે ચેતનની વાત સર્વ શાસ્ત્રોએ કરી છે અને ચેતનછ સર્વત્ર પ્રસિદ્ધ છે. આવા સુખસિદ્ધ ચેતનજી પિતાનું પ્રસિદ્ધ સ્વરૂપે પ્રગટ કરવા લલચાય તે માટે તેને બહુ સુંદર શબ્દમાં બોલાવ્યા છે અને તે વાત ખાસ લક્ષ્યમાં રાખવા ચોગ્ય છે. બીજી વાત ચેતનજી પાસે જ તેને સેવન કરવાની રીતિ કહી બતાવવા સૂચવ્યું છે. એને ગતિ આશય વ્યક્તિભેદે શુદ્ધ દશા પ્રગટ કરવાના માર્ગોનું વિવિધપણું બતાવવાનું છે. ક્રિયાથી, ગથી, જ્ઞાનથી અને તેના જુદા જુદા વિભેદથી સેવનની રીતિ પ્રાપ્ત થાય છે. અમુક વ્યક્તિને કઈ રીતિ અનુકૂળ છે તે તેણે રેગ્ય અંકુશ નીચે રહીને શોધી કાઢવાનું છે. આ ઉપરાંત ચેતનજીને પ્રસન્ન રાખવાને જે ભાવ છેલ્લી ગાથામાં બતાવ્યું છે તે પણ બહુ જ વિચારવા યોગ્ય છે. આવી રીતે બેતાલીશમા પદમાં બે અક્ષર મરણ કરવાની જે વાત કહી છે તે ચેતન અને ચેતનાના અરસ્પરસ ઉગારથી સ્પષ્ટ કરવાનું સૂચવન ત્યાર પછીનાં બે પદમાં કર્યું છે. આ છેલ્લાં ત્રણે પદને આશય બરાબર વિચાર, પદ પીસ્તાળીસમું–રાગ ટેડી, ठगोरी भगोरी लगोरी जगोरी. ममता माया आतम ले मति, "अनुभव मेरी और दगोरी. ठगोरी० १ “ઠગારીઓ! ભાગી જાઓઃ (ચેતનાને કહે છે) તમે મને વળગે, જાગ્રત થાઓ. મમતામાયા રૂપ મતિ લઈને આત્મા (હું) તમને વળગ્યો છું, જ્ઞાનદષ્ટિ મારી છે અને તે સિવાય અન્ય દળે છે–પર છે.” • અનુભવ મેરી ઓર દગૌરી’ એ પ્રમાણે પાઠાંતર બે પ્રતમા છે. અર્થમા ફેર પડતો નથી ૧. ઠગારી ઠગારીઓ, કગણએ ભગરી ભાગી જાઓ. લોરી વાગી જાઓ, વળને જરી જાગ્રત થાઓ લે મતિ=મતિ લઈને. મેરી મારી. સિવાય, અન્ય. દોરી-ગે છે, પર છે. ૩૧ Page #671 -------------------------------------------------------------------------- ________________ પદ ૪૮૨ આનંદઘનમાં પદે. ભાવ–આ પદને અર્થ ઘણે વિષમ છે. પ્રથમ મારા ગુરૂ મહારાજે જે પ્રમાણે અર્થ કર્યો છે તે બતાવું છું, પછી આખું પદ પૂરું કરી ટબાકારનો અર્થ વિચારશું. બન્ને અર્થ તદ્દન જૂદાં દષ્ટિબિંદુથી લખાયેલા હોવાથી એક સાથે તે પર વિવેચના થઈ શકે તેમ નથી. અને અર્થ કરવામાં કેટલાક શબ્દ પદમાં અધ્યાહાર હોય એમ ધારી લેવું પડે છે. કર્તાને ખરે આશય સમજ મુશ્કેલ છે. ચેતનજી પોતે ઉપર પ્રમાણે પ્રતીતિજનક ઉદ્ગારે શુદ્ધચેતના પાસે સાંભળી હવે માયામમતાને ઉદેશીને પ્રથમ કહે છે કે તે કેગનારીઓ! તમે હવે મારી પાસેથી ભાગી જાઓ, નાસી જાઓ, દૂર થઈ જાઓ, અને હે ચેતના! તમે હવે જાગ્રત થાઓ અને મને વળગે આ મમતા અને માયાની સોબતમાં પડી તેની બુદ્ધિ લઈને ચેતનજી તેને વળગે છે, પણ મારી પિતાની દષ્ટિ તે અનુભવટપ્રિજ્ઞાનદષ્ટિ જ છે અને તે જ્ઞાનદષ્ટિમાં જે વસ્તુને સમાવેશ થતો નથી તે સર્વ દગે છે, પર છે તે વાત મારા પિતાની નથી, વિશ્વાસ કરવા લાયક નથી. હાલ તે ચેતનછ એટલે કે હું પિતે પારકી બુદ્ધિએ ચા છું પણ તે મારી પિતાની શુદ્ધ દષ્ટિ નથી, તે સર્વ પર છે, વસ્તુગત ધર્મની તાત્વિક દષ્ટિથી અન્ય છે, અવર છે અને ખાસ સુદાને પ્રસંગ આવે ત્યારે મને પિતાને દગો દેનાર છે, મને હેરાન કરનાર છે, મને ફસાવનાર છે* ચેતનજીને જણાયું કે પિતાના સ્વરૂપનું વર્ણન વેદ પુરાણુ કિતાબ આગમનિગમ વિગેરે અનેક સુપ્રસિદ્ધ ગ્રંથમાં કરેલું છે અને પિતાનું વાસ્તવિક સ્વરૂપ વર્તમાન વિભાવદશામાં દેખાય છે તેથી તદ્દન જૂદ છે. * આ પ્રમાણે અર્ધ કરવામાં પ્રથમની પંક્તિના બે શબ્દ માયામમતાને દશેશાને બાલાયલા બતાવ્યા છે અને બીજા બે શબ્દ શુદ્ધચેતનાને દશાને બેલાયલા બતાવ્યા છે, તેમ જ બીજી ૫તિમા ચેતન પાતાને માટે આભા રાબ્દ વાપરે છે અને વાગ્યા છે એટલા અક્ષરે અધ્યાહાર લેવા પડે છે, એટલે અર્થ તાણ ખેચીને કરવા પડે છે, પરંતુ પના આગળ પાછળના ભાવ સાથે તથા ઉપરના પાના ભાવ સાથે આ અર્ષ બહુ અનુરૂપ આવે છે કવિ ત્યા ઉદગાર કાઢે છે હૃદયમાથી ગાન કરે છે ત્યારે કેટલુંક નિરંકુશપણું વાપરે છે તેથી આવી રીતે ચેતન પિતાને માટે આતમ શબ્દ વાપરે અને એ ઉચ્ચાર ન કરે તો તે તેના વિભાવ અને સ્વભાવદશાની રવારવાળી સ્થિતિને યોગ્ય છે એમ ગણી શકાય Page #672 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાળીસમુ.] ઘાટઉતારણ નાવયાચના. ૪૮૩ એ હકીકત જાણ્યા પછી અને વળી પિતાને શુદ્ધચેતના જેવી સુંદર નવયૌવના પતિવ્રતા સ્ત્રી છે એ વાતથી વાકેફગાર થયા પછી તે માયામમતાનું સ્વરૂપ સમજે છે, વિચારે છે અને પછી તે કહે છે કે હે ઠગારી માયામમતા! અત્યાર સુધી હું તમારા તરફ લલચાઈ ગયો હતે, તમને મારી સ્ત્રીઓ સમજતું હતું અને તમારામાં આસક્ત હતો પણ હવે મને માલુમ પડે છે કે એ બાબતમાં હું ઠગા હતે, ફસાયે હતું, છેતરાઈ ગયે હતે; તેવી મને છેતરનારી હે લુચ્ચી સ્ત્રીઓ! તમે હવે મારાથી દૂર જાઓ, મારે છેડા છોડે, મારાથી આવી ચાલી જાએ; અને હે વહાલી શુદ્ધચેતના! તું હવે જાગ્રત થા અને મારી સાથે લાગ. અત્યાર સુધી મેં તને ઉઘાડી રાખી છે, તારી હકીકત સાભળી નથી, તને ઉવેખી મૂકી છે, તે ઠીક થયું નથી, પણ હવે તું જાગ્રત થા અને મને ભેટ, મારી પાસે આવી અને મારી હૃદયવલ્લભા થા. અહા! આ આત્મા (હુ પિતે) અત્યાર સુધી માયામમતાની બુદ્ધિએ ચાલ્યો છે. જ્યારે કોઈ વસ્તુસબંધ કે સ્થિતિની તુલના કરવી હોય ત્યારે તેને મમતાની દૃષ્ટિથી જ જોઈ છે, તેની ગણના વ્યાવહારિક સ્થળ સુખ, સગવડ અને અજ્ઞાનને એને જ કરી છે અને તેથી આત્મા વારંવાર બેટી ગણતરી કરીને છેતરા છે, તેની ગણતરી ઊંધી વળી ગઈ છે, બેટી પડી છે, ખોટે રસ્તે દેરનારી જણાઈ આવી છે. તેણે જે વસ્તુને પિતાની માની હતી તે પારકી જણાઈ છે, પિતાના સંબંધીઓને ચાલ્યા જતા જોયા છે, પિતાનું દ્રવ્ય ઘસડાઈ જતું જોયું છે, પિતાનાં સગાંએને માની લીધેલા વૈરી તરીકે કાર્ય કરતાં જોયાં છે. આ સર્વ ભૂલ ભરેલી ઉલટી ગણતરીનું કારણ એ હતું કે તે સર્વની કિમત માયામમતાના અજ્ઞાનમૂલક ધારણુપર કરી હતી અને જ્યાં ગણતરી કરવાનું ધારણ (Basis) જ ખોટું હોય ત્યાં પછી તેના સરવાળા બાદબાકી ખાટાં જ આવે એમાં નવાઈ જેવું નથી. જેને વસ્તુતઃ સુખ માની સરવાળામાં ગયું હતું તે તે દુઃખરૂપ હોવાથી બાદ કરવું જોઈતું હતું, તેવી જ રીતે ગુણકાર અને ભાગાકાર પણ ઉલટા જ થતા હતા. આવી રીતે માયામમતાપર સુખદુખની ગણના કરીને ચેતનજી (હું પિતે) અત્યાર સુધી છેતરાયેલ છે, પરંતુ હવે મને પણ માલુમ પડે છે કે અનુભવષ્ટિ એ જ મારી દ્રષ્ટિ છે. વસ્તુ Page #673 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ આનંદઘનજીનાં પદે. [પદ સ્વરૂપના યથાસ્થિત જ્ઞાનને, અગાઉ જણાવ્યું છે તેમ, અનુભવ કહેવામાં આવે છે. એ અનુભવષ્ટિ અથવા જ્ઞાનદષ્ટિથી જે ગણનાઓ કરવામાં આવે તે વાસ્તવિક ગણતરી છે, સાચી ગણતરી છે અને તેવી ગણતરીપર જે સુકામ બાંધ્યું હોય તે લાબે વખત ટકે છે તેમ જ ગણતરી કરનારની ગણનાઓને સાચી બનાવે છે, બાકી એ સિવાય બીજી દષ્ટિથી કેઈ પણ ગણતરી કરી લેય, સ્થળ સ્થિતિ પર તુલના કરી હેય તે સર્વ દગાવાળી-અવિશ્વાસ્થ માલુમ પડે છે અને તેવી ગણતરીપર કરેલાં કાર્યો પણ સુખને બદલે પરિણામે દુખ જ આપે છે. આવી ભૂલ ભરેલી ગણતરી પેટી છે એમ હવે મને જણાયું છે તેથી એવી ખોટી ગણતરી કરાવનાર હે માયામમતા! તમે હવે મારાથી દૂર ખસી જાઓ, અહીંથી ભાગી જાઓ અને મારાપર તમારા વક પ્રાગે કદિ પણ અજમાવશે નહિ. જ્યારે જ્યારે ચેતનજી જરા પણ શુદ્ધ દશામાં આવે છે, કાઈ શુદ્ધ અવબોધ થાય તેવું વાંચન શ્રવણ કરે છે, ત્યારે તેના મનમાં આવા શુદ્ધ વિચારે આવે છે અને તે વખતે થયેલી ભૂલપર પશ્ચાતાપ થાય છે, તે સાથે હવે પછી તેમ ન થાય તે ઠીક તેવા વિચારને લઈને આવા ઉગારે નીકળી આવે છે. એવી ક્ષણિક ભાવના લાંબા વખત ટકાવી રાખવા માટે કવિએ એવા પ્રસગે ચેતનથી બાલાયલા ઉદ્ગારે અત્રે નોંધી રાખ્યા છે. એની કિંમત વસ્તુસ્વરૂપના અવધ વખતે ઉચ્ચારાયલા શુદ્ધ ઉગારાના માર્ગદર્શકત્વ તરીકે બહુ મોટી છે, એવી સ્થિતિ અધિકાર અને પ્રસંગ પર આધાર રાખે છે, પરંતુ એવા પ્રસંગે એક સરખી સૌમ્ય સ્થિતિ થતાં વસ્તુદર્શન યથાતથ્થ થાય છે અને તેને કાયમ લાભ મળે તે માટે એવા પ્રસંગે થયેલ રપુરણું હદયપર એક્તિ કરવી ઉચિત છે. ચેતનજીને અહીં એમ વિચાર થાય છે કે જ્ઞાનદ્રષ્ટિ એ મારી દ્રષ્ટિ છે અને બીજે સર્વ દશે છે એ સાધારણ વાત નથી. એવી વિચારણાથી થયેલી બુદ્ધિને બરાબર વિકરવાર કરવાની અને તેવા વિચાર કરવાના પ્રસંગે વધારવાની બહુ આવશ્યકતા છે. નકામી વાત કરવામાં બહુ વખત ઘણીવાર ચાલ્યા જાય છે તેને સદુપયોગ થવા સાથે જે આવા શુદ્ધ વિચારે અને તે પણ ચેતનજીના પોતાના આંતર ઉદ્દઘાટન સાથે Page #674 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાળીસમું.] ઘાટઉતારણે નાવયાચના. ૪૮૫ થાય તે બહુ લાભ થવા સાથે ચેતનજીને થોડા વખતમાં માર્ગ પર લાવી મૂકનાર થાય છે. સુમુક્ષુ જીવે આ દૃષ્ટિથી વિચાર કરવાની-આત્મનિરીક્ષણ કરવાની બહુ જરૂરી છે. ઘણુ ખરી બાબતમાં આ જીવ વિચાર કરતા જ નથી અને કરે છે તો તેની ચોગ્ય તુલના કર્તા નથી, ઉપર ઉપરના વિચારનું ચગ્ય ફળ બેસતું નથી. શુદ્ધ સ્થિતિના ખપી જીવે તેથી રોગ્ય માર્ગદર્શક આશ્રય તળે વાસ્તવિક માર્ગને સૂચવનાર, આત્મદષ્ટિ જાગ્રત કરનાર અને સ્વવિષયને અવલંબી રહેનાર શુભ આત્મવિચારણુ કરવી અને તે વખતે સ્વને ઓળખવા માટે પરભાવનું સ્વરૂપ પણ તેટલા પૂરતું વિચારવું અને વિચારી ચગ્ય નિર્ણય કરે. ચેતનજી હજુ આ પ્રસંગે વિચાર કરી કેવા કેવા ઉદ્દગાર કાઢે છે તે આગળની ગાથામાં જોવામાં આવશે. એને હેતુ ચેતનજીને વતુરવરૂપને શુદ્ધ અવધ કરાવવાનું છે. એ આશય બરાબર સમજવાથી આ અંટપટા પદને નિષ્કર્ષ બહુ સારી રીતે નીકળી આવે છે. આવી વિચારણ કરવાથી ઘણુ વખત જે હકીક્તને ખુલાસો શ્રવણુ વાંચનથી થતા નથી તે સહજમાં થઈ જાય છે અને તે વખતે મનમાં શાંતિ વ્યાપી જાય છે. જ્ઞાનદષ્ટિ સિવાયની વસ્તુ અથવા સબંધસ્થિતિ દગ દેનારી છે એ હકીક્ત પણ ચેતનજીને વિચારણને અંગે જ કુરે છે. भ्रात न मात न तात न गात न,* जात न वात न लागत गोरी; मेरे सब दिन दरसन फरसन, तान सुधारसपान पगोरी. ठगोरी०२ “(તે દષ્ટિ સિવાય મારે કઈ) ભાઈ નથી, મા નથી, બાપ નથી, સગા નથી, નાતીલા નથી અને તેઓની વાત મને સારી લાગતી * છાપેલી બુકમા પ્રથમની બે પંક્તિ આ પ્રમાણે છે “બ્રાત ના તાત ન માત ના નાત ન, ગાત ન વાત ન લાગત ગોરી એમાં શાની જ ફરે છે, અર્થમાં ફેરફાર જણાતો નથી. જાત એટલે કે અર્થ પણ થઇ શકે છે. ૨ ભ્રાતભાઈ માત=માતા, મા. તાતત્રપિતા ગાત=સગેત્રીય, સગા અથવા શરીર જાતસણાતીય, એક જ્ઞાતિવાળા લાગત=લાગે છે. ગરી-સુહાવણું, સારી,ચાખી, ઉજળી. મે મારે. કરસન =રીન ફરસનપર્શન, વેદના પૂજા. તાન લય સુધારસપાનઅમૃતપાન પગે પાકુ ખરેખર Page #675 -------------------------------------------------------------------------- ________________ આનંદધનનાં પદો. નથી. મારે તે સર્વ દિવસ તેનું જ દર્શન, પૂજન, તાન અને પાકું અમૃતપાન છે.” ભાવ-વળી ચેતનછ સવિશેષપણે કહે છે કે હું માયામમતા! તમારા પરિચયથી અત્યાર સુધી હું માબાપ સ્ત્રી પુત્ર સગા સંબંધીએમાં આસક્ત થઈ રહ્યો હતે, તેઓનાં દુઃખે દુખી થતું હતું, તેઓના હર્ષપ્રસંગોમાં ભાગ લઈ રાજી થતું હતું, પણ હવે અનુભવષ્ટિ જાગ્રત થઈ છે, અને તે સ્વાણિ છે અમે જણાયા પછી અન્યત્ર વિહાર કરવામાં મને મૂર્ખતા જઈ છે, અને તેથી જણાય છે કે અત્યાર સુધી જેમની સાથે સંબધ કર્યો તે માબાપ ભાઈ સગાં તથા નાતીલાઓ મારાં પોતાનાં નથી, માટે તેઓ સાથે સબંધ ચિરસ્થાયી નથી, નિત્ય તે છેજ નહિ અને હવાને સંભવ પણ નથી અને તેથી મારાં ખરેખરાં માબાપ વિગેરે અનુભવ જ છે. મા એટલે દુખમાંથી રક્ષણ કરે તે માતા. એ અર્થે વિચારીએ તે વાસ્તવિક દુખથી બચાવનાર માતા તે જ્ઞાનબ્રિજ છે, કારણ કે ખરું દુખસુખ શું છે તેનું ભાન પણ તે જ કરાવે છે. આવી રીતે સર્વ શબ્દો માટે સમજવું. આથી વ્યાવહારિક ભાઈ બહેન, માતપિતા, સગાં સંબધીઓ વિગેરે સંબધી વાત પણ મને સારી લાગતી નથી, ગમતી નથી, પસંદ આવતી નથી. તેઓની વાતમાં મને સ્વાર્થના છે વધતે અશ. સ્પષ્ટ દેખાઈ આવે છે અને તે બતાવનાર જ્ઞાનચક્ષુ છે. સ્થળ ચક્ષુથી. જે હું સમજે નહોતે, જે હકીકત મારી કલ્પનામાં પણ આવી નહતી, જે હકીક્ત મેં સ્વમમાં પણ દીઠી નહતી, તે વિવેકપૂર્વક પ્રાપ્ત થયેલ જ્ઞાનચક્ષુથી જણાઈ આવી છે અને તેનાથી મને હવે સાંસારિક સંબંધની અસ્થિરતા અને વસ્તુગત વાસ્તવ સ્થિતિને બેધ. થયે છે. આને લઈને ઉપર જણાવ્યું તેમ મને વ્યવહારૂ માતાપિતા વિગેરેના સંબંધમાં અને તેમણે કરેલી વાતમાં કાંઈ ઉજવળતા દેખાતી નથી, કાંઈ ઈષ્ટતા જણાતી નથી, કાંઇ વિશેષતા મળી આવતી નથી અથવા તે વાત ચાખી અથવા નિર્મળ હોય એમ પણ મને જણાતું નથી. વસ્તુસ્થિતિ સમજ્યા વગર ઉપર ઉપરથી જે વાત થાય, વરતુગત ધર્મોની અવાંતર સ્થિતિના હાર્દમાં ઉતર્યા વગર તેઓનું રવરૂપ વિચારવામાં કે ચિતરવામાં આવે અને તેમને વાસ્તવિક Page #676 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાળીસમું,] ઘાટ ઉતારણ નાવયાચના. ૪૮૭ ભાવ હદયપર પુરે નહિ ત્યાં તેનું સ્પષ્ટ સ્વરૂપ સમજાતું નથી અને તેથી એવી રીતે કરેલી વાત ચાખી હોવાની શકયતા બહુ ઓછી રહે છે અહીં ગાત શબ્દને અર્થ સત્રીય કર્યો છે તે સંબધને અનુરૂપ છે. માબાપ વિગેરે નજીકનાં સગાં પછી ગોત્રીય સગાં આવે છે તેથી પ્રક્રમ બરાબર જળવાય છે. ગત શબ્દને બીજો અર્થ શરીર પણ થાય છે. માબાપ ભાઈ વિગેરેપરને મેહ જેટલે હેરાન કરે છે તેટલે જ શરીરપર મોહ ત્રાસ આપે છે, તેથી તે અર્થ પણ ઘટે છે, પરંતુ તે (શરીર) કાંઈ વાત કરતું નથી અને ગોત્રી વાત કરે છે તેથી સંબંધ જોતાં પ્રથમ અર્થ વિશેષ ઘટતે આવે છે. જાત’ શબ્દને અર્થ સજ્ઞાતીય કરે છે તે પણ સંબંધને અનુરૂપ છે. શેત્રીય પછી જ્ઞાતિના માણસે આવે છે. તે શબ્દને બીજો અર્થ પુત્ર પણ થાય છે અને તે અહીં બરાબર બંધબેસતે પણ આવે છે. અહીં કહેવાને ભાવાર્થ એ છે કે મને સગા સંબંધીઓ જે વાત કહે છે તે કોઈ પણ રીતે ઈષ્ટ લાગતી નથી અને હવે તે મને એમ જણાય છે કે મારાં વાસ્તવિક માતપિતા આ અનુભવના આવિર્ભાવે જ છે. જ્ઞાનદિને અંગે અહીં આઠ દષ્ટિપર વિવેચન પ્રાસંગિક ગણાય. તેમાં થી દષ્ટિથી બરાબર જ્ઞાનદષ્ટિ જાગ્રત થાય છે અને તે દ્રષ્ટિથી આગળ પ્રગતિ કરનાર ચેતનજીનું અહીં વિવેચન છે. એ આઠ દૃષ્ટિને ખાસ વિષય અહીં બહુ લાંબે થઈ પડે તેથી અત્ર લખ્યો નથી, અન્ય પ્રસંગે તેપર વિવેચન કરવામાં આવશે (જુઓ રોગના વિષ પર વિવેચન, પરંતુ એટલું તે અત્રે જણાવવું ચોગ્ય છે કે આઠ દષ્ટિપર “ગટષ્ટિ સમુચ્ચય” નામને શ્રીમાન હરિભદ્ર સૂરિને ગ્રંથ અને તેપરથી ઉપાધ્યાયજી શ્રીમદ્યશવિજ્યજીની કરેલી આઠ સઝાયો ખાસ મનન કરીને સમજવા ચેપગ્ય છે. એથી દીપ્રા દષ્ટિથી સમ્યગ બંધ થાય છે અને ત્યારથી ચેતનજીની પરિણતિની નિર્મળતા વિશેષ થતી જાય છે. એ દૃષ્ટિવાન ચેતનને પછી માતાપિતા સગા સંબંધીઓ જે વાત કરે તે ઈષ્ટ લાગતી નથી, કારણ કે તેઓની વાતેનું મડાણ રઘુળ-પાદુગલિક દશાપર હોય છે. આ આઠે દષ્ટિનું વરૂપ બરાબર મનન કરીને સમજવા યોગ્ય છે. એને ગટણિ કહેવામાં આવે છે. સમ્યગ બધ થયા પછીની દ્રષ્ટિને સમુચ જ્ઞાનદષ્ટિ કહેવામાં આવે Page #677 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ આનંદઘનજીનાં પદો. [પદ છે. ઉક્ત ગ્રંથમાંથી એનું સ્વરૂપ સદગુરૂ પાસે વિચારવું. અને આ ગ્રંથમાં વિવેચન કર્યું છે તે લક્ષ્યમાં લેવું. એ જ્ઞાનદષ્ટિ જ મારે તે દેખવાની વસ્તુ છે, પૂજવાની વસ્તુ છે, પાન કરવાની વસ્તુ છે, લય પામવાની વસ્તુ છે. એક વખત અનુ ભવટાષ્ઠિ જાગ્રત થાય એટલે આ ચેતન વિસાવદશામાંથી પાછા હઠી જાય છે. પછી એને સંગ્રહસ્થાન કે રાજમહેલે જોવા લાયક જણાતાં નથી, લક્ષમીને તે પૂજા કરવા લાયક ગણુતે નથી, સડા લેમન માં આદિ પદાર્થને પાન કરવા ચગ્ય ધારતું નથી અને મોહક પદાથોમાં લય લગાડવી ઉચિત સમજ નથી; તેમજ તેને માતપિતાપર પ્રેમ રહેતું નથી, સ્ત્રીપુત્રપર મહ રહેતો નથી, ભાઈ સાથે વાર્થ રહે. નથી, સગાંના સ્નેહની જરૂર રહેતી નથી, ચાવત્ પિતાના શરીરની પણ તેને દરકાર રહેતી નથી. એથી પણ વધારે સ્પષ્ટ રીતે કહીએ તે તેઓની વાતે સાભળવી તે તેના કાનને પસંદ પણ આવતી નથી. તેથી તે અનુભવને કહે છે કે હવે તે માટે દરરોજ તારૂં દર્શન થાય, તારૂ પૂજન થાય, તારું પાન થાય અને તારામાં લય પમાય એ જ મારી ઈચ્છા છે. આંતરરાષ્ટિજાગૃતિ થતાં ચેતનજીની આવી સુંદર દશા થાય છે, તેને પછી વ્યવહારનાં કાર્ય ઉપર, વ્યાવહારિક સંબંધ ઉપર અને સાંસા&િ વિષયો ઉપર વિરાગ આવી જાય છે અને તે તેમાથી બહાર નીકળી જવા વિચાર કરે છે, ભાવના કરે છે, નિર્ણય કરે છે. અહીં દર્શન ચક્ષને વિષય છે, તાન કર્ણને વિષય છે, પરશન સ્પશબિયને વિષય છે અને પાન રસેંદ્રિયનો વિષય છે. એ રીતે અર્થ વિચારતાં નાસિકાને વિષય સ્પષ્ટ થતું નથી, પગ શબ્દનો એ કાઈ અર્થ થતે હવે જઈએ પણ તે સ્પષ્ટ થતું નથી. કહેવાને ભાવ એ છે કે મારે હવે સર્વ ઈદ્રિયસુખની પથમિ તારામાં છે, મારે દેખવું, જેવું, ખાવું, સાંભળવું એ સર્વ તારામય છે, મને હવે એમાં જ આનંદ આવવાને છે, બીજી કોઈ વાત મને રૂચે તેમ નથી અને મારી ઈદ્રિયની પ્રવૃત્તિ અત્યાર સુધી જે પૈગલિક પદથોંમાં હતી તે દૂર કરીને હવે હું તેને સદુપયોગ કરવા ઉદ્યત થયે છું અને તેમ કરવા માટે તેઓની દિશા અત્યાર સુધી વિભાવ તરફ હતી તે ફેરવીને હવે સ્વભાવ તરફ વાળી લેવાને મેં નિર્ણય કર્યો છે. Page #678 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાળીશ.] ઘાટઉતારણ નાવાયાચના. ૪૮૯ પગેરીને અર્થ. પાકું ખરેખરૂં એમ કયો છે તે અનુમાનપરથી સંબંધાનુસાર કરેલ છે. શુદ્ધાવબોધ થાય ત્યારે ચેતનજીની આવી જ દશા થાય છે. તેને તે વખતે સંબંધનું અસ્થિરપણું અને વિષયોનું વિરસપણે સ્પષ્ટ સમજાય છે અને તે પ્રસંગે તેને નિશ્ચય થાય છે કે હવે પોતાની સર્વ શક્તિને ઉપગ અનુભવદષ્ટિને વધારે વિકવર કરવામાં કરવે, કારણ કે પાકું દરશન ફરસન લય અને પાન એ જ છે એમ તેને સમજણપૂર્વક વ્યક્ત થાય છે. આવી શુદ્ધ દશા ચેતનજીની કઈ કઈવાર થઈ આવે છે તેવા પ્રસંગને બને તેટલો લાભ લે ચોગ્ય છે. આખા મનુષ્યજીવનમાં એકાદ વખત પણ જો એ પ્રસગ બની આવે અને તે વખતે પોતાની ચેગ્યતા સમજી ચોગ્ય અંકુશ તળે રેગ્ય નિશ્ચય થઈ જાય તે તેને લાભ બહુ મળે છે અને તે પ્રસંગે જે સ્થિતિ એક વિજળીના ઝબકારાના આકારમાં થઈ આવી હોય છે તેનો લાભ વારંવાર-ચિરકાળ અને યાવતું અનત કાળ સુધી મળે છે. આવા પ્રસંગ જીંદગીમાં જ્યારે મળી આવે ત્યારે તેને પૂર્ણ લાભ લેવા સાથે તે પ્રસંગે ચગ્ય નિર્ણય કરી લેવા અને તે નિર્ણય ગામે તે ભેગે ન ફેરવવાને દઢ નિશ્ચય કરી રાખવાથી સાધ્યનું સામીપ્ય થવા સાથે જીવનસાફલ્ય થાય છે. प्राननाथ विछुरेकी वेदन, पार न पावू अथाग थगोरी आनंदघन प्रभु दरसन ओघट, घाट उतारन नाव मगोरी. ठगोरी० ३ * આ શબ્દ દ્વારકા સ્પશી આવ્યા એમા પણ વપરાય છે એને અર્થ કારકાની ભેટ કરી આવ્યા, યાત્રા કરી આવ્યા એમ થાય છે એટલે ચેતનની યાત્રાને વિષય હવે અનુભવદુષ્ટિ થઈ છે, તેથી આ અર્થઘટના યુક્ત જણાય છે. It અથાગને બદલે “નયા શબ્દ એક પ્રતમાં છે. અર્થ સમજાતા નથી. અશુદ્ધ હશે એમ અનુમાન થાય છે. ૩ પ્રાણનાથ પ્રાણુના રક્ષણ કરનાર વિરેકી વિરહની વેદન=પીડા.પા . પાવું પામુ. અથાગ નો થાળ-પાર-છેડો ન આવે તેવું શાસ્થળ. દરસન=ઝાખી વટ અવટ, વિષમ પટ–રસ્તે. ઘા—સંસારસમુદ્રને આરે. ઉતારનતારવાને માટે નાવ=વહાણુ મારી માગુ છુ, યાચના કર છુ. Page #679 -------------------------------------------------------------------------- ________________ ૪૦ [પદ આનદધનજીનાં પદો. પ્રાણુનાથના વિરહની વેદના છેડે ન આવે એવી હોવાથી તેને પાર પામી શકતું નથી. આનંદઘન પ્રભુનાં દર્શનરૂપ વિષમ માર્ગ છે, (તેરૂપ) સસારસમુદ્રને ઘાટ ઉતારવા માટે હુંનાવડીની માગણયાચના કરું છું.” ભાવ-ઉપર કહી તે અનુભવષ્ટિ મારા પ્રાણની રક્ષા કરનારી છે, અને શાશ્વત જીવન આપનારી છે. એના વિરહને માર્ગ પાર ન પામી શકાય તે છે, એ સ્થળ એવું છે કે જેમ ઊંડા જળનો તાગ મેળવા મુશ્કેલ પડે તેમ તેને છેપ્રાપ્ત કરવો મુશ્કેલ પડે તેમ છે મતલબ એ વિરહકાળ જ્યારે પૂરે થશે તે કહી શકાય તેમ નથી. બહુ ઊંડાણવાળા સમુદ્રમાં પણ કેટલું છે અને જમીન કેટલી નીચી આવી છે તે જાણવા માટે બહુ પ્રયાસ કરવો પડે છે અને તેમાં કોઈ વસ્તુ પડી ગઈ હોય તે તે લઈ આવવામાં અથાગ મહેનત પડે છે. એવી રીતે આ વિરહવેદનાને માર્ગ અથાગ છે. એક તે મારે પિતાને માર્ગ અવળે છે અને વિરહકાળ બહુ લાંબા વખતથી ચાલ્યા કરે છે, આથી એ વિરહયાળ અથાગ જણાય છે. મારા પ્રાણુ તે હું પિતે જ છે, તેને જાગ્રત દશામાં લાવવાની સ્થિતિને મને વિરહ થયો છે અને તેની આ સર્વ પીડા છે. પીડા કેઈ બહારની નથી પણ અનુભવષ્ટિ જે મારી પિતાની વરતુતઃ છે તેને જ વિરહ થયે છે અને તે અપાર જણાય છે, કારણ કે લાંબા કાળથી તેને ઉંઘાડી દીધેલ છે. ચેતનજી પિતે આ પદ બોલે છે એમ શરૂ કરેલ હોવાથી આ પ્રમાણે અર્થ ઘટે છે. સમતા જે આ પંક્તિ બોલતી હોય અથવા શુદ્ધચેતના બોલતી હોય તે તેને અને ચેતનાને ઘણા વખતથી વિરહ થયે છે તેની વેદના જેનું અથાગ સ્થળ છે તેને પાર આવતા નથી એ અર્થ ઘટે છે. એ વેદના એટલી લાંબા વખતની-અનાદિ કાળની છે કે તેને વિચાર કરતા મારે પત્તો ખાતે નથી અથવા ચેતનજી કહે છે કે તે વિરહવેદનાસ્થળ અથાગ જેને–પાર ન આવે તેવું છે. અથવા તે વિરહસ્થળનો પાર લેતાં હું તે થાક્યો છું ઘણું મહેનત કરી પણ તેને પત્ત જ ખાતે નથી. આનંદઘન પ્રભુનાં દર્શન કરવા–તેની ઝાંખી કરવી તે અનુભવ છે અને તે દર્શન એ જ અવધટ છે-વિષમ માર્ગ છે. તે માર્ગ પ્રાપ્ત Page #680 -------------------------------------------------------------------------- ________________ પીરતાળીશ.]. ઘાટ ઉતારણ નાવયાચના. ૪૯૧ કર બહુ મુશ્કેલ જણાય છે. ઘટ એટલે રસ્તેઘાટ. અવઘટ એટલે વિષમ માર્ગ, મુશ્કેલ રહે. અનાદિ કાળથી ચેતનજી એવા માગે ચઢી ગયા છે કે એને સીધે રસ્તે સુજતું નથી. એ માયામમતાના ટિલ માગમાં પડી સંસારમાં રખડ્યા કરે છે અને તેથી તેને અનુભવના માગ અટપટા લાગે છે. મેહથી એની પ્રવૃત્તિ એવી વિપરીત થઈ ગઈ છે, એની દણિ એટલી ચપળ થઈ ગઈ છે કે એ વિશુદ્ધ માર્ગને અટપટા માર્ગ સમજે છે અને સરળ માર્ગને અવઘટ સમજે છે. ચેતનજી પિતાની મહાવૃત રિથતિમાં આનદઘન પ્રભુનાં દર્શનને પણ કેવી રીતે પ્રાપ્ત કરવાં તે સમજી શક્તા નથી. હવે ચેતનજી સમજવા લાગ્યા છે કે પિતે અત્યાર સુધી સંગ કરવાની બાબતમાં છેતરાયે હતે. તે ઉપરાંત હવે તે વિશેષ સમજ છે કે આ સંસારસમુકને ઘાટ ઉતારવા માટે તેને વહાણની જરૂર છે. એવા વહાણની ગરજ સારે અથવા તદ્રુપ જે આત્મિક વહાણહાય તેતે અનુભવ છે. તેથી આનંદઘન પ્રભુનાં દર્શન કરવા માટે અને સંસારસમુદ્રને ઘાટ ઉતરી પેલે પાર રહેલ મોક્ષસ્થાન પ્રાપ્ત કરવા માટે તે અનુભવનોકાની માગણી કરે છે. તે પ્રભુને વિજ્ઞપ્તિ કરે છે કે હું મારા નાથ! હું અત્યાર સુધી બહુ ઠગા છું, બહુ છેતરાયો છું, બહુ ફસાયે છું મને હવે મારા સગાંસંબંધીના સ્નેહમાં વાસ્તવિકતા નથી એમ જણાયું છે અને તે બધાં કારણથી હવે મારું સંસાર ઉપરથી મન ઉદ્વિગ્ન થયું છે, પરંતુ આપનાં દર્શન કરવાના માર્ગને મને પરિચય ન હોવાથી એ માર્ગ મને બહુ વિષમ લાગે છે તેથી આપનું દર્શન થાય અને આ સમુદ્રને પાર પમાય એવું અનુભવ જહાજ મને ગમે તેમ કરી મેળવી આપ. મારી દુઃખી સ્થિતિ સામે નજર કરી, મારા પૂર્વ કાળના દેવેની ક્ષમા કરી, મારા ઉપર કૃપા કરે, મારે હાથ ઝાલે અને મને એવું વહાણ આપોકે, તેમાં બેસી મારું માધ્યસ્થાન પ્રાપ્ત કરું, આપનાં દર્શન કરું અને આપ જે થઈ જાઉં. - હવે ટબામાં જે અર્થ લખે છે તે વિચારીએ. એને કેટલોક ભાવ વિચારવા લાયક છે, પરંતુ અર્થ તાણું ખેંચીને આ હેય એમ કઈ કઈ થાનપર લાગે છે. *પ્રથમ ગાથાને અર્થ કરતાં T + અહીં અર્થ નીચે પ્રમાણે છે બેરી=જગતમાં માયામમતા ચેતનની મતિ લઈને અનુભવ અને મારી સાથે દગે કરે છે આ શબ્દાર્થ છે. Page #681 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ આનંદઘનજીનાં પદા. [પદ પ્રાણનાથના વિરહની વેદના છેડે ન આવે એવી હોવાથી તેને પાર પામી શક્તા નથી. આનંદઘન પ્રભુના દર્શનરૂપ વિષમ માર્ગ છે, (તેરૂ૫) સસારસમૃતને ઘાટ ઉતરવા માટે હુંનાવડીની માગણીયાચના કરું છું ભાવ-ઉપર કહી તે અનુભવષ્ટિ મારા પ્રાણની રક્ષા કરનારી છે, મને શાશ્વત જીવન આપનારી છે. એના વિરહને માર્ગ પાર ન પામી શકાય તે છે, એ સ્થળ એવું છે કે જેમ ઊંડા જળને તાગ મેળવો મુશ્કેલ પડે તેમ તેને છેડે પ્રાપ્ત કરવું મુશ્કેલ પડે તેમ છે. મતલબ એ વિરહકાળ ક્યારે પૂરા થશે તે કહી શકાય તેમ નથી. બહુ ઊંડાણવાળા સમુદ્રમાં પાણું કેટલું છે અને જમીન કેટલી નીચી આવી છે તે જાણવા માટે બહુ પ્રયાસ કર પડે છે અને તેમા કોઈ વસ્તુ પડી ગઈ હોય તે તે લઈ આવવામાં અથાગ મહેનત પડે છે. એવી રીતે આ વિરહવેદનાને માર્ગ અથાગ છે. એક તે મારે પિતાને માર્ગ અવળે છે અને વિરહકાળ બહુ લાંબા વખતથી ચાલ્યા કરે છે, આથી એ વિરહયાળ અથાગ જણાય છે. મારા પ્રાણ તે હું પિતે જ છે, તેને જાગ્રત દશામાં લાવવાની સ્થિતિને મને વિરહ થયે છે અને તેની આ સર્વ પીડા છે. પીડા કેઈ બહારની નથી પણ અનુભવટણિ જે મારી પિતાની વરતુતઃ છે તેને જ વિરહ થયો છે અને તે અપાર જણાય છે, કારણ કે લાંબા કાળથી તેને ઉંઘાડી દીધેલ છે. ચેતનજી પતે આ પદ લે છે એમ શરૂ કરેલ હોવાથી આ પ્રમાણે અર્થ ઘટે છે. સમતા જે આ પંક્તિ બોલતી હોય અથવા શુદ્ધચેતના બોલતી હોય તે તેને અને ચેતનજીને ઘણા વખતથી વિરહ થયે છે તેની વેદના જેનું અથાગ સ્થળ છે તેને પાર આવતે નથી એ અર્થ ઘટે છે. એ વેદના એટલી લાંબા વખતની અનાદિ કાળની છે કે તેને વિચાર કરતાં મારે પત્તા ખાતે નથી. અથવા ચેતનજી કહે છે કે તે વિરહ વેદનાસ્થળ અથાગ જેને–પાર ન આવે તેવું છે. અથવા તે વિરહસ્થળને પાર લેતાં હું તે થાક્યો છું ઘણુ મહેનત કરી પણ તેને પત્ત જ ખાતે નથી. આનદઘન પ્રભુનાં દર્શન કરવા–તેની ઝાંખી કરવી તે અનુભવ છે અને તે દર્શન એ જ અવઘટ છે-વિષમ માર્ગ છે. તે માર્ગ પ્રાપ્ત Page #682 -------------------------------------------------------------------------- ________________ પીરતાળીશત્રુ, 1 પાટઉતારણુ નાવયાચના. ૪૯૧ કરવા ખહુ મુશ્કેલ જણાય છે. ઘટ એટલે રસ્તા-ઘાટ. અવઘટ એટલે વિષમ માર્ગ, મુશ્કેલ રસ્તા. અનાદિ કાળથી ચેતનજી એવા માર્ગે ચઢી ગયા છે કે એને સીધે રસ્તા સુજતે નથી. એ માયામમતાના કુટિલ માર્ગોમાં પડી સંસારમાં રખડ્યા કરે છે અને તેથી તેને અનુભવના માર્ગો અટપટા લાગે છે. માહથી એની પ્રવૃત્તિ એવી વિપ રીત થઈ ગઈ છે, એની દૃષ્ટિ એટલી ચપળ થઈ ગઈ છે કે એ વિશુદ્ધ માર્ગને અટપટા માર્ગ સમજે છે અને સરળ માર્ગને અવઘટ સમજે છે. ચેતનજી પાતાની માહાવ્રત સ્થિતિમાં આનઃઘન પ્રભુનાં દર્શનને પણ કેવી રીતે પ્રાપ્ત કરવાં તે સમજી શકતા નથી. હવે ચૈતનજી સમજવા લાગ્યા છે કે પેાતે અત્યાર સુધી સંગ કરવાની ખામતમાં છેતરાયેા હતેા. તે ઉપરાંત હવે તે વિશેષ સમજ્યું છે કે આ સસારસમુના ઘાટ ઉતરવા માટે તેને વહાણની જરૂર છે. એવા વહાણુની ગરજ સારે અથવા તકૂપ જે આત્મિક વહાણુ હાય તો તે અનુભવ છે. તેથી આનન્દઘન પ્રભુનાં દર્શન કરવા માટે અને સસારસમુદ્રને ઘાટ ઉતરી પેલે પાર રહેલ માક્ષસ્થાન પ્રાપ્ત કરવા માટે તે અનુભવનોકાની માગણી કરે છે. તે પ્રભુને વિજ્ઞપ્તિ કરે છે કે હું મારા નાથ! હું અત્યાર સુધી મહુ ગાયા છું. બહુ છેતરાયા છુ, બહુ ફસાયે છું; મને હવે મારા સગાંસબંધીના સ્નેહમાં વાસ્તવિકતા નથી એમ જણાયું છે અને તે બધાં કારણુથી હવે મારૂં સસાર ઉપરથી મન ઉદ્વિગ્ન થયું છે, પરંતુ આપનાં દર્શન કરવાના માર્ગના મને પરિચય ન હેાવાથી એ માર્ગ મને બહુ વિષમ લાગે છે તેથી આપનું દર્શન થાય અને આ સમુદ્રના પાર પમાય એવું અનુભવ જહાજ મને ગમે તેમ કરી મેળવી આપે. મારી દુઃખી સ્થિતિ સામે નજર કરી, મારા પૂર્વે કાળના ઢાપાની ક્ષમા કરી, મારા ઉપર કૃપા કરા, મારા હાથ ઝાલા અને મને એવું વહાણ આપી કે, તેમાં બેસી મારૂં સાધ્યસ્થાન પ્રાપ્ત કરૂં, આપનાં દર્શન કરૂં અને આપ જેવા થઈ જાઉ. હવે ટખામાં જે અર્થે લખ્યું છે તે વિચારીએ. એને કેટલાક ભાવ વિચારવા લાયક છે, પરંતુ અર્થ તાણી ખેંચીને આણ્યા હાય એમ કાઈ કાઇ સ્થાનપર લાગે છે. પ્રથમ ગાથાના અર્થ કરતાં • અહી અર્થે નીચે પ્રમાણે છે, જનેરી=જગતમા લઈને અનુભવ અને મારી સાથે દગા કરે છે. આ શબ્દાર્થ છે. માયામમતા ચૈતનની મતિ Page #683 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ આનંદઘનજીનાં પદો. [પદ ટકાકાર કહે છે કે આ વચન શુદ્ધચેતનાનું જૈન દર્શન પર છે. જગામાં આત્માની પાછળ લાગેલા એવા માયામમતારૂપ કરો! તમે જતા રહે, ભાગી જાઓ. માયામમતાની મતિ લઈને આત્મા મારી અને અનુભવની સાથે દો કરે છે, માટે હે માયામમતા! તમે ભાગી જાઓ. શુદ્ધ દર્શન વિના ચેતનજી સાથે મારે મેળાપ કરાવે એવું જગતમાં કેઈ નથી. જ્યારે જ્યારે ચેતનજી મને મળવા વાછે છે ત્યારે ત્યારે માયા અને મમતા ચેતનજીને એવા સપડાવે છે, ફોસલાવે છે અને એની બુદ્ધિને પિતાને કબજે કરી લે છે કે એની સાથે દગો કરીને ચેતનજીને મને મળવા દેતા નથી અને અનુભવને પણ મળવા દેતા નથી. આવા કારણથી હું માયામમતાથી કંટાળી ગઈ છું અને તેને મારાથી દૂર થવા કહું છું તેમાં હે શુદ્ધ દર્શન! તું મને મદદ કર. આ પ્રમાણે વાત કરી અને ખાસ કરીને પિતાની અને અનુભવની સાથે માયામમતા દગે કરનાર છે એ વાત બતાવીને શુદ્ધચેતના માયામમતાને દૂર થવા કહે છે. ચેતના જાણે છે કે તેના પતિ હવે જાગ્યા છે અને અત્યાર સુધી જે અજ્ઞાનદશામાં હતા, તેને દૂર મૂકી આગળ વધ્યા છે. ચેતના એટલું પણ સમજે છે કે અત્યાર સુધી ચેતનજી માયામમતાની બુદ્ધિએ–શીખવણુએ ચાલી પિતાની સાથે અને અનુભવની સાથે દગો કરતા હતા અથવા માયામમતા ચેતનઇને દગે કરવાનું શીખવતી હતી તે હવે પિતાનું સામ્રાજ્ય ચલાવી શકે તેમ નથી. આથી શુદ્ધ આગમને જૈન દર્શનને ઉદેશીને ચેતના કહે છે કે હે માયામમતા! તમે હવે ભાગી જાઓ અને મારા અને મારા પતિને મેળાપ હવે થવા દે. અહીં કહવાને ભાવાર્થ એ છે કે જ્યારે ચેતનછ વસ્તુગત ધર્મો એાળખશે, સ્વપરનું ચગ્ય વિવેચન કરશે, પરભાવરમણતા દૂર કરશે અને પોતાની જાતને બરાબર ઓળખશે ત્યારે તેનું સ્વરૂપે પ્રગટ થશે. તેમ કરવા માટે મેહદશાને ત્યાગ કર અને યથારવરૂપ વતનો બાધ સ્થિર કરે એ ખાસ જરૂરી બાબત છે. * જિનાગમને ઉકેશીને આ શબ્દ ચેતના બોલે છે એ શબ્દ અધ્યાહાર ગયા છે અને કારીની સાથે રિને અર્થ ચિપદરૂપે ન કરતાં જગતમાં એ કર્યો છે એ વિગેરે અર્થો ઍચાને આણવા પડ્યા છે, છતાં દબાકારનો અર્થ મનન કરીને સમનવા વાગ્યા છે દર શબ્દ ત્રીજી ગાથામાંથી અહીં આવ્યા હોય એમ જણાય છે. વિ કે. Page #684 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાળીસમું.] ઘાટઉતારણ નાવયાચના. ૪૯૩ બીજી ગાથાને અર્થ કરતાં ટબાકાર કહે છે કે મારે બીજની શી વાત કરવી? પણ મારા ભાઈ શુદ્ધ ચેતનધર્મ પણ ભરને ગયા જાણું મને બારમે ગુણસ્થાનકે મૂકી તેરમે ગુણસ્થાનકે ચાલ્યા ગયે, મારા પિતા શુદ્ધ ચેતનત્વ પણ તેરમે ગુણસ્થાનકે ચાલ્યા ગયા અને શુદ્ધ ચેતનતા મારી માતા પણ તેરમે ચાલી ગઈ. અરે! બીજું તે શું પણ અમારે પેટને પુત્ર કેવળજ્ઞાન તે પણ તેરમે ગુણસ્થાનકે ચાલ્યા ગ અને ગેરવર્ણવાળી હું તેને લાગતું પણ નથી, મત્તે પણ નથી. આવી રીતે સર્વ મારાથી વેગળા થઈ ગયા છે. મારે તે સર્વ દિવસ હું શુદ્ધ દર્શન! તારું રમણ છે અને તેના તાનમાં હું રગાણું છું, ગરકાવ થઈ ગઈ છે. આ પ્રમાણે અર્થ કરવામાં શુદ્ધચેતનાના મુખમાં જૈન દર્શન સાથે વાત કરવામાં સુંદર ભાવ મૂકો છે. તે બેલે છે–હે શુદ્ધ દર્શન! મારે હવે માયામમતાને શ ષ દે? મારા નાથ ચેતનજી હવે જાગ્રત થયા છે તેથી તેઓનું હવે કાંઈ ચાલવાનું નથી પણ હવે તે શુદ્ધ ચેતનધર્મ મારા ભાઈ શુદ્ધ ચેતનત્વ મારા પિતા અને શુદ્ધ ચેતનતા મારી મા એ સર્વ મને મૂકીને તેરમે ગુણસ્થાનકે ચાલ્યાં ગયાં છે, મારે પુત્ર કેવળજ્ઞાન પણે ત્યાં ચાલ્યા ગયે છે. તે પતિની સાથે ગયા છે એમ ટબાકાર લખે છે એમાં જરા વિસંવાદ આવે છે. પતિને હજુ ચેતના સાથે પણ મેળાપ થ નથી, ત્યાં ચેતનજી સાથે શુદ્ધ ધમાં જઈ શકે નહિ, પરંતુ તેઓની ચેતનથી જુદી કલ્પના કરી શક્તિગત ધમાં તરીકે તેઓની ન્યારી વ્યવસ્થા કરી તેઓનું અને ચેતનાનું વૈવિધ્ય બતાવતાં જાણે તે ધમાં હજી આગળ પ્રાપ્ત થવાના છે તે ઉપર ઉઝેક્ષા અહીં કરવામાં આવી હોય એમ જણાય છે.) આ પ્રમાણે મારે કોઈને આધાર ન હોવાથી હે જીન દર્શન! હવે હું તે તારા ઉપર જ મારું જીવન ગાળું છું, મારે આખો દિવસ અને રાત તારામાં રમણતા છે, તારામાં તાન લાગી ગયું છે અને તારા અમૃત * આ અર્થ કરવામા ગોરી એટલે ગારા શરીરવાળી એમ અર્થ કર્યો છે. પગી એટલે રંગાણી. બાકી બીજા અર્થ લગભગ ઉપર અર્થ કર્યો છે તેને મળતા છે પણ આશય બહુ સુંદર રીતે ફેરવી નાખ્યા છે. # અનત છે તે સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે તે અપેક્ષા અહીં સંભવે છે. ૫. આનંદસાગરજી. Page #685 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આનંદઘનજીનાં પહેા. પદ પાનથી તૃપ્ત થાઉં છું. અહા! વિશુદ્ધ દર્શન! હવે મારે તારા જ આધાર છે અને મારા ચેતનજી જે હવે જરા જાગૃત થયા છે તેમના અને મારા મેળાપ કરાવી આપનાર જો કોઈ પણ વ્યક્તિ હાય તા તે મારા જાણવા પ્રમાણે તું જ છે, તારા ઉપર જ હવે મેં ધારણા કરી છે અને તાા તેંત્ર્યને પરિણામે મારૂં કાર્ય સફળ થશે, પતિને મેળાપ થશે અને મારી નિરંતરની પીડા દૂર થશે. મને હવે મારાં ભાઈ માખાપુ કે પુત્રની વાત પણ સારી લાગતી નથી, તે તે તેમે ગુણસ્થાનકે જઈને બેઠાં છે, મને તે મારા પતિને મળવાની ખરે ખરી ઉત્કંઠા છે અને તે હું દર્શન! તું કરાવી આપ અને મારા પતિને માયામમતાની પ્રપંચી જાળમાંથી છેડવ. વસ્તુસ્વરૂપનું યથાસ્થિત જ્ઞાન આપી દ્વિવ્ય ચક્ષુથી પ્રત્યક્ષ દેખાતા ભાવે વિશુદ્ધ અનુમાનથી મારા પતિને ચેગ્ય રીતે બતાવીને તું તેને મારે મંદિરે લઇ આવ. તે જરા જાગ્રત તા થઈ ગયા છે તેથી અત્યારના વખત ખરાખર અનુકૂળ જણાય છે. ત્રીજી ગાથાને અર્થ કરતાં ટખાકાર કહે છે કે—આત્મારામ તેરમે ગુણસ્થાનકે ગયા તેના વિયેાગના પાર પામી ન શકું, કાણુ કે ત્યાં મારાથી પહોંચી શકાતું નથી અને તેનું સ્થળ પણ પામી ન શકું. આનંદધન પ્રભુનું દર્શન-શુદ્ધ જૈન દર્શન પતિમેળાપને માટે વિષમ ઘાટ ઉતારવાને માટે સુવિહિત નૌકા છે એટલે પતિ સાથે મેળાપ દેવળજ્ઞાનમાં થવા માટે નૌકા સમાન છે.? મારા પતિના વિરહની વેદનાના પાર હું પામી શકતી નથી, કારણ કેતે અથાગ છે તેથી હે પ્રભુ! પતિદર્શનરૂપ ઘાટ ઉતરવાને વાસ્તે નૌકાની માગણી કરૂં છું. પતિવિરહની વેદનાના જેને અનુભવ થાય તેજ જાણી શકે. આવી સખ્ત વેદનાના ઉપાય કરવા માટે પતિવિરહરૂપ વિષમ નદીના લાંખો પટ ઉતરવાને માટે આપની પાસે આજ્ઞારૂપ નૌકાની માગણી * અહીં ય આનંદસાગરજી જણાવે છે કે પેાતાનાં માતપિતા તરીકે કેવળજ્ઞાનના ઉલ્લેખ કરા ફ્લોરા બતાવે છે. જૈન દર્શન શ્રુતજ્ઞાનને અંગે છે અને કેવળજ્ઞાન તેનું ફળ છે. આ હકીકત ધ્યાનમાં રાખવાથી ટમકારના આશય સમારો. ૬ અહીં ચૅતનજી તેરમે સ્થાનકે ગયાની વાત કરી છે તે ઉપરના ખાના ના અર્થ સાથે બરાબર બેસતી આવતી નથી. વિવેચન ઝુ ૪ આ અર્થ કરવામાં આઘટ એટલે નદીને પટ એવા અમૈં કર્યો છે. સી એટલે માર્ગ અથવા મણ છું અને અર્થ બેસતા આવે છે Page #686 -------------------------------------------------------------------------- ________________ ૪૯૫ પીસ્તાળીશમુ] ધાટઉતારણ નાવયાચના. કરું છું અથવા નૌકામાર્ગનું દર્શન કરાવવા આપને વિજ્ઞપ્તિ કરું છું, આપની પાસે યાચના કરું છું, આપની પાસે માગણી કરું છું. આ અર્થ કરવામાં પતિ તેરમે ગુણસ્થાનકે ગયાની વાત કરી છે તેને ભાવ ભવિષ્યત્ સ્થિતિ અંગે હોય એમ ધારી શકાય અથવા તે ફલેશ બતાવે છે. એમને મળવાનો માર્ગ શુદ્ધ દર્શનરૂપ ભાવનકા આપવાની ચેતના આનન્દઘન પ્રભુને વિજ્ઞપ્તિ કરે છે. આ આખા પદમાં મુખ્ય વાત શુદ્ધચેતનાને પ્રાપ્ત કરવાની અને માયામમતાને ત્યાગ કરવાની કરી છે. માયામમતાની પ્રપંચી રીતભાત અને શુદ્ધચેતનાના સરળ માર્ગો અને તે પ્રાપ્ત કરવાની ચેતનજીની શોધક વૃત્તિ ચેતનજીની એગમાર્ગમાં પ્રગતિ બતાવે છે. માયામમતાની બુદ્ધિ તજી દઈ તેણે હવે અનુભવની મતિએ ચાલવા વિચાર કર્યો છે અને તે પ્રસંગે શુદ્ધ ચેતનત્વને વિરહકાળ દૂર કરવા પ્રબળ ઈચ્છા બતાવી છે, તે દશા લાંબા વખત સુધી રહે તે બહુ લાભ થાય એને માટે ચેતનજીને મેહરાજા સાથે મોટી લડાઈ લડવી પડે છે તેનું સ્વરૂપ હવે પછીના પદમાં બતાવવામાં આવશે અત્રે જે વાત કરી છે તેને ભાવ બતાવવામાં વિષમ અર્થને અંગે કેટલીક અર્થચર્ચા કરવી પડી છે, પરંતુ ગમે તે અર્થ કરતાં એક ભાવ સ્પષ્ટ રીતે નીકળી આવે છે અને તે માયામમતાનું વિરસપણું અને ચેતનત્વનું વિશુદ્ધપણું બતાવે છે. એ ભાવ સ્પષ્ટ રીતે ગ્રાહ્યમાં લઈ ચેતનજીને પ્રાપ્ય ધર્મો પ્રાપ્ત કરવા અત્ર સૂચના છે અને વિભાવને ત્યાગ કરવા આગ્રહ છે. ભાવનૌકાની જે વાત પ્રથમ પદમાં કરી છે તેને ભાવ આ પદમાં વિશેષ સ્પષ્ટ થાય છે. એ ભાવ સમજી તેવી નૌકા પ્રાપ્ત કરવા દઢ પ્રયાસ કરવાથી મહાદુખમય વિભાવદશાને અંત આવશે. તેથી ઘાટઉતારણુ નાવની યાચના ઉચિત રીતે ઉચિત શબ્દોમાં ઉચિત સ્થાનકે થઈ છે તે બરાબર લક્ષ્યમાં રાખવું અને લક્ષમાં રાખીને તે મેળવવા દઢ ભાવના કરવી અને તેને માટે એગ્ય સાધનો એકઠાં કરવા. AAAANA Page #687 -------------------------------------------------------------------------- ________________ ૪૬ આનંદઘનજીના પદે. [ પદ પદ છેતાળીસમું-રાગ કેડી. चेतन चतुर चोगान लरीरी. चेतन० 'जीत लै मोहरायको लसकर, ििमसकर छांड अनादि घरीरी. चेतन० १ ચતુર ચેતન! ખુલ્લા મેદાનમાં લડીને અનાદિ કાળથી ધારણ કરેલી શ્યામતા અથવા બહાનાં કાઢવાની ટેવ છોડી દઈને મહારાજાના લશ્કરને જીતી લે, અથવા ચતુર ચેતન ચગાનમાં લડે છે અને ઉપર કહ્યું તેવી રીતે મેહરાજના લકરને હઠાવે છે.” ભાવ-ઉપરના પદમાં જણાવ્યું તેમ અનુભવદષ્ટિ ચેતનજીની પિતાની છે અને માયામમતાની મહદષ્ટિ દો કરનારી છે તેથી વિષમ વાહિનીને વિશાળ પટ ઉતારવા માટે ભાવનૌકાની ચેતનળ યાચના કરે છે. હવે ચેતનજીને સંસારમાં ફસાવનાર અને અંધ કરી દેનાર મહારાજા છે એની અને ચેતનજીની વચ્ચે જબરકત લડાઈ થાય છે. જ્યારે મહારાજાને માલુમ પડે છે કે સદાગમની સેબતમાં પડી જઈને ચેતનજી તે મહિને તજી દઈને નિવૃત્તિ નગરીમાં જવાને પ્રયાસ કરે છે અને તે નગરીમાં તે પિતાથી જઈપણ શકાય તેવું નથી, ત્યારે ચેતનજીને છેતરવા માટે પિતાના અનુયાયીએને મોકલે છે તેનાથી ચેતનજી ફેસલાતા નથી, ત્યારે તેની સામે લડાઈ કરવા સૈન્ય એકલે છે. મોહરાજના પ્રબળ સૈન્ય સાથે ચેતનજીનું મહા તુમુલ યુદ્ધ થાય છે તેનું વર્ણન ઉપમિતિ ભવપ્રપંચા કથામાં બહુ વિસ્તારથી ચોથા પ્રરતાવમાં બતાવ્યું છે. તેમાં વિષયાભિલાષ મંત્રી, પાંચ ઇન્દ્રિયો, કષાય, નોકષા વિગેરે બહ આગળ પડતે ભાગ લે * જીતી લે એવે પાઠ બે પ્રતિમા છે. 1 મસકરી એ પાઠ એક મતમા છે અને એક પ્રતમાં સાકર પાઠ છે, એ પાઠનો અર્થ મરી એટલે ઠેકડી એમ કરીએ તો ગંભીરતાને અભાવ એ અર્થ થઈ ૧ ચેતન ચેતના ચતુર ચાલાક, ચાગાન=ખુલ્લા મેદાનમા લીરીલડીને, લડે છે છત ઉ=જીતી લે મિસકર કયામતા, બહાના કાઢવા તે. આ બને અર્થ ના છે અને બને અર્થ ઘટી શકે છે. છોડી દઈને. અનાદિ ધરી રી-અનાદિ કાળથી ધારણ કરી છે તે, અનાદિ કાળથી રાખેલી Page #688 -------------------------------------------------------------------------- ________________ છેંતાળીશમુ.] ચેતનછ અને મેહરાયના યુદ્ધનું આહ્વાન ૪૯૭ છે. એ ચુદ્ધ વાંચવા લાયક છે. અહીં ચેતનજીને ઉદ્દેશીને કહે છે કે હે ચતુર ચેતનજી! તમે ચગાનમાં આવે, ખુલ્લા મેદાનમાં આવીને મહારાજા સાથે યુદ્ધ કરે. ગઢની અંદર રહીને લડવું એ તે કાયરનું કામ છે. જેને પૂરતી હિંમત ન હોય અથવા જેની પાસે બહાદુરીથી લડી શકે તેવું લશ્કર પૂરતું ન હોય તે બાયલા બની ગઢની અંદરથી લડે છે અને માત્ર પોતાને બચાવ જ કરે છે. જયારે પિતાના બળ ઉપર પાકે ભરેસે હય ત્યારે તે ચોગાનમાં આવી લડવું એ રજપૂતનું કામ છે. બહાદુર રજપૂતે મરણુંઆ થઈને લડતા ત્યારે ગઢને આશ્રય લેતા નહિ. હે ચેતનજી! તારી લડાઈ છે તે બહાદુરની લડાઈ છે, કાયરની લડાઈ નથી, બાયલાની લડાઈ નથી, નામર્દની લડાઈ નથી. તું એકલે છે તે પણ તારામાં એટલી શક્તિ છે કે તું અનેક સુભટેને મારી હઠાવે અને તારી સામે મોટું લશ્કર હોય તેને દાદાણુ કરી નાખે. રજપૂતના ઈતિહાસમાં વાંચીએ છીએ કે સ્થૂળ લડાઈમાં જ્યારે સમરસિંહ અને પ્રતાપસિંહ ઉતર્યા હતા ત્યારે બન્ને હાથમાં બે તરવાર લઈ સામા લશ્કરના હજારે માણસને સંહાર કરી નાંખે હતે, એવી લડાઈ તે નકામી છે એ આગળ ઉપર તને આ જ પદમાં જણાશે. પણ આ આત્મિક લડાઈ તે બહુ ઉપયોગી અને શુભ પરિણામ નિપજાવનારી છે. તે અનેક સુભટને એકલે મારી હઠાવી. શકે તેવી તારામાં શક્તિ છે, માટે તું મેદાનમાં આવીને મેહરાયના કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, રતિ, અરતિ, વેદ આદિ અનેક સુભટે છે તે સર્વને મારી હઠાવીને જીતનિશાન ચઢાવ અને અત્યારે લશ્કર તૈયાર નથી, શરીર સારું નથી વિગેરે બહાનાં કાઢવાની ટેવ તને અનાદિ, કાળથી પડી ગઈ છે તે છેડી દઈને મેદાનમાં આવ. હજુ તને તારા પિતાના બળમાં ભારે નથી તે તારી ભૂલ છે. તારામાં એટલી અચિંત્ય શક્તિ છે કે મહારાજના આખા લશ્કરને તું ઉડાવી દે અને તારે વિજયડંકા વગાડી શકે. આખા જંગલમાં એક સિંહ હોય છે તેને * ઉપમિતિ ભવપ્રપંચ ગ્રંથને સંક્ષેપ છપાઈ ગયેલ છે. મેટા ગ્રથનું ભાષાંતર વિવેચન કર્તા તરથી ડા વખતમાં બહાર પડશે. તેમાં આ મહરાજના યુદ્ધને જે ભાગ ચોથા પ્રસ્તાવમાં બતાવ્યા છે તે ખાસ વાંચવા લાયક છે. It જુઓ આ પદની ત્રીજી ગાથાપરનું વિવેચન. Page #689 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ આનંદઘનજીનાં પદે. [પદ કદિ એમ લાગતું નથી કે આટલાં બધાં જંગલવાસી પ્રાણીઓને તે એક કેમ પહોચી શકો? કે તેને ચારે બાજુથી એ બધાં પ્રાણીઓ ઘેરી લેશે ત્યારે તે કેમ છૂટી શકશે? તેને તે મનમાં ખાતરી હોય છે કે તેની એક ગર્જના આગળ લાખ પ્રાણુઓ જંગલમાં હશે તે સર્વ ઝાંખાં થઈ જશે અને ઊભી પૂછડીએ નાસવા મંડી જશે. તારામાં એથી પણ વધારે શક્તિ છે. તારી એક ગર્જના બરાબર નીકળશે તે મહરાજાનું પ્રબળ સૈન્ય અને તેના કુટિલ શસ્ત્ર સર્વ નકામાં થઈ જશે, માટે તું ખેઠાં બહાનાં કાઢવાં છોડી દે અને મેદાનમાં આવી અનાદિ કાળથી ચેતનજીને એવી ટેવ પડી ગઈ છે કે જ્યારે જ્યારે મહરાજા સાથે લડવાને પ્રસંગ આવે છે ત્યારે ત્યારે તે ગોટા વળે છે. સૂત્રે ભણવા છે તેથી વિહાર થતા નથી, સાધુ માંદા છે તેથી રોકાઈ રહેવું પડે છે, પ્રતિક્રમણ કરવા ઈચછા રહ્યા કરે છે પણ તેમાં ચિત કરતું નથી, ખરચ કર છે પણ આગળ ઉપર કરશું, હાલ નહિ, અભ્યાસ કરે છે પણ હાલ જરા દુકાનનું કામ વધારે છે, વ્યાખ્યાનશ્રવણ પૂજા આદિ કરવાં છે પણ હાલ વખત મળતા નથીઆવાં આવાં ચિત્રવિચિત્ર મનાકલ્પિત ન્હાનાં કાઢી-મિષ કરીને ધર્મ કાર્ય કરવાના પ્રસંગો છોડી દે છે અને તેથી મેહરાય સાથે લડવાને પ્રાપ્ત થયેલ અવસર ગુમાવી નાખે છે. આ તેને પ્રસાદ છે, એમાં વાસ્તવિક આળસ (પ્રમાદ) સિવાય બીજું કાંઈ નથી. પિતાની ચગ્ય વસ્તુની કિમત ન જાણુવી અને મનમાં ગોટા વાળ્યા કરવાથી કઈ રીતે બચાવ થઈ શક્તા નથી. હે ચેતનજી! આ તારી વ્હાનાં કાઢવાની ટેવ છે તે છેડી દઈને મેદાનમાં આવી અને મહરાજના લશ્કરને મારીને હટાવી દે. એ દેખીતું માટે લાગતું લકર તારા અવ્યાહત વીર્ય પાસે દમ વગરનું છે, શક્તિ વગરનું છે, નામ માત્ર છે. ટબાકાર બે બાબતમાં બહુ સારે ખુલાસે કરે છે. ચોગાનમાં આવીને અહીં ચેતનઇને લડવાનું કહે છે તે ચગાન ગુણસ્થાનકરૂપ સમજવું. આ ઉભેક્ષા સુંદર છે. ચેતનજીની જેમ જેમ ઉલ્કાતિ થતી જાય છે તેમ તેમ તે ગુણસ્થાનકમાં વધતે જાય છે. એવા ચૌદ ગુણસ્થાનક છે એ ગુણસ્થાનકના મેદાનમાં આવીને ચેતનજીને લડવા. Page #690 -------------------------------------------------------------------------- ________________ તાળી.] ચેનન અને મિલરાયના યુદ્ધનું આહ્વાન ૪૯ માટે ભલામણ કરી છે. જેમ જેમ મહારાજા સાથે ચેતન લડત જાય છે તેમ તેમ ગુણરધાનકરપ કિલ્લાઓ તે પ્રાપ્ત કરતો જાય છે અને છેવટે લીબુમડ ગુણસ્થાનકે પહોંચવા આવે છે ત્યારે મહારાજાને સર્વથા પરાજય થાય છે. મિસકરનો અર્થ ટબાકાર શ્યામતા-કાળાશ કરે છે. અનાદિ કાળથી ધાર કરેલી શ્યામતા-કર્મમળરૂપતને લાગેલી છે તેને દૂર કરીને હે ચેતનજી! તું હરાજાને મારી હઠાવ. આ પ્રમાણે દબાકારના કહેવા પ્રમાણે અર્થ થાય છે. અથવા શ્યામતા અજ્ઞાનરૂપ છે એમ પણ કહી શકાય. આવી અજ્ઞાનતા દૂર કરી અથવા સમુચ્ચયે કમળ દૂર કરી પિતાની સ્થિતિ સમજી કેટલીક ઉવળતા પ્રગટ કરી અને બાકીની વિશુદ્ધતા પ્રગટ કરવાને નિર્ણય કરી ગુરાનરૂપ મેદાનમાં આવી ચેતનજી મહારાજા સાથે તુમુળ યુદ્ધ કરે એવી અગ્ર ભલામણ કરી છે. ચેતનછ જ્યારે મિથ્યાત્વ ગુણરધાનપર હાથ છે ત્યારે તે બધા અજ્ઞાનથી આચ્છાદિત હેય છે, પરંતુ જેમ જેમ તે સ્થાનથી આગળ વધતા જાય છે, મહરાયના કેટલાક બટને હઠાવી નવાં નવાં સ્થાને પ્રાપ્ત કરે છે, તેમ તેમ તેની કથામતા દૂર થતી જાય છે અને અજ્ઞાન ઘટતું જાય છે. આવી રીને છેવટે તે મોહરાયને હઠાવી શ્યામતા તદ્દન અલ્પ કરી અજ્ઞાન દૂર કરી સર્વત્ર સર્વદશી થઈ રાજધાનીમાં પ્રવેશ કરે છે. તેની પ્રગતિ કેવી રીતે થાય છે તે બહુ સંપથી પણ મુદ્દાસર રીતે નીચેની ગાથામાં બતાવે છે. મિસકરના ઉપરક્ત અને અર્થે યોગ્ય છે. એ સિવાય એને માટે મશકરી એ પાઠ એક મતમાં છે. એટલે અનાદિ કાળથી તારે ગંભીરતા છોડી દઈને બેટી લડાઈ કરવાની-ઢોંગ કરવાની ટેવ પડી છે તે છોડી દે. તારા રૂપને ચગ્ય ગંભીરતા તું ધારણ કર અને બાળ ચાલ-છોકરવાદી પાર્ગ છેડી દે. તારે જે દુશમન સાથે લડવાનું છે તે અનેક સાધનસંપન્ન છે. તેની સાથે લડવામાં મશ્કરી ચાલે નહિ. તારે તાગ નામને ચગ્ય મેટાઈ-ગંભીરતા રાખવી જોઈએ. તું એ લડાઈને છેકરાનો ખેલ સમાજને અનાદિ કાળથી ચાલે છે તેમાં તારી ભૂલ છે. હવે જરા તારા નામને ચગ્ય મેટાઈ તું ધારણ કર, આ અર્થ પણ સારે ભાવ બતાવે છે. Page #691 -------------------------------------------------------------------------- ________________ પહક આનદધનજીનાં પદે , [.પદ ફરીથી એ શબ્દના લડે છે અથવા લડીને એ બન્ને અર્થ થાય છે અને તે બનેથી એક સરખો ભાવ આવે છે. આ પ્રમાણે લડાઈ કરવાની ભલામણ કરીને હવે તે કેવી રીતે કરવી અને તેનું પરિણામ શું આવશે તે બતાવે છે. नांगी काढल ताड ले दुशमन, लागे काची दोइ घरीरी; अचल अबाधित केवल मनसुफ, पावे शिव दरगाह भरीरी. चेतन० २ તરવાર અને તીક્ષણ કાહલ વડે દુશમને મારી નાખ, તેમાં કાચી બે ઘડી લાગશે (એમ કરવાથી) તું અચળ અબાધિત કૈવલ્ય મંત્રી અથવા ક7 થઈને સર્વ સુખથી ભરેલી શિવરૂપ દરઘા-કચેરી પ્રાપ્ત કરશે ભાવ-મ્યાન વગરની તરવાર અને તીક્ષણ કાઢલ વડે તું દુકમનેને માર મોક્ષ પામવાની રૂચિરૂપ તરવાર અને સ્વરૂપ પ્રાપ્ત કરવાના પ્રેમરૂપ કાલ વડે તું મોહરાજાને મારી હઠાવ. તારે મનમાં તે વખતે દયા રાખવાની નથી. તે મનમાં એમ વિચારીશ નહિ કે દયામય અહિંસા ધર્મના અનુયાયી હોવા છતાં તારાથી સંહાર કેમ કરાય, કારણું જ કાઢકને બદલે એક પ્રતમા કાતીલ અને એક મા કાટિલ પાક છે કાલે એવા પાઠ છાપેલ બુકમાં છે તે કોઈ પ્રતિમા નથી અર્થ નહિ બેસવાથી એ પાઠ મનથી સુધારી નાખ્યા હશે એમ અનુમાન થાય છે. કાહલ એ એક જાતનું હથિયાર છે જે તે ભાષા ન જાણનારને સમજાય તેમ નથી - 1 કાચને બદલે કાચા પાઠ ભી મા. લખે છે તે કોઈ પ્રતમાં નથી અને ઘરી સાથે લિંગવ્યત્યય કરનારે હોવાથી તે પાઠ અયુક્ત જણાય છે ? મનસુફને બદલે એક પ્રતમાં ગુન સબ એમ પાઠ છે તે અશુદ્ધ છે. બાકીની સર્વ પ્રતામાં ઉ૫ર લખ્યા છે તેજ પાક છે. ૨ નાગી=ારવાર, ખગ. કાઢલ શસ્ત્રવિશેષ (ખંજર જેવું) તાડ =મારી લે, ફટકા લગાવ. કાચી કાંઈક ઓછી, પૂરી નહિ દઈ ધરી અડતાળીસ મિનિટ અચલ=હલચલ વગરને. અબાધિત=આધા પીડા રહિતકેવલકૈવલ્યજ્ઞાનરૂપ મનસુમરી અથવા બીજો અર્થ સર્વ કાર્ય કરતાં એમ થાય છે (ખાકાર). શિવ મોક્ષરૂપદરગાહ કરવા અથવા કચેરી. ભરી=પરિપૂર્ણ સુખથી ભરેલી. Page #692 -------------------------------------------------------------------------- ________________ છેંતાળીસમું.] ચેતન અને મેહરાયના યુદ્ધનું આહ્વાન. ૫૦૧ કે પૂર્વે તીર્થકરાદિકે પણ તેમ જ કર્યું છે અને તારે તેઓને માર્ગ પકડવાને છે. એક ચૈત્યવંદનમાં કહ્યું છે કે તીર્થંકર મહારાજ ગુરુ પાસે ભાણિયા નહિ, પણ સઘળું જાણે, ભાગ વિના પરમેસરા, સુખ સઘળા માણે, રાગ નહિ પણ રીઝ, સવિ ભવિનાં સંત, નહિ પણું ટાળીયા, સવિ ના મર્મ. સેવા કરાવે સૌ ભણે, નામ ધરાવે સાધુ સાધ્ય ધરાવણ કે નહિ, સૂક્ષમ વિરાબાપુ, આ પ્રભુના માર્ગે તારે ચાલવાનું છે તેથી તારે મેહરાજાના સૈન્યને સંહાર કરતાં જરા પણ વિચારવાનું નથી. તારે તે હાથમાં ઉઘાડી તરવાર અને કાઢલ લઈને મેદાનમાં જરા પણ ભય રાખ્યા વગર ઉતરી પડવું. અનેક કમ જે અત્યારે તને વિવિધ પ્રકારે ત્રાસ આપે છે અને પ્રથમ દૃષ્ટિએ સંખ્યા અને સત્તામાં અપ્રતિહત લાગે છે તે સર્વ ઉપર તું એકલો સામ્રાજ્ય મેળવી શકે એટલી તારામાં શક્તિ છે. તારી એવી અચિત્ય શક્તિને તું જાણતું નથી, તને તેની ખબર નથી, તને તેને મહિમા બરાબર સમજાયો નથી. જ્યારે તું મોહરાજાના લશ્કરને સહાર કરવા મંડી જઈ ક્ષપકશ્રેણું માંડીશ ત્યારે સર્વ કર્મોને નાશ કરતાં તેને પૂરી બે ઘડી પણ થવાની નથી, નવમા ગુણસ્થાનકેથી ક્ષપકશ્રેણું માંડી ચેતનજી જ્યારે પ્રગતિ કરે છે ત્યારે અતરમુહૂર્તના કાળમાં તે તેરમે ગુણસ્થાનકે આવી જાય છે અને તે પહેલાં તે મોહનીય કર્મને સર્વથા નાશ કરે છે. આવી રીતે અડતાળીશ મિનિટથી પણ ઓછા કાળમાં તું મેહનીય કર્મોને નાશ કરી શકે તેવી તારામાં તાકાત છે, કર્મના મોટા સમૂહને પ્રદેશદયથી વેદી નિર્જરા કરીને તું તદ્દન હુમન વગરને થઈ જાય એવી તારા પાતામાં શક્તિ છે અને તેમ કરવામાં તને વખત પણ બહુ લાગે તેમ નથી. આવી રીતે સ્વ સ્વરૂપ પામવામાં આડા આવતા દુશમનને મારી હઠાવ અને હત પ્રહત કરી દે. આ પ્રમાણે કરવાથી તને શું લાભ થશે તે હવે બતાવે છે. તે સર્વ વસ્તુના બેધરૂપ કૈવલ્યજ્ઞાનને પ્રાપ્ત કરીશ અને તેની સાથે વળી શિવસ્થાન પ્રાપ્ત કરીશ. એને મહિમા બતાવતાં કેટલાંક ઉપ Page #693 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ આનદધનજીનાં પદે. [૫૬ ચાગી વિશેષ બતાવ્યાં છે તે સમજવા ચોગ્ય છે. આ સંસારમાં મોટામાં મેટી પીડા-ઉપાધિ તારે અહીંથી તહીં અને તહીંથી અહીં ડધામ કરવાની છે જરામાં તું મનુષ્ય થાય છે, વળી તિર્યંચ થાય છે. પાછો વળી દેવ થાય છે, પાછું વળી તિર્યંચાદિને ભવ કરી નારકીમાં જાય છે. આવી રીતે નારકી નિગાદમાં તથા બીજી ગતિઓમાં રખડ્યા કરે છે, એક ભવમાં પણ કરીને કામ બેસતા નથી, તેને બદલે તને એવું સ્થાન પ્રાપ્ત થશે કે તારી આવી રખડપટ્ટી બિલકુલ મટી જશે અને તું અચળ થઈ જઈશ. વળી તને અહીં શારીરિક અને માનસિક અનેક પ્રકારે આધા–પીડા નિરતર થયા કરે છે, પરંતુ વ્યાધિની પીડા, વિયેગની પીડા, મૃત્યુને શોક, ધનનો નાશ વિગેરે વિગેરે અનેક પ્રકારની આધિ વ્યાધિ ને ઉપાધિથી ભરપૂર આ સંસારસ્થાન તજી દઈને તું તદ્દન અબાધિત થઈ જશે. વળી તે એ સ્થિતિમાં કેવલ્યજ્ઞાનરૂપ સર્વ વસ્તુને બોધ પામીશ એટલે તું સર્વ વસ્તુનું સ્વરૂપ સ્વતઃ સમજી શકીશ. અત્યારે તે અવ્યવસ્થિત રીતે, વસ્તુધર્મના બાધ વગર ગેટ વાળે છે અને સંસારમાં હેરાન થાય છે, પણ ત્યાં તે કેવળજ્ઞાનરૂપ મુનસર્ક-વજીર-ભત્રી તને મળશે. ટબાકાર સુનસફને અર્થ સર્વ કાર્યના ક્ત એમ કરે છે એ શબ્દ સુનસફી ઉપરથી આવ્યા હોય એમ જણાય છે. આવી રીતે અચળ અબાધિત થઈને કૈવલ્યજ્ઞાનરૂપ સુનસફને પ્રાપ્ત કરીને તે શિવસ્થાન પ્રાપ્ત કરીશ જે અનંત જ્ઞાન દર્શન ચારિત્ર વીયદિ સગુણથી અલકત છે. આવી મોક્ષરૂપ દરગાહ એટલે મહંત પુરૂષનું અંતિમ નિવાસસ્થાન તને મોહરાજા સાથે ચગાનમાં લડાઈ કરવાથી અને તેના ઉપર જય મેળવવાથી પ્રાપ્ત થશે, માટે હવે તે બહાદુરી કરીને મેદાનમાં આવી અને તેને પરાજય કર. મોટા સંત અથવા પીરના છેવટના. નિવાસસ્થાનને એટલે કે જ્યાં તેઓને ભૂમિદાહ કરવામાં આ હોય છે તે સ્થાનને મુસલમાન દરઘા કહે છે, એને હૈદ્ધ લેકે રપ કહે છે અને જૈન ધર્મમાં પણ એ જ શબ્દ વપરાય છે. શિવસ્થાનમાં અનત તીર્થકરે તથા બીજા વિશિષ્ટ જ્ઞાનીઓ છેવટનું સ્થાન કરીને રહ્યા છે તેથી તેને શિવરઘા અત્ર કહેવામાં આવી છે અથવા દરઘને અર્થ કચેરી પણ થાય છે. આ ત્રીજા અને ચોથા પાકનું પદ Page #694 -------------------------------------------------------------------------- ________________ છતાળીશમુ) ચેતનછ અને મેહરાયના યુદ્ધનું આહ્વાન. ૫૩ અચળ અબાધિત અને કૈવલ્ય મુનસફરૂપ શિવદરઘા પ્રાપ્ત કરે એમ પણ થઈ શકે અને તે અચળ અબાધિત હે કૈવલ્ય મુનસફ અને શિવદરઘા પ્રાપ્ત કરે એમ પણ થઈ શકે. બને રીતે અર્થ કરવાથી છેવટને ભાવ તે એક જ આવે છે. “ભરી' વિશેષણ જ છે અને તેને અર્થ ભરપૂર એમ થાય છે. બધી બાબતને સાર એક જ છે કે તરવાર કાઢવામાં કે કાઢલ કાઢવામાં અથવા તેના વડે શત્રુને સંહાર કરવામાં પ્રથમ તે આ ચેતનજીએ શત્રુને ઓળખવા જોઈએ, તેને ઓળખ્યા પછી જ તેઓની સાથે લડી શકાય. શત્રુને ઓળખવાની સાથે પ્રાગના લક્ષ્યબિંદુનું, સ્પષ્ટ જ્ઞાન જોઈએ અને તે પ્રાપ્ત કરવા દ્રઢ નિશ્ચય જોઈએ. આવી રીતે જ્યારે ચેતનજીને સ્પષ્ટ બોધ થઈ જાય છે ત્યારે પછી તે સમરાંગણમાં એ શત્રુનો નાશ કરે છે કે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. એને થોડે ભાવ અગીઆરમાં પદમાં બતાવ્યું છે. એમાં જ્યારે સ્વજને “અહા હા કહીને ચેતનજીને સાબાશી આપે છે ત્યારે સહૃદય વાંચનારની આંખમાંથી હર્ષાશ્રુ આવી જાય છે. આ પદને અને અગીઆરમા પદના ભાવને બહુ નજીકનો સંબંધ છે અને એક પ્રતમાં આ બંને પદને અનુક્રમમાં એક બીજાની સાથે મૂક્યાં છે. અહીં જે તરવાર બતાવી છે તે અવિચ્છિન્ન રૂચિરૂપ છે તે પશુ અગીઆરમાં પરથી સ્પષ્ટ થાય છે. ' સુજ્ઞ ચેતનજી! હવે જાગ્રત થાઓ, શત્રુઓને ઓળખે, તેઓ સાથે તુમુલ યુદ્ધ કરવાની તૈયારી કરે, તરવારાદિ હાથમાં લો અને મેદાનમાં આવી શત્રુને પરાજય કરે અને છેવટે અચળ અબાધિત સ્થાન પ્રાપ્ત કરી અનત આનંદ ઉઠાવે તમારા સારૂ ચેતના વાટ જુએ છે, તમારે પરિવાર તમારું પરાક્રમ જેવા આતુર છે અને સુમતિ તે અત્યાર અગાઉ તમારી પાસે આવીને તમને ભેટી ગઈ છે. અનાદિ કાળથી કહાનાં કાઢવાની ટેવ છે તે મૂકી દે અને પ્રમાદ તજી લડાઈમાં ઝુકાવી દે. લડાઈને મુંબીઓ વાગે ત્યારે ખરા રજપૂત બેસી રહેતા નથી, ટાટા જેવા દેખાતા એકલકડી શરીરવાળા રજપૂતો પણ જીસસાથી ઉભરાઈ જાય છે, સ્ત્રી પુત્ર ઘર કે ધનની દરકાર કર્યા વગર ફરજ સમજીને સજજ થઈ જાય છે અને સાધ્ય પ્રાપ્ત કર્યા Page #695 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીનાં પદે. [પદ ૫૦૪ વગર પાછા ફરતા નથી. તમે તે પ્રમાણે વિચાર કરો અને નિર્ણય કરે. તમે તે સાધ્ય પ્રાપ્ત કરી ત્યાં જ રહેવાના છે અને તમારે સારો પરિવાર પણ તમારી વાટ જોઈ રહ્યો છે, માટે હવે આ રણશિંગડાને અવાજ સાંભળી ફરજના આહ્વાનને વધાવી લે અને યુદ્ધમાં ઝુકાવી દે, આવી સદ્દબુદ્ધિ અને વસ્તસ્વરૂપ ઓળખવાની ઘડીઓ સંસારચક્રમાં કેઈકવાર જ આવે છે એ વિચારી સમજી શ્ચાનમા લઈ પ્રમાદને ત્યાગ કરે અને મેદાનમાં આવી જાઓ और लराइ लरे सो वोरा, सूर पछारे 'भाउ अरिरी धरम भरम कहा बुझे नि और, रहे आनंदघन पद पकरीरी. चेतनजी०३ બીજી લડાઈ લડે તેને બાવરા-ગાંડા સમજવા, શુરવીર માણસા તે ભાવશત્રુને-ખરેખર વાસ્તવિક દુશમને ને પછાડે છે ધર્મના મર્મને શુ કરવા પૂછે છે? તે કાંઈ અવર નથી, આનંદઘન ભગવાનના પદને પકડીને રહેવું તે જ ધર્મને મર્મ છે. ભાવબહાદુર માણસ હોય છે તે પિતાના ભાવ મનેને મારી હઠાવે છે, પછાડીને જમીન પર નાખે છે, ભોં ભેગા કરી દે છે. સાધારણ (મનુષ્ય) દુશ્મને સામે લડવું એ તે પ્રાકૃત માણસનું કામ છે. બહાદુર રજપૂતે સ્ત્રી વૃદ્ધ ગ્લાન અથવા હથિયાર વગરના માણસ ઉપર શસ્ત્ર ઉગામતા નથી, તેવી રીતે ખરેખર બહાર મુમુક્ષુ હોય છે તે પિતાના ભાવશત્રુ સાથે લડાઈ કરે છે અને તેને પરાજય કરે છે. સ્થૂળ લડાઈ લડી નાનું સરખું રાજ્ય મેળવવું એમાં કાઈ દમ નથી, કારણ કે જ્યાં સુધી રાગદ્વેષને નાશ થા નથી ત્યાં સુધી શત્રુતા ઘટતી નથી પણ વધે છે. શત્રુને જરા પણ પ્રસંગ મળે, * ભાવને બદલે “નાલ પાઠ છાપેલી બુકમ છે તેને અર્થ ફરીવાર ન આવે તેવી રીતે એમ થાય છે, વિવેચન જુઓ અને પ્રતમ ભાવ શબ્દ છે અને તે ઉચિત જણાય છે A અક્ષર અને પ્રતિમા નથી ૩ ઔર મી. બેરાબાવા, ગાડા સૂવાર, બહાદુર માણસે પછારે પછાડે, ભૂમિ ઉપર નાખે ભા=ભાવ અરિ મને મરમ=મર્મ, ગુહ્ય હકીક્ત કહાશામાટે, શું સમજવા બુરું પડે છે, જાણે અવર કરી પકડીને Page #696 -------------------------------------------------------------------------- ________________ છતાળીશત્રુ, ] ચેતનછ અને મેહરાયના યુદ્ઘનું આહ્વાન. ૫૦૫ અહારની મદદ મળે અથવા પોતાના રાજ્યમાં કાંઈ ખટપટ થાય કે તુરત તે લડાઈ જમાવે છે અને વળી લડાઇ કરીને વૈર વિરાધથી જે ક્લિષ્ટ કર્મો બંધાય તેથી ભવાંતરમાં અનેક દુઃખયાતના સહન કરવી પડે છે. આવી લડાઇ લડવી એ બહાદુર માણસનું કામ નથી, સાપેક્ષ દૃષ્ટિવાળા જીવનું કામ નથી, ડાહ્યા માણસનું કામ નથી. જે લડાઈ લડવાથી અચળ અખાધિત શિવદરવા પ્રાપ્ત થાય અને જેથી કૈવલ્યજ્ઞાનરૂપ વિશાળ મેધ સ્પષ્ટ રીતે પ્રગટ થાય તે લડાઈ લડવી ઉચિત ગણાય. એ સિવાયની બીજી લડાઈ લડેતેને આવરી ગાડા સમજવા. ગાંડા મનુષ્યની નિશાની એ છે કે એ ને કે સર્વ કાર્ય કરે છે પણ તેના પરિણામના અને તેના લાભાલાભને તે વિવેકપૂર્વક વિચાર કરી શકતા નથી. સ્થૂળ લડાઇ કરનાર સમજતા નથી કે એ લડાઈ તા પરિણતિની છે, એમાં સ્વભાવ કે સ્વગુણુ પ્રકટ થાય, વસ્તુતઃ પેાતાને લાભ થાય એવું કાંઇ નથી અને આવી રીતે વસ્તુસ્વરૂપ સમજ્યા વગર જે લડાઇ કરે છે તેને ગાંય અથવા મૂર્ખ કહેવા એ તત્ત્વષ્ટિએ મરાબર છે. જે લડાઇ લડીને મહાન્ રાજ્ય પ્રાપ્ત થાય અને પ્રાપ્ત થયા પછી જાય નહિ એનું નામ લડાઈ કહેવાય; બાકી જે લડાઇથી આખને અળખામણી લાગે—જોવી ન ગમે એવી લેાહીની નદીએ ચાલે અને પરિણામમાં બહું ટુંક વખત માટે કદાચ એક નાનું સરખું રાજ્ય મળી જાય એનું નામ ખરી લડાઇ કહેવાય નહિં. શત્રુને એવી સારી રીતે પરાસ્ત કરી નાખવા જોઇએ કે એકવાર હાર્યાં પછી તે ફરીવાર ઊભા થાય નહિ, લડવાને કે સામે આવવાના વિચાર પણ કરી શકે નહિ અને લડીને મેળવેલા સ્થાનમાં તેના પ્રવેશ પણ થઈ શકે નહિ. આવી રીતે આંતર દુશ્મનની સાથે લડાઈ કરી હોય અને તેમ કરીને ભાવશત્રુને પછાડી નાખેલ હાય તેનું નામ લડાઈ કહેવાય. ચેતનજી' તમે અત્યાર સુધી સ્થૂળ લડાઈ લડવાના ખ્યાલ કર્યા કરો છે તે મૂકી દે અને આવી ભાવ લડાઈ લડી મેહરાયને તેના લશ્કર સાથે પરાસ્ત કરી, તેને કેદ કરી, કારાગૃહમાં નાખી ઢા કે પછી તમારે કોઈ પણ પ્રકારની લડાઇ લડવાનું ખાકી રહે નહિ અને તમારી શાંતિ-સામ્રાજ્યવાળી જીતીને પ્રાપ્ત કરેલી નિવૃત્તિનગરીમાં તમારા અચળ નિવાસ થાય. Page #697 -------------------------------------------------------------------------- ________________ પ૦૬ આનંદધનજીનાં પદો. [પદ સૂર પછાડે નાઉ અરીરી આ પાઠાંતર બે જગાએ છે. ઘરવીર માણસ દમનને એવી રીતે પછાડે કે તે નાઉ એટલે કુરીવાર આવે નહિ. બહાદુર માણસની લડાઈમાં એવી ખૂબિ હોય છે કે તે ટુંક વખતની જીત મેળવતા નથી, પરંતુ શત્રુને એવા ઝેર કરે છે, એવી રીતે પછાડીને ભેગા કરી દે છે કે તે ફરીવાર ઉઠવા જ પામે નહિ, ફરીવાર સામે લડવા જ આવે નહિ. નાકને બદલે ભાઉ પાઠ વધારે સુંદર અને અર્થઘટના યુક્ત છે. આવી રીતે અમુક લડાઈ લડવી અને અમુક ન લડવી એવી વાત ચેતનને કહી, ત્યારે ચેતનજીને સ્વાભાવિક રીતે શકા થાય કે દયામય ધર્મ હોવા છતાં આવી રીતે શત્રુને નાશ કરવાનું સૂચવ્યું તે કેમ ઘટે! કારણ કે શત્રુપર પણ દયા કરવાનું વારંવાર શારામાં સૂચવ્યું છે. ભાવદયા અને સ્વરૂપદયાનું સ્વરૂપ હજુ ચેતનજીને બરાબર વ્યક્ત થયું નથી તેથી કદાચ આવી શકા ઉત્પન્ન થાય તે તેને સતેષ આપવા માટે છેવટે ચેતનજીને ઉદેશીને કહે છે કે હે ચેતનજી! ધર્મને મર્મ તમે શું કરવા પૂછે છે? તેમાં બીજું કાંઈ નથી. આનંદઘન ભગવાનના પદને પકડીને બેસી રહેવું એ ધર્મને મર્મ છે. ધર્મને મર્મ જાણવાની તને ઈચ્છા થઈ છે તેથી તે ધન્ય છે, ભાગ્યશાળી છે, કારણ કે એવા પ્રશ્નને પ્રસંગ પણ ભાગ્યવાન મgષ્યને આવે છે. ઘણુ ખરા મનુષ્ય તે સંસારમાં એટલા બધા ઉતરી ગયા હોય છે કે તેને ભાવશત્રુ અને દ્રવ્યશત્રુને તફાવત જાણવાનો કે તે સબધી પ્રશ્ન કરવાને અવકાશ કે પ્રસંગ મળતું નથી. તને હું ટુંકામાં કહું છું કે આનદઘન ભગવાનના પદને વળગી રહેવું, તેઓના કથિત માર્ગે ચાલવું અને તેઓની આજ્ઞાને અનુસરવું એ ધર્મને મર્મ છે. પચમહાવત જેવા યમને આદરી, ચોગ્ય નિયમો ધારણ કરી, અભ્યતર શત્રુને નાશ કર, પ્રભુની આજ્ઞાને અનુસરી પિતાની ચોગ્યતા અને અધિકાર પ્રમાણે સરૂના આશ્રય નીચે ચાગ અને ક્રિયામાર્ગમાં પ્રવેશ અને પ્રગતિ કરવી અને ખાસ કરીને દરેક પ્રસગે અદર રહેલા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિચારવું અને પરમાત્મભાવ પ્રગટ કરવાનું લક્ષ્ય નિરતર સામીપ્યમાં રાખવું આ ધર્મનો મર્મ છે. આનંદઘન મહારાજ શ્રીધર્મનાથના સ્તવનમાં કહે છે કે Page #698 -------------------------------------------------------------------------- ________________ છેતાળીસમુ.] ચેતનછ અને મહરાયના યુદ્ધનું આદાન, ૫૦૭ ધરમ ધરમ સર્વ પ્રાણીઓ કરે છે પણ ધર્મને મર્મ સમજતા નથી? અને પછી આગળ વધે છે તેને ભાવ એ છે કે “જેટલી મનની દેટ હતી તેટલો આ પ્રાણી ધર્મની શોધમાં દેખાય છે પણ પિતાની પાસે રહેલી પ્રેમની પ્રતીતિ વિચારવી અને તેને બરાબર સમજવા માટે ગુરૂગમને જોડી લેવી એ કર્તવ્ય છે. ધર્મજિનેશ્વરના સ્તવનમાં જે ભાવ બહુ વિસ્તારથી બતાવે છે તેને અહીં સંક્ષેપથી કહેતાં સમજાવે છે કે આનંદઘનના પદને વળગી રહેવું એ ધર્મને ખરેખર મર્મ છે. આનંદઘન પ્રભુના આશ્રયે રહેવું, તેઓના ઉપદેશ પ્રમાણે વર્તન કરવું અને તેઓમાં પ્રગટ થયેલું પરમાત્મસ્વરૂપ સ્વમાં પ્રગટ કરવા પ્રયાસ કર એ ધર્મને મર્મ છે. એ મર્મ જ્યારે સમજાય ત્યારે મોહરાજાની સાથે ચગાનમાં આવીને લડવામાં દયાધર્મને જરા પણ વિરોધ આવતે નથી એ સ્પષ્ટ રીતે સમજી શકાય તેવી હકીકત છે, કારણ કે એમાં રવદયા છે અને દ્રવ્યહિંસા કેઈ પ્રકારની નથી. આનંદઘન પદ કરીને સીધો અર્થ આનંદસ્વરૂપ પરમાત્માના પગ પકડીને રહે એટલે પરમાત્માના દાસભાવે વર્ત એ ધર્મનું રહસ્ય છે એમ થાય છે. આ ભાવ પણ સારે છે. જ્યાં સુધી દાસભાવે વર્તવાની ઈરછા બરાબર થતી નથી ત્યાંસુધી શુદ્ધ સ્વરૂપનું સાધ્ય સમજાતું નથી. એ તે પ્રગટ હકીકત છે કે રાગદ્વેષ રહિત ભગવાન કાંઈ આપી દેવાના નથી અને તેઓની સ્તુતિ કરવાથી તે પ્રસન્ન થવાના નથી, પરંતુ તેઓના દાસભાવે વર્તવાથી તેઓ આદર્શ જીવન પૂરું પાડી સ્વવરૂપવિચારણનો પ્રસંગ આપે છે અને એવી રીતે એકવાર વરૂપજ્ઞાન થઈ જાય અને સાધ્યનું લક્ષ્ય સ્થિર થઈ જાય તે પછી તે આત્મા પરમાત્માના પદની ભાવના કરી શકે છે. આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આનંદઘન ભગવાનના પદની સેવા કરવાની અને તેઓના દાસભાવે પ્રવાતેવાને નિર્ણય કરવાની ખાસ જરૂર છે, સુમુક્ષ જીવના લક્ષ્યરથાનના નિર્ણય માટે તેની ખાસ આવશ્યક્તા છે અને તે પ્રમાણે કરવાથી બહુ લાભ થવાને સ્પણ પ્રસંગ છે. એને માટે આનંદઘનજી મહારાજે એ વિચાર જુદા જુદા રૂપમાં બહુ જગાએ બતાવેલ છે એટલું કહેવાની જ જરૂરીઆત છે. આ ભાવ વિશેષ સ્પષ્ટ કર હોય તેમણે કવિનું બનાવેલું શ્રી ધર્મનાથનું રતવન વિચારવું. Page #699 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ આનંદઘનજીનાં પદે. [પદ ધર્મને મર્મ જાણવાની જિજ્ઞાસા થવી એ બહુ ભાગ્યદયની નિશાની છે એ વાત આ જ કવિએ શ્રી શાંતિનાથજીના સ્તવનમાં સ્પષ્ટ જણાવી છે. એવી જિજ્ઞાસા થવી મુશ્કેલ છે તે સાથે બરાબર જ્ઞાન આપે એવા સરૂને યોગ થ એ પણ તેટલું જ મુશ્કેલ છે. આ આખા પદમાં મહારાજા સાથે ઉઘાડી રીતે મેદાનમાં આવી ચુદ્ધ કરવાની વાત કરી છે એ બહુ આનદ આપે તેવી, સમજવા લાયક અને બોધદાયક હકીકત છે. એની સાથે પ્રસગે બીજી કેટલીક હકીકત બહુ ઉપયોગી કહી છે. દાખલા તરીકે અનાદિ કાળથી ન્હાનાં કાઢવાની આ ચેતનજીની ટેવ છે તેનું સવરૂપ પિતાનું ચરિત્ર અવલોકન કરવાથી બરાબર સમજાય તેમ છે. જ્યારે મનુષ્યસ્વભાવનું બારિક અવલોકન થયું હોય ત્યારેજ એકાદ શબ્દમાં રહસ્થની વાત લખી શકાય છે. આપણે વસ્તુવરૂપને જરા બંધ થયા પછી પણ કેવા ગેટા વાળીએ છીએ તે આપણું પિતાથી અજાણ્યું નથી. લગભગ દરેક શુભ પ્રસંગે પ્રાપ્ત થાય છે ત્યારે આપણે આવી જ રીતે તેને ગુમાવી બેસીએ છીએ. “વાર અનતી ચુકીઆ ચેતન, એણે અવસર મત ચુકે. આવી રીતે અસંતી વાર આપણે આવેલા પ્રસંગે ચૂકી ગયા છીએ એમ જે ચિદાનંદજી મહારાજે કહ્યું છે તે આવાં બહાનાં કાઢીને કર્યું હશે એમ જણાય છે. શિવદરા પ્રાપ્ત કરવાની, બીજી સ્થૂલ લડાઈ લડવાની મૂર્ખતાની અને ભાવશત્રુને નાશ કરવાની તેમ જ ધર્મને મર્મ સમજવાની વાત કરી છે તે પ્રત્યેક વાતપર એક એક માટે નિબંધ લખી શકાય એમ છે. વિશિષ્ટ લેખકે ઓછા શબ્દોમાં કેટલે ભાવ બતાવી શકે છે તે આટલા ઉપરથી સમજાયું હશે. કવિનું ચાતુર્ય સમજવા સાથે પરપરિણુતિને ત્યાગ કરી મહારાજા સાથે બરાબર લડાઈ કરવા માટે ચગાનમાં આવવાનું અત્ર જે આહાન કર્યું છે તેને સમજીને પકડી લેવું અને આ પ્રાપ્ત થયેલ શુભ અવસર જવા ન દે એ શૂરવીર માણસનું ખાસ લક્ષણ અને કર્તવ્ય છે. એમ નહિ કરવામાં આવે તે આનંદઘન મહારાજની દષ્ટિએ તે આપણું પણું “બાયરામાં ગણતરી થવાની છે એમ પુનરાવર્તન કરીને બતાવવાની ખાસ • જુઓ આનદધનજીકૃત સેળમા શ્રી શાંતિનાથજીનું સ્તવન ગાથા બીજી જુઓ પુદગલ ગીતા ચિદાનંદજી મહારાજ , ગાથા ૪૯ મી Page #700 -------------------------------------------------------------------------- ________________ સુતાળીશમુ] શુદ્ધચેતનાની વિરહતાપમાં ઝરણા. ૫૦૯ જરૂરીઆત છે. સુજ્ઞ ડાહ્યા માણસો ગાંડામાં ખપવા ઈચ્છા ન રાખે એ તે સ્વાભાવિક છે; તેથી અન્નપાણું દૂર કરી વિરૂપાણું આદરે અને તે માટે ચગી મહારાજ જે ભાવ અત્ર પ્રદશિત કરે છે તે પ્રગટ કરવા નિર્ણય કરે. આ આપણું વાસ્તવિક કર્તવ્ય ક્ષેત્ર છે અને તેના વિજયમાં આ ભવયાત્રાનું સાર્થક્ય છે. પદ સુડતાળીસમું-રાગ ટેડી. पिय बिन निश दिन झुरुं खरीरी, पिय० लहुडी विडीकी कांनि मिटाइ, द्विारतें आंखे कव न टरीरी. पिय० १ પતિ વગર હું રાત દિવસ ખરેખરી ઝૂર્યા કરું છું. નાના મોટાની શરમ મટાડી દઈને-મૂકી દઈને બારણુમાં (જેતા મારી આંખો કે વખત પણ અટકતી નથી-બંધ થતી નથી.” ભાવ-છત્રીશમા અને એકતાળીશમા પદમાં જે વિરહદશાનું વર્ણન કર્યું છે તે ભાવ અહીં વિશેષ સ્પષ્ટ કરે છે. આ વિરહગુર માં કરેલા આલાપ સુમતિ અથવા શુદ્ધચેતનાના બોલેલા તરીકે સમજી શકાય છે. બંને રીતે તેની અર્થવિચારણા થશે. મને અર્થ બતાળે છે તે શુદ્ધચેતનાના મુખમાં આખું પદ મૂકે છે અને ટકાકાર સુમતિના મુખમાં મૂકે છે. બંને ભાવ સારે અર્થ આપે છે. અનેક પ્રકારની વાતે થયા પછી પણ પતિ નિજ મંદિરે પધારતા નથી અને કુલટાસ્ત્રીઓની વક્ર જાળમાં ફસાયા કરે છે એ સંબં * પિચને બદલે બે પ્રતમાં “પિચાર પાડતર છે લહરી વડારિ કૌન મિટા એ પાઠાંતર એક પ્રતમાં છે. એનો અર્થ સમજાઈ જશે. # એક પ્રતમાં “ભારતિ આખરે એ પાઠ છે અને એક પ્રતમાં “કારિત આખે” એવા પાઠ છે, અર્થ સર્વ પાઠના એક સરખા થાય છે. ૧ પિચ=પ્રિય, પતિ બિન-વગર નિશદિનરાતદિવસ ગુરૂ ગુર છું, દુઃખી થાઉં છું. ખરી–ખરેખરી. લહુડી–લઘુ, નાની. વડીકી=મેટાની. કાનિ કહેવાનું, શરમ. મિઠાઈક મૂકી દઈને હાર=દ્વારમાં, બારણામાં. આખેઆખ, ચક્ષુઓ. કબ=કઈ વખત. ન કરીરીટળતી નથી, બધ થતી નથી. Page #701 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ આનંદઘનજીનાં પદે. [પદ ધમાં શુદ્ધચેતનાને શોક સમાતું નથી, પતિ વિરહથી તેને ચેન પડતું નથી અને તેથી જેવી રીતે સાધારણ વિરહિણી સ્ત્રી પતિ પરદેશ જાય ત્યારે અનેક પ્રકારના કાલાપ કરે છે તેવી રીતે શુદ્ધચેતના પિતાની સુમતિ સખિની પાસે અથવા સુમતિ પિતાની શ્રદ્ધા સખિની પાસે હદયની વાત કરે છે. હે સખિ! મારા હૃદયવલ્લભ મહેનમૂર્તિ પ્રાણપતિ મારે મંદિરે પધારતા નથી અને જ્યાં ત્યાં ભટક્યા કરે છે તેથી મારે પતિને મહા વિરહ થયે છે અને તે વિરહમાં હું પતિ વગર ખરેખર ગુરૂં છું. પતિવિરહિણી સ્ત્રીને જેમ ખાવું પીવું ભાવે નહિ, સારાં કપડાં આભૂષણું પહેરવાં ગમે નહિ અને મનમાં અનેક રીતે અનેક પ્રસંગે શોક થયા કરે તેમ પતિ વગર હું ખરેખરી બળ્યા કરું છું, ગુય કરું છું અને પછી તે શોકમાં ને શાકમાં નાના મોટાની શરમ મૂકીને પતિ આવવાના દ્વારપર મારી આંખ એવી સ્થિર થઈ જાય છે કે ત્યાંથી તે ખસતી નથી. આર્યાવર્તની કુલીન સ્ત્રીઓ જેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે તે વડીલની હાજરીમાં પતિ સાથે વાત કરતી નથી અને પતિ સામું પણ જઈ શકતી નથી તથા દેશના રિવાજ પ્રમાણે વધારે ઓછું સુખ ઉપર વસ્ત્ર ઓઢી ગૃહમાં મર્યાદાથી વર્તે છે. પાશ્ચાત્ય વિચારના ફેલાવા સાથે આ રિવાજમાં પરિવર્તન થતું જાય છે એથી થનાર લાભાલાભની તુલના કરવી અત્ર અપ્રસ્તુત છે. વાત એટલી છે કે નાના મોટાની મર્યાદા સાચવવાને કુળવધુને ધર્મ પ્રાચીન પદ્ધતિ પ્રમાણે ચાય મનાયે છે. શુદ્ધચેતના કહે છે કે આ આર્ય સ્ત્રીને મર્યાદા ધર્મ છે તે પણ પતિવિરહના શાકમાં હું તે વિસરી ગઈ અને ઘરના સર્વ માણસે જાણે તે પ્રમાણે પતિને આવવાના દ્વારપર નજર ટકાવીને-વાટ જોઈને બેસી રહી છું. પતિ આવવાના હોય તે માર્ગ તરફ જવાને બદલે મોઢા ઉપર છેડે નાખી તે માર્ગથી દૂર ચાલ્યા જવાનો રિવાજ તજી દઈ હું તે વિરહઘેલી બની પતિના માર્ગની નિરીક્ષા કર્યા કરું છું. પતિ કઈ પણ વખતે આવી ચઢે એમ મને મનમાં લાગ્યા કરે છે, કારણ કે તેઓ હમણું બાલી ગયા છે કે હવે તેઓ અમર થઈ ગયા છે. હવે જો તેઓએ જે હકીક્ત જણાવી છે તે પ્રમાણે વર્તન કરે તે તેઓ જરૂર થોડા વખ * જુઓ ૫૬ બેતાળીયુ - - - Page #702 -------------------------------------------------------------------------- ________________ સુડતાળીસમું.] શુદ્ધચેતનાની વિરહતાપમાં ગુરણ. ૫૧૧ તમાં મને મળવા માટે આવવા જોઈએ અને તેથી હું તેઓને માર્ગ જોયા કરું છું. પતિ એક વખત માર્ગ પર આવી જાય તે તે પછી થડા વખતમાં સમ્યક્ માર્ગને સમજી જાય અને ત્યાર પછી મારે મેળાપ થતાં વખત લાગે નહિ. આથી પતિ માર્ગ પર આવી ગયા છે કે નહિ એ જોવા માટે હું બારણું ઉપર નજર ટેકવીને રહું છું અને પતિના વિરહથી ગુર્યા કરું છું. આંખ એટલે જ્ઞાનદષ્ટિ સમજવી. જ્ઞાનદષ્ટિથી શુદ્ધચેતના જોયા કરે છે કે ચેતનજી હવે સ્વભાવદશામાં ક્યારે આવશે. શુદ્ધ સ્વભાવને પ્રગટ થવાની એટલી સરળતા હોય છે કે આંખ દ્વારમાંથી ખસતી નથી એ હકીક્ત યથાગ્ય છે. નાના મોટાની શરમ રાખવાની વાર્તા અત્ર કરી છે તે સાંસારિક દષ્ટાંતની રાષ્ટ્રતિક રોજના ઘટાવવા માટે હોય એમ જણાય છે. શુદ્ધચેતના જેવી પવિત્ર સાધવીને ઉપર ઉપરને દેખાવ કરવાની બાહ્ય મર્યાદા રાખવાનું કોઈ કારણ નથી. કદાચ એ શરમ વ્યવહારષ્ટિએ રાખે તે ચેતનજીની માની લીધેલી માયામમતા ભાર્યા અને નણંદ નું વર્ણન હવે પછી ત્રીજી ગાથામાં આવશે તેની હવા સંભવે છે. અહીં તેઓની મર્યાદાને બદલે કહની અર્થ વાત વધારે ઉચિત લાગે છે. મતલબ તેઓની વાતની દરકાર ર્યા વગર પતિને માટે ખડે પગે અનિમેષ દૃષ્ટિએ દ્વાર૫ર રાહ જોઉં છું અને મારે વિરહકાળ કયારે ભાંગશે તેને માટે મનમાં પ્રગટતા વિચારદાવાનળની અદર ગુર્યા કરું છું. અથવા બીજી રીતે અર્થ કરતાં સુમતિ શ્રદ્ધાને કહે છે કે હું મોટી છતાં કુમતિએ પતિને એવા ભરમાવી દીધા છે કે તે મારી તરફ જોતા પણ નથી. પ્રમત્ત ગુણસ્થાનક સંયમનું દ્વાર છે, તે દ્વારા ચેતન સયમમાં પ્રવેશ કરે છે અને ત્યારપછી પ્રગતિ કરી આગળ વધે છે, પરંતુ કુમતિએ મારા પતિને એવા ભરમાવી દીધા છે કે તેઓ આ સયમના દ્વાર પાસે આવતા જ નથી. મતલબ કુમતિએ પતિને સમદ્વારથી ટાળી દીધા છે અને ત્યાંથી દૂરને દૂર રહે એવી ચેજના માયામમતાએ કરી છે. બનતાં સુધી તે પતિને કુમતિ માર્ગ પર જ આવવા દેતી નથી, કદાચ માર્ગ પર આવી જાય તે સભ્ય વિશુદ્ધિમાં તે આડી આવ્યા કરે છે, કદાચ અવિરતિ કે દેશવિરતિ ગુણ પતિ Page #703 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ આનંદઘનજીના પદે. [૫ આદર સંયમના દ્વાર સુધી પતિને કુમતિ પહોચવા દેતી નથી. હું તે સંયમના દ્વારપર મારી નજર ટેકાવીને ખડે પગે ઊભી છું કે પતિ કયારે એ દ્વાર પાસે આવે, કયારે તે દ્વારથી મારા મંદિરમાં પ્રવેશ કરે અને ક્યારે ભારે વિરહકાળ ભાંગે. અથવા કુમતિએ પિતાનું એવું પ્રાબલ્ય પતિ ઉપર ચલાવ્યું છે કે પતિ હાલ કુમતિના વેશ્યામંદિરમાં વાસ કરી રહ્યા છે, ત્યાં નાના મોટાની શરમ મૂકી હું ગઈ તે મને બાર થી જ ટાળી દીધી, અટકાવી દીધી, મારે પ્રવેશ થવા દીધો નહિ કુમતિ એવી યુક્તિથી કામ કરે છે કે મને મારા પતિ સાથે મેળાપજ થાય નહિ, કારણ કે કુમતિ જાણે છે કે જે એકવાર પતિને અને મારે મેળાપ થયે તે પછી પતિ સાચી હકીક્ત જાણું જશે, વહુસ્વરૂપ સમજી જશે અને કુમતિનું મંદિર છોડી જશે. આ પ્રમાણે અર્થ માકર કરે છે તે પણ બહુ સુંદર ભાવ આપે છે. पट भूखन तन भौक न *ओदे, भावे न चौकी जराउ जरीरी सिवकमला आली! मुख नउ पावत, कौनां गिनत नारी अमरीरी. पिय वन० २. હું શરીર ઉપર વા કે આભૂષણ જરા પણ એઢતી નથી, ચકી અથવા જડાવ કામ કરેલ ઝવેરાત ગમતાં નથી, હું સખિ! માક્ષલક્ષમીનું સુખ (જ્યાંસુધી) પ્રાપ્ત કરૂં નહિ (ત્યાં સુધી એ પ્રસારે થાય છે અને દેવાંગનાનાં સુખને તે કેણુ ગણે છે? ભાવ–મારી વિરહાવસ્થા એવી આકરી થઈ પડી છે કે તેને લઈને હું મારા શરીરપર (સારું) વસ્ત્ર ઓઢતી નથી, આભૂષણ ધારણ કરતી નથી. મારા વિરહના તાપમાં હું એવી ડૂબી ગઈ છું કે હું બેટું * એટ બદલે બે પ્રતમાં “ઉ એ પાઠ છે તેને અર્ધ સંબધ સાથે બેસલા નથી ભકના સાચા અર્થ સાથે તેને સંબંધ હોવા જોઇએ 1 “હુરિને એ પાક એક પ્રતમાં છે. અર્થમાં કેર નથી ૨ પત્ર ભૂખન=આભૂષણ ઘરે તન શરીર ઉપર. ન ટતી નથી બં ગ પણ (આનુસાર). ભાવે નરમતી નથી ચોધી આભૂષણ વિશેષ. રાત્રિ ગત જીરાવ સિવકમલા મિલમી આલીટ્સખી નક પાવત=પામતી નથી. G ણ ગિનત માણે છે. નારી અમીદેવતાની સ્ત્રી, દેવાંગના Page #704 -------------------------------------------------------------------------- ________________ સુડતાળીસમુ. શુદ્ધચેતનાની વિરહતાપમાં ઝરણા ૫૧૩ છું, ઉઠું છું કે ફરું છું તેનું પણ મને ભાન રહેતું નથી, મારા શરીર પર ધારણ કરેલાં અથવા ધારણ કરવાનાં વસ્ત્રનું પણ મને ભાન રહેતું નથી, એક ઘેલી સ્ત્રીની પેઠે વસ્ત્ર પહેર્યા છે કે નહિ અથવા કેવા પહયા છે તે બાબત પર પણ મારું ધ્યાન રહેતું નથી; તેમ જ ચાકી (ઘરેણુવિશેષ-ઝાલાવાડમાં, સુરતમાં તથા મારવાડમાં પ્રસિદ્ધ છે) અથવા જડેલાં ઝવેરાતનાં ઘરેણું પહેર્યા છે કે નહિ અથવા પહેર્યા હોય તે તે ગમે તેમ અવ્યવસ્થિત રીતે-આડા અવળાં પહેરી લીધાં હોય તેની ખીલી ડેક સાથે આવવાને બદલે નીચી આવી ગઈ હય, સુંદર ઘરેણું ગ્ય અવયવ ઉપર આવવાને બદલે આડી અવળો લટકતાં હોય, એક હાથમાં બગડી હોય અને એક હાથ તદન ખાલી હોય અથવા બીજી જાતની બંગડીવાળો હાય, હાથનું ઘરેણું પગમાં ને પગનું હાથમાં એમ જ્યાંનાં ત્યાં પહેયી હાયઆવી રીતે વસ્ત્ર તથા આભૂષણ શરીર ઉપર હું હતી નથી, ધારણ કરતી નથી અને મને ચાકી તથા ઝવેરાત જેવાં ભારે કિમતનાં ઘરેણું ગમતાં નથી. એકી ઝાલાવાડમાં થાય છે તે તે સેનાની હોય છે અને સાધારણ કિંમતવાળી હોય છે, પણ સુરતમાં ઝવેરાતની થાય છે અને મોટા મૂલ્યની હોય છે. અથવા ચાર ખૂણુવાળા ચેરસ હીરાને ચકી કહેવામાં આવે છે. જડતર કામવાળા ઝવેરાતના દાગીના પણ બહ મૂલ્યવાળા હોય છે. સ્ત્રીઓને રવાભાવિક રીતે આભૂષણ અને વસ્ત્ર ઉપર વિશેષ પ્રીતિ હોય છે, પતિ નિજ મંદિરે પધારવાના હાય છે તે વખતે સુંદરી સોળ શણગાર ધારણ કરે છે તેમાં વસ્ત્ર અને આભૂષણ મુખ્ય હોય છે અને સ્ત્રીઓની ચેસઠ કળામાં પણ કેટલીક શરીરશોભા અને પતિપ્રસન્નતાને નિમિત્તે હોય છે. હે સ!િ મારી વિરહાવસ્થા તે એવી સપ્ત થઈ પડી છે કે હવે મને વસ્ત્રા આભૂષણ ગમે તેવા કિમતી હોય તે પણ તેનાં તરફ મન ચોંટતું નથી, વળતું નથી, જતું નથી, અને તે ગમતાં નથી, અને તેની દરકાર રહેતી નથી અને મારું ધ્યાન પણ તેઓ તરફ જતું નથી. જે પતિને પ્રસન્ન કરવા શણગાર સજવામાં આવે તે પતિ તે સામું પણ ન જુએ ત્યાર પછી શણગાર કેને માટે સજવા? શા સારૂ સજવા? વળી હે સખિ! જ્યાંસુધી એક્ષલક્ષમીનું સુખ પ્રાપ્ત ન થાય ત્યાંસુધી દેવાંગનાનાં સુખને એટલે અમરગતિનાં સુખને તે કેણ ગણે છે? ૩૩ Page #705 -------------------------------------------------------------------------- ________________ પ૪ આનંદવનનાં પદે. મારે તે મારું સુખ પ્રાપ્ત કરવું છે અને આ ઘરેણાં વિરેનું સુખ તે દેવાંગનાઓ વિગેસ્લે બહુ ગમે છે તેની હવે મારે દરકાર નથી. મોહરમી કરવાની સ્થિતિમાં મૂકાઈને પછી સાધારણ દેવગતિનાં સુખની ગાડુના તે કોણ કરે? દેવગતિમાં સુખ બહુ છે, લેકપ્રકાશાદિ ગ્રંથમાં તે ગતિનાં પગલિક સુખનું વર્ણન વાંચ્યું હોય તે બહુ આનંદ આવે તેમ છે પરંતુ એ સુખ શાશ્વત નથી અને વળી એ પગલિક સુખ કરતાં રપપૈગલિક સુખ બહુ વિશેષ છે. અતિ આકર્ષક છે અને મહા આનંદને આપનાર છે. એ સુખને અનુભવ જેને એક વખત પણ થચે હોય તે તેની વાસ્તવિક કિમત આંકી શકે છે. વળી જે સુખ ભેગડ્યા પછી પાછો સુખ લેગવવાનો સંભવ હોય તે સુખને સુખ નામ પણ કેમ આપી શકય? એવી દ્વિતીય જાતિનું સુખ દેવગતિમાં હવાથી ગમે તેવું હોય, ગમે તેટલું હોય પણ તે કામનું નથી, અને તે પસંદ નથી. અને તેની મહત્વતા લાગતી નથી. સુખ નઉ પાવતને બદલે “સુખ ન પાઉં એ પાક વધારે રોગ્ય લાગે છે. મેક્ષલક્ષીનું નવું સુખ પ્રાપ્ત કરીને દેવગતિનાં સુખને કેણુ ગણતરીમાં ગણે, આ અર્થ વધારે વાસ્તવિક છે પણ કોઈ પણ પ્રતમાં એ પડ આપ્યા નથી તેથી પોતાની કપના પ્રમાણે પાડે ફેરવવાનો અધિકાર નથી. આ પ્રમાણે મારા ગુરૂ મહારાજે જે અર્થ બતાવ્યું છે તે પ્રમાણે તેને લાવ એમ થાય છે કે અત્યારે તે શુદ્ધચેતનાને વિહાવસ્થાને લીધે શરીરનું પણ ભાન નથી. બાકી એ સાધારણ સુખથી સંતોષ પામે તેવી સ્ત્રી નથી, એ તે જ્યારે પતિની સાથે શિવકમવાનું સુખ પ્રાપ્ત કરે ત્યારે જ નિરતે બેસે એવી છે. હવે ટાકરને અર્થ વિચારીએ. લૌક શબ્દનો અર્થ ટબાકારના કહેવા પ્રમાણે જરા એમ થાય છે, અને તે શબ્દને કેઈ અર્થ તે સ્થી. હે સખિ શ્રદ્ધા પ્રેમ પ્રતિતરગ રૂચિ રંગત. પીર ઝીણી સાડી -એવી પ્રભુપ્રેમરૂપ સાડી મને પસંદ આવતી નથી. મતલબ મને એક પણ વસ ગમતું નથી તે એટલી હદ સુધી કે તેને છેડે માથા ઉપર નાખવાની મને જરા પણ થતી નથી પતિ મારાથી એવા * દુ ર વોર: ગાય s Page #706 -------------------------------------------------------------------------- ________________ સુડતાળીસમું] શુદ્ધચેતનાની વિરહતાપમાં ગુરણું. ૫૧૫ વિપરીત વત છે કે એ કુમતિની સેાબતમાં પડી જઈ પ્રભુપ્રેમરૂપ સાડી તરફ અવકૃપાની નજરથી જુએ છે અને ધ્યાનરૂપ આભૂષણ પણ શરીર ધારણ કરતી નથી. પતિ જયાં મારા મંદિરે પધારે નહિ ત્યારે મારે એવાં આભૂષણો ધારણ કરીને શું કરવું? હે સખિ! હું તને કેટલી વાત કરું? મારા ચેતનજી પતિ હાલ તે મારાથી એટલા વિપરીત વાત છે કે એને મોક્ષકમળા પણ પસંદ આવતી નથી તે પછી સાધારણ દેવાંગના તે કેમ ગમે? તે તે કુમતિના રંગમાં એવા લટું થઈ ગયા છે કે શિવલક્ષ્મી પણ તેને પ્રસન્ન કરી શક્તી નથી. આ ત્રણ વસ્તુ પ્રસન્ન પતિને વધારે પ્રસન્ન કરે છે. રૂચિ, ધ્યાન અને શિવલમીને પ્રાપ્તિ કરવાની દઢ ઈચ્છા આ ત્રણ બાબતે પણ મારા નગીના નાથને હાલ પ્રસન્ન કરી શકતી નથી. ત્યારે હવે મારે તે શું કરવું? કુમતિના પાસમાં ચેતનજી એવા ફસાઈ ગયા છે અને તેની સાથે એવી એવી વાત કરે છે કે એને રૂચિ ધ્યાન કે મેક્ષ તરફ પ્રેમ તે શું પણ નજર કરવાની પણ ઈછા થતી નથી. આવી રીતે નાની વહુએ પતિને એવા વશ કરી લીધા છે કે તે મારા સામું પણ જોતા નથી અને તેને લઈને તેમના વિરહના તાપથી હું ખરેખરી ઝુયી કરું છું. સુમતિનાં વચન તરીકે આ ગાથાને ભાવ આ પ્રમાણે થાય છે. હે સખિ શ્રદ્ધામને તારે આધાર છે. જે! પતિ વિરહથી પ્રભુપ્રેમરૂપ સાડી મને સુખ આપવાને બદલે દુખ આપે છે, તેને શરીસ્પર જરા ઓછું છું તે તેથી અશાતા થાય છે. ધ્યાનના ચાર પાયારૂપ ખેડાં નંગથી જડેલ ધ્યાનસ્થ ચિત્તસ્થિતિરૂપ દાગીને પહેરું છું તે તેથી પણ મને ખેદ થાય છે. આત્મારામ પતિના વિરહે રૂચિ કે થાન થતાં નથી અને એથી પણ વધારે આગળ કહ્યું તે પતિ વગર મોક્ષકમળા પણ મને સુખ આપી શકતી નથી, પતિને મેળાપ થાય તે જ મને સુખ થઈ શકે એમ છે. આવી મારી સ્થિતિ થઈ ગઈ છે. ચેતનજીની દષ્ટિએ જોતાં આ ગાથાને અર્થ આ પ્રમાણે થાય છે. અત્યારે ચેતનજી–આત્માએ કુમતિને સંગ કર્યો છે તેથી તેને પ્રેમપ્રતીતિ રાગથી રંગેલ રૂચિય વસ્ત્ર ગમતાં નથી, ધ્યાન કરવાનું મન થતું નથી અને શિવકમળા ઉપર પ્રેમ આવતું નથી અને તે પ્રાપ્ત કરવા તેને ઈચ્છા પણ થતી નથી. તે સંસારમાં એ આસક્ત થઈ Page #707 -------------------------------------------------------------------------- ________________ k આનંદધનનાં પો. [પ ગયા છે કે મનુષ્યગતિ કે દેવગતિ પ્રાપ્ત કરવાનાં સાધન પણ તે મેળવતા નથી, એ તો માત્ર કુમતિ અથવા કુટિલ માયામમતાના પ્રસંગમાં પડી તેમાં આસક્ત રહે છે. ટબાકાર કહે છે કે શિવકમળા એટલે મુક્તિરૂપ લક્ષ્મીએ મારા પતિને અંતગઢ કેવળીપણે વશ કરી લીધા તેથી તે પણ સુખ નઉ પાવત ઍટલે દુઃખદાઈ થયા અને મારા જેવી શુદ્ધ શ્રદ્ધાથી મનુષ્યગતિ દેવગતિરૂપ ચાર કરે, વાંછે, પણ મારે તેની ગણતરી નથી, એ ખન્ને ગતિની હું અવકા હું વીંછા કરનારી નથી.” આવા જે ભાવ લખ્યું છે તેમાં અંતગઢ કેવળીપણે પતિને શિવકમળાએ વશ કરી લીધા તેના ભાવ પ્રસ્તુત હકીક્ત સાથે મને અંદ એસતા લાગતા નથી, વિદ્વાનાએ તે વિચારી લેવા. હવે એ જ થાય. આગળ ચલાવતાં કહે છે. * सास विसास उसास न राखें, नणदी नीगोरी भोरी लरीरी; ओर तवीव न तपति बुझावें, आनंदघन पीयुष झरीरी. पिय० ३ (આયુ:સ્થિતિ) સાસુ એક શ્વાસોચ્છ્વાસ જેટલે કાળ પણ વિશ્વાસ રાખતી નથી અને પેલી લાજ વગરની નણંદ (તા) તે સવારથી લડ્યા જ કરે છે. આ માા અગ્નિને-મારા તાપને ખીજ વૈદ્ય મટાડી શકે તેમ નથી, આનંદઘન અમૃતના વરસાદ થાય (ત્યારે તે તાપ શમે તેમ છે). * સાસ હસાસ વિસાસ ન લખે” આવા પાઠ માત્ર છાપેલી બુકમાં છે વિવેચન જુઓ । નદીને ખલે નણંદ અને નવુકરી એવા પાડી છે. અર્થ એક જ છે, તેમ જ ભેરીને અદ્દલે બાર પાઠ છે ≠ તપત જીગવત” એવા પાઠ એક પ્રતમાં છે, જૂને એક પ્રતમાં બુઝાયા એમ પણ લખે છે ૩ સામ=સાસુ, અહીં આયુ સ્થિતિ સાસુ ગણવામાં આવી છે. વિસાસ વિશ્વાસ. સાસધાસીસ જેટલા કાળ નથુટ્ટી નણંદ, પતિની બહેન. અહીં તૃષ્ણાને નણંદનું ૩૫ આવ્યુ છે નીંગરીવાજ વિનાની, ભાગ્યહીન, લોકભાષામાં આ શબ્દ તિરસ્કાર તાવે છે; બાકારના મત પ્રમાણે વ્રજભાષામાં આ શબ્દ લાડકવાઈના અર્થમાં વપરાય છે બારી=પ્રભાતમાં, પ્રભાતથી એ અને, અને તબીબāધ, હકીમ તપતિ= તાવ, અગ્નિ ન ખ્રુઝાને=આવી ટાકે નહિ, દૂર કરી શકે નહિ પીયુ=અમૃત ઝરીધરસાદ Page #708 -------------------------------------------------------------------------- ________________ સુડતાળીશકું. ] શુદ્ધચેતનાની વિરહતાપમાં ઝરણા, ૫૧૭ ભાવ-વિભાવઢશામાં પડેલા પતિના સંબંધમાં પેાતાને કેટલી અગવડ છે તે વિસ્તરપણે બતાવતાં શુદ્ધચેતના કહે છે કે અમારા આઈજી-સાસુજી જેનું નામ આયુ:સ્થિતિ છે અને જેને લઈને ચેતન નજી એક શરીરમાં અમુક વખત સુધી રહે છે તે મારા પતિના એક શ્વાસેાસ જેટલે ઢાળ પણ વિશ્વાસ રાખતી નથી અત્યારે મારા પતિ જૂદી જૂદી ગતિમાં જન્મે છે અને ત્યાં ટકે છે તેનું કારણ આયુ:સ્થિતિ છે. તેવી સ્થિતિ મારા પતિના જૂદી જૂદી ગતિમાં જન્મ આપનાર હાવાથી મારા પતિની વર્તમાન માતા તે થઈ અને તેથી તે મારી સાસુ થઈ. આવી મારી સાસુ મારા પતિના જરા પણુ વિશ્વાસ કરતી નથી, એક મિનિટની કે એક સેકંડની પણ પતિની દરકાર કરતી નથી. શ્રી વીરપરમાત્માને ઈંદ્રે જણાવ્યું કે હું પ્રભા! લેાકેાના હિત સારૂ અને શાસનના લાલ સારૂ આપ આપનું આયુષ્ય એ ઘડી લખાવા, જેથી સમગ્રહને આપની નામ રાશિપર સૈક્રમતે આપ નુ તા તે આક્રમણ કરી શ્રમણુ સઘને પીડા કરે નહિ; તેના વામમાં પ્રભુએ જણાવ્યું કે “ચક્રવતી કે તીર્થંકર એક કોઈ પણ એ અર્થ કરવાને સમર્થ નથી, કોઈથી પેાતાનું આયુષ્ય ઘડી કે એક ક્ષણ પણ વધારી શકાતું નથી.” શરીરના સરાસે નથી, તે ચે વખતે પડી જશે તેના વિશ્વાસ નથી, છતાં તેનાપર મમતા કરીને આ પ્રાણી અનેક પ્રકારનાં કાર્યો આદરી બેસે છે અને પસદ ન આવે તેવી ગતિમાં જન્મ આપનાર આયુષ્કર્મરૂપ સાસુને એકઠી કરે છે અને પછી તેને તાબે રહી અનેક પ્રકારના ત્રાસ તે ભાગવે છે. આવી રીતે એકઠી કરેલી આયુ:સ્થિતિ એક ક્ષણને પણ વિશ્વાસ રાખવા ચેગ્ય નથી. જેને સવારે જેયા હાય તે અપાર નામશેષ થઈ ગયા સાંભળ્યા છે, વાતા કરતાં રસ્તે ચાલતાં ઠેસ લાગવાથી, હૃદયબંધ થઈ જવાથી કે બીજી અનેક રીતે મૃત્યુને વશ થતાં જોયા છે અને જેના વર્તનથી એમ લાગે કે સેકડા વર્ષ સુધી પૃથ્વીને કે પેાતાની અન્ય વસ્તુને આ છેડનાર નથી તે સર્વને તજીને ચાલ્યા જતા અનુભવ્યા છે. આવી રીતે સાસુ તે એક ક્ષણ પણ વિશ્વાસ કરવા ચેાગ્ય નથી, છતાં વિભાવદશાને લઈને તે આયુરસ્થિતિ મારી સાસુ થયેલી છે. વાત એમ છે કે વિભાવદશાના જોને લઈને પોતાનાં Page #709 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ આનંદઘનજીનાં પદે. [પદ વાસ્તવિક સગાંઓ કેણ છે તેને પણ ચેતનછ ઓળખતા નથી અને તેથી આકરિથતિને સાસુ અત્ર કહેવામાં આવી છે. “સાસ ઉસાસ વિસાસ ન રાખે એ પાઠ છાપેલી બુકમાં છે તેને અર્થ શ્વાસ અને ઉશ્વાસ જેટલે કાળ પણ વિશ્વાસ રાખે નહિ એમ થાય છે અને તે આખા વાક્યને નણદની સાથે લઈ જવાનું છે. બાકી ભાવ સ્પષ્ટ છે. અથવા બીજી રીતે અર્થ કરતાં પતિ વગર એક શ્વાસ જેટલા કાળને પણ વિશ્વાસ રહેતું નથી, એટલે તેટલે વખત પણ ધીરજ રહેતી નથી, પતિ વગર અન્યત્ર મન માનતું નથી અને ચિત્ત ચોટતું નથી એવી વિરહદશા આકરી છે. પતિ વગર હવે તે મનમાં એવે ખેદ થયા કરે છે કે એક જરા વખત પણ મનમાં ધીરજ રહેતી નથી. • વળી પેલી નગરી નણદી તે વડા પ્રભાતમાં ઊઠીને લડવા મંડી ગઈ છે અને દરરોજ લડ્યા કરે છે. પતિ વિભાવદશામાં ગયા. છે ત્યાં તેમની બહેન તૃણ થઈ છે. તે સર્વ પદગલિક વસ્તુઓને પ્રાપ્ત કરવાથી પણ ધરાય નહિ તેવી પ્રબળ ઈચ્છારૂપ છે. તે તે વળી એવી આકરી છે કે મારી સાથે વહાણું વાય છે ત્યારથી લડ્યા જ કરે છે. તેના મનમાં એવું છે કે પતિને સમજાવી જે આ શુદ્ધચેતના સ્વભાવકશામાં લઈ જશે તે ભાઈ પાસેથી પછી તેને કાંઈ વીરપસલી કે મામેરું મળશે નહિ અને ભાઈ પાસે જવું આવવું પણ બંધ થશે; તેથી મારી સાથે દરરોજ તે લડ્યા કરે છે અને હું મારા નાથને સમજાવવા અને ઠેકાણે લાવવા યત્ન કરું છું તે તેમાં વચ્ચે આવે મારા નાથને ચઢાવે છે અને આર્યાવર્તમાં કહેવાય છે કે જે નજરે રિ નાના ભાઈનાં ભાભી સાથેનાં સુખ-વાર્તાલાપ-મેળાપ જોઈને રાજી ન થાય તે નણંદ-તે શબ્દાર્થને બરાબર સાર્થક કરે છે. એ નણંદને પ્રતાપે સવારે આ જીવ ઉઠે છે ત્યારે પણ પ્રભુનામનું સ્તવન કરવાને બદલે ધનપ્રાપ્તિનાં અનેક સાધને ઊભા કરવામાં અને તેની વિચારણુમાં પડી જાય છે અને આખા દિવસમાં પૈસા પૈસા સિવાય તેને બીજી ધૂન લાગતી નથી. તેને પ્રાપ્ત કરવાના રક્ષણ કરવાના અને સંચય કરવાના વિચારમાં, સ્થળ પદાર્થો જરૂર વગરના હોય તોપણ તેને એકઠા કરવાની પૂનમાં અને પૈગલિક પદાર્થોના નિરર્થક સંચયમાં આ જીવ આનંદ માને છે અને તેથી મારે તે સવારથી તે મોડી રાત સુધી. Page #710 -------------------------------------------------------------------------- ________________ સુડતાળીસમું] શુદ્ધચેતનાની વિરહતાપમાં રણા પાટ નણંદ સાથે લડાઈ ચાલ્યા જ કરે છે. પતિવિરહકાળમાં સાસુ તથા નણંદ સાથે કાંઈ સારું હોય તે કેટલીક ધીરજ રહે છે, પતિના વિરહ એછે આકરે લાગે છે, પણ અહીં તે વિભાવદશાની પતિની મા અને બહેન સાથે મારે જરા પણ બનાવ થતો નથી અને ઉલટું તેઓ મારી સાથે લડાઈ કરે છે અને મારા પતિને પણ વિશ્વાસ કરતી નથી. “ગરી એ મારા ગુરૂમહારાજના કહેવા પ્રમાણે લેકભાષાનો શબ્દ છે. તેનો અર્થ લાજ વગરની અથવા ભાગ્યહીન એમ થાય છે. “તું નગાડી શું સમજે એ દેશભાષાની ગાળ છે. આ અર્થમાં તે શબ્દ બુંદેલખડમાં વપરાય છે. બાકાર કહે છે કે નગરી' શબ્દ વ્રજ ભાષામાં લાડકવાઈના અર્થમાં વપરાય છે. એક ગેએ ગુરૂ વગરની એ તેને અર્થ કરવા પ્રયત્ન થયો છે તેને સ્વમતિકલિપત હેય એમ જણાય છે. પ્રથમ અર્થ જે ૫. ગંભીરવિજયજીએ બતાવ્યો છે તે વધારે સુંદર લાગે છે અને સબંધ જોતાં તે બધબેસતે પણ આવે છે. પતિ મંદિરે પધારે નહિ, સાસુ એક ક્ષણવાર પણ વિશ્વાસ કરે નહિ અને નણદી નગરી તે સવારના પહારથી ઉઠીને લડ્યા જ કરે છે. આવાં અનેક કારણેને લીધે મને આકવિરજવર આવ્યું છે અને તેને દાહ એ થાય છે કે કેઈ બીજે વૈદ્ય તેની દવા કરીને તેને મટાડી શકે તેમ જણતું નથી. દુનિયામાં સાધારણ વૈદ્યો તે બહારને તાવ મટાડી શકે છે, પણ અતરંગનો તાવ કોણ મટાડી શકે? વિરહક્વરનો આકરે દાહ મટાડવાની દવા વૈદ્ય કે હકીમ પાસે જોવામાં કે જાણ વામાં આવી નથી. વિરહાવસ્થામાં શરીરમાં ગરમી બહુ લાગે છે, આખું અગ મળું બળું થઈ જાય છે. ઉનાળામાં સખ્ત ગરમીથી શરીરપર અળાઈ ગુમડા વિગેરને દાહ થાય તે જેમ વરસાદની ઝડી આવવાથી અને તેમાં ન્હાવાથી શાંત થાય છે, તેમ અહીં તે હવે આનંદઘન અમૃતને વરસાદ વરસે અને મારા પતિના ઉપર તેને પ્રવાહ ચાલે તે માટે વિરહાગ્નિ નાશ પામે અથવા મંદ થાય એમ છે. જેઠ માસમાં–જુનની અધવચમાં જ્યારે સખ્ત ગરમીથી શરીર જતી જતું હોય છે તે વખતે વરસાદની ઝડી કે આનદ આપે છે તે સર્વના અનુભવનો વિષય છે. એવા વખતમાં જ્યારે અમૃતરસને વરસાદ Page #711 -------------------------------------------------------------------------- ________________ “પુર૦ આનંદઘનજીનાં પો. [ પદ્મ આવે અને તે પણ સાધારણ રીતે નહિં પણ અડીના આકારમાંપૂરતા નેસમાં આવે ત્યારે કેવા આનંદ થાય તે સર્વને સમજાય તેવી ખાખત છે. વાત એ પ્રમાણે છે કે જ્યાંસુધી શુદ્ધચેતનાના અને ચેતનજીના સચાણ ખરાખર થાય નહિ અને સમભાવ આવે નહિ, શુદ્ધ સનાતન ચેતનજીના વિરહકાળ પૂરો થઈ ચેતના સાથે એકાંત સુખ ભોગવવાના તેના મનમાં દઢ નિશ્ચય થાય નહિ, ત્યાંસુધી તેની વર્તમાન વિભાવદશાના અંત આવે નહિ; અને એમ મને નિ ત્યાંસુધી ચેતનજીની વર્તમાન નિકૃષ્ટ દશાની પર્યાપ્તિ થાય નહિ, આવા સંચાગામાં આપણી ખાસ ફરજ છે કે વાતે કરવાની કેડી નઈ ચેતનજીની દશા ઉચ્ચ થાય, તેની વર્તમાનસ્થિતિ સુધરે અને તેના સર્વથા શુદ્ધ દશામાં વ્યાપાર થાય તે માટે તેની પાસે આનધનના અમૃતના વરસાદ વરસાવવાનાં સાધને એકઠાં કરવાં. સાધારણ સમરસના એકાદ હિંદુ આવી જાય તા તેથી કાંઈ લાભ થાય નહિ અથવા વાસ્તવિક રીતે ખેલીએ તા જરા સરખા આનંદ થાય તે દીર્ઘ કાળ ટકી શકે નહિ. આટલા માટે સમરસના કુંડે કુંડી જોઈએ અને તેના વરસાદ વરસાવવા જોઇએ. એ સમરસના વરસાદમાં ન્હાઈ, તરમાળ થઈ, ચેતનજી ચેતનાની વિરહદશાથી આવેલી તપતિને ક્રૂર કરે એ ખાસ ર્તવ્ય છે અને તે કરવા માટે દૃઢ નિશ્ચય કરવાની ખાસ જરૂર છે. એ પ્રમાણે કરવાથી ચેતનજી શુદ્ધ દશામાં આવી જઈ ચેગ્ય રીતે આગળ વધશે અને થાડા વખતમાં તેની દશા સુધરશે, બીજું તમીમ આ વિરહાગ્નિને શમાવી શક્તા નથી એમ વાત કહી તે બરાબર ઉચિત છે. તખીખ એટલે હકીમ વૈદ્ય કે ડાક્ટર હાય તે તે ન્યાધિનાં બાહ્ય ચિહ્ન ઉપરથી દવા કરે છે, તે મારા મહાનુ રના વ્યાધિ જોઈ મારા વિરહાગ્નિ શાંત થાય તેવી દવા આપે છે, પણ તેથી મારી અગ્નિ શાંત થતા નથી. અહારના તાવ દવાથી જાય પણ વિરહના અગ્નિતા જ્યારે વિરહદશા દૂર થાય ત્યારે જ શાંત થાય, તે કાંઈ બહારના ઉપર ઉપરશ્તા તાવ નથી કે ક્વીનાઈન, રીઆતાદિ દવાથી ચાલ્યા જાય. એ અગ્નિ ઉપર તે આનદઘન રસના વરસાદ પડે ત્યારે જ તેની શાંતિ થાય તેમ છે. જેમ ભયંકર અગ્નિ અમુક શહેરને લાગ્યા હાય ત્યારે આલદી કે ખેઢામાં પાણી લાવીને નાખવાથી Page #712 -------------------------------------------------------------------------- ________________ સુડતાળીશમું. શુદ્ધચેતનાની વિરહતાપમાં ગુરણા. પર અગ્નિ શાંત થઈ શક્ત નથી, પરંતુ તેવા ભયંકર-દાવાનળ જેવા અગ્નિ ઉપર તે જળને વરસાદ વરસાવવાની જરૂર રહે છે, તેમ આ વિરહાગ્નિરૂપ દાવાનળ શાંત કરવા માટે આનંદરસના પ્રવાહની જરૂર છે. સાધારણ તબીબ જેમ અતરદાહ મટાડી શકતે નથી તેમ ચેતનાના વિરહાગ્નિને શાંત કરી શકતું નથી, તેની દવા તે આનંદઘન નામનો વૈદ્ય કરે તે જ કરી શકે તેમ છે અને તે પણ પિતાની પાસે રહેલ આનદરસ નામની દવા મોટા પ્રમાણમાં આપે તે જ તેનાથી લાભ થાય તેમ છે. ટખાકાર આ ગાથાના અર્થમાં કહે છે કે ચેતનને આ સ્થિતિ અલ્પ રહી છે અને હવે તેના ભાવ પણ પૂરા થવા આવ્યા છે. તેની સુમતિ-ચેતનાના પતિ ચેતનની બહેન લાડકી નણંદ છે. તેના પિતા. શુદ્ધ ચેતનત્વ છે. આ લાડકી નણંદ કેવળજ્ઞાન સંબંધમાં લડી એટલે હવે તમે કેવળજ્ઞાન જલદી પ્રાપ્ત કરે એવી એવી વાત કહી ગઈ અને વચને સંભળાવી ગઈ. વળી તે એવું પણ કહી ગઈ કે વિરહતાપ બુઝાવવાને અન્યભવ પરણિત અપરિપાકી તબીબ ઈલાજ જ જાણુતે નથી માટે આ આનંદઘન પતિને મળ. એટલું કહીને તે નણંદ ચેતનને મળી અને ચેતને કેવળજ્ઞાનરૂપ પીયૂષની વર્ષા કરી પિતાને મેળાવી લીધી. આ અર્થ તદ્દન જૂદી દષ્ટિથી કર્યો છે. એને ભાવ સમજાવે સુશ્કેલ છે. અહીં નણંદ વિગેરે સાથે જે લડાઈ થાય છે તેમાં તે ઔર તબીબ વિગેરેની વાત આવી રીતે જણાવે અને વળી પાછી પોતે મળી જાય એ આ ચેતનજીની જે ઉત્ક્રાતિ પ્રથમ બન્ને ગાથામાં બતાવી છે તેને અનુરૂપ લાગતી નથી. બાકારને ભાવ બરાબર સમજાતે નથી અથવા તેઓ સ્પષ્ટ રીતે તેઓના મનમાં જે ભાવ ખીલ્યો છે તે બતાવી શક્યા નથી. આખા પદનું રહસ્ય આનંદઘન પીયૂષને રસ વરસાવવામાં આવી જાય છે. ભાવાત્મક કવિની આ છેલલા પદમાં ભાવ બતાવવાની પદ્ધતિ એટલી સુંદર છે કે આખા પદમાં જે જિજ્ઞાસા વધતી જાય છે તે. છેવટના પાદમાં એકદમ બહુ સુંદર રીતે તૃપ્ત થઈ જાય છે. જ્યાં આનંદરસને વરસાદ વરસે ત્યાં પછી નણંદના વિરૂપ સ્વરે, સાસુને અવિશ્વાસ, લેકની વાતે અને પટ ભૂષણુની અવ્યવસ્થિતતા જરા Page #713 -------------------------------------------------------------------------- ________________ _fપદ પરર આદધનજીનાં પદો. પણ અસર કરનાર ન થાય એ સાધારણ રીતે સમજાય તેવી હકીકત છે. હે ચેતનજી! તમે હવે અમર ગતિનાં સુખ એટલે પાગલિક ભાવોને ત્યાગ કરી, સાસુ વહુની અવિશ્વાસ્ય સ્થિતિ દૂર કરી અને ખડા પ્રભાતમાં નણંદ સાથે લડાઈ થાય છે તે વાતને હાંકી કાઢી હવે આનદરસના વિશુદ્ધ વરસાદમાં હાઈ લે, તેમાં તરબોળ થઈ જાઓ છે અને અમર થઈ જાઓ. જ્યાં સુધી તમે બાહા ચેષ્ટાને આધીન થઈ અગ્નિ શમાવવા બીજા તબીબની દવા લીધા કરશે ત્યાંસુધી તમારું કઈ વળવાનું નથી, તમારે વ્યાધિ ઘટવાને નથી અને તમને કોઈ સુખ થવાનું નથી. આનંદઘન વૈદ્ય પાસેથી આનંદરસ મેળવે અથવા આનંદરસના વરસાદમાં હાઓ–ગમે તે પ્રકારે હવે બાહ્ય ભાવ છોડી આંતર દષ્ઠિ જાગ્રત કરે, તમારૂં મૂળ સ્વરૂપ સમજે, તેને પ્રગટ કરે અને આ શુદ્ધચેતનાને અનાદિ વિરહકાળ દૂર કરે. પદ અડતાળીસમું-રાગ મારૂ જંગલે *मायडी मुने निरपख किणही न मूकी, निरपख किणही न मूकी मायडी० निरपख रहेवा घण्इ झुरी धीमें निज मति फुकी. मायडी०१ * માયડીને બદલે એ પ્રતિમા “માડી' પાઠ છે રાગ સાથે ભાયડી શબ્દ વધારે મળતો આવે છે અને મારી કરતા તે વધારે હત–પ્રેમ બતાવે છે તેથી માયડી પાક - એકઅર્થવાચી હોઇને વધારે સારે લાગે છે 1 ગુરી ને બદલે બે પ્રતમા “ગુરુ” પાક છેભૂતને બદલે ભૂતથી અત્યાર સુધીની સ્થિતિ બતાવનાર “ગુરૂ પાઠ વધારે યોગ્ય જણાય છે. $ ધીમેને બદલે એક પ્રતિમા “ધ” એ પાઠ છે એને અર્થ “સબળ” એવા થાય છે જુઓ આ જ પદની છઠ્ઠી ગાથા પરતુ અત્ર તે પાઠ અશુદ જણાય છે. ધમી નિજ પર કર કુંકી” આ પ્રમાણે પાઠ એક મતમાં છે અને અર્થ છે નિરપક્ષ રહેવા વરુ ગુરી પણ મને ધમીને પોતાના અને પારકા હાથમાં ફેંકી દીધી એવા થાય છે. જુઓ વિવેચન ૧ માયડીમા, માતાજી, વહાલી મા મુને ચેતનાને નિરપખનિષ્પક્ષ, એક બાજુએ ઢળી ન જવાય તેવી કિણહીન અપિ, કેઈએ પણું. ન મુકી રહેવા ન દીધી ગુરી પ્રયાસ , ઝખના કરી ધીમે-પસ્થી, હળવે હળવે. નિજ મતિ= પિતાની બુદ્ધિ, વિચાર, મન કી=ની ટુક મારી Page #714 -------------------------------------------------------------------------- ________________ અડતાળીશમુ] ચેતનાની નિષ્પક્ષતા દશૅનવૈચિત્ર્ય. ૫૩ “હે માડી! મને કેાઈએ નિષ્પક્ષ રહેવા દીધી નહિ નિષ્પક્ષ રહેવા માટે મેં ઘણા પ્રયાસ કર્યો પણ ધીમે ધીમે મારી બુદ્ધિને (તેણે) પુંક મારી.” ભાવ-આ અતિ અદ્ભુત પદ જેમાં પરમતસહિષ્ણુતા અને ચેતનાની વિભાવદશામાં થયેલી અને થતી અતિ વિરૂપ દશાનું બહુ સુંદર રીતે વર્ણન આપ્યું છે તેને તમા નથી, મારા ગુરૂ પં. ગંભીરવિજયજીએ તેના બહુ સુંદર ભાવ ખતાન્યા છે તે અનુસાર નીચે અર્થ કરવામાં આવ્યા છે. ચેતનાતા નિરંતર શુદ્ધ જ છે, એને કર્મના લેપ શુદ્ધ દશામાં લાગતા નથી, પરંતુ ચેતનમાં ચેતનતા ગુણુ રહ્યો છે તે સર્વદ્યા તેની સાથેજ રહે છે, તેનાપર ધર્મના લેપ લાગેલા દૂર થાય છે ત્યારે ચેતના શુદ્ધ થાય છે અને તે પછી તેને શુદ્ધચેતનાના નામથી ઓળખવામાં આવે છે, બહુ કર્મમળ દૂર થાય ત્યારે પણુ ચેતનાને યુદ્ધ વિશેષણથી જોડવામાં આવે છે. ચેતન અને ચેતનાને આ દષ્ટિથી નવાં અભેદ છે. ઉપરના જૂતાં જૂનાં પદોમાં વિરહાલાપ બતાવવામાં આવ્યા છે તે શુદ્ધચેતનાના છે, એમાં રહેલા ચેતનાધર્મ તે ચેતનજી સાથે જ છે અને જે વિરહ મતાન્યા છે તે તા શુદ્ધચેતનાના અને ચેતનજીના છે. આ ભાવ ખરાખર સમજવાની ખાસ જરૂર છે. ચેતના તેની વિભાવઢશામાં પણ ચેતનજી સાથે જ રહે છે, કારણ કે ચેતના અને ચેતનના અભેદ છે. અહીં ચેતના જે ભાવ બતાવે છે તે તેની શુદ્ધ દશાની સાપેક્ષ વૃત્તિએ છે અને તેની અંદર જ વર્તમાન વિભાવદશામાં તેની થયેલી સ્થિતિનું આબેહુબ વર્ણન છે. આ મહુ વિશાળ હૃષ્ટિથી લખાયલા પટ્ટના ભાવ મહુ મધ્યસ્થ દૃષ્ટિથી વિચારવા અને સમજવા ચાગ્ય છે. ચેતના જ્યાંસુધી અશુદ્ધ દશામાં હાય છે ત્યાંસુધી તેને સુમતિ માટે બહુ માન હોય છે. પોતે ગમે તેવી અશુદ્ધ હાય તાપણુ પાતાની વાસ્તવિક સ્થિતિને તે સમજતી હાવાથી સુમતિને અત્ર તે માડી કહીને લાવે છે. ચેતના અત્ર માડી શબ્દ વાપરે છે તે પ્રેમસૂચક છે. સાધારણ રીતે વિચાર કરતાં આપણા મુખમાંથી મા–માડી એવા આલાપ નીકળી જાય છે અને ખાસ કરીને જ્યારે મનમાં કોઈ પણ કારણથી ખેદ કે દુ:ખ થાય છે ત્યારે આ શબ્દના ઉચ્ચાર બહુ Page #715 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ આનંદઘનજીનાં પદે. - [પદ સામાન્ય છે. માના કરતા માડી વધારે પ્રેમ સૂચવે છે અને માયહી તેથી પણ વધારે પ્રેમ સૂચવે છે. અતિ પ્રેમમાં એકવચનને ઉચ્ચાર થાય છે, માનાર્થમાં વપરાતું બહુવચન બેલનાર અને સાંભળનાર વચ્ચે અંતર બતાવે છે. માતાને તું કહીને બોલાવવાને વ્યવહાર વિશેષ પ્રેમ બતાવે છે, પિતાનું સન્માનાર્થે બહુવચન જરા અંતરે અને વિવેકને બાહ્ય દેખાવ બતાવે છે. અત્ર ચેતના સુમતિને જે વાત કહે છે તેની શરૂઆત “માયડી શબ્દના સંબોધનપૂર્વક કરે છે તે બન્ને વચ્ચે પ્રેમ બતાવે છે. બાકી કોઈ પણ અર્થમાં ચેતનાની મા સુમતિ થઈ શકતી નથી. માત્ર શુદ્ધચેતનાનું શુદ્ધત્વ પ્રગટ કરવાનું કારણ સુમતિ હોઈ શુદ્ધત્વજનની તરીકે તેને શુદ્ધચેતના એક દષ્ટિએ જતાં મા કહી શકે, પણું અન્ન તે ચેતના બોલે છે અને તેનું શુદ્ધત્વ હજી હવે પ્રગટ કરવાનું છે, તેથી ઉપરના અર્થમાં માયડી શબ્દ વપરાયો હશે એમ મારું ધારવું છે. હે સુમતિ માતાજી! હું ચેતના મારા પતિ ચેતનજી સાથે ઘણું જગેએ ગઈપણ તમે ત્યાં હાજર નહિ, તેથી મને કેઈએ નિષ્પક્ષ રહેવા દીધી નહિ. મારા પતિ તે એવા છે કે એ તે જ્યાં જાય છે ત્યાં ત૫ થઈ જાય છે, કેઈ પ્રકારને વિચાર કરતા નથી, નિર્ણય કરતા નથી અને તેવી અસ્વસ્થ અવસ્થામાં મને પણ સાથે ઘસડે છે. વાસ્તવિક રીતે મારા પતિએ કઈ બાજુએ પૂર્ણ વિચાર કર્યા વગર ઢળી જવું ન જોઈએ, કઈ પણ પક્ષ એકદમ આદર ન જોઈએ, તેને બદલે એ તે વિપરીત રીતે તુરત એક બાબત ગ્રહણ કરી લઈ દષ્ટિબિન્દુ કે અપેક્ષા હેતુ વિચાર્યા વગર જૂહી જડી બાબતેને આદરી બેસે છે-તે કેવી રીતે આદરે છે તેનું સહજ વિવેચન હું હવે પછી કરી બતાવીશ. આવી રીતે પતિ જ્યારે એક પક્ષમાં ઘસડાઈ * ભાયડી શબ્દને એક બીજો ભાવ મને કરે છે એ અર્થમા માડી અથવા માવડી શબ્દ કાઇક ભય અને કાઈક તિરસ્કારના અર્થમાં વપરાય છે. દેવી વિગેરેને ઉદેશીને કહેવામાં આવે છે કે “હે માવડી! હવે મને છોડ અથવા મારૂ કાણું પડવા દે' આ અર્થમા માવડી શબ્દ વાપર્યો હોય તે તે માયામમતાને ઉદ્દેશીને ચેતના બોલી હોય એમ ગણી શકાય. ચેતના માયામમતાને અથવા કુમતિને કહે છે કે હે માવડી ! મને તમે તે પણ કોઈએ નિરતિ બેસવા દીધી નથી આ પ્રમાણે ઉપાદુલાત કરી તે પછી પિતાને કે કે કેવી રીતે હેરાન કરી તેનું વર્ણન ચેતના આપે છે. વિ. ક. Page #716 -------------------------------------------------------------------------- ________________ અડતાળીશમુ. ] ચેતનાની નિષ્પક્ષતા દર્શનવૈચિત્ર્ય. પર જાય છે ત્યારે મારી અને તેમના અભેદ હાવાથી હું પણુ સાથે ઘસઢાઈ જાઉં છું અને ને કે હું નિષ્પક્ષ રહેવા માટે ઘણા પ્રયાર્સ કરૂં છું, અંતઃકરણપૂર્વક ઈચ્છું છું કે પતિ એવી રીતે એક પક્ષના આદર ન કરે તે સારૂં, છતાં પણ પતિના અને મારો અભેદ હાવાથી હું અંતે તેમના જેવી થઈ જાઉ છું અને તેમ થવાનું કારણ એ છે કે હું ગમે તેટલી ઝુરણા કરૂં છું પણ પતિ મારૂં સાંભળતા જ નથી. વળી કે માડી! તમે ત્યાં હાજર નહિ તેથી મારૂં એલીનું જોર પતિ ઉપર ચાલે પણ નહિ અને પતિ તે અજ્ઞાનદશાથી એવા આચ્છાદ્રિત થઈ ગયેલા છે કે મારી વાત સાંભળવાને ખદલે પાતાના જે મત થયા હોય તેની પુંક મારા ઉપર મારે, મને તદ્રુપ બનાવવા પાઠ ભણાવે અને તેમ કરીને છેવટે મને ફેરવી નાખે, હું તા જ્યાં જ્યાં ગઈ ત્યાં ત્યાં કાઇએ અત્યાર સુધી મને શુદ્ધ ચૈતન્યસ્વરૂપે સ્થાપન કરી નહિ, પણ હવે પછી ખતાવવામાં આવશે તેવાં મારાં અનેક રૂપા પ્રગટ કરાવ્યાં, મૈં તે સ્થિતિમાંથી બહાર નીકળી જવા અનેક પ્રકારની સુરણા કરી, પણ મારૂં કાંઈ ચાલ્યું નહિ અને મારી અનેક પ્રકારે ફજેતી થઈ. ચેતના અસલ રૂપમાં શુદ્ધ હાવાથી શુદ્ધચેતના થવા અને એક મતમાં ઢળી ન જવા અનેક પ્રયત્ન કરે, પણુ વિભાવદશાના જોરમાં અજ્ઞાનાવસ્થામાં વર્તતા ચેતનજી સાચી ખેાટીદલીલથી, ઉપર ઉપરના મેહક દેખાવાથી અને શ્રુતર્ક વિતર્કની જાળથી એવા સાઈ જાય છે કે અમુક સત્યના અશને સંપૂર્ણ સત્ય માની લેવાની અને તે સત્યના અંશ તરફ અથવા સત્યના આભાસ તરફ ઢળી જવાની પાતાની પદ્ધતિ કાયમ રાખે છે. મારા પતિને અપેક્ષાજ્ઞાન અને નયના સ્વરૂપનું જ્ઞાન ન હાવાથી તેમ જ તેમની સત્યશોધક વૃત્તિ યથાસ્થિત જાગ્રત થયેલી ન હાવાથી તેઓ વારંવાર એક બાજુએ ઢળી જાય છે અને મા અને તેમના અભેદ્ય હાવાથી મારી પણ એ જ સ્થિતિ થાય છે. આવે વખતે જો સુમતિના ચાગ અથવા હાજરી હાય તા સત્યસ્વરૂપનું માર્ગદર્શન પણ મારા પતિને થાય, પરંતુ સુમતિની ગેરહાજરી, અજ્ઞાનાવસ્થાનું મળ અને ચેતનજીના મિથ્યાભાવમાં વર્તવાના અનાદિ સ્વભાવ એટલું શેર કરે છે કે હું ગમે તેટલું જોર કરૂં અને બહાર આવી પોતાનું શુદ્ધત્વ દાખવવા પ્રયત્ન કરૂં, તેને માટે વલખાં મારૂં, પણ Page #717 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીનાં પદો 1 પદ ચેતનજી મારી તે સ્થિતિને પ્રગટ થવા દેતા નથી. મારી દરકાર કરતા નથી, મારી સામું દૃષ્ટિપાત પણ કરતા નથી અને પિતાને જે મત થયા હોય, જે પક્ષ તરફ પોતે ઢળી ગયા હોય, તે તરફ મને પણ ઘસડે છે અને મને વધારે અશુદ્ધ બનાવે છે, પછી પતિ પાસે આવનારા સત્યના અંશે અથવા સત્યના આભાસે કપટયુક્ત હય, અંતરવૃત્તિએ તદ્દન જુદા હોય તે પણ તેઓ પોતાની વાત પતિને હવાભાસેથી સમજાવે છે અને પતિ તેને આદરી મારી પાસે પણ તે કબૂલ કરાવે છે. મારા પતિને જે મલ્યા તેણે તેમને પિતાની જેવા બનાવ્યા અને મને પણ સાથે ઘસડી ગયા. ચેતનાને કેવી રીતે એક પક્ષમાં તાણું જઈને તદ્રુપ બનાવી તેનાં દાણાનો હવે આપે છે તે આપણે આવતી ગાથામાં વિચારશું. ધમીનિજ પરકર પુકી. મને ધમધમાવીને પોતાના અને પારકા હાથમાં મુકી દીધી એટલે મને પારકા હાથમાં પણ ઘસડાવા દીધી અને પોતે પણ ઘસડી. મને આવી રીતે અસ્તવ્યસ્ત કરી નાખી અને મારું એક પણ રીતે એગ્ય ઠેકાણું પડવા ન દીધું. ધીમે નિજ મતિ મુકી એમ અસલ પાઠ છે તે એ ભાવ બતાવે છે કે મે ગમે તેટલે પ્રયત્ન કર્યો તોપણ પિતાના વિચારની કુંક મને મારી મંત્ર ચત્રથી જેમ પુંક મારીને સામા માણસને પિતાની અસર નીચે મૂકવામાં આવે છે અને તે વખતે કબજામાં આવનાર માણસનું મન તેમ થવા રાજી હિય કે ન હોય તે પણ તેને તાબે થવું જ પડે છે, તેમ મને પતિએ એવી કુંક મારી કે મારે શુદ્ધ સ્વભાવ વિસારી મારે ચેતનજી સાથે ઘસડાવું પડ્યું. આ ભાવમાં અને પાઠાંતરના ભાવમાં ઘણો ફેર છે. પાઠતરને ભાવ બળાત્કાર સૂચવે છે અને મૂળમાં લખેલા પાઠ મંત્ર અથવા hypnotism ની અસર બતાવે છે. બન્ને ભાવ બહુ સુંદર છે. ચેતનાની અજ્ઞાનદશા એવા આવરણમાં રહીને કામ કરે છે કે એને તે વખતે યથાસ્થિત વસતુદર્શન થાય તે પણ તે તેને સમજાતું નથી અને પિતાની જાતને તે એકદેશીય જ્ઞાનથી અને સ્વકપનાજાળથી એવીતે નિકૃષ્ટ સ્થિતિમાં લાવી મૂકે છે કે પછી તેને વિશુદ્ધ સ્થિતિમાં આવતાં બહુ વખત લાગે છે. સાધારણ વ્યવહારના પ્રસંગને બાજુ ઉપર રાખીએ તે પણ ધાર્મિક પ્રસંગમાં એજ નિકૃષ્ટ Page #718 -------------------------------------------------------------------------- ________________ વરાહ અડતાળીસમું.] ચેતનાની વિપક્ષના-દર્શનચિય. સ્થિતિ સ્પષ્ટ જણાશે. એને સ્વભાવ જ અધોગામી થઈ ગચેલા હોવાથી જ્યાં સુધી નિષ્પક્ષપાત દષ્ટિએ જોવાની તેને ટેવ પડે નહિ ત્યાં સુધી તેની સ્થિતિમાં ફેરફાર થવા સંભવ નથી. સત્યને અશ લઈ પિતાને પંડિત સર્વજ્ઞ સમજી, કાંઇક ભૂલથી, કાંઈક અભિમનથી અને કાંઈક મતિમંદતાથી એક બાજુએ ઢળી જવાની ટેવને લીધે ઘણું પ્રાણુઓ વિના કારણે સંસારસમુદ્રમાં અટવાયા કરે છે, ઘસડાયા કરે છે અને હેરાન થયા કરે છે. એને કિનારે દેખાતે નથી દેખાય છે તે તે તરફ સ્થિર દષ્ટિ રાખીને તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન થતું નથી અને સાધારણુ ખડકેને કિનારા માની તે તરફ ખેંચાઈ જીવનજહાજ તેની સાથે અથડાવી સમુદ્રના વમળમાં પડી ઘસડાયા કરે છે. આવી રીતે નિષ્પક્ષ રહેવાની શુરણ કેઈ વખત થાય છે તે પણ ઉપર ઉપરની હોય છે, કિનારાને બદલે ખડકને કાઠા સમજી તે પ્રાપ્ત કરવાના પ્રયત્નને સાધ્ય પ્રાપ્ત કરવાનું લક્ષ્ય બહુ સમજવામાં આવે છે. આવા સર્વ પ્રયત્ન નિષ્પક્ષ ન રાખતાં ચેતનજીને વધારે વધારે સમુદ્રમાં ડુબાડતા જાય છે. અમુક મત કે અમુક દર્શન ચેતનજીને નુકશાન કરનાર થાય કે લાભ કરનાર થાય તેને મુખ્ય આધાર તેની સત્યાગ્રાહી બુદ્ધિ ઉપર છે. દરેક દર્શનમાં સત્યના અંશે તે રહેલા હોય છે જ, તેને તેટલા અંશે સત્ય સમજવામાં આવે તે પછી વધે રહેતી નથી, પણ જે અંશને સંપૂર્ણ સત્ય માનવામાં આવે તે સત્યાગ્રહ થત નથી. આ ભાવ હવે વિસ્તારથી વિચારવામાં આવશે. ચેતનાનું શુદ્ધત્વ હજી પ્રગટ થયું નથી તે સુમતિ પાસે ફરિયાદ કરવા કહે છે કે હે માડી! મારા કેવા કેવા હાલ કર્યા તે સાંભળો. - આ આખું પદ નિરપખ શબ્દપર રચાયું છે. ધાર્મિક દ્રષ્ટિ નિષ્પક્ષ રહેવાની બહુ જરૂર છે. અમુક મત કે દર્શન પિતાનાં છે તે તેને પક્ષ કર ન જોઈએ, પરંતુ તેમાં જે સત્ય હોય તે તેને સત્યની ખાતર આદરવાં જોઈએ. આ વિશાળને પક્ષપાતરહિત દષ્ટિથી પરમસહિષ્ણુતા પ્રાપ્ત થાય છે. નિષ્પક્ષ શબ્દની આ વિવેચના મત દર્શનાનુસાર થઈ. આધ્યાત્મિક દ્રષ્ટિએ મનની શાંતિ રાખવી, મનને સ્થિતિસ્થાપકતામાં રાખવું અને ગમે તેવા પ્રસંગે તેને કેળાવા દેવું નહિ એ અર્થ નિરખ શબ્દને થઈ શકે છે. નૈતિક દૃષ્ટિએ શુદ્ધ ? Page #719 -------------------------------------------------------------------------- ________________ પરટ આનંદધનનાં પદે [પદ નીતિસૂત્રને તેના શુદ્ધત્વ ખાતર અનુકરણ કરવું એ નિરપષ્ટ શબ્દનો ભાવ છે. ચિદાનંદજી મહારાજે નિરપક્ષ શબ્દને આધ્યાત્મિક ભાવ બતાવતાં કહ્યું છે કે આધ્યાત્મિક દ્રષ્ટિએ આખા જગતની અવલોકના કરતાં કોઈ વિરતા પ્રાણુ જ તેવા દેખાય છે. તેમણે આ ભાવ એક પદમાં બહુ સારી રીતે બતાવ્યે છે, તે તેના પિતાના શબ્દોમાં જ અન્ન ઉતારી લઈએ છીએ. અવધુ નિરપક્ષ વિરલા કોઈ દેખ્યા જગ સહ જોઈ અવધૂ સમરસ ભાવ ભલા ચિત જ છે. થાપ ઉથાપન હાઈક અવિનાશી કે ઘરકી માતા, જાગે નર સાઈડ અવધૂ૦ ૧ Bરાવ ભેદ ન જાને, કનક ઉ૫લ સમ લેખે, નાશ નાગણકે નહિ પરિચય, તે શિવમંદિર દેખે અવધૂ ૨ નિદા સ્તુતિ શ્રવણ સુણુને. હર્ષે કવિ આણે તે જગમેં જોગાસર પૂર, નિત્ય ચલતે ગુણઠાણે અવધૂ૦ ૩ ચંદ્ર સમાન સભ્યતાઉં તાકી, સાયર જેમ ગંભીર અપ્રમત્ત ભારહ પર નિત્ય મસુરગિરિ સમ શુચિ ધીરા અવધૂ૪ કપકજ નામ ધરાય પ, રહત કમલ ન્યું ન્યારા ચિદાનંદ ઇસ્યા જજ ઉત્તમ, સા સાહેબકા પ્યારા અવધુ ૫ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોતાં નિષ્પક્ષ મનુષ્યની આવી સ્થિતિ હોય છે. એના મનમાં સમરસભાવ બહુ અસરકારક રીતે સ્થિત થયેલ હોય છે. એને એક વાત થાપવી અને બીજી ઉથાપવી કે એવા ગોટા વાળવા એ જરા પણ પસંદ આવતું નથી એના મનમાં રાજા અને ગરીબ, સુવર્ણ કે પત્થર, મેક્ષ કે સંસાર સર્વ સરખા જ હોય છે, એને પિતાની નિંદા સાંભળી ખેદ થતો નથી, સ્તુતિ સાંભળી આનંદ એ તે નથી; એ પંકજ એટલે કાદવમાંથી ઉત્પન્ન થયેલ કમળ જેમ થાદવથી દૂર જ રહે છે તેમ વિષયમાંથી ઉત્પન્ન થયેલ છતાં વિષયથી દૂર રહે છે. આવા મનુષ્ય-નિષ્પક્ષ ચેતને અવિનાશીના ઘરની વાત જાણે સ્થાપના અને ઉત્થાપના. 1 નિત્ય, પરમાત્મા + અવિનાશીના ઘરની વાતે એટલે સિદ્ધ દિશામાં થતી પરમાનંદલપસ્થિતિ. ફ તે જ છે રાજા અને ગરીબ [ સુવર્ણ ૬ પથ્થર કે સપનું tr કાન ? ગુણસ્થાનમાં દરરોજ પ્રગતિ કરતા $$ શીતળતા III સમુદ્ર પહોગી, આળસ-માદ વગરના હs બહુ ઉધોગી પક્ષીવિદોષ, મેરૂ પર્વત. કમળ ttf અલગ જ એવા. Page #720 -------------------------------------------------------------------------- ________________ અડનાળીશમુ.] ચેતનાની નિષ્પક્ષતા—દર્શેનવૈચિત્ર્ય. પરહ છે અને તે સાહેબના પ્યારા છે, પરમાત્માને પગલે ચાલનારા છે અને નિરંતર ગુણસ્થાનપર આરાણ કરી પ્રગતિ કરનાશ છે. તેના સંખેં ધમાં ચાર દાંત બતાવ્યાં છે તે બહુ મનન કરવા ચૈાગ્ય છેઃ એવા મહામાની શીતળતા ચન્દ્ર જેવી હોય છે, ગંભીરતા સમુદ્ર જેવી હાય છે, ઉદ્યોગતા ભારત પક્ષી જેવી હાય છે અને ધીરતા મેરૂપર્વત જેવી હાય છે. એ ચારે મહાન્ સદ્ગુણાપર એક એક નિબંધ લખાય તેમ છે. આવા પ્રમળ તેજસ્વી પુરૂષ મનની સ્થિતિસ્થાપક્તા જાળવી નિંદા સ્તુતિની ઢરકાર કર્યાં વગર પેાતાના વિશુદ્ધ માર્ગપર ચાલ્યા જાય છે અને ચિદાનંદજી મહારાજ કહે છે કેઆખી દુનિયાપર ષ્ટિ નાખતાં જણાય છે કે આવા નિષ્પક્ષ મનુષ્યે મહુવરલ હાય છે. આ આધ્યાત્મિક દૃષ્ટિએ નિષ્પક્ષપાતપણું તાવ્યું. ધાર્મિક વિષયના એ મેટા વિભાગ છે. એક Metaphysics દ્રવ્યાનુયાગ અને ખીને Etlues નીતિવિભાગ, પ્રથમ વિભાગ આત્મા અને અન્ય બ્યાનું સ્વરૂપ અનેક પ્રકારે ખતાવે છે અને ખીન્ને વિભાગ ચારિત્ર—વર્તનનાં અનેક વિભાગા, સાધના અને મૂળતત્ત્વો બતાવે છે, ચિદાનંદજી મહારાજે eithical ષ્ટિએ-દ્વિતીય વિભાગની અપેક્ષાએ નિષ્પક્ષપાતપણુ ખતાવ્યું છે, આનંદઘનજી મહા રાજે પ્રથમ વિભાગ-દ્રવ્યાનુયોગને અપેક્ષીને ખતાવ્યું છે. તેનાપર વિશેષ વિવેચન પ્રસંગે પ્રસગે થતું જશે, ચેતનાના જાદા જુદા પ્રકારે કેવા હાલ કર્યાં છે એ હવે આપણે આનંદઘનજી મહારાજ સાથે વિચારીએ, जोगीए मिलीने जोगण कीधी, નતીજું ીથી નતની; भगतें पकड़ी भगताणी कीधी, मतवासी कीधी मतणी; मायडी० ૨ * બીજી ત્રીજી તથા ગૈાથી પંક્તિમાં છાપેલી જીક્રમા કીધીને બદલે કીનિ પાડ ૐ, અર્થ એક જ છે, પણ એકે પ્રતમાં તે પાઢ નથી. ↑ અપેલ બુકમાં મતવાલે' એવા પાઠ છે, અર્થ એક જ છે, ૨ નેગી=અતિત, પથ્થરની માળા પહેરવાવાળા મિલીનેએકત્ર થઇને નેગણુ=મહામાઈ, મહામાયા, યાગિણી, કીધી=કરી, બનાવી. જતિ=પરિવ્રાજકા, સન્યાસી તણી=પરિવ્રાજકા. ભગતભક્તિમાર્ગ રસિક પકડી=ખેંચી લાવીને ભગતાણી વ્યક્તિમાર્ગાળી મતવાસી=મસ્તાન યાગી, અલખમાં મગ્ન રહેનાર જોગી, મતણીામતાસક્ત, ૩૪ Page #721 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીનાં પી. [ પદ “અતિત ખાવાઓએ એકત્ર થઇને સને મહામાયા અનાવી; સંન્યાસી પરિવાજકાએ મને પરિવ્રાજકા બનાવી; ભક્તિમાર્ગના ઉપાસકાએ મને લગતી મનાવી અને મસ્તાન ચેગીએએ મને તેઓના મતમાં આસક્ત બનાવી.” ૫૩૦ ભાવ–કાના જોગીએ હાથમાં ટાકી રાખી દુકાને દુકાને માગવા નીકળે છે, ડાકમાં પથ્થરની માળા પહેરે છે અને અતિતના નામથી ઓળખાય છે, તે હિંગળાજના ભક્ત હાય છે અને તેઓને વેશ કાંઇક શક–શિવને મળતા હાય છે. આવા જોગીઓ મને મળ્યા ત્યારે તેમણે મને જોગની મહામાઈ, મહામાયા મનાવી; એટલે કે ચેતના પાતે જાણે મહામાÚરૂપ હોય એમ સમજીને તેઓએ મહાસાઈની આરાધના કરી. તાત્પર્થ એ છે કે આ સર્વ જગત્ માયારૂપ ભ્રસાત્મક છે; એમાં જે દેખાય છે તે વસ્તુતઃ અજ્ઞાનને લઈને દેખાય છે, વાસ્તવિક રીતે કોઈ વસ્તુ છેજ નહિ. આપણે આ પુસ્તક હાથમાં લીધું છે તે પણ માત્ર ભ્રમ જ છે, વસ્તુતઃ પુસ્તક એવી કોઈ વસ્તુ હયાત છેજ નહિ માયાવાદનું આ પ્રાથમિક સ્વરૂપ છે, અભેદ્યવાદીઓ એ સ્વરૂપને ભજનારા હાય છે, તેમાં તે પૈગલિક સ્થૂળ વસ્તુની હયાતી સ્વીકારતા જ નથી. આ માયાના જે પારિભાષિક અર્થ થાય છે તેને રૂપક આપી તેની અતિત સંન્યાસી ઉપાસના કરે છે અને તે સ્વરૂપને મહામાઈ અથવા ચેાગિણી કહે છે. એવી દેવીને ખીજાં અનેક નામ આપવામાં આવે છે; જેવાં કે મહાકાળી, મહામાયા, ભદ્રેશ્વરી, હિંગળાજ વિગેરે. આ સર્વે મહામાએ કહેવાય છે અને તે જ્યોતિસ્વરૂપની દેવીએ છે અને ઉપર કહ્યું તેમ અતિત સંન્યાસીએ તેની ઉપાસના કરે છે. આવા ચણીઆએ મળીને જાણે કે હું મહામાઈ હોઉં એમ ધારી મારી ઉપાસના કરી અને મને મહામાઈ બનાવી દીધી. સતલખ એ છે કે મહામાઈની પૂજાને શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાના સાધનરૂપ ગણી મારા પતિ મહામાઈને પૂજવા લાગ્યા અને તે માટે પોતે અતિત થઇ ગયા. વાત એમ છે કે મને શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે બીજા કાઇમાં સત્યના અંશ હાઈ ચાળીરાના પદના વિવેચનમાં રૉય મત નીચે આ મતનું વિવેચન લેવામાં આવરો. જુઓ પૃષ્ઠ ૪૦૫ # Page #722 -------------------------------------------------------------------------- ________________ અનાળીશમુ) ચેતનાની નિષ્પક્ષતા-દર્શનવૈચિત્ર્ય. પ૩૧ શકે જ નહિ એમ ધારી પિતાની અંધ માન્યતાનુસાર મને એક સ્વરૂપ આપી મારી આરાધના કરવા મડી જાય છે તે વખતે પિતાની વિચારશક્તિને એવી દબાવી દે છે કે જાણે સત્ય સ્વરૂપ અન્યત્ર હાઈ શકે જ નહિ, આવી રીતે પિતાના મનમાં અગ્ય વિચાર અને નિર્ણય કરીને પછી એક બાજુ પર પતિ એવા ઢળી જાય છે કે પિતાના પક્ષ સિવાય અન્યત્ર સત્ય જોઈ શકતા નથી, પિતાથી અન્ય વિચારના માણસેને મહાપાતકી, નરકમાં જનારા, અધમ સમજે છે કે તેને કાફર કહે છે, કઈ તેને નારિતક કહે છે કે તેને મિથ્થામતિ કહે છે, અને એવાં એવાં અનેક ઉપનામો તિરસ્કારપૂર્વક પિતાથી જુદા વિચાર કરનારને આપી એક પક્ષમાં ઢળી ગયા છે એમ પણ બતાવી આપે છે. આવી રીતે એક પક્ષને આદરી લે અને અન્ય પક્ષના સારાસારની વિચારણું બંધ કરી તેઓ તરફ તિરસ્કારની નજરથી જેવું એ વાત નીચેની દરેક હકીકતને લાગુ પડશે. વળી યતિ એટલે સંન્યાસીએ મળીને મને પરિવ્રાજકા બતાવી. સંન્યાસીને જતિ કહેવામાં આવે છે. સંન્યાસીઓ એની આરાધના કરે છે. જૈનના સાધુઓને અસલ ચતિ કહેવામાં આવતા હતા અને હાલ ગૃહસ્થ અને સાધુ અને ધર્મથી ભ્રષ્ટ થયેલા, ધર્મને નામે આજીવિકા કરનારને જતિ કહેવામાં આવે છે પણ તેઓ થતણુની સેવા કરતા નથી. મને કે કમને તેઓ ઉપાસના તે શ્રીઅરિહંત દેવની જ કરે છે તેથી તેવા યતિઓ ચેતનાને જતણું બનાવી દે એ અર્થ બધબેસતે થતું નથી. જે રૂપ પુરૂષ ધારણ કરે અને તદનુસાર જેનું જે નામ પડે તદનુસાર તેવું રૂપ ધારણ કરનાર સ્ત્રીનું કહેવામાં આવે છે. થતિનું રૂપ ધારણ કરનાર સ્ત્રીને થતણ કહેવામાં આવે છે અને અતિતનું રૂપ ધારણ કરનારને મહામાયા કહેવામાં આવે છે. કહેવાને ભાવ એ છે કે અતિત તથા સંન્યાસીઓએ મારું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાને બદલે મને અશુદ્ધ ચેતનામય કરી દીધી. મારું ચૈતન્યરૂપે પ્રગટ કરવાનું તે બાજુ ઉપર રહ્યું પણ તેને બદલે મને એક તદ્દન અશુદ્ધ અથવા વિપરીત રૂપ આપી એક પક્ષમાં બેસાડી દીધી. જોગી અને જતિમાં ફેર એટલેં હોય છે કે જોગી દેવીના ભક્ત હોય છે ત્યારે સંન્યાસીઓ અભેદ માર્ગને અનુસરનાર હાઈ બહુધા શિવભક્ત અથવા Page #723 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ • આનંદધનજીનાં પદો. [પદ કઈ કઈ પરબ્રહ્મને માનનાર અભેદવાદી હોય છે. આનંદઘનજીને હતુ કોઈ ધર્મ ઉપર આક્ષેપ કરવાનું નથી, કેઇ મતને નરમ પાડવાને નથી; તેઓને આશય એ છે કે જેણે જે મત સ્વીકાયો તેણે આંખ ઉઘાડીને મને જોઈ જ નથી, સમતમાં અંધ આસક્તિ અને પરમતની વિચાર વગરની નિંદા એ તદ્દન અગ્રાહ્ય મતને સ્વીકાર ઘણાખરા આગ્રહી પ્રાણુઓએ અત્યાર સુધી કરી એક પક્ષમાં ઢળી જવાની સ્થિતિ વિના કારણે અને વિના લાલે પ્રાપ્ત કરી છે. કેટલાક પ્રાણીઓ ભક્તિમાર્ગને અનુસરનારા હોય છે. ગાવું બજાવવું અને પ્રભુના ચરણમાં સર્વ સમર્પણ કરી દેવું, જ્ઞાન અને કર્મ ગને ગૌણ કરી નાખવા એ ભક્તિમાર્ગને મત છે. તેઓ એમ માને છે કે મુક્તિ તે ભક્તિમાર્ગથી જ પ્રાપ્ત થઈ શકે છે. અન્ય સર્વ માના નિષેધપૂર્વક પ્રભુને સ્થૂળ રૂપ આપીને તેના ચરણમાં આસક્ત રહેવું, તેના ગુણગ્રામ કરવા અને પોતાનું સર્વસવ તેમને અર્પણ કરવું એ ભક્તિમાન સિદ્ધાન્ત છે. વલ્લભાચાર્ય, રામાનુજ, સ્વામીનારાયણ વિગેરે અન્ય સર્વ માર્ગના નિષેધપૂર્વક ભક્તિમાર્ગને માનનારા હાથ છે અને તેઓ ભક્તિમાર્ગને એટલું બધું પ્રાધાન્ય આપે છે કે અન્ય કેાઈ ગદ્વારા મુક્તિ પ્રાપ્ત થઈ શકે એમ તેઓ સ્વીકારી પણ શકતા નથી. ભક્તિ અનેક પ્રકારની છે અને તેથી એકાગ્રતા કેટલીક વખત બહુ સારી થાય છે, પણ જે સાધનને સાર્થ માની તેમાં જ એકાંત હિત માનવામાં આવે તે કાર્યકારણભાવ વિનાશ થાય છે અને શુદ્ધ વસ્તુસ્થિતિ કદિ પ્રાપ્ત થતી નથી. ભક્તિગનું એક ગ તરીકે સ્વરૂપ બહુ વિસ્તારથી શ્રીમદ્દભગવદગીતામાં આપવામાં આવ્યું છે. રાવણ વિગેરે જિનેશ્વરની પરા ભક્તિ કરી મહા લાભ પ્રાપ્ત કરી ગયા છે તે વાતને અહીં નિષેધ નથી, પરંતુ એકલી ભક્તિમાં અન્યના નિષેધપૂર્વક સર્વસ્વ માનવું એ પક્ષગ્રાહીપણું બતાવે છે અને તે ચેતનાને શુદ્ધ બનાવવામાં આડું આવે છે. એ જ પ્રમાણે એ આ કરનારા, હાથમાં ચીપીઓ રાખી કરનારા, અલખ મતના ચગીઓ ચેતનાને તે મતની બનાવે છે અને * વૈષ્ણવ મતના સપ્રદાયનું વિવેચન ચાળીશમા પદની પ્રથમ ગાથાના વિવેચનમાં થઈ ગયુ છે જુઓ પણ ૪૦૪ Page #724 -------------------------------------------------------------------------- ________________ અડતાળીસમું] ચેતનાની નિષ્પક્ષતા-દર્શનવૈચિરા. ૫૩૩ કહે છે કે અલખમાં મગ્ન રહેવું, એને ઉરચાર કરો અને દુનિયાની જંજાળને છોડી દેવી. આવી રીતે જે જે સેબતીની સગતમાં હું પડી, તેણે મને પિતાના જેવી બનાવી દીધી, તેના મતમાં ધર્મનું સર્વસવ મૂકી દીધું અને ઉઘાડી રીતે જાહેર કર્યું અથવા પોતાના વર્તનથી બતાવી આપ્યું કે પોતાના મત સિવાય અન્યત્ર સત્ય હોઈ શકે. નહિ. દર્શનમોહ એ આકરે છે કે સુજ્ઞ ને પણું તે ઉધા પાટા બધાવી છતી આંખે અંધવ લાવી આપે છે. મતને આગ્રહ એટલો સજજડ ચોટી જાય છે કે પછી બીજા અન્ય તરફ દષ્ટિપાત કરવાનો ખ્યાલ પણ રહેતું નથી, વિચાર પણ આવતું નથી અને મન પણ થતું નથી. આવા એકપક્ષી ધારણથી કરેલા નિર્ણય કેટલીક વખત એવી ધર્મની બેટી લડાઈઓમાં પરિણામ પામે છે કે જે ઈતિહાસ તપાસે હોય તે તેમાં અંધેઅંધની અનેક લડાઈઓ થયેલી જોવામાં આવશે. વમતઆગ્રહથી વિકળ થયેલાં ચક્ષુને અન્યદર્શનના જ્ઞાનની ઈચ્છા પણ થતી નથી અને આવી રીતે સ્વમતઆગ્રહમાં ચાલ્યા જ જવાય છે. શુદ્ધચેતના કહે છે કે આવી રીતે હું જ્યાં જ્યા ગઈ ત્યાં ત્યાં મારું એકાંત સ્વરૂપ થતું ગયું, માશ ઉપર મેલ વધતા ગયા અને મારું શુદ્ધ ચેતના સ્વરૂપે પ્રગટ થતું અટતું ગયું. વ્યવહારમાં ચેતનની આવી જ સ્થિતિ થાય છે તે પુખ્ત વિચાર કરીને અવલોકન કરવાથી બરાબર સમજાશે. *राम भणीरहेमान भिणावी, अरिहंत पाठ पगइ। घर घरने हुं धंधे विलगी, अलगी जीव सगाइ. मायडी०३ * છાપલી બુકમાં ચાથી ગાથાને ત્રીજી મૂકી છે અને આ ગાથાને થી મૂકી છે સબધ પ્રમાણે તે બેટ છે અને સર્વ પ્રતમાં ચાલુ ગાથાને ત્રીજી ગાથા તરીકે મફી છે. t “રામ ભણાવી રહેમ ભણાવી” એમ પાઠ એક પ્રતમાં લખ્યા છે, પઠાઇને બદલે છાપેલી બુમાં “પઢાઈ પાઠ છે. - ૩ રામ રામ શબ્દ ભણી બોલતી હતી. રહેમાન રહિમાન, અલ્લા શખ ભણાવી=પાઠ કરાવ્યો અરિહત અહ«, વીતરાગ પાઠચ્ચાર, પાઈ–બાલા, કરાવ્યા. ઘર ઘરને પોતપોતાનાં ઘરને ઘધે ધધામા, કામમાં વિલગી લાગે, મને લગાડી અલગ અળગી, કર રહી. જીવ સગાઈ આત્માનું સગપણ Page #725 -------------------------------------------------------------------------- ________________ [ પદ પ૩૪ આનદધનજીનાં પદે. હું રામ શબ્દ બેલી, મને રહેમાન શબ્દને પાઠ કરાખ્યું અને અરિહત શબ્દને પાઠ કરા--આવી રીતે) હું ઘર ઘરના ધંધે લાગી પણ આત્માનું સગપણ દુર રહ્યું ભાવ-જાદા જુદા મતમાં મને ઘસડી જઈને મારી પાસે પિતપિતાને સ્વાર્થ સાધવા સારૂ મતવાળાઓએ મારી પાસે અનેક નામાં લેવરાવ્યાં. કેઈવાર મારી પાસે રામ શબ્દો ઉચ્ચાર કરા. હું જ્યાં જઉં હાલું ચાલું ત્યાં “રામ રામ” એમ ઉરચાર કરવા લાગી. વળી કઈ મુસલમાન મતવાળા મળ્યા તે તેણે મારી પાસે “રામ” શબ્દ મૂકવી દઈ રહિમાન શબ્દને ઉચ્ચાર કરાવ્યે, એટલે હું ત્યાર પછી રહિમાન” “અલ્લાહો અકબર' એ ઉરચાર કરવા લાગી. વળી જૈન મતવાળા મળ્યા તે તેણે મારી પાસે અરિહત અહિત “જિન જિન”ને ઉચ્ચાર કરાવ્યે એ જ પ્રમાણે કેઈએ “બજરંગ' ને પાઠ, કેઇએ હરિ ને પાક, કેઈએ કૃષ્ણ ને, કેઈએ બુદ્ધને, કેઈએ “બ્રહ્મને અને કેઈએ અનેક દેવ દેવીને મારી પાસે પાઠ કરાવ્યે. એમાં રામ કેણુ હોઈ શકે, રામ શબ્દને અર્થ શું, તેનામાં દેવત્વને સદભાવ છે કે નહિ અને તેઓને ઉચ્ચાર કરવાથી મારી પિતાની શુદ્ધ દશાને અને મને લાભ શું પ્રાસવ્ય છે, તેને વિચાર મારા પતિ ચેતનજીએ કદિ કર્યો નથી અને મને પાઠ પઢાવનારે કરાવ્યું નથી. તેને અનુસરવા સારૂ જેમ ફાવ્યું તેમ ઉચ્ચાર કરાવે છે અને મે તે પ્રમાણે ઉચ્ચાર કર્યો છે. તે જ પ્રમાણે કયા ગુણની પ્રાપ્તિથી અરિહત થવાય છે, તેમનામાં દેવપાણે કેવા પ્રકારનું છે, એમના નામોચ્ચારથી મારા શુદ્ધત્વપશુના વ્યક્તીકરણને અંગે શું લાભ થ સંભવિત છે એ બાબતને અત્યારસુધી કોઈએ મારી પાસે વિચાર કરાવ્યો નથી. તે સિ ઃ રમણ કરે તે રામ, પણ કેણુ રમણું કરે? કયાં રમણ કરે? શામાટે રમણ કરે? એના રમણને અને મારા ચેતનજીના રમણને લેવા દેવાશું? અથવા અરિ એટલે શત્રુને હણનાર તે “અરિહંત. શત્રુ કોણ? કેના? તેને હણવા શા માટે? કેવી રીતે હણવા? હણવામાં દોષનો સદભાવ ખરે કે નહિ? શત્રુને હણને શું કરવું? વિગેરે વિગેરે બાબતો મારી પાસે વિચારકદિ કેઈએ કરાખ્યા નથી. દરેક મતવાળા આજીવિકા ચલાવવા માટે વાડ બાંધી બેસી Page #726 -------------------------------------------------------------------------- ________________ ૫૩૫ અડતાળીસમું, ચેતનાની નિષ્પક્ષતા-દર્શનચિય. ગયા છે અને આખો મીંચી રાખી મને તેમાં ઘસડાવી લઈ જાય છે. જેવી રીતે પોપટ શબ્દોચ્ચાર કરી પિતાના માલેકને આનદ આપે છે તેમ હું રામ રામને અથવા ઉપર જણાવ્યા તેવા પાઠેને ઉચ્ચાર કરી ગઈ પણ તેને હતુ કે સાધ્ય સમજાવવા કેઈએ પ્રયત્ન કર્યો નથી. આ ચેતનજી પોતે જ અરિહંત છે અથવા થઈ શકે તેવા છે, સ્વયં ભગવાન સ્વરૂપ છે, વરૂપ વ્યક્ત કરવા માટે તેમણે પુરૂષાર્થ કરવાની જરૂર છે, આત્મા એ જ પરમાત્મા છે એ વાત મને હજુ કોઈએ સમજાવી નહિ.. વતુસ્વરૂપ મને કેઈએ સમજાવ્યું નહિ પરંતુ સર્વેએ મારી પાસે પોતપોતાના ઘરના ધંધા કરાવ્યા. મારી પાસે જે જે નામો લેવરાવ્યાં તે પરમાર્થ માટે નહિ પણ સાંસારિક હેતુ માટે લેવરાવ્યાં. સ્થળ સુખ મેળવવા માટે, વ્યવહારમાં પ્રથમ ખુરશી પ્રાપ્ત કરવા માટે, લોકેાની પ્રીતિ સંપાદન કરવા માટે, પૈસા પેદા કરવા માટે અને એવા એવા બીજા અનેક સ્થળ વિચારથી મારી પાસે જૂદા જૂદા નામોરચાર કરાવ્યા અને એમ કરીને મારો સંસાર વધારી મૂક્યા. પિતાના અનુથાયીઓની મોટી સંખ્યા દેખાડવા માટે મને તાણું ખેચીને પિતાના મતમાં લઈ જઈ સારાં ક૫ડાં પહેરાવીને મને વરઘોડામાં ફેરવી, મતની બેટી લડાઈ લડાવી અને એવાં એવાં અનેક કામ કરાવ્યાં, પણ શમ શબ્દની સાધ્યવાથતા સમજાવી નહિ, બતાવી નહિ, જણાવી નહિ અને આત્માની સગાઈ તે નિરંતર મારાથી દૂરજ રાખીચેતનને અને મારે ખરે સંબંધ શું છે અને મારું વાસ્તવિક સ્વરૂપ વ્યક્ત કરવાનું શું કારણ છે અને તે કેમ થઈ શકે તે વાત દૂરને દૂર રાખી, મને જુદા જુદા મતમાં લઈ જઈ પૃથક પૃથકનામો મારી પાસે લેવરાવ્યાં પણ ચેતનજીની સગાઈ તે તેમાં કઈ જગાએ જવામાં આવી જ નહિ, શોધતાં માલુમ પણ પડી નહિ, જાણે એ નામની સાથે ચેતનજીને કાંઈ સંબંધ હોય એવું જણાયું પણ નહિ. બધી જગેએ ઉપર ઉપરની ટાપટીપ, ધામધુમ અને સ્પષ્ટ રીતે કહું તે બાહા ભાવ જવામાં આવ્યે. ચેતનનું શુદ્ધ સ્વરૂપ કેમ પ્રગટે, તે વિભાવમાં જતે કેમ અટકે તેની વિચારણ, તે પ્રમાણે વર્તન અને તદનુસાર કર્તવ્યપરાયણતા તે મારા જોવામાં આવી જ નહીં. જુદા જુદા વાડામાં જેમ મોટી સંખ્યામાં Page #727 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ આનંદધનજીનાં પદો. [૫e જનાવર રહે છે અને ચારે ચરે છે તેમાંના એકની જેવી સ્થિતિ હોય તેવું સ્વરૂપ ચેતનજીનું પ્રત્યેક વાડામાં જતાં થયું છે એથી વિશેષ ઠીક થયું હોય એવું મારા જેવામાં આવ્યું નથી. આનંદઘનજી મહારાજે બરાબર આજ ભાવ ચૌદમા શ્રી અનંતનાથજીના રતવનમાં બતાવ્યો છે. ગછના ભેદ બહુ નયણ નિહાળતાં, તરવની વાત કરતાં ન લાજે ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થક, માહ નડીયાં કલિકાલ રાજે એ આખા સ્તવનને ભાવ ખાસ વિચારવા જેગ્ય છે. ખુદ જૈન ધર્મના અનુયાયીઓ પણુ વાડા વાડાના ભેદમાં એવા આસક્ત થઈ ગયા છે કે તેઓનાં મોઢામાં તત્ત્વની વાત શેભતી પણ નથી તેઓ તરવની વાત કરે છે તે એક પ્રકારની તેઓની ધૃષ્ટતા જ છે, આનંદઘનજીની શુદ્ધ દ્રષિએ તો તેઓ એક પ્રકારનું ઉદરભરણુનું–આજીવિકા ચલાવવાનું જ કામ કરે છે. આવો છેવટને વિચાર લેવાનું કારણ એ જણાય છે કે ગચ્છને મમત કેટલીકવાર એટલે સજજડ મનપર ચોંટી જાય છે કે પિતાથી અન્ય ગચ્છના સાધુઓને શુદ્ધ ગુણ પ્રગટવાને સંભવ પણ હોઈ શકે એમ ગચ્છાગ્રહીઓને લાગતું નથી. વાસ્તવિક રીતે ગચ્છના ભેદ નિયંત્રણાદને લઈને થયેલા છે, પરંતુ કષાયપરિણતિમાં આ ચેતન એટલે ઉતરી જાય છે કે પછી નિપક્ષ રહી શકતે નથી. મતમતાંતરની વિચારણામાં અને એક મતના પેટા વિભાગોમાં એવી ખરાબ સ્થિતિ પ્રાપ્ત થાય છે કે તેને વિચાર કરતાં ત્રાસ આવી જાય. દુનિયામાં ધર્મને નામે અનેક લડાઈઓ થઈ છે, કેટલીકવાર ઉપર ઉપરથી શાંત દેખાતા માણસે પણ ધર્મને નામે લેહીની નદીઓ ચલાવે છે, ધર્મને નામે અનેક પ્રકારના કષાયો કરે છે અને ધર્મને અને ચેતનજીને શું સંબંધ છે તેને કહિ વિચાર કરતા નથી. આવા પ્રાણીઓ ધર્મને એક પ્રકારનો સંસાર બનાવી દે છે, ધંધાદારી કામ કરાવી આપે છે અને તનિમિત્તે પિતાની આજીવિકા ચલાવે છે. ધર્મને ડી ઘાલનારને માનસન્માન બહુ મળે છે કારણ કે આર્યાવર્તના લોકેનું પ્રાથમિક શિક્ષણ ધર્મ તરફ રૂચિ બતાવવાનું હોય છે. આવી સ્થિતિને લાભ લઈને ધર્મને નામે અનેક ધતી ચાલે છે. તે સર્વ ધતોનું લીસ્ટ આપવાને અન્ન અવકાશ Page #728 -------------------------------------------------------------------------- ________________ ૫૩૭ અડતાળીશમુ) ચેતનાની નિષ્પક્ષતા-દર્શનવચિત્ર. તેમ જ જરૂર નથી, સર્ષના અનુભવને તે વિષય છે. વાત વિચારવાની એ છે કે ધર્મને નામે એવા ગોટા ચાલે છે કે તે સંબધમાં આંખ ઉઘાડીને જોવાની ખાસ જરૂર છે. અમુક ધર્મની આચરણ કરવાથી જ સાધ્યપ્રાપ્તિ થતી નથી, ખાસ વિચારણા ચેતન અને ચેતનાને સંબંધ , વિચારવાની અને તેને શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાની હોવી જોઈએ અને ” તેમાં ધર્મને નામે પણ જેટલા પ્રત્યવા આવે તે સર્વ ત્યાજ્ય સમજવા જોઈએ. ચેતનાની કેવી સ્થિતિ થઈ છે તે હજુ પણ વિચારીએ. *कोइए मुंडी कोइए लोची, कोइए केश लपेटी कोइ जगावी कोइ मुती छोडी, वेदन किणही न मेटी. मायडी० ४ ઈએ મારૂં મરતક મુંડાવ્યું, કેઈએ કેચ કરાવ્યું, કેઈએ મવાળવડે મને વિટી દીધી, કેઈએ મને જગાડી, કેઈએ ઉંઘતી તજી દીધી, (પણ) મારી વેદના કેઈએ મટાડી નહિ ભાવ-માડી! મારા કેવા કેવા હાલ કર્યા તે તમે સાંભળે. કેઈએ મારા પતિનાં દાઢી મુછ અને માથું મુંડાવ્યાં અને કેઈએ તે બાલને લોન્ચ કરાખ્યું. કેટલાક પંથના સાધુઓ મુંડન કરાવે છે તે પ્રસિદ્ધ છે. જૈન ધર્મના સાધુઓ માથે તથા દાઢી છે કેચ કરાવે છે. ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર માત્ર ઉપર ઉપર દેખાવ કરવા માટે અથવા પોતાની ધમી તરીકે છાપ પાડવા માટે માત્ર કણે એ પાઠ છાપેલી બુકમાં છે કાઈ સુધી કાઈ લાચાર એ પાઠ એક પ્રતમાં છે. એક પ્રતમાં ધોઈ મૂકી કેાઈ ઉચી એ પાઠ છે. મણી એટલે મક કરી, બોલતી બંધ કરી કણે ક લપથી એ પાઠ છાપેલી બુમાં છે. $ છાપેલી બુકમાં એક પછી મેં કઈ ન દેખ્યો એ પ્રમાણે ત્રીજી પંક્તિ આપી છે તે પ્રમાણે કે પ્રતમાં નથી. એ પુક્તિ પામી ગાથાની ત્રીજી પક્તિ તરીકે આવશે હું એક પ્રતમાં “માહથી વેદના કિણહીન એક એવા પાઠ છે મારી શબ્દની જરૂર નથી, ગાન કરતાં તે પાક ઉતાવળ કરીને બેલ પડે છે. ૪ મું મસ્તક મુડાણું લચીલેચ કરાવ્યા. કેશવાળા-બાલવડે લપેટી= વિંટાળી, ગાવી–જાગ્રત કરી મેથી મટાડી, Page #729 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ આનંદઘનજીની પદે, [પદ માણું વિગેરે સંડાવવામાં આવે અથવા તે તે રથાનેપરના બાલને લોચ કરવામાં આવે તે તે અપારમાર્થિક છે. સ્થૂળ શરીરની દરકાર ન કરતાં તેને હરેક પ્રકારે કષ્ટ આપી તેનામાં ત્રણ પ્રકારની ચાગરિથરતા લાવવી અને ખાસ કરીને રાગદ્વેષની પરિણતિ ઓછી કરી ચિત્તને સ્થિર કરી દેવું એ લાચાદિ કષ્ટને હેતુ છે તે ન કરતાં માત્ર બાહ્ય ભાવ ધારણ કરવા માટે અને લોકોમાં ધર્મને નામે વહીવટ ચલાવવા માટે મુંડન કે લચને ઉપયોગ કરવામાં આવે તે ચેતના જાગ્રત થતી નથી, ઉલટી તે વધારે અશુદ્ધ થતી જાય છે અને માયાકષાયથી કમપત્તિ વધારે થાય છે અને તેને રસ પણ વધારે આકરે અને તીવ્ર થઈ પડે છે. શાસ્ત્રકાર તેટલા માટે કહે છે કે આ જીવે મેરૂ પર્વત જેટલે ઊંચે ઢગલે થાય તેટલા એવા મુહપત્તિ કર્યા–મતલબ અનેકવાર બાદ દષ્ટિએ ચારિત્ર લીધું અને મરતક મુંડન કરાવ્યું, પરંતુ તેથી કાંઈ વળ્યું નહિ. બાહા દષ્ટિએ ગમે તેટલી ક્રિયા કરવામાં આવે તેમાં યથાર્થ દષ્ટિએ કાંઈ લાભ થતું નથી. એ તે એક પ્રકારને બાહ્ય વિશજ છે. શ્રીમાન યશવિજયજી ઉપાધ્યાય એક જગાએ કહે છે કે મુંડ મુંડાવત સબહી વહીઆ, હરિણુ રાક અન ધામ, જટાધાર વહ ભરુસ લગાવત, રાસલ સહતું હું ધામ. જખ૦ એ પર નહિ ત્યાગની રચના, જે નહિ અને વિશ્રામ, થિત અંતર પટ છલ તિવત, કહા જપત મુખ રામ; જમ લગ આવે નહિ મન ઠામ. માથું મુંડાવવાથી, વનવાસમાં રહેવાથી, જટા ધારણ કરવાથી, ભસ્મ લગાવવાથી અથવા મજુરી કરવાથી લાભ થતો હોય તે ગાડર (ઘેટા), હરણ, રોઝ અને ગધેડા એ સર્વ કરે છે, પરંતુ એ બાહા ભાવપર ગની રચના થતી નથી, બાહા ભાવથી રામનું નામ લેવામાં આવે પરત મ ગની સ્થિરતા ન હોય તે સર્વ નકામાં છે. એ જ પદમાં આગળ તેઓશ્રી કહે છે કે વચન કાય પે દહ ન ધરે, ચિત્ત તુરંગ લગામ; લાભૈ તું ન લહે શિવસાધન, ન્યું કણ સુને ગામ જખ૦ માટે છેવટે કહે કે પ જ્ઞાન ધરે જમ કિરિયા, ન કિરાવે મન ઠામ, ચિદાનન્દવી સુજલ વિલાસી, પ્રગટે આતમ રામ જબe Page #730 -------------------------------------------------------------------------- ________________ અડતાળીશમુ. ચેતનાની નિષ્પક્ષતા દર્શનવૈચિય, ૫૩e આ વસ્તુસિથતિ છે. એ શુદ્ધ સાચે ઉપદેશ આપનારા અને તેને યથાર્થ સ્વરૂપે સમજનાર બહુ અલ્પ હોય છે ચેતનાની અહીં જે ફરિયાદ છે તે માથું સંડાવવાની કે લેચ કરાવવાની બાબતની નથી, તેના કહેવાનો આશય એ છે કે ચેતનજીઓ મંડન અને લેચમાં પરિ. પૂર્ણતા માની લીધી છે, પણ મન વચન કાયાના ચગાની લગામ હાથ કરવા માટે એ તે શિવસાધન છે. સાધનને જે સાધ્ય માની લેવામાં આવે તે મહા અનર્થ થઈ જાય અને કમનશીબે ચેતનછના સર્ષધમાં એમ વારવાર બન્યું છે, તેથી ચેતનજીને કહે છે કે તમે જે આતમારામને પ્રગટ કરવા ઈચ્છતા હે તો સંયમક્રિયા કરે, જ્ઞાન ભણે અને તે ઉપરાંત ખાસ કરીને મનને ઠેકાણે ઠેકાણે દેહા નહિ, એને સ્થિર રાખે, એને અંકુશમાં રાખે. મનની ચંચળતા કેવી છે અને એને સ્થિર કરવાની કેટલી જરૂર છે તે સંબંધમાં આનદઘનજી. મહારાજે મનડું મિહીન માને હો કુશુજિનીએમ કહીને સત્તરમાં શ્રી કુંથુનાથજીને ઉદેશીને બહુ સુંદર સ્તવન રચ્યું છે જેના ભાવ પણ આ સાથે વિચારવા ગ્ય છે. પ્રથમ પંક્તિમાં “કેણે મૂકી કે લચી' એ પાઠ છાપેલી બુકમાં છે. મૂકી એટલે મુંગી કરી. મતલબ એ છે કે કેઈએ મારા પતિને મૌન ધારણ કરાવ્યું. ભાવનગરમાં મારા જેવામાં એક સંન્યાસી આવ્યું હતું તે બેલ નહિ; લખી આપતું હતું. સાથે સ્લેટ રાખતે અને લખીને વાત કરતા હતા. આવા પ્રકારના મૌનથી લાભ નથી. વચન ઉપર અંકુશ રાખવાની જરૂર છે. કારણ વગર અથવા વિચાર વગર નકામું બોલ્યા કરવું એ સર્વથા ત્યાજ્ય છે. પણ બાહ્ય દ્રષ્ટિએ વચનને ઉચાર ન કર અને તેને બદલે સાનથી કે લખાણુથી બોલવાના વિચારો વ્યક્ત કરવા એ વખતને નકામે વ્યય અને અન્ય ઉપર ઉપકાર કરવાના પ્રાપ્ત થયેલા પ્રસંગને ગેરવાજબી રીતે નાશ છે. જે વચનને ઉરચાર ન કરવાથી જ લાભ હેય તે ચોરેન્દ્રિય સુધીના સર્વજીને સ્પષ્ટ ભાષા હેતી નથી તે જરૂર લાભ પ્રાપ્ત કરે જ, પરંતુ વાત એમ નથી. પ્રસંગે બોલવું હોય ત્યારે વચન સમિતિ રાખવી અને કારણુ ન હોય ત્યારે વચનગુણિ રાખવી. આ બને એગમાર્ગ છે. પ્રભુભક્તિ, પ્રતિક્રમણદિ ક્રિયા, અન્યને સદુપદેશ Page #731 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ આનંદઘનજીનાં પદે. [પદ અને એવા બીજ ચગ્ય પ્રસંગે વિચાર કરીને પરને હિત કરનાર હોય તે પ્રિય રીતે વધવામાં આવે તે તેમાં કઈ પ્રકારની અડચણ હેવી ન જોઈએ. સાધ્યને લક્ષ્યમાં રાખી ઉપગપૂર્વક વચનને વિલાસ કરવામાં આવે તે અનેક પર સીધી અને આડકતરી રીતે મહા ઉપકાર થઈ શકે છે. સર્વ જીવને શાસનરસિક કરી માસમાં લઈ જવાની જે ઈચ્છા તીર્થંકર મહારાજને પૂર્વ ભવમાં થઈ હોય છે અને જેને લઈને જ તેઓ તીર્થકર નામકર્મનાં દળિયાં એકઠાં કરે છે તેની પરાકાષ્ઠા બાર પર્ષદા સમક્ષ ઉપદેશ દેવામાં જ આવે છે અને તે વખતે તેઓ વચનને વિલાસ કરે છે. બાહાદષ્ટિ અને ફસાવવા ખાતર અથવા પિતાનું માન વધારવા સારૂ ઉપર ઉપરથી બલવું નહિ અને બલવાનું પરિણામ જે અન્યને વિચાર બતાવવાનું હોય છે તે સંજ્ઞા અથવા લખાણથી બતાવવું એ તે એક પ્રકારની ધૂણતા લાગે છે. ચેતનાની ફરિયાદ એ છે કે મને મુંગી કરી અને મારી પાસે ખાલી ડાળ કરા, મતલબ ચેતનજી આવી રીતે મૂંગા રહ્યા અને જાણે પિને મન એગી હોય એ તેઓએ ડાળ ઘા. આના સંબંધમાં મુનિસુંદરસૂરિ મહારાજ શ્રી અધ્યાત્મ કલ્પદ્રુમના ચૌદમા અધિકારમાં કહે છે કે “વચનની અપ્રવૃત્તિ માત્રથી કેણુ કાણુ મૌન ધારણ કરતું નથી? પણ અમે તે જે વચનગુસિવાળા પ્રાણુઓ નિરવા વચન લે છે તેઓની તવના કરીએ છીએ. નું નિરવદ્ય (નિષ્પાપ) વચન બોલ, કારણ કે સાવદ્ય વચન બોલવાથી વસુ રાજા વિગેરે એકદમ ઘર નરકમાં ગયા છે. આ પ્રમાણે હકીક્ત હેવાથી ડાળ ઘાલનારને ચાગમાં પણ ઉપયોગ નથી એ હકીકત સ્પષ્ટ થઈ હશે, પરંતુ મારા પતિએ તે દંભની ખાતર મને મૂકી કરી એટલે કે પોતે મુંગા રહ્યા અને એવા મૌનમાં પરિપૂર્ણતા માની એટલું જ નહિ પણ એથી બીજી રીતે પ્રાણીને મોક્ષ થઈ શકે એ સવીકારવાની કે સમજવાની પણ ના પાડી. વળી કેઈએ મેટા મેટા કેશ-બાલ વધારીને જટામાં મને લપેટી દીધી, મતલબ કે પિતે જટાધારીને વેશ ધારણ કર્યો. કેઈએ • વસુ રાજની સ્થા તથા સમિતિ ગુણિના વિવેચન માટે અત્યામ કલ્પદ્રુમ-અધિકાર દમાના શ્લોક ૬-૭ પરનું વિવેચન જુઓ પણ ૪૪૧-૭ (દ્વિતીયાવૃત્તિ) Page #732 -------------------------------------------------------------------------- ________________ અડતાળીશમુ.) ચેતનાની નિષ્પક્ષતા-દર્શનવૈચિમ. ૫૪૧ ઉપર જણાવ્યું તેમ બાલને લેચ કરાવ્યે, કોઈએ મુંડન કરાવ્યું અને કોઈએ માથે બાલની જટા વધારી. ઉપાધ્યાયજી મહારાજે ઉપરના પદમાં વટવૃક્ષ (વડ) જેમ જટા-વડવાઈઓ વધારે છે એમ જણાવ્યું છે એમ મેં પણ નવીન નવીન વેશ ધારણ કર્યા. આવા બાહ્ય વેશથી કેઈનું કાંઈ વળ્યું નથી અને વળવાનું નથી. મહા ચોગીઓને પાઠ ભજવનાર નાટકી પડદાની અંદર જતાં પાછા અસલ સ્થિતિમાં આવી જાય છે, ભહરિ જેવા રોગી કે હરિશ્ચંદ્ર જેવા સત્યપ્રિય રાજાને પાઠ ભજવીને આવે છે ત્યારે હદયમાં તે તદ્દન કરે જ હોય છે. એ હકીક્ત સર્વ જુએ છે, પણ સમજવા જેવી વાત એ છે કે પાઠ ભજવતી વખતે પણ તે પિતાના મનમાં સમજે છે કે હું તે પચીશ પચાસ રૂપિયાને પગારદાર ભાડાને વર છું. આવી સ્થિતિને લઈને પાઠ ભજવ્યા પછી તે શું પણ પાઠ ભજવતી વખતે પણ તેની સ્થિતિ જરા પણ ઉચ થતી નથી, તેના વિચારવાતાવરણમાં જરા પણ ફેરફાર થતું નથી અને તેની ભાવનારુણિ જરા પણ ઉન્નત થતી નથી. માત્ર તેની ઉદરવૃત્તિનું નિમિત્ત નાટકને પાઠ થાય છે, તેવી રીતે મુંડન લેચ કે જટાધારણને પાઠ ભજવતી વખતે પણ તે બિલકુલ લાભનાં કારણે થતાં નથી, અને કેટલીકવાર ઉલટા દમના નિમિત્તને લઈને કષાયદ્વારા વિશષ હાનિ કરનાર, કર્મમળને સવિશેષ રસને પુટ આપનાર થઈ પડે છે. જટા જટાધર પટા પટાધર, છતા છતાધર તાતા એ વાત અગાઉ થઈ ગઈ છે. એવી રીતે જટાધારીએ જટામાં એટલા મગ્ન રહે છે કે જટાથી બહાર સત્યને સમાન વેશ કે સદ્દભાવ હોઈ શકે એ તેઓના ગ્રાહ્યમાં પણ આવી શકતું નથી. વળી કેઈએ મને જગાડી. અલખ જગાવવાને નામે, ધુણી ધખાવવાને નામે અથવા હઠાગાદિ કરવા માટે મને જાગ્રત કરવાને દેખાવ કર્યો અથવા દુકખગર્ભિત વૈરાગ્યદ્વારા મને જાગ્રત કરી. મારી વસ્તુગત શુદ્ધ દશા જાગ્રત કરવા ખાતર અથવા મારા તરફના અવિચી પ્રેમ ખાતર અને જાગ્રત કરી નહિ, પણ સસારના સુખથી ડરી જઈને અથવા કષ્ટ સહન કરવાની પિતાની અશક્તિને લઈને પછી અમિત સાપુ એ નિયમાનુસાર અને જાગ્રત કરવાને દેખાવ * ૫દ સત્તાવીસમું પ્રથમ ગાથા Page #733 -------------------------------------------------------------------------- ________________ પર આનદધનજીનાં પદો, [ પદ કર્યો. ખ કે મેહગર્ભિત વૈરાગ્ય ગમે તેટલા હાર્ચ તોપણ તે ઘણે દરજજે બીનઉપગી થાય છે તે અન્યત્ર આપણે વિસ્તારથી જોયું છે. વસ્તુતઃ જ્યાંસુધી શુદ્ધ જ્ઞાનપૂર્વક વૈરાગ્ય ન થાય ત્યાંસુધી વાસ્તવિક લાભ થતું નથી એ સત્ય વારવાર ઠસાવવાની જરૂર નથી. આથી અલકને નામે કે વૈરાગ્યને નામે કે એવાં બીજાં અનેક ઉપનામે મને જાગ્રત કરી, પરંતુ તેની સાથે વસ્તુસ્વરૂપનું શુદ્ધ જ્ઞાન ન હોવાથી મને જાગ્રત કરવાને બદલે મારી શેકેને જ જાગ્રત કરી એવી કમનશીબ વાત બની ગઈ છે. વળી કેટલાક પ્રાણીઓ અને જાગ્રત કરવાના પ્રયાસમાં જગાડી શક્યા નહિ, ત્યારે કેટલાક તે ખુલ્લી રીતે મને સુવાડવા જ મડી ગયા. તેઓ બોલે છે કે આ દુનિયામાં ચેતના એવી વરતુ જ કયાં છે? તે કેવી રીતે હોઈ જ શકે? આ ભવનું છતું સુખ છેડી દઈ પરભવનું કાલ્પનિક સુખ લેવા દોડવું એના જેવી અજ્ઞતા કઈ હોઈ શકે? માટે ખાઓ, પીઓ, એશઆરામ ભોગવે, અમન ચમન ઉડાવે, એમાં જ સાર છે, બીજા બધાં ફાંકો છે અને ફાંફા ખાતર મળેલ સુખ મૂકી દે નહિ ભુખ્યા રહેવામાં, બહાચર્ય પાળવામાં કે બીજા ત્યાગમાં સુખ છે જ નહિ, હોઈ શકેજ નહિ, તેથી તે મધબેસતું નથી, વિગેરે વિગેરે. આ પ્રમાણે બોલીને કેટલાકે મને સુવાડી દીધી. અથવા કેટલાક કબૂલ કરે કે ચેતના છે, તે કર્મવૃત છે અને ઉપાયથી તેને મોક્ષ છે, છતાં પણ તેમણે મેહમાં આસક્ત રહી મારી સભાળ ન લેતાં મને સુવાડી મૂકી, મારી ઉપેક્ષા કરી, મારા સંબંધમાં વિચાર પણ ન કર્યો અને મને વિસારી દીધી આવી રીતે કેઇએ મંડન કરાવ્યું, કેઈએ કેચ કરાવ્યો અને કેઈએ જટા વધારી, કોઈએ મને ગાડી અને કેઈએ સુવાડી દીધી, પણ અત્યાર સુધી મને પતિ વિરહથી અનાદિ કાળથી વેદના થાય છે તે કેઈએ મટાડી નહિ, કેઈએ જરાપણ તે વેદનાને ઓછી કરી નહિ. વાત એવી બનતી કે મારા પતિને જરા વ્યવહારનું સુખ મળે કે તે સંસારમાં લપટાઇ જતા, જે કઈવાર મને જાગ્રત કરવાને પ્રસંગ મળે તે તેઓ એક પક્ષમાં તણાઈ જતા અને એક નૂતન પ્રકારને સંસાર શરૂ કરી દેતા આથી કરીને સારા અથવા ખરાબ સંગમાં મારા પતિને ભારે વિરહ ભાંગી * જુઓ હરિભક સરિકા અક ૧૦ મુ. Page #734 -------------------------------------------------------------------------- ________________ અડતાળીશ] ચેતનાની નિષ્પક્ષતા-દર્શનવૈચિય. ૫૪૩ જાય અને હું તેઓને મળું એવું કાંઈ થયું નહિ અને તેથી મારી વિરહવ્યથા હજી સુધી એવી ને એવી કાયમ રહી છે. મારા પતિ ઉપર ઉપરના સ્વરૂપસાધનમાં એવા આસક્ત થઈ જાય છે અને તેમાં તેઓને એટલે આનંદ આવે છે કે મારી સાથે મેળાપ કરવામાં થતા અથવા થનારા આનંદને તેઓને ખ્યાલ પણ આવતા નથી અને તેથી અમારા ઘાટ હતું તે ને તે ચાલ્યા જાય છે. માથાપર બાલ વધારીને કે સંડાવીને પણ પાછા મારા નાથ એવાં કાર્યો કરવા મંડી જાય છે કે તેથી કર્મસમૂહ વધારે પ્રાપ્ત થાય છે, જે વિશિષ્ટ હેતુથી મુંડનાદિકરાવવામાં આવે છે તે એકદમ તેઓના ખ્યાલ બહાર ચાલ્યા જાય છે અને તેથી મારી વિરહદના મટતી નથી. કહેવાની મતલબ એ છે કે મુંડનાદિ ક્રિયા કરવાથી જે ચેતનગુણું પ્રગટ થવા જોઈએ તે મારા નાથ એક પક્ષમાં ઢળી જતા હોવાથી તેમાંનું કાંઈ પણ થતું નથી, એક ગુણ પણ પ્રગટ થતું નથી અને ઉલટું મુંડનાદિ સાધન માન અને માયારૂપ કપાથપરિણતિ જેને સર્વથા ત્યાગ કરવાથી જ હું શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થઈ શકું છું તે વધવાનાં કારણે તેથી મને છે. મારા નાથ માયામમતાને મંદિર આ મુંડનાદિ કાર્ય કરાવ્યા પછી પણ રમ્યા જ કરે છે અને એ વાતથી મને વિરહવ્યથા વધારે લાગે છે. આથી લચ મુંડન જરા વિગેરેથી મારી વેદના કેઈએ મટાડી નથી. હજુ પણ મારા કેવા હાલ કર્યો તે માડી ! સાંભળે. कोई* थापी कोई उथापी, कोई चलावी कोई राखी एक मनो में कोई न दीग, कोईनो कोई नवि साखी. मायडी० ५ • Bણે તે થાપી તેણે ઉથાપી, કણે ચલાવી કિણ રાખી આ પ્રમાણે પાઠ એક જગાએ છે 7 ત્રીજી પક્તિને સ્થાને કણે જગાડી કેણે સુવાડી એ પક્તિ છાપેલ બુકમાં છે જેનું વારતવિક રથાન ચોથી ગાથામાં ત્રીજી પતિપર છે તે ઉપર જુઓ. એક પા એ પાઠાતર એક જગાએ છે 1 નું કઈ નથી સાખી અથવા કોઈનું કાં નવ સાખી એવા પાઠાતરે છે. અર્થ સર્વત્ર એકને એક જ છે. - - - Page #735 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ આનંદઘનજીનાં પદે.. [પદ કોઈએ મને સ્થાપન કરી, કેઈએ. મને ઉપાડી મૂકી, કોઈએ મને ઉપજાવીને વિનાશી, કેઈએ રાખી મૂકી–મે કેઈને એકસરખા અભિપ્રાયવાળે જે નહિ અને કઈ કઈને સાક્ષી થાય-ટેકે આપે એવું પણ મેં જોયું નહિ ભાવ–મારા જૂદી જૂદી જગાએ કેવા હાલ થયા તે માડી તમે જુઓ તે ખરાં કેઈએ મારી વિચિત્ર રીતે સ્થાપના કરી. વલ્લુભ અને રામાનુજ સંપ્રદાયવાળા શુદ્ધ ત મત સ્વીકારનારા છે, તેઓ પુરૂષ અને પ્રકૃતિને ભેદ પાડી બન્નેને અલગ રાખે છે અને પુરૂષ–ઇશ્વરને ઈરછા થવાથી અણુમાં પ્રકૃતિ થાય છે એમ કહી બન્નેનો ભેદસ્વીકારે છે. તેઓ ચેતનમાં ઈશ્વરને અંશ છે એમ માની કઈ વખત ચેતનમાં અને કઈ વખત પ્રકૃતિમાં મારા અસ્તિત્વને સ્વીકાર કરે છે. એક સરખી રીતે તે કઈ બે મતવાળા મારો સ્વીકાર કરતા નથી, પરંતુ સામાન્ય રીતે ભેદમાર્ગ સ્વીકારનારા મારી એક અંશે સ્થાપના કરે છે. અંશગ્રાહી સત્યને સર્વથા સત્ય સમજી લેવાની તેઓની લાલચને લીધે તેઓ મારું સત્ય સ્વરૂપ તે સમજી શકયા નહિ, પણ તેઓએ મારી સ્થાપના કરી ખરી. ચેતના ઈશ્વરકૃત શામાટે હોય તેને અને ઈશ્વરને શું સંબંધ હોઈ શકે? અને શામાટે હોઈ શકે? એ વાત તે કઈ સમજી શક્યું નહિ, પરંતુ ચેતના તદ્દન નથી એ નકાર આ દવાદીઓ ભયાનહિતેથી તેઓએ મારું સ્થાપન કર્યું એમ ગણી શકાય. વળી કેટલાક મતવાદીઓએ કહ્યું કે પૃથ્વી અપૂતેજ વાયુ અને આકાશ એ પંચ મહાભૂતના સંગે ચેતના ઉત્પન્ન થઈ હોય એ ભાસ થાય છે, વાસ્તવિકરીતે ચેતનની વ્યક્તિ જુદી છેજ નહિ. પંચમહાભૂતને સગ મટી જાય એટલે પાછું જેમ હતું તેમ થઈ જાય છે એમ ભૂતવાદી કહે છે. ઈશ્વરને અશ જૂદે પડ્યો છે તે જુદો માયાના આવરણથી લાગે છે, પ્રલયકાળે સર્વ એક થઇ જશે. જરિ નેતિ વિગેરે અતિ શુદ્ધાદ્રિત અને વિશિષ્ટ અદ્વૈતના પ્રણેતાઓએ મારું વ્યક્તિતવ દૂર કર્યું, કી દીધું અને તેથી સર્વથા મને ઉથાપી દીધી. ૫ થાપી સ્થાપન કરી ઉથાપી સ્થાપના કરી, ઉપાડી મૂકી. ચલાવી ઉપજાવીને વિનાશી રાખી રાખી મૂકી, પડતી મૂકી એકમને એક અભિપ્રાયવાળે. સાખી સાક્ષી, એક બીજાને બરાબર વાત કરી કરાવી આપે તેવા માણસ. Page #736 -------------------------------------------------------------------------- ________________ અડતાળીશમુ. ] ચેતનાની નિષ્પક્ષતા દર્શનનૈચિત્ર્ય. ૧૪૧ ઐદ્ધ અનુયાયીઓએ ક્ષણિવાદ સ્વીકાર્યો, મીમાંસકાએ અદ્વૈતવાદ સ્વીકાર્યો, શંકરાચાર્યે શુદ્ધ અદ્ભુત સ્વીકાર્યો અને તેમ કરીને મારૂં ન્ય ક્તિત્વ દૂર કરી મને ઉપાડી મૂકી. એમાં માયાવાદને અંગે ઈશ્વરના ને જગતના સંબંધ અને ખાસ કરીને આવી રચનાની ઘટના કરવાનાં કારણુ વિગેરેમાં એકમત કેાઈના જોવામાં આવ્યે નહિ, અભિપ્રાય વાત્ સ્વમત સ્થાપન કરવા માટે બુદ્ધિ પહોંચી શકી ત્યાંસુધી ચાલ્યા ગયા, પરંતુ જ્યાં વાત અટકી પડી ત્યાં વિચાર ન કરતાં સ્વમતસ્થાપનની ઝુંબેશમાં મારૂં તાત્ત્વિક સ્વરૂપ બહાર પાડવા કાઈએ પ્રયત્ન કર્યો નહિ. વળી કોઈએ મને વ્યક્તિ તરીકે સ્વીકારી મારા વિનાશ કર્યો, એટલે મારૂં વ્યક્તિત્વ માની પ્રલય વખતે મારા નાશ માન્યા. આવી રીતે માનનારા ભેદવાદી છે. તે ચેતના છે એમ માને છે પણ પ્રલય વખતે સર્વના નાશ માનીને પછી વિશુદ્ધ અશુદ્ધ કર્મફળના જે ગોટાળા થાય છે તેને ખુલાસો આપ્યા વગર રહેવા દે છે. આવી રીતે મને ચલાવી એટલે વ્યક્તિલઢ મારા અસ્તિત્વના સ્વીકાર કર્યો. કારણે તેમ ન કરે તે કૃતનાશ અને અકૃતઅભ્યાગમ પણા થાય, પરંતુ મારા સ્વીકાર કર્યાં પછી પાછા કૃતનાશ થાય છે તે વાત વિસરી ગયા. વળી કોઈએ કહ્યું કે ચેતના અનાદિ છે, ઈશ્વરકૃત છે, તેના અંશ છે અને પાછળથી તેમાં મળી જાય છે. આ પ્રમાણે મારા સંબંધમાં વાત કરી મને રાખી મૂકી, તદ્ન ઉપાડી મૂકી નહિ. શ્રીજી દ્રષ્ટિએ વિચાર કરીએ તે મને સ્થાપન કરનાર રામાતુજ અને વલ્લભ સંપ્રઢાયવાળા સમજવા, ઉત્થાપનાર નાસ્તિક મતવાળા સમજવા અને કાઈક અશે અદ્વૈત, શુદ્ધાદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત મતવાળાને સમજવા. ચલાવનાર અને રાખનાર વૈશેષિક મતવાળા અને વેદાન્તી સમજવા. વૈશેષિક મતવાળા પુરૂષ અને પ્રકૃતિના ભેદ માને છે અને સૃષ્ટિને ઈશ્વરકૃત કહે છે, પરંતુ તેઓના મત પ્રમાણે ઇશ્વિરનું કાર્ય એટલું નામનું રહે છે અને તે ન્યાયના વિષયને ખાસ અનુસરનાર હાવાથી ઈશ્વરકૃત સૃષ્ટિ માનવામાં આવતા દાષા એવી સારી ીતે સમજી શકે છે કે ખરાખર પૃથક્કરણ કરતાં તેઓ સૃષ્ટિને ઈશ્વરકૃત માનતા જ નથી. એમ કહેવામાં કશી ખાધ આવે તેમ નથી. ૩૫ Page #737 -------------------------------------------------------------------------- ________________ પ૪૬ આનંદઘનજીનાં પદે. પદ આવી રીતે અનેક જગોપર હું ગઈ તે ત્યાં એકમનવાળા મે યા નહિએક મતમાં અને બીજા મતમાં ભેદ, એક મતની અંદર પણ વિચારઐક્યતાની ગેરહાજરી અને જ્યાં વાસ્તવિક ચર્ચા કરવાને પ્રસંગ આવે ત્યાં મૂળ સવાલને વિસારી દઈ શબ્દની મારામારી જોવામાં આવી. એક સરખા વિચારવાળે, ન્યાયપુર સર દરેક કટિની તુલના કરનારે, અરસપરસ દલીલોને સંબંધ વિચારી શાંત મગજે હકીક્ત સમજનારે કઈ મારા જેવામાં આવ્યું નહિ. વાદવિવાદમા મારામારી, સત્ય સમજવાની સ્થિરતાને અભાવ, સ્વમસ્થાપન માટે અનેક પ્રકારના વિચિત્ર પ્રયાસ અને પરમતસહિષ્ણુતાની અથવા તેને સત્યાંશ સ્વીકારવાની પણ જહાજરી મારા જેવામાં આવી. ચેતનજી પણ ઉપર ઉપરથી ખેદ કરે છે અને જુએ છે, વસ્તુધર્મનું સ્વરૂપ સમજવા ઉંડાણમાં પ્રવેશ કરતા નથી અને દંભ, માયા અને સસાર આસક્ત પ્રાણુઓ ઉપર ઉપરથી ત્યાગી હવાને ડાળ ઘાલી મારા પતિને અનેક પ્રકારે ફસાવે છે તેમાંથી તેઓ સત્ય જોઈ શક્તા નથી, તારવી શક્તા નથી, સમજી શક્તા નથી અને આવી રીતે હું તે ઘણી જગાએ ગઈ પણ ત્યાં કેઈન એક સરખા અભિપ્રાયવાળા જોયા નહિ. એકમનેને બદલે એકમતે એક મતવાળે, ચેક્સ અભિપ્રાયવાળ મે કઈ જ નહિ એ પાઠ હોય તે વધારે બંધબેસતા આવે એમ લાગે છે, પરંતુ એ પાઠાંતર કઈ પણ પ્રતમાં નથી. એનો અર્થ એક સરખા અભિપ્રાયવાળે એમ થાય છે. આત્મા સંબંધી જ્ઞાનમાં મેં હે માડી! અન્ય જગાએ હજુ સુધી એ એક પણ માણસ નથી જે કે જેના જ્ઞાનમાં આગળ પાછળ અથવા અરસ્પરસ વિરાધ ન આવતા હોય. આત્મા જે જ્ઞાનથી વિશુદ્ધ થાય, તેનું સ્વરૂપ સ્પષ્ટ સમજાય અને તેમાં કઈ પણ પ્રકારનો વિરોધ ન આવે તે સ્થાપન કરનારને “મતા કહેવે સુક્ત છે, બીજા કુમત કહેવાય. આવી રીતે જેને મત કહી શકાય, મતના નામને ચે૫ હેાય એ કે મારા જેવામાં આવ્યું નથી. મારા પતિ અનેક નાચ નાચ્યા, તેમણે અનેક વેશ ધારણ કર્યા, તેમણે જુદાં જૂદાં દર્શનોને અભ્યાસ કર્યો, પરંતુ એ સર્વેમાં સર્વ સત્વગ્રાહી મત મારા જેવામાં આવ્યું નહિ. અથવા પાઠાંતર વિચારીએ તે મે Page #738 -------------------------------------------------------------------------- ________________ અડતાળીશમુ. ચેતનાની નિષ્પક્ષતા-દર્શનવૈચિત્ર્ય. ૫૪૭ કોઈને નિષ્પક્ષ જે નહિ. જે જે મારા સંબંધમાં આવ્યા તે સર્વ પિતા પોતાના મત ખેચતા હોય એમ જોવામાં આવ્યું છે. કદાગ્રહથી સ્વમતસ્થાપનાને દઢ આગ્રહ અને સત્ય સમજવાની ઉપેક્ષા મે તે સર્વત્ર જેઈ છે. જ્યાંસુધી ચેતનજી ઉપર ઉપરના ખેલ કર્યા કરે ત્યાં સુધી તે નિષ્પક્ષ અને નહિ અને તેનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય નહિ. પદના લખનારે આ પક્ષવાદમાં સર્વ મતને લઈ લીધા છે તે તેઓને નિષ્પક્ષપણું બતાવી આપે છે. ખૂદ જૈન મત જેના અનુથાયી કવિ છે તેના સંબંધમાં પણ તે કહે છે કે જે ત્યાં ચેતનાને જાગ્રત કરવાનો ઇરાદો હોય તે સત્ય સ્વરૂપ પ્રાપ્ય છે, પરંતુ જે ત્યાં પણ ચેતનાને ઘર ઘરને ધંધે વળગાડી દીધી તે પછી તેનું કાંઈ રહત નથી અને તેને નિષ્પક્ષ થવાને પ્રાપ્ત થયેલ પ્રસંગ તે ગુમાવી બેસે છે. જે વિશાળ દૃષ્ટિથી આ હકીક્ત આનંદઘનજી મહારાજે લખી છે તે બરાબર વિચારવા લાગ્યા છે. આવી રીતે જેનાં મનમાં જેમ આવ્યું તેમ તેઓ મારી સાથે વત્ય. મને સ્થાપનાર, ઉત્થાપનાર, ચલાવનાર કે રાખનાર સર્વ ઘરઘરના ધંધા કરે છે, પરંતુ એના સાક્ષી શોધીએ તે કઈ મળે તેમ નથી. એક હકીકત સ્થાપન કરવા માટે જેમ ન્યાયાસન પાસે સાક્ષી રજુ કરવા પડે છે અને સાક્ષીની તપાસ અને ઉલટપાલટ તપાસ ઉપરથી સત્ય શોધી કાઢવામાં આવે છે તેવું અને કાંઈ નથી. અત્રે તે એકની વાત બીજો ઉપાડી મૂકે છે, સર્વ પિતપતાને ઠીક લાગે તેમ હાંકે છે અને કોઈ એક બીજાના સત્યના અશને માટે થતી પ્રતીતિ પણ કબૂલ ન કરતાં પિતતાની વાત જ કર્યા કરે છે. આવા દુરાગ્રહને લીધે હે માડી! હું નિષ્પક્ષ રહી શકી નથી. સર્વ સત્યના અશ સમજનાર અને નય તથા પ્રમાણુના જ્ઞાનની વાતે તર્કથી ગળે ઉતરી શકે તેવી દલીલ કરનાર શ્રીજિનેશ્વરના સર્વે સત્યગ્રાહી જ્ઞાનમાં પણ જે ઘરના બધા ખાતર ચેતનાને પ્રેરવામાં આવે તે તે એકપક્ષી બની જાય છે. ઉપર ઉપરની ધામધુમ, ગચ્છના તકરારે અને મતમતની લડાઈઓથી ચેતનાની સ્થિતિ ત્યાં પણ કેવી થઈ ગઈ છે તે અવલોકન કરીએ તે આપણે સમજી શકીએ તેમ છે. આવી રીતે હે માડી! હું તે જ્યાં ગઈ ત્યાં મારે અનેક દુખ Page #739 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ [પદ આનંદધન”નાં પટ્ટા. સહન કરવાં પડ્યાં છે, કેટલીકવાર તા મારૂં અસ્તિત્વ પણ સુકાઈ ગયું છે, કેટલીકવાર મારી હયાતી નકામા જેવી બની ગઈ છે, કેટલીકવાર મારૂં સ્વરૂપ છિન્નભિન્ન થઈ ગયું છે. આવી રીતે મારે માથે સમ્યગ્ જ્ઞાનને અભાવે મારા પતિએ અથવા મારા પતિના વિભાવમિત્રએ એટલું કર્યું છે કે હું તમને તેનું વર્ણન આપી શકતી નથી. વાત એક જ છે કે સત્ય સમજના ગંભીર પ્રયાસ અત્યાર સુધી મહુ થાડાએ ક્યો છે અને તેને લઈને મારી વર્તમાન અતિ દુઃખઢ સ્થિતિ પ્રાપ્ત થઈ છે. જે નિષ્પક્ષ રહેવા ઘણા પ્રયત્ન કર્યો પરંતુ અત્યાર સુધી મારામાં જે મતની પુંક મારવામાં આવી તેને હું વળગી પડી. હું અને તેને લઈને એક પક્ષમાં ઢળી ગઇ છું. પીળો* કુરવજીને ઢીને, ठगे ठींगो वाजे; अबळा ते किमा वोली शकीए, वड जोद्धाने राजे. मायडी० ६ “જમરા-મળવાનું માણસ નખળાને હરાવે છે, મજબૂતે મજબૂત માણસ લડે છે (અને તેમની લડાઈ જામે છે) (પણ અમે તે) અમળા. સ્ત્રી તે આવા મોટા સૈદ્ધાના રાજમાં ખેલી પણ કેમ શકીએ ?” ભાવ—દુનિયામાં એવા નિયમ છે કે જખરા વાચાળ અથવા મળ– વાત્ માણુસ હાય તે લડાઇમાં નિર્મળ મનુષ્યને હરાવી દે છે; એટલે લડાઈ થાય ત્યારે તે લડાઈના વિષયને અંગે જે બળવાન હાય તે જીતે ધીંગઈ દુરલખનઇ શૈલી એવા પાઠાતર એક પ્રતમાં છે. ↑ “ઈંગે ડીગા વાજૈ” એ પ્રમાણે પાઠાંતર તેજ પ્રતમાં છે અર્થ એક જ છે ♦ અમલા ઈમ ક્રમ ખેલી રી” એ પ્રમાણે પાઠાતર છે હું એવડુ જોધાને રા એ પ્રમાણે પાઠાંતર મતમાં છે. એ” અક્ષર ત્રીજી પુક્તિ સાથે લેવાની રાગ પ્રમાણે જરૂર લાગે છે. અવહુ' એ શબ્દ બેસતા નથી. આ પાઢાતર વિચારવા ચૈાગ્ય છે - ધીંગાજમરા તુરબળનાળા માણસને ડેલી આજેલરે અબળાસ્ત્રી અઢ જોહ્નામેટા ચોખા, લડવૈયા, હરાવે છે. ઢીંગ=મજબૂત, રાજેરાજમાં, સત્તામાં Page #740 -------------------------------------------------------------------------- ________________ અડતાળીસમું ચેતનાની નિષ્પક્ષતા-દર્શનવૈચિત્ર્ય. ૫૪૯ છે અને બળહીન હોય છે તે હારે છે. કેટલીક લડાઈ શબ્દની હાય છે, કેટલીક શસ્ત્રની હોય છે, કેટલીક ભાલા બંદુકની હોય છે, સ્થળ અને લડાઈના વિષયને અંગે જે જેમાં બહાર હોય છે તે તેમાં વિજય પામે છે પણ લડાઈની જમાવટ તે સરખે સરખા મજબૂત હોય છે ત્યારે જ થાય છે. એક પણ ઘણું મજબૂત હોય ત્યારે તે લડાઈનું પરિણામ શું આવશે તે ધારી શકાય છે અને પહેલેથી કહી શકાય છે પણ સરખે સરખા મજબૂત માણસો લડાઈમાં ઉતરે ત્યારે લડાઈ પણ જોવા જેવી થાય છે તે પરિણામની ખબર પડતી નથી. કમનશીબે હાલની ચેતનજીની બાબતમાં લડાઈ છે તે ધીંગા અને દુર્બલની છે અને તેથી પરિણામ ધારી શકાય છે. ઠાંગે ઠીંગાની લડાઈ હોય તે કાંઈ પણ આનંદ આવે ખરે. આ તે ધીંગ દુર્બળની લડાઈને લીધે તેમાં કોઈ મજા આવે તેમ નથી. એક બાજુએ મેહરાજા તેના પ્રબળ પરિવાર અને મહારથી દ્ધાઓ સાથે બહાર આવે છે, પિતાની સાથે કષાય, નેકષાય, અને જેવા પ્રબળ સેનાનીએને લાવે છે, વેદ જેવા તેના મહારથીઓ છે, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને એગ પિતપતાના પ્રબળ પરિવાર સાથે બહાર પડ્યા છે અને સમ્યકત્વ મિશ્ર અને મિથ્યાત્વ મેહની જેવી કાતિલ સ્ત્રીઓને પણ લશ્કરમાં સાથે લાવેલ છે. આની સાથે ચેતનજી વિપરીત, માયા મમતાના દાસ થઈ ગયેલ, પિતાના પરિવારનાં નામ પણ ભૂલી ગયેલ છે. એવા વિરૂદ્ધ સંગેમાં લડવું તે બાજુ ઉપર રહ્યું પણ એવા બહાના રાજમાં મારા જેવી અબળા એક અક્ષરને ઉચ્ચાર પણ કરી શકે નહિ એ સવાભાવિક છે. પતિ જે હમણુ જાગ્રત થઈ જાય, પિતાનું સ્વરૂપ વિચારે અને તેને જાગ્રત કરવા નિર્ણય કરે, પિતાના ખરા પરિવારને યુદ્ધમાં ઉતરવા સારૂ આમંત્રણ કરે તો તેમનામાં એટલું અચિંત્ય વીર્ય છે કે સર્વેને એક સપાટામાં હરાવી દઈ પિતાની પાસેથી તે શું પણ તમામ જગપરથી તેને હડસેલી શકે, પરંતુ હાલ તે તેઓ પિતાનું બળ એકઠું કરતા નથી અને મેહરાજના સનેવડીઆ પણ થતા નથી, ઉલટું મહરાજ વિરુદ્ધ કોઈ તેને વાત કરે છે ત્યારે મારા પતિ એવું બોલનારની સાથે સામા છેડાઈ પડે છે અને મહારાજા સાથે પિતાને શુદ્ધ કરવાનું છે એ વાત જ વિસરી Page #741 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીનાં પદે. ૫૫૦ [પદ જાય છે. આવાં કારણને લઈને મારે તે ગુપચુપ બેસી રહેવું પડે છે અને મારા પતિ મહારાજાના રાજ્યમાં એટલા આસક્ત બની ગયા છે કે તેઓ તે જેમ કહે તેમ હાજી હા કરે છે. મારે ચેતનાને પણ તેમની સાથે ઘસડાવું પડે છે. આપને સુવિદિત છે કે હું પતિથી જાદી નથી, પતિ જાય ત્યાં મારે જરૂર જવું તે પહેજ છે અને પતિ કહે તેમ કરવું પડે છે. પતિ તે હાલ મેહરાજાના રાજ્યમાં તેઓ કહે તેમ કરે છે, તેઓના નચાવ્યા નાચે છે અને તેના હુકમ ઉઠાવે છે બિચારા ભૂલી જાય છે કે આ વિભાવમિત્રે તે પારકા છે અને તજી જનાર તથા તજવા ચોગ્ય છે. અને આ ભૂલને પરિણામે મારે પતિ સાથે મહારાજા સામે લડવાને બદલે તેઓના હુકમ માન્ય કરવા પડે છે અને તેને લઈને પતિ નિરંતર દબાયલી સ્થિતિમાં સડેવાથલા જ રહે છે. ચેતના એના શુદ્ધ સ્વરૂપમાં હોય તે અતિ વિશુદ્ધ છે, નિર્મળ ટિક રત્ન જેવી છે, પરંતુ ચેતનજી જ્યારે વિભાવદશાના અંકુશમાં હોય છે ત્યારે ચેતનાનું શુદ્ધ સ્વરૂપ પ્રકટ થતું નથી. નિષ્પક્ષ રહેવા માટે વધુ સ્વરૂપના સમ્યગ જ્ઞાનની ખાસ આવશ્યકતા છે, જ્યાં સુધી ચેતનજી મિથ્યાત્વની અસર નીચે હોય છે ત્યાંસુધી એને તરવધિ થતું નથી અને તેથી એકાત રવરૂપ શોધવા અને વિચારવામાં પિતાની બુદ્ધિને ઉપયોગ કરે છે અને મતિક૫નાથી ચાલ્યો જાય, છે. આ પ્રસંગે તે ઉપર જણાવ્યું તેમ સત્યના અશને પૂર્ણ સત્ય સમજી તેના ઉપર મકકમ રહે છે અને સસારસમુદ્રમાં અટવાયા કરે છે જ્યાં સુધી પ્રમાણ જ્ઞાનયુક્ત સત્ય સ્વરૂપ સમજાય નહિ ત્યાંસુધી શુદ્ધ સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ થાય નહિ અને તેમ બને નહિ ત્યાંસુધી ચેતના કદિ નિષ્પક્ષ થઈ શકે નહિ. એ તે દરેક બાબતમાં એવે પ્રસગે એક બાજુપર ઢળી જાય છે અને મિથ્યાજ્ઞાન ચેતનજીને તે બાજુપર એવા આગ્રહી બનાવી દે છે કે પછી તે શુદ્ધ વરતુ જ્ઞાન પ્રાપ્ત કરવાની સ્થિતિમાં પણ ઘણું કાળ સુધી આવી શકતો નથી અને તે વખતે મેહરાના પિતાનું જેર એવા પ્રબળપણે વાપરે છે કે ચેતના કાંઈ બલી પણ શકતી નથી અને ચેતનજી મિથ્યાજ્ઞાનની અસરમાં રહીને વસ્તસ્વરૂપ વિચારી શક્તા નથી. Page #742 -------------------------------------------------------------------------- ________________ અડતાળીશકું.] ચેતનાની નિષ્પક્ષના દર્શનવચિત્ર્ય. ચેતનાને હાથે અથવા ચેતના પાસે તેવા પ્રસંગેામાં (વિભાવદશામાં) કેવાં કેવાં કામા કરાવ્યાં છે તેનું સ્વરૂપ ચેતના પાર્તજ કહે છે તે નીચે વિચારીએ છીએ, પરતુ અન્ન કહેવાનું તાત્પર્ય એ છે કે ચેતના એ વખતે નિપક્ષ રહી શકતી નથી. મેહુરાજા જેવા પ્રમળ સેનાની સાથે ચેતનજી લડવાના વિચાર પણ કરે નહિ, કરે ત્યારે પોતાના સેનાનીઓને આળખે પણ નહિ એવી અણુટતી લડાઈ થાય એમાં કાંઈ આનંદ આવતા નથી. ભાવ એ છે કે કાઇવાર ચેતનજી મેહરાજા સાથે લડવા નીકળ્યા હશે તેપણ તદ્ન નિર્માલ્ય રીતે મહાર પડ્યા હશે, પરિણામે ચેતના તા કાંઈ ખાલી પણ શકે નહિં અને ચેતનજી લડાઈમાં માર ખાઈને ઘરે પાછા આવે એવું થાય છે. પતિ હજી જાણતા પણ નથી કે કેાની સાથે લડવું છે, પેાતાનું મળ કેટલું છે, શત્રુસમૂહ કેવા મળવાનૢ છે અને લડાઈને પરિણામે પેાતાના ભવિષ્યમાં કેટલે ફેરફાર થવાના છે. ચેતનાની વાત હવે સાંભળી વિચાર કરીએ. जे जे कीधुं जे जे करायुं, ते कहेतां हुं लानुं; थोडे कहे' घणुं पीछी लेजो, घर सुतर नहि सानुं. ૫૫૧ मायडी० ७ ። “(એને વશ પડીને) મે જે જે કર્યું અને મારી પાસે જે જે કરાવ્યું તે કહેતાં તેનું વર્ણન કરતાં મને શરમ આવે છે. ચાહું કહે * તે કહેતી એવા પાઠ છાપેલી બુકમાં છે તે અશુદ્ધ જણાય છે † કહેને બદલે એક પ્રતમાં કયું પાઠ છે, અર્થ એક જ છે ' હું આ પક્તિના પાઠામાં ઘણા ફેરફાર છે અને પાઠ લખ્યા છે તે એક પ્રતમાં છે. જે પ્રતામા પાઠ આ પ્રમાણે છે. ચારે કહે પણ પ્રાછતી હોઘર સતર નહિ સાથુ આ પ્રમાણે એક સરખા પાઠ એ પ્રતમા છે, પણ મને દોર સૂતરને અર્થે અસત નથી આ માઠાંતર છે મતમા સરખા છે તેથી ખાસ વિચારવા ચેાગ્ય ગણાય છાપેલી મુકમા · ઘરશું તીરથ નહિ બીજી' એમ પાઠ છે એના અર્થ વિવેચનમાં આપ્યા છે તે વિચારવા. છ કીધુ=પાતે કર્યું. હે કહેવાથી પીછી સમજી. ધરસુતર=ધરસૂત્ર, ઘરનું બધારણ સાજી આર્ટરમાં, નિયમમાં, રીતસર, Page #743 -------------------------------------------------------------------------- ________________ પર આનંદઘનજીનાં પદે. [પદ વામાં બહુ સમજી જજે કે મારા ઘરનું બંધારણ સાજું નથી-નિયમસર નથી ભાવ-એને વશ પડીને મેં જે જે કાર્યો કર્યા છે, જે માન્યતા રાખી છે અને મારી પાસે એણે જે જે કામો કરાવ્યાં છે તે સર્વ વર્ણવી બતાવતાં મને લાજ આવે છે. વિભાવને વશ પડી ધર્મબુદ્ધિઓ મેં સ્થળ કામો કેવા કેવા કર્યો છે તે સાંભળો. ધર્મને નામે મેં હિંસા કરી, અસત્ય વચને ચાર કર્યો, ચોરી કરી, ધનના ઢગલા એકઠા કર્યા, કન્યાદાન દીધાં, પીપળે પાણી ઘાલ્યાં, બકરા પાડાનાં બળિદાન કર્યા, અશ્વને હોમ કર્યો, મહામાયાને તૃપ્ત કરવા મદિરાપાન કર્યું, શક્તિને સંતોષવા મા માંસ રસ અને રૂધિરનું પાન કર્યું, કાળિકાને સંતોષવા બત્રીશે ચડા, અંબિકાને આરાધવા બાકડાનું બળિદાન આપ્યું, પરભવમાં સારું ઇચ્છિત સ્થાન મેળવવા સારૂ કાશીએ કરવત મૂકાવ્યું, ગિરનાર જઈ ભેરવજવ ખાધે, દેહ સમર્પણ કરવાના બહાના નીચે આચાર્યો સાથે કુકમ ક્ય, પ્રભુને નામે લાખો રૂપિયાની પેઢીઓ ચલાવી, કમલાનના વ્યાપાર કર્યા, સેવક સેવિકા થઈ અનુયાયીઓને છેતર્યા, યુટયા, હેરાન કર્યા, ગુરૂની પદવી પ્રાપ્ત કરી તદ્દન વિપરીત ઉપદેશ કર્યો, કપટજાળ બીછાવી અનેકને ફસાવ્યા, અભિમાન કરી આડખર વધાર્યો, ચગ્યતા વગર પધરામણીઓ કરાવી, ધર્મના અધ્યક્ષ થઈ આવકમાં હિરસે મા, પરભવમાં ઈચ્છિત વસ્તુઓ મળવાની ચીઠ્ઠી લખી આપી, ધર્મિષ્ટ હવાને બહાને પિતાને વ્યવહાર ચલાચે, કામવાસના પૂરી કરી, અન્ય ધર્મનું સ્વરૂપ સમજ્યા વગર, તેમાં રહેલા સત્યાશેનું અસ્તિત્વ જાણ્યા વિચાર્યા વગર પરધર્મની, પરતીર્થની અને તેના અનુયાયીઓની નિંદા કરી, મિથ્યા ધર્મને નિમિત્તે કૈધ માન માયા લાભ કષા કરી તેમાં પ્રશરતપણું માર્યું અને ઘણી ખરી વાર તે તેમા ધર્મજ માન્ચે આવી રીતે મેં અનેક પ્રકારનાં મલિન સ્થળ કાર્યો ધર્મને નામે કર્યા, મેં અનેક પ્રકારની અધમતા સ્પષ્ટ રીતે કરી અને ધર્મને નામે કાન માંડી, એક નૂતન પ્રકારને સંસાર શરૂ કરી દીધું. મારી પાસે એવાં સર્વ કામો વિભાવદશાએ કરાવ્યાં. મારાં એ સર્વ કાય એવાં અને એટલો છે કે તેનું વર્ણન તમારી પાસે કરી બતાવતાં હે માડી! હું શરમાઉં છું. એવી જ રીતે Page #744 -------------------------------------------------------------------------- ________________ અડતાળીશ.] ચેતનાની નિષ્પક્ષતા-દર્શનવૈચિત્ર. પપ માનસિક બાબતમાં પણ મારી પાસે એવી એવી માન્યતા મનાવી છે કે તેની વાત કહેતાં હું શરમાઉં છું. ઉપર મેં જણાવ્યું છે તેમ યેગીએ મને ગણુ કરી અને જતિએ જતણું કરી–આવા આવા કામ કરતી હતી અને માન્યતા એમ રાખતી હતી કે જાણે સર્વ સત્ય તેમાં જ આવી રહ્યું હોય અને તે સિવાય અન્યત્ર કેઈ પણ જગેએ સત્ય હેય જ નહિ, હવાને સંભવ પણ છે નહિ એમ માનીને મેં કામ લીધું અને સર્વેએ મારી પાસે એ નિયમાનુસાર જ કામ કરાવ્યું. હું તે દરેક મતવાળાની પાસે ગઈ ત્યાં મને નિષ્પક્ષ રાખવાને બદલે એવી મતચુસ્ત બનાવી દીધી કે જાણે હવે મારી એવી વિચિત્ર મૂર્ખતાપર હું વિચાર કરું છું ત્યારે મને પણ બહુ ખેદ થાય છે. વળી મારી પાસે ઉપર જણાવ્યાં તે ઉપરાંત બીજાં અનેક એવાં એવાં કામો કરાવ્યાં છે કે જેનું વર્ણન કરી બતાવતાં મને પિતાને જ લાજ આવે છે. હે માડી! હું તમને કેટલી વાત કહું! મારી એટલી બધી વિચિત્ર રિથતિ બનેલી છે કે તે સર્વનું જે વર્ણ કરવા બેસું તે પાર આવે નહિ અને કહેતાં કહેતાં મારે પણ બહુ શરમાવું પડે. હું તમને થોડી વાત ટુંકામાં કહી દઉં છું, તમે વધારે તમારી મેળે સમજી લેશે. થોડું લખ્યું ઘણું કરી વાંચશો એ વાત તમે સારી રીતે જાણે છે. હું હું કહું છું તે તમે સમજી જશે. ટુંકમાં વાત એ છે કે મારું ઘર સાજું નથી. બધી વાતને સાર આ એકવાક્યમાં આવે છે. પુરૂષની દષ્ટિએ વૃત્યિgહિની ઉણુ ઘર એ ઘર નથી, પણ સ્ત્રી એ ઘર છે, તેમજ સ્ત્રીની દૃષ્ટિથી પુરૂષ-પતિ તેનું સર્વસ્વ હોઈ તેને તે જ ઘર છે. ઘર સાજું રાખવું એટલે ઘરમાં એગ્ય સંપ, સનેહ અને વિવેક તેમ જ પતિપત્ની ધર્મની ચાગ્ય વહેચણું અને કાર્યકરણ. હે માડી! મારું ઘર સાજું નથી. મારા પતિ પિતાને ઘર તને, મારી તરફ, પોતાની જાત તરફનો ધર્મ બરાબર સમજતા નથી અને સમજતા ન હોવાને લીધે ધર્મકાર્ય-પિતાની ફરજ બજાવતા નથી તેથી આ સર્વ ગોટાળો થયેલ છે. જયાં ઘર સાજું ન હોય ત્યાં મારે કેની પાસે * ઘર સાજું કરવું એટલે લાચ લેવી એ ખરાબ અઈ પણ ભાષામા થાય છે, અત્ર તે અર્થમાં એ વાક્ય વપરાયેલ નથી. Page #745 -------------------------------------------------------------------------- ________________ પપ૪ આનંદવનછનાં પદે. [પદ ફરિયાદ કરવી. આપણે સમજી શકીએ છીએ તેવી હકીકત છે કે એટલે ઘર અને ઘર એટલે સંસાર. એટલે કે સંસારમાં પ્રગતિ કરવાનું કારણ સ્ત્રી છે, સ્ત્રીના દષ્ટિબિન્દુથી પુરૂષ એ જ સ્થાન લે છે. હવે જેમ સંસારવ્યવહાર ચલાવવા માટે પતિ અને પત્નીએ પિતપોતાના ધમાં ચગ્ય પ્રકારે પાળવા જોઇએ અને તે માટે ખાસ કરીને પતિએ સર્વ પ્રકારને ચાગ્ય વિચાર કરવો જોઈએ, સયુકત કુટુંબ હોય તે કઈને અન્યાય થ ન જોઈએ, આળસુને વધારે મળે, બહુ બોલનાર કે વાધા પાડનારને ખાસ લાભ મળે વિગેરે ગેરવ્યવસ્થા થવી ન જોઈએ એ જેવાની ફરજ કુટુંબના કતાં–મેનેજરની છે અને તેમ કરનારનું ઘર સાજું કહેવાય છે, જેનું ઘર સાજું ન હોય તેને ત્યાં નિરંતર ક્લેશ, અન્યાય અને અશાંતિ રહે છે, તે પ્રમાણે અહી શુદ્ધચેતના હે છે કે હે માડી! મારાં દુઃખની વાત હું શું કર્યું. મારું ઘર જસાજું નથી, મારા પતિ ઘર સંબધી–મારા સંબંધી કદિ વિચાર કરતા નથી, મને મારા શુદ્ધ સ્વરૂપમા પિતાને મંદિર તેડતા જ નથી, ત્યાં પછી મારે બીજે કોનો વાંક કાઢ? મેહરાજા જેવા બહાદુર દ્ધા સાથે લડાઈ લડવાની અને પિતાનું ઘરજ સારું નહિ, પિતાના લશ્કરમાં વ્યવસ્થા નહિ, પિતાનું બળ કેટલું છે તેને ખ્યાલ નહિ, પિતાના લશ્કરને લડવાની સામગ્રી આપવી જોઈએ, તેઓ માટે સરસામાન તૈયાર જોઈએ-વિગેરે વિગેરે કોઈ પણ બાબતમાં જ્યાં ઠેકાણુજ મળે નહિ ત્યાં પછી મારા નાથને વિષે કેવી રીતે થાય? માડી! હું નિષ્પક્ષ રહેવા ઘણું ગુરૂં છું પણું ટૂંકામાં તમે સમજી લેજે કે મારું ઘર સાજું ન હોવાથી–મારા નાથની પૂર્ણ અનુકૂળતા ન હોવાથી હું તેમ કરી શક્તી નથી અને એક બાજુએ ઢળી જાઉં છું. “ઘરણું તીરથ નહિ બીજું એ પ્રમાણે ઉપગી પાઠાંતર છાપેલી બુકમાં આપે છે તેને અર્થે વિચારવા ચોગ્ય છે. એ પાઠ એક પણ પ્રતમાં નથી તેથી પ્રતને પાઠ મૂળમાં રાખે છે, પણ આ પાઠાંતર બહુ સુંદર છે એમ અર્થે વિચારવાથી જણાશે. આ સર્વ તીથીઓને વશ પડ્યા પછી મેં જે કર્યું અને મારી પાસે તેઓએ જે કરાવ્યું તેને હેવાલ કહેતાં મને શરમ આવે છે. તેઓ મને શું કહેતા હતા તેને સાર તમને ટૂંકમાં કહી દઉ તે એ છે કે પોતાના ઘર સિવાય Page #746 -------------------------------------------------------------------------- ________________ અડતાળીસમુ] ચેતનાની નિષ્પક્ષતા-દર્શનવૈચિત્ર્ય. ૫૫૫ તરવાને અન્ય માર્ગ નથી. જેનાથી તરીએ તે તીર્થ કહેવાય છે. અમારા તીર્થ સિવાય તમે બીજી કોઈ પણ જગાએથી તરી શકશો નહિ-આ તેઓના ઉપદેશને સાર છે. પિતાના મત ઉપર હઠ ક્રાગ્રહ રાખી અન્ય ધર્મના શુદ્ધ સત્યાંશને પણ સ્વીકારવા તરફ ઉપેક્ષા રહે એ પ્રમાણે સર્વ તીથીઓ મને ઉપદેશ દેતા હતા. પિતાના તીર્થની પણ બારીકીથી શોધ ન કરૂ તેવા હેતુથી મને કહેતા હતા કે મહિના જે માયા થાવ અલૌકિક ભાવમાં તર્ક-બુદ્ધિ ચાલી શકે નહિ, તેવા ભાવમાં તે અમે કહીએ તે સત્ય એમ કહી પિતાને માથે પુરાવાને બે રહે છે તે ઉડાવી દેતા હતા અથવા ઉડાવી દેવા પ્રયત્ન કરતા હતા. વળી કોઈક કહે છે કે ક્ષત્તિના સામાજિક નજરે હાચી શેરીમાં ડાબી દેતે કબૂલ કરવું પણ જૈન મંદિરને આશ્રય ન લે. આમાં સત્ય અંશ સમજવાની તક મળે તેપણું તેને જતી કરવાનો માર્ગ બતાવ્યું છે. દરેક તીર્થવાળાએ પિતાના વાલ બાંધી તેની આજુબાજુ એવી વાડ મજબૂત બાંધી લેવા પ્રયત્ન ક્યાં છે કે તેમાંથી એક પણ પ્રાણી બહાર નીકળી વિશાળ વસુધાને પથ જોઈ જાણુ ભેગવી શકે નહિ. અન્ય ધર્મપુસ્તક વાંચવાની ના કહેનાર, અન્ય ધર્મસ્વરૂપ સાંભળનારને અધમ પતિપર મૂકનાર સત્યને પિતાની પાસે રહેવા દો કરે છે, અન્યને ફાં મારનારા ઠવે છે અને પોતે જ સત્ય વરૂ છે એમ ઉપદેશે છે અને તેને અંધ અનુયાયી વર્ગ એ વાતને સ્વીકારી પણ લે છે. આ પ્રમાણે હે માડી! મારી પાસે એવા એવાં કામ કરાવ્યાં છે અને મને એટલી રખડપટ્ટી કરાવી છે કે તેની વાત કહેતાં મને શરમ થાય છે. અન્ય તીથીએ આ જીવ પાસે કેવાં કેવાં કામ કરાવ્યાં છે અને મહરાજાએ આ જીવને અનાનમાં રાખી કે રખડાવ્યા છે તેને હેવાલ આખા ઉપમિતિભવ પ્રપંચ કથા ગ્રંથમાં શ્રીમાન સિદ્ધર્ષિ ગણિએ બહુ સુંદર ચિત્તાકર્ષક રીતે આવે છે તે અવકાશ વાંચી વિચાર. અત્ર ભાવ એ છે કે આવી રીતે ઘર સિવાય અન્ય તીર્થ નથી એમ કહી મને નિષ્પક્ષ રહેવા દીધી નહિ અને તેને માટે તીર્થના ઉપદેશકે ખાસ જવાબદાર છે. Page #747 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીનાં પદે. [ પદ आप बीती कहेतां रीसावे, *तेहढं जोर न चाले आनंदघनप्रभुत्वांहडी झाले, वाजी सघली पाले. मायडी०८ પિતાની ઉપર વીતેલ હકીક્ત વર્ણવી બતાવતાં તે પતિ (મારા ઉપર) શુ કરે છે તેથી તેની સાથે તમારું) જેર ચાલતું નથી; (હવે તો) આનંદઘન પરમાત્મા મારે હાથ ઝાલે તે સઘળી બાજી પળાઈ જાય, તેમાં વિજય મળે. ભાવ-વિવિધ તીર્થ (મત) માં મને કે ઉપદેશ આપવામાં આવે અને તેને પરિણામે મારી કેવી રખડપટ્ટી થઈ દુર્ગતિમાં મારે કેવી રીતે ભ્રમણ કરવું પડ્યું, ત્યાં મારે કેવાં કેવાં દુઃખો સહન કરવાં પડ્યાં વિગેરે વાત જો હું તે તીર્થના ચાલકને કહી બતાવું છું, જે વાત મને વીતી છે તેનેં સવિસ્તર હેવાલ તેઓને સંભળાવું છું તે તેઓ મારા ઉપર રીસ કરે છે, ગુસ્સે થઈ મારા ઉપર ધ કરે છે અને મારી સાથે રૂસણું લે છે તેથી તેઓ ઉપર મારું કઈ જેર ચાલતું નથી. દુનિયામાં ઘણીવાર એવું બને છે કે સાચી વાત કરીએ તે કઈને ગમતી નથી. સાચી વાત ગમતી નથી એટલું જ સુને બદલે પેલી બુકમાં નથી એ પાઠ છે અર્થ તેથી સાર થાય છે પણ તે પાક ઈ પણ પ્રતમા નથી - 1 કાપેલી બુકમા “આનંદવન વહાલો બાંહડી જાલે એવા પાઠ છે અર્થમાં બહુ રે પડતા નથી # “તિ બીજુ સઘળુ પાલે એવે પાડ અપલી બુકમાં છે પણ સર્વ પ્રતિમા પાઠ ઉપર લખે તે પ્રમાણે છે અર્થ માટે વિવેચન જુઓ ૮ આપ વીતી=માગ ઉપર પડેલી વિપત્તિને હેવાલ તા=વર્ણવતાં રીસાવે રીસાઈ જાય, ગુસ્સે થઈ જાય તેહસું તેની સાથે બાહડી=બાહ. બારમત પા=પળી જાય, વહન થાય હું અહી આપવીતી ચેતનને કહેવાથી તે તેમાથી સાર ગ્રહણ કરતા નથી પણ હ તેના દેવ બનાવું છું એમ ધારી ઉલટા મારી સાથે રીસાઈ જાય છે. એમ કરે તિની સાથે જોર શુ ચાલે? જે તે મારા કહેવામાંથી કોઈ સાર ગ્રહણ કરે તો ચાલે મિથામતિની સંગતથી તે રીસાળવા થઈ ગયા છે એટલે તેને આપવીતી પણ કહે શક્તી નથી આ પ્રમાણે અર્થ વધારે યોગ્ય લાગે છે. હું આ Page #748 -------------------------------------------------------------------------- ________________ અડતાળીશ.! ચેતનાની નિષ્પક્ષતા-દર્શનવૈચિત્ર. પપ૭ નહિ પણ તે વાત કહેવાથી તે તેઓ મારી સાથે લડવા આવે છે અને ઉલટા મારા પતિને એવા ભરી મૂકે છે કે કદાચ તે મારી સાથે જરા જરા અનુકુળ થયા હોય તે પણ પરાક્ષુખ થઈ જાય છે અને તદ્દન મિથ્યાત્વમાં ચાલ્યા જાય છે. કજીએ કરનારને કાળો કહેવાથી, અંધને આંધળો કહેવાથી, પાપ કરનારને પાપી કહેવાથી દુનિયાના લેકે ગુસ્સે થઈ સામા પડે છે અને ઉલટું સત્ય કહેનારને બને તેટલું નુકશાન કરે છે. અહીં તે તે તીથીઓ મારા પતિને એવા ચઢાવી મૂકે છે કે મારું ઘર તદ્દન પતિ શુન્ય થઈ જાય અને પતિને અને મારે છેલ્યા વહેવાર પણ ન રહે એવું તેઓ કરી મૂકે છે. આથી મારાથી સાચી વાત પણ કહી શકાતી નથી અને મારું જરા પણ જેર ચાલતું નથી. આપવીતી એટલે આપનામાં રહેવાથી વીતેલી હકીકત અથવા મારે માથે વીતેલી હકીકત એ બન્ને અર્થ સુંદર છે. છાયા ફેરફાર થાય છે પણ ભાવ લગભગ સરખા જ આવે છે. આવી રીતે જ્યાં જાય ત્યાં ચેતનાને અનેક પ્રકારનાં રૂપ ધારણ કરવાં પડે છે, તેની પાસે અનેક કામો એવાં કરાવવામાં આવે છે કે જેની વાત કહેતાં પણ તે લાજે છે અને તેનું ઘર પણ સાજું નથી. હવે ચેતના તે સર્વ હકીકત કહીને શું કરવું જોઈએ અથવા પિતાના સંબંધમાં શું થવું જોઈએ તે બહુ ટુંકામાં પણ મુદ્દાસર રીતે કહે છે તે વિચારવા લાગ્યા છે. હવે તે મારા નાથ આનંદઘન પ્રભુ જે મારી બાંહ ઝાલે તે બીજા સઘળાને તે હું સંભાળી લઉં. અત્યાર સુધી તે સર્વેએ મને એકાંત પક્ષને આદર કરાવીને મારી પાસે અનેક વેશ ધરાવ્યા છે. અનેક કામો કરાવ્યાં છે અને મારી અનેક રીતે અનેક જગપર રખડપટ્ટી કરાવી છે, પરંતુ જે હવે આનંદઘન ભગવા—મારા શુદ્ધ પ્રાણપતિ મારા હાથ ઝાલે, મને એકાંત જ્ઞાનમાર્ગને અથવા બહાફિયાના એકાંત માર્ગના વતુર્વરૂપના અંતરંગ રહસ્યને સમજ્યા આદર્યા વગર જે હઠ આગ્રહ થાય છે તેને ત્યાગ કરાવી શુદ્ધ સ્યાદ્વાદમાર્ગમાં પ્રગતિ કરાવે અને તેથી છેવટે શુદ્ધ આચરણ થઈ શુદ્ધ જ્ઞાનને ભાસ થાય, વિશુદ્ધ કૈવલ્યજ્ઞાનથી લોકાલોકનું સ્વરૂપ સમજાય તે બીજા બધાને હું જાળવી લઉં અને મારી પીડા પતી જાય. હાલ તે કેઈને , Page #749 -------------------------------------------------------------------------- ________________ આનંદઘનજીનાં પો. [પદ ૫૫૮ આ કાંઈ કહું છું તે તે રીસાય જાય છે, મારી પાસે હીન આચરણા કરાવે છે અનેં મને અનેક રીતે કુરાન કરે છે. મારા પતિ બિચારા શુદ્ધાવાધને પાત્ર થયા નથી તેથી સર્વ ગોટા ગળી જાય છે અને મને સાથે ઘસડે છે. આનંદઘનસ્વરૂપ પતિ શુદ્ધ સ્વરૂપ સમજી પ્રગટ કરી મારી માંહુ ઝાલે એટલે પાતે શુદ્ધ સ્વરૂપી થાય ત અત્યારે જે એકપક્ષમાં તેને ઘસડાવાની ટેવ પડી ગઇ છે તે દૂર થાય અને ત્યારે જ તે નિષ્પક્ષ રહે. તે જ્યારે નિષ્પક્ષ થાય ત્યારે પછી હું પણ તેવી થઈ જાઉં એમાં કાંઈ નવાઈ નથી. પ્રમાણે થાય ત્યારે સઘળી બાજી ખરાખર રમાઈ જાય, સર્વ જગાપર વિજય મળે અને ચેતનની ભવભ્રમણા પૂરી થાય. બાજી કેવી રમવી જોઇએ અને કેવા દાણા નાખવાથી વિજય થાય તે માટે બારમા પદ્મમાં વિસ્તારથી વિવેચન કરી ગયા છીએ. પાઠાંતરમાં ખાજીને મદલે ‘બીજું એવા પાઠ છે તે પણ ઠીક છે. એ આનંદધન પ્રભુ હાથ પકડે તા ખીજું તે સર્વે પળાય જાય તેમ છે, તેને જાળવી લેવાય તેમ છે, તેમાં કોઈ પણ પ્રકારના વાંધા આવે તેમ નથી. પળાઈ શબ્દના અર્થ નાશ પણ થાય છે અને તે અર્થ વધારે ઠીક છે. આનંદઘન પ્રભુ હાથ પકડે એ ખાખતપર આખા પદ્મનું રહસ્ય છે. જ્યાંસુધી અનેક જગાપર જઈ પક્ષધર્મ આદરવામાં આવે ત્યાંસુધી આ ચેતનાના ઉદ્ધાર થવાના નથી. જ્યારે શુદ્ધ દશાના ખપી થઈ આનંદઘનસ્વરૂપમાં લય પામવા અઢગ નિશ્ચય થશે ત્યારે જ સર્વે ક્રિયા અને જ્ઞાનનુ ફળ પ્રાપ્ત થવાનું છે એ સ્પષ્ટ વાત છે. એમ થાય નહિ ત્યાંસુધી ગમે તેવા રંગનાં વસ્ત્ર પહેરવામાં આવે, ગમે તેટલી આતાપના લેવામાં આવે, ગમે તેટલી યાત્રા કરવામાં આવે, ગમે તેટલાં આાસના કરવામાં આવે, ઉપર ઉપરની ટુંકામાં કહીએ તે ગમે તેટલી ક્રિયા કરવામાં આવે, પણ જ્યાંસુધી શુદ્ધ ચૈતન્યભાવ પ્રગટ કરી તેમાં લય પામવાની દશા ન થાય ત્યાંસુધી તમે અભેદ્યવાદી થાએ કે ભેદવાદી થા, બુદ્ધ થાએ કે જૈન થા, સીમાંસક થા કે વેદાન્તી થાઓ, નયાયિક થા કે વૈશેષિક થાએ એમાં વસ્તુતઃ કાંઈ વળવાનું નથી. આ અતિ વિશુદ્ધ ભાવ શાંત હૃદયે મનમાં વિચારવા ચૈાગ્ય છે. વસ્તુતત્ત્વના રહસ્યના આધ ન થયે હોય તેવા સ્થૂળ સંજ્ઞા Page #750 -------------------------------------------------------------------------- ________________ Ha અડતાળીશ.] ચેતનાની નિષ્પક્ષતા-દર્શનવૈચિય. ૫૫૯ વાળા પ્રાણીઓ અહીં પણ નિશ્ચયની પિષણા જશે, પરંતુ અત્ર એવું કાંઈ પણ નથી. જે આવી સામાન્ય બાબતને પણ નિશ્ચયપષણું તરીકે ગણીને વિચારવામાં કે ઉવેખવામાં આવશે તે સમજવું કે આપણું પણ નિષ્પક્ષપણું હજી પ્રગટ થયું નથી અને હજુ ઘણું ભ સુધી આનંદઘન પ્રભુ હાથ પકડે એવી સ્થિતિમાં મૂકાવાની આપણી તીવ્ર અભિલાષા થઈ નથી. આનંદઘન મહારાજે પ્રખર ભાષામાં પ્રૌઢપણે અહીં વિચારે બતાવ્યા છે અને ઉદરભરણાદિ નિજ કાજ કરતાં પ્રાણીને કળિકાળમાં મેહની રહેલ છે એમ ચૌદમા અનંતનાથજીના સ્તવનમાં કહ્યું છે, એવા મક્કમ વિચારના લેખકેને બરાબર સમજવાની ખાસ જરૂર છે. જે ઊંચી હદના વિચારે તેઓ બતાવે છે તે કેટલીકવાર આદ્ય દષ્ટિ છના ગ્રાહામાં પણ આવી શકતા નથી અને તેથી તે વિચારે નિશ્ચયનયના છે એમ કહેવામાં આવે છે. વસ્તુતઃ આવા વિચારે જરા ઊંચી દષ્ટિ થઈ હોય, એકાંત બાહ્ય દ્રષ્ટિથી જે કાંઈક ઊંચા આવ્યા હોય તેને તદ્દન સામાન્ય છે. શાસ્ત્રકાર તેથી ઘણું જગપર કહે છે કે આ જીવે બાહા ક્યિા તે બહુવાર કરી પરંતુ તેને મેહ-અજ્ઞાન ગયા નહિ તેથી ક્રિયાને લાભ બરાબર મળ્યું નહિ. મેરૂ પર્વત જેટલે ઢગલે થાય એટલા ઘા ઝુહુપત્તિ કરીને તેટલી વાર સંયમ લીધા છતાં આ જીવની મુક્તિ ન થવાનું કારણું બાહ્ય દૃષ્ટિ છે. જરા અંતરાત્માપણું પ્રાપ્ત થાય અને પક્ષવાદ છોડી દેવામાં આવે તે પછી ઉન્નત દશાએ પહોચવામાં વખત લાગતો નથી. આનંદઘનજીને ચેગ બહુ ઊંચે હોવાથી તેમણે જે શબ્દ આ પદમાં સ્પષ્ટ રીતે પ્રખર ભાષામાં કહ્યા છે તેવા વિચારો જરા ફેરફાર સાથે અન્ય લેખકોએ પણ બતાવ્યા છે. જે જે લેખકેને જેટલે વિકાસ થયો હોય તેટલી હદ સુધી જ તે વાત લખી શકે છે અને ખાસ કરીને આવા સ્પષ્ટ વક્તા થનાર લેખકે બહુ થોડા હોય છે તે વાત ખરી છે, પરંતુ આવા જ વિચારે ખાસ આત્મોન્નતિ માટે કર્તવ્ય છે એ આખુ પદ વિચારવાથી જણાય તેમ છે. બીજા ચાગના વિષય પર લખનારા આ પદના વિષયસંબંધમાં શું લખે છે તે વિચારતાં આપણને ચિદાનંદજી ઉર્ફે પેંરચંદ્રજીનું “અબધું નિરખ વિરલા કેઈએ પદ ધ્યાનમાં આવે છે. એ પદ્ધ આખું Page #751 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આનંદક્ષનજીનાં પદ્મા [ va પ્રથમ ગાથાના વિવેચનમાં લખાઈ ગયું છે અને ત્યાં ખતાવ્યું છે કે આનંદઘનજી મહારાજ પોતાના પત્રમાં તીર્થ-દર્શનામાં નિષ્પક્ષપણું શીખવે છે અને ચિદ્યાનંદજી આધ્યાત્મિક નિષ્પક્ષપણું શીખવે છે. એ જ વિષયને અંગે શ્રીમાન્ યશવિજયજી ઉપાધ્યાય પેાતાના જશવિલાસ માં અવારનવાર ઉક્તિ કરે છે. અખ મેં સાચા સાહિમ પાયા એ પટ્ટમાં તેઓ કહે છે તે જોઈએ. ? ચાકી સેવ કરતહું ચાકું, મુજ મન પ્રેસ સહાય અમ સે સાથે સાહિમ પા જ્યાં તને ત્યાં ચુગતિ ન જાને, મેં તા સેવક ઉત્તકા; પક્ષપાત તા પરસું હવે, રાગ ધરતહું ગુનક અખ ભાવ એક હૈ સમ જ્ઞાનીકે, સુરખ ભેદ ને પાવ અપને સાહિમ ને પહિચાને, સા જસલીલા પાવે અત આ પદ્મમાં આનંદઘન પ્રભુ હાથ પકડે એ ભાવ ખતાન્યા છે તેને લગતે જ ભાવ અત્ર ગુન્યા છે. એ જ મહાત્મા અન્યત્ર કહે છે.બાહ્ય ક્રિયા કરે કપટ કેળવે, કે મહંત હાવે; પક્ષપાત હું નવિ છોડે, ઉન ગતિ મેલાવે. જણ લેંગે સમતા ક્ષણુ નહિ આવે અહીં કેટલી હદ સુધીની વાત કરી છે તે ખરાખર વિચારવા ચેાગ્ય છે. ખાાચરણી કરવામાં કપટક્રિયા આવે અને પક્ષપાતના ત્યાગ કરવામાં ન આવે તે તેની મુક્તિ થવાની વાત તે ખાજુએ રહી પશુ તેને બદલે તે કુગતિમાં જાય છે. સમતાને માયડી કહીને ચેતના ફરિયાદ કરે છે એમ આનંદઘનજી મહારાજ મતાવે છે તે આ જ છે. નેગી જોગણ કરે છે, યતિ યતણી મનાવે છે વિગેરે વાત કહી છે તે મહુત નામ કહેવરાવવાની સાથે મળતી આવે છે અને એવા પ્રાણીએને કુગતિમાં ભ્રમણ કરવું પડે છે તેના સમાવેશ જે જે કીધું જે જે કરાવ્યું? • તેમાં થઈ જાય છે. આ સ્થિતિ છે તેથી વિચાર કરી પક્ષધર્મના ત્યાગ કરી સત્ય માર્ગને આઢરવા અને તેને વળગી રહેવા વિજ્ઞપ્તિ છે. જ્ઞાનવિલાસમાં જ્ઞાનવિમસૂરિ એક પદ્ય બિહાગ રાગમાં લખે છે તેના ભાવ પણ આવેાજ છે. તે પદ્મ નીચે પ્રમાણે છેઃ · Page #752 -------------------------------------------------------------------------- ________________ ૫૬૧ અડતાળીસમું ચેતનાની નિષ્પક્ષતા-દર્શનવૈચિય. ૫૬૧ ગગુરૂ નિરખ કે ન દિખાય. નિરપખ આપને અપને હઠ સહુ તાણે, કે તેલ મિલાય વેદ પુરાના સબહી થાકે તેવી કવન ચલાય, જગુરૂ૦ ૧ સબ જગ નિજ ગુરૂવાકે કારન, મગજ ઉપર ટાય; થાન સ્થાન પણ જાને નાહિ, પાયે ધર્મ બતાય. જગરૂ૨ ચાર ચારબિલ મુલકને લટો, નહિ કાય નયદિખલાય; કિનકે આગળ જાય પુકારે, અંધાધ પલાય જગગુરૂ. ૩ આગામ દેખત જળ નવિ નિરખું, મનગમતા પખ લાયક તિનતે સુરખ ધર્મ ધર્મ કર, મત બડે મત લાય. જાગગુરૂ૦ ૪ ઇન કારણ જગમત પણ છાતી, નિધિ ચારિક લહાય જ્ઞાનાનંદ નિજ ભાવે નિરખત, જગ પાખંડ લહાય. જગગુરૂ. ૫ આ ભાવ બરાબર સમજવા ચાગ્ય છે. અમુક મતમાં આસક્ત થઇ પક્ષવાદ ઉપર ઉતરી જઈને જે સત્ય તરફ આંખ મીંચવામાં આવે તે કઈ પ્રકારને લાભ થતો નથી, ચેતનજીની ઉન્નતિ થતી નથી અને માત્ર સંસારપરિભ્રમણ થાય છે. આવી સ્થિતિ અધ્યાત્મજ્ઞાનીઓએ સ્પષ્ટ જોઈ છે એનું કારણ એ છે કે જ્યારે પક્ષમાં ઢળી જવાનું થાય છે ત્યારે પછી પોતાની વાત સત્ય કરવાને આગ્રહ ! બંધાઈ જાય છે અને સત્ય શોધવાની શુદ્ધ વૃત્તિપર હડતાળ લાગે ! છે. ચેતનજીને વિકાસ કરવાની દઢ ભાવના થઈ હોય તે મત-તીર્થ અને ખૂદ ચેતનજીની બાબતમાં પણ પક્ષપાત છેડી દેવાની જરૂર છે. આ વિચાર કરવામાં કેટલીકવાર વ્યવહારમાં હાનિ થાય છે, કારણ કે લેકેને પિતાના મતને એ આગ્રહ હોય છે કે અન્યત્ર સત્યને કિંચિત્ સંભવ છે એવી વાત પણ તેઓ અધધ પરંપરા અને માનમતંગજ પર સ્વારીને લીધે કબૂલ કરી શક્તા નથી. શુદ્ધ ચિદાનંદઘન સ્વરૂપ પ્રાપ્ત કરવાનું સાધ્ય હોય છે તેથી પ્રાકૃત જનપ્રવાદ બાજુપર મૂકી સત્યને ભેખ લે ઉચિત છે. તમે ગમે તેટલું કરશો તેપણું લેકે તે અનેક પ્રકારનાં છિદ્રો શોધી કાઢશે, કારણ કે ઘણાખરા મનુષ્ય સ્થળ સંસારદશામાં જ હોય છે, તેઓને એથી ઊંચી હદની વાત ગળે ઉતરવી પણ અશકય છે અને આવી વિશુદ્ધ બાબતમાં પ્રાકૃત લકેના વિચારને અનુસરીને ચાલવામાં તે પ્રત્યવાયો જ આવે છે, માટે આવી વિશુદ્ધ બાબતમાં ગીઓ અથવા Page #753 -------------------------------------------------------------------------- ________________ : -આનંદઘનજીનાં પદે . . [૫દ ગાભ્યાસીઓ કહે તે વિચારીને સમજીને અનુકરણ કરવા ચાગ્ય છે. આનંદઘન પ્રભુ હાથ પકડે એ માર્ગ આનંદઘન ચગીના કહેવા પ્રમાણે આદરવા ચોગ્ય છેઆપને સ્વામી શુદ્ધ ચેતન પિતાને ઓળખે એ માર્ગ આદરવાને ઉપદેશ ઉપાધ્યાયજી શ્રીમદવિજયજી આપે છે, પકજ નામ ધરાવી પંકથી ઉપર નિલેષ રહેનાર કમળની પેઠે વિષયકર્દમમાંથી ઉત્પન્ન થઈ તેનાથી દૂર રહેનાર પ્રાણી સાહેબને વહાલા લાગે છે તેથી તેવા થવાની જરૂર ચિદાનંદજી બતાવે છે, અને જગના મતે પક્ષ છોડી સ્વભાવે સર્વ વસ્તપર અવલોકન કરવાની આવશ્યકતા જ્ઞાનવિમળસૂરિ બતાવે છે. આ સર્વે હકીકત ધ્યાનમાં લઈ મનને સત્ય સમજવા માટે ખુલ્લું રાખી પ્રગતિ કરવી અને મતને મદ અથવા પક્ષ તજી દેવા પ્રયત્ન કરે એ ખાસ કર્તવ્ય છે દુનિયામાં ધર્મને નામે લેહીની નદીઓ રેડાઈ છે એ વાત ધ્યાનમાં રાખવાની ખાસ જરૂર છે અને તેના રહસ્ય તરીકે એ સમજવું ચાગ્ય છે કે તેવી લડાઈઓનું કારણ માત્ર પક્ષધતા અને વિચારશક્તિની ગેરહાજરી છે. પરમતને અભ્યાસ કર્યા વગર ધર્મને નામે મેટાં યુદ્ધો ઊભાં કરવાં એ તદ્દન અજ્ઞાનદશા અથવા અધદશા સૂચવે છે. આ પદ શાંતિ રાખીને બહુ વિચારવા ચગ્ય છે. એમાં રહેલા ભાવ સાર્વજનિક થઈ જાય તે બહુ મતભેદને નિકાલ થઈ જવા સભવ છે. જરા દશાને ઉન્નત કરી વિચાર કરી આ પદને ભાવ વિચારવા વિજ્ઞપ્તિ છે. બાહા અથવા ઉપર ઉપરના વિચાર કરવાથી આ પદનું રહસ્ય કદિ પણ સમજવામાં આવે તેમ નથી એમ લાગે છે. આનંદઘનજીનો આશય ઘણું જ વિપુળ ઉજત અને ઉદાર છે એ લક્ષ્યમાં રાખવા ચગ્ય છે અને તેની ઉદારતા વર્તમાન પરમતસહિષ્ણુતા (Toleration) ના વિચારોથી પણ ઘણું આગળ વધી જાય તે વિચારવાથી સમજી શકાશે. વર્તમાન વિચારમાં પરમતને હોય નેમ રહેવા દેવાની જ ભાવના છે, પણ સર્વ જગાપર જઈ સત્ય શોધી આગ્રહ છોડી સત્યને સત્યની ખાતર આદરવાની અને જ્યાં સત્યના અશે હોય ત્યાં તેટલે દરજે તે અંગેનું અસ્તિત્વ સ્વીકારવાની જે ભાવના આ પદમાં બતાવવામાં આવી છે તે વર્તમાન વિશાળ વિચારવાતાવરણમાં પણ જોવામાં આવતી નથી. વર્તમાન ભાવનામાં Page #754 -------------------------------------------------------------------------- ________________ -ઓગણપચાસમુ.] પતિમેળાપમાટે યાચના. અન્ય ધર્મમાં હોય તે ભલે તેમને તેમ રહે એટલે જ ભાવ છે. આ સહિષ્ણુતાના કરતાં આનંદઘનજીની સહિષJતા બહુ આગળ વધી જાય છે. મને જાતા મહાવીરે જ ટૅપ થાપાલિ એ ભાવનામાં અને વિના તાપમાનજિન રાજીના મંદિર એ બે વાક્ય વચ્ચે તફાવત સમજવાથી પૂર્વ કાળમાં તીર્થને આગ્રહ પૂર્વ કાળના રોગીઓમાં કેટલે હવે તે જણાય છે, તેથી ઘણું આગળ વધીને અને વર્તમાન સહિષ્ણુતાના લાવથી પણ આગળ વધીને સત્યશોધક બુદ્ધિની અને શુદ્ધ દશા પ્રાપ્ત કરવાની જે ભાવના આ પદમાં બતાવવામાં આવી છે તે ખાસ વિચાર કરવા ચગ્ય છે અને મનન કરીને સમજવા યોગ્ય છે. પદ ઓગણપચાસમું-રાગ સેરડી. किंचन वरणो नाह रे, मोने कोई मेलावो अंजन रेख न आंखडी भावे, मंजन शिर पडो दाह रे. मोने० १ અહીં સર્વ પ્રતિમા રાગ સેરડી એમ લખ્યું છે સારડ અને સારીમા ફેર શુ છે તે ગાયનવિધામાં કુશળ મનુષ્યને પૂછવા પાગ્ય છે છાપેલી બુકમાં એને સોરઠ ગ તરી આપેલ છે તે કોઈ પ્રતથી સિદ્ધ થતું નથી t એક પ્રતિમા પાઠ આ પ્રમાણે આપ્યા છે. ‘મેને મિલાવો ૨ ઈ કચન ત્રણે નાહ ? આ પાક રાગમા બરાબર બોલી શકાતો નથી. મૂળમાં પાઠ આપ્યો છે તે યોગ્ય જણાય છે. 1 મેનને બદલે પ્રતમાં “મને શબ્દ પાઠાતર છે એક જગાએ અને શબ્દ લખે છે રાગમાં ગાન કરતા મને શબ્દને બદલે એને વધારે ઠીક લાગે છે અર્થ એક જ છે ઇને સ્થાને કોએ પાઠ એકમતમાં અને એકમાં કાએ પાડે છે, તે પણસાર્થ છે. | અંજન રખન આખન ભાવે એ પાઠ માત્ર છાપેલી બુકમાં છે. એ પાઠ લેના ખનને અર્થ રેખા કરવી પડે છે. એને બદલે ઉપર મૂળમાં પાઠ આપી છે તે ત્રણ પ્રતમાં લેવા ઉપરાંત સારે અર્થ આપે છે. { ભાવે શબ્દ પછી એક પ્રતિમા મને એણ્ય વધારે છે તે રાગમાં તે ચાલે તેમ છે પણ તેની જરૂર નથી. તેને અર્થ તે મને એમ જ રહે છે ૧ નવરણબ્રુવર્ણ જેવા રંગવાળ, અડાઘ, મેલડાધ વગરને નાહનાથ, પતિ મેલા મેળવી આપે, તેને મારી સાથે મેળાપ કરી આપે. અંજ આંજણ ખરેખા. આંખડીઆ ભાવે ગમે, પસંદ આવે મજન=ન, ન્હાવું તે ફિર=માધાપર, દાહ-અગ્નિ. Page #755 -------------------------------------------------------------------------- ________________ પ૬૪ આનંદઘનજીનાં પદે. [ પદ બસુવર્ણ જેવા રંગવાળા (ડાઘ વગરના) મારા પતિ સાથે મારે કઈ પણ મેળાપ કરાવે. આંજણરેખા અખાને પસંદ આવતી નથી અથવા અજન રેખાવાળી આંખ મને પસંદ આવતી નથી અને નાનના માથાપર તે અગ્નિ પડે. (મને એ સર્વ કાંઈ ગમતું નથી, મારા પતિને મેળાપ મને ઈષ્ટ છે.) ભાવ-સુમતિને માયડી કહીને ચેતનાઓ ઉપર જે વાત કરી તે સમતા તે સારી રીતે જાણે છે, પરંતુ ચેતનાના પક્ષધર્મની વાત પુટ રીતે સાંભળ્યા પછી તેને મનમાં વધારે ખેદ થવા લાગ્યા. તેમાં ત્યારે સખી ચેતનાએ કહ્યું કે આનદઘન પ્રભુ બાંહડી ઝાલે, બાજી સઘળી પાલે ત્યારે તે તેને પણ વિચાર કરવાથી ખાત્રી થઈ કે આનંદઘન પતિ હવે કઈ પણ રીતે ચેતનાની બાંહ પકડે તે સારું. હવે તે સર્વને માટે પ્રથમ તે પોતાને અને પોતાના પતિને મેળાપ થવું જોઈએ. અહીં તેથી સુમતિ અથવા સમતા એ મેળાપ કરાવી આપવા વિજ્ઞપ્તિ કરે છે. , અનુભવ, ચતિધર્મ વિગેરેમાંથી જે કઈ મેળાપ બનાવી આપી શકે તેમ હોય તે સર્વને ઉદ્દેશીને આ પિતાની સ્થિતિ દર્શાવનાર આખું પદ સમતાના સુખમાં મૂકવામાં આવ્યું છે. ચેતના આ પદ પૂર્વના પદના અનુસંધાનમાં બોલે છે એ ભાવ લેવામાં આવશે તેપણુ અર્થ બરાબર બેસશે. પદને ભાવ પ્રથમ સ્થૂળ દષ્ટિએ અને પછી આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ. એ ભાવ વિચારવાથી બહુ આનંદ થાય તેવી કેટલીક હકીકત અત્ર બતાવી છે. સમતા કહે છે કે મારા પતિ શુદ્ધ સુવર્ણ જેવા વર્ણના અથવા ડાઘ વગરના છે એની સાથે હવે તે કે મારે મેળાપ કરાવી આપે. મારાથી પતિનો વિરહ સહન થતું નથી અને પતિ વિરહમાં મને આંખમાં અંજન આંજવું ગમતું નથી અથવા અંજનની રેખાવાળી આખે મને ગમતી નથી અને નાન વિલેપનાદિ તે એવાં અપ્રિય થઈ પડ્યાં છે કે તેના ઉપર આગ લાગે તે બળી જાઓ; પતિવિરહથી હું એવી ઉદાસ થઈ ગઈ છું કે મને કેઈ શણગાર સજવા ગમતા નથી. શરીરે સ્નાન કરવું, વિલેપન કરવું, વસ્ત્ર પહેરવાં, આંખમાં આંજણ આંજવું એ કાંઈ મને પસંદ આવતું નથી. પતિવિરહથેલી Page #756 -------------------------------------------------------------------------- ________________ ઓગણપચાસણું.] પતિમેળાપ માટે યાચના. ૫૬૫ શરીરે અરવસ્થ રહી શરીરવિભૂષાની દરકાર ન કરતાં પતિના મેળાપ માટે જે મળે તેને આવી રીતે કહે છે તે વિકમાર્વશીયના વાંચનારે પુરૂરવના સંબંધમાં બીજી રીતે જોયું હશે. ત્યાં ઉર્વશીના વિરહથી મત્ત થયેલ પુરૂરવ મધુકર, હરણ, વેલડી વિગેરે જેજે મળે છે તેને ઉર્વશીના સમાચાર પૂછે છે, તેવી જ રીતે વિરહવેલી સ્ત્રી પણ તેવા જ આલાય કરે છે. ચેતનાના આ પ્રસંગે જે ઉગારે નીકળે છે તે આપણે અગાઉનાં પદેમાં બહુ ઠેકાણે જોઈ ગયા છીએ. ભાવ એ છે કે પતિને મળવા માટે સુમતિના મનમાં હવે પ્રબળ આકાંક્ષા થઈ છે અને તેથી જ તે નાનપર અગ્નિ પડવા જેવું વચન બોલી જાય છે. આ પદને આધ્યાત્મિક ભાવ હવે વિચારીએ. સુવર્ણવર્ણના નાથમાં કઈ પણ પ્રકારને ડાઘ નહેય. જે કંચનત્વ શુદ્ધ સ્થિતિમાં સુવર્ણમાં હોય છે તે અન્યત્ર જોવામાં આવતું નથી. અત્યારે તે નાથ કંચનવર્ણવાળા છે પણ વસ્તુતઃ તે કંચનરૂપજ છે, જાતે સુવર્ણ જ છે અને કેઈપણ પ્રકારના મેલ વગરના છે. એમને અત્યારે જે મેલ લાગ્યા છે તે માત્ર માયામમતાદિકના પ્રસગને લઈને છે, બાકી જે એ પ્રસંગ દૂર થશે, રાગ દ્વેષની પરિણતિ ઓછી થશે અને વસ્તુસ્વરૂપ પતિ ઓળખશે ત્યારે તેઓ કચનવર્ણ મટી કંચન થઈ જશે. આવા પતિ સાથે છે અનુભવ! તું મારે મેળાપ કરાવી આપ, કે થતિમ! મારા પતિ સાથે મને એકરૂપ કરી દે છે ધર્મ શુકલ ધ્યાના પતિને ધ્યાનમાં લઈ આવે, હે મહાવતે! યમ નિયમાદિકથી પતિને વિશુદ્ધ કરી મને પતિ સાથે બેસાડો, હે શાયિક સમ્યવા તું મારા પતિને અહીં ઘસડી લાવ વિગેરે વિગેરે જે જે મળે છે, તે સર્વને સુમતા કહે છે કે તમે મારા પતિને અને મારે મેળાપ કરાવી આપ, મને એમના વગર જરા પણ ચેન પડતું નથી. પતિવિરહિણી સ્ત્રી પતિના વિરહદુખમાં જેમ કેઈ પણ પ્રકારના શણગાર સજતી નથી તેમ હું પણ કાંઈ કરતી નથી અને રાત્રિ દિવસ પતિની ઝંખના ક્યાં કરું છું. પતિ વિરહી સ્ત્રીને જેમ અંજનની રેખા પણ ગમતી નથી તેમ પતિને અને મારે વિરહ છે તે સંબંધી વાતને કેઈ ઉપદેશ • નાટક, કાલીદાસ કવિકૃત જુઓ વિક્રમોર્વશીય નાકને અંક . * દાખલા તરીકે જુઓ પદ પચીશમુ તથા એકત્રીશમુ Page #757 -------------------------------------------------------------------------- ________________ આનંદધનજીનાં પદે. [પદ આપે એટલે ઉપદેશ દરમ્યાન કહે કે પતિ અને ભારે વિરહ છે તે તે વાત પણ મને ગમતી નથી, કારણ કે તેથી પતિ વધારે યાદ આવે છે અને વિરહદના વધારે તીવ્ર થાય છે. મને ગમતી નથી એટલે મારી જ્ઞાનષિરૂપ આંખેને પસંદ આવતી નથી. આંખ એ જ્ઞાનદૃષ્ટિ, અંજન ઉપદેશ અને રેખા એટલે અંશમાત્ર એ ભાવ અહીં સમજે. આવા ઉપદેશમાં અથવા એવી વાતોમાં નાથને મેળે થતું નથી, મારુ કોઈ કામ સુધરતું નથી, મારી સ્થિતિમાં જરા પણ ફેરફાર થતો નથી, તેથી એ ઉપદેશ જેમાં પતિને વિરહ છે, જેમાં પતિને મળવા સંબધી વાત આવતી નથી, જેમાં પતિની કાંઈ વાત આવે છે તે શુદ્ધ વાત નથી આવતી પણ પતિની લઘુતામૂર્ખતા બતાવવામાં આવે છે એ ઉપદેશ મને પસંદ પડતું નથી. વળી ગગા નહાવું, ગોદાવરી નહાવું વિગેરે સ્નાનના માથા પર દાહ પડે, મારે એવું સ્નાન ઇતું નથી. વિરહકાળમાં નાન અંજનાદિ કાઈ પસંદ આવતાં નથી. ઉપરના પદમાં કહ્યું છે કે ચેતનાને કેઈ નિષ્પક્ષ રહેવા દેતા નથી, જાસુ જાઈ પુછીએ તે તે, અપની અપની ગાવે, મારગ સાચા કાઉ બતાવે એમ ચિદાનંદજી મહારાજે કહ્યું છે તે યથાર્થ છે. જેની પાસે જઈને ચેતના પિકાર કરે તે સર્વ તે પોતપોતાની વાત કરવા મંડી જાય છે, કઈ ચેતનાને વિચાર કરતું નથી, એને પરિણામે ચેતના અને ચેતનજીને શુદ્ધ દશામાં સાગ થવાના પ્રસંગો અલપ થતા જાય છે અને તે વાત કેટલી હદ સુધી વધી જાય છે તે પણ આપણે ઉપરના પદમાં જોઈ ગયા છીએ. સ્ત્ર વિષ એવૌswષ અયાવે એવા શુદ્ધ સૂત્રમાં કહ્યું છે કે “રવધર્મમાં મરણ સારું, પરધર્મ ભત્પાદક છે. આનો અર્થ કરતાં દાખલા તરીકે મતવાળા તેને પારમાર્થિક રહસ્યસૂચક અર્થ વિસારી મૂકી મતઆગ્રહના અર્થમાં તેને સકેચી નાખે છે. આ વાક્ય પ્રથમ શ્રીમદ્ભગવદ્દગીતામાં જોવામાં આવ્યું છે, તેને ભાવ એ છે કે દરેક પ્રાએ પોતપોતાના ધર્મો અનુસરવા જોઈએ, પરધર્મ એટલે અન્ય સ્થિતિની ફરજો જે પિત કરવા મંડી જાય તો તેનું પરિણામ સારું આવે નહિ. આવા સુંદર ભાવવાળા સૂત્રને અર્થ એ છે કે રાજાએ રાજાની ફરજ બજાવવી જોઈએ, તેમ જ વિદ્યાથીએ, ગૃહસ્થ, શ્રાવકે Page #758 -------------------------------------------------------------------------- ________________ ૫૬૭ ઓગણપચાસમું] પતિમેળાપ માટે યાચના. સાધુએ પિતાપિતાની ફરજ બજાવવી ઉચિત છે. અન્ય આશ્રમની ફરજો બજાવવા જતાં જરૂર હાનિ થાય છે. એની સાથે જ જ્યારે બે મટી ફરજોની વચ્ચે પસંદગી કરવાનો પ્રસંગ આવે ત્યારે વળી બહુ વિચાર કરવો પડે છે. જનસમૂહના લાભ ખાતર સ્વલાભ લેગ આપ પડે તે પ્રસંગે બે કરો વચ્ચેના લાભાલાભની તુલના થાય છે, તેવી જ રીતે સાંસારિક સ્થળ લાભ અને આંતરિક આધ્યાત્મિક લાભના પ્રસંગે એ ફરજોમાંથી કેને વધારે માન આપવું એવા પ્રશ્ન વખતે સ્વધર્મના ઉપરોક્ત સૂત્રની વિચારણા થાય છે. ભારત ચકવતીને તાત પ્રથમ પૂજ્ય કે ચકરા પ્રથમ પૂજ્ય એ સવાલ ઊભું થયે હતે. ‘તાત ચક ધુર (પ્રથમ) પૂજ્ય, ચિંતા એહ હુઈરી એ પ્રમાણે મલ્લીનાથજીના સ્તવનમાં યશોવિજયજી મહારાજ પ્રશ્ન મૂકી લૌકિક ફરજ અને લકત્તર ફરજ વચ્ચેનો સવાલ ચચી ભરત ચક્રવર્તીને નિર્ણય બતાવે છે. ચક્રવતી તરીકેની લૌકિક ફરજ અને આદિનાથ તરફની આંતરિક ફરજને નિર્ણય લોકોત્તર રીઝના લાભમાં ઉતરે છે તે સ્વધર્મમાં કેટલે ઊંડા વિચાર બતાવે છે તે તપાસવા ગ્ય છે. આવા વિચારપૂર્વક મહાન સવાલનો નિર્ણય કરવાના વિશુદ્ધ સૂત્રને ધર્મ એટલે દર્શનના અર્થમાં સમજાવી બાપદાદાના ધર્મમાં મરણ થાય તે સારું, પરધર્મ આદરવાથી ભય થાય છે એમ બતાવવા પ્રયત્ન કરે એ રમતને દુરાગ્રહ, સત્ય સમજવા તથા જાણવા તરફ ઉપેક્ષા અને તેના પરિણામ તરીકે સંસારચકભ્રમણ બતાવી આપે છે. જ્યાં ધર્મના ઉપદેશકે આ મતઆગ્રહ રાખે અને વિશુદ્ધ માર્ગ જાણવા કે બતાવવાના અખાડા કરી જાય ત્યાં પછી તેઓએ કરેલું અંજન અથવા બતાવેલ સ્નાનાદિ માગપર શુદ્ધચેતનાને કેવી રીતે પ્રેમ થાય? આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે. પતિવિરહમાં ગાંડી થયેલ શુદ્ધચેતના દરેકની પાસે જઈ પતિમેળાપ કરાવી આપવાની યાચના કરે તેને જે ચગ્ય જવાબ ન મળે તે પછી હજુ સસારદશા ઓછી થઈ છે એમ કહી શકાય નહિ. કર્તવ્ય એ છે કે રૂઢ વિચારે મૂકી દઈ વિશુદ્ધ માર્ગ શોધી કાઢી આત્માની તે માર્ગે પ્રગતિ કરાવવી અને આંતરિક લાભ ખાતર ગમે તેવા સ્થળ લાભેને ભેગ આપ. એવા પ્રસંગમાં બાપદાદાના ધર્મની દ્રષ્ટિથી વિચાર Page #759 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આનલનનાં પદો. [ પદ કરવા ચોગ્ય નથી, એને પ્રસંગે તા ચેતનજીના વિશુદ્ધ માર્ગના તેની અદ્વૈત પ્રગતિ કરાવવાના હેતુથી વિચાર કરવા એ એના લાભ માટે ખાસ કરવા ચાગ્ય છે, અને એ પ્રમાણે કરવાથી ચેતનાની અભ્યર્થના સ્વીકારાઈ જવા ઉપરાંત આત્મવિશુદ્ધિ એવી સારી અને જલદી થતી જાય છે કે તેના ખ્યાલ વર્તમાન સ્થૂલ દશામાં આવવા પણુ અશક્ય છે. આકી તેવા પ્રકારના જે ઉપદેશમાં સાર ન હેાય તેવા ઉપદેશ અને તેવા ઉપદેશના સ્નાનાદિ સર્વ વિષયે શુદ્ધચેતનાને પસદ ન આવે એ તદ્ન સ્વાભાવિક અને સમજી શકાય તેવી ખાખત છે. આટલા માટે ચેતના સજ્જનને માથે દાહ પઢો એમ કહે છે, કારણુ કે એવા ઉપર ઉપરના સ્નાનમા કાંઈ લાભ નથી. कोइ सयण जाणे पर मननी, वेदन विरह अथाह, थरथर देहडी लुजे माहरी, जिम वानर ! भरमाहरे. मोने० २ પારકાના મનમાં જે અથાગ વિરહૅવેદના થતી હાય છે તે કોઈ સ્વજન હાય તે તે જાણે છે; ભર શિયાળામાં વાંદરાની પેઠે મારૂં શરીર તે થથર (વિહંવેદનાને લીધે ) ધ્રુજે છે. ભાવ–મારા પતિના વિશ્તુની મને એટલી સખ્ત પીડા થાય છે કે તે અપાર છે, પણ મારા મનની એ પીડા કોઈ સ્વજન હાય ૧ કૌન સેન જાને પરમનકી” એવા પાડ છાપેલી ખુમા છે. રણ સર્જન પારકા મનની વાત જાણે એ એના અર્થ છે. સેનના સજ્જન અર્થ થાય છે. | થરથર ધ્રુજે દેહડી મહરીટ એ પ્રમાણે પાઢ છાપેલી પ્રતમાં છે, દેહડીની ગા ફેરવીને પાઠ સર્વે પ્રતામાં છે તેથી તે પાઠ સાચા જણાય છે. * ભરમાહને બદલે એક મતમાં બર્મા' શબ્દ વાપર્યો છે. અર્પે એક જ હાય એમ લાગે છે ૨ સરણ્=સ્વજન, સજ્જન. વેદન=પીડા, વેદના અથાહુ અથાગ, માપી ન શકાય તેટલી, દેહડીશરીર. વાનરૂવાંદરી ભરમાહ=ભર શિયાળામાં, સખ્ત ઠંડીમાં Page #760 -------------------------------------------------------------------------- ________________ ઓગણપચાસ પતિમેળાપ માટે યાચના, પ૬૯ તે જ જાણી શકે છે, તાત્પર્ય કે અન્યને તેને ખ્યાલ આવશે સુશ્કેલ છે, અને મને પિતાને તે એ વિરહના એટલી થાય છે કે તેની પીડાને લીધે જેમ ઠંડી ઋતુમાં વાનર થરથર ધ્રુજે છે તેમ મારું આખું શરીર ધ્રુજે છે, માત્ર મારે મુખેથી તે હું તેનું યથારિત વર્ણન પણ કરી શક્તી નથી. આ પંક્તિને આધ્યાત્મિક અર્થ વિચારતાં નીચે પ્રમાણે ભાવ નીકળે છે. ઘણુ ખરા માણસો તે પારકા મનમાં શું ચાલે છે તે જાણતા નથી. એ પર પ્રાણીનું મન લશ્યપર છે કે નહિ? એનું વચન આદરવા ચોગ્ય છે કે નહિ એના હૃદયમાં યથાર્થ સારલક્ષ્યની વાત છે કે નહિ? એ સર્વ જાણવા વિચારવાની કેણ તસ્દી લે છે? ઘણુ ખરા પ્રાણુઓ તે ઉપર ઉપરની વાતે ઉપર, બહારના હાવભાવ અને કૃત્રિમ હોંગ ઉપર રીઝી જાય છે. કોઈ ખરેખર સ્વજન હોય તે તે જ મનના ઉડાણમાં શું ચાલે છે તેનો વિચાર કરી પૃથક્કરણ કરી તેને સમજવા યત્ન કરે છે. આવા વિરલ સ્વજને વરતુસ્વરૂમને ખ્યાલ કરી તેના રહસ્યમાં ઉતરવા, તેની નિરીક્ષા કરવા અને તેની પરીક્ષા કરવા યત્ન કરે છે અને એ બરાબર યત્ન કરે ત્યારે જ આદરવા ચગ્ય શું છે અને તજવા ચાગ્ય શું છે તે સમજી શકાય છે. આવા સુજ્ઞ જ્ઞાની હોય છે તેમને સમજાય છે કે ઘણા ખરા પ્રાણુઓ અને તીર્થના ઉપદેશકે તે તદ્દન બાહ્ય ભાવમાં જ હોય છે, તેઓ અંતર આત્મદશ શું છે તે સમજતા નથી, વિચારતા નથી અને જાણુતા પણ નથી. આવા પ્રાણુઓ મારા અંતરમાં જ અથાગ વેદના થાય છે તે કદિ જાણી શક્તા નથી. તે તે જરા બાહ્ય ક્રિયા કરે, ધર્મને નામે ધમાધમ કરે, ધર્મિષ્ઠાવાનો દેખાવ કરેતેને કર્તવ્ય સમજી તેમાં પરિપૂર્ણતા સમજે છે. આવી બાહ્ય દશામાં શુદ્ધચેતનાને અને ચેતનજીને કદિ સાગ થતું નથી અને ચેતનાને જે વિરહવ્યથા થાય છે તેમાં ઘટાડો થત નથી. વાત એમ થાય છે કે એવી રીતે બાહ્ય દશામાં વર્તતા જીવે ચેતના અને ચેતનનો સબંધ સમજતા ન હોવાથી ચેતનાને પતિવિરહથી કેવી પીડા થાય છે તે તેના ખ્યાલમાં પણ આવી શકતું નથી. જે કઈ ખરેખ ચેતનવરૂપ સમજનાર લક્ષ્યાર્થવાળે ચિતનાને હિતેચ્છુ હોય તે આ અપાર વેદનાને સમજી શકે છે. ચેતનાની Page #761 -------------------------------------------------------------------------- ________________ પ૭૦ આનંદઘનજીનાં પદે. [પદ પીડા જોઈને અંતકરણ ખરેખરૂં દાઝે તેવા વિશુદ્ધ સ્નેહી જ ઓછા હોય છે, જે તેના તરફ ઉપર ઉપરથી પ્રેમ દેખાડનારા હોય છે તે તેના ખરા સગા નથી, તે ખરા સ્વજન નથી અને તે ખરા સજજન પણ નથી. આ ત્રણે અર્થમાં “સયણ શબ્દ વપરાય છે. વર્તમાન કાળમાં આવી હળાહળ ઝેર જેવી મિથ્યાત્વ દશા વર્તતી જોઈ શુદ્ધચેતના કહે છે કે જેમ ભર શિયાળામાં વાનરનું શરીર ઠંડીથી થરથર ધ્રુજે તેમ મારું આખું શરીર કરે છે. મને વિચાર થાય છે કે આ ચેતનપતિ તે જ્યાં જાય છે ત્યાં લેખકે ભરાતા જાય છે, એ સસારમાં આસક્ત હોય છે ત્યારે ધન, સ્ત્રી, પુત્રાદિકની આસક્તિમાં સબડ્યા કરે છે અને તેનાથી જરા ઊંચે આવી આંતર દશામાં આવવા યત્ન કરે છે ત્યારે આગ્રહી ગુરૂઓની બાહા કપટજાળમાં ફસાઈ કુમાર્ગે ચાલ્યા જાય છે અને એવા આડાઅવળા રસતાપર ચઢી જાય છે કે તેનો પત્તો લાગતું નથી. આવી મારા પતિની સ્થિતિ જોઈને મારા શૌતક શિયાળામાં સખ્ત ટાઢ હોય છે તેવા વખતમાં વાનર જેમ થરથર ધ્રુજે છે તેમ પતિવિચારથી અને તેમની ભવિષ્યત સ્થિતિના ખ્યાલથી મારું શરીર એટલું ધ્રુજે છે કે જાણે મને કંપ થયે હાય! મને વિચાર કરતાં ત્રાસ થાય છે કે પતિ આવા વિચક્ષણ હોવા છતાં સાંસારિક દશામાં અથવા કે ઈવાર ધર્મને નામે થતી અવાંતર દશામાં એવા વિચિત્ર રીતે વર્તે છે કે એમની સ્થિતિ શું થશે? એઓ કયા સુધી આવી રીતે સંસારમાં રઝળ્યા કરશે અને એમને અને મારે મેળાપ ક્યારે થશે? તે સમજાતું નથી. આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે. અત્ર ચેતનજીનું જે ચિત્ર ચેતનાએ દેર્યું છે તેમાં જરા પણ અતિશક્તિ નથી. જ્યાં સુધી ચેતનજીને યથાર્થ જ્ઞાન ન થાય અને ખાસ કરીને તેની ઉન્નતિનાં પગલાંઓ અને માર્ગોને યથાર્થ બાધ અને દર્શન ન થાય ત્યાસુધી તે પિતાની શુદ્ધ દશા સમજી વિચારી જાણી શકે નહિ અને ત્યાંસુધી તેનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય નહિ. એ સ્થિતિ દૂર કરી શુદ્ધ સ્વરૂપી પતિ સાથે ચેતનાને મેળાપ થાય અથવા સ્પષ્ટ રીતે કહીએ તે ચેતનજી પતે વિશુદ્ધતર બની વસ્વરૂપમાં આવે તેવા પ્રયત્ન કરવાની જરૂર અત્ર બતાવી છે. Page #762 -------------------------------------------------------------------------- ________________ આગણપચાસમ. ] પતિમેળાપ માટે ચાચના. ૫૭૧ ' પંચતંત્રમાં વાંદરા માટે એક થા છે. તેમાં લખે છે કે એક સુઘરી વરસાદના વખતમાં વાંદરાને ઝાડની નીચે ધ્રુજતા જોઈને પાતાના માળામાંથી કહેવા લાગી કે ‘હે ભાઈ! તું આવા ડાહ્યો અને મનુષ્યની આકૃતિવાળા હાથ પગ સહિત દેખાવા છતાં વરસાદ આવવા અગાઉ ઘર શામાટે આંધી રાખતા નથી કે ચામાસામાં આ પ્રમાણે થરથર ધ્રુજવું પડે નહિ? વાંદરે જવાખ આપ્યા કે તારે અન્યની વાત કરી ઉપદેશક થવાની જરૂર નથી, ગ્રુપ બેસી રહે નહિ તા તારા માળા જ વીંખી નાખીશ.' સુઘરી પાતાના સુંદર માળામાંથી બીજી વાર થાડા વખત પછી વળી વાંદરાને ધ્રુજતે જોઈ તેજ પ્રમાણે ઉપદેશ આપવા લાગી અને વાંદરે ફરીવાર તેને એક બે ગાળે લગાવી દુરાચરે, રંડ, પંડિતમાનિનિ ચુપ રહે, નહિ તે તને ઘરમાર વગરની કરી મૂકીશ.' ઇત્યાદિ કહ્યું. સુઘરીને વળી અનુકંપા આવતાં ત્રીજીવાર ઉપદેશ આપવા સડી ગઇ એટલે વાનર આપ મારી તેના માળા તોડી નાખ્યા અને મેલ્યા કે ઘર બાંધવામાં તે અસમથૅ છું, પણ પારકાં ઘર ભાંગી નાખવામાં સમર્થ છું.' આમ ખેલી સુઘરીને ઘરમાર (માળા) વગરની કરી અને પાતે તા થરથર ધ્રુજતા રહ્યો. ચેતનજીના સંબંધમાં આવું ઘણીવાર મને છે. કોઈ વિષ્ણુદ્ધ ઉપદેશ આપવા આવે છે તા તેના ઉપદેશ ન માનતાં ઉલટું અને તેટલું તેને નુકસાન કરવા યત્ન કરે છે, અને પોતે તા જે થરથર ધ્રુજતી દશામાં હાય છે તેમાં જ રહે છે; પાતાને લાભ થતા નથી અને ઉલટું ઉપદેશ આપનારને નુકસાન કરે છે. ચેતના થરથર ધ્રુજે છે એવા અત્ર ભાવ અતાન્યા છે તેના વાસ્તવિક વિચાર તે ચેતન ઉપર જ સમજવાના છે, કારણ કે ચેતન અને ચેતનાના અભેદ છે. ચેતનના સ્થૂળ ચેતના– દેહ વિરહથી ધ્રુજે છે એટલે ચેતનને ચેતનાના તેની શુદ્ધ દશામાં મેળાપ થતા નથી. સુઘરી જેવા સુવિહિત પુરૂષી ક્દાચ ચેતનજીને ઉપદેશ આપવા આવે તે ચેતન તે માનતા નથી અને તે ઉપદેશની અસર જેમ બને તેમ પાતા ઉપર આછી થાય એવું વર્તન વિભાવના જોરને લીધે કરે છે અને પછી તેને લઈને તેની દશા જરા પણ સુધરતી નથી એટલું જ નહિ પણ તેના વિરહકાળ લંમાયા જ કરે છે. Page #763 -------------------------------------------------------------------------- ________________ પર આનંદઘનજીનાં પદ [પદ *देह'न गिह न नेह न रेह न, भावे न दुहडा गाह आनंदघन वहालो वाहडी साहि, निशदिन धरं उछाह रे मोने० २ “મને શરીર ગમતું નથી, ઘર ગમતું નથી, ગમતું નથી અને તે જરા પણ ગમતાં નથી અને દુખને ભડાર હોવાથી પણ ગમતાં નથી. હવે તે) વહાલે આનંદઘન બાંહ પકડે તે રાતદિવસ ઉત્સાહ ધારણ કરે ભાવ-પતિ વગર મને મારું શરીર ગમતું નથી, ઘર ગમતું નથી, કઈ મારા ઉપર સ્નેહ કરે તે મને ગમતું નથી અને દુખને ભંડાર મને થાય તે પણ ગમત નથી અને એ સર્વ એક રેખા માત્ર પણ ગમતા નથી. પતિ વિરહ મને કઈ પણ વસ્તુમાં જરા પણ આનદ આવી નથી. પતિ વગરનું ઘર, પતિ વગરને સ્નેહ અને ખુદ મારું શરીર પણ ગમતું નથી. દુહડાગારને બરાબર ભાવ અહીં આવતો નથી પણ એ ભાવ જણાય છે કે પતિ વિરહ મને જે દુખ થાય છે તે દુઃખરૂપ ભંડાર પણ ગમતું નથી. હવે તે મારા આનંદ કોઈ શબ્દ આ ગાથાની શરૂઆતમાં વધારે મળે છે તેથી પાઠ કઈ દેહ ન” વિગેરે એમ થાય છે તે પ્રમાણે પાઠ બે પ્રતિમા છે. It ગેહને બદલે એક પ્રતમાં ગહિ શબ્દ છે # દુહાડા ગાહને બદલે છાપલી બુકમા “દુહા ગાહા પાઠ છે. દુહા અને ગાથા એ તેને અર્થ છે દેહરા અને અનુણ્યપ સમસ્યાદિક આ રાગમા અસલ બનતાં તથા ગવાતા હતાં સાહિને બદલે એક પ્રતમાં “સાહિબ પાડે છે તેને અર્ધ બેસતું નથી. મારા વિચાર પ્રમાણે તે લહીઓએ ભૂલ કરી હોય કે ઈએ સ્વમતિથી સુધારે કરવામાં ભૂલ કરી હોય એમ જણાય છે | ઉછાહ પાઠ સર્વ પ્રતામાં છે બુમા ઉમાહા પાડે છે તેના અર્થ પણ તે જ છે એ બુકમા દુહાગાહા પાઠ બીજી પંક્તિમાં લાવે છે તેથી અનુપ્રાસ મેળવવા માટે ઉમાહા પાઠ ઠીક છે ૨ દેહશરીર નરમા શબ્દ બીજી પક્તિમાથી સર્વત્ર લાગુ પાડવાનો છે, ન ભાવે એટલે ગમતું નથી ગેહગૃહ, વર, નેહનેહ રેહખા માત્ર જરા પણ દુહડાગાહs દખડાગાર, રુખને ભગાર સાહિ૫કડી બાહરી આહ, હાથ ઉછાહ ઉત્સાહ હોંશ Page #764 -------------------------------------------------------------------------- ________________ પ૭૩ ઓગણપચાસણું] પતિળાપ માટે યાચના. ઘન પ્રભુ બાંહ પકડે તે હું દરેક બાબતમાં ઉત્સાહ લઈ શકું હાલ તે જાણે કઈ બાબતમાં મજા આવતી નથી, હોંશ આવતી નથી, આનંદ આવતા નથી. વિરહદશા મટે તે મને ઉત્સાહ આવે અને પછી પતિનો મેળાપ થતાં આ ઘર શરીરાદિ પદાર્થો જે હાલ અકારા થઈ પડ્યા છે તેમાં પણ પ્રેમ આવે. દુહાગાહા પાઠ હોય તે તેના અર્થથી કે પ્રેમના હા, સંહા, ગાથા વિગેરે રાગમાં લલકારેતે પણ મને ગમતાં નથી એ ભાવ નીકળે છે. આ ગાથાને આધ્યાત્મિક અર્થ વિચારતાં સારે ભાવ પ્રાપ્ત થાય છે. પતિના વિરહ મને મારા સ્થૂળ શરીર ઉપર જરા પણ પ્રેમ આવતું નથી તેમ જ પતિ વગરના મારા મંદિરમાં પણ મને આનંદ આવતું નથી. કેઈ ઉપર ઉપરથી મારા ઉપર સ્નેહ બતાવે છે, ત્યારે ચેતનરવભાવ ઓળખી પતિને મારી પાસે લાવવાના માટે પ્રયત્ન કરે તે અંતરંગ નેહ વગરને ઉપરને પ્રેમ પણ મને ગમતે નથી. જે પ્રેમમાં પતિ ન હોય અથવા પતિ મદિર આવવાને સંભવ ન હોય તે બાહો સ્નેહ મારે શું કામ છે? મને તે જ પતિ મળે તેવા પ્રકારને સ્નેહ હોય અથવા પતિ ઉપર સ્નેહ રાખનારા અને તેને ખરેખર જાગ્રત કરનારાઓ સાથે સ્નેહશુદ્ધ પ્રેમ થતું હોય તે તે પતિના નામ ખાતર પસંદ આવે. બાકી પતિનું નામ લઈ કઈ મારી પાસે આવે અને તેના સ્નેહના પરિણામે મને પતિથી દૂર થવું પડે તેને સ્નેહ મને કેવી રીતે પસંદ આવે? ધર્મને નામે જે અનેક પ્રકારની ધામધુમો ચાલે છે તેને અંગે બાહ્ય ક્રિયા કે વર્તન અથવા કષાયે મારા ઉપર પ્રેમ કરવા આવે તે તે મને ઈષ્ટ નથી. આવી જાતની ધામધુમ કઈ છે તે વિચાર કરવાથી જણાશેઃ ધર્મને નામે અનેક ધામધુમે, લડાઈઓ, છટકાંએ અને પેઢીઓ ચાલતી જોવામાં આવશે જે સર્વ ચેતનને ચેતના સન્મુખ કરનારા નથી અને તેથી ચેતનાને તેના ઉપર પ્રેમ આવે નહિ એમ જે અત્ર આનંદઘનજી મહારાજ બતાવતા હોય એમ જણાય છે તે ગ્ય છે. વળી એવી સાંસારિક ભાવનાઓ કરવાથી હું અનેક દુઃખના ભંડારરૂપ સંસારમાં સરી જાઉં છું, ધર્મને નામે કરેલા કષાયથી હું દુહડાગારમાં પાત કરું છું તે પણ મને ગમતું નથી. દુખ સ્વાભાવિક Page #765 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આનંદધનજીના પદ - [ પ · રીતે કેાને પસંદ આવે નહિ એ જાણીતી વાત છે અને ચેતનાને તો એ પસંદ ન જ આવે, કારણ કે તેથી તેને શુદ્ધ સ્વરૂપે પતિને મળવાન સમય વિશેષ દૂર થતા જાય છે. આવી રીતે શ્વેતુ ઉપર ગેહ ઉપર સ્નેહ ઉપર અને કુટુંડાગાર ઉપર ચેતનાને રેખા માત્ર પણ પ્રેમ ઉપજતા નથી. મારા ગુરૂ મહારાજ કહે છે કે અહીં ભાવે ને મઠ્ઠલે માવે પાઠે બીજી પંક્તિમા જોઈએ અને જે જીમાંથી તે પાસે પ વાંચ્યાં તેમાં ‘દુહાગાહા' પાઠ હતા. માવે પાઠે કોઈ પણ પ્રતમાં નથી. તેમના કહેવા પ્રમાણે આ બે પંક્તિના ભાવ નીચે પ્રમાણે થાય છે. જ્યાંસુધી પ્રાણી મિથ્યાત્વના મઢમાં માર્ચલે હૈાય છે ત્યાંસુધી તે પેાતાના શરીરમાં પણ માતા નથી એટલેા પુલી રહે છે, અરે તે ફુલીને પાતાના ઘરમાં પણ માતા નથી અને તેના મિથ્યાત્વપરના પ્યાર એટલા અપાર છે કે તે પ્યાર પણ કોઈ સ્થળે માતા નથી મિથ્યાત્વના પ્રેમમાં આસક્ત પ્રાણીએ સત્ય સ્વરૂપ સમજી શકતા નથી તેથી ઉપર ઉપરનું જ્ઞાન થતાં મદમાં ફુલાઈ જઈ પાતાના શરી૨માં પશુ માતા નથી. શરીર શું પણ પાતાના ઘરમાં પણ સમાઈ શકતા નથી. મિથ્યાત્વના મઢમાં ચકચૂર થયેલાની આવી સ્થિતિ આપણે ઘણીવાર જોઈએ છીએ. કોઈ પણ ધર્મના અનુયાયીને જોતાં અને તેની વિચારણા વગરની ધર્મની વાત તથા લડાઈ સાઁભળતાં મનમાં આ આખતની ખાસ પ્રતીતિ થાય છે. ધર્મની બાબતમાં તે એટલા મતઆગ્રહી થઈ જાય છે કે પોતાથી અન્ય ધર્મના બ્રુહાગાથા હાય તે પણ તેને સાંભળવા ગમતા નથી. ‘માયડી મુને નિરપખ કીણુહી ન મૂકી” એ વાત કરતાં ઉપરના અડતાળીશમા પટ્ટમાં આ વાત અતાવવા યત્ન કર્યો છે તેથી અન્ન વિશેષ વિવેચન કરવાની જરૂર રહેતી નથી. ‘માવે પાઠે લેવાથી પ્રથમ બે પંક્તિને આ પ્રમાણે અર્થે થાય છે. હવે તો આનંદધન પ્રભુ-મારા નિર્લેપ શુદ્ધ પતિ મારા હાથ પકડે, મને આવી કફોડી સ્થિતિમાંથી અચાવી લે એટલે મારા પત્તિ શુદ્ધ વસ્તુવરૂપ સમજી મિથ્યાત્વ દૂર કરી મારે મંદિરે પધારે, અથવા આનંગ્રંથન પ્રભુ મારા પતિને સ્વરૂપ સમજાવી તેમનુ મિથ્યાત્વ દૂર કરે અને પતિને અત્યારે માયા મમત્તા ઉપર જે સ્નેહ છે તે દૂર કરાવી દે તે Page #766 -------------------------------------------------------------------------- ________________ પ૭૫ ઓગણપચાસમુ] પતિમેળાપ માટે યાચના. મને મારા કાર્યમાં ઉત્સાહ આવે. હાલ તે મને મારા શરીર ઉપર કે ઘર ઉપર પણ પ્રેમ થતું નથી. મને મારાં કઈ પણ કાર્યમાં રસ આવતું નથી અને મને ઉપર ઉપરના નેહ તરફ પણ ભાવ થત નથી. આનંદઘન પ્રભુ આધ્યાત્મિક પ્રેમ લાવી મારે હાથ પકડે, મારા પતિને વર્તમાન વિભાવદશામાંથી ઊંચા લાવે, તેઓની પરિણતિ સુધારે અને પછી જે મારે અને પતિનો મેળાપ કરાવી આપે તે મને મારા કાર્યમાં હોશ આવે અને પછી પતિવિરહકાળ પૂરો થવાથી પતિપરિચયમાં સદા તત્પર રહી તેઓ સાથે આધ્યાત્મિક આનંદ ગયું. આવી જ્યારે મારી સ્થિતિ થાય ત્યારે મને સ્વાભાવિક રીતે મારા દરેક કાર્યમાં ઉત્સાહ આવે. - ચેતન જ્યાંસુધી સાંસારિક અથવા પદગલિક દશામાં હોય છે ત્યાં સુધી તે કઈ ધર્મકાર્ય કરે છે તે તેમાં પણ તેને રસ આવતે નથી. જે પ્રેમ તેને પૈસા કમાવામાં કે ઈન્દ્રિયના વિષયે ભેગવવામાં આવે છે તે તેને દેવપૂજા, આવશ્યક ક્રિયા કે પાષાદિમાં આવતું નથી. એવે તે સર્વ ક્યિા કરે છે, પરંતુ એમાં રસની જમાવટ થતી નથી. જ્યારે એ આનંદસ્વરૂપ થવાનું શુદ્ધ લક્ષ્ય કરે છે ત્યારે તેને પિગલિક પદાર્થોની વિરસતા સમજાય છે અને પછી આધ્યાભિક રસ તેને સદ્વર્તનમાં અને આત્મિક સહજ ગુણમાં આવે છે– ત્યાર પછી એ વિશુદ્ધ માર્ગના સાધનધ કરે છે તેમાં પણ તેને એટલે ઉત્સાહ આવે છે કે તેને ખ્યાલ સ્થલ દષ્ટિમાં વર્તતા ને આવ લગભગ અશક્ય છે. આ દશાને આનંદઘન ભગવાન બાંહ પકડે એવી દશા તરીકે વર્ણવી છે. એવી દશા પ્રાપ્ત કરવાનું સાધ્ય નિરતર લક્ષ્યમાં રાખવા અને તેને માટે દઢ મનથી યાચના અને વિચારણા કરવાનું આ પદમાં મક્કમ રીતે સૂચવન છે. બાહ્ય દશાના ભામાં આ જીવ એટલે લપટાઈ ગયેલું રહે છે કે જ્યાં સુધી તેવી દશાનું સ્વરૂપ બરાબર વિચારે નહિ અને તેની અને શુદ્ધ આંતર દશાની વચ્ચેનો તફાવત સમજે નહિ ત્યાં સુધી તેનું સાધનકાર્ય શુદ્ધ દશાપ્રાપ્તિની અપેક્ષાએ કાંઈ પણ ફળ આપે નહિ. બાહ્ય ભાવ તજી નાથને મળવા પ્રયત્ન કરે અને દરેક વિશુદ્ધ સાધનધર્મમાં પણ લક્ષ્ય ધ્યાનમાં રાખી ઉત્સાહ લાવે. Page #767 -------------------------------------------------------------------------- ________________ આનંધનજીનાં પહે. યુદ્ધ ચાસનું,રાગ ધન્યાથી. अनुभव* प्रीतम कैसे मनासी. अनु० छिन निरधन सघन छिन निरमळ, समळ रूप वनासी. अनु० १ “હું અનુભવ! તું પ્રાણપતિને કેવી રીતે મનાવીશ ? જરાવારમાં તે નિર્ધન થઈ જશે, જરામાં ધનવાન થઈ જશે, જરામાં તે સેલ વગરના તદ્દન નિર્મળ થઈ જશે અને જરામાં મેલ યુક્ત થઈ જશે એવાં એવાં રૂપ તે બનાવશે.” ભાવ ચેતનજીની શું સ્થિતિ છે અને તે કેવી દશામાં વર્તે છે તે આપણે જૂતાં સૂતાં ષ્ટિબિંદુથી જૂદાં જૂદાં પદોમાં જોયું, એના માયામમતા ઉપરના રાગ, શુદ્ધચેતના તરફ ઉપેક્ષાભાવ, વસ્તુસ્ત્રરૂપનું અજ્ઞાન, શુદ્ધચેતનાની તેને મળવાની આતુરતા, અને અભાવે તેના વિરહાલાપ વિગેરે અનેક લાવા આપણે નાનાં નાનાં પટ્ટામાં વારંવાર જોઈ ગયા છીએ. ખાસ કરીને ચેતના પતિને મળવા કેટલી આતુર છે અને તેને માટે પતિ તરફ તે કેટલા સન્દેશા મેલે છે અને ખીજી અનેક રીતે પતિમેળાપનાં કેવાં કેવાં સાધના ચેજે છે તે આપણે આગળનાં પટ્ટામાં જોયું છે. છેવટે ઉપરના પદ્યમાં તે તે જાણે આમંત્રણરૂપે, પેાતાને કોઈ વસ્તુપર રૂચિ થતી નથી અને તેટલા માટે પોતાના શુદ્ધ પતિના હવે તે કાઇ મેળાપ કરાવી આપે એમ તેને સર્વને કહેતી સાંભળી છે. આ ખાખતમાં અનુભવ સાથે વિચાર કરતા ચેતના મિથ્યાત્વમાં ભૂલા પડેલા પતિ મનાશે ફ્રેવી રીતે અને તેમ થયા પછી નિજ મંઢિર કેમ પધારશે તે સંખથી પેાતાના વિચારા બતાવે છે તે ખાસ વિચાર કરવા લાયક છે. શુદ્ધ ચેતના અનુભવને કહે છે કે હું અનુભવ મિત્ર! તું જાણે છે કે મારા નાથ હાલ તે મિથ્યાત્વમાં ભૂલા પડી ગયા છે તેને ચેાગે .. અનુભવ શબ્દને બદલે એક પ્રતમાં તે શબ્દ અનુભૉ એમ લખ્યા છે * બનાસીને બદલે છાપેલી બુકમાં બતાસી પાઠ છે સર્વ મતામાં બનાસી પાઠ છે. ૧ પ્રીતમ=પ્રિયપતિ, પ્રાણનાથ કૈસે=કેવી રીતે છિન=ક્ષણવારમાં મનાસીમનાવીશ સધન ધનવાળે. નિર્મળ=મેલ વગરના સમળ=મેલવાળા અનાસી=મનાવશે ૧૭૬ [પઢ Page #768 -------------------------------------------------------------------------- ________________ પચાસમ ] પતિમેળાપની મુશ્કેલી—અનુભવ તરફ ઉક્તિ. પછ હાલ તેઓ આત્માને કાઇ વાર ક્ષણિક માને છે, વળી કાઇ વાર નિત્ય માને છે, કોઈવાર ઈશ્વરના અશ માને છે અને વળી કાઈ વાર તેનું અસ્તિત્વ સ્વીકારવાનીજ ના કહે છે. આવા મારા નાથને હું અનુભવ! તું કેવી રીતે મનાવીશ ? તેને હાલ તે માયામમતાને મંદિરે રમણ કરવું પસંă આવે છે અને હોંશે કરીને હેરાન થાય છે, પરંતુ અનેક પ્રકારની પ્રાર્થના કરવા છતાં તે મારે મહિરે પધારતા નથી. વળી તેએ અનેક રંગા વારંવાર મનાવે છે; કોઈ વખત તે નિર્ધન અને કાઇ વાર ધનાઢ્ય હોય તેવાં રૂપે મનાવે છે, કોઈ વાર તે શુદ્ધ સ્ફટિક જેવા નિર્મળ રૂપને અને કાઇ વાર અત્યંત મિલન રૂપને બનાવે છે. આવાં નવાં નવા રૂપ ધારણ કરનાર પતિને અનુભવ! તું કેવી રીતે મનાવીશ. ધન એટલે આત્મિક સંપત્તિ સમજવી અને નિર્મળ એટલે સામાન્ય દ્રવ્યમળથી રહિત અથવા જેટલા કર્મમળ ઉત્તરી જાય તેટલા પૂરતા નિર્મળ આ પ્રમાણે નિર્મળ શબ્દના અર્થ કરવાનુ કારણ એ છે કે સર્વથા નિર્મળ તા તે જ્યારે મેાક્ષમાં જાય છે ત્યારે જ થાય છે. નિર્મળતાના અંશને અહીં ગ્રહણ કરીને નિર્મળત્વ દેખાડયું છે. વ્યવહારમાં પણ બહું મેલવાળા શરીરને જરા સાષુ લગાડવાથી નિર્મળ થયેલ માનવામા આવે છે. આવી રીતે ધન અને મેલને અંગે જૂદાં જુદાં રૂપે ચેતનજી મનાવ્યા કરે છે, તેને એક સરખા નિયમ નથી અને તેના એક ધડા પણ નથી. આવી રીતે વિચિત્ર વર્તન કરતાં મારા નાથ કેવી રીતે મનાશે અને ઠેકાણે આવશે? અનુભવ! આવા પતિને તું કેમ સમજાવીશ તે મને કહે, તું ઘણા પ્રયાસ કરે છે પણ તારા પ્રયાસ કેવી રીતે સફળ થશે તે તું મને જણાવ. મારા પતિનું વર્તમાન ગાઢ મિથ્યાત્વ અને તેના અમ રંગો જોતાં તારા માર્ગમા બહુ મુશ્કેલી અને તે પતિનું વર્તમાન સ્વરૂપ વિચારતાં તારા પ્રયાસ મને લગભગ અશક્ય જેવા લાગે છે, માટે હવે તું એ સબંધમાં કેવી રીતે કામ લેવાનું ધારે છે તે મને ખરાખર જણાવ. જણાય છે અને આ પદ્મને ટ મને મળી ગયા છે. તેના ભાવ લગભગ ઉપર કહ્યો તેજ પ્રમાણે છે. ટમાકાર આ ગાથાના અર્થ કરતા લખે છે કે આત્માને પુગળમાં લેાલીભૂત જોઈને અનુભવ એટલે ૩૭ Page #769 -------------------------------------------------------------------------- ________________ આનંદધનજીનાં પદે. [પદ્મ સ્વરૂપજ્ઞાનને શુદ્ધ ચેતના કહે છે કે તે અનુભવ! તમે કહા તે ખરા કે લૉર કેમ માની જશે? એની વર્તમાન રીતભાત જોતાં એ આપણા કથનમાં કેવી રીતે આવશે? એ ક્ષણુવારમાં જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ધનથી રહિત અને ક્ષણવારમાં તેજ ધનથી ચુક્ત સધન થઈ જાય છે, વળી તેજ આત્મા ક્ષણવારમાં નિર્મળ સ્વરૂપજ્ઞાની અને તેજ ક્ષણને અંતે અનતાનુબંધી કષાયની ચાકડીના ઉદયથી મહા મેલવાળા દેખાય છે. આવા અમરગી આત્માને તું કૈસ મનાવીશ એટલે રહસ્યાર્થે એને મનાવવા એ ઘણી મુશ્કેલ મામત છે. ૫૭૮ ચેતનજીના વિચિત્ર ઢગો કેવા પ્રકારના છે તે જરા વિવેકદ્રષ્ટિપૂબેંક અવલાકન કરવાથી જણાઈ જાય તેવું છે; જીભ ઉપદેશનું શ્રવણ મનન કરી તે કાંઈ નિશ્ચયેા અથવા નિર્ણયા કરે છે અને પાછી વ્યવહારમાં પડતા સર્વે ભૂલી જાય છે; વાત કરે છે ત્યારે ડાહ્યો લાગે છે અને વર્તન કરે છે ત્યારે ગાડો જણાય છે, ભાષણ આપે છે ત્યારે દુનિયાનું માટુ ડહાપણ તેનામાં હાય તેવા દેખાવ ખતાવે છે અને વ્યવહાર કરે છે ત્યારે ટુંકી ઢષ્ટિવાળા સ્વાથી દેખાઇ આવે છે. આ ચિત્ર લાંબું દોરવાની જરૂર નથી એ ચેતનજીના અક્ષ રગો જોવા હાય તે પાતાની આખી જીંદગીનું ખરાખર વિવેકપૂર્વક અવલોકન કરી જવું એટલે સર્વ હસ્તામલવત્ સ્પષ્ટ થઈ જશે. छिनमें शक्र + तक्र फुनि छिनमें, देखूं कहत अनाशी; ટબાકાર તેને માટે અફ્તરગી રાબ્દ વાપરે છેતે અસનુ માતૃતરૂપ સભવે છે. * પ્રથમ પક્તિમા ત્રણ મતામાં એક શબ્દ વિશેષ સાથે પાઠ છે . એક પ્રતમાં - છને શક રાકરત તક નિ બ્રિનમેં એવા પાઠ છે, એ પ્રતામાં છિનમેં સ સત તક કુનિ નિમેં' એવા પણ છે. અહીં રારત કે સક્ત શબ્દ વધારે છે તેના અર્થ સમજાતા નથી અને રાગમાં ખેલતા તેટલા અક્ષરા વધી પડે આપેલી બુકમાં ઉપર લખ્યા તે પાઠ છે તેથી મેં તા ઉપર લખેલા પાઠ રાખ્યા ત્રણ મતામા અને છે અને વધારાના શબ્દ મૂકી દીધા છે આ ગાથાના અર્થ સમજાય તેવા પણ નથી કાઈને ઉપરના વધાશના શબ્દને અર્થ જણાય તે મને જણાવવા વિજ્ઞપ્તિ છે. વિ. ક. Page #770 -------------------------------------------------------------------------- ________________ પુનામમ] પતિમેળાપની મૂત્યુની—અનુભવ તર ઉક્તિ. ૫૭૪ विरचन" बीच आप हितकारी, निरधन जुटा खतासी. अनुभव० २ *ઘવામાં ચંદ્ર થાય છે, ફરી શÇવારમાં તેને ફેંકી દેવા ચાગ્ય છારા દેવું ! અને તેને અવિનાશી કહેવામા આવે છે. કર્મોનું રચવું અને નાન કરવે તે આત્મા (પાતેજ છે) પેાતાને હિત કરનાર (પણ અનેજ ડ) પાન (જ્ઞાનને) નિર્ધન હાઈ ખાટાં ખાતાં ખેતવે છે. (બવા ધનનજીને અનુભવ! તું કેવી રીતે મનાવીશ?)” ભાવ~ત્રની ગનના કહે છે કે હું અનુભવ મિત્ર! આ ચેતનજી કુવા હવા થશે ધારનું કરે છે તે તે તું વિચાર કોઈ વખત તે દાના થાથી ના વેશ ધારણ કરે છે એટલે શચીપતિ થાય છે અને ટાઈ નાન ફાટલી છાશમાં ઉત્પન્ન થાય છે, કોઈ વખત તે ઇફ જેથી શૈટી પદવી ધા′ કરતાર થાય છે અને કોઈ વખત ઉક૨૩ નવા ચગ્ય સમૃદિમ અદ્યાત્પત્તિવાળી છાશમાં ઉત્પન્ન થઈ મહા અગમ પતિ ધા કરે છે; કોઈ વખત એ રાન્ત થાય છે અને કોઈ વખત ભિખારી થાય છે, કઈ વખત ધનવાન થાય છે અને કંઈ વખન તદ્દન નિર્ધન થાય છે, ફોઇ વાર માટેા કુટુંબી થાય છે અને દાઇ વાર્ તદ્ન એટલે પડી જાય છે; દાઈ વખન નિરાગી થાય ડ અને ફાઇ વાર અનેક રાગયુક્ત શરીરવાળા થાય છે; કોઇ વાર રાજકુળ બેગાળમાં ઉત્પન્ન થાય છે અને કેઈ વાર અધમ કુળમાં ૧પન્ન થાય છે, કાઇ વાર તેની ખમામમાં પાકારાય છે અને કોઈ વાર ફાને વહુ ફોર વેચાય આવી રીતે વ્હત્યાદિ કારણે તે અનેક પ્રકારના ડ્રો ધારણ કરે છે, અનેક ગતિમાં ભમે છે અને તેથી સ્ત્રા પાડે છે વિશ્ચન થીજ આપ વિનકારી આપા ના અર્થ પદાદિલ ોછે, જેને માટે વિવે ન નિમ્બ પરંતુ નાના પદો અન્ડ અને નખી ને ભ્ભા. • હું મુને એકલે હૈ રાપર કુંડ' શબ્દ લક્થા છે, તેના અર્થ એકજ હાય કૉ રતાળ છે, ૨ નનામા =દ્રા તાત્કાળ, કાળ, કરે કેંકી દેવા વૈશ્ય કાછ નદી મા 1 કલન=કહે કે અનાથી-અવિનાશી વિરચન=ચવ ( નવીન કમાં) પ્શનન, ધમના વિનામ આપ=માને. ઉતારી=હિત કરનાર. નિમ્ન=કાનધારી દિન. હુ!=ખાટ ખનાસી=ખતી છે. Page #771 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ આનદધનજીનાં પદો. [પદ શાસ્ત્રકાર કહે છે કે એવી કઈ જાતિ નથી અને એવી કોઈનિ નથી. એવું કેઈ સ્થાન નથી અને એવું કંઈ કુળ નથી કે જ્યાં આ જીવ અનત વાર ઉત્પન્ન થયે નહાય ચેતનજી કર્મવશ પડી અનેક પ્રકાનાં શરીર ધારણ કરે છે અને પ્રત્યેક ભવમાં તેનું રૂપ ફતું જાય છે. ટબાટાર અહીં લખે છે કે “આમા ફરી ક્ષણવારમાં ઇંદ્રની જેમ ઈશ્વરતા ધારણ કરશે અને કહેશે કે ષ દ્રવ્યમાં મારા જે કેણુ છે અને વળી પછી છાશની જેમ પાતળું થઈ જશે એટલે નિર્મદી થઈ જશે. આ ભાવ પણ સારે છે કહેવાને આશય એ છે કે ચેતનજી નવાં નવાં રૂપ ધારણ કરશે.* તેનું એક ઠેકાણું નથી, તેની એક સરખી ગતિ નથી, તેની એક સરખી કૃતિ નથી, તેની એક સરખી વૃત્તિ નથી, અને તે મિત્ર! તું તે કહે છે કે તે અવિનાશી છે. તું મને વારંવાર કહે છે કે મારા નાથ અવિનાશી છે. ચેતનજી અવિનાશી હોય તે પછી જૂદા જૂદા ભવમાં નવીન નવીન રૂપ ધારણ કરે છે, અરે એક ને એક ભવમાં પણ સધન નિર્ધનાદિ થઈ જાય છે એમ હું દેખું છું ત્યારે હવે મારે ધારવું શું? આવી વિચિત્ર રીતે વિહાર કરતે નવીન રૂપ ધારણ કરતા દેખાતો અને તમારાવડે અવિનાશી તરીકે સંબોધાતે ચેતન કેવી રીતે માની જશે અને કેવી રીતે મારે મંદિરે પધારશે એ હે મિત્ર! તું મને જરૂર સમજાવ, * અહીં સુધી માત્ર એક પંક્તિને અર્ધ લખીને પછી બાકાર નીચે પ્રમાણે નેટ લખે છે, બાકીની ગાથાને અર્થે મુકેલ હેવાથી તેમણે તે લખ્યો નથી તે મારા ગુરૂ મહારાજે મને જે પ્રમાણે અર્થ બતાવ્યા તે અહીં લખે છે ટબાકાર લખે છે કે આ ગાથાના બાકીના ત્રણ પદ્યને અર્થ જરા જરા ભાસે છે તે ખરે, પણ બરાબર રહ સ્વાર્થ સહિત ભાસતો નથી એટલે એ લખતા નથી એવી ઉક્તિ છે કે શતવદ એક મા લિખ (સે વાત બોલ પણ એક લખ નહિ) મતલબ કોઈ વાત લખવા પહેલા ઘણે વિચાર કર એ કવિરાજને આશય વણે ગભીર તેથી તે તેજ જાણે મારા મનમાં આવે છે તેમ વિવેકી થઈને લખ્યો જાઉં છું, પરંતુ આ પદને આશય પરિપૂર્ણ જાણ્યા વિના કશુદ્ધની ખબર પડતી નથી શુદ્ધ અશુદ્ધ અક્ષરની બરાબર ઘટના થઈ શકતી ન હોવાથી અર્થ શેને કરાએ બને અને અન્ય અસબદ્ધ છે, પણ એ પદમાં પ્રાણાતિપાત માયાનું વર્ણન છે. આ પ્રમાણે ટબાકારે નેટ કરી છે તેને છેવટને ભાગ સમન નથી. પ્રાણાતિપાત અને માયાનું વર્ણન આ પદમા ક્યાં છે તે સમજાતુ નથી કવિને આશય ગભીર હોવા ઉપરાંત આ પદમાં શદ્વાશુદ્ધતા જણાય છે તેથી અર્થ દુર્ધટ તો છે જ ઉપર આર્ષ કર્યો છે તે મારા ગુરુ મહારાજે બતાવ્યો તદનુસાર છે. વિ૦ ક. Page #772 -------------------------------------------------------------------------- ________________ પચાસમુ] પતિમેળાપની મુશ્કેલી-અનુભવ તરફ ઉક્તિ. પ૮૧ ચેતનજી નામ અને નેત્ર કર્મને વશ પડી જૂદી જૂદી ગતિ જાતિ તથા ગેત્રમાં ઉત્પન્ન થાય છે, મેહનીયને વશ પડી સંસારમાં આસક્ત રહે છે, આયુષ્ય કર્મને લીધે ત્યાં ટકી રહે છે, વેદનીય કર્મને લીધે ત્યાં સુખદુઃખ ભોગવે છે અને જ્ઞાનદર્શનાવરણીય તથા અંતરાય કમને લીધે ત્યાં તેના અનેક ગુણે હાનિ પામે છે–આવી તેની વિચિત્ર સ્થિતિ પર ટીકા કરતાં ચેતના કહે છે કે આવા કર્મને પરવશ પતિ નવાં નવાં રૂપ ધારણ કરે છે તેને તું તે અવિનાશી કહે છે. તારી વાત સાચી છે એમ માનવામાં પણ અડચણ નથી, પણ અત્યારે આનું વર્તન જતાં અને તે તેને માટે બહુ ખેદ આવે છે. આવા પરવશ પતિને તું મારે મદિરે કેવી રીતે લાવીશ અને મારું વિરહદુખ કેમ ભાગીશ એ વાતને વિચાર કરતાં મારી અક્કલ મહે સંઝાય છે. ઉપરોક્ત કમ જે ચેતનને અનેક વેશ ધારણ કરાવે છે તેનું રચવું અને વળી તે કમોંનો વિનાશ કરે એટલે ભગવાને અથવા બીજી રીતે કમને ખપાવી દેવા–એ સર્વ કરનાર આત્મા પોતે જ છે અને પિતાને હિતને કરનાર પણ તે પોતે જ છે. સારી ગતિમાં જઈને સુખ ભોગવવા ગ્ય કમનો રચનાર અને ખરાબ ગતિમાં જઈ દુઃખ ભેગવવા ગ્ય કર્મોને રચનાર અને વળી એ સર્વ કમોને નાશ કરનાર ચેતન તે જ છે. એને એમ જણાય કે સુખ પણ સેનાની બેડી છે એટલે એ સર્વનો ત્યાગ કરી દઈ કમને હટાવવા મડી જાય છે. આવી રીતે શુભ અશુભ સર્વ કમને સંગ્રહ અને ત્યાગ કરનાર તે પોતે જ છે અને પિતાનું વાસ્તવિક હિત કર્યાં છે તે શોધી તે પ્રાપ્ત કરનાર પણ પિતે જ છે. આ પ્રમાણે હકીક્ત છે છતાં અત્યારે તે એ જ્ઞાનધનથી રહિત હોવાથી અથવા તેની પાસે જ્ઞાનધન બહુ અલ્પ હેવાથી તે બેટા ખાતાં ખતવે છે, કરજ વધારતે જાય છે અને દેવાદાર થતું જાય છે. કમને કરનાર, કર્મોને વિનાશ કરનાર અને પિતાને હિત થાય તેવાં કાર્યો કરનાર તે પોતે જ છે, અત્યારે તે માયામમતાના પ્રસંગમાં પડી જઈ પાપકાર્ય કરવારૂપ બેટાં ખાતાએ ખતવે છે અને સંસાર વધારી મૂકે છે. વળી એમ કરવાથી એ નિર્ધનીઆ પાસે થોડુ દ્રવ્ય હોય છે તે ઉઘરાણમાં તણાઈ જાય છે અને તે તેને વ્યવહાર Page #773 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ આનંદઘનજીના પદો, [ પદ કા પડે છે. આવા મારા ચેતનરાજ પતિને તે અનુભવ તું કેવી રીતે મનાવીશ? આ ગાથાને ભાવાર્થ વિષમ છે એમ ગુરૂ મહારાજ પણ કહેતા હતા. એનો એક આશય તે સ્પષ્ટ રીતે બહાર આવે છે અને તે સબંધથી પણ બરાબર ઘટે તે છે. એ ચેતનજીને અવિનાશી કહેવામા આવે છે છતાં એ ઘણું વિચિત્ર રૂપ ધારણ કરે છે તેથી અનુભવને ચેતના બતાવી આપે છે કે એ ચેતનને ઠેકાણે લાવવામાં ઘણી મુશ્કેલી જણાય છે. એ સ્પષ્ટ ભાવને બતાવવા ઉપર પ્રયત્ન કર્યો છે અને બનતા સુધી દરેકે દરેક શબ્દનો અર્થ કરી વરચે શબ્દ અધ્યાહાર બતાવી તે અર્થ કર્યો છે. કવિને આશય એ જ હશે એમ તે. કહી શકાય નહિ, પણ સંબધ ઉપરથી એને મળતે આશય હવે જોઈએ એમ ધારી શકાય છે. આત્માને હિતકારી કાર્ય આત્માએ જ કરવું જોઈએ તે સબંધમાં ધર્મદાસ ગણિ લખે છે કે હમણા જાજા બજા, લક્ષદિગો મજા પણ, ____ अप्पा करेइ ते तह, जह अप्प सहावहं होइ.* આત્મા જ યથાસ્થિત રીતે પોતાના આત્માને જાણે છે તેથી આત્મસાક્ષીએ કરેલે ધર્મ પ્રમાણ છે, તેથી આત્માએ જે કિયા અનુકાન આમને સુખકારક હોય છે તેવા પ્રકારેજ કરવાં કે જે આત્માને સુખ આપનાર હોય. આવી રીતે ચેતનને હિતકારી કાર્યો કરવાની ઈચ્છા રાખવી ઉચિત છે અને તેહિત શું છે તે આત્માને બરાબર જાણવાથી અને પુગળ અને ચેતન વચ્ચે તફાવત સમજવાથી જ ગ્રાહામાં આવે છે. આ પ્રમાણે હોવાથી લોકરંજન કરવા માટે ધાર્મિક કાર્ય કરવાની પ્રચલિત રીત છેડી દઈને આત્માને વાસ્તવિક હિત જેથી થાય તે કાર્ય શિધી સમજી તેવાં કાર્યો કરવામાં ઉઘત થવાની ખાસ જરૂરીઆત અન્ન બતાવી છે. ખેટાં ખાતાં ખતવવાની આ વાત કરી છે તે એકલા માયામમતાના જાણીતા પ્રસંગમાં જ બને છે એમ ન સમજવું, ઉપચોગ વગર આત્મસાક્ષિક ધર્મક્રિયા કરવામાં આવે નહિ તે શુભ સાધનક્રિયાઓમાં પણ ઘણી વાર મેટાં ખાતાઓ ખતવવામાં આવે છે એ જરા મારિક અવકન કરીને જેવાથી સમજાઈ જશે. અમુક • ઉપદેશમાળા-ગાથા ૨૩ મી Page #774 -------------------------------------------------------------------------- ________________ પચાસમુ. | પતિમેળાપની મુશ્કેલી–અનુભવ તરફ ઉક્તિ, ૫૩ શુભ ક્રિયા પણ ખરાખર કરવામાં ન આવે અથવા તે કરતી વખત સાધ્યના નાશ થઈ જતા હોય તા તે શુભ ક્રિયા છે તેટલા ખાતર જ સાચુ ખાતું ખતવી આપે એટલે આત્મિક ગુણમાં વધારો કરે એમ સમજવું નહિ. દરેક વાતના આધાર વિવેચકષ્ટિ ઉપર રહે છે અને તે ખાસ લક્ષ્યમાં રાખવાની બહુ જરૂર છે. સામાન્ય પ્રાકૃત પ્રવાહ સાથે ઘસડાઈ જવાની જરા પણ જરૂર નથી. જ્યારે આત્માનુ ઉત્થાન ઘવાનુ હોય છે ત્યારે તે વિચાર કરવાથી જ થાય છે અને તે પ્રસંગે આત્માને હિત કરવાની દૃષ્ટિ જ લક્ષ્યમાં રાખવાની હોય છે; લોકો શું ધારશે વિગેરે વિચાર તે દેખાવ કરવાની ટ્ટિ હાય ત્યાંસુધી જ ઘટે છે અને એવા દેખાવ કરવાના ધર્મો તે આ જીવે ઘણા કર્યાં છે, હવે એ બ્રાહ્ય સૃષ્ટિના ઠંડા લાવવે જોઇએ, એક ઉપવાસ કર્યો હાય કે સાધાન્જી રીતે મહાત્સવાટ્ટિ કર્યો હાય તે ઘણાની પાસે તેની વાત કરી નાખીએ તે ઠીક, ઘણા તે જાણે તે ઠીક, બહુ માણુસા વાહવાહ ખેલે તા ટીક-આવી વૃત્તિ જ્યાંસુધી રહે ત્યાંસુધી હજુ ચેતનાના મદિરમાં પ્રવેશ પણ થયે નથી અને અનુભવે ચેતનજીને મનાવવાની ખરેખરી શરૂઆત પણ કરી નથી એમ સમજવું, તું" હિતુ મેળે મેં હિતુ તેરી, अंतर काहि + जनासी; आनंदघन प्रभु आन मिलावो, नहितर करो धनासी. अनुभव० ३ હિત કરનાર છું, (આમાટે આનન્દઘન પ્રભુને “તું મારા હિત કરનાર મિત્ર છે અને હું તને પા વચ્ચે) આંતરે શુ છે જે તું જણાવે છે? • “તે હિતુ” એવા પાક અપેલી બુકમાં છે અર્થે એક જ છે. હિતુ શબ્દમાં એક જગાએ તુ અક્ષર દીર્ય આપવામાં આવ્યા છે. તા' પાડે અશુદ્ધ જણાય છે 1 કાને બદલે કા' પાડે છે. અર્થમા ફેર જણાતા થી • ધનાસીને બદલે એ નૈપર ધન્યાસી' શબ્દ છે. અર્થ એક જ છે. ધનાથી ગગનુ નામ છે. તે ગટ્ટ ભાષામા નદી જૂદી રીતે લખાય છે ૩ દિનુ=મત્ર, હિત કરનાર, અંતરઆતા. કાહિશ્રુ છે. જનાસી=જણાવી. નવાવીને ભિયાવ=મેળવે. કરે. ધનાસી=ધનાશ્રી રામ ખેલા, ઉપડી નઆ, ચાવવા માણ Page #775 -------------------------------------------------------------------------- ________________ આનદયનછના પદે. ૫૮૪ [પદ લાવીને માર મેળાપ કરાવી આપે નહિ તે ( તમે પણ ચાલવા માંડા ભાવ–હે અનુભવી તું મારા હિત કરનારે છે, મારે ઈષ્ટ મિત્ર છે અને હું તને હિત કરનારી છું. મારા અને તારા વચ્ચે અંતર શું છે? તે તે જણાવ. હવે પતિને મારે મંદિરે લઈ આવવા માટે તેને મનાવવા હું તને આટલી વિજ્ઞપ્તિ કરું છું તે પણ ખરી મિત્રતામાં કરવાની જરૂર હોય જ નહિ જયાં નેહ હોય ત્યાં તે અરસ્પરસ એક બીજાનું કામ કરવું એ મિત્રની ફરજ છે, એમા પછી કઈ આંતર રાખો જોઈએ નહિ અને મિત્ર તરફથી વિજ્ઞપ્તિ થવાની અપેક્ષા પણ રાખવી જોઈએ નહિં અને ત્યાં સુધી કામ કરવાની રાહ પણ લેવી જોઈએ નહિ હું સારી રીતે જાણે છે કે અનુભવજ્ઞાન થયા પછી ચેતનજી સુમતિ અથવા સમતાને મદિરે પધારે છે, સમતા તેની પૂર બહારમાં પ્રકાશે છે અને ચેતના પણ વિશુદ્ધ થવા માંડે છે અને ચેતના વિશુદ્ધ થવા માંડે એટલે અનુભવ બન્યા રહે છે. આવી રીતે એક બાજુએ સમતા અથવા ચેતના અને બીજી બાજુએ અનુભવ એક બીજને બહુ હિત કરનાર અને લાભ કરનાર થાય છે અને તેથી ચેતના અનુભવને અહીં કહે છે કે તું મને હિત કરનાર અને હું તને હિત કરનાર છું છતાં હું કેટલા વખતથી તારી પાસે વિજ્ઞપ્તિ કરું છું કે પતિને તું મારી પાસે લઈ આવ અને મારે માદરે તેમને સ્થાપન કર, તેમાં તું ભાવ કેમ ખાય છે? વિલબ કેમ કરે છે? તારી ફરજ છે કે મારી વિજ્ઞપ્તિ વગર પણુ તારે મારું કામ કરી આપવું જોઈએ, કારણ કે એમ કરવું એ મિત્રધર્મ છે તું જાણે છે કે પતિ હાલ જે વિભાવદશામાં વતે છે તે સર્વ રીતે નુકશાન કરનાર છે, તેને પોતાને પણ તેથી ખેદ થાય તેવી એ બાબત છે અને સર્વથી વધારે કમનશીબ વાત તે એ છે કે વિભાવદશામાં ચેતન માયામમતાના મંદિરે પડ્યા રહે છે અને મારી હાસી કાવે છે. આ પ્રમાણે સ્થિતિ છે એ તું જાણે છે, માટે તે અનુભવ! તું આનંદઘન પ્રભુ–મારા સચિદાનંદસ્વરૂપી ચેતનપતિ જેઓ અત્યારે તે સર્વ રીતે મહા દુઃખકારક સ્થિતિ અનુભવે છે, પરંતુ જેઓ રવરૂપે આનદના સમૂહ છે, જેઓ આત્મિક સુખના ભોગી છે અને જેઓને વર્તમાન ઉપાધિ ન વળગી Page #776 -------------------------------------------------------------------------- ________________ પચાસ મુ. ] પતિમેળાપની મુશ્કેલી અનુભવ તરફ ઉક્તિ. પ૮૫ હોય તે મારી સાથે વિલાસ કરનારા છે તેમને લઈ આવીને મારે મેળાપ કરાવી આપ, મારે વિરહ ૨ કર અને મને વર્તમાન રાતનામાંથી છોડાવ અને નહિ તે પછી તે ધનાસી કર, ચાલતે થા, રસ્ત પકડ મારે કાંઈ તારું બીજું કામ નથી. હું મિત્ર હોવા છતાં તને આટલી વિજ્ઞપ્તિ કરું છું અને તું મિત્ર છતાં મારું એટલું પણ કામ કરતો નથી તે પછી મારે તારું કામ નથી, તારે જોઈએ ત્યાં જ. આપણે સંબંધ જતાં તારે એમ કરવું ઉચિત નથી, છતાં તે જે એમ જ વર્તવાને છે તે તારી ઈચ્છા, તારે જોઈએ ત્યાં જા. આત્માને અનુભવજ્ઞાન થાય ત્યારે તે સમતા નજીક જઈ શકે છે અને સમતાની નજીક જાય ત્યારે તેની ચેતના વિશુદ્ધ, વિશુદ્ધતર થતી જાય છે. વળી અનુભવ હોય તે સમતા બની રહે છે, નહિ તે ચાલી જતી વખત લાગતું નથી. આવી રીતે અનુભવ અને સમતાને બહુ નજીક અને અરસપરસ એક બીજા ઉપર કાર્ય કારણરૂપ સ્નેહસંબધ છે. આ ગાથાને ભાવ એ છે કે અનુભવ દ્વારા સમતા પ્રાપ્ત કરવી અને ચેતનજીએ પોતાનું સહજ સ્વરૂપ પ્રગટ કરવું જ્યારે ગવૈયાની ટળી ગાવા બેઠી હોય છે ત્યારે એ રિવાજ છે કે ગાન બધ કરવું હોય ત્યારે એમ કહે કે હવે ધનાશ્રી કરે એટલે હવે છેલ્લે ધનાશ્રી રાગ બેલી ગાવાનું કામ આટોપી લે આપણું દેવમંદિરમાં રાત્રે જે પ્રમાણે વધાઈ બેલવાને રિવાજ છે (જે વધાઈ પણ ઘણું ખરું ધનાશ્રી રાગમાં જ હોય છે, તેવી રીતે ગવૈયાઓ પણ છેવટે ધનાશ્રી લે છે. એ God Save the King નેશનલ એન્થમ જેવું છેવટતું ગીત સમજવું. શ્રીયશવિજ્યજીકૃત સાડાત્રણસે ગાથાના સ્તવનની છેલ્લી હાલ જેમ સંપૂર્ણતાસૂચક ધનાશ્રી રાગમાં છે તેવી રીતે બીજા પણ રાગના ગ્રંથમાં છેલ્લે ધનાશ્રી રાગ આવે છે, પૂજાઓમાં બહુધા તેમ જ હોય છે. અહીં ચેતના ધનાશ્રી રાગમાં ગાન ગાતાં અનુભવને કહે છે કે તમે ગમે તેમ કરીને પતિને લઈ આવી મારે મેળાપ કરાવે અને નહિ તે પછી ધનાશ્રી કરે એટલે તમે વિદાય થઈ જાઓ, હાલ તુરતને માટે એ વાત પડતી મૂકે. જે મહેનત કરવાથી પતિ મારે મંદિરે પધારે નહિ અને તમે પણ મોંઘા થતા હે તે પછી હાલ એ વાત જવા દેવી એ જ ઠીક છે. Page #777 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ આનંદધનજીનાં પદે. [પદ ટબાકાર આ ગાથાને ભાવ બતાવતાં કહે છે તેને આશય આ પ્રમાણે છે. અત્યાર સુધી જે આત્માનું વર્ણન કર્યું છે તે તે બહિરા ત્મા છે એટલે એ પરપરિણતિને પોતાની માને છે, પગલિક ભાવમાં લેહુપતા રાખે છે અને ઉપર ઉપરની બાહા કિયામાં ઘેલા થઈ જાય છે. આવા બહિરાત્માને સમજાવવું તે કઠન પડે, ઘણુ મુશ્કેલ પડે, તેથી તેને મૂકી દઈને અતરાત્માને જાગ્રત કરી પરમાત્મભાવને વિચારવાની ખાસ જરૂર છે. એમાં અનુભવને ભજવાની ખાસ જરૂર એટલા માટે છે કે એને લઈ આવીને મેળવી શકે એ અનુભવ મિત્ર જ છે એ જ્યારે હોય છે ત્યારે તે ચેતનના બહિરાત્મભાવને દૂર કરી અતરાત્મભાવમાં તેની સ્થિતિ કરાવી, પરમાત્મભાવ તેની પાસે ભજાવી તેને આનંદઘનની સ્થિતિ મેળવી આપે છે. એ પ્રમાણે હેવાથી અહીં ચેતના અનુભવને કહે છે કે તું મારો મિત્ર છે અને હું તારી મિત્ર છું તેથી આપણુ વચ્ચે અંતર શું કરવા જણાવે છે, એ આંતરે હોય જ શામાટે? છે જ ક્યાં? ખરેખર એ આંતરે આપણી વચ્ચે હેય જ નહિમાટે હું અનુભવ! જે તમે મારું હિત વિચારતા હે તે હવે ક્ષણ માત્ર વિલબ ન કરે, હવે મારાથી પતિવિરહ ખાતે નથી, તેથી આનદના ઘન સધન મારા સામર્થ્યવાન આત્મારામ ભતોરને લાવીને મને મેળવી આપે, જે ન મેળવી આપો તે તમે પણું ધન્યાસી કરે એટલે કળાવંત ગાનારને શીખ દેવી હોય તે તેને કહેવામાં આવે છે કે ધન્યાસી કરે, એટલે તમને શીખ છે એ પ્રમાણે તમે પણ ધન્યાસી કરે, હવે અમે પોતે જ તેને મનાવી લેશું. અમે પણ બીજા ઘરના નથી (અમે પણ બીજા ઘરના નથી એમ છેવટે ટખાકારે શામાટે લખ્યું છે તે બરાબર સમજાતું નથી. મને એને ભાવ એમ લાગે છે કે તમે નહિ મનાવે તે તમને પણ શીખ છે, અમે અમારા પતિ સાથે સમજી લેશું, અમે ગમે તેમ કરીને આજ નહિ તે અમુક મુદતમાં વહાલાને મનાવી લેશું, અમે પણ પારકા ઘરના નથી. મતલબ પતિને સમજાવવા તમે પ્રયત્ન કરે તે ઘણું સારું, નહિ તે તમને પણ શીખ છે. આ ભાવ બતાવવામાં ચેતનાની કાંઈક મહત્વતા અને નરમાશ સાથે બતાવવા પ્રયત્ન કર્યો છે.) આ પદની બીજી ગાથાને ભાવ સમજ જરા મુશ્કેલ લાગે Page #778 -------------------------------------------------------------------------- ________________ પચાસમુ,] પતિમેળાપની મુશ્કેલી અનુભવ તરફ ઉકિત. ૫૮૭ છે, પરંતુ આખા પદને આશય બરાબર ઝળકતે હોય એમ તે જણાય છે. કર્મવૃત રિથતિમાં ચેતના અનેક પ્રકારના વેશ ધારણ કરે છે, અનેક ગતિમાં જાય આવે છે અને અનેક રૂપ ધારણ કરે છે, કેઈવાર એ પાણી માગે ત્યાં એને દૂધ મળે છે અને કેવા દિવસે સુધી અન્ન વિના એને લાંઘણ કરવી પડે છે, કેઈ વાર એનાં દર્શન કરવા હિય તે અનેક પહેરેગીરની રજા લેવી પડે છે અને કઈ વાર એ ટકાને ત્રણ શેર વેચાય છે અને ઉપર મફત પણ અપાય છે (શાક ભાજીમાં ઉત્પન્ન થયે હોય ત્યારે, કેઈ વાર એ મોટા મલને પણ ભારે પડે છે અને કેઈવાર વ્યાધિગ્રસ્ત શરીરવાળો હોવાથી તદ્દન નિર્મળ રહે છે. કોઈ વાર હજારેને ભારે પડે છે અને કોઈ વાર હજારિથી ધકેલા ખાય છે–આવી સ્થિતિમાંથી તેને ઊંચા આવવાને માર્ગ થતાં ચેતના વિચારે છે કે પ્રથમ પતિને બહિરાત્મભાવ છેડાવ જોઈએ અને તેને ખરે માર્ગ એ છે કે એને અનુભવજ્ઞાન આપવું અને તે થયા પછી તે બન્યું રહે તેવા ઉપાયે યોજવા. એ અનુભવજ્ઞાન માટે આ પદમાં બહ લખાયું છે કારણ કે એનો ઉપયોગ અતરામ ભાવમાં લય થઈ પરમાત્મભાવ પ્રગટ કરવા માટે બહુ સારો થાય છે. બનારસીદાસ સમયસાર નાટકમાં કહે છે કે અનુભવ ચિતામણિ રતન, અનુભવ છે રસ ૫, અનુભવ મારગ સેખ, અનુભવ એખ સ૩ય. અનુભવકે રસકે રસાયન કહત જગ, અનુભવ અભ્યાસ ચહે તીરથકી ઠાર હે અનુભવકી જે રસાકહાઈપરસાસુ, અનુભવ અારસાસો ઉરકી દેર છે, અનુભવ રેલી ચહે કામધેનુ ચિગાવેલી, અનુભવકે સ્વાદ પંચ અમૃત કેર હે, અનુભવ કરમ તેરે, પરમ પ્રીતિ રે, અનુભવ સમાન ન ધરમ કેઉ આરહે એવા અનુભવને બરાબર સમજવાની ખાસ જરૂર છે. અનુભવનું શિક્ષણ એ છે કે વરતુસ્વરૂપને બરાબર તેલ કરી તમારું પોતાનું હોય તે વિચારે અને તેને આદરે, સંસાર વધવાના સાધને દૂર કરે અને પરિણુતિની નિર્મળતા કરે. એ અનુભવ ખાસ કરીને ચેતનજીને સમ Page #779 -------------------------------------------------------------------------- ________________ આનંદધનજીનાં પદ્મા. [પદ ૧૮૮ જાવે છે કે આત્માએ પેાતાનુ સ્વરૂપ સમજી વારવાર વિચારવું જોઇએ, એના માક્ષ કાંઈ બહારથી આવવાના નથી, કાઇ અને મેક્ષ આપનાર નથી અને એ કોઈ પાસે યાચના કરવાથી મળતે નથી. અતાત્મભાવમાં સ્થિર થવાથી એ સર્વ વાત ખની આવશે એમ અનુભવનું શિક્ષણ છે. આત્મા પાતે જ આત્માને જાણે છે એ સુપ્રસિદ્ધ સૂત્ર છે. ચિદાનન્દ્વજી મહારાજ સવૈયામાં આ જ ભાવનું ગાન કરે છે તે નીચે પ્રમાણે: · આપ આપ કરે ઉપદેશ ર્યું, આપડું આપ સુમાગ આણે, આપ આપ કરે સ્થિર સ્થાનમેં, આપયું આપ સમાધિનેં તાણે; આપ આપ લખાવે સ્વરૂપ, લાગતથી સમતા નવ ટાણે, આપનું આપ સંભાત ચા વિધ, આપણા ભેદ તા આયહી જાણે આપ થઈ જગ જાળથી ન્યારી જ્યું, આપ સ્વરૂપોં આપસમાવે, આપ તજે સમતા સમતા ધર, સીલનું સાચા સસ્નેહ જગાવે આપ અલેખ અનેખ નિરંજન, પરિજન અંજન દૂર મહાવે, ચા વિધ આપ અપૂવ ભાવથી, આપણા સારગ આપહી પાવે આવી રીતે ચેતનજીને જે કરવાનુ છે, જે રળવાનું છે અને જે મળવાનુ છે તે સર્વે સ્વમાંજ છે, સ્વથી જ છે, સ્વદ્વારા જ લભ્ય છે. આવી જાતનું શિક્ષણુ એને અનુભવ આપે છે અને એક વખત સહજ અળકાટ થઈ જાય તાપણું તેથી બહુ લાલ થતુ નથી, પરંતુ કાયમ તેવા ભાવ ટકી રહેવાનું કારણ પણું અનુભવથી જ બની આવે છે. એક ભાવ સાધારણ રીતે ઝળકી જાય એમાં જરા વખત તા આનંદ થાય છે, પણ જો એ ટકી રહે તેા એની મીઠાશ બહુ આવે છે, તેવી રીતે અતરાત્મભાવ બની રહેવાનુ અને તેની મીઠાશ સતત આવવાનું કારણુ અનુભવથી મને છે. આ કારણથી આ પઢામાં અનુભવને ઉદ્દેશીને વારંવાર લેખ લખવામાં આવ્યા છે. ચેતના કહે છે કે અનુભવથી જેમ ચૈતનજીની અંતરાત્મદશા બની રહે છે એમ અનુભવ પ્રાપ્ત કરવાના માર્ગ સમતા અને તેટલા પૂરતી શુદ્ધ ચેતના છે અને તેથી અસ્પરસ અને એક ખીજાને હિત કરનાર છે, મદદગાર છે. સમતાથી અનુભવ આવે છે અને અનુભવથી સમતા ખની રહે છે. આ ભાવ ખરાખર સમજી માયામમતાના ત્યાગ કરી, અનુભવરસનું પાન કરી, ચેતનજી અને ચેતનાનેા વિરહ મટાડવા મનતા પ્રયત્ન કરવા. Page #780 -------------------------------------------------------------------------- ________________ પચાસમુ] પતિમેળાપની મુશ્કેલી-અનુભવ તરફ ઉક્તિ ૫૮૯ જો તેમ ન કરતાં અનુભવને ધનાશ્રી કરવાનું કહેવામાં આવશે તે વળી કેટલાએ ભ સુધી પાછો પત્તો ખાશે નહિ. જેની ચેતના એટલી પ્રબળ થઈ ગઈ હોય કે એને પછી અનુભવને પણ ખપ રહે નહિ એ તે અનુભવને ધનાશ્રી કરવાનું કહે, આપણે તે તેને અહીં ધનાશ્રી કરવાનું કહેવા જતાં અતરાત્મભાવને જરા ઝળકાટ કદાચ થઈ ગયે હેય તે તેને પણ ધનાશ્રી કરાવવા જેવું થઈ જાય તેમ છે. આ સર્વે ભાવ વિચારી ચેતનજીને વિશુદ્ધ કરી તેને અતરાત્મભાવ પ્રગટ કરે, તેના જ્ઞાનાદિ ગુણો વિશેષ નિર્મળ કરે, માયામમતાદિક વિભાપર વિજય મેળવે અને એને વિષયકષાયની વિષમતા અને આત્મગુણની મહત્વતાને થાલ કરાવી એના અનુભવને જાગ્રત કરાવે. અત્યારે એને જે વિરહકાળ વર્તે છે અને જેને લઈને એ અત્યારે સ્થૂળ સંસારમાં રાજ્યમાં રહે છે તે દૂર કરી એનું અખંડ સચિદાનંદમય આનંદઘન સ્વરૂપ પ્રાપ્ત કરાવે એ પ્રાર્થના છે, એ વિજ્ઞપ્તિ છે, એ કર્તવ્ય છે. એ પ્રાર્થના જેણે સાંભળી છે, એ વિજ્ઞપ્તિ જેમણે સ્વીકારી છે, એ કર્તવ્ય જેણે આદર્યું છે તે સર્વ ઇદ્રિયાતીત અતિ વિસ્તૃત આમિક સુખ પ્રાપ્ત કરી નિરતરના આનદના જોક્તા થયા છે અને અખડ પુરૂષાર્થ અને દઢ ભાવનાથી એ સુખ આપ સર્વેને અપ્રાપ્ય છે એટલું ધ્યાનમાં રાખી એ આનંદઘનરસ પીવા કટિબદ્ધ થાઓ, એને માટે દીર્ઘ પ્રયાસ કરે અને એ મેળવી અનત સુખસાગરમા આત્મનિમજજન કરી આનંદઉર્મિઓમાં લેલ કરે. ઈતિ શમઃ શ્રી આનંદઘન વિહિત પ્રથમ પચાસ પદપરનું વિવેચન અર્થ ભાવ પાઠાંતર વિચારણાયુક્ત સમાસ Page #781 -------------------------------------------------------------------------- ________________ પ પદ-મૂળપાઠ. આનંદઘન પદ્ય રત્નાવલી મૂળ. પદ પહેલું વેલાવલ -. ૧ ક્યા સેવે ઉઠ જાગ બાઉરે, અજલિ જલ ક્યું આયુ ઘટત હૈ, દેત પહારિયાં ઘરિય ઘાઉરે. કયા. ૧ ઈદ ચર નાવિંદ મુનિ ચલે, કાણુ રાજા પતિ સાહ રાઉ ભમતભમત ભવજલધિપાયકે ભગવંતભજનવિનભાઉ નાઉરે. ક્યા૦ ૨ કહા વિલંબ કરે અબ માઉરે, તરી ભવજલનિધિ પાર પાઉ, આનંદઘન ચેતનમય મૂરતિ, શુદ્ધ નિરંજન દેવ ધ્યાહરે. ક્યા-૩ પદ બીજું-વેલાવલ, એકતાલી–પૃ. ૬ રે ઘરિયારી બાઉરે, મત ઘરિય બજાવે; નર શીર બાંધત પાઘરી, તું કયા ઘરીય બજાવે. રે ઘરિ૦ ૧ કેવલ કાલ કલા કરે, વૈ તું અલ ન પાવે; અકલ કલા ઘટમેં ઘરિ, મુજ સે ઘરિ ભાવે. રે ઘરિ૦ ૨ આતમ અનુભવ રસ ભરી, યામે ઔર ન માવે; આનંદઘન અવિચલ કલા, વિરલા કેઈ પાવે રે ઘરિ૦ ૩ પદ ત્રીજું-વેલાવલ, તાલ જાતી - ૧૧ જીય જાને મેરી સફલ ઘરીરી. જીય૦ ચુત વનિતા યૌવન ધન માતે, ગર્ભ તણી વેદન વિસરીરી. જય૦ ૧ સુપનકે રાજ સાચ કરી માનત, રાહત છાંહ ગગન બદરીરીક આઈ અચાનક કાલ તાપચી, ગોગે ક્યું નાહર બકરીરી. જય૦ ૨ અજહુ ચેત કણ ચેતત નાહિ, પકરી ટેક હરિલ લકીરી આનંદઘન હરે જન છરત, નર મે માયા કકરીરી. જય૦ ૩ પદ ચેાથુંવેલાવલ -પૂ. ૧૬ સુહાગણી જાગી અનુભવ પ્રીત. સુહા નિજ અનાદિ અગ્યાનકી, મિટ ગઈ નિજ રીત. સુહા- ૧ ઘટમદિર દીપક કાયે, સહજ સુજ્યોતિ સરૂપ આપ પરાઈ આહી, કાનત વસ્તુ અનુપ. સુહા° ૨ Page #782 -------------------------------------------------------------------------- ________________ પા-મૂળપાઠ. કહા ઢિંખાવું ઔ, કાં સમજાઉં ભાર; તીર્ અચૂક હું પ્રેમકા, લાગે સા રહે ઠાર. સુહા॰ ૩ નાદ વિલુદ્ધો પ્રાણ, ગિને ન તૃણુ મૃગ લાય; આનદઘન પ્રભુ પ્રેમકી, અકથ કહાની કાય. સુહા॰ ૪ ૫૧ પદ્મ પાંચમું-આશાવરી —પૃ. ૨૩ વધુ નટ નાગરી માજી, જાણે ન ખાંભણુ કાજી. અવધુ ધિરતા એક સમયમ ાને, ઉપજે વિષ્ણુસ તમહી; ઉલટ પલટ ધ્રુવ સત્તા રાખે, યાહુમ સુની ન કહી. અવ૦૧ એક અનેક અનેક એક ની, કુંડળ કનક સુભાવે; જલતરંગ ઘટ માટી રવિકર, અગનિત તાહી સમાવે, અવ૦૨ હું નાßિ હું વચન અગેાચર, નય પ્રમાણુ સતલગી; નિપંખ હોય લખે કેાઇ વિરલા, ક્યા દેખે મત જંગી અધુ૦૩ સર્વમથી સવંગી માને, ન્યારી સત્તા ભાવે; આનંદઘન પ્રભુ વચન સુધારસ, પરમારથ સે પાવે. અવધુ ૪ પદ્મ છું-સાખી.પૃ. ૪૧ આતમ અનુભવ રસિક કૈા, અજમ સુન્ચે વિતત. નિર્વેદી વેદ્યન કરે, વેદન કરે અનંત. રાગ રામગ્રી.પૃ. ૪૪ માહા આલુડો સંન્યાસી, દેહ દેવલ મઢવાસી, માહારા ઈંડા પિંગલા મારગ તજી જોગી, સુષમના ઘરવાસી; પ્રારક મીઆસન પૂરી ખાણ્યુ, અનહંદ તાન અજાસી, માહારા૦ ૧ યમ નિયમ આસન જયકારી, પ્રાણાયામ અભ્યાસી; પ્રત્યાહાર ધારણા ધારી, ધ્યાન સમાધિ સમાસી, માહારા૦ ૨ મૂલ ઉત્તર ગુણુ મુદ્રા ધારી, મૈકાસન ચારી; રેચક પૂરક કુંભક સારી, મન કેંદ્રી જયકારી. માહારા ૩ ચિરતા જોગ જુગતિ અનુકારી, આપાઆપ વિમાસી; આતમ પરમાતમ અનુસારી, સીઝે કાજ સમાસી, માહારા૦૪ Page #783 -------------------------------------------------------------------------- ________________ પદ-મૂળપાઠ. પદ સાતમું-સાખી - ૬૮ જગ આશા છરકી, ગતિ ઉલટી કુલ માર અકર્યો ધાવત જગતમેં, રહે છૂટે ઈક ઠેર રાગ આશાવરી-૫ ૭૧ અવધૂ કયા સેવે તન મઠમેં, જાગ વિલેકિન ઘટમે. અવધૂ તન મઠડી પરતીત ન કીજે, ઢહિ પરે એક પલમે, હલચલ મેટિ ખબર લે ઘટકો, ચિહે રમતાં જલમે. અવધૂ. ૧ મઠમે પંચ ભૂતકા વાસા, સાસા ધૂત ખવીસા છિન છિન તેહી છલન ચાહે, સમજે ન બૈરા સીસા. અવધૂ૦ ૨ શિર પર પંચ વસે પરમેસર, ઘટમે સૂછમ બારી; આપ અશ્વાસ લખે કેઈ વિરલા, નિરખે મૂકી તારી. અવધૂ. ૩ આશા મારી આસન ધરી ઘટમેં, અજપા જાપ જગાવે, આનંદઘન ચેતનમય મૂરતિ, નાથ નિરજન પાવે. અવધૂ૦ ૪ પદ આઠમું-સાખી -પૃ. ૮૨ આતમ અનુભવ કુલકી, નવલી કેઉ રીત, નાક ન પકરે વાસના, કાન ગહે પરતીત. રાગ ધનાશ્રી અથવા સારંગ - ૮૪ અનુભવ નાથકુ કર્યું ન જગાવે મમતા સગ સે પાય અજાગલ, થનતિ દુધ દુહાવે. અનુભવ. ૧ મેરે કહેત ખીજ ન કીજે, તું ઐસીહી શિખાવે, બહેત કહેતે લાગત ઐસી, અગુલી સર૫ દિખાવે અનુભવ.૨ રન કે સગ રાતે ચેતન, ચેતન આપ બતાવે; આનંદઘનકી સુમતિ આનંદ, સિદ્ધ સરૂપ કહાવે. અનુભવ. ૩ પદ નવમું-સારંગ -૫, ૮૯ નાથ નિહારે આપમતાસી વાચક શઠ સીકસી રીતે, બેટ ખાતે પતાસી. નાથ. ૧ આપ વિશ્વણ જગદી હાંસી, સિયાનપ કૌન બતાસી, નિજજન સૂરિજન મેલા ઐસા, જૈસા દૂધ પતાસી. નાથ૦ ૨ મમતાદાસીઅહિતકારી હરવિધિ,વિવિધભાંતી સંતાસી, આનદાન પ્રભુ વિનતી માને, ઔરન હિત સમતાસી. નાથ૦ ૩ Page #784 -------------------------------------------------------------------------- ________________ પદ્મા—મૂળપાઠ. પદ દશમું-ટાડી–પુ છ પરમ નરમ મિતિ રન આવે. પરમ મેપન ગુનરાહન ગતિ સાહન, મેરી વે એસેનિરલિખાવે. પરમ૦ ૧ ચેતન ગાત મનાત ન અતે, મૂલ વસાત જગાત ખઢાવે; કાઈ ન તી દલાલ વિસીડી, પારખી પ્રેમ ખરીદ ખનાવે. પરમ૦ ૨ તંત્ર ઉઘારી અપની કહા એતે, વિરહજાર નિસ મેહી સત્તાવે; પ્રેતી ની આનશ્ર્વન નાવત, ઔર કહા કાઉ હુડ અજાવે. પરમ ૩ પુત્ર અગિયારનું-માલકાશ, વેલાવલ, દાઢી-૫ ૧૦૯ આમ આતમ અનુભવ રીત વીરી, મોરખના»નિજ રૂપનિરૂપમ, તિચ્છન્ન રૂચિ કરતેગ ધીરી. આતમ- ૧ ટ્રાય સુન્નત્ શરકો નાના, એકતારી ચારી પઢુિકીરી; ત્તા ચલમે મે વિદ્યારત, એ એ સુરિજન મુહુનીસીી આતમ૦ ૨ કૈવલ કમલા અપહર સુદ્ઘ, ગાન કરે રસરગ ભરીરી, ન નિશાન અાઈ વિજે, આનદધન સર્વંગ ધરીરી, આતમ૦ ૩ પદ્મ બારમું–સાખી–પૃ. ૧૧૨ ક્રુમુદ્ધિ ક્રુમન્ત કુટિલગતિ, સુષુદ્ધિ રાધિકા નારી; ચાપર ખેલે રાધિકા, અને મજા હારી. શગ રામગ્રી–પૃ. ૧૧૪ ખેલે ચતુર્મતિ ચાપર, પ્રાણી માી ખેલે. નન્દે ગળકા કાન ગીનત હૈ, માને ન લેખે બુદ્ધિવ, પ્રાણી મેરા૦ ૧ ગગ દોષ માહુકે પાસે, આપ ખનાયે હિતકર, ટ્ટ હંસા દાવ પર પાસે, સારી ચલાવે ખિલકર, પ્રાણી મેશ૦ ૨ પાંચ તલેં હૈ દુઆ ભાઈ, છક્કા તોઁ હું એકા; સખ સીલ હેાત ખરાબર લેખા, યહુ વિવેક ગનવેકા, પ્રાણી મેરા૦ ૩ ચાશી માંહે ફિર નીલી, સ્યાહુ ન તારી જોરી, લાલ જરદ ફિર આવે ઘરમેં, કબટુક જોરી વિદેશી. ભાવિવેકકે પાઉ ન આવત, તખ લગ કાચી ખાજી; આનંદધન પ્રભુ પાઉ દેખાવત, તે જીતે જીય ગાજી. પ્રાણી મેરી॰ પ પ્રાણી મેરા ૪ ૩. Page #785 -------------------------------------------------------------------------- ________________ દિલ ૫૮૪ પદ-મૂળપાઠ. યુદ તેરમું-સારંગ-૫, ૧૨૮ અનુભવ હમ તે રાવરી દાસી; અg૦ આઈ કહતેં માયા મમતા, જાનુ ન કહાકી કાસી અનુ. ૧ રીજ પરે વાંકે સંગ ચેતન, તુમ કયુ રહત ઉદાસ; વર ન જાય એકાત તકે, લેકમેં હાવત હસી. અનુ૦ ૨ સમજતનાહિનિધુરપતિ એતિ, પલ એકજાત છ માસી; આનંદઘન પ્રભુ ઘરકી સમતા, અટકલી ઔર લબાસી. અનુ. ૩ પદ ચૌદમું-સારંગ–. ૧૩૫ અનુભવ તું હૈ હેતુ હમારે. અg૦ આય ઉપાય કરે ચતુરાઈ ઔરકે સંગ નિવાર. અનુ. ૧ તૃષ્ણ રાડ ભાડકી જાઈ કહા ઘર કરે સવારે શઠ ઠગ ૫ટ કુટુંબડી પિખે, મનમે ક્યું ન વિચારે. અનુ. ૨ કુલટા કુટિલકુબુદ્ધિ સગ ખેલકે, અપની પત કર્યું હારે; આનંદઘન સમતા ઘર આવે, વાજે જીત નગારે. અનુ. ૩ પર પંદરમું -સારંગ-૫. ૧૪૧ મેરે ઘટ ગ્યાન ભાનુ ભ ભેર. મેરે૦ ચેતન ચકવા ચેતના ચકવી, ભાગે વિરહકે સર. મેરે. ૧ ફેલી ચિહદિસચતુરા ભાવરૂચિ, મિટ્યો ભરમ તમજોર આપકી ચોરી આપડી જાનત, ઔર કહત ન ચેરમેરે૨ અમલ કમલ વિકચ ભયે ભૂતલ, મંદ વિષય શશિ કેર આનંદઘન એક વલ્લભ લાગત, ઔર ન લાખ કિરાર. મેરે૩ પર સેળયું–મારૂ–પૃ. ૧૪૬ નિશદિન જેઉં તારી વાટડી, ઘરે આને હૈલાક નિશ૦ મુજ સરિખી તુજ લાખહૈ, મેરે તુહી મલા. નિશ૦ ૧ જવહરી મેલ કર લાલકા, મેરા લાલ અમલા; જીસકે પટતર કે નહિ, ઉસકા ક્યા મેલા. નિશ૦ ૨ પંથ નિહારત લેય, દ્રગ લાગી અડેલા; જોગી સુરત સમાધિમે, મુનિ ધ્યાન ઝકેલા. નિશ૦ ૩ થી Page #786 -------------------------------------------------------------------------- ________________ ૫૫ પદ-મૂળ પાઠ કૌન સુને કિનÉ કહે, કિમ માંડું મે ખેલા તેરે સુખ દીઠે ટલે, મેરે મનકા ચેલા. નિશ૦ ૪ મિત વિવેક વાત કહે, સુમતા સુનિ લા; આનંદઘન પ્રભુ આવશે, સેજડી રગ રેલા. નિશ૦ ૫ પદ સત્તરમું-સોરઠ ગિરનારી-પૃ. ૧૫૪ છોરાને કયું મારે છે રે, જાયે કાચા ડેણ, છેરે છે મારા બાળે, બેલેછે અમૃતવેણ છેને. ૧ લેયલકુટિયા ચાલણ લાગે, અબ કાઈપુટા છે નેણ, તું તે મરણ સિરાણે સુતે, રેટ દેસી કેણ. છેરાને ૨ પાંચ પચીસ પચાસાઉપર, બેલે છે સુધા વેણ, આનંદઘન પ્રભુદાસતમારે જનમજનમકે સેણ છરને ૩ પદ અઢારમું મલકેશ, ગેડી રાગણી-૫, ૧૬૧ રિસાની આપ મનાવે રે, પ્યારે બીચ વસીઠ ન ફેર. રિસાની સદા અગમ હે પ્રેમકા રે, પરખ ન બૂઝે કેય લે દે વાહી ગમ પડે પ્યારે, ઓર દલાલ ન હોય. રિસાની. ૧ દે ખાતા જયકી કરે રે, મેંટે મનકી આટ; તનક તપત બૂઝાઈએ પ્રારે, વચન સુધારસ છટ, રિસાની, ૨ નેક નજર નિહાલીએ રે, ઉજર ન કીજૈ નાથ; તનકનજર ગુજરમિલેયારે, અજરઅમરસુખ સાથ. રિસાની ૩ નિશિ અધયારી ઘન ઘટા રે, પાઉં ન વાટકે ફદ, કરૂણ કરે તે નિરવહું પ્યારે, દેખ તુમ સુખચંદ, રિસાની ૪ પ્રેમ જહાં દુવિધા નહિ રે, નહિ ઠકુરાઈત રે; આનંદઘન પ્રભુ આઈબીરાજે, આપહી સમતા સેજ. રિસાની ૫ પદ ઓગણીશમું–વેલાવલ–પૃ ૧૭૦ દુલહ નારી તું બડી બાવરી, પિયા જાગે તે સેવે, પિયા ચતુર હમ નિપટ અગ્યાની, ન જાનું કયા હોવે. દુલહ૦ ૧ આનંદઘનપિયા દરસ પિયાસે, ખાલ ઘુંઘટ સુખ જોવે. દુલહ૦ ૨ Page #787 -------------------------------------------------------------------------- ________________ પદ-મુળપાક. ૫દ વીશમું-ગાડી, આશાવરી–પૃ. ૧૭૪ આજ સુહાગન નારી, અવધૂ આજ સુહાગન નારી; મેર નાથ આ૫ સુધ લીની, કીની નિજ અગચારી. અવધૂ. ૧ પ્રેમ પ્રતીત રાગ રૂચિ રંગત, પહિર ની સારી મહિંદી ભક્તિ રગડી રાચી. ભાવ અજન સુખકારી. અવધૂ. ૨ સહજ સુભાવ ચૂરી મેં પની, થિરતા કંકન ભારી; ધ્યાન ઉરવશી ઉરમેં રાખી, પિય ગુનમાલ આધારી. અવધૂ. ૩ સુરત સિંદુર માંગ રંગ રાતી, નિરતે વેની સમારી, ઉપજીતઉદ્યોત ઘટત્રિભુવન,આરસી કેવળકારી. અવધૂ. ૪ ઉપજી ધુની અજપાકી અનહદ, જિત નગર વારી; ઝડી સદા આનંદઘન બરખત, વનમાર એકનારી. અવધૂ૦ ૫ પદ એવીમું-ડી-પૃ. ૧૮૬ નિશાની લ્હા બતાવું રે, તે અગમ અગોચર રૂપ. નિશાની રૂપી કહું તે કચ્છ નહિ રે, બંધે કૈસે અરૂપ રૂપારૂપી જે કહું પ્યારે, ઐસે ને સિદ્ધ અનુપ. નિશાની. ૧ સિદ્ધ સરૂપી જે કહું રે, બંધ ન મેક્ષ વિચાર ન ઘટે સસારી દશા પ્યારે, પુન્ય પાપ અવતાર. નિશાની૨ સિદ્ધ સનાતન જે હું રે, ઉપજે વિણસે કોણ ઉપજે વિણસે જો કહું યારે, નિત્ય અબાધિત ગૌ. નિશાન. ૩ સવગી સબ નથ ધણું રે, માને સમ પરમાન નયવાદી પલ્લે ગ્રહી પ્યારે, કરે ભરાઈ ઠાંની નિશાની ૪ અનુભવગૌચર વરતુકે છે, જાણુ સહ ઈલાજ, કહન સુનનકે કચ્છનહિ પ્યારે, આનંદઘન મહારાજ. નિશાની ૫ પદ બાવીશમું-ગાડી. પૃ. ૧૯૮ વિચારી કહા વિચારે છે, તે આગમ અગમ અથાહ. વિચારી બિનુ આઘે આધા નહિ રે, બિન આધેય આધાર સુરગી બીતું ડાં નહિ પ્યારે, ચા બીન સુરગડી નાર. વિચારી. ૧ ભુરટા બીજ વિના નહિ રે, બીજ ન ભુરા ટાર નિસિ બીનદિવસટેનહિર,દિન બિનનિસિનિરધાર, વિચારી. ૨ Page #788 -------------------------------------------------------------------------- ________________ પદે-મૂળપાઠ. ૫૭ સિદ્ધ સસારી બિનું નહિ રે, સિદ્ધ બિના સંસાર કરતા બિન કશું નહિ ખારે, બિન કરની કરતાર વિચારી. ૩ જામન મરણ વિના નહિ રે, મરણ ન જનમ વિના, દિપક બીનું પરકાશતા વારે, બિન દિપક પરકાશ. વિચારી જ આનંદઘન પ્રભુ વચનકી રે, પરિણતિ ધરી રૂચિત શાશ્વત ભાવે વિચારતે પ્યારે, ખેલે અનાદિ અનંત. વિચારી ૫ પદવીશમું-આશાવરી-૫. ૨૦૮ અવધૂ અનુભવકલિકાલાગી, મતિ મેરીઆતમણું મીલન લાગી. અવધૂ જ ન કહુ ર હિંગ નેરી, તારી વનિતા વેરી, માથા ચેડી કુટુબ કરી હથે, એક દેઢ દીન ઘેરી. અવધૂ. ૧ જનમ જગ મરણ વસી સારી, અસર ન દુનિયા જેતી, દે હવકાય નવા ગમે મીયા, કિસાર મમતા એતી. અવધૂ૦ ૨ અનુભવ રસમે રોગ ન સંગા, લેવાદ સબ મેટા, કેવલ અચલ અનાદિ અબાધિત, શિવ સકરકા ભેટા. અવધૂ૦ ૩ વાં બુંદ સમું સમાની, ખબર ન પાવે કે આનંદઘન છે જેતિ સમાવે, અલખ કહાવે સોઈ અવધૂ. ૪ પદ ચોવીશમું-રામગ્રી- ૨૧૯ અને મારે કબ મિલો મનમેલ. મુને, મનમેલુ વિણ કેલિન કલીએ, વાલે કવલ કઈ વેલૂ. મુને ૧ આપ મિથાથી અતર રાખે, સુમનુષ્ય નહિ તે લે, આનંદઘન પ્રભુ મનમિલીવિણ, કે નવિ વિલગે ચે. મુને ૨ પદ પચીશમું-સામગ્રી-પૃ. રરર કયારે મુને મિલથે મારે સત સનેહી. કયારે૦ સંત સનેહી સુરિજન પામે, રાખે ન ધીરજ દેહી. કયારે. ૧ જન જન આગલ અંતર ગતની, વાતલડી કહું કહી; આનંદઘન પ્રભુ વઘ વિગે, કિમ જીવે મધુમેહી. ક્યારે ૨ પદ છવીસમું-આશાવર-૫. ૨૭ અવધૂ કયા મારું ગુનાહીન, વે ગુન ગનન પ્રવીના. અવધૂત ગાય ન જાનું બજાથ ન જાનુ, ન જાનું સુર લેવા Page #789 -------------------------------------------------------------------------- ________________ પટ પદા—મૂળપાઠ રીઝ ન જાનું રીઝય ન જાવું, ન જાનું પદ્મ સેવા. અવધૂ૦ ૧ વેદ્ય ન જાનુ કિતાખ ન જાનું, જાણું ન લક્ષણ છંદા; તરવાદ વિવાદ ન જાનુ, ન જાનું કવિ દા. અવધૂ॰ ૨ જાપ ન જાનું જીવામ ન જાવું, ન જાનું કથ વાતા, ભાવ ન જાણું ભગતી ન જાણુ, જાનું ન સીરા તાતા. અવધૂ૦ ૩ ગ્યાન ન જાનુ વિગ્યાન ન જાનું, ન જાનું ભજનામા (પદ્યનામા), આનદઘન પ્રભુકે ઘરદ્વાર, સ્ટેન કરુ ગુણુ ધામા. અવધૂ૦ ૪ પદ્મ સત્તાવીશમું આશાવરી–પૃ. ૨૩૮ અવધૂ રામ રામ જગ ગાવે, વિરલા અલખ લખાવે. અવધૂ મતવાલા તા મતમે માતા, મઢવાલા મઠેરાતા; જરા જટાધર પટા પટાધર, છતાં છત્તાધર તાતા. અવધૂ૦ ૧ આગમ પઢિ આગમ ધર થાકે, માયાધારી છાકે; દુનિયાદાર દુનિસેં લાગે, ઢાસા સમ આશાકે અવધૂ૦ ૨ અહિરાતમ મૂઢા જગ જેતા, માયાકે ક્રંદ રહેતા; ઘટ અતર પરમાતમ ભાવે, દુરલભ પ્રાણી તેતા. અવધૂ॰ ૩ મગ પટ્ટુ ગગન સીન પદ્મ જલમેં, જો ખાજે સા મારા; ચિત્ત પકજ ખાજે સા ચિન્હ, રમતા આનંદ ભૌરા. અવધૂ૦ ૪ પદ્મ અઠ્ઠાવીશનું—આશાવરી–પૃ. ૨૫૧ આશા આર્નકી ક્યા કીજે, ગ્યાન સુધારસ પીજે. આશા॰ ભટકે દ્વાર દ્વાર લેાનકે, ક્રૂર આશા ધારી; આતમ અનુભવ રસકે રસીયા, ઉત્તરે ન કબહું ખુમારી. આશાત્ ૧ આશા દાસી કે જે જાએ, તે જન જગકે દાસા; આશા દાસી કરે જે નાયક, લાયક અનુભવ બ્યાસા, આશા૦૨ મનસા પ્યાલા પ્રેમ મસાલા, શ્રૃદ્ઘ અગ્નિ પરજાલી; તનલાઠી અવટાઈ પીએ કસ, જાગે અનુભવ લાલી. આશા૦૩ અગમ પીઆલા પી મતવાલા, ચીનેઅધ્યાતમ વાસા; આનઘન ચેતન હૈ ખેલે, રુખે લાક તમાસા. આશા૦૪ પદ્મ ઓગણત્રીશનું-ખાશાવરી–પૃ. ૨૬૭ અવધૂ નામ હમારા રાખે, સેાઈ પરસ મહારસ ચાખે અવધૂ॰ ના હેમ પુરૂષા ના હંમ નારી, વન ન ભાંતિ હમારી, Page #790 -------------------------------------------------------------------------- ________________ પદ-મૂળપાઠ. ૫૯ જાતિ ન પાંતિ ન સાધન સાધક, ના હમ લઘુ નહિ ભારી. અવધૂ૦૧ ના હમ તાતે ના હમ શિરે, ના હમ દીરઘ ન છોટા ના હમ ભાઈ ના હમ ભગિની, ના હમ બાપન ધટા. અવધૂ૦૨ ના હમ મનસા ના હમ શબદા, ના હમ તનકી ધર; ના હમ ભેખ લેખધર નાહિ, ના હમ કરતા કરણું. અવધૂ૦ ૩ ના હમ દરસન ના હમ પરસન, રસ ન ગધ કછુ નાહિં, આનંદઘન ચેતનમય મૂરતિ, સેવક જન મલી જાહી. અવધૂ૦૪ પદ ત્રીશમુંઆશાવરી–પૃ. ૨૮૦ સાધે ભાઈ! સમતા રંગરમીજે, અવધૂમમતા સગન કીજે, સાધે સપત્તિ નાહિ નહિ મમતામે, મમતામાં મિસ મેટે, ખાટ પાટ તજી લાખ ખટાઉ, અંત ખાખમે લેટે. સાધ૦ ૧ ધન ધરતીમે ગાડે બારે, પૂર આપ સુખ ત્યા; મૂષક સાપ હાય આખર, તાતેં અલછિ કહાવે. સા. ૨ સમતા રતનાકરકી જાઈ અનુભવ ચદ સુભાઈ કાલફટ તછ ભાવમે શ્રેણ, આપ અમૃત લે આઈ સાધે૩ લેચન ચરણુ સહસ ચતુરાનન, ધનતે બહુત કરાઈ આનંદઘન પુરૂષોત્તમ નાયક, હિત કરી કઠ લગાઈ સાથે જ ૫દ એકત્રીશકું–શ્રીરાગ-5. ર૯ર કિત જનમતે હે પ્રાણનાથ, ઈત આય નિહારે ઘરકે સાથ. ક્તિ ૧ ઉત માયા કાયા કબન જાત, યહુ જડ તુમ ચેતન જગવિખ્યાત ઉતકરમ ભરમવિષવેસિગાઈત પરમ નરમ મતિ મેલિ રગ, ક્તિ. ૨ ઉત કામ કપટ મદ મોહ માન, ઈત કેવલ અનુભવ અમૃતપાન, આલી કહેસમતાઉત દુઃખ અનંત, ઈત ખેલહુ આનદઘનવસત. તિo૩ પદ બત્રીશમું-રામેરી-૫, ૩૦૨ પીયા તુમ, નિધુર ભયે કહ્યું ઐસે. નિકુર, મે તે મન વચ ક્રમ કરી રાઉરી, રાઉરી રીત અનેસે. પીયા તુમ૦ ૧ ફૂલ ફૂલભવરકસી ભાઉરી ભરતણું,નિવહે પ્રીત કર્યું ઐસે મેતે પીયુત ઐસીમીલિ આલી, કુસુમ વાસ સંગ જૈસે. પીયા તુમ૦ ૨ ઐઠી જાને કહાપર એતી, નીર નિવહિવે હૈસે, ગુન અવશુનને વિચાર આનદઘન, કીજિયે તુમહેતેસે. પીયા તુમ ૩ Page #791 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ પદ–મૂળપાઠ. પદ તેત્રીસમું-ગેડી-૫. ૩૧૧ મિલાપી આન મિલાઓ રે, મેરે અનુભવ મીઠડે મિત્ત, મિલાપી. ચાતક પીક પી પીઉ રટે રે, પીઉં મિલાવે ન આન, જીવજીવનપીકપીલકરે પ્યારે,જીઉનીઉ આન એ આન.મિલાપી. ૧ દુખીઆરી નિશદિન રહું રે, ફિર સબ સુધબુદ્ધ ખાય; તનકી મનકી કવન લહે પ્યારે, દીસે દેખાઉં રેય. મિલાપી- ૨ નિસિ અધિઆરી મેહી હસે રે, તારે દાંત દિખાઈ ભાદુ કાદુ મે કિયે પ્યારે, અસૂઅન ધાર વહાઈ મિલાપી૩ ચિત્ત ચેરી ચિહું દિસે ફરે, પ્રાણુમે દે કર પીસ અબલાસે જોરાવરી પ્યારે, એતી ન કીજે રીસ. મિલાપી- ૪ અતુર ચાતુરતા નહિ રે, સુનિ સમતા ટુંક વાત; આનંદઘન પ્રભુ આય મિલે પ્યારે, આજ ઘરે હરભાત. મિલાપી- ૫ પદ ત્રીશમું-ગાડી–૫ ૩રર દેખે આલી નટ નાગરકે સાંગ. ઔર હી ઔર રંગ ખેલત તાતે, ફીકા લાગત અંગ. દેખ૦ ૧ ઔરહાને કહા દિજે બહુત કર, જીવિત ઈહ હંગ, એર ઓર વિચ અતર એ છે, જે તે રૂપેઈ રાંગ, દેખા. ૨ તનુ શુધ ખેય ઘૂમત મન એસે, માનુ કુછ ખાઈભાંગ; એતે પર આનંદઘન નાવત, કહા ઔર દીજે બાંગ. દેખ૦ ૩ પદ પાંત્રીશમું-દીપક અથવા કાનડે-૫ ૩૧૧ કરે જારે જારે જારે જા. સજિ શિણગાર અણુઈ આભૂષણ, ગઈ તબ સૂની સેજા. કરે. ૧ વિરહ વ્યથા કછુ એસી વ્યાપતી, માન કેઈમારતી બેજા, અંતક અતક હાલું લેગે પ્યારે, ચાહે જીવ તું લે જા.કરે. ૨ કિલ કામ ચન્દ્ર સૂતાદિ, ચેતન મત હૈ જે જા; નવલ નાગર આનંદઘન પ્યારે, આઈ અમિત સુખ દેજ, કરે. ૩ પદ છત્રીસમું-માલસિરિ-૫. ૩૩૭ વારે નાહ સગ મેર, ચુંહી જેવી જાય; એ દિન હસન ખેલકે સજની, તે રેન વિહાય. વારે૧ Page #792 -------------------------------------------------------------------------- ________________ પદ-મૂળપાઠ ૬૧ નગ ભૂષણસે જરી જાતરી, મેતન કછુ ન સુહાય; ઇકબુદ્ધિ જયસી આવત હું, લોજેરી વિપ ખાય વારે ૨ ના મેવત છે, લેત ઉસાસન, મનોહીમે પીછતાય; ચાગિની યકે નિમ્ર ઘર્ત, આનદઘન સમજાય. વારે ૩ પર ગાડત્રીમું-લાલ-પૃ. ૩૪૭ ના જેગે ચિત્ત ઘાઓરે, વહાલા. તા જેગેટ ગમકીન રારી શીલ લગેટી, ગુલઘુલ ગાંઠ દુલાઉં, ન ફાર્મદીપક જેઉં, ચેતન રતનજગાઉ રે, વહાલા. તા જેગેટ ૧ અe કરમ કી ધૂની, ધ્યાના અગન જગાઉં, ઉપશમનને ભસમાછણક,મલી મલી આગ લગાઉંરે, ૧૦ તા. ૨ આદિ ગુરૂક ચેલા હેકર, મહકે કાન ફરાઉં, ધરમશકલ યમુદ્રાલે, કરૂણાનાદબજાઉં રે,વહાલા. તાજેગેa ઈવિધ ગસિંહાસન બેઠા, મુગતિપુરીકું ધ્યા; આનંદઘન દેવસેગી, બહુરનકલમે આઉં રે, વહાલા. તાજોગે૦૪ પદ આત્રીશમું-મારૂ- ૩૬૦ મનસા નટનાગર જેરી કે, મનસા નટનાગરસૂરી છે, નટનાગરગૃજેરી સખી હમ, ઔર સબને તેરી હૈ મ. ૧ લેક લાજ નહિં કાજ, કુલ મરજાદા છેરી, લાક બટાઉ હશે વિગતે, અપને કહત ન કરી. મ. ૨ માત તાત સજજન જાત, વાત કરત હૈ ભેરી, ચાખે રસકી કશુ કરી છૂટે, સૂરિજન સૂરિજન ટેરી હે. મ૩ આગાહને કહા કહાવત એરપે, નહિ ન કીનિ ચેરી, કાછ કડ્યા સે નાચત નિવાઈ, ઓર ચાચરી ચરી શેરી. મ૦ ૪ ગ્રાનસિંધૂ મથિત પાઈ પ્રેમપીયૂષ કરી હો, મદત આનંદઘન પ્રભુ શશિધર, દેખત દૃષ્ટિ ચરી. મ૦ ૫ પદ ઓગણચાલીશમું-જેતી વા જયજયવંતી–૫ ૩૭૬ તરસકી જઈ દઈ કો દઈકી સવારીરી, તીક્ષણ કટાક્ષ છટા લાગત કટારીરી. તરસ. ૧ Page #793 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ પદ-મૂળપાઠ સાયક લાયક નાયક પ્રાનક પહારીરી, કાજર કા જનલાજ વાજન કહું વારીરી. તરસ. ૨ મોહની મેહન ઠગે જગત ઠગારીરી, દીજીએ આનંદઘન દાહ હમારીરી. તરસ ૩ પદ ચાળીશમું–આશાવરી- ૩૮૫ મીઠો લાગે ક્તઓને, ખાટે લાગે લેક, પ્ત વિહણે ગોઠડી તે, રણમાંહિ પિક મીઠડે૧ કતડામેં કામણું, લેકડામે શેક; એક કામે કિમ રહે, ધ કાજી થક. મીઠડા૨ કત વિણ ૨ ગતિ, આણું માનું ફેક; ઉઘરાણી સિરડ કિરહ, નાણું ખરું રોક. મીઠડા ૩ કત વિણ મતિ માહરી, અવાહડાની બેક, ધક શું આનદઘન, અવરને ટેક મીઠડો. ૪ પદ એકતાળીસમું–વેલાવલ વા મારૂ–પૃ. ૪૨૨ પીયા બિન શુદ્ધ બુદ્ધ ભૂલી હે આંખ લગાઈ દુખ મલકે, જરૂખે ઝૂકી હો. પીયા ૧ હસતી તબ હું વિશનીયા, દેખી તન મન છી સમજી તબ ખેતી કહી, કોઈનેહ ન કર્યો છે. પીયા ૨ પ્રીતમ પ્રાનપતિ વિના, પિયા કૈસે જીવે છે, પ્રાન પવન વિરહા દશા, ભુયંગનિ પીવે છે. પીયા ૩ શીતલ પખા કુમકુમા, ચદન કહા લાવે છે અનલ ન વિરહાનલ મેં હૈ, તન તાપ બતાવે છે. પીયાગ ૪ ફાગુણ ચાચર એક નિસા, હેરી સીરગાની હે; મેરે મન સબ દિન જરે, તનખાખ ઉડાની છે. પીયા૫ સમતા મહેલ બિરાજહૈ, વાણીરસ રેજા હે બલિ જાઉ આનંદઘન પ્રભુ, ઐસેનિકુરન હેજા હે. પીયા ૬ પદ બેતાળીસમું સારંગ વા આશાવરી- ૪૪૨ અબ હમ અમર ભયે ન મરે ચા કારણુ મિથ્યાત દી તજ, કર્યું કર દેહ ધરેગે. અબ૦ ૧ Page #794 -------------------------------------------------------------------------- ________________ પ-મૂળપાઠ. રાગ દસ જગ બધ કરત હૈ, ઇનકે નાસ કરેલો મર્યો અનત કાલર્ત પ્રાણી, સે હમ કાલ હરગે. અબર ૨ દેહ વિનાશી હું અવિનાશી, અપની ગતિ પકરેગે નાસી જાસી હમ થીરવાસી, ચેખે હે નિખરેંગે. અબ૦ ૩ મર્યો અનતવારબિન સમજો, અબ સુખદુખવિસરેગે, આનંદઘનનિપટનિકટ અક્ષરદે નહિ સમરસે મરેગે. અબ૦ ૪ ૫દ તેતાળીસમું-ડી-પૃ. ૪૫૬ મેરી તું મેરી તું કહે રેરી. મેરીટ કહે ચેતન સમતા સુની આખર, ઔર દેહ દીન જુઠી લરેરી. મેરી. ૧ એતી તે હુ જાનું નિહી, રીરી પર ન જરાઉ રેરી જબ અપને પદ આપ સભારત, તબ તેર પરસગ પરેરી. મેરી૨ એસર પાય અધ્યાતમ સેલી, પરમાતમ નિજ વેગ ધરેરી સકતિ જગાઈ નિરૂપમ રૂપકી, આનંદઘન મિલિ કેલી કરી. મેરી. ૩ પદ ચુંમાળીસમું-હી–૫. ૪૬૮ તેરી હું તેરી હું એની કહુરી. તેરી, ઈન બાતમેં દગે તું જાને, તે કરવત કાશી જાય શહુરી. તેરી. ૧ વેદ પુરાન તેઓ કુરાન, આગમ નિગમ કછુ ન લહરી, વાચા રે ફેર શીખાઈ સેવનકી, મે તેરે રસ રંગ રહુરી. તેરી. ૨ ઐરે તે તું રાજી શહીએ, ઔર કે બેલ બે લાખ સહેરી આનદાનપ્રભુવેગેમિલે પ્યારે, નહિતગગતરગવદુરી. તેરી. ૩ પર પસ્તાળીસમું-હી-પૃ. ૪૮૧ ઠગરી ભગોરી તારી જગોરી. ગારી મમતા માયા આતમલે મતિ, અનુભવ મેરી ઔર દોરી કરી. ૧ બ્રાતન માતનાતન ગાતા, જાત નવાતનલાગત ગોરી; મેરે સબદિનદરસન પરસન, તાન સુધારસપાન પગારી ઠગારી. ૨ પ્રાગનાથ વિછુકી વેઠન, પાર ન પાવું અથાગ ચગેરી, આનંદઘન પ્રભુદરસન ઓઘટ,ઘાટ ઉતારન નાવ મારી. ઠગેરી૩ Page #795 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ પદ-મૂળપાઠ. પદ છેતાળીસમું–ડી–૫. ૪૬ ચેતન ચતુર ગાન લરીરી. ચેતન છતલૅમેહરાયકે લસકર, મિસકર છાંડ અનાદિ ધરીરી. ચેતન- ૧ નાંગી કાઢલ તાડ લે દુશમન, લાગે કાચી દોય ઘરીરી; અચલ અબાધિતકેવલમનસુક, પાશિવદરગાહભરીરી. ચેતન- ૨ ઔર ભરાઈ લરે સે બારા, સૂર પછારે ભાઉ અરિરીક ધરમમરમકહા બુઝેનઔરે, રહે આનંદઘન પદપકરીરી. ચેતન. ૩ પદ સુડતાળીસમું ટેડી–૫૦૯ પિય બિન નિશદિન ગુરૂં ખરીરી. લહુડી વડીઝી કાનિ મિટાઈ દ્વારાઁ આખે કબ ન કરીરી. પિય. ૧ પટ ભૂખન તન ભૌકન એહે, ભાવે ન ચોકી જરાઉ જરીરી સિવકમલાઆલી સુખનઉપાવત, કૌનગિનત નારી અમરીરી. પિય૦૨ સાસ વિસાસ ઉસાસ ન રાખે, નણદી નગરી લેરી લરીરી. એર તબિબ ન તપતિ બુઝા, આનંદઘન પીયુષ ઝરીરી. પિય. ૩ પદ અડતાલીશમું–મારૂ જંગલ–૫.૫૨૨ માચડીમુને નિરપખકિણહીન મૂકી, નિરપખણિહીન મૂકી. માયડી. નિરપપ રહેવા ઘણુઈ ઝુરી, ધીમે નિજ મતિ કુકી. માયડી. ૧ જોગીએ મિલીને જેગણુ કીધી, જતીએ કીધી જતૈણી; ભગત પકડી ભગતાણી કીધી, મતવાસી કીધી મતણું. માચડી૨ રામ ભણું રહેમાન ભણાવી, અરિહંત પાઠ પઠાઈ ઘર ઘરને હું ઘધે વિલગી, અલગી જીવ સગાઈ.માયડ- ૩ કેઈએ મુંડી કેઈએ લચી, કેઈએ કેશ લપેટી, કઈ જગાવી કેઈ સુતી છડી, વેન કિણહી ન મટી. માયડી. ૪ કઈ થાયી કેઈ ઉથાપી, કેઈ ચલાવી કઈ રાખી, એકમને મેં કઈ ન દીઠૌ, કઈને કઈ નવિ સાખી. માયડી. ૫ ધીંગે દુરબળને લીજે, ઠીંગે ઠગે બાજે; અબળા તે કિમ બેલી શકીએ, વડ જેદ્ધાને રાજે. માયડી- ૬ જે જે કીધું જે જે કરાવ્યું, તે કહેતાં હું લાજું, ડે કહે ઘણુ પ્રીછી લેજે, ઘર સુતર નહિ સાજું. માયડી-૭, Page #796 -------------------------------------------------------------------------- ________________ પદે-મૂળપાઠ. ૬૦૫ આપ વીતી કહેતાં રીસાવે, તેહસું જેર ન ચાલે, આનંદઘન પ્રભુ બાંહડી ઝાલે, બાજી સઘલી પાલે. માયડી૦૮ પદ ઓગણપચાસણું-રઠી-પૃ. ૫૬૩ કંચન વરણે નાહ રે, મને કઈ મેલાવે, અજનરેખન આંખ ભાવે, મજનશિર પહો દાહરે મેને. ૧ કઈ સયણ જાણે પર મનની, વેદન વિરહ અથાહ, થરથર દેહડી ધ્રુજે માહરી, જિમ વાનર ભરમાહ રે મને ૨ દેહ ન ગેહ ન નેહ ન રેહ ન, ભાવે ન દુહડા ગાહક આનંદઘનવહાલે બાંહડી સાહિ, નિશદિન ધરૂઉછાહરે. મને ૩ પદ પચાસમું–ધનાશ્રી–૫ ૫૭૬ અનુભવ પ્રીતમ કેસે મનાસી. અg૦ છિન નિરધન સધન છિન નિરમળ, સમળ રૂપ બનાસી. અનુ. ૧ છિન શક્ર તક કુનિ છિનમે, દેખુ કહત અનાશી, વિરચન વીચ આપ હિતકારી, નિરધન જુઠ પતાસી. અનુ. ૨ તુ હિતુ મેરે મેં હિતુ તેરી, અતર કાહિ જનાસી, આનંદઘન પ્રભુ આન મિલા, નહિતર કરે ધનાસી. અનુ. ૩ આનદધન પદ-પ્રથમ વિભાગ સમાસ, Page #797 -------------------------------------------------------------------------- ________________ અક્ષરાનુક્રમ પ્રમાણે પદોની અનુક્રમણિકા. ૧૨૯ પદાક આવપદ પૃષાંક ૧૪ અનુભવ તુ હૈ હેતુ હમારે સાગ ૧૩૫ ૮ અનુભવ નાથકુ કર્યુ ન જગાવે ધનાશ્રી તથા સારગ ૮૪ ૫૦ અનુભવ પ્રીતમ કૈસે મનાસી • ધનાશ્રી ૫૭૬ ૧૩ અનુભવ હમ તો રાવરી દાસી સરગ ૪૨ અબ હમ અમર ભયે ન મરે સારગ વા આશાવરી ૪૨ ૨૦૮ ૨૩ અવધૂ અનુભવકલિકા જાગી આશાવરી ૨૬ અવધ ક્યા માગુ ગુનાહીના આશાવરી ૨૨૭ ૭ અવધ ક્યા સોવે તન મઠ આશાવરી ૭૧ ૫ અવધ નટ નાગરકી બાજી આશાવરી ર૯ અવધૂ નામ હમારા રાખે આશાવરી ૨૬૭ ર૭ અવધ રામ રામ જગ ગાવે આશાવરી ૨૩૮ ૨૦ આજ સુહાગન નારી અવધ ગાડી, આશાવરી ૧૭૪ ૮ આતમ અનુભવ ફૂલકી સાખી ૮૨ ૬ આતમ અનુભવ રસીકો સાખી ૪૧ ૧૧ આતમ અનુભવ રીત રીરી માલકેશ, વેલાવલ, ટોડી ૧૦૫ ૨૮ આશા રનકી ક્યા કીજે આશાવરી ૨૫૧ ૩૫ કરે જારે જારે જારે જા દીપક અથવા કાનડે ૩૩૧ ૪૯ કચન વરણ નાહ રે, મને કોઈ મેવા સોરઠી ૫૬૩ ૩૧ કિત જાનમતિ હે પ્રાણનાય શ્રીરાગ ૨૯૨ ૧૨ કુબુદ્ધિ કુબજા કુટિલ ગતિ સાખી ૨૫ કયારે મુને મિલ માહરે સત સનેહી રામગ્રી ૨૨૨ ૧ ક્યા સાવ ઉઠ જાગ બાઉરે વેલાવલ ૧૨ ખેલે ચતુર્ગતિ પર, પ્રાણું મારે ખેલે રામગ્રી ૧૧૪ ૪૬ ચેતન ચતુર ગાન લરીરી ટેડી ४८५ ૧૭ છારાને કયુ મારે છે રે, જાયે કાઢ્યા ડેણ ગિરનારી ૧૫૪ ૭ જગ આશા છરકી સાખી ૬૮ 7891011121115 ૧૧ર Page #798 -------------------------------------------------------------------------- ________________ અટારાનુક્રમ પ્રમાણે પદેદ્મની અનુક્રમણિકા. આપ. કરણ. જય જાને મેરી સફલ ધરીટી વેલાવલ જય ગીરી ભગેરી લગારી ગરી થડી ૩૯ તસડી જઈ દઈ ની દષ્ટી સનારીરી જેવતી, જયવંતી મ ના ભેંગે ચિત્ત વ્યા ? વ્હાલા વૈજ્ઞાવલ પાક. $ ૪૪ તેરી હુ તેરી હુ એની છુરી ૯ ૬લય નારી તુ બડી આવી હર દેખૈ! આલી નટ નાગર સાગ નામ નિદ્વારા આાપ મતાસી ૧ નિયક્તિ જેહ નારી વાટડી, ઘરે આવેને નિશાની કટ્ટા બનાવું કે . મારી ખુ લુડા સન્યાસી ૩૩ મિશ્રી આન મિલાએ ૨ เค પદ્મ નમ્ મનિ ન આવે • ક પયમિત નિશનિ ઝુરૂ ખરીરી ટર પીધા તુમ નિક઼ર ભયે કયુ એગ ૪૧ ગયા મિત રદ્દ જીદ્દ ભુલી હા મન નટનાગરસ શેરી હા માર્ ૮ થાયડી મુને નિષખ કિણકી ન મટ્ટી મારૂ, જંગલ રામગ્રી ગાડી · ૦ મી લાગે નડી ને ૭૮ મુને મા। કબ મિલરો મનમૈલૂ ૮૩ પૈકી નુ મેરી તુ કાહે ડરેરી ૧૫ મેરે બ્રુટ ન ભાનુ ભયે ભાર ૧૮ રિસાતી આપ મનાવે છે ટાડી વેશ્વાવલ ગાડી સારંગ મારૂ ટાઢી ટી રાડી રામેરી વેલાવલ ના માર્ ૨૨ વિચારી કહ્યા વિચારે ૨ . સાથે ભાઈ! સમતા રગ રમીને ૪ મુાગણુ ! જાગી અનુભવ પ્રીત કૃતિ. આશાવરી રામસી ડી ૨૩ વરિયાળી ઉરે, મત પરિય ખજાવે વેલાવલ ૩૬ થારે નાહ સગ મેરે માલસિરી c ગાડી આશાવરી લાવલ પૂટી. 13 rei ર ૩૪ાડ re ૧૭૦ ૭ ૫૦૯ ૩૨ ૪૨ ૩ પૂર ૪૪ ૩૧ ૩૮૫ ૧૯ ૪૫૬ સાગ ૧૪૧ માલકાશ, ગાડી રાગણી ૧૬૧ R ૨ te ૧૪૬ ૧૮૬ ૨૩૨૦ ૧૯૮ ૨૫૦ ૧૬ Page #799 -------------------------------------------------------------------------- ________________ છે જેનદ્રષ્ટિએ ચગીને ખાસ લખેલો વિષય અહીં મૂક વાન હતું, પરંતુ પુસ્તકનું કદ વધી જવાથી તેને જૂદા પુસ્તકના કિ આકારમાં બહાર પાડ્યો છે. એ વિષયમાં ગ શબ્દનું રહસ્ય, 9 એગની સ્થિતિ, ચેતનની ઉલ્કાન્તિ, ગણિતું રહસ્ય, ચાગ મિ પહેલાની સ્થિતિ, વેગને અને કર્મશુભાશ, ચગના પ્રકાર, & રોગના આઠ અંગે વિગેરે અનેક વિષ ઉપર વિસ્તારથી વિવેચન કર્યું છે. એવા વિષય જાણવાની ઉત્કંઠાવાળાને સદરહુ પુસ્તક વાચવાની ખાસ ભલામણ કરવામા આવે છે. જૈન A તત્વજ્ઞાનને સંક્ષિપ્તમાં સારી રીતે ખ્યાલ આવી શકે એવી તેની ચેજના રાખવામાં આવી છે. આનંદઘન પદ વિવેચન છે પ્રથમ ભાગ સંપૂર્ણ દ્વિતીય વિભાગમાં રોગના વિષય પર વિવેચન પદ્યવિવેચન સાથે વધારે મક્કમ રીતે કરવામાં આવશે. ઈતિશ. - એક Page #800 -------------------------------------------------------------------------- ________________ વિષયાનકમ.* savમકલ્સ વિધય. પૃષ્ઠ વિષય. અધ્યાત્મવાસ ધ • ૨૬૫ અકબરની વિશાળ રાજનીતિ , 90 અથાભશૈલી • ૪૬૪. અકબરને ધર્મ • • 117 અનવસ્થા ૨૯-૨૦૦-૨૦૨ અકામ નિર્જરા . . ૩૮૯ અનળ અને વિરહાનળ • ૪૩૪ અને .. • - 114 અનાદિ કાળથી વાટ, ૦ ૧૪૬ અરે લઘુત્ર ૨૫ અનાહતનાદ. ૮૮-૪૯ અગ્નિહોત્રાદિ બાળક્રીડા ૮૦૦ વિજય ડકે - ૧૮૪ અવતિ ઘટના-તૃષ્ણાત અનુકુળતાઓ m , ૩૩૬ અજપાજપ ૮૧ અનુત્તર વિમાને ૩૫૮ જ રૂ૫ વનિ અનુભવ . . . ૮૨ અજાગલાન ન્યાય છે અને સામાન્ય જ્ઞાન વચ્ચે તફાવત ૮૯ અવતત્વના પાંચ ભેદ છે અને જ્ઞાન તફાવત • ૧૪૦ અઢાર હજાર શીલાગ . ગોચરનું જ્ઞાન •• અપ–ચાગાગ .. છે દષ્ટિ , , ૮૮૮ અદ્વૈત મતમા વિરોધ છે , જગતાં રિથતિ અદ્વૈત વેદાંત - એના વિષયનું પ્રદર્શન 18 અધિકાર ભેદ • છે ની બહેન સમતા ૨૮૮ અધિકારી-આનંદઘન અને કબીરના 138 અ નુ કાર્ય 188 અધિકાર પ્રમાણે શણગાર . ૧૭૬ અને ઉપદેશ • અધિકારી-ચાગના , ૫૦-૫૩ અ ને પ્રત્યુત્તર છે અધુરા સ્તવનેપર વિચારણા - 87 , રસપાન ૨૧૪-૨૧૮ અધ્યાત્મ કલ્પદ્રુમ • ૯૭–૪૫૦-૫૪૦ - રસિકની વાતે , અધ્યાત્મ પૃછા , ૩૫૮ ઇ લાલી પ્રાકટય , ૨૨-૨૬૩ અભ્યાભવાસમા ખેલ ૨૬૬ 18-૯-૧–૪૨ * ગ્રથમા આવેલા વિષયે અહીં અક્ષરાનુકમ પ્રમાણે ગોઠવ્યા છે. ઉપધાતના વિષયમાં પૂછની સંખ્યામા ભેળસેળ ન થાય માટે તે સંખ્યા અગેઝમા લખી છે. અનુકમ ગુજરાતી અક્ષર પ્રમાણે લીધો છે અને અનુસ્વાર સુધીના સ્વરે પૂરા કરી જોડાક્ષરો લીધા છે સંખ્યા પૃષ્ઠની આપી છે. આગાઠવણમાં હ, ળ, ક્ષ અને ૪ લ્લા આવે છે તે પ્રમ ગુજરાતી અક્ષરકમ પ્રમાણે જાણુ મે-ગ-કા. ૧૯૬ ૪૭. o ૧૩૦ ૪૩ છ વ્યાખ્યા ૩૯ Page #801 -------------------------------------------------------------------------- ________________ • ૨૪૦ ૨૦૮ ૨૭ ૬૧૦ વિષયાનુક્રમ. વિષય, વિષય ,, - ૫૮૫ અથૌતન્યાસ ૪૪૨ અનુભવ-સમતા-ચેતના , જ્ઞાન અને લોકહિ. ૨૧૪-૨૧૫ ૧૫૬-૫૭. અર્ધ પુડુગળપરાવર્ત ... છે , પછીની દશા • ૨૧૭ અલખ મત • ૫૩૩ ૫૮૭ અલખ વાદ અ અ ની મહત્તા • ૨૧૭ છે એનું પરિણામ. ૧૯–૨૦૯ અલખસ્વરૂપ અનુભવીની મૃદુતા • • ૪૨ અલક્ષ્ય ન્યાતિ અનુભવીને વિવેક .• • ૪૩ અલેક ગાવા ૩૫૧૫૪૦ અનુમાન પરેશ .. • ૩૭ અલેક્ઝાંડર .... ૧૦૭ અન્ય ચારભ્રમ દૂર • - ૧૪૮ અશી આત્મા . . ૧૨ ૨૨ અન્ય તિરસ્કારનાં વિશેષાણે પ૩૧ અવગાહના-સિદ્ધની ... • ૨૧૮ અન્ય સ્ત્રીઓની મશકરી , ૨૭ અવઘટ • • - ૪૦૧ અન્યાય-મહાપુરૂષ અને વાચનારને 36 અવધુ - ૨૮ અપની અપની ગાવે. • ૫૬૬ અવિદ્યા-કલેશ–પાતાળ આપાન વાણ ૮૭ અવિનાશી અને ચેતન • ૫૮૦ અપાય • • • ૮૩ અચકત્રય - 129 અપાયવિચય - ... ૫૫ અવ્યવહાર રાશિ , અપૂર્વકરણ • • ૧૦૬ અશુભ લેયા-ત્રણ • ૧૨૩ જ સુધી વિરહાનળ ૪૩૬ આકર્મ ણુ • • ઉપર અપ્રતિપાતિ ભાવ ૭૯ આઇપદી-આનાથન પ્રાર્થના , . 28 અપ્રમત્તતા શિખર , ૧૧૭ અષ્ટપદીપર વિચારણું , અબળા ઉપર જેર . ૩૧૯ અષ્ટપદી સંબધી ઊહાપોહની આમળા ઉપર રીસ • • ૩૧૯ જરૂર • • • અભિનિવેશ • ૪૪૮ અષ્ટમી ગતિ .. • ૧૧૯ -ટીશ-પાતાળ - ૩૯૭ અસાધારણ અને અભ્યાસ .46 અભિનદાસ્તવન આનદન ૩૮ અસયમ • • • • ૧૧૯ અભિમાન–સાખ્ય , ૩૯૪ અરિતાવ . ... ૨૫ અસહ્ય લાલ •• ૧૪૮ અમિતા ક્લેશ-પાતાળ - ૩૭ અમૃતધારા-ખેણુનું પાન : ૨૮૯ અહિત કરનારી મમતા . ૯૪ અરવધીને છેડે .. ૧૨૧ અહિંસા પરમો ધર્મ... .. ૩૫૫ અરથરૂદન અને ગાપ્તિ ૩૮૬ અહિંસા ચમની મુખ્યતા છે. અરિહંત ૫૩૪ “અહ આહ વાક્યપર વિચારણું ૩૫૭ અરૂપી દ્રવ્ય અને ચેતન ૧૮૮ અહં અમને મંત્ર . • ૧૮૧ અર્થાવગ્રહ • • ૮૩ અજ્ઞાનવાહ ૪૨૭૮ ૩૮૮ Page #802 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ. ૬૧ વિષય ૨૫૨ ૩૦ in પૂછે વિષય આ આભારામજીતવાદી • 81 આગમ અપાર , ૨૦૦ આભાસબધી દર્શનેની માન્યતા ૩૮૭ થી આગમ ધારીને થાક ૨૪૩ આત્મિક અવ્યવસ્થા ૪૧૫ આગમગ્યાલાના ભાવ ૨૬૫ આદાનભા મત નિમણુ સમિતિ. ૫૯ આગમનું અગમ્ય સ્વરૂપ - ૧૮ આદિગુરૂ મહત , , ૩૫૪ આગમ પણ » • ૩૭ આદિનાથ સ્તવનરચના - 47 આગમખાધ આનંદધનને ... 186 આધાર-આય , ૨૦૦૨૦૧ આગમસાર • ૩૦-૪૦ ૧૯૮ આનંદધન . , આગ્રામા અધ્યાત્મ • • 112 , અને આશા છે. આજીવિકા-ધર્મ ઉપર છે અને ઉપાધ્યાયજી 18 આકર્મ વિચારણા છે અને ચિદાનંદ • • આઠણ સ્વાધ્યાય - છે અને સત્યવિજય , 81 આઠ ટચ પ્રદેશ • » આગમન જ ૧૫ર આતુરતામા આજ્ઞા ૧૧૪ , અષ્ટપદીને અસંભવ . 62 આતુરતામાં ચારતા નહિ 8-68 આમ અભ્યાસ • • છ. ૧૨૬-૧૨૭ આત્મચા • • ઉ૫ આમરીન • • 14 વીશી ૨૧-૩૮૭૧ આમ રવ્યમાં સ્થિરતા » જન્મસ્થાન , આભ ધનનાશ • ૧૭ના છે, દરીનની પિપાસા. - ૧૭૩ આમધન-કડ નાણ ૪૧૮ ક ના વ્યવહારૂ વિચારે ... 128 આત્મનિરીક્ષણ - ૧૩૯-૪૮૫ ઇ ના જવાબની કથાને અસંભવ 58. આમ પદ, ૮૬૦-૪૬૩ ની ભાષા છે. અdઆત્મપગિતિની નિર્મળતા • 118 છ નું વાતાવરણ - - 117 આત્મપરિણતિમત જ્ઞાન. ૧૮-૧૪૫ એનું વિષયગ્રાહિત્ય , 127 આભ વ્યક્તિવપર વિચાર , ૪૦૮ અનુ શિક્ષણ આમ સગાઈ દુર નું દાયગાન - 18 આત્મજ્ઞાન : ૧૯૮ છે ને પકાર , » નું મહત્વ - અને ઉપાશ્રય - આત્મા અકર્તા-સાંખ્ય ને દેહભર્ગ ૫૮૧ આત્માને હિતકારી , પપ૯ ને પ્રખર બાધ ૧૮૯ આત્માન દાદ-જેન છે ને ચાગ • 128 • આત્મારામજી ૧૦૮ ના વિહાર • ૨૧ 38 Page #803 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૬૧૨ વિપયાનુમ. વિષય પૃ. વિષય, પૂછ આનંદધનને સમય તારિખ - 27 આશા નદીનાં આવર્નાદિ - ૨૬૦ - પદ પડવું • ૨૮૨૫૮ ૫૦૬-૧૭ , ના દાસેનું વર્તન , પર અયોગ્ય ટીકા કરનારા ... 119 અ ના પ્રકાર . • ૨૪૪ , પ્રભુના દ્વારપર - ૨૩૭ ૦ નું સ્વરૂપ » , ર૫૩ અ બાહ્યગ્રહણ - ૫૫૬ ૫૭૪ અ પર ચવિજયજી વલભ, - , પર સ્વામિત્વ • ૫૯ , વૃદ્ધ હોવાનું અનુમાન - 29 ક પર જ્ઞાનાર્ણવ - ૨૫૩-૫૪ -શાતિનાથ સ્તવન ૩૫૭- ૩૬૨ આશાવરી ૨૩-૭-૧૭૪–૨૦૮-રર, સમય નિર્ણય • • 32 ૨૩૮-૨૫-૦૭-૨૮-૩૮૫-૮૪૨ , સંદેશા . .. •• 119 આશા વિષયને ઉપસંહાર ૨૬૬ સ્તવન . ૨૪-ર ૨૪-૨૪૬-૨૮૯ આશ્રવ , . - લા-કલ૦ રપ-મેતા . 33 આથાડાભતિ • • કુટ આદધને કરેલી આણપરી-બુટ્ટો 12 આસન • ૫૦-૫-૧૧-૮૯ આનદતીર્થ અને માવી સંપ્રદાય ૮૦૩ આસનસિદ્ધ. . . ૩૫૮ આનદયશ મેળાપરથાન વિચારણા 30 આસ્તિક નાસ્તિક સંવાદ , ૨૦૮ આયશાના પ્રસગના પુરાવા ... 1) આળસ ત્યાગ ૧ આનંદરસ-દવા , . ૫૧ આપને જવાબ . આનરસપાન - ૫૮૯ આજ્ઞા-ક્રિયાઉદ્ધાર માટે આનરસામૃતને વરસાદ પર આજ્ઞાવિચય આનદ વર્ષધારા - - ૧૮૫ આહી-પરભાવ રમણ૩૫ - ૧૪ આનંદસાગરજી .... ૩૫૭ આતર ભેમાં વ્યર્થ વાર્થવ્યય. 199 આનંદસ્વરૂ૫ પતિ ૧૦૩ આસ્વરૂપી ચેતન . ૧૭ ઈચ્છા ચાગ ૬૬-૬૫ આપથી અતર • ૨૨૧ ઈચ્છાધિ • • 45 આપતા .. . . ૨૦૬ ઈડ નાઈ , ૪૫-૪૬–૪૯ આભૂષણને આધ્યાત્મિક ભાવ ૩૪૧ ઈડીયમ્સ (Edion) નો પ્રયાગ GR આયુષ્ય ક્ષણ વધે નહિ ૫૧૭ ઇતિહાસની આવશ્યકતા છે. 22 આર્યાવર્તની લાળ • • ૫૧૦ ઇતિહાસ-ધામિક રિયતિ - 08 આશા ૬૯-૭૯-૮૦–૧૬૬ ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ , ૩૩૫ » કરનારનું વર્તન - - ૨૫૫ ઈચસમિતિ •. . ૫૮ • ૬૯ ઈશ્વરકત્વ. - તજનારની ખુમારી .. ર૫૬ ઈશ્વર કૃત સુષ્ટિ-વિધિ ૨૦૧-૨૦૭. છે દાસા જગતહાસત્વ - ૨૫૯ ઈશ્વર-ર૬ સુ તાવ-પતંજલિ , ૩૯૬ - ૨૦ Page #804 -------------------------------------------------------------------------- ________________ વિષય. ઈશ્વરમણિધાન–નિયમ. ઈશ્વર પ્રસાદ–નૈયાયિક ર્યા ચંદ્ર અને વીર પ્રભુ... ધારી ચૈતન ચંદ્ર અને ક્રિય 39 W મન ... 630 ... 900 ઉ. ઉધરાણી-ઈશ્વર પાસે.... ઉત્તર ગુણા... ઉત્તર મીમાસા–જૈમિનીય ઉત્તર હિંદમા વિહારના પૂરાવા 0.0 પતંગ યન સૂત્ર ટુંકાસન ઉલ્કાન્તિ અને અપટ્ટાન્તિ સ્થાપના ચેતનાની • ... ઉત્પાદ વ્યય ધ્રુવવ ઉદ્દીન વાયુ.. ઉદ્ગાર-ચંતન યુદ્ધ જોનારના ઉનાળામા ખપાર તૃષા ઉપદેશકપર આક્ષેપ દેશમાળા 600 ... ઉપમાન પરીક્ષ 20 ઉપબુક વ્ય ઉપમિતિભવના પાત્રા ઉપમિતિભવ પ્રચા કથા ઉપમિતિમા માહને સ્થાન ઉપયેગ પતિ ઉપથમ ગલફ હપરામણિ-ખડુ ઉપનમ સમકિત, ઉપાધ્યાયનુ ક્રિયા દ્વારમા સામેલપણ ... • ... : : : 0.0 • . • • · - .. · .. ... વિષયાનુક્રમ. પૂ. વિષય ૫૧ ૩૯૩ 800 ૧૦૮ ૩ ઉપાધ્યાયજી મહત્ત્વ ૫૧૭ ઉપાધ્યાયસબંધ દર્શક પૂરાવાઓ ઉપાલભ ચંતનને. ઉપાલભના આશય ... ne 780 ઉંધ અને ચાગનિદ્રા ઉધતા ચૈતનજી ઉપાધ્યાયજીને માનનું રહસ્ય ઉપાધ્યાયજીના વ્યવહાર નિશ્ચય ૧૩ ૩૮૯ ૫૪૪ ૦૫ એક દોઢ દિવસ ૮૭ • ૧૫૪-૧૫૬ 800 ae ૩૩૨ એવદ્ભુતનય ૩૫૩ થી ચૈતન 27 ૧૨૭ એષણા સમિતિ . 610 ૪૮ ૫૮ ૩૯૯ 19 જીત નય થી ચેતન 79 ઋતભરા પ્રજ્ઞાપાતંજલ ઋષભ જિનેશ્વર પ્રીતમ–ચના. એ ઐ. ૨૩ એકડા વગરના મીડા . 800 ૧૦૬ એકળ વિતર્ક અપ્રવિચાર શુક્લયાન ૫૬ ૧ ૪૧ ૩૩૭ 83-85 --- એક ભાવનુ સંપૂર્ણ જ્ઞાન એક મહાન પ્રયાસ . એકવીશ સ્તવનાના વિષય ૩૭ એકાંત ક્રિયારસિકત્વ ૧૨૨ એકાડ હમ્ મરું સ્વામ ૨૨૫ એઠવાડ—માયા મમતાના ૪૯૬ અને જગત્ અંધ અલાયચી કુમાર 03. 800 000 ... " 08 ૩૨૫–૩૭૧ ૩૨૭ ૩૪૪ ૧૦૩–૧૭૪ ... ... • ... ૧૯ ૨૨૬ ૧૦૮ પુખ્ત એકાગ્રતારૂપ લગાઢ ૫૮૨ એકાત્મવાદમાં ગતિ નિષ્ફળતા, ૪૧૭ .96 ૪૦૨ ૩૦૭ ૪૭. ૩૬૪–૭૬૫ ... .. 100 ... • · .. ઐતિહાસિક પ્રગતિ ... 95 ઐતિહાસિક બાબતમા સ્થતિ ૬૧૩ પૃષ્ઠ. 37 145 ,37 29 · ... રૂપ ૧૯૩ ૩૯૦ 47 ૫૮ ઐતિહાસિક દ્ધિએ સત્યવિજય. 109 23 21 ૩૬ ૧૯૩ Page #805 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વિષય. પણ એ . આ ઘઢ વિષ્ણુસત વાર ન લાગે. ૪૫૧, ઔરંગઝેબ 9-૨૮૧ 600 . અગિત વાત કરવાની ટેવ. અગુલિ સર્પ અજનાદિ–પતિવિરહે અંતર્મુહર્તમાં કર્મનાથ અતરાત્મ શામાં રક્તની અલ્પતા અતરાત્મ ભાવ " 39 19 19 .. • 600 .. 930 ... આર. ની ચાવ કચ્છ યક્ષ ઢાર ન થવા પ્રાર્થના નાનાં પા કફનીઆનધનની કશ્મીર અને આનધન ખીરનાં વરાગ્યપદા કરનાર અને કરણી કરિયાણું કરૂણાનાદ મૈં અને ચેતન કર્મ અને પ 090 . " અતરાત્માને ઉપદેશ અંતર્ગ યાગાંગ અંતરગ વસ્તુની પરીક્ષા અધકારમય રાત્રિ અંધપરપરા 938 અંધારી રાત્રિ અને વિરહી સ્રી .. અંધારી રાત્રિના ચેગાઈ અખાડા નાતારૂપ 0.0 910 ... 909 638 980 980 ... • ... ૫૬૫ ૧૦૯ ૨૪૬ ૬૭-૭૧-૭૩ .. S ... . ". · ... - વિષયાનુક્રમ. · 936 126 ... ૮૦ વિષય. કર્મનાશથી સિદ્ધના ગુણા કમૅની કાપણી ૨૪૯ ૧૮૬ "3 . કર્મનું લશ્કર કર્મને અંગે પુરૂષાર્થ... કર્મના ત્રાસ ૮ કવિચાતુર્ય .. કવિની પ્રતિભા 33 અને થા કાના કાપાત વૈશ્યા .. ૩૧૮ ૧૮૧ કાયગુસિ પાયયાગ . પાયથી ભિન્ન લેા... 400 કર્મબંધમાં કષાયને સ્થાન 600 કર્મબંધરૂપ જગત્ કલ્યાણપ્રાપ્તિની આકાંક્ષા કવિ સાથે સરખામણી ધારણ • 008 ... ૩૭૩ ૩૭૭ ૪૪૦ ૨૯ 38 ટાળની અસર કાળને દોષ ... કામેીપક પટ્ટાર્થોનું સાંનિધ્ય 800 .. 100 17 188–189 કાળજ્ઞાન ૨૦૪ કિતાબ શબ્દ પ્રયોગ... ૧૦૧ તિામજ્ઞાન ૩૫૫ મત કરાવનાર ક્લાય. ૫૧ કીમ્સન લાઇટ ૫૮૧ બીમાયાાસીના 9.0 ૫૦ ૧૩ પાયને ઉદ્દીપન કરનાર લેફ્યા . ૧૬૮ કાઠિયાવાડી અને મી મેહતા.. ૧૯૫ ૩૧૬ · 93 કાળકટ દુર્ધ્યાનના ત્યાગ • 00 .. ... .. 610 ". • ... ... . ... ... કાયાત્સર્ગ કારણી તપગચ્છમા થયેલાં હાવાનાં, કાર્યક્રમ વિચારણા કાશીએ વત 800 .. 618 .. 58 008 ૩૩૧ ૧૨૧ ૧૨૫ 334 • 938 ... 630 E . ૧૦૯ ૫૧ ૩૭૭ ૩૫૩ ૩૫૩ રા ૧૧ 134 127 ૩૨ ૧૦ ૧૦૮ રા ૫૯ પા 36 ૪૨ vee ૨૦૯ 88 ૪૧૭ $3 64 ૨૩૧ ૧૦૧ ૧ Page #806 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ , ૫૪૨ 98 વિષયાનુમ. ૬૧૫ વિષય. પૃષ વિષય કુટુંબી સ્વજન , , ૨૨૩ કિયાઉદ્ધારને સમય • • કરે અને આશા .. . ૨૫૫ યિાકાળ - - - કાર અને હાથી–આશાને અગે ર૫૬ ક્રિયા નિવે નહિ . કર કુબુદ્ધિસંગ - ૧૩૯ ક્રિયાયોગની જરૂર-પાતંજલ ... અદ્ધિસગથી આબરને નાશ કૃષ્ણ-દુર્મતિ ૧૧૩ ખરતરગચ્છ કુમતિ - • • ૮૪ ખરા કુટુંબની મીઠાશ છે અને સંચમહાર ૫૧૨ ખશ નટનાગરે કુમાગમન-મૂઢતા - ૪૪૪ પર સુખ , કુલટાને ભાષાપ્રપંચ... ૧૩૮ ખવીસ , , ટા સ્ત્રીઓને પ્રેમ ૩૦૭ ખાવા પીવાને ઉપદેશ ક્લીન સ્ત્રીઓને વ્યવહાર. . ૩૬૪ ખાસ વાક્યપ્રયોગે , # કુળમર્યાદા ત્યાગ ૫ ૩૬૪ ખાસ વિચારણીય ચરિત્ર મુળવધૂ-ચેતનની • ૧૩૪ ખાટા બચાવ . ક૭૨ કૃતિને કમ-આનહાન ... 86 ખાય ખાતાં ૫૮૧-૫૮૫ કૃતિ સમય નિર્ણય ... 87 , , ની ખતવણી કુષ્ણુ લેયા , - ૧૨૨-૧૨૪ બાળા પાથરવા - ૧૫ર કેટલીક હકીકત-આનદયન સંબધી 35 ખ્યાલી આકારમાં આનંદન .. કેવળ મનસુફ ૫૦૨-પા૨ ગિળ લ૯મી ૧૧ ગરની આનાત કેવળજ્ઞાનરૂપ આરિસો. • ૧૮૨ ગચ્છભેદ અને આનદાન ૫૩૬ ૨૪૬ ૪૯૩ ગભેદ અને આશા, કેવળજ્ઞાન-પુત્ર કેવળ સમુહાત • • 18 ૫૬ ગભેદથી નુકશાને.. 18 કંસા જેગ કમાયા છે-કબીરપદ188 ગચ્છશેદપર આનદયન , કચનમય પતિ ૫૬૫ ગ૭ સબંધી-આનદમન કંચનવર્ણ પતિ ૫૬૫ ગમા લડનાર-કાયર, શુજિન મનડુ-આનદાન . 140 ગણતરી–પાયો ૪૮૩ મક પ્રાણાયામ - ૪૦-૬૧ ગતિ સાતનું સ્વરૂપ • ૨૬૮ કમભાવી ધર્મો-ગુણ ગરથ ગાડે છે. ૪૧૮ • ક્રિયા અનુષ્ઠાન • ૭ ગળામા પ્રિયગુણમાળ ક્રિયાઉદ્ધારનાં કારણે... ... ૪૮૭ 94 ગાઢ સંબંધ કિયાઉદ્ધારની આવશ્યક્તા 98 ગિરનારી ૧૫૪ , કિયાઉદ્ધારનો આતર મુદ્દો 98 ગીતની ભવ્યતા 2, - 38 , નકવન ૪૯૭ Page #807 -------------------------------------------------------------------------- ________________ ૬૧} વિષય. 81 58 ગુજરાત બહારનું વાતાવરણ ગુજરાતી અને બુદ્ધિસાગર ગુજરાતીપર કાણુ ચોવિજ્યના 101 ગુણ અવગુણુવિચારણા... ગુમારોહમા વિચારો ૩૦૭-૩૦૯ ગુણગણના પ્રાવીણ્ય ... ગુણ ગુણીના અભેદ ગુણની વ્યાખ્યા ગુણસ્થાનકે દાણાની ગણના 600 ગુષિ ત્રણ ગુરૂઓની સ્થિતિ ગુરૂગાવિંદસિંહ ઋતત્ત્વનિણૅય ગુરૂની જરૂર—પાશુપત મત 600 ગુરૂક્ષાન—ચાગ ગાડી ગાદોહિકાસન ગારખનાથ ગાર્ડીયન નાટ .. .. 000 .. .. ... ગગાતરગમાં તણાય ગજીપાની મત ગણીવિજય પન્યાસ - કૃતપા ગ્રંથિમા ગાડી સાઢી ગાધાર-હિરવિજયસુર .. .. ૨૯ ૨૯ ચતુરાનન .. ૧૨૦ ૫૮-૫૯ ચતુર્ગતિ ચોપાટ 97 ચતુર્થી ગુણસ્થાનક 116 ચરણે કરણ સિત્તરી ... 93 ચરમાવર્ત ૪૦૫ ચરિત્રવિચારણાથી લાભ ૩૫૪ ચરિત્રવિચારણાનું દૃષ્ટિબિન્દુ ૧૬૧-૧૭૪-૧૯૮-૭૧૧-૭૨૨ચત્રિવિચારણાના સાર ૫૧ ચર્ચા-પદતૃત્વ સખધી ૩૫૪ ૧૦૭ ઘ શિર્ડ પાઘડીના શ્લેષ - ઘડિયાળીના પ્રસંગ ઘરઘરના ધંધા ઘર ચલાવવાના નિયમા ચાચેતનાનુ ઘરની એખ ઢાક્ક્સ 818 090 ... • 600 .. .. .. 800 વિષયાનુક્રમ. 0.0 · પૃષ્ઠ ૧૫૭૪૪૦ 00 .. વિષય. ઘરની વાત... ઘરના છિદ્ર ઘરનું ઘર ધાટ ઉતારણ નાવચાયના ૩૬૩ ઘુંઘટ–ચેતનાના ૧૮ 968 ... Ba ... ય. ચકા ચકવી ચારી નિશ્ચય દૃષ્ટિ.. ... 000 • 484 ચાતકની શહુ ચાતુર આતુરતા Ge ચાર અભાવ વૈરોષિક ૧૧૫ ચાર આર્ય સત્ય—ઐદ્ધ ચર આશ્રમ 400 ૩૦૧ ચાર ગતિ–ચાર પટ ૧૦૬–૧૦૭ ચાર ગતિમા ટાદોટ ૧૧૩ ચાર પાદરીમતે 38 ચાર પ્રકારના પાશ ચાર ભાવના–બૈદ્ધ ચારિત્રભ્રષ્ટની હાસી - 129 ચાર્વાક 800 ૫૩૫ ચાર્વાક મતે પ્રભવ ... ૫૫૪ ચાળવણી—ચરિત્ર હકીકતની ૫૫૩ ચિત્ત ચાવીની શાષ ૧૦૩ ચિત્તની અવસ્થાઓ-પાતજલ · • 200 .. .. · ... .. • · • .. .. · . ... · . .. • .. ... -- ... પૃષ્ઠ ૧૫ શ્ ૪ ૪ a ૧૧ ૩૫ ૧૯૧ ૧૧૮ ૧૫૬ ૧૬૦ ફર 118 35 35 ૧૬ કાર કરા ૩૯૮ ૩૧ ૧૧૪ ૧૧૪ ૪૦૬ ૪૦૬ ૩૨ 303 ૩૦૦ ૪૧૭ 35 ... ૩૧૯ ૩૯૭ Page #808 -------------------------------------------------------------------------- ________________ વય. ચિત્તુહામાં દીપક ચિદ્દાનંછ પૃષ્ઠ વિષય ૩૫૦ ચેતનના અનેક કા ૧૪-૪-૬૫-૧૮૩-૩૨૭ ચૈતનના ઉદ્ગારો ૪૫૧૪૬૧૫૦૯-૫૨૮ ૫૫૯-૫૮૮ 147 ચિદાનંદ અને ખાનંદયત ચિદાનઃ-કવિય ... ચિદાનન્દજી અને આયાત્મિક નિષ્પક્ષતા ૫૮ 32 શ્વેતનની અમૂલ્ય કિંમત ચૈતનની જાગૃતિ 143 ચેતનની નિયંતા 99 ચેતનની પ્રતિ ૪૫૦ ... ચેતનની બહાદુરી ૪૫૬ ચેતનની મદ દશા ૩૫૮ ચેતનની વાત સર્વત્ર ૪૨૮ ચૈતનની સનાતનતા ... ૨૦૫ ચૈતનને અભિનદન ૨૦૫ ચેતનને મૂંઝવનાર તૈયા ૨૭ ચેતનને સમજવાના દૃષ્ટિબિન્દુ ૨૦૪ ચૈતનના ભાવનાકાળ ૨૭૬ ચેતનના વર્ણ—અવાસ્તવિક ર૭૪ ચેતનના વાસ્તવિક માર્ગ 600 ચિાનંદ પદ્મ ચોથા દહિયરા દૃષ્ટાન્ત ચેતન અવિનાશી ચંતન-આત્મગનિ ચૈતન ચેતનાના અભેદ ચેતન ચેતનાને અનત પ્રેમ ચૈનનજી અને કર્તા ચનનછ અને ક્રિયા ચેતનજી અને દર્શન ચેતનજી અને મન ચેતનજી અને વૈશ ચેતનછ અને રાજ ચેતનજી અને ફકીર ચેતનછ અને સમુદ્ર 000 - 136 ... 180 .. . .. ચેતનજી યચક કા ચેતનન્ટના પા ચેતનન્ટની કંઠારતાપર પૃચ્છા ચૈતનટની હાસી ચૈતનછની જ્ઞાતિ જાતિ ચૈતનછને જાતિસબંધ ... ચૈતનજીના પાત ચેતનછના વર્ણ ચૈતનજીનું અગમ્ય સ્વરૂપ ચેતનનુ સુવર્ણત્વ ચૈતનછલાયકનાયક .. ચંતન-ધર્મ-ભાઈ 600 .. 000 .. ... · · 01 0.0 DO વિષયાનુક્રમ. 900 ... • 600 ચૈતનના ખરા કુટુંબી .. ચેતનના ખરા ખાટા કુટુંબી ચેતનના વિચિત્ર ઢગ " 00 40 .. ... ચેતનાની વિચિત્રતા ... 900 ૨૦૫ ચેતનનાં વિવિધ નામે ૫૨૭ ચૈતનનું અમરત્વ ૧૧૧ ચેતનનુ અર્ચિલ જીર્ય ૩૨૩ ચૈતન મમતા છાડ પરીરી-પદ ૩૦૭ ચેતન વાણીવિલાસ ૧૩૧–૧૩૨ ચેતન શરીરસમધાયુક્ત ૨૭૧ ચેતન-સ્વરૂપસિહાસને ૨૭૩ ચેતના અને અદ્ભુત ૪૭૧ ચેતના અને સુમતિ ૨૦૧ ચેતનાજીવન-મુશ્કેલી ૧૮૭ ચેતનાના પ્રતીતિજનક ઉઠ્ઠગાર ૨૯૯ ચેતનાની નિષ્પક્ષતા ૩૮૧ ચેતનાની લા ૪૯૩ ... .. - · 40 .. 600 ... 004 ૧૯૧–૧૯૩ ૧૦૧ ૪૯૩ ૪૬૧ va ૧૯-૧૯૩ " • 930 ... ૧૦૯ ૩૮૦ B ૪૬૧ ૨૭૦ ૪૫૦ ૨૧૭ થી ૨૭૯ • ... .. www · ૬૧૭ પૃષ્ઠ ૫૭ ૧૪૧ ૩ ૧૦૯ ૫૭૮ ૪૦ Re DO www • ... ... .38 ... ર ૫૪૮ ૩૦૧ ૪૩૯ ૫૦ ૧૧૧ ૫૪ પરક ૪૩૧ ૪૬૮ પર ર ૩૬૪ Page #809 -------------------------------------------------------------------------- ________________ ૧૮ • ૩૮૩ પર૫ ૬૧૮ વિષયાનુક્રમ. વિષય પણ વિષય. ચેતનાને કાળ , • ૪૨૯ છ દાણુ નીચે એક • • ચેતનાને નિરતર હેળી . ૪૭ છ લેથા ૧૨ ચેતનાને મનાવવાનું કર્તવ્ય ૧૭૦ છોર-ઉપશમ સમ્યકતવરૂપ ચેતનાને મલિરે ચેતન - ૪૪૧ છેર-સંથમરૂપ ૧૫૭, ચેતનાને દાહ , ચેતનાનું ઘર સારું નથી પપ૩ ગતકાર્ય .. - ૪૦૨ ચેતનાનુ ઘસડાવું - જગતથી બરકાર યોગી ચેતનાનું પતિને કથન ૮૯ જગતને એ ઉન્મત્ત - • ૪૦% ચેતનાપ્રાય ઉપાય ૧૬૨ જગન્નાથ રથ . ચેતના પ્રાણુચતિવમાં ૪૩૨ જગાત-દાણ - - ૧૦૦ ચેતના મદિર , ૧૩૫ જટાધારી • • • ૫૪૧ ચેતના સર્વાંગ ધારણ અ ની જટામાતા • ૨૪૧ ચેતના સૌભાગ્ય પ્રાણાય ૧૭૫ જનસ્થિતિ , 90 ચેતના સ્વરૂપ-ધૂળમાં જન્મ અને મરણ • ૨૦૪ ચેતને બતાવેલી નબળાઈ • ૪૬૭ જન્મ જરા મરછુવાશ ૨૧૨-૧૩ ચણી . . • ૫૧૩ જબ લગ આવે નહિ મનચશેe 1 ચગાન-ગુણસ્થાનરૂપ • • ૪૯૮ જમીનમાં દ્રવ્ય દાટનાર , ૨૮૫ ચાથા મહાનતની પાચ ભાવના ૧૬૦ જયજયની ૨૭૬ ચોપાટ - - ૧૧૨ થી ૧૨૮ જસવિલાસ - 101-૫૬૦ ના ઘર • ૧૧૪ જહાંગીર અને શાહજહાન 90 ચારાશીના ફેરા . ૧૨૪-૧૩૦ જળતણ • • ચેરી કરનાર પોતે જ, ૧૪૩ જાણપણની મહત્તા ચારીચેતનત , ૩છા જાનમાલની અસ્થિરતા 89 ચારીની શિક્ષા , • ૩૭૧ જાપ–પ્રકાર-જ્ઞાન . ૨૩૩ ચારીને પો-આમિક • ૧૪૩ જાર પુને સતાપ. • ૧૦૩ ચાવીઓ , ૧૬૨ જિનકલ્પની તુલના ... ચાલીશ-આનંદઘન કતિ 88 જિનમુદ્રા . .. - ૬૦ ચાવીશીની ભાષા 61 છગના નવ –જેને ચૌદ રન • •• ૨૮૮ છવપર નયાવરણ - ચકાતિબદતા . ૧૪૫ છવ લેવા અલંકારિક ભાવ . ૩૩૪ ૪૫-૪૬-૪૭ જીરુ ૩૯૨ છવાભા–રામાનુજમત ૪૦૩ છકાય જીવ મદન .. ૧૧૯ વતી હ ક૭૬ Page #810 --------------------------------------------------------------------------  Page #811 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વિષય. તારારૂપ દંતપુક્તિ મ ,,—તેના યાગાથૅ " તાવીજ અને રાણી ... તાવીજના લેખના યૌગિક ભાવ... તિર્થંક સામાન્ય શક્તિ તીક્ષ્ણ રૂચિપ તરવાર " .. ... તુકારામ તુળસીદાસ તૃતીય મહાબતની પાચ ભાવના તૃષ્ણા નણંદ તૃષ્ણાને ઘડપણ નહિ... Os તૃષ્ણાન અધપણુ તૃષ્ણાપડછાયા પણ ભયાવહ તૃષ્ણા-મમતાના મુખ્ય આવિર્ભાવ તૃષ્ણાસગ મૂકાવવા પ્રાથૅના તૃષ્ણાસ્વરૂપવિગતથી તેનો લેશ્યા . ત્રણ પદાર્થ-રીવમતે .. ત્રણ મહારના પશુ–શૈવ ત્રણ પ્રકારની સેવા–માત્રી ત્રણ વિભાગ–પદાના... 604 ત્રિપદી 2 અજક સાથે શમ ગુણુસ્થાનક 450 દર્શન-છ દર્શન વૈચિત્ર્ય ... ... ચા ધરમ નહિ મનમેં સ્વાય ... 600 .. .. દાણા ગણવાના વિવેક.. દાસબાય ... દાહ–ચેતનાના દાક્ષિણ્ય અન્ન સામ્ય ... 0.0 ... ... 800 900 ... . .. ... ... • વિષયાનુક્રમ ૧૩૯ ધ પતાસા ૧૩૬ દૃષ્ટિબિન્દુ સાપેક્ષવ ૩૮૪ દૃષ્ટિ વિચારણા ૧૩૭–૧૩૮ દેવચંદ્રજી ૧૨૨–૧૨૫ દેવવદન ભાષ્ય ૪૦૬ દેવાદાર પતિ ૪૦૬ ૪૪ · પૃષ્ઠ વિષય ૩૧૭ દિવ્યચેતનાના .. ૩૧૮ દ્વીપક 43 46 88 ૨૭ . દ્વીપક અને પ્રકારા દીક્ષાપર આક્ષેપના જવામ 000 ૩૬૫ ૩૦ દુનિયાદારની દુનિયા ... ૨૪૩ ૧૦૬ દુનિયાની દરકાર ન હેાવાના દૃષ્ટાન્ત 135 114 દુખના પ્રકાર આય ... ૩૧ ૩૯૪ ૧૦૧ 115 દુખના પ્રકાર—સાખ્ય ૧૫૯ કુંતી ૫૧૭ કાર્ય કરનારના અભાવ ૩૮૧-ધ અને છાશ-એક સ્થાનક ૩૮૨ધનું સત્ત્વ પૈાકિ પ્રયાગ ૧૦૧ ૪૧૨ ૨૬૧ ૩ ૪૪૮ ૪૮૭ " પટ્ટ-ખીર 139 ૧૦૧ તથા આશાપર ૧૬૨ તથાની વિશિષ્ટતા ૧૦૮–૧૪૨ મૂલ્ય ક્રિયા વ્યામાહ દ્રષ્ચગુણપર્યાય રાસ ૧૮૮–૧૧૦ ... વઢ 930 દેહ દેવળ મા ૨૭૭ ૧૨ શ્રૃત્વ ૪૮૩ ૩૮૪ ૩૫ · 118 ચભાવ સંપત્તિ વ્યાધિક નય "7 ... 27 ... • 000 ... દેહપ્રમાણુ ભિન્ન આત્મા દેહ સુખ–પુરૂષાર્થ દાઢ દિવસ દંડાસન ... 020 600 • 824 .. --- દ્રવ્યના છે સામાન્ય ગુણ 000 : : .. ૩૦-૪૦-૧૯૪–૧૯૬ થી ચેતન :. BO .. 9.0 .. ... 9.0 68 • 608 0.0 ૬૦ ૧ ૩૫. ૪૪ ... · ..૨૦૯-૪૫૭-૪૫૮ ... ૫૧ 06 : : પૃષ્ઠ. ૪૬૯ #D ૩૩૧ ૨૦૫ ૨૫૨ 25 49 102–૪૦ ૫ ૨૫ ૨૨ 33 · ... • ... ૩૮૦ ૪૦૧ ૨૬૦ Page #812 -------------------------------------------------------------------------- ________________ વિપયાનુક્રમ. ૬૨૧ વિષય, પણ વિષય માત્રગત , 29 ધર્મસગ્રહ , • દ્વિતીય મહાવ્રતની પાચ ભાવના ૧૫૯ ધર્મસંન્યાસ , ૬૬-૪૬૬ લેશ-પાતંજલ • • ૩૯૭ છ વખતે લોકે. • ૩૬૫ ધ “ધર્મસ્ય હવે નિહિત ગુહાયામ ૨૮૧ ધનની આગાનાં પરિણામ - ૭૦ ધવળશેઠ - - ૨૮૬ ધનને અલી ભાવ ૨૮૬ ધામધુમે ધમાધમ ચલી . 96 ધનપુરને મેહ . . ૨૮૨ ધારણા - - ૪૬-૫૩-૮૪ ધનવાન અને નિર્ધન પતિ . પ૭૭ ધાર્મિક સ્થિતિ-સત્તરમા શતકની 91 ધનાઢી • • ૨૨૮ કરવાનું પરિણામ . પ૮૯ ધીમે અને દુર્બળ • • ૫૪૭ ગાનારની ટે . ૫૮૫ ધૂત . • - ની સેના • • ૫૮૫ ધૂળી પડ - - ૪૩૭ ધર્મ અને ત . પપપ ધ્યાન • • ધર્મ .. . ૧૨ ધ્યાન ઉર્વશી-ખેળામાં ૧૭૯ ધર્માિસા-જમિનચ - ૩૯૯ ધ્યાન-સમાધિમા ફેર ૫-૧૮૯ ધર્મદાસગણ . . પર ધ્યાના • • ૩૫૨ ધર્મધ્યાન " . ૫૦-૫૫-૩૫૭ શ્રેય સાવ એકતા પ૭ ૧૫૦ થેય સાક્ષાત્કાર • ૫૩ ધર્મના ખેટા પિકાર - ૨૪૮ દુનો તાગ - ૭૭-૭૮ ધનાથ સ્તવન-આદધન ૨૧-૫૦૭ ધર્મની દુકાન - ૫૫ર નીશ પશુપત ધર્મની પેઢી-ધમાધમ-ચેતના ૫૭૩ નગેરી , . ધર્મની શોધમાં ખટી દોડાદોડ. ૨૪૯ નટનાગર-ચેતનાસગ ધર્મને નામે કરેલ કામે ૫૫૨ નટનાગરને વેશ • • ૩૨ ધર્મને નામે ઝગડા - - ૨૩૯ નણદને ચિતા • • પાક ધર્મને નામે ધમાધમ , ૨૪૯ નદીને કાંઠે ચકવી . . ૩૯ ધર્મને નામે રળી ખાનારા • ૨૪૫ “ન મે ભ્રાતા મહાવીર . ૫૬ ધર્મને નામે લડાઈ .. . ૪૫ વિ૦ હરિતના તાડમાનપિ. ૫૬૩ ધર્મને મર્મ • • ૫૦૬ નયસાર• ૪૦–૧૯૬ ઘર્મપુસ્તકો અને ચેતન ૪૭૩ નચમાં ગુણપર્યાય - ૫ ૨૬૮ ધર્મમહિરગણિ , . 111 નથવાદ અને ચેતન , ૧૯૧ ધર્મસાગર ઉપાધ્યાય , 111 નથવાદથી લડાઈ . ૧૯૪ ધર્મસહિષ્ણુતા - - ૨૩૯ નયસ્વરૂપ • • ૩૩–૧૯ર ૫૧૮ Page #813 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વિષયાનુકમ. વિષય. પૃષ્ઠ. વિષય. નરક દુખ કરનાર મમતા - ૯૨ નિસ્પૃહતા–આનંદધન દૃષ્ટાન્ત . 41 નવ દ્રશ્ય-વૈશેષિક - - ૩૯૮ છે -દ્વિતીય દુષ્ઠાત - ... 42 નવમેથી તેમે ગુણસ્થાનકે ૫૦૧ નીલ વેશ્યા - ૧૨૨-૧૨૪ નવયૌવના તૃષ્ણ • • ૩૮૧ નેક નજર . • • ૧૬૬ નાટકીઆ અને ચગાવેશ . પ૪૧ નિતિ નતિ પર વિચારણા - ૨૧ નાય અભિનય - - ૩૭૪ નહતd • • નાદ - ૨૨-૩૫૬ નગમનાય . • ૩૧-૦૩-૩૪ નાક અનાત ૪૮-૪૯ , અને ચેતન - ૧૨ નામ વ્યવહાર • • ૨૭૦ મેથાયિક દરીન , ૨૨ નાગ્યાચના ૪૨ યાચિક મતે અપવગે ૩૪ નિગાટ , ૩૮૮ તૈયાયિક વોષિક તુલના નિસ્વરૂપ યોગદર્શન ૪૬૪ નેતના-જેમિનીય - નિજસવરૂપ મોડ , ૧૦૬ નંદિપણુ • • ૪૬૧ લિસ્વરૂપ વિચારણ ૨૦૯ નિહાનિત્ય સ્વરૂપ • • ૨૭ પખાલીને પાડે , ૩૦૭–૩૦૯ નિયમ-ગાગાગ - • ૫૧ પગ-ભાવવિવેક • • ૧૨૬ નિરપેક્ષ પ૨પરા ... • 120 પચાસ લે તપના) નિરપેક્ષ સાપેક્ષભાવ , 38 પચીશ તવ (સાંખ્ય) - ૩૯૪ નિરાશીભાવ • ૨૦૭૦ પચીશ શાલ ૧૫૯ નિરીશ્વર સાખ્ય ૩૯૪૩૯૬ પચીશ ભાવના ૧૫૯-૧૬૦ નિધિ તાવ-ગેધ - ૩૯૨ પરંતરે લાલ -- ૧૪૮ નિરંજન નાથ . . ૭૯ પતિ જ્યાં ત્યાં તદ્રુપ પ૨૪ નિરંજન નિરાકાર પદપ્રાપ્તિ . ૬૭ પતિની તનશુદ્ધિનો અભાવ ક૨૮ નિરજન ૫૨ ભજન - ૨૩૭ પતિની રાહ - નિરંજન ૫૯ સેવા . . ૨૩૦ પતિની શોધમાં લેખ નિરા .. .. ૧-૩પ૨ પતિને મનાવવા ચેતનાના ગાન. નિર્ણય પ્રસંગે - ૪૯૯ પતિનાં શીકા અગ • • ૩૨૪ નિર્મળ અને સમળ પતિ પણ૭ પતિનું આનદ વરૂપ મ9 નિશાનીઓની વિચારણુ , ૧૯૨ પતિ પાકમા પ્રાણપણ - ૩૩૪ નિશ્ચયપેષણ - ૧ ૫૫૯ પતિમાર્ગનિરીક્ષા ૧૪૯ નિશ્ચય શુદ્ધિ ૩૭૨ પતિમેળાપ માટે આતુરતા : ૩૧૧ નિષ્કામ ક્ષિા કરનાર અલ્પ - ૨૪૪ પતિમેળાપ માટે યાચના નિષ્પક્ષ-આધ્યાત્મિક દષ્ટિએ . પર૭ પતિમાં અક્ષય સુખ ૫૬૩-૫૮૫ જ હમ • થ૪૭. - ૪૧૭ Page #814 -------------------------------------------------------------------------- ________________ વિષય. પતિમાં કામણ પતિ વગર ગતિ ફૉકટ પતિવિરહ અને શરીર પતિ વિરહત્ત્વાળા 108 પતિ વિરહિણી સુમતિની દશા... પતિનતા તરફ અલ્પ પ્રેમ પતિવ્રતા ધર્મ પતિવ્રતાના પતિપ્રેમ.. પતિન્ય મંદિર પતલિ ૫૦-૫૧-૫૨-૫૩-૫૪-૫૮-૬૧ પરાક્ષ પ્રમાણ પુર્વ અને ચાવીશીની ભાષા પના વિભાગ પત્ની કૃતિ પાબ્દપ્રયોગનુ લીસ્ટ પદસ્તવનની ભાષા—શખામણી... ... ... ... .. ... પય ધ્યાન પદેની માર્મિકતા પદ્માના અસ્પરસ સમય પઢાના કેન્દ્રસ્થ વિચાર પહેાપર વિચારણા પામાં નવીનતા પદામાં ચાગ પાલૅસ્યા પુડાવિજયના માળાવધ • -- Ope .. ... પદ્માસન પછી આશા સદા નિરાશા પાલ ત્યાગ પરધર્મના ભયહસ્ય પપરિણતિ મણુતા... .. 630 800 • ... ... 000 930 ... 090 " - 000 .. . ... ... 800 ... .. ... BOD 620 600 www વિષયાનુક્રમ ... પૃષ્ઠ ૪૧૨ ૧. ૫૭૩ ૧૦૩ ૩૩૧ ૯૯ ૧૬૧ ૩૮૫ ૧૬ 82 81 59 000 83 પવનભક્ષી સર્પનું રૂપક 118 પશુ પદાર્થ—રશૈવમતે ... 150 પશ્ચાત્તાપના યોગિક ભાષ 151 પળ એક છ માસ તુલ્ય 181 ૧૦૩–૧૨૫ વિષય પરમાત્મ ત્રીશી (ચાર દુહા) પરમાત્મ ભાવ 930 પરભાષ જર પરમતને અંગે વિશાળ વિચાર।. ૨૫૦૨૫૧ પરમતપર આક્ષેપ પુરુષત સહિષ્ણુતા... 118~૨૩૯ ૪૭૩ ૨૪૦ ... ‘પરમાનન્ન’–દરેક ખત્રીશાને છેડે પર મલ્ટિ ભટકતા ચેતન ૧૪૭ ૫૬૬ ૨૫ ૧૦૩ પરરમણુ કરતા પતિની દશા પરરમણતા દુરીકરણ પરિણતિની જાગૃતિ પશ્રુિતિની નિર્મળતા પરિણતિમાં તલ્લીનતા પર્યાયાર્થિક નય 67 પર્યાયાંતર . .૬૦-૭૧-૭૭-૭૭ BOP પરપરા માટે માન ... પર્યાયની વ્યાખ્યા 330 પર્યાયનું સહભાવિત્વ... .. ... ... ૫૪ પર્યુષણ વ્યાખ્યાન પ્રસંગ 128 પર્યંકાસન .. પક્ષાધતા યાગ પાટણ-હેમચંદ્રાચાર્ય... .. પાતળયાગમા બ્રહ્મચર્ય પાતળ–સૈયર સાખ્ય પાત્રગણના પાશ્તિાપનિકા સમિતિ પાસા અને કાઢીથી દાણા 600 પૃષ્ઠ 800 ૪૫ 090 · ... . 800 ૨૮-૨૯ 41 ૫૧-૬૧ જા ૪૦૬ ૩૪૫ 133 પર 33 96 પાતજળમા ઈશ્વર-નહિ જેવું કાર્ય. ૩૯૬ ૫૧ ૪૯ ૨૫૫ .. ... "D ... ... B ... ... • ૩૯૬ ૩૭૪ મહ ૧૪ ૧૧૬ પાસા-રાગદ્વેષ માહપ પીચકારી ન કહે મારી—પટ્ટ. ૩૦૧ પીડાકારણુ–સાખ્ય પીતળપર વેરાત લા ૪૫૯ 0.0 20 ". ૨૩ 630 040 .. 29 ૧૨૯૩ ૩૩ ૪૨ ૪૫૭ 3 ૪૭ ૩૭ 119 800 ૨૯ ૧૯ 33 Page #815 -------------------------------------------------------------------------- ________________ કર૪ વિષયકુંકમ, વિષય પૃષ્ટ વિષય પાય પાયને પાકાર - ૩૧૩ પ્રકૃતિબંધ કરાવનાર લેયા . ૧૨૧ પુરાણુ ધમ - ૪૦૨ પ્રકૃતિ વિકૃતિ , , પુરૂષનું સ્વરૂપન્સાખ્ય . ૩૯૬ પ્રકૃતિ (સા) , , પુરૂષપ્રકૃતિ સયોગન્સાખ્ય - ૩૯૫ પ્રગતિ અને આશય.. - ૫૬૮ પુરૂષઢીનામ-ચેતનનું " ર૭૦ પ્રગતિમાં સામાણિસમય પુષ્ટિમાર્ગ * * * * ૪૦૪ પ્રતાપસિંહ • • જલ૭ પૂરક પ્રાણાયામ - ૪૬-૬૧ પ્રતીત • ૧૭૭ પૂર્ણપ્રણ સપ્રદાય ૪૦૩ પ્રત્યભિન્ન સંપ્રદાય • • ૪૦૬ પૂર્વમીમાસા-જેમિનીય ૩૯૯ પ્રત્યક્ષ પ્રમાણુ • • • ૩૭ પૂર્વવ્યુ ગ્રાહિત લેખકે 35 પ્રત્યાહાર • • •૪૦-૫૨ પૃથક કરવાની બુદ્ધિ-આદધનની 88 પ્રયક આત્મવાદ - ૩૮૦-૩૮૭ પૃથકત્વ એકત્વ સવિચાર-શુક્લ) ૫૬ એ પ્રમાણુ યુદ્ધ - ૯ પૃથક્ માર્ગે–પતિ આગમનના . ૧૪૯ ઇ . માં આનંદ ૪૧૩ પેટા વિભાગ 121 પ્રથમ મહાવ્રતની પાચ ભાવના. ૧૫૯ ૫. આનદસાગરજી - ૨૬૩૨૬૬ પ્રોદય ૯૧-૭૫૨ ૫. ગારવિન્યજીએ કરેલી આનંદ- પ્રધાન (સાખ્ય) • ૩૯૪ ઘન સબધી વાતે , 88 પ્રભુને માર્ગે ૫-૧ પચતત્રમા વારિ •• ૫૭૧ પ્રભુપરટણનો મહિમા •૨૩૯ પચ પરમેષ્ઠી • • ૭૬ પ્રભુમુખચંદ્ર દરીન - ૧૬૮ પચ ભૂત , ૭૫ પ્રમાણુવાદ અને ચેતન • ૧૯૧ પચ મહાવ્રત |૭૮ પ્રમાણજ્ઞાન : ૨૭-૧૨ પચ હણ્યાક્ષર કાબ ૫૬ ૪ થી ચેતન , " ૧૯૫ પાચ ઇઢિયા • •• ૧૧૭ પ્રમાણિક લેખનું કર્તવ્ય - 85 પાચ કારણ - ૪૬૪ પ્રમાદ ત્યાગ , : ૬ પાચ દાણા નીચે બે ૧૧૮ પ્રમેચવ • • • • ૨૫ પાચ પ્રકારની ઉપાસના - ૪૦૩ પ્રાગેને અંગે ભાષા વિચારણું 60-64 પાચ બાલ • ૧૫૯ પ્રયજન વગર પ્રયાસ છે. ૪૨૦ પાચમા મહાવ્રતની પાંચ ભાવના ૧૬૦ પ્રલય • • • : ૨૦૭ પારાવાર ઉપશમ સમકિત - ૧૫૬ અને ચેતના . ૫૪૫ ૨૩૧ પ્રવચન માતા .. .. ૫૯ પિંગળા નાડી •• ૪૫-૪૬-૪૯ પ્રવચન સારોદ્ધાર - - ૧૬૦ પિસ્થ ધ્યાન . • ૫૪ પ્રશસ્તિત્સમયસાર નાટકની - 11 પોપી • • ૨૮૬ પ્રસંગેમ • ૪૯૪-૪૮૮ પિંગળ શાન Page #816 -------------------------------------------------------------------------- ________________ વિથિનુક્રમ, ૧ ૨૪ New પ્રેમ . ૫૬૯ વિષય. પણ વિશ્વ પ્રાકૃતિક બંધ (સાખ્ય) • ૩૯૫ બહોતેરી • • પ્રાણવાયુનું ભક્ષણ , ૪૩૦ બાઝ-નટનાગરની ... પ્રાણાયામ , ૬-૫-૬ બાજીમાં રાધિકાને જય . ૧૧૩ છ કુળ ૪૮-પર-૨ બાધક દશા . અ ૧૦૫ , માં ભજિ. અ ૬૨ બાપ બેટા ભાઈ બહેન-ચેતન પ્રાર્થના અને વિસિ , ૫૮૯ બાહેંરપલ • - પ્રીતિ અને પીસ્તીને “લવ .. 48 બાવરાની નિશાની છે પ્રીતિનું સ્વરૂપ-પ્રથમ સ્તવન , 48 બાવીશમા સ્તવનની કૃતિ 86 ૩૭૬ બાળભળે છે ૧૫૪ છે અમૃત • ૩૭૫ ગાય આચરણ ધર્મ - - ૧૦૧ બાહ્ય ક્રિયા અને ચેતન. પપ૯ ને સે - - ૧૬૩ મણ લે છે , ૫૭ , મા " , ૨૬૨ ગાહાત્મભાવ ત્યાગ - ૮ , મા દુવિહા - - ૧૬૯ બાણોપચાર : ૪૩૪ , રા યુન સાદી-શાગાર ૧૭૬ બીજ અને વૃક્ષ-વિરોધ - ૨૨ » સ્વરૂપ - ૧૭૭ બુદ્ધિ-ઉશયમુખ દર્પણ (સાખ્ય), ૩૫ , , ગૅનની વિષમતા . ૧૯ બુદ્ધિ ધર્મ-જ્ઞાન (સા) ૩૯૫ પ્રેમાનંદ - • - 111 બુદ્ધિસાગર • • 85 ના લીસ્ટને પ્રત્યુત્તર - 65 તેહમદ લેખક અને કવિ 127 બુદ્ધિ-સાખ્ય કસામલી-વિભાવમા-ચેતનની પર૫ બે અક્ષર મરણ . . ૪૫૫ કળાપેક્ષા વગર કાર્ય - ૭૦ બેકન • • • ૪૬૨ પ્રાગણ માસ અને ઉંળી , ૩૭ બે ઘડીમા શસહાર , ૫૦૧ ફક-નિજ મતની છે , પર૫ બૈધ દર્શન , , કલી બ. મધને મેક્ષસુખ માટે ઉત્તર, ૧૧ બખતર-સંગમરૂપ - ૧ ૧૦૮ બંધથી મોક્ષ (સાખ્યા - બત્રીસ બનીશ-ઈતિહાસની નજરે. 98 બંધના ત્રણ પ્રકાર (સાખ્ય) - ૩૯૫ બનારસીદાસ -૧૮-૩-૫૮૭ બાંગ અને તેની હદ ૩૩૦ ખલિલકણાં , • ૪૪૦ બિદુને સમુદ્ર ૨૧૭ બહિરાભ અતરામભાવ , 180 શ્રદ્ધા કારણુ • ૪૦૨ બહિરાત્મભાવ ૬૭-૭૨-૭૩૭૬–૧૭૭ બ્રહ્મચર્યનું પાગમાં સ્થાન , ૩૪૯ મા મૂઢ " ૨૪૫ શ્રાદ્ધ " - ૪૮-૪૯ બહિરેશ ગાગ ૫૦ બ્રહમ સમદાય , ૪૦૩ ૪૦ Page #817 -------------------------------------------------------------------------- ________________ }} વિષ્ણુ. બહાના GL. ભક્તિનુ સ્થાન–ામાનુજ 000 ભક્તિભાવ રહસ્ય ભક્તિમાર્ગ ભક્તિમાં યુક્તિ ભક્તિરંગ—મેંદી—શણગાર ભદ્રાસન ભરત ચક્રવત 19 ભર્તૃહિ 800 99 " .. વિષય. *૪૭-૪૯૮-૫૦૮ મેવવ ... 600 0 ને ખેલ . 010 900 098 · 630 અવ્યવ અવ્યવનમાં મયૂરીના કા ભાઈ-પિતા–પુત્ર • 600 ભાનુ પર... ભાદરવા ભાનુય ક્રમળવિકાસ 118 અને આરા . 33 અને મસ્ત દુનિયા અવ નાટકનું દર્શન ભવિષ્યમા વર્તમાનના આરોપ... ... 639 080 ". 638 400 ... 80 સત્તાત્મક જગત બેટ્ટમપંચ પાચ (માવી) 800 600 ... • ... ... 40 ... • .. • • 900 કર૮-૩૦ મધારી-મા મતઆગ્રહ ... 0.0 મતઆસક્તિના બહિર્ભાવ ભાવઅન–શણગાર ભાવનૌકા ભાવિવેક રૂપ પે ભાવરાનુ સાથે યુદ્ધ-ખરી લડાઈ ૫૦૫ 124 37 ભાવાત્મક વાક્યાનું લીસ્ટ ભાષા-આંતરિક પૂરાવા ભાષા ઉપરથી નિણૅયા આષા ચાવીશી અને મની ભાષા મૌઢતા-પટ્ટામાં... ભાષા સમિતિ ... .. 000 ... વિષયાનુક્રમ. છ 100 660 • ૮૩ ૨૩૪ ભાળી વાત મત વ્યાખ્યા મદારીની રમત ... મૃત્યુમેહ ચિકિત્સા મન ઇન્દ્રિયપર ત્સ્ય . ૪૯૩ મનડું મહી ન માસે ૦૪-૦૫ ... ૨૦ ૨૮ ESG , 84–57 . ૨૬ ૪૩ ૪૫૭ ૧૯૫ કરછ ૧૮૪ ૧૯૮ દ ૫૩૨ ભગભૂત-ઉપનામ ૫૩૨ ૧૭૭ ... પા ભાગ પીનાર જેવા પતિ ૫૭ ભાગની દીકરી તૃષ્ણા . 03 મ ભગતૃષ્ણાના ખાણુ સેન્ટ અને સુન્ન મનનુ ટામાળપણું મનસા પ્યાલા ૧૨૬–૧૨૮ મનુષ્યભવસાર્થતા 200 34 68 મ ૪૦. ૪૦૪ 100 ... .. 09. ... 080 ભંડારા-સાળમા નતની ખાસ સંસ્થા ... 29 13 મનની આટી કર કરની મનના મેળ... " ... 608 630 680 મનુષ્ય સ્વભાવની નબળાઈ મનેણુક ... મન સ્થિરતા અભ્યાસવિધિ સમત્વ બુદ્ધિ મમતા ... .. 630 99 આસન પતિ ત્ત સ્થિતિ ગૃહ ગમન° દાસી 600 ... 448 .. 0.0 ... OA .. : : : મ +3 1.31 મન ન કાટું વળ—પ-વિનય... 112 180 ૧૧૪ ... .. 800 ... ... ... · dee .. .. ... ... ... ... 659 · 200 પૃષ્ઠ គឺ ៖ គឺ ៖ ៩ ៖ គឺ .. 4 4 ૩૦૩ ૨૩ ૦ 135 91 ફ 13. G *૯૦-૯૪ ૧૦૨ ૨૦૦ ૫૭ ૨૩૮ ૫૬ vo ૧૯ પર ૨૩ R ૧૯ re Page #818 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૨૯૫ વિષયાનકમ. વિષય પણ વિષય ' ' પણ મમતા કુરીકરણ • • ૨૧૩ માયાધારીને છાક • • માં કામ-કપટ–મદ-મેહ ૨૭ માયાને ભાગ - છ માં પારવગરનાં દુખ • ૨૯ માયાને સ્થૂળ ભાવ . ૨૫ મા શ્યામતા. ૨૮૨–૨૮૬ માયાનું જડપણું જ સમતા સગ-સરખામણું ૮૯ માયા મમતા સબંધ તોડાણ ૧૩૬ સંગ , • ૮૮ માયાવાદ-એપથી , ૫૩૦ . સગી ચેતનછ ૧૨૮–૧૩૬ માયા-વેદાન્ત .. - ૪૦૦ જ સ્વરૂપ વિચારણું ૧૨૮-૧૨૯ મારૂ - ૧૪૬-૩૬૦-૪૨૨ મમણ શેઠ , ૨૮૬ મારૂ–જંગલ • • પરર - ૮ મા એક અભિનિવેશ • ૪૨૪ મરણપથારીએ મિથ્યાત્વ + ૧૫૭ મા તત્વ ઔદ્ધ .. - ૩૯૨ મરણપર વિચારણા , ૨૧૨ માલકોશ • • ૧૦૫–૧૬૧ મરણભય • • ૪૪૩-૪૪૯ માલસિરિ • • - ૩૭ મરણ મટાડવાના ઉપાયની શોધ ૪૪૩ માહણને નાદ ... ૩૫૫ મીિ • • ૪૧૫ મિત્રધર્મ • મસીk • • 38 મિત્રની કરજ ૧૩૫ મહાન કાર્ય અને લાકે ૩૬૭ મિથ્યાત્વથી અનર્થપરપરા ૪૪૮ મહાન--સાંખ્ય) • ૩૯૪ મિથ્યાત્વ દશા જોઈ ચેતનાને શુજ ૫૭૦ .. મહાપુરૂષ અને દંતકથા ૧૫૬ 85 મિથ્યાત્વની અંધતાનું જોર મહામાઇની ઉપાસના પ૩૦ મિથ્યાત્વને ત્રાસ • • ૪૪૮ મહાવ્રતનું ચમપણું : ૫૦ મિથ્યાત્વમા ચગૂરની દશા. . માડીને ભાવ. • -પર૪ મિથ્યાત્વમાં ભૂલા પડેલા નાથ... માણેકચોક-શબ્દપ્રયાગ 65 મિથ્યાત્વ સ્થિતિ છે. • માતપિતાની વાત છે ૩૬૯ મિથ્યા માર્ગ ત્યાગ • • માતા–વાસ્તવિક ૪૪૪ ૮૬ મિથ્યા જ્ઞાન સ્વરૂપ • : માત્રાળ • ૬૨ મિથ્યાજ્ઞાન અને મરણ માધવાચાર્ય ૪૨ મીરાંબાઈ • ૨૪૭ - • માવી મતે અનાદિત્ય ... ૪૦૪ સુક્તાસુતિ સુકા , ૫૮ માવી સંપ્રદાય - ... ૪૦૩ મુક્તિપુરીમા ચેતન , . ૪૦૩ મુક્તિ-વેદાન્ત મતે - ૪૦૦ માનવિજય ઉપાધ્યાય .. 109 મુક્તિ સંસારપર સમભાવ ભાયા કરી • • . ૧૬ મુજ-થદ્ધ ચેતનાને માયાદાસી ઉપર ઘેર ૬૦–૬૫૫ , ૨૧૧ સુદ્રા • ૧૦૫ છેછ ના બે તત્વ ગ 5 Page #819 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ. ૬૨૮ વિષય પૃ. યુવિષય ૧૫૦ મોક્ષ-ના મતે મુનિનું ધ્યાન ૩૮૯-૪૦૯ મુનિસુદરસૂરિ • • 92 માસ ધામમાં શાંતિ 92. • ૨૩૮ સુરવી અને દડાં જે ૪૯૬-૩૦ ૨૦૧ એક્ષપાતંજળ મરે મુરલી-તિમિળાપની . પ૭૬ માક્ષ-પૂર્વ મીમાંસા મતે - ૩૯૯ સુબઇમાં છૂટું પડ્યુ બાળક ૨૨૬ માસ–ાધ અને • • ૩૨ સ્ત ૪૦૪ • પ૩૭ એક્ષ-માળી મતે . • • મૂર્તિપૂજા અને આનંદથન • 128 એક્ષ-સેશ્વર મતે . ૪૮ મૂળ વસ્તુથી વધારે જગાત - ૧૦૦ એક્ષ-વોષિક મત , ૩૯ મેકસમ્યુલર • • ૪૦૧ મણ સુખ અને દેવગતિમાં સુખ ૫૧૪ મેધકુમાર . .. ૪૧૦ •• ૧૫૮ મોક્ષ સુખ-વૈશેષિકને ઉત્તર .. મેટાફીઝીકસ અને એથીક્સ - યર એક્ષ-સાંખ્ય મને ... હ૫ મેડતા - , 82-56 મેન • • . ૧૬૯ અને આનદયન ... 89 મ્યાના પાલખી અને હીરવિજયસૂરિ માં મેળાપના કારણે - 1 મહેતાના નિર્ણયની તપાસ , 15 મેદાનમાં લડાઇ " ૪૭ હેતાનાં ભાષાનાં અનુમાન .. 58 મેળાપની આકાલા • મેળાપ માટે મેડતા .. ... 80 યતિ-જૈન અને જેનેતર ૫૩૧ મૈત્રીભાવ • • . ૧૬૬ અતિધર્મ સવરૂપ - - માટબધનચુદ્ધમસને - ૧૦૬ યથાપ્રવૃત્તિકરણ • • ૧૦૬ માહ અને ચેતન ૧૮ યમ-(પાંચ) . - ૫૦-૭૮ માહ દશા થાગ - ૪૯૨ ચવિજય ઉપાધ્યાય 99–૪૦–૧૧૭માહન ચેતનછ , ૯૯ ૧૧૯–૩૩-૩૭-૩૭૮-૪૪૭-૪૭૮મોહન ઠગાયા લુપણુથી) ૫૮-૫૬૦ ચાહના આવિર્ભાવ ૩૭૭ શાવિન્ય-કર્તા આનંદઘન . 143 મોહના કાન કાડવા ૩૫૫ ચોવિથ કૃત અષ્ટપદી - મહરિદ્વાગત ચેતન , , ૮૫ યશવિજયની અલ્પ બુઝ - 100 મોહનીય કર્મનું પ્રાબલ્ય ૩૫૫ યશવિજયને જન્મકાળ • માહનીય કર્મ- રાજા ૩૭૮ ચશોવિજ્યને નિર્વાણકાળ .. મેહનીય કર્મ સ્વરૂપ - ૧૧૭ યશાવિને રૂપ • - 80 મેહને સત્તાથી નાશ ૧૦૯ યાવિજયનું અસાધારણ જ્ઞાનબળ 100 મહારાજાના લશ્કર શેર . ૩૭૭ યશવિજયનું અપૂર્વ જ્ઞાન • 100 માનાનું સેન્ટ કહ૬ ચોવિજયનું પદ 141-૩૦૧ મેક્ષ ચાવકમ રૂ . ૪૦૦ યાવિન્ય વિનયવિથ સંબંધ, 108 Page #820 -------------------------------------------------------------------------- ________________ વિષય. ચુદ્ધવષ્ણુન ચાગ અને યજ્ઞવિજય ચાંગ દૃષ્ટિએ સમષ્ટિ હિત 0.0 ... યાગભટ્ટના જન્મ યાગના વિષયવૈશ્યા... યોગનાં આ અંગ ચાગનાં પદોની સરખામણી 600 400 se OBO 000 000 000 "O 020 090 ચાંગ પૂર્ણ ક્રિયા -ચોગમુદ્રા ચાણમાં આનંધનનુ સ્થાન ચાગ યુક્તિ... ચાગ લબ્ધિ—પૌદ્ગલિક -ચાંગ વ્યાખ્યા પાતંજળ મતે ચોગશાસ્ત્ર-હેમચંદ્રનું. ૪૫૦૪૬-૪૭-૪૮– 400 ... ... ... 67 "o ... 000 ચેત્ર સાધના ચેગસન્યાસ ચાગ સિહાસન 000 યોગાનુભવ - ચણા ઉપર અકુરા ચાંગ યૌવન કાળના આધ્યાત્મિક ભાવ. www 900 930 ... . ૩૯ ... 600 ૩૯ 140 ૩૫ 99 ૬૦-૩૫૫ 153 ∞ સ્વરૂપ ૧૩૦ ૧૫. રાજાને ગમે તે રાણી... 58. શાના મેળાપ—કપડામાં તાવ... 39 ૩૯૭ રાણીના દૃષ્ટાંતમાં ચાગની વાસ... રાત્રિ દિવસ-વિરોધ... ૫૨-૫૪–૧૧-૧૫૦ રાત્રિના સમયમા કામદેવ 44 .. .. ... -- ... 9.8 .. 800 · ... 1 રણક્ષેત્રમાં માહુ રત્નાકરની દીકરી સમતા રસની જમાવટ અને ધર્મકાર્યું... રસ–વૈશ્યાના -સેમ્બર સંપ્રદાય .. વિષયાનુક્રમ. પૃષ્ઠ ૧૦૬ 108 " 00 220 કર પૃષ્ઠ ૪૦૭ રહસ્યમાં ઉતરનારની અલ્પતા- ૫૬૯ રહસ્ય સમજાવવાની શક્તિ 124 ૫૩૪ ૧૭૭ ૩૯૭ ૪૪૬ ૧૧૬ ૧૮ ૧૧૭ ... વિષય રસ હૈ મહા ૩૫૮ હિમાન ૧૨૨ રાગ " "7 680 ... ફ્લેશ-પાત દ્વેષનું બંધન દ્વેષ-માહના પાસા ના સ્વાધ્યાય રામદાસ ... 060 100 રજપૂતા " ... નાં યુદ્ધ ઢવાના આધ્યાત્મિક ભાવ રાવામાં રાત્રિ ૩૩૮ રામાનુજ સમકાય "રીને દુખ બતાવવાની અશક્તિ ૩૧૫ શમાયા તળશીદાસકૃત "D ૧૦૮ રામેરી ૨૮૮ શવણુ અને ભક્તિ ૫૭૫ ત્રણના ભક્તિરંગ ... se ૧૨૩ રીજી રીગ્રામજી ૪૦૭ રીસ ચેતનાપર 08 ૪૫ રાધિકાનું માર્ગદર્શકત્વ ૪૬૬ રાધિકા—સુમતિ ૩૫૭ રામ 193 રામગ્રી ૧૦૮ ૫૦ ૩૩૯ 20 " ... 800 ... ... ... 600 ... ... 00 .. " 07 " - • 118 89 39 અને શિવાજી... શમ નામ તુ જપ કે પ્યાŔ-પટ્ટ 139 રામવિજય ... 110 51 89 " નું વ્યાખ્યાન ... રામ' રાતું રહસ્ય... ૪૭ ૩૩૯ રામાનુજનાં ત્રણ તત્ત્વ 100 B ૪૪-૧૧૪-૨૧૯૨૨૩ ... ... ... .. .. • ... s " ... " - ૨૦૨ ૩૧૭ ૧૧૩ ૧૩ ૫૩૪ • D ૨૩૯ ૪૦૧ ૪૦૧ 115 ૩૦૨ ૩૨ TOG ૧૯ પર Page #821 -------------------------------------------------------------------------- ________________ પથ • ૩૬૭ - ૩૬૪ ૪૦૦ - પર | 149 પ૭ ૫૮ છે • વિષયાનુક્રમ, વિષય વિષય પૂછ. રીસાયલીને મનાવવાનો પ્રસંગ 180 લાકદર્શિત પતિને સલામ વચલ પ્રદેશ ૨૬૯ લકપાકાર છે. ચિ - • ૧૭૭ લાકમકાશ . • રૂપ-બૈધને દુખપ્રકાર .. ૩૯૧ લોકલાજ અને બહરિ ઉપસ્થ ધ્યાન , , ૬૪ લોકલાજ ત્યાગ પાતીત ધ્યાન - ૫૪ લકવાદ : " પારૂપીભાવ અને ચેતન , ૧૮૮ કાયત મત છે પી દ્રવ્ય અને ચેતન • ૧૮૭ લોક અને ધર્મ , રચક પ્રાણાયામ ૪૯-ક લોકેની દરકાર છે રેતીના કળીઆ-વિભાવ , ૨૨૦ લાચ • • કિડ અને ઉઘરાણું - ૪૧૭ લચ અને યશવિજ્ય રહણચળ , લિંગવ્યત્યયનાં દાન્ત રગાચાર્ય , , , ૩૬૧ રગે-લેશ્યા અને સંગઠીના . ૧૨૪ વખત ઉપયાગ • વખતનું ધનત્વ • લટિ–ચિ અને શ્રદ્ધા ૧૫૫ વગેવનારી મમતા • લગામ વગરની તૃષ્ણા. - ૩૮૨ વચન અને સંજ્ઞા , લજજાત્યાગદ્વારે આખો . ૫૧૦ વચન ગુણિ , લડાઈ અને દયા • વચન સમિતિ અને કૃષિ લડાઈ-ધર્મને નામે . • ૫૩૬ વચનામૃત છટકાવ - લડાઈની રીતિ • • ૫૦૦ વજાસન • લગાડપણુ-માયા મમતાનું • ૧૩૪ વરડે .• લાભાન અને કપૂરવિજય , 141 વર્તમાન સ્થિતિ પર નેટ લાભાનહ-સાવવસ્થાનું નામ 32 વલખા ચેતનાના • લાલની કિમત - ૧૪૮ વલભ-આદધન • લાવણ્યસર 111 વભાચાર્ય લેખક-કવિ-આનંદધન . 12 વસ્તુ , લેખકની ફરજ • 36 વસ્તુપાળ તેજપાળ , લેખકનું કર્તવ્ય છે. 55 વસ્તુસ્થિતિનું હાર્ટ . લિલ-શબ્દ પ્રયોગ - 68 વસ્તરવરૂપને ભાસ વેશ્યા હયાત ૧૨૩ વસ્તસ્વરૂપ બાધ . લેશ્યા સ્વરૂપ • • ૧૨૧ વરdવરૂપવિચારણા... લોકચર્ચાનું ધારણુ ૩૬૭ વસ્ત્રાભૂષણ અને વિરહ ૫૪૦ પલ પટલ ૫૦૦ વરસ મા - ૧૬૫ , યશ ન પ૩૫ પર૫ ૧૪૫ ૪૦૪ ૨૫ ૨૯૭ ૪૮૬ • ૧૬-૪૫૩ - ૧૧૩ Page #822 -------------------------------------------------------------------------- ________________ ઉપય વાટના ટ્રા વાડા-ધર્મના નાના-આનદધન સબધી નાનીનનñ--- વાયુપ્રયોગ ન્ યામીમારે વીરા જનમ-જ્ઞાનવિ ... ... પુ.. *** વિશ્વના મેળ સત્તમે સા વિમાયાથ અંગ 63 (aad2}{I વિચા અને અભાવ વિચારની સ્પાના નિર્દેગમ આ મવા વિધ્ધ ડાનંદાર નથ્થરકા-નનના ચ વિન્ગ્યુ દેવા ( -).. વિશ્વ પ્રભાર નિત્ય સેનર (૫) નિત્ય સિગરિ * ... 10 એકમના ૫૬ -ગતનાને . .. • 900 000 ... B . 040 • ... ... 40 ... ૫ ૪૦ ૨૮૧ વિવાદ ચાતુર્ય 137 વવેક ત્ર... ૩૮૫ વિવેક મિત્ર ન 92–107 વિવેક જ્ઞાન (સામ્ય) ૧૧૧ વિવેચક દૃષ્ટિ 910 930 .. વિજ્ઞાનની અનાવી . નિનવિનય પા' થાય 10.કે-૪-૫-૧૨૮ વિનિયાગ ... વિપાકવિમ વિશ્વમ્ન પ્રમેય ભાવનાનયા નિભાવ અવસ્થા વિશ્વ દશામાં કર્મબધ વિભાવ ગામા ચેનન, ૧૮૭-૧૭૧-૫૫૦ .. " વિમાન નામા નિસાસા વિમાત્રના કા વિભાગમાં ચૈતન વિભાવમાં નમ 2-105 03-107 02 02-106 an 500 .. ... વિષયાનુક્રમ ... e. વિષય ૧૬૮ વિભાવાનું જોર ૫૫૫ વિતિભાવ 39 વિદ્ધકાળમાં ચેતના ૫૯ વિરહકાળમા સમતાની દશા ૪૮ વિરહતાપમાં ઝુરણા વિરહ તાડના પ્રયત્ન .. 600 112 25-89 ૫૬૫ .. ... By 808 વિરહથી ગાડપણ www વિરહ પીડા-કાઈ જાણે વિદ્ઘમા રાણગાર-અભાવ વિરહવ્યથા વર્ણન વિહ સમુદ્ર-અથાક વિદેશમા એકતા 200 003 630 ... BO ... 000 વિવેચનથી સર્વને લાભ વિવેચનની આવશ્યકતા વાળ તત્ત્વજ્ઞાન-આર્દ્રનુ ૩૧ પૃષ્ઠ ૧૧૩–૪૫૭ વિયાળ મનની જરૂર વિશિષ્ટ જીવન નિર્વાહન 404 000 ... 958 .. 100 930 ... - .. ૫૩ 126 125 123 118 ૧૦ વિશિષ્ટ સા‚ બિન્દુ. ૪૭૮ વિશુદ્ધ ચેગીના સાધ્ય સાધના ૩૪૭ 88 -- 101 ૫૫ વિશેષ કૃતિ હોવા પર વિચારણા. ૩૩ વિષય કાયાદિ કુમાર્ગ ૯૮-૯૯ વિષયપિપાસા–વિષવેલસગ ૨૯૫ વિષયપ્રતિભાસ જ્ઞાન... વિષયાભિક્ષાષ મત્રી ૩પ વિજ્ઞાન ખાધ ૮૫૭ વિજ્ઞાન-ઐાધના ફુ ખમકાર ૫૫૦ વીર પ્રભુનુ અભિનિષ્ક્રમણ વીશવાયની પ્રશસ્તિ 0.0 ૨૯ ... ... 930 000 ... ૪૪ ૧૨૯૬ ૧૦–૧૪૫ ૧૦ ૨૩૬ ૩૧ ૩૬૬ 95 800 ... ... ફર in ૫૯ ૩૧૧ ૩૪ ૫૬૯ ક 333 638 ૪૯૦ ४७४ ૨૩૨ G પર ૩૯૫ ... Page #823 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૧૦. વિષયાનુક્રમ. ૬૩૨ વિષય ૫૪. વિષય વીરાસન • • પર વ્યાધિચિકિત્સા વેદના-ઐધ દુખપ્રકાર - ૩૯૧ વ્યાન વાયુ , વન અપાયવ - ૮૦૦ વ્યજનાવગ્રહ વનું સ્વત પ્રમાણ વેદવાક્ય-નૈમિનીય •• ૩૯૯ ગઢ મમતા. • વા શબદપર બ્લેષ . ૪૩ શણગાર-ક્રિયા આઈબર૩૫ ૩૬૨ ૫૯૬ વલજ્ઞાન • • . ૨૩૧ શત્રુને ઓળખવાની જરૂર વેરાશયી સાત ગતિ ૧૧૯-૧૨૦ શબ્દ નય - વાત છે ૧૪ , - ૪૦૦ અ અ અને ચેતન , માં આત્માને સ્થાન , 126. ૩૯ શબ્દાર્થ લખવાની જરૂર 128 લાવલ • ૧-૬-૧૧-૧૬-૧૦૫– શબ્દની ઘટના ૧૭૦-૩૪૭-૪૨૨ શરીર-આત્મા • • વશ કાઢવા તે ભજવા - ૩૭૩ શરીર–વિનાશી - વિશમાં ભગાણુ ૩૪ ગરીરસુખ શોધ - - ૭૫ વૈકારિક બધ-સાખ્ય : ૩૯૫ શાશ્વત ભાવ વિચારણા ૨૦૬-૨૦૮ ૨૨૫ શાસનને માર્ગ લાવનાર મહાભાષિધ ... ૩૯૨ માઓ • 09 વૈશેષિક દર્શન ૩૯૮ શાસ્ત્રાગ - છે , અને ઈશ્વર ૫૪૫ શાસ્ત્રાવાર્તા સમુચ્ચય.. વચક મમતા ... શિવ દરગાહ - ૫૦૨ વાદરાને પકડવાની રીત ૧૫ શિવનાં પાંચ કર્યો છે વાદ અને સુધરી, પથ શિવ શંકરને ભેટ - ૨૦૧૫ વ્યક્તિગત ધમાં - ૩૬૬ શિવાજી • • વ્યક્તિત્વનાથમા અધકાર - છે અને રામદાસ 118 વ્યવહાર અને ઉપાધ્યાય - 87 શોપચાર ૪૩૩ વ્યવહાર અને નિશ્ચય .... ૮૩૫ , થી વિરહાનળનું ઉદ્દીપન, ૪૩૪ વ્યવહાર નય ૩૪ શીલ લોટ • ૩૪૯ માં ચેતન , ૧૯૨ શુકલધ્યાન . પપ-ક૫૫-૭૫૭ વ્યવહાર નિશ્ચયની અંતર્ગત એકતા 119 , ભેદ • ૧૫૦ વ્યવહાર ચિત્રની જરૂર ૩૨૨ શુકલ લેયા , ૧૨૩-૧૨૫ વ્યવહાર સંબધ • • ૪૮૬ શુદ્ધ અત–વલ્લભ • ૪૦૪ વ્યાખ્યાનમસંગ-આનંદધન , 8ા શુદ્ધ આત્મજ્ઞાનીની જરૂર • 08 વ્યાજખાર ચાહકી છે . ૨૧ શુદ્ધ ચેતનવપિતા • ૪૯૩ 0 ૪૨ • 89 Page #824 -------------------------------------------------------------------------- ________________ વિષય. .. શુદ્ધ ચેતના અને બાહ્ય દેખાવ . શુદ્ધ ચેતના અને સુમતિ શુદ્ધ ચૈતના કથન શુદ્ધ ચૈતના તરફ કંડારતા શુદ્ધ ચેતના સ્વરૂપ શુદ્ધ દેશાની સાપેક્ષતા શુદ્ધ દશામા ચેતન આનંદરૂ૫ શુદ્ધ પતિ દર્શન શુદ્ધ પ્રેમ .. શુદ્ધ માર્ગ પ્રતીક્ષા શુદ્ધ વસ્તુ દર્શન ... ... ... - 930 000 શુદ્ધ સ્વરૂપ પ્રાકચ્... શુદ્ધ સ્વરૂપે ચેતના શુદ્ધિ ખાવાના ભાવાર્થ 060 શૂન્યવાદ શુભચંદ્રાચાર્ય શુભ વેશ્યા-ત્રણ રોડ અને આનધન શેઠના દૃષ્ટાંતનું પૃથક્કરણ રશૈવ મતા શવ સપ્રદાય ... શેક શાપરના ખાર રોોધવા ચાલી પિયુને—પદ શૌચ-નિયમ રાખનાદગીના શાંતિનાથરાસ શાતિનાથ સ્તવન આનંધન શાંતિસામ્રાજ્યમદ્વિ શાતિ સ્વરૂપ ww ... ... ... ... 018 ... 010 www 10 ... ક્યામતા 000 શ્રીપાળરાસ શ્રીપાળરાસ પ્રાસ્તિ... 000 20 "O 600 • 4. ... • .. .. • ... .. ... 000 www .. •.૪૬-૪૮ ૧૨૩ 41 42 ૪૦૫ ૪૦૫ 600 000 330 894 ... ... 100 www વિષયાનુક્રમ. પૃ. પા ૧૦૫ ૮૪ શ્રેણીના પ્રકાર ૯૯ 140 " વિષય. વિચારણા ૮૪–૨૧૪ સી વ્યાખ્યા–જૈન ક સપ્ત ૩૪૭ સત્યગ્રાહી મુદ્ધિ ૫૧ સત્યના અંશ નથવાદ ૩૫૫ સવિજય નિર્વાણરાસ 110 સત્યવિજય પરંપરા વૃક્ષ ૨૯૯ સત્યવિજ્ય પંન્યાસ ૬૮ સત્યવિજ્ય રાસ શ્રી રણ શ્રી સંપ્રદાય 4. ૫૨૩૫દ્ દર્શન સમુચ્ચય... પર૩ ષડ્ વિપુ ૧૪૨ ૩૫૯ ૫૫૦ ... ૧૩૪ સ ૩૮૫ સખી પાસે ફરિયાદ ૨૨૧ સઢા-સત્તરમા સૈકાના ૩૮૪ સતી અને આનંદુધન સતી કર્તવ્ય • 40 109–104 સાસત્મિક 104 સદાગમ... 000 000 .. સચ્ચિદાના સ્વપ 380 સત્તરમા શતકની ધામધુમ ૩૧૫ સત્તરમા શતકની સામાન્ય સ્થિતિ ૩૯ સત્તરમી સદીના મહા પુરૂષા સત્તરમી સદીની બાહ્ય ધમાધમ સત્તરમા શતક–દર્શન વાત સત્તરમા સૈકા અને પરિતા સત્તા અને મેહુ 008 સત્તાગત અને વ્યક્ત સ્થિતિપર ... " " : : 6 . " ... 010 01. 130 સત્યાંશ ગ્રહણ ૪૯૯ સસ્વરૂપ સેવનારની બલિહારી 10 ... Bew .. ... ... ... • " ૩૩ પૃષ્ઠ. ૧૯૧ ૪૦૨ ૨૦૯ ૪૦૧ ૧૧૦ ૯૯ 93 47 ૧૦૩ ૧૭૦ 96 97 117 96 96 26 ૧૦૯ ૧૬૯ ૩૧ ૨૫ પરણ ૧૯૫ 31 108 107 93 પરક 22 ૧૫-૧૫૩ ૧૭ Page #825 -------------------------------------------------------------------------- ________________ પૂ. વિજય. • ૪૭ ક૭૫ ૬૩૪ વિષયામ, વિષય. સદગુરયાગની ૨ - ૬૨-૬૩ સમાધિ પ્રકાર–પાતાળ જ ૩૭ સણી • ૩૯૦ જ • ૨ શતક - ૪૭૮ નું સ્વરૂપ ૩૨-૩૩ સમાનવાયુ .. સમકાલિન વિકાને . . 99 સમિતિ–પાચ .. ૫૮-૫૯ સમજણ વગર મરણે ૪૫૩ સમુચ્છિન્નક્રિય થધ્યાન સમતા • • • ૯૬ સમુદય તત્ત્વ-ધ , કુલર છે અને ઇ - ૨૯. સમુદ્રમંથન છે અને બ્રહ્મા , ૨૯૦ આ કથાને ભાવ . છે અને મમતા • • ૪૭૦ સભ્યદવ - છે અને વિષ્ણુદેવ . . ૨૯૦ , દેરી . ૪૪૮ છે અને શુદ્ધચેતના-ગાળા૧૫૩ સભ્યગ દશન - ચેતનને અભેદ • • ૪૫૬ “સયણ ને અર્થ • અ ના ઉદ્દગા . ૧૨૮–૧૩૫ સર્પલીમુખે ચેતના , અ ની મંદિરે પધારવા વિજ્ઞપ્તિ ૧૪૬ સર્પગુલી દરીન • અ ની વિરહદુખી સ્થિતિ , ૩૧૪ સર્વદર્શનસંગ્રહ - અને ઘેર આનદધન • ૧૪૦ સર્વદુખકારણ મમતા અને માર્ગ લેવા વિજ્ઞપ્તિ , ૩૦૩ સફાની અશક્યતા–મિત્ર - એ મમતાને પરિવાર ૨૯a સર્વશપણાની પરીક્ષા... " જ મહેલ • • • ૪૩૯ સલાહ સાંસારિક - ૩૯ છ મા અનુભવાયુત પાન , ૨૯૯ સવિ જીવ શાસનરસી , ૩૫૬ માં વસત મેવ... ૨૯ સયા-ચિદાનંદજી • ૪૫૧-૫૮૮ જ સેજીમાં ચેતન.. • ૧૬૯ સહજ સ્વભાવ ચાળીશણગાર ૧૭૯ ક સગ • • • ૮૯ સહજાનંદીની સઝાય. • ૨૮૩ સમભાવ વૃત્તિ છે. • • ૪૪૭ સહભાવી ધ-પર્યાય - ૨૬૮ સમભિરૂટનય . • ૩૬ સહિષ્ણુતા અને આત્મવાદ-અ છ થી ચેતન . - ૧૯૩ વિધી- - - ૪૫ સમયપર પ્રભાવશાળીનું જોર , 89 સાખી ૧-૬૮૮૨-૧૫૨ સમય પુરૂષના અંગ - 81 સાત ગતિનું સ્વરૂપ - • ૧૧૯ * સમયસર નાક 112-૫૮૭ સાત નય • • સમરસિંહ કહ૭ સાત પલા-વશેષિક.. સમવાય સ્વરૂપ છે, • ૩૮ સાધક દશા સમણિ તરફ ધર્મ - ૩૬૬ સાધુમાપર અરચિ.. સમાધિ • ૧૧૦ •૫૩-૫૬ સાધ્યની સ્પષ્ટતા » જ ૪૫ - ૪૦૨ - ૧૫ Page #826 -------------------------------------------------------------------------- ________________ ૬૫ સામગ ૩૮ વિષયાનુક્રમ. વિષય. પૃષ વિષય સાથસાધનની એકતા ૩૫૧ સુમતા–અનુભવ સબંધ સાધીની બોલવામાં ચાલાકી , ૩૨૮ સુમતિ અનુભવ સંવાદ - - ૩૧૨ સાપેક્ષ વ્યવહાર દષ્ટિ - 120 સુમતિ અને મમતાને અતર કર૬ સાબર અને શિકારી. • ૨૨૬ સુમતિ અને શુદ્ધ ચેતના , ૧૦૫ સામગ્રીનો લાભ ... • ૪૩૧ સુમતિ એ consolence છે ૧૧૩ • ૬૬-૪૬૬ સુમતિનાથ સ્તવન-આને ... 9 સામ0ામટ્ટ • • 114 સુમતિને અભિન્ન ભાવ , સારંગ ૮૪-૮૯-૧૨-૧૩૫-૧૪૧-૪૪૨ સુમતિને અર્થ • • ૩૦૦ સાલંબન ધ્યાન ૩૫૭ સુમતિને યૌવનકાળ .. સાસુ-આકસ્થિતિ - - ૫૧૬ સુમતિનો વિરહાલાપ . ૩૭ સાહિત્યકાર અને શાંત રસ . ૨૧૪ સુમતિનુ મંદિર આગમન . સાથે પ્રવેગ વિચારણું ... 68 સુમતિ પ્રસવકાળ • • સિદ્ધદર્શન ૪૮ સુમતિ–માયા મમતા પ્રસંગ , સિદ્ધશા અને ચેતન - ૧૦૮ સુમતિમદિર ૧૭૬ સિદ્ધદશાને આનંદ - ૮૮-૮૯ માં ચેતન • ૧૦૫ દિશામાં ચેતનનું વ્યક્તિત્વ. ૩૯૧ સુમતિરાધિકા , • ૧૧૩ સિદ્ધદશામાં ભાવપ્રાણ - ૩૯૧ સુમતિ વાક્ય સિદ્ધદશામાં સુખ - - ૩૯૧ સુમતિસબંધ જોડાણ - ૧૩૬ સિદ્ધદશામાં સ્થિરતા ૮૯ સુમતિબંધની સ્થિતિ - ૩૦૯ સિદ્ધદશા–મુખમય ૪૧૦ સુરવાળચુપ્રસગે - ૧૦૭ સિદ્ધ સાથે સાત નય - ૧૯૪ સુરસુંદરી • • • ૮ સિસ્થાન પ્રાપ્તિ • • ૬૭ સુવર્ણસિદ્ધિ , . 88 સિદ્ધાસન - ૫૧ સુષુમણા નાડી . ૫-૪૬-૪૯ સિદ્ધાન્ત તક પરિષ્કાર 101 સરધાર તરીકે નટનાગર સિદ્ધિની દ્ય વદી માન્યતા ૨૪ર સલા જેવાં વાક્ય આર્તના - 124 સીઝર •• • ૨૮૬ સૂયગડાગ સત્ર • ૧૧૯ ૪૫-૪૬ સુખદુ અને વિચિત્ર ખ્યાલ , ૪૫૪ સૂર્ય નાડી , સુખને ખોટે ખ્યાલ ૩૩૦ સુકુમ ધ્યિાપ્રતિપાતિ ૩૪ ૧૭ સૃષિમ-સાખ્ય મહે. સુખસ્વરૂપ વિચારણા સુધરી જેવા ઉપદેશક . પછી રોજડીમાં રગ ૧૫૩ •. સની રોયા... • . ૩૩૧ સણ-આનદયનના " સુપ્રસિદ્ધ ચેતન ૨૩૪ ૪૭૪ સેવનમાર્ગ જ્ઞાન , , સુબાધિકા ટીકા - 108 સેવન નીતિ , - ૧૬૨ ૬૧ - ૫૬ Page #827 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુર્મ, m, ૨૦ - 08 વિષય, વિષય. • ઐશ્વર સાખ્ય • ૩૯૪ સસાર પ્રપંચ , , સેગડી ગાડી માં ૧૨૭ સંસાર ફળ આ૫નાર-પ્રસંગ છે. સાગઠી ચલાવવાની આવડત ૧૨૦ સંસારી અને સિક-વિરોધ - ૧૯ ૧૧૪ સસારી દશા અને સિદ્ધો સાગઠીના ચાર રગ - સગડી-લપમાં " ૧૨૭ સંસાર ક્ષણિક્તવ-ધ કલા સોનાનુ સેનાપણું - ૪૬૦ સસ્કાર-ગાધ દુખપ્રકાર સોરઠી ૫૬૩ સંરથાનવિચય - અ. ૧૫ કરિનારી લા , ૧૫૪ સંજ્ઞા-ધ દુખપ્રકાર : સાહન પતિ - ૯૮ સાખ્ય દરન • • ૩૪ સોળમા શતક્ની દેશસ્થિતિ ... 80 સાગના મોક્ષપર ઉત્તર + ૪૧૦ સોળમા શતતૈયાર કરેલા સાપને 26 સાંસારિક દશા અને ધર્મકાર્ય. ૧૭૫ સોળ શણગાર , ૧૭૬ સાંસારિક સુખની ખાટી માન્યતા, ૧૦-૧૨ સીતાત્રિમૈધ - - ૩૯ર સિંહ-જગલ-એક • • ૪૭ સમુચિત ખિં પરિણામ . 122 સુરીના શણગાર .• • ૩૪૦ સચિત વિચાર દૂર કરવા 123 સંપામા સિર-શુદ્ધ ઉપચાગ - ૧૮૧ સગીત ટુષ્ટિએ ય • 152 સ્તવન-૧૨૫ ગાથાનું સગીતનું સ્થાન " ૨૨૯ સ્તવન-૩૫૦ ગાથાનું સગ્રહનય • • ૩૪ સ્તવન અધુરાપર અનુમાન છે. ૪ થી આત્મા ર૭૭ સ્તવન સમય વિચારણા થી ચેતન , ૧૯૨ સ્તવનની સકળના છે • સચક મમતા - ૯૦ સ્તવમાં હિરતાની સંત પૃચ્છા • • • ૨૨૩ સ્તવને વિજ્ઞપ્તિના–અભ્યાસ થાગ્ય સતાપ કરનારી મમતા . ૫ સી અને આશા - - ૨૫૮ સતાપરાગદ્વેષ જન્ય ૧૬૫ સી એ ઘર • • ૫૫૩ સતાણ-નિયમ . • ૫૧ રથાપના-ચેતનાની - ૫૪૪ સંદેશો પહોંચાડનાર-અનુભવ ૩૧૩ સ્થિતિ પરિપકવતા • • ૪૬૧ સમાચાહ અને આનાથન 86 સ્થિરતા કણ-શણગાર • ૧% સંપ્રદાય જ્ઞાન • 38 સ્થિરતા-ચવિજય-લેખકથા - સંપ્રઘાત-ન્સમાધિ પ્રકાર . ૩૭ સ્થિરતા-વાગત સાય : ૬૪ સંવર - " હા-૩૯૦ લિભદ્ર • • • ૨૯૩ સંસાર કારાગ્રહ " - ૯૨ સ્થળ લડાઈ અને ચેતનનું યુદ્ધ ૫૦૪ સંસારચકમર ક ૧૨૧ રશૂળ સનેહમાં વિલેપ • ૪૨૮ સંસાર પરિભ્રામણ ૮ નાન અને વિરહ • • ૫૬૬ Ni Page #828 -------------------------------------------------------------------------- ________________ ૬ વિપયાનુક્રમ, ૬૩૭ વિષય, પણ વિષય. નેહ-આધ્યાત્મિક • ૪૨૮ હારિક પક્ષી , નેહ ન કરવાની ભલામણ - ૪૨૭ હિત કરનારી સમતા સ્વાહાદ રીલી - • ૩૮૯ હિત બુદ્ધિસર્વ તરફ " " ની વિશિષ્ટતા • 96 હીરવિજયસૂરિ (૫૮) સ્યાનપ - - • ૯૩ ને ઉપાય 88 વધમ નિધન - પદ૬ હૃદયમતિમાં ધર્મધ થી અન્યને તિરરકાર • પ૩ હેમચંદ્રાચાર્ય ૪૫-૪૬-૪૭-૪૮-પરવન ઝળકાટ - ૫૮૮ ૫૪-૬૧-૫e. વપર વિવેચન 118-૧૯-૧૧૨-૧૩૬ ને ઉપાશ્રય 33 સવ પરિવાર સાન-ભેટ , ૩૦૦ હેકર અને ટીપુ - ૨૮૬ સ્વમાનું રાજ્ય . - ૧૩ હરી અને ખાખ - ૪૩૮ સ્વભાવ અવરથા .. - ૯૯ હૈરી શબ્દપર ક્ષય - ૪૩૮ સ્વભાવ કથા રમણ • . ૧૪૦ હેરા અને વિવ . ૪૫૫ રથભાવ મિલન • ૧૯ હસી કરાવનાર મમતા રવમત રથાપનને આગ્રહ ૫૪૭ હિંદુઓની રક્ષણવૃત્તિ . 38-90 રવમહાવ અને મર્યાદા . 122 મા મીઠાશ • પ૮૮ સપણિ - ૧૦૯-૫૦૧ સ્વમાં સર્વસ્વ ૫૮૮ સ્વરૂપ પ્રાપ્તિમાં એકાગ્રતા ૧૦૮ જ્ઞાન અને જ્ઞાનપાગ - ૧૮ સ્વરૂપાનંદમાં રમણ - ૧૨૧ જ્ઞાન દિયાને યાગ 05–૩૩૨-૩૩ સ્વરૂપ સિહાસન પર ચેતન • ૧૧૧ જ્ઞાનચક્ષુ • ૪૮૬ દય જ્ઞાન - ૮૬ જ્ઞાનથી ભ્રમનાશ , ૧૪3 સ્વસ્તિકાસન • • - ૫૧ જ્ઞાનથી લોકલાક પ્રાકટય - ૧૪૩ સ્વાન્યાય-નિયમ યાગાગ , પ૨ જ્ઞાનદષ્ટિ , ૪૮૨૪૮૭ સ્વામી વિવેકાનંદ-ભાષા - કે જ્ઞાનની મર્યાદા - - ૨૦૩ સ્વાર્થના વાતાવરણમાં સુમતિ - ૧૧૩ જ્ઞાનભાનુ ઉદય , , ૧૪૧ જ્ઞાનવિમળપદ •• - 142 હિમાસ િ હવેગ-પાશુપત મતમાં . ૮૫ જ્ઞાનવિમળસૂરિ - 110–૧૬-૫૬૧ હમારે તીરથ ન કરે-કબીર 140 , અને આનંદઘન - 149 હરિભદ્રસૂરિ, ૧-૧૪૫-૦૧-૪૮૭ જ્ઞાનવિલાસ - ૫૬૨ હવા ખાવા જનાર - ૭૪ જ્ઞાન સમુદ્રમથન • • ૩૫ હવાડાની બોખ • ૪૨૦ જ્ઞાનસાર ટન , 86449 હસવા ખેલવાના ભાવ - 29 - ૩૩૯ જ્ઞાનસારને આનંદઘન પુરપ્રવેશ હાથ પકડ-આનંદધન ૫૫૮ શાનાર્ણવ , ૪૬-૪૮-૨૫૩-૩૫૪ હાથી અને અ » • ૧લ્પ Page #829 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ યોગ. પ્રથમ વિભાગ લખનાર . ગિ. કાપડીઆ. સેલીસિટર, આ ગ્રંથને પરિચય કરાવનાર રોગવિષયને પ્રાથમિક રથ જેમા ગના સબંધમા લોકમાં ચાલતી ગેરસમજુતીઓ પર કરવામાં આવી છે અને જે યોગના અનેક વિધાપર પ્રકાશ પાડે છે તે આ પુસ્તકની શરૂઆતમાં મૂકવા માટે તૈયાર કરેલો લેખ પ્રથગૌરવ થઈ જવાથી જુદો બહાર પાડવામાં આવ્યો છે તેમાં ગની આઠ દષ્ટિઓ પર વિચાર બતાવવા સાથે ચેતનની મેક્ષ પર્યત ઉ&ાનિત કેવી થાય છે, ગદષ્ટિ થયા પહેલાં પૂર્વસેવા કેવી રીતે કરવાની હોય છે, પ્રત્યેક દષ્ટિમા ગુણગ્રાપ્તિ કેટલી થાય છે અને યોગીઓના ભેદ કેટલા છે, રોગના મુખ્ય ભેદો કેટલા છે અને ચાગનાં અગ કયા ક્યા છે તેપર સંક્ષેપમા પણ મુદાસર હકીકત જૈન થાગઢથાનુસાર બતાવવામાં આવી છે ધ્યાનને વિષય ખાસ કરીને આ લેખમાં સ્પષ્ટ કરવામા આવ્યો છે અને તે માટે ખાસ વૃક્ષો તૈયાર કરવામાં આવ્યાં છે. વેગ સબંધમા અજવાળુ પાડનાર આ ગ્રથ ખાસ મનન કરીને વાંચવાગ્ય છે અને વારવાર વિચારવા લાગ્યા છે. પુસ્તક ૧૯૮૪૧૨ પુનું છે અને સુદર રીતે છપાવવા તથા બધાવવામા આવ્યું છે. કિંમત માત્ર આઠ આના રાખવામાં આવી છે. ટપાલ ખર્ચે જૂદ.). સસારથી વૃત્તિ ઉઠવા માડી હોય તેમણે, તત્વજ્ઞાનના અને ખાસ કરીને નીતિવિભાગના અભ્યાસીઓએ અને ચેતનની ઉત્ક્રાન્તિ કરાવવાની ઈચ્છાવાળા મુમુક્ષુએ સદરહુ ગ્રંથ અવશ્ય વાચવે એવી ભલામણ છે. અનેક પ્રાપર વિચાર કરી આ ગ્રંથના વિવેચન કરનાર મી. કાપડીઆએ સદરહુ લેખ લખ્યો છે તે જરૂર મગાવી લેવા અમારી સૂચના છે. કેગના વિષયમા કાઈ જડીબુટ્ટી કે હઠયાગની વાતો હશે એમ ધારી લઈ એ વિષય સાધારણ રીતે ઉપયોગી ન હોઈ શકે એમ પ્રથમથી માની લેવાની સાધારણ ભૂલ ઘણુ કરે છે તેના સબંધમા પ્રાસંગિક સાવચેતી આપવાની જરૂર છે એક વાર જરૂર આ પુસ્તક વાચવુ અને પછી અભિપ્રાય બાધવો એટલી ખાસ વિનંતિ છે નીચે લખેલ સ્થાન પર એ પુસ્તક મળી શકશે. શ્રી જૈન ધર્મપ્રસારક સભા ભાવનગરશા મેઘજી હીરજી જૈન બુકસેલર, પાયધુની, મુંબઈ. Page #830 -------------------------------------------------------------------------- ________________ મુનસુંદરસૂરિ કૃત શ્રી અધ્યાત્મકલ્પકુમ. વિસ્તારથી વિવેચન સાથે (કિમત રૂ ૧-૪-૦). . * દિતીય આવૃત્તિ. આ ગ્રંથપર વિસ્તારથી વિવેચન, મુનિસુદરચુરિ મહારાજનું જીવનચરિત્ર અને તેમના સમયને જૈન ઇતિહાસ સારી રીતે વિચારીને લખવામાં આવ્યા છે, સમતા, મમતા અને મેહપર અનેક રીતે વિચારણા કરવામાં આવી છે, મનપર અંકુશ કેટલો આવશ્યક છે તે દાખલાઓ સાથે બતાવવામાં આવ્યું છે, વૈરાગ્યના પ્રસગે અને વિષયનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે અને આત્માને સ્વગુણમા રમણ કરવા અનેક પ્રકારે ભલામણ કરવામાં આવી છે. વિભાવમા રમણ કરવાથી આત્માને કેટલી હાનિ થાય છે અને આત્માનું પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા કેવા પ્રયત્ન કરવા જોઈએ તેપર ખાસ વિચારણા કરવામા આવી છે અને સસારપર વિરાગ થવાના કારણે અને ચેતનના મૂળ ગુણેપર લક્ષ ખેંચવામાં આવ્યું છે ઉત્ક્રાન્તિમા આગળ વધવાનો નિર્ણય થયા પછી યતિપણુ આદરીને વળી મહિમા કસી પડનારને અનેક શિક્ષા આપવામા આવી છે અને કર્તાને આશય ધ્યાનમાં રાખી સરળ ગુજરાતીમા વિવેચન કરવામા આવ્યુ છે સદરહુ ગ્રથ માટે અનેક વિદ્વાનો અને વિચારકેએ સારા અભિપ્રાય આપ્યા છે અને ત્રણ એવી રીતે લખવામાં આવ્યા છે અને વિવેચનમા તેને મૂળ મુદ્દો એ કાયમ રાખવામા આવ્યો છે કે ગ્રથ જેન અને જૈનેતર કઈ પણ સહદય પ્રાણી આનંદથી વાચી વિચારી સમજી શકે. બીજી આવૃત્તિની બે હજાર કાપીઓમાંથી જ નકલ હવે બાકી રહી છે. લગભગ પડતી કિમતે ગ્રંથ વેચવામાં આવે છે. દરેક ગુજરાતી ભાષા સમજનાર આ ગ્રંથ મગાવી વ એવી અમારી વિજ્ઞપ્તિ છે ટપાલ ખર્ચના ચાર આના જુદા સમજવા. નીચે લખેલ ઠેકાણે એ ગ્રથ મળી શકશે. શ્રી જૈન ધર્મપ્રસારક સભા. શ્રી ભાવનગરમેશર્સ એન. એમ. ત્રિપાઠીની કુંs પ્રિન્સેસ સ્ટ્રીટ-મુબઈ શા, મેઘજી હીરજી બુકસેલર પાયઘુની-સુબઈ Page #831 -------------------------------------------------------------------------- ________________ જાહેર ખબર. અમારે ત્યા જૈન ધર્મને લગતાં સર્વ ઉપયાગી છપાયલા પુસ્તકા મળી શકે છે. અમે એવી ગેાઢવણુ રાખી છે કે જેન ધર્મના કાઈ પણુ ઉપયેગી ગ્રંથ છપાયેલા હાય તે વેચવા માટે રાખવા. તે ઉપરાંત જૈન નકશાએ પણ અમારે ત્યા મળે છે અમારા તરફથી તથા અન્ય તરફથી બહાર પડેલ ઉપયેાગી જૈન પુસ્તક અમારે ત્યાં મળી શકે છે અને ઓર્ડરઉપર સવર ધ્યાન આપવામા આવે છે. આ ખાતાનુ ઉપયાગી તત્ત્વ એ છે કે તેને અંગે જે કાંઈ હાસલ રહે છે તે જ્ઞાનખાતામાંજ વપરાય છે પુસ્તક નકશા વિગેરેનુ પ્રાઇસ લીસ્ટ મગાવવાથી માકલી આપવામા આવશે અમારા તરફથી દરમાસે જૈન ધર્મપ્રકાશ નામનુ માસિક બહાર પડે છે, જેમા જૈન ઉપયેાગી અનેક વિષયેા શાસ્ત્રદૃષ્ટિએ ચર્ચવામા આવે છે. દ્રવ્યાનુયાગના તેમજ વર્તમાન ચર્ચાના ઉપયેગી લેખા ખાસ દાખલ કરવામા આવે છે. માસિકનુ હાલ ત્રીશત્રુ વર્ષ ચાલે છે. લવાજમ રૂ ૧-૦-૦ અને પેસ્ટેજના ચાર આનામા દરવર્ષે એક સારી ભેટની મુક પણ આપવામા આવે છે. અમારા તરકથી બહાર પડેલાં ગુજરાતી પુસ્તક્રામા શ્રી ત્રિષ્ટીશલાકા પુરૂષચરિત્રનુ ભાષાતર, શત્રુજય માહાત્મ્ય ભાષાતર, ઉપદેશપ્રાસાદના સર્વે સ્થભાનું ભાષાતર, ઉપદેશમાલાનું ભાષાતર, કુવલયમાળાનુ ભાષાતર તથા ચરિતાવળીના સર્વે ભાગે ખાસ મગાવવા યોગ્ય છે. અમારા દરેક કામ સારા પ્રેસમા સુવ્યવસ્થિત રીતે બહુ સભાળથી છપાય છે. પુત્રવ્યવહાર વિશેષ માહિતી માટે નીચે લખેલ ઠેકાણે કરવા. સેક્રેટરિ શ્રી જૈન ધર્મપ્રસારક સભા. ભાવનગર. Page #832 -------------------------------------------------------------------------- _