________________
158
પદ્યવિવેચન વિષયસંક્ષેપ.
મમતા. ડહાપણના માર્ગ બતાવનાર અન્ય ગતિમાં મળશે નહિ મમતા ઘરનું માણસ નથી, ફસાવનાર છે. ચેતનના ખશ સગાનાં નામ તેનું માઠાણુ એવી લય સ્ત્રીના સંગ મૂકી દેવાના આગ્રહ ખરા સગાના મેળાપની દૂધ પતાસાના મેળાપ સાથે સરખામણી મમતા દાસી છે મમતા અહિત કરનારી છે. મમતા સંતાપ નારી છે આનંદૃસ્વરૂપ ચૈતન સમતા તેને ખરૂ હિત કરનારી છે. એનાપર વિસ્તૃત વિવેચન આત્મપરિણતિ સમતા વગરના ક્રિયાઅનુષ્ઠાને પુ ૮૯ થી ૨૭ દશર્નું પદ્મ-ટોડી પસ નસ અતિ ઔરન આવે (ચેતનજીનું વિશાવાવસ્થામાં વર્તન ) શુદ્ધચેતનાનુ આત્માને કથન મમતાસંગમાં નરમ અને મારા વખને કંડાર શુદ્ધચેતનાની હૃદયની બળતરા સખી પાસે રોાકપુરના ખાર તાવવાની રીતિ શ્રદ્ધા પાસે હૃદયસ્ફોટન મનુષ્યસ્વભાવનુ નબળુ તત્ત્વ ગુણીના ધામ પતિ મમતા પાસે નરમ બની જાય છે શુદ્ધ પતિવ્રતા તરફ અલ્પ પ્રેમ પતિને મનાવવાના ચેતનાના અનેક પ્રયત્ના તેનુ ગાયન નિષ્ફળ પ્રયત્ના મૂળ વસ્તુથી દાણુ વધારી મૂકવાની ચેતનની રીતિ ઋણુ વધારવાની તેઓની પદ્ધતિ ક્રર્મબંધરૂપ જગાત. કૃતીની ગેરહાજરી લાલનુ કાર્ય તેની પણ ગેરહાજરી. કરિયાણાની કિમત કરાવનાર સાધારણ દલાલની અશક્તિ પ્રેમ કરિયાણાની કિંમત કરાવનાર ધર્મધામની દલાલી. ઘરના છિદ્ર જાપ ઉઘાડવાનો ભય સતી એખ ઉધારે નહિ કુલીન સ્ત્રીનુ કર્તવ્ય જાર પુરૂષાથી સતામણી પરભાવરૂપ ાર વરહાનળની જ્વાળા આનંદસ્વરૂપ પતિ સ્રીનાં વચન સાંભળીને પણ પતિ આવતા નથી. હવે શુ ટાલ વગાડવા સમાવવાની રીતિ
૪ ૯૭ થી ૧૦૪ આતમ અનુભવ રીત
અગ્યારમું પ–માલકાશ, વેલાવલ, ઢાડી વરી રી (ચેતનજીનું સ્વભાવદશામાં વર્તન) સુમતિમદિરમાં ચેતન આવ્યા પછી તેના વર્તનને ચિતા સુમતિ અને શુદ્વૈતના વચ્ચેના તફાવત ખાધક શા મિથ્યાત્વવાળી સ્થિતિમા ચેતનજીની પધરામણીની વધામણી ચેતન યુદ્ધનણૅન યુદ્ધમાં માડબંધન નિજ સ્વરૂપરૂપ મેડ તીક્ષ્ણ રૂચિપ તરવાર સમ્યકત્વ યથાપ્રવૃત્તિણુ અપૂર્ણકરણ ગ્રંથીભેદ ટાપધારણ મસ્તકે. પગે સુરવાળ. સંયમરૂપ અખતર. સંયમસ્વરૂપ એકાગ્રતારૂપ લગેગઢ રણક્ષેત્રમાં માહ તેની નાસભાગ. કર્મની કાપણી. યુદ્ધ જોનારના ઉદ્ગાર ક્ષપકશ્રેણી, અંતર્મુહર્તમાં કર્મનાશ ચેતનના ખરા કુટુંબીએ ચેતનના ખા કુટુંમીઓ અને ખાટા કુટુંબીઓ ચેતનની જાગૃતિનુ વર્ણન. ચેતનને અભિનંદન સાધુમાર્ગપર અચિનુ પરિણામ. કેવળજ્ઞાન લક્ષ્મી ચૈતનને વરે છે, ગાન કર છે અને ચેતન તેમાં લયલીન થાય છે. નિયટકો વાગે છે નિજ સ્વરૂપસિંહાસનપર ચૈતનજી સ્થિત થયા છે એ અદ્ભુત સ્થિતિ લડાઈનુ સુંદર પરિણામ મનુષ્યભવસાર્થકતા પરહસ્ય. સ્વપર વિવેચન, પરિણતિની નિર્મળતા થ્રુ ૧૦૫ થી ૧૧૨. આરસું પદ–સામી બુદ્ધિ મુખળ કુટિલ ગતિ. (આનન્દઘન અને ચાષા) ચેતનજીની ચાપાટ સાધારણ નહિ પણ અલકારિક દુર્મતિરૂપ કુખ્ત,