SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ પચાસમુ. | પતિમેળાપની મુશ્કેલી–અનુભવ તરફ ઉક્તિ, ૫૩ શુભ ક્રિયા પણ ખરાખર કરવામાં ન આવે અથવા તે કરતી વખત સાધ્યના નાશ થઈ જતા હોય તા તે શુભ ક્રિયા છે તેટલા ખાતર જ સાચુ ખાતું ખતવી આપે એટલે આત્મિક ગુણમાં વધારો કરે એમ સમજવું નહિ. દરેક વાતના આધાર વિવેચકષ્ટિ ઉપર રહે છે અને તે ખાસ લક્ષ્યમાં રાખવાની બહુ જરૂર છે. સામાન્ય પ્રાકૃત પ્રવાહ સાથે ઘસડાઈ જવાની જરા પણ જરૂર નથી. જ્યારે આત્માનુ ઉત્થાન ઘવાનુ હોય છે ત્યારે તે વિચાર કરવાથી જ થાય છે અને તે પ્રસંગે આત્માને હિત કરવાની દૃષ્ટિ જ લક્ષ્યમાં રાખવાની હોય છે; લોકો શું ધારશે વિગેરે વિચાર તે દેખાવ કરવાની ટ્ટિ હાય ત્યાંસુધી જ ઘટે છે અને એવા દેખાવ કરવાના ધર્મો તે આ જીવે ઘણા કર્યાં છે, હવે એ બ્રાહ્ય સૃષ્ટિના ઠંડા લાવવે જોઇએ, એક ઉપવાસ કર્યો હાય કે સાધાન્જી રીતે મહાત્સવાટ્ટિ કર્યો હાય તે ઘણાની પાસે તેની વાત કરી નાખીએ તે ઠીક, ઘણા તે જાણે તે ઠીક, બહુ માણુસા વાહવાહ ખેલે તા ટીક-આવી વૃત્તિ જ્યાંસુધી રહે ત્યાંસુધી હજુ ચેતનાના મદિરમાં પ્રવેશ પણ થયે નથી અને અનુભવે ચેતનજીને મનાવવાની ખરેખરી શરૂઆત પણ કરી નથી એમ સમજવું, તું" હિતુ મેળે મેં હિતુ તેરી, अंतर काहि + जनासी; आनंदघन प्रभु आन मिलावो, नहितर करो धनासी. अनुभव० ३ હિત કરનાર છું, (આમાટે આનન્દઘન પ્રભુને “તું મારા હિત કરનાર મિત્ર છે અને હું તને પા વચ્ચે) આંતરે શુ છે જે તું જણાવે છે? • “તે હિતુ” એવા પાક અપેલી બુકમાં છે અર્થે એક જ છે. હિતુ શબ્દમાં એક જગાએ તુ અક્ષર દીર્ય આપવામાં આવ્યા છે. તા' પાડે અશુદ્ધ જણાય છે 1 કાને બદલે કા' પાડે છે. અર્થમા ફેર જણાતા થી • ધનાસીને બદલે એ નૈપર ધન્યાસી' શબ્દ છે. અર્થ એક જ છે. ધનાથી ગગનુ નામ છે. તે ગટ્ટ ભાષામા નદી જૂદી રીતે લખાય છે ૩ દિનુ=મત્ર, હિત કરનાર, અંતરઆતા. કાહિશ્રુ છે. જનાસી=જણાવી. નવાવીને ભિયાવ=મેળવે. કરે. ધનાસી=ધનાશ્રી રામ ખેલા, ઉપડી નઆ, ચાવવા માણ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy