________________
• કબીર અને આનંદઘન.
189 અડતાળીશમા પદના કર્તાના સબંધમાં કઈ જરા શંકા ઉઠાવે છે, તેથી તેને હાલ બાજુ ઉપર મૂકીએ તે સત્તાવીશમા પદમાં બતાવેલા વિચારે અને ખાસ કરીને સડસઠમા પદમાં “રામ કહ રહેમાન કહા કેઉ એમ કરીને જે વિચારે બતાવ્યા છે તે ભવ્ય છે. વિશાળ છે, ઉપદેશક છે, અસરકારક છે અને મહાન છે. ઉપદેશ દેવાની કબીરની પદ્ધતિ કેવી સારી હતી તે નીચેના પહયરથી જણાશે. રામ નામ તું ભજ લે કયારે, કાય મગરૂરી કરતા હૈ કરો મટીકા બંગલા તેરા, પવા પલકમ જલતા હૈ. રામ ૧ ગમન હેકર પુરાન બચે, સ્નાન તર્પત કરતા સર્વ કાલ સુચિલ રહા હૈ, ચકયા સાહિમિલતા હૈ રામ. ૨ જોગી હેકર જટા બતાવે, હાલ તમે રહતા હૈ,
નો હાથ શિર પર ધરતા, ચો કયા સાહિબ મિલતા હૈ. રામ માનભાવ હોકર કપડે જેને, દાઢી મુછી મુંડતા હૈ ઉલટી લકડી હાથ પકડ કર, યા કયા સાહેબ મિલતા હૈ. રામ. ૪ સુકા હેકર બાગ પુકારે, ચો કયા સાહિબ અહિરા હૈ, મુંબકે પાવાગે ઈંગુર બાજે, વે ભિ અલ્લા સુનતા હૈ રામ. ૫ જગમ હેકર લિંગ બંધાવે, ઘર ઘર લેકર ફિરતા હૈ શખ મજાકર ભિક્ષા માગ, ચ કયા સાહેબ મિલતા હૈ. રામ. ૬ કહત કબીરા સુન ભાઈ સાધુ, મનકી માલા જપતા હૈ, ભાવ ભગત થાત કરત ઉન સાહેબ મિલતા હૈ. રામ. ૭
કબીરના વિચારે બતાવવાની પદ્ધતિ કેવા પ્રકારની હતી તે બતાવવા માટે એક પદ હજુ પણ વધારે લખશું. (કબીરનાં પદા ગુજરાતી ભાષાના વાંચનારાઓને લભ્ય નથી અને તે કારણથી તેને આખો ઉતાર કરી લેવાની જરૂર પડી છે). દયા ધરમ નહિ મનમાં, મુખડા ક્યા છે દરપનમાં. જબ લગ કુલ રહે કુલવાડી, ખાસ રહેગા કુલમ એક દિન ઐસા હે જગા, ને () ઉડેગી તનમાં દયા ધ, ૧ યુવા ચંદન અબીર અરગજા, શોભતાં ગેરે તનમાં ધન જોબન ડોગરા પાણું, હલ જગા ખિનમાંદયા છે. ૨ નદિયા મિહીરી નાવ પુરાની, ઉતરે ચાહે રાંગમમાં, ગુરૂ સુખ હેય સો પાર ઉતરે, નુગુરૂ બડે ઉનમાં. દયા છે. ૩ » ‘કિડિ એમ પણ બોલાય છે