SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ આદધેનછના પદ ' [પદ આ પંક્તિઓને બીજે પણ અર્થ થઇ શકે છે. કિયા આહંબર૫ શણગાર સજે પણ શુદ્ધ ઉપચાગ ૫ પતિ વગરની શય્યા. છે તેથી શણગાર નકામા છે. ગમે તેટલે બા આડંબર ક્રિયા માટે રચવામાં આવે, મોટા પાયા ઉપર સામગ્રીની તૈયારીઓ કરવામાં આવે, અનેક પ્રકારની ઉપર ઉપરની બાહા ધામધુમ કરવામા આવે, પરંતુ જ્યાંસુધી તેમાં આત્મા નથી એટલે કે આત્માને શુદ્ધ ઉપયોગ નથી ત્યાંસુધી શવ્યા તે ખાલી જ છે. અત્ર ક્રિયાને નિષેધ બતાવ્યું નથી પણ શય્યા સુની હોય તે તેનું બીન ઉપયોગીપણુ બતાવ્યું છે અથવા વધારે વાસ્તવિક રીતે કહીએ તે બાહા ક્યિાથી જે વસ્તુગત લાભ થવો જોઈએ તેના પ્રમાણમાં લાભની અતિ અલ્પતા બતાવી છે. એ જ ક્રિયાની સાથે જે શુદ્ધ ઉપયોગ હોય તે બહુ લાભ થાય. માત્ર આહા ક્ષિા સાથે યુદ્ધ આંતરગત ઉપચાગ ન હોય તે તે રાજા વગરના સૈન્ય, પતિ વગરની પત્ની, ચૈતન્ય વગરના શરીર જેવું છે. આ ભાવ બહુ વિશાળ દષ્ટિથી ગ્રાહ્યામાં લેવા ચેચ છે. શ્રીમદ્યશવિજ્યજી એક જગાએ કહે છે કે ક્રિયા મહમતિ જ અજ્ઞાની, ચાલતા ચાલ અહી; જૈન દશા ઉતમે હી નાહિ, કહે સો સબહી જડી. પરમ પરપરાતી #અપની કરી માને, કિરિયા ગરવે પહેલા ઉનકે જન ક ર્યું કહીએ, જે ભરખમે પહેલે પરમ યાદ રાખવાનું છે કે આમાં પણ ક્રિયાને નિષેધ નથી, પણ બાહ્ય ક્રિયામા પરિપૂર્ણતા માની લેનારની માન્યતામા કેટલે ફેરફાર છે તેનો ચિતાર છે, કારણકે તે જ મહાત્મા આગળ કહે છે કે કિયા [બિના જ્ઞાન નહિ હુ, ક્રિયા જ્ઞાન ગુનાહિક - દિયાજ્ઞાન ઉભીલત રહાણે જ્યૉજલરસજલમાહી પરમe આવી રીતે જળ અને જળરસના મેળાપની પેઠે બાહ્ય ક્રિયા અને શુદ્ધ ઉપગને સ્વાભાવિક સંયોગ કરવા માટે આ વચન છે * વિપરીત, એનામા પિતાની. ૬ ગાડે | વગર ન જેમ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy