________________
પરરમણુ કરતા પતિની શાનુ વર્ણન.
"औरहानो कहा दिजें बहुत कर, *जीवित है इह ढंग;
मेरो और विच अंतर एतो, जेतो रूपो इ रांग.
देखो ० २
“ ઘણું ઘણું કહીને ( ચેતનજીને ) ઉપાલભપકા પણ હવે શું દઇએ, એના જીવતરના એ જ ઢંગ છે. (અરેરે!) મારા અને પેલી (માયા મમતા) વચ્ચેના અંતર એટલે છે કે જેટલે રૂપા અને થીરની વચ્ચે (હાય.) ભાવ–સખિ ! ચેતનજીને ઘણી ઘણી રીતે કહ્યુ, અન્ય સાથે સંદેશા પણ ઘણા કહેવરાવ્યા. કુલટામેની સંગતથી તેમેની પ્રતિષ્ઠાને કેટલી હાનિ પહોંચી છે તે પણ ખતાવી આપ્યું, હવે વારવાર ઠપકા પણ કેટલા દેવા? ખરેખર, મને તેા જણાય છે કે તેના જીવતરના અનાદિ ઢાળથી ઢંગ જ આવા પડી ગયા છે તેથી આપણે ગમે તેટલું કહીએ તેની તે દરકારજ કરતા નથી. જ્યાં જન્મથી આવી ટેવ પડી ગયેલી હાય ત્યા પછી આપણે એમને ગમે તેટલા ઉપાલંભ દઈએ તેની અસર શું થવાની છે. જેવા નવા નવા વેશા ચેતનજી અન્યની સાખતમાંઅત્યારે ધારણ
ચાત્રીશમુ. ]
૩૨૫
20
ઔરહાના અને અધ્યે લી॰ મા॰ વાળી છુકમા ઑહતા' પાડે છે. ખીજી સર્પ પ્રતામા ઉપર લખ્યા તે પાઠ છે અને તેના અર્થ પ્રચલિત ભાષામા ઉપાલંભપકા એમ થાય છે એ પાઠ શુદ્ધ હેાય એમ જણાય છે.
ૐ એ પ્રતામા જીતત હે ઇહિ ઢગ' એવા પાઠ છે અને એક જગાએ તા ઢગને બદલે ટગ લખ્યું છે. એને અર્થ વિચારતા ઢંગ રાખ્યું અણુ જાય છે અને તત રાષ્ટ્રના અર્થ પણ ખસતા આવતા નથી
1 મેરોને મલે માહ' શબ્દ છે પ્રતમાં છે તેા પછી ઔરના અર્થ સુમતિ એમ લેવા પડે અને તે જ શબ્દો સુમતિના મુખથી ખેાલાયલા છે તે પેાતાને માટે ઔર રાષ્ટ્ર વાપરે એ અનુચિત જણાય મે
ઠુ રાગને અટલે એક જગાએ રંગ શબ્દ છે રાંગના અર્થ હાલ પણ મારવાડી ભાષામાં કથીર થાય છે અને તે પાઠ છે પ્રતમા છે અને અર્થ બરાબર આપે છે તેથી ઉપર તે પાઠ લખ્યા છે ઢંગના અનુપ્રાસમાં રગ આવે છે પણ સાગ સાથે વિચારતાં રાગ વધારે ઉચિત જણાય છે.
૨ ઔરહાને પાલભ, પા હાજી હુત કર બહુ કરીને, વિત છવિતવ્યના, ભવના હ=આ ઢંગ=ચાલચલગત ઔીજી, માયા મમતા, અતર્= આંતરી, તફાવત નેતા એટલે, પેરૂપ રાગથીર