________________
૧૫૧
સોળમું.] સમતાની સ્વમદિરે પધારવા વિસિ. રહી છું. હું નિરંતર વિચારું છું કે મારા નાથ કઈ પણ રસ્તે મારા મદિરે જરૂર પધારશે. હે નાથી આ વિરહી સ્ત્રીને હવે વધારે તલસા નહિ, મારા મંદિરે પધારે, માયા મમતાને ઘેર જવાનું માંડી વાળા અને મારી વિનંતિને સ્વીકાર કરે. સુનિને બદલે “માનું? પાઠાંતર છે તે પણ બહુ સારે અર્થ આપે છે. રોગીની દ્રષ્ટિ ધ્યાનસમાધિમાં જેમ ઝબોળાઈ જાય છે તેમ મારા માનવા પ્રમાણે તમારા સ્વરૂપની એકાગ્રતા કરીને તમારી માર્ગ પ્રતીક્ષા હું કરું છું. મતલબ હું એકાગ્ર દૃષ્ટિએ તમારા આવવાના માર્ગને જોયા કરું છું. વળી આ પાઠાંતર સાથે ગીસર તે સમાધિમે, માનું ધ્યાન કેળા” એ પાઠ આખા વિચારવામાં આવે ત્યારે બહુ સુંદર અર્થ નીકળે છે. જાણે કે
ગીશ્વર ધ્યાન અથવા સમાધિમાં તરબોળ થઈ ગયા હોય એવી હું થઈ થઈ ગઈ છું. આ પાઠ સર્વથી સુંદર અર્થ આપે છે એમ લાગે છે.
कौन सुने किनकुं कहूं, किम मांड में खोला।
तेरे मुख दीठे टले, मेरे मनका चोला.' निश०४ “કેણ સાંભળે? અને કેને કહું? હવે તે શું હું ઓળા પાથરું? તારું સુખ જોવાથી મારા મનમાં જે ચળો હતો તે મટી જાય છે
ભાવ–શુદ્ધ ચેતના કહે છે કે ઉપર જણાવી તેવી મારી વાતો છે, મારી વર્તના છે, મારી આ પ્રમાણે સ્થિતિ છે તે હું કહું પણ કેને અને તે સાંભળે પણ કેણ શુદ્ધ પતિવ્રતા સ્ત્રીને કહેવા સાંભળવાનું સ્થાન પણ પતિ વિના અન્ય નથી ત્યારે મારી વાત પણ મારે કેની પાસે કહેવી? હે નાથ! સાંભળનાર પણ કેઈ નથી અને મારાથી કોઈની પાસે જઈને ઘરની વાત પણ કહી શકાય તેમ નથી. ત્યારે હવે તે શું હું તમારી પાસે બાળા પાથરૂ? ખોળો પાથરે ત્યારે લકે તેમાં બક્ષીસ આપે છે, તે પ્રમાણે હવે હું તમારી પાસે ભિક્ષા માગું? હવે તે મારે શું કરવું? મારી આટલી હકીક્ત જરા પણ ગુસ રાખ્યા વગર તમને કહી બતાવી અને તમે તે સમજતા નથી ત્યારે મારે હવે શું ખુલ્લી રીતે ભિખ માગવી, બળા પાથરવા! ૧ ચાલાને બદલે “ઝાલા” પાઠ છે, અર્થ તરંગ સમજ
કૌન કેણુ કિન-કેને. કિમ શુ માડુ ખાલા બળા પાથરે, કરગર ટલે મટી જાય ચાલાકડામાડોળપણુ, ગેટ