________________
પદ્યવિવેચન વિષયસંક્ષેપ.
167 મુખ આપવા વિજ્ઞપ્તિ. આ ભવની અનુકુળતાઓ ઘટિત ભાગવિલાસ કરવા સૂચના. ચેતનછની બેલી સ્થિતિ બાહ્ય ક્રિયા અને ઉપાગપર ઉપસાહાર, પૃ.૩૩૧ થી ૩૩૭
છગીશનું પહ-માલસિરિ વારે નાહ સંગ એરો. સુમતિનો વિરહાલા૫) સખી પાસે દુખવર્ણન. મારે યૌવનકાળ જાય છે અને પતિ સંર્બોધ કરતા નથી આથી હસવા ખેલવાને બદલે રાત્રિએ રડવામાં પસાર થાય છે યૌવનકાળને આધ્યાત્મિક ભાવ. હસવા ખેલવાને ભાવ આવા પ્રસંગની અલ્પતા રડવામાં રાત્રી કાળને આધ્યાત્મિક ભાવ કાર્યપરંપરાવિચારણું સંસારળ આપનારા પ્રસંગેની વિપુલતા યૌવનકાળ ગયા પછી પશ્ચાત્તાપ થશે તે નકામે છે શણગાર સજેલી મુરી શણગારપર અભાવ ઝેર ખાવાને વિચાર આભૂષણેને આધ્યાત્મિક ભાવ, ઝેર ખાવાની સાહસિક વૃત્તિ તેનું પરિણામ ઝર ખાવાની દાષ્ટોતક થાજના વિરહી સ્ત્રીની ઉંઘ કહી જાય છે વિરલી સીના નિઃશ્વાસ ગણુ થઇને ઘર બહાર નીકળી જવાના વિરહિના વિચાર પતિને સન્માવવા વિજ્ઞપ્તિ ઉંઘ અને ગનિદ્રા વિભાવદશામાં નિસાસા. પરિણતિની નિર્મળતાના અભાવર૦૫ નિસાસા પશ્ચાત્તાપ ચૌગિક ભાવ આખા સંદેશાને ઉપસહાર. પદના કરવપર વિચારણું ૫ ૩૩૭ થી ૩૪૬.
સાડત્રીશણું પદ-લાલતા જે ચિત્ત ત્યારે વહાલા. (વિશદ યુગના સાથસાધને મારાબાઈ. શોધવા ચાલી પિયુને-પદ પતિરોધમાં ભેખ તે ભેખપર ધ્યાન આપવા પતિને કહેણ જેન હરિએ ગ. સમ્યકત્વ દેરીતેનું સ્વરૂપ શીલ લો બ્રહ્મચર્યનું પૈગમાં સ્થાન તેપર પતંજલિ, દક્ષસંહિતા, હેમચંદ્રાચાર્યના વિચારે ૧૮૦૦૦ થીલાગ. ચારિત્રરમણતા તત્તાનુસધાન. ચિગુહામાં દીપક. સાધ્ય સાધનની એકતા અલેક જગાવ. આ કરૂપ ધુણને ધખાવવી બાનાગ્નિનું ઉદ્દીપન. નિર્જરા. પ્રશાદય. ધ્યાનમાં પ્રગતિ કર્મભારને ઘટાડે ઉપચમગણું. ભસ્મનું ચાળવું. મેલ વગરની ભરમને શરીરે લગાડવી. કર્મને ત્રાસ કર્મને અંગે પુષાર્થ આદિ ગુરુ મહત અલેકનાથ ગોરખનાથ. ગુજ્ઞાનની જરૂર. મેહ રાજાના કાન ફાડી નાખવા માહનીય કર્મનું પ્રબળ રૂ૫. મુટા. વાગમુઢા ચગીને રાખનાદ કરણનાર જેનને મુદ્રાલેખ સવિ છવ શાસનરસી થાગસિહાસન. સાલંબન ધ્યાન સમતામય ચેતન મુગતિ સંસાર બહુ સમ ગણે અહ અહ વાળા વાકયની વિચારણ. અગામ પૃચ્છા. ચેતન ચેતનાને અભેદ પાગીગૃહજન્મ. અનુત્તર વેમાનમાં જન્મ
ક થાય છે પણું અને મનુષ્યગતિમાં યાગ પૂરે કરે છે. મુક્તિપીમાં સિંહાસનારૂઢ ચેતન, પદની કૃતિપર વિચારણ. પદને મહત્તા ભલે આશય ૫ ૩૪૭થી ૩૬૦.
આહીશ; પદ-મારૂ મનસા નટનાગર જેવી છે. નટનાગર અને તાતાને સયાગ)–નટનાગર સૂત્રધાર તરીકે રંગાચાર્ય તરીકે તેની જવાબદારી નાટકના અભિનયાદિ સર્વ પર તેની દેખરેખ ની આજ્ઞાનુસાર સર્વ પ્રયાગ સ્વ વિષયમાં મનને જોડવું આનંદઘનજીનું વચન, શુદ્ધચેતનાની વ્યક્તતા આભદ્રવ્યમા