SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ 166 પદ્યવિવેચન વિષયોપ, વિરહથી ગાઢપણ તનમનની શાતિના અભાષ રડવાની પણ શક્તિ રહી નથી. ચીને દુખ ખતાવાય તેમ પણ નથીશુદ્ર બુદ્ધ ખાવાના ભાવાર્થ અધારી રાત્રિ વિરોધ દુ ખ આપે છે. રાત્રિના સમયમા કામદેવનુ જોર. તારા ધતા દેખાડી દુઃખ વધારે છે. ભાદરા માસ રડી રડીને આખા ભીની કરી છે, સુધારી રાત્રિ, ભાદરવા માસ, દંતયક્તિ, રડવાનુ કાર્ય એ સર્વના ચેાગભાષામા અર્થે. ચિત્તચમ્ની પતિની શેાધમાં કરે છે. નદીને કાંઠે ચકવી અમળા ઉપર શેર કરવું અનુચિત છે. તેના ઉપર રીસ ન ઘટે સર્વ વાત કહીને પતિને સમજાવી મંદિરે લઈ આવવા અનુભવને વિમિ એકવાર મંદિર પધારે તે પછી સમતા રગ જમાવે આતુરમા ચતુરાઈના અભાવ. વધારે પડતું ખેલાયું હોય તેા ક્ષમાયાચના, ગમે તે પ્રકારે આજ આનંદધન પ્રભુને ઘરે લઈ આવવા પ્રયત્ન કરવા વિજ્ઞપ્તિ ચાતુર આતુરતાના પાઠાતા વિભાવનુ આકર્ષણ સાસારિક ચિત્રની જરૂરીઆત પદના અર્થગૌરવ અને વિશિષ્ટ ભાવ ઉપસતાર યુ ૩૧૧ થી કરી. ચેાત્રીનું પદ ગાડી દૂખા આલી નટનાગરકા સાંગ (પરરમણ કરતા પતિની દશાનું વર્ણન ) સુમતિ અને શ્રદ્ધા વચ્ચે વાતચીત. પ્રવીણ નાઃશીખા પતિના વેશ વેશ બદલવાની તેઓની પ્રવીણતા ના ના વેરો ભજવવાના થાથી અગની શિથિળતા અગ એટલે માક્ષના સાધના અગ એટલે નિજ પરિવાર.' પાતાના ટ્યુમીની આવી દશા જોઇને પરિવારની ફીકાશ ચેતનને ઉપાલંભ ચૈતનની અનાદિ કાળથી એવી રીતિ પડી ગઈ છે ગુમતિ અને માયામમતા વચ્ચેના અંતર. રૂપા અને ક્યારના અતર ચિટ્ટાનદૃષ્ટ પરઘર અને નિજ મન્દિર, ઉપાલભ દેવાના આશય શીશુદ્ધિ ખાઈ નાખ્યાથી ભાંગ પીધી હોય એમ જણાય છે. પેાતાની અવ સ્થા પણ પતિ વિચારતા નથી, ગૌરવ ભૂલી જાય છે અને ઉન્મત્તની પેઠે વર્તે છે ભર્તૃહરિના ઉન્મત્ત જગતના વિચાર સાનીની ખેલવામા ચાલાકી ક્રુષ્ણ શબ્દના પ્રયાગનુ સાર્થકત્વ ાટલુ મતા પણ પતિ નિ મંદિરે પધારે નહિ તા પછી શું ખીંગ પાકારવી? પદ્મના ગભીર આશય સુખના ખોટા ખ્યાલ અને તેની પાછળ ગેરવાજબી વલખાં. ઉન્મત્ત અવસ્થાનુ પરિણામ. ભાગ અને તેની હટ્ટ, પ્રસંગની મહત્તા. ઉપસંહાર પુ. રર થી ૩૦ પાંગીશમું પદ્મ-દીપઢ અથવા કાનડી કરે જારે જારે જારે જા (પતિવિહિણી સુમતિની દુખી દશા) સુમતિનુ શ્રદ્ધાના આગ્રહથી પતિમંદિરે આગમન ત્યાં શૂન્ય શય્યાના દેખાવ તેથી થયેલા આપાત ક્રિયા આઠમર૩પ ાણુગાર ઉપયોગ પતિની ગેરહાજરી માહ્ય આડખર અને ઉપયાગ. યા નિષેધ નહિ પણ ઉપયોગની જરૂર યશોવિજયજી ક્રિયાના વિષય ઉપર ક્રિયાજ્ઞાનનું મીલવાપણું વિરહવ્યથા અને બહુપ્રહાર તક અત ક્યાં સુધી લેશે પતિપાદમાં પ્રાણાર્પણ વિરહવ્યથાના મત લાવવા વિજ્ઞપ્તિ જીવ લેવાના અલકારિક ભાવ કોકિલાટ્ટિ કામેટ્રીયક પટ્ટાર્થીનુ સાનિચ આર્યક્ષેત્રાદ્રિ ઇપ્સિત પટ્ટાથૅપ્રાપ્તિ. અન્નેની સરખામણી, હિરે પધારી. ·
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy