SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમું] ગુણકાસિની શરૂઆતમાં રાખવા સંભાળ. ૧૫૯ ૩. વળી એ નાને સયમરૂપ બાળક છે તે હવે જરા જરા બેલે છે. કાંઈ પાંચ પચીશ અને પચાસ તથા તેથી વધારે વચને પણ બેલે છે, તે હવે તદ્દન ના બાળક નથી, ભાંગ્યું સુચ્યું હવે તે બાલવા લાગ્યો છે. પાંચ બેલપાંચ મહાવ્રતરૂપતે સંયમરૂપ છે અને સુખદાયી સુધા) છે. પચીશ બાલ-પાંચ મહાવ્રતની પચીશ ભાવના છે.* પ્રથમ મહાવ્રતની પાંચ ભાવના ૧ ઈર્થી સમિતિ સમતા રાખવી. ૨ અવલોકન કરીને ભેજનાદિ કરવાં. ૩ વતુ ગ્રહણ નિક્ષેપમાં જુગુપ્સા ન કરવી, પ્રમાજના કરવી. ૪ સર્વ કાર્ય સ્વસ્થ, શાંત અને અષ્ટ ચિત્તથી કરવાં. (મનેણુતિ) ૫ મિથ્યા વાણીને ઉચાર ન કર, વચનને અgષપણે પ્રવતવવાં. તત્વાર્થ ગ્રથમાં કર દોષરહિત આહાર પણ સંયમસાધના માટે લેવા અને પાંચમી ભાવના કહી છે. બીજા મહાવ્રતની પાંચ ભાવના ૧ હાસ્યનો ત્યાગ કરી સત્ય ભાષણ કરવું. ૨ જ્ઞાનપૂર્વક વિચાર કરી ભાષણ કરવું. ૩ ક્રેની નિવૃત્તિ કરી સત્ય ભાષણ કરવું. . ૪ લેભને ત્યાગ કરી સત્ય વચન બોલવું ૫ ભયને ત્યાગ કરી સાચી વાણી બોલવી. ત્રીજા મહાવ્રતની પાંચ'ભાવના. ૧ સ્વયમેવ યાચના કરવી. ૨ આજ્ઞા મેળવી તેને બરાબર સાંભળી વસ્તુ લેવી. - ૩ વારંવાર અવગ્રહની યાચના કરવી. ' ૪ ગુરૂ અંને અન્ય સાધુની આજ્ઞા લઈભજન જલપ્રાશનાદિકરવાં. . . ૫ તત્રત સંવિા સાધુની અનુજ્ઞા લઈ ક્ષેત્રાવગ્રહ કરે, * અન્યથા નહિ : ' . * વિસ્તાર રચિત પ્રવચન સાદાર ગ્રંથનું તે હાર જો '
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy