SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્યવિવેચન વિષયસક્ષેપ. 168 છવીશ પદ-આશાવરી અવધુ કયા માર્ગે ગુનાહીના. (ગુણહીનને ચાચના કરતા આવડતું નથી) મારામાં ગુણગણુનાનું પ્રાવીણ્ય નથી. ગુણગાન આવડતુ નથી અરના ભેદ જાણતા નથી. ગુણુયાચનામા સંગીતનું મહાવ. રીઝ અને રીડામણ આવડતા નથી નિરજન સેવાનું જ્ઞાન નથી ચાર વેદ, કિતાબ, તર્ક, વિવાદ, પિંગળનું જ્ઞાન મને નથી વળી અનેક પ્રકારના જાપને વિધિ જાણ નથી. પરમાત્મસ્વરૂપને જવાબ આપી શકતા નથી, સેવનવિધિ-માગો જાણતો નથી. તેમજ ભક્તિ કરતાં આવડતી નથી, ભાવનું મિલાવન નથી, સ્વરૂપનું જ્ઞાન નથી વળી મારામાં જ્ઞાન કે વિજ્ઞાન નથી, કળાચાતુર્ય નથી, ભજનવિધિને અભ્યાસ નથી, ત્યારે છે તે શ મારુ? અને કેવી રીતે મારુ? આનદધન પ્રભુના દ્વાર આગળ ઊભું રહી ગુણધામનું રટણ કરુ છું પ્રભુતારમાં પ્રવેશ કરવાની દઢ ઇચ્છા, પ્રભુપદ રણને મહિમા અખંડ શાંતિને સાક્ષાત્કાર ૫ ૨૨ થી ૨૩૮. સતાવીશમું પદ-આશાવરી અવધુ રામ રામ જગ ગા (મનઆસકિતને અહિરામ ભાવ) ધર્મસહિષ્ણુતા આનંદઘનથી સારગ્રાહી હસમુદ્ધિ. ગમ શબ્દનું રહસ્ય અલખ જગાવનાર શું કરે છે સશાસૂચક રામ શબ્દ. બૌદ્ધ સાખ્યાન દિને અપેક્ષા સમજ્યા વગરના આક્ષેપ મઠધારી મહાસક્ત. મહેતા ના મઠમાં ધર્મસર્વસ્વ મકરાગ જટાધારીની જટામગ્નતા પર સર્વ વિદિત હાથ ગુફાનું સ્વરૂપ. આમધારીને થાક માયાધારીને છાક દુનિયાદાર દુનિમાં આશાના દાસનુ વર્તન નિષ્ઠાન ગ કરનારને અ૫ ભાવ બહિરાત્મભાવમાં આસક્ત ધર્મને નામે રળી ખાનારા. ગભેદને પ્રસંગ અંતરાત્મભાવમાં વર્તનારાની અલ્પતા. ખગપર ગગનમાં જોધનારની મતા. બહિરાભભાવમાં પરમાત્મભાવ શોધનારની અધતા ચાલુ પ્રવાહમાં કેટલા ગોટા વળે છે તેની વિચારણુ ધર્મના ખાટાપાકારે ધર્મનાથ સ્તવનમા ધર્મની ડડપરકરેલી વિચારણ. ધર્મની શોધમાં ખેતી દેડાડ અતરાત્મભાવ પ્રાપ્ત કરવાની કેરી સહજ પુથ થાય તેમાં કોઈ દમ નથી. બાહ્ય ધમાધમ છોડી દેવાને ખાસ ઉપદેશ ચિત્તપકને યાગ અર્થ. પદને અદ્ભુત આશય, અંતરાત્મદશાનું પૃથકરણ વિવેકવિચારશાતિની જરૂર ૫ ર૮ થી ૨૫ અાવીસમું પદ-આશાવરી. આશા આરનકી ક્યા કાજે. (પરાને ત્યાગ. અગમ પીપલા પાન) પદ સબધી દંતકથા. સ્થૂળ જગતની આશાપર રચના આશાનું સ્વરૂ૫. જ્ઞાનાર્ણવ. આશાપર ઉપાધ્યાયજીનું નિસ્પૃહાઇક સુખદુ:ખનું લક્ષણ, પરકી આશ સદા નિરાશા. પરની આશા કરનારનું વર્તન-એક ચિત્ર. આશાધારી કુતર હાથી અને તારે. આશાને અને બન્નેના વર્તનમાં રહેલા -મેટા તફાવત આશીભાવ તજનારની ખુમારી. આભઅનુભવને કરે. આશાના દાસનું વર્તન. વાંદરીનું બચ્ચું અને આશાના દાસે. તેઓને દાસીપુત્રત્વ. આશાનું કિરત્વ. પરવજીની આશાનું આકર્ષણ આશદાસ જગતના દાસ થાય છે. આશાપર દર
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy