________________
Tઇ
આનંદઘનજી અને તેને સમય સત્તરમા સ્તવનમાં સાપ ખાચને મુખડું છું એ ઉખાણું આપ્યું છે તે મારવાડ દેશની પ્રચલિત જાણતી હેવત છે, જ્યારે ગુજરાતમાં તેવું કઈ ઉખાણું હેય એમ જણાતું નથી, આ ઉપરાંત વ્યાલ તણું પરે વાંકું તેને કહેવું. સળ મરદને ઠેલે એવો વાક્યપ્રયોગ કરો. અને એ હિ વાત છે એટીએમાં કહિ શબ્દને ખાસ વાકય પ્રવેગ. કરે એ સર્વ અર્થસૂચક છે. એમાં કહિ શબ્દનો અર્થ “કઈ એમ થાય છે. એ તો કાંઈ બહુ મોટી વાત કરી એવા અર્થમાં કહિ શબ્દ ગુજરાતીમાં વપરાતું નથી, પણ બરાબર તે જ અર્થમાં હાલ પણ મારવાડી ભાષામા તે શબ્દ વપરાય છે.
સુમતિનાથના સ્તવનમાં “તીસરો' (૫-૨) એ ત્રીજના અર્થમાં વપરાયેલ શબ્દ હિંદુસ્તાની જાણનાર ગુજરાતી બોલનારના જેવી જ ભાષા બતાવે છે. ગુજરાતીમાં તે “તીસર શબ્દ જ વપરાતે નથી
એ કહેવાની જરૂર નથી. આદીશ્વર ભગવાનના સ્તવનમાં એર શબ્દ બીજાના અર્થમાં વપરાયેલ છે તે શુદ્ધ હિંદુસ્તાની શબ્દપ્રગ છે અને તે સામાન્ય ભાષાથી પણ ગ્રાહા થાય તેમ છે. એ ઉપરાત નીચેના શબ્દપ્રયેગે આનંદઘનજી મહારાજની સ્તવનની ભાષામાં મિશ્ર મારવાડ તથા ઉત્તર હિંદની ભાષાનું તત્ત્વ બતાવે છે તે વિચારવા ચગ્ય છે. સેગ (૩-૪)
પીરે (ર૧-૪) બાવા (૧૯૦૬). ધુર (૩-૧)
તિજલી (૧૯૮૫) મહિર નજ૨ (૧૯-૧૧) યુરિ (૧૨)
ભાયા (૧૯-૧૦) દિર (૨૦-૯)
પાવે (૧૯-૧) ધીઠાઈ (૪) દેય (8)
કહિયા (૨૦-૧) પિપાસા ભરે (૪-૫) ૨-૩) લહિયા ( , )
દાવ (૫–૫) ચાવે (૧-૨)
સપજે (૫૬). કીજે (ર૧-૪)
વાવો (૧-). દુવિધા ૧૮૭ વંચીને (૨ ) તચિ
દેખ| દે – (૭) રે ૧ર-૨). નિ મીરે ૧૧-૨) : ૯-૩) મિલિયા (૨૨-૫) ધારે પ સેવ
માતા (
૧૮) –ર) બધસી (૨૨-૪) વેવ (૧-૫)
ઘનનામી (૨–૧) અરદાસ (૧૫–૮) અંબ (૨–૬) સેતુ (-)
થયું (૧૨). વાદ (-)
ઉખાણ (૧૭)