SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૭ અડતાળીશમુ) ચેતનાની નિષ્પક્ષતા-દર્શનવચિત્ર. તેમ જ જરૂર નથી, સર્ષના અનુભવને તે વિષય છે. વાત વિચારવાની એ છે કે ધર્મને નામે એવા ગોટા ચાલે છે કે તે સંબધમાં આંખ ઉઘાડીને જોવાની ખાસ જરૂર છે. અમુક ધર્મની આચરણ કરવાથી જ સાધ્યપ્રાપ્તિ થતી નથી, ખાસ વિચારણા ચેતન અને ચેતનાને સંબંધ , વિચારવાની અને તેને શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાની હોવી જોઈએ અને ” તેમાં ધર્મને નામે પણ જેટલા પ્રત્યવા આવે તે સર્વ ત્યાજ્ય સમજવા જોઈએ. ચેતનાની કેવી સ્થિતિ થઈ છે તે હજુ પણ વિચારીએ. *कोइए मुंडी कोइए लोची, कोइए केश लपेटी कोइ जगावी कोइ मुती छोडी, वेदन किणही न मेटी. मायडी० ४ ઈએ મારૂં મરતક મુંડાવ્યું, કેઈએ કેચ કરાવ્યું, કેઈએ મવાળવડે મને વિટી દીધી, કેઈએ મને જગાડી, કેઈએ ઉંઘતી તજી દીધી, (પણ) મારી વેદના કેઈએ મટાડી નહિ ભાવ-માડી! મારા કેવા કેવા હાલ કર્યા તે તમે સાંભળે. કેઈએ મારા પતિનાં દાઢી મુછ અને માથું મુંડાવ્યાં અને કેઈએ તે બાલને લોન્ચ કરાખ્યું. કેટલાક પંથના સાધુઓ મુંડન કરાવે છે તે પ્રસિદ્ધ છે. જૈન ધર્મના સાધુઓ માથે તથા દાઢી છે કેચ કરાવે છે. ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર માત્ર ઉપર ઉપર દેખાવ કરવા માટે અથવા પોતાની ધમી તરીકે છાપ પાડવા માટે માત્ર કણે એ પાઠ છાપેલી બુકમાં છે કાઈ સુધી કાઈ લાચાર એ પાઠ એક પ્રતમાં છે. એક પ્રતમાં ધોઈ મૂકી કેાઈ ઉચી એ પાઠ છે. મણી એટલે મક કરી, બોલતી બંધ કરી કણે ક લપથી એ પાઠ છાપેલી બુમાં છે. $ છાપેલી બુકમાં એક પછી મેં કઈ ન દેખ્યો એ પ્રમાણે ત્રીજી પંક્તિ આપી છે તે પ્રમાણે કે પ્રતમાં નથી. એ પુક્તિ પામી ગાથાની ત્રીજી પક્તિ તરીકે આવશે હું એક પ્રતમાં “માહથી વેદના કિણહીન એક એવા પાઠ છે મારી શબ્દની જરૂર નથી, ગાન કરતાં તે પાક ઉતાવળ કરીને બેલ પડે છે. ૪ મું મસ્તક મુડાણું લચીલેચ કરાવ્યા. કેશવાળા-બાલવડે લપેટી= વિંટાળી, ગાવી–જાગ્રત કરી મેથી મટાડી,
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy