________________
108
આનંદઘનજી અને તેના સમય.
સૂરિની પટ્ટધર તરીકે સ્થાપના કરાવી, ત્યાર પછી ક્રિયાઉદ્ધાર કરી પાતે વસ્ત્રમાં ફેરફાર કર્યો અને ક્રિયાની ખાખતમાં શિથિળતા દૂર કરી અનેક નાની મેાટી બાબતમાં ફેરફાર કરી સંવેગ પક્ષની સ્થાપના કરી. તેઓની શિષ્યપરંપરા અહુ સારી રીતે ચાલી. અહીં જા વિષયાંતર થાય છે પણ આ ઉપયેગી હકીકતને અને તેની સતાનીય શિષ્યપરપરાનુ લીસ્ટ પણ અહીં આપી દઇએ.
કપૂરનિય
ક્ષમાાવજ્ય
જાવજય
સ ૧૭૦૫
સ ૧૭૮૯
ઉત્તમવિય
સત્યવિજય પંન્યાસ.
| Â ૧૭૯ I
I સ ૧૮૨૭ પદ્મવિજય
જાવિયગણિ
શુભવિજય
I
વીરવિજય પડિત
સં ૧૭૫
| સે ૧૮૬૨ રૂપવિજય
મણિવિચ્
બુદ્ધિવિજય યા ખુંટેરાવજી
મુક્તિવિજય વૃદ્ધિવિજય આત્મારામજી ખાતિવિજય નિત્યવિજય આનંદવિજય મેાતીવિજય
વ
અચવા અથવા અથવા
સુચછ વૃદ્ધિચંદછ વિયાનસરિ
।
૫. ગભીરવિજય
આ પદ્યના અર્થ સમજાવનાર પંગુલીવિજયજીની પરંપરા આ ઉપરથી જણાઈ ગઈ હેશે. સત્યવિજય પંન્યાસ સંવત્ ૧૭પ૬ માં સ્વર્ગવાસ પામ્યા. આ મહા પુરૂષ અતિ ત્યાગી હોઈ મહા પ્રભાવશાળી