SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ 15 પવિવેચન વિષયસક્ષેપ વિષયસંક્ષેપ. (પદ તથા વિવેચનના વિષયેની વિસ્તૃત અનુક્રમણિકા) પહેલું પદ-વેલાવલ કયા સે ઉઠ જાગ બાઉરે (પ્રમાદિત્યાગ, નિરંજન દેવસ્થાન) કર્તવ્ય આદર કરવાની પ્રેરણા વિષય કષાયમાં પ્રવૃત્તિ એ આભિક અવનતિ છે કે ક્ષણે આયુષ્ય ઘટતુ જાય છે સ્થળ પ્રવૃત્તિરૂપ ઉંઘ ઉડાડી દેવાની જરૂર આયુષ્યની અસ્થિરતા, વીર પરમાત્માનું દષ્ટાન્ત ભગવત ભજનરૂપ ભાવનૌકા તેની કિંમત અને ઉપયોગ કર તક મળી છે તેનો ઉપયોગ કરવા પ્રેરણ. વિનયવિજયજીએ સાતસુધારસમાં બતાવેલા આવા જ વિચારે આધ્યાત્મિક વિચારણુ. સ્થૂળ રીતે જનસમૂહ આયુષ્ય કેમ પસાર કરે છે તેનું વ્યવહાર ચિત્ર. શુદ્ધ નિરજના દેવનું ધ્યાન કરવાની અતિ આવશ્યક્તા પૃષ્ઠ ૧ થી ૬ બી પદ-વેલાવલ. ૨ વરિયારી બાઉ, (આનંદઘન અને ઘહિ. ચાળી) ધડિ અને પાઘડી પર પણ પ્રમાદિત્યાગ સમય માત્ર પ્રમાદ ન કરવાને ઉપદેશ ઘડિ વગાડવાની પ્રાચીન રીતિ ઘડિ વગાડનારને ઠપકે. મનુષ્ય ૧૪ ઘડિ તે માથે પહેરે છે વખત પો છે સાંસારિક ઉપાધિમાં આસક્તિ એ બાવરાપણું. ઘડિયાળીનું બાહ્ય કળા દરવ. તેનું અંતર કળાતુ અકળાવ સુખનું સ્વરૂપ સમજ્યા વગર તત્કાપ્તિ માટે દેડા સત્યની શોધ માટે ધીરજની આવશ્યકતા મયણાસુરીનું છાંત આત્મઅનુભવરસ અન્યને તત્ર અપ્રવેશ એ અવિચલ કળાની વિરલાને પ્રાપ્તિ અનુભવીઓને છૂળ બાબતો કેવી લાગે છે તેનું ચિત્ર અનુભવની વ્યાખ્યા તત્વમીતિકર રસ ભરપૂર ઘહિ ઉધી માન્યતાપર રચાયેલી ખેતી બાળ વાત કરવામાં પૂર્ણતા માનનાર સાધ્યને પહોંચી શકતા નથી આખા પદને સાર. વખતને બરાબર ઉપયોગ ત્રીનું પદ-વેલાવલ-ય જાને મરી સફળ ઘરી રી (વરાવ૫કા) સ્થળ સુખમાં મગ્ન છવખાટા મડાણપર રચાયેલ વ્યવહાર, રવમતુ રા. કાળ તોપચીથી ગ્રહણ તસ છવાયડીમા સુખ માને છે ચિદાનંદજી મહારાજ કહે છે તેમ આ સર્વ “જગ સપનેકી માયા છે હારિલ પક્ષી. નીમની ઝેરને ઓળખ્યા પછી વસ્તુવિક વાંદરાને પકડવાની રીતિ એની સાસારિક વર્તન સાથે સામ્યતા. મહારીને ચાબખા, માયા કરીમાં આસક્તિ સંસારમાં અધ અવતરણ પરભાવ રમણતા. ત્યાગ થવાને નિશ્ચય તત્સમયે થનારી માનસિક વ્યથા વસ્તસ્વરૂપને ઓળખી રાનની શોધ અને માયાને ત્યાગ ૫. ૧૧થી ૧૬ ચાણું પદ લાવલ સુહાગણી જાગી અનુભવ પ્રીત (પ્રેમની અકથ્ય કથા.) અપૂર્વકરણ પછી શુદ્ધચેતનાને શાખ પ્રકાશ સહમ બાધ અનુભવજ્ઞાનની વિરવત વ્યાખ્યા તેમાં રહેલ થઇ અવધનુ તવ બનારસીતારાની “અનુભવ” ૫ ૬ થી ૧૧
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy