SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ [પદ આનંદધન”નાં પટ્ટા. સહન કરવાં પડ્યાં છે, કેટલીકવાર તા મારૂં અસ્તિત્વ પણ સુકાઈ ગયું છે, કેટલીકવાર મારી હયાતી નકામા જેવી બની ગઈ છે, કેટલીકવાર મારૂં સ્વરૂપ છિન્નભિન્ન થઈ ગયું છે. આવી રીતે મારે માથે સમ્યગ્ જ્ઞાનને અભાવે મારા પતિએ અથવા મારા પતિના વિભાવમિત્રએ એટલું કર્યું છે કે હું તમને તેનું વર્ણન આપી શકતી નથી. વાત એક જ છે કે સત્ય સમજના ગંભીર પ્રયાસ અત્યાર સુધી મહુ થાડાએ ક્યો છે અને તેને લઈને મારી વર્તમાન અતિ દુઃખઢ સ્થિતિ પ્રાપ્ત થઈ છે. જે નિષ્પક્ષ રહેવા ઘણા પ્રયત્ન કર્યો પરંતુ અત્યાર સુધી મારામાં જે મતની પુંક મારવામાં આવી તેને હું વળગી પડી. હું અને તેને લઈને એક પક્ષમાં ઢળી ગઇ છું. પીળો* કુરવજીને ઢીને, ठगे ठींगो वाजे; अबळा ते किमा वोली शकीए, वड जोद्धाने राजे. मायडी० ६ “જમરા-મળવાનું માણસ નખળાને હરાવે છે, મજબૂતે મજબૂત માણસ લડે છે (અને તેમની લડાઈ જામે છે) (પણ અમે તે) અમળા. સ્ત્રી તે આવા મોટા સૈદ્ધાના રાજમાં ખેલી પણ કેમ શકીએ ?” ભાવ—દુનિયામાં એવા નિયમ છે કે જખરા વાચાળ અથવા મળ– વાત્ માણુસ હાય તે લડાઇમાં નિર્મળ મનુષ્યને હરાવી દે છે; એટલે લડાઈ થાય ત્યારે તે લડાઈના વિષયને અંગે જે બળવાન હાય તે જીતે ધીંગઈ દુરલખનઇ શૈલી એવા પાઠાતર એક પ્રતમાં છે. ↑ “ઈંગે ડીગા વાજૈ” એ પ્રમાણે પાઠાંતર તેજ પ્રતમાં છે અર્થ એક જ છે ♦ અમલા ઈમ ક્રમ ખેલી રી” એ પ્રમાણે પાઠાતર છે હું એવડુ જોધાને રા એ પ્રમાણે પાઠાંતર મતમાં છે. એ” અક્ષર ત્રીજી પુક્તિ સાથે લેવાની રાગ પ્રમાણે જરૂર લાગે છે. અવહુ' એ શબ્દ બેસતા નથી. આ પાઢાતર વિચારવા ચૈાગ્ય છે - ધીંગાજમરા તુરબળનાળા માણસને ડેલી આજેલરે અબળાસ્ત્રી અઢ જોહ્નામેટા ચોખા, લડવૈયા, હરાવે છે. ઢીંગ=મજબૂત, રાજેરાજમાં, સત્તામાં
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy