SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ 18. આનંદઘનજી અને તેનો સમય. ભાષા બધા નીકળી આવે છે. બીજા પદના લેખકે પણ આ વિષય કેવી રીતે ખીલવે છે તે જરા જોઈ લઈએ. વિનયવિજય ઉપાધ્યાય "બિહાગમાં વિલાસ કરતાં કહે છે. મન ન ાહકે વશ મન કી એ સબ વશ, સતી રેસ ગતિ જાને યા મન વશ હૈ પઢે હો બત પાઠ તપ કરે જૈને પાહાર, મન વશ કીએ ભીનું ત૫ જય બશ હૈ. કર્ક ફોરે છેમન કહુ ન પામે એન, વિષયોકે મિગ ન કણ ન દૂર સહે. સાઉનાની ઉ ધ્યાની સાઉજીયાબાની, જિને મન વશ કીયા વાહિકા સુજસ છે ૪ વિથ કહે સૌ ધનુ થાકે મન છિનું છિનું, સાંઈ સાંઈ સાંઈ સાઈ સાહસે તિરસ છે. ૫ , જ્ઞાનવિમલસૂરિ જેએએ “જ્ઞાનવિલાસ અને સંયમ તરંગ અનાવેલા છે અને જેઓ આનંદઘનજીના સમકાલીન વિખ્યાત પુરૂષ હતા તેઓએ મન વશ કરવાના વિષય પર એકે પત્ર લખ્યું જણાતું નથી, પણ તેઓનાં પદે વિચારવા લાયક હોવાથી તેઓના પદમાંથી એકને નમુને અહીં આપ એગ્ય થાય છે. તેઓનું એક સુંદર પર પૃ. ૫૬૧ માં ઉતારેલું પણ જોવામાં આવશે. વાલમીયા રે વિરથા જનમ ગમાયા. વાલ૦ લિ. પર સંગત કર દસ લિસિ ભટકા, પર પ્રેમ લગાયા પર જયા પરરંગ ભાયા, પર ભાગ લગાયા વિરથા. ૧ માટી ખાના માટી પીના, માટીમાં રમ ના માટી ચીવાર માટી ભૂખન, માટી રંગ ભીના ૨. વિરથા. ૨ પરદેશીસે નાતરા કીના, માયાએ લપટાના નિધિસંયમજ્ઞાનાનન્દઅનુભવ, ગુરૂ વિનનાંહિલાના રે, વિરથા ઓગણીશમા શતકના આખર ભાગમાં અને ચાલુ વિક્રમની વીસમી સદીની શરૂઆતમાં કપૂરવિજય જેઓ ચેગી તરીકે ચિકાનદજીના નામથી પ્રસિદ્ધ થયેલા છે તેઓનાં વેરાગ્ય અને અયિાત્મનાં પદે વિચારવા લાયક છે. સાથે સરખામણી કરવા તેઓશ્રીનું મળતા
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy