________________
તેંતાળીશમુ. ] ચેતનના આત્મશક્તિસૂચક ઉદ્ગાર.
૪૩
મમતાના તુ વિષયાનું કલષ્ટપણું સમજાઈ જાય છે અને તે ઉપર નજર નાખવી પણ ગમતી નથી, તે જાણે ઉચ્છિષ્ટ ભાજન હોય તેના જેવાં લાગે છે. ચેતનજીને હવે વિચારકાળથી આગળ ચલાવી કાર્યકાળમાં લાવે એ ભાવ ઉપરથી સમજી લેવાના છે.
С
અપના પદ એટલે પેાતાની સ્થિતિ, પાતાના માલા-પોઝીશન શું છે અને તે દૈવી હલકી સ્ત્રીઓના પ્રસંગ કરે છે એની વચ્ચેની સરખામણીપર અત્ર ધ્યાન ખેચ્યું હાય એમ જણાય છે. ચેતનજી જેવા સુંદર અમુલ્ય ગુણરત્નાકરને એ ખટ્ટામની બૈરી સાથે વાત કરવી પણ ન ઘટે તે પછી તેના પ્રસંગ તા કેમજ ઉચિત ગણાય? અથવા અપના પદ્મ એટલે મુક્તિ-મૈાક્ષ. આ અર્થ ટખાકાર ખતાવે છે. જ્યારે એ મુક્તિને સંભારશે એટલે જ્યારે તે પોતાનું સાધ્યબિંદું શું છે? તે કેવી રીતે પ્રાપ્તવ્ય છે? તેના વિચાર કરશે અથવા હું વિચાર કરીશ ત્યારે તારા પ્રસંગ કરીશ. આ અર્થ પણ બહુ સુંદર છે અને પદ્મના બીજા ભાવ સાથે બંધબેસતા આવે છે. હવે ચેતનજીએ તા લાંખી. મુદ્દત નાખી આવવાના સમય કાંઈ જણાયે નહિ, માત્ર ધીરજ આપી, આશા આપી, સુમતિને છાતીપર હાથ મૂકાન્ચે, તેથી સ્વાભાવિક પ્રશ્ન એ ઉચો કે ચેતનજી ક્યારે સુમતિના પ્રસંગ કરશે. તેના જવાબમાં હવે કહે છે તે વિચારીએ.
ओसर पाय अध्यातम सेली, परमातम निज योग घरेरी; कति जगाइ निरुपम रूपकी, आनंदघन मिलि कोल करेरी: मेरी०
J
t
રોલીને સ્થાનક શૈલી' શબ્દ છે તે સસ્કૃતરૂપ છે. રાગમાં શૈલી પાડ વિશેષ અન્ય રીતે ઉચ્ચાય છે. અર્થ એક જ છે.
1 ચાગને બદલે જોંગ' શબ્દ છે અને એક જ અર્થમાં વપરાયલા છે
હું મતિને ભલે શક્તિ' સસ્કૃત ૩૫માં કવચિત પાઠાતર રૂપે દેખાય છે ડુ કરીને સ્થાનકે ક્વચિત ‘લેરી' પાઠ એક પ્રતમા છે. અર્થે એક જ છે ૩ એસ“અવસર, કાળપણિનિ, સમયપરિપક્વતા, અભ્યાતસસેલી અધ્યાતમ શૈલી, આત્માના ધ્યેાની રીતિ. પરમાતમ પરમાત્મભાવના હેતુભૂત નિયેાગ=નિન્જ યોગનુ સ્વરૂપ ધર્ંધાન કરે સક્તિ વ્યક્તિને જગાઈ નચત કરીને નિરૂપમ=રેને રાઇની ઉપમા આપી ન શકાય તેવા. મિલિ–મળીને. કલિમત, આનંદ