________________
આ ઘટ
તાળીશમુ.] માર્ગ પર આવતા ચેતનજીનું અમરત્વ.
૫૧ આ ઘટ વિણસત • વાર ન લાગે. ચાકે રસંગ કહા અબ સુરખ, છિન છિન અધિકt પાગે એ ૧ કાચા ઘડા કાચકી શીશી, લાગત છે કેણુકા ભાંગે, હુ સહજુ પણ વિદવસ ધરમ જલ, તસથી નિપુણ નિરાશે. આ૦ ૨ આધિ વ્યાધિ વ્યથા ખાઈ લવ નરકાદિક | કુતિ આગે | ડગહન ચલત સંગ વિષ્ણુ પામ્રા, ૪ મારગમે ત્યાગે. - ૩ મદ છકછાક + ગહલ તજ વિરલા, ગુરૂ કિરપા કોઈ જાગે, તન ધન નેહ નિવારી ચિદાનન્દ, ચલિયે તાકે સાથે જ. એ જ
આવી શરીરની સ્થિતિ અધ્યાત્મીઓ કહી ગયા છે. સડણ પડયું વિધ્યસન ધર્મયુક્ત પુદગલની રચનામાં રાગ ધરી ચેતનની ગતિ છેડી દેવી એ કેઈપણ રીતે ઉચિત નથી. એ જ અધ્યાત્મરસિક ચિદાનદજી મહારાજ અન્યત્ર આત્મબોધ કરતાં એક સર્વે લખે છે.
તું તો અવિનાશી કાચા પ્રગટ વિનાશી અરૂ, તે તો હૈ અરૂપી એ તે રૂપી વસ્તુ જોઈએ tfમલકદીકયારી કtહ રાયકીવિચારી 5 એ તે, હાયથી નિયારી II એ વૃથા ભાર હેઈએ; મહા ખખાતિ દુરગતિકી નિશાની તારો, ચાકેતા ભરસોનિ હિથિત [ નહિ હીએ, ચિદાનન્દ ત૫ જપ કરી યારી ++ લાહો લીજે,
નીકે તરભવ પાય વીરથા ન ખાઇએ. આવી રીતે શરીર નાશવંત છે એ આપણે પ્રથમ અનિત્ય ભાવનામાં પણ વાંચીએ વિચારીએ છીએ. એવા નાશવંત શરીર ઉપર પ્રીતિ ચેતનજી કરે એ કઈ રીતે ઉચિત નથી, તેથી હું તે હવે મારી ગતિ પકડી લઈશ. હું હવે એવું સ્થાનકે જવાની ધારણુ રાખું છું કે જ્યાં વ્યવહારથી પણ હું મરણ પામ્યા એવી મારા સંબંધમાં વાત થઈ શકે નહિ. આવું સ્થાન પ્રાપ્ત કરવાનો માર્ગ હું હવે પકડી લઈશ.
વિનાશ પામતા 1 બધાય છે ? ઠપકારે હું સડવું, પડવું અને નાશ થવે એ પુદગલને ધર્મ છે. | વળી આગળ | ડગલું પણ $ અડધે રસ્તે. * ઘેલાપણુ-મદના છાથી થયેલું જ સગે-સાથે
tt મેલની 11 કયારડી, નીક 65 પ્યાર, વહાલી I ન્યારી, દર, II નિશ્ચચથી, જરૂર $$ ઘટે નહિ. + લાભ