________________
૩૧૬
આનધ્યનળનાં પા.
[ પદ
ચના ભાગ પ્રાપ્ત કરવા જ્યાં ત્યાં મહાદું નાખ્યા કરે છે અને આખા સંસારચક્રમાં ગાંડા માણુસની પેઠે મટે છે. એની એ સ્થિતિ એટલી દચાજનક છે કે શુદ્ધ સ્વભાવદશા એનું વર્ણન કરતાં રડી પડે છે, એને અશ્રુ આવી જાય છે અને કહે છે કે એ દશા એટલી બધી નિષ્ણ— અધમ છે કે છ્હીને પણ તે કેવી રીતે બતાવી શકાય?
મનના અર્થે જળ—પાણી એમથાય છે. બીજી રીતે કા—ન લહું એટલે જ્યારે પણ લેતી નથી એમ કરીએ તે શાંતિ શબ્દ અધ્યાહાર લેવા જોઈએ. અથવા ઉપરની ગાથા ઉપરથી શુદ્ધ યુદ્ધ શબ્દ અધ્યાહાર લઈએ તો ખરાખર અર્થ પ્રાપ્ત થાય છે. વન એટલે કાણુ એ અર્થ પણ બંધબેસતા આવે છે.
આ ગાથામાં અને હુવે પછીની ગાથામાં વિશ્તી નું આમેહુબ વર્ણન આપ્યું છે અને તે સ્થિતિ સુમતિની વિરહી અવસ્થા સાથે એટલે કે ચેતનજીની પર ઘર રમવાની ટેવ સાથે ખરાખર મળતી આવે છે. આખા પદના ચેગપરિભાષામાં બહુ સુંદર અર્થે થાય છે એ ખરાખર વિચારી સમજવા ચૈાગ્ય છે. વિવેચનપર ખરાખર વિચાર કરવા વિજ્ઞપ્તિ છે.
निसि अंधिभारी मोही हसे रे, तारे दांत दिखाइ;
*માતુ તુ મૈં વિચો વ્યારે,
असूअन धार वहाइ. मिलापी० ३ અંધારી રાત્રિ તારાવકે તાંત દેખાડીને અને હસે છે, આંસુની ધારા કાઢીને મે ભાદરવા (મહિના) કાદવવાળા કર્યાં છે,”
ભાવતુ અનુભવ મિત્ર! મારી સ્થિતિ કેવી થઈ છે તે જા સાંભળ. આ અધકારમય રાત્રિ મારું દુઃખ ઉપર ડામ દેવા વાસ્તે તારારૂપી દાંતની પંક્તિ દેખાડીને મને હસે છે, મારી મશ્કરી કરે છે,
* ભાદો કાંદા એવા પાઠાતર છે, લિંગવ્યત્યય છે, અર્થ એક જ છે,
૩ નિસિ=રાત્રિ. અધિરી–અધકારમય, ધર અંધારી માહી=મને તારે તારા, ઉપગ્રહ દાંતદાનના પક્તિ દિખાઈખતાવીને. ભાવુભાદરવા, અગિયારમા મહિના દુ=કાદવવાળા, જળમય. અસઅન=આસુ ધારધારા વહાર્ટ=કાઢીને