________________
૨૨૦ આનંદધનના પદ
[પદ કારણ તેઓ મળતી રાશિવાળા છે, પણ વિસાવદશાની સાથે ચેતનજી રમત કરે એ અચાગ્ય લાગે છે. આવી રમત કઈ મે તે તે કેવા પ્રકારની થાય એ પણ અત્ર બતાવી આપે છે એવી વિભાવકશાની રમત તે રેતીના કેળીઓ જેવી છે. રેતીમાં ચીકાશ-નિગ્ધતા નહાવાને લીધે તેના કેળીઆ વળી શકતા નથી અને કદાચ કેઈ બહારની વસ્તુ રેતીમાં ભેળવી ચીકાશ ઉત્પન્ન કરવામાં આવે અને પછી તેના કેળીઆ વાળવામાં આવે તે પણ તે તદન સ્વાદ વગરના હોવાથી તેમાં કઈ પ્રકારને આનંદ આવતું નથી અને એવા કાળીઆની ચીકાશ લાંબા વખત ટકી શકતી નથી. ટુંકમાં કહીએ તે આવા કેનીઆ વાળનાર મૂર્ખ માણસ જ ગણાય. હે ચેતન! તે અનાદિ કાળથી આવા રેતીના કોળીઆ ભર્યા છે પણ તને તેમાં જરા પણ સુખ મળ્યું નથી અને તું નિરંતર રખડ્યા કરે છે, માટે હવે તારે આવા મનમેલુ વગર કેઈની સાથે ફીડા કરવી નહિ. આવી બાહ્ય વિભાવદશાની ક્રિયામાં કાઈ સાર નથી તે તું હવે સમજે છે, તેથી જે ય ભાવમાં રેગ શક નથી, જ્યાં શુદ્ધ સ્વરૂપ ચિદાનંદઘન સ્વરૂપને આવિભૉવ છે એ સ્વભાવ સાથે મેળાપ કરવાનો તારો વિચાર થયો છે તે જ ઈષ્ટ છે, તે જ કર્તવ્ય છે અને તે જ પ્રાસભ્ય છે.
आप मिल्याथी अंतर राखे, मुमनुष्य नही ते लेलू आनंदघन प्रभु मन मिलीआ विण,
को नवि विलगे चेल. मुने० २ પાતે મળનારની સાથે અંતર રાખે તે સારે માણસ નહિ પણ પથરે સમજ, આનંદરાશિ ભગવાન સાથે મન મળ્યા વગર કઈ પશુ ચેલે વળગે નહિ, અથવા હે ભગવન! મન મળ્યા વગર કોઈ ચેલો પણ વળગતું નથી.”
ભાવ-પાતાને જેની સાથે મળવાનું છે તેની જ સાથે આંતરે રાખે, તેને પોતાના હદયની વાત કરે નહિ, તેની સાથે બરાબર પ્રીતિ
૨ આપ પોતે મિલ્યાથી મળનારની સાથે અતરઆતરે સુમનુષ્યન્સારે માણસ લેપથરા કટકે વિલગે વળગે. ચેલ ચેલે, બાળક