________________
પદ
૨૪૦
આનંદઘનજીનાં પદો પદ ત્રીશકું, રાગ આશાવરી. . - साधो भाइ! समता रंग रमीजे; अवधू ममता संग न कीजे. सायो भाइ. संपत्ति नाहि नाहि ममता, ममतामां मिस मेटे खाट पाट तजी लाख खनार, अंत खाखमें लेटे
साधो भाइ० १ “હે સાધક અંધુ! સમતામાં (તમાર) રંગ જમાવે, હે ચેતન! મમતાની સંગતિ (તમારે ન કરવી. મમતામાં કેઈ પણ પ્રકારની દલત નથી, (વની) મમતામાં રહીને (ઉલટી) શ્યામા લગાડવાની છે. લાખ રૂપિયા ખાટનાર ખાટપાટ તછ દઈને આખરે રાખમાં રગદોળાય છે
ભાવ–અગાઉના પટમાં સંગ્રહાયની અપેક્ષા લઈ આત્મા ચિરાનંદઘન સ્વરૂપી ચૈતન્ય મૂર્તિ છે એ વાત કહી. પરંતુ અત્રે જણાવવું પ્રાસંગિક થઈ પડશે કે સંગઠનય સાધક નથી, તે માત્ર રેય છે. વ્યવહારનય સાધક છે તેથી હવે એ આનંદઘન ચૈતન્યમય મૂર્તિ પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ તે બરાબર સમજવા માટે વ્યવહાર
* રંગને બદલે “ગર પાક છે. બીજી પંક્તિમાં રંગ શબ્દ આ પ્રતમાં મૂક્યા છે તેથી ભાવ એ જ રહે છે.
1 સંગને બદલે અહીં રંગ પાકતર એજ પ્રતમાં મૂકી છે.
: અલ્લામાં બ્સિ મેર એ પતિને સ્થાને જતા રામ સમેટ એ પાક એ. તમાં છે એ મમતા રમતા રન માણ. કરતા આત્માને એક સ્થાન % કરી મૂકે છે એ તેને અર્થ થઈ રહે છે. એ પાક પણ વિચારવા યોગ્ય છે.
૬ અંત શબ્દને બદલે બે ખતમાં અને એ પાક છે એ વધારે સ્પષ્ટ અર્થ આપે છે પુ ઉપર જે લખ્યા છે તે સંગીતને અનુરૂપ છે.
૧ સાસા સાઉં. રંગરમાન જમાવે. અવડે ચેતન! ન કીન
સપરિશ્ચંપદા, નાહિ નાદિનથી નથી. મિસ શ્રાડી, ચામતા. એ લગાડે છે ખટપાખાટ પણ, વ્યવહ૩ ગૃહસ્થાનાં ચિ. ખાપ્રાપ્તિ, લાભ પાર્ગ, ચહરતકી દઈ લાખ પાઉલ્લાખ ખાટવાની ઇચ્છાવાળા અથવા વાપી પિયા છે. અંતએને છે. ખાખમૅ=ાખાડીમાં. આ છે