________________
ર૭ર
આનંદધનનાં પો. આત્માની શુદ્ધ સત્તા ગ્રહણ કરી પરમાત્મા સાથે અભેદ માનનાર વેદાન્ત દર્શનમાં ઈશ્વરનું સ્વરૂપ નેતિ નેતિ કરીને આપ્યું છે એટલે ગામે તે વસ્તુ પદાર્થ આહાર કે વાદ લઈ તમે કહે કે આત્મા આવે છે તે તેના જવાબમાં નહિ એ નથી એમ કહેવામાં આવે છે. અહીં પણ તે રીતે કહે છે કે અમે પુરૂ નથી, શ્રી નથી વિગેરે. તમે વ્યવહારથી મારું ગમે તે નામ આપતા છે, પણ તે સર્વ મારા વિશે પણ વસ્તુતઃ અયોગ્ય છે, કાર કે તે સર્વ માન કમભાવી પડે છે અને મારા તે સબાવી ગુનો ન હોવાથી મારે તેની સાથે કઈ પા પ્રકારને કમેને તાળગ્ય રાંગધ નથી. આ પ્રમાણે હોવાથી તમે મારા જે નામ આપે છે તે તે વાસ્તવિક નથી, તેથી જે મારુ વાસ્તવિક નામ રથાપન કરી આપે તે ઉથ મહા રસને સ્વાદ કરે. હજુ પણ તે જ લય આગળ ચલાથી જૈનના પ્રકારમાં જ કેટલાક જવાબ આપશે. આ વિવેચન ધ્યાનમાં રાખી નીચેની ગાથાઓ વિચારવાશી પદનો ભાવ સમજો. પુનરાવર્તન કી એ ભાવપર હવે વિવેચન કરવામાં આવશે નહિ, પડ્યું તે ભાવ પ્રત્યેક ગાથા સાથે સમજી લે
'ना हम नातें ना हम गिरे, ना हम दीरय न छोटा; ना हम भाइ ना हम भगिनी, ના દમ વાર જ પોટા
૧ અમે ગરમ નથી તેમ જ ઠંડા નથી, અમે લાંબા નથી તેમ જ ટુકા નથીઅમે કોઈના ભાઈ નથી તેમ જ બહેન નથી, અમે કોઈના બાપ નથી તેમ જ બેટા પણ નથી.”
“ જાને બદલે સર્વ વાયર નહિ પાક છે.
ધેટ રમને બેટા શબ્દ છે તે અર્ધ બગબર આપે છે, ને કે પિટા સાથે આવે છે જેને જેને જો એમ પી લીધુ છે વા નવ પ્રતિમા વેટા એજ પાઠ છે.
૨ તાતંગમ, ના શિ=iટા, ટાટા દીપલાણા, મોટા બેટા, નાના ભગિની=બહેન ઘટાબેટા, રીકરા (અનુમાનથી અર્થે).