________________
પદ્યકવિનાં પદોની સરખામણી.
14 આગમ આગામધરને હાથે, નારે કિશુ વિધ આકુ. કિહાં કણે જે હઠ કરી હટકે તો ખ્યાલ તણી રે વાંકુ કુથ, જ જે ઠગ કહેતા ઠગો ન દેખું, સાહુકાર પણ નહિ સર્વ મહિને સહુથી અલગુ, એ અગરિજ મન માંહિ હયુથ જે જે કર્યું તે કાન ન ધારે, આપ મત રહે કાલે સુરનર પંડિત જન સમજાવે, સમજે ન માહા સાલા હા કુરુ મેં જાણ્યું એ લિંગ નપુસક, સકલ મરદને લે બીજી વાત સમરથ છે નર, એહને કેઈ ન જેતે હે કંથ મન સાથું તેણે સઘળું સાધુ, એહ વાત નહિ ખેતી; એમ કહે સાશું તે નવિ સપ્ત, એ કહી વાત છે મોટી છે. કું. ૮ મનડું દુરારાધ્ય તે વસ આર્યું, તે આગમથી મતિ જાણું આનંદઘન પ્રભુ મારું આણે, તે સારું કરી જાણું હો કંથ, ૯
આવી સુંદર રીતે મનને વશ કરવાનું-ચિત્ત દમન કરવાનું આનંદઘનજી કહી ગયા છે અને તેમને એ સંદેશો અત્યારે પણ બહુ આનંદથી વંચાય છે, ઉપયોગી ગણાય છે અને વસ્તુતઃ વિચારતાં તે ઘણું શિક્ષણીય રીતે લખાયેલ છે. શ્રીયશોવિજયજી ઉપાધ્યાય તે જ વિષય એક પદમાં કેવી રીતે ચર્ચે છે તે હવે સરખાવીએ. જબ લગ આવે નહિ અને કામ
જબ લગ, તબ લગ કઝ કિયા સાવિ નિષ્કળ, ક્યો ગગને વિશ્રામ જબ ૧ કરની બીન તું કરે રે મહાઈ બ્રાવતી તું જ નામ આખર કુલ ન લહે જો જગ, વ્યાપારી ખિનુ દામ. જખ. ૨ મુંહ કાવત મહી ગડરિયા, હરિણુ રાજ અને ધામ. જટાધાર વટ ભસ્મ લગાવત, રાસ સહતે હે ઘામ જખ ૩ એત પર નહિ ચાણકી રચના, જે નહિ મને વિશ્રામ ચિત્ત અંતર પર છલ કુંચિંતવત, કહા જપત સુખ રામ, જખ, ૪ બચન કાય ગાથે દઢ ન ધરે, ચિત્ત તુરગ લગામ તારે તું ન લહે શિવ સાધન, જિઉ કણ સુને ગામ. જખ. ૫ પહેજ્ઞાન ધરે સંજામ કિરિયા, ને હિરા મન ઠામ, ચિદાનન્દઘન સુજસ વિલાસી, પ્રગટે આતમરામ. જખ. ૬
એક જ વિષયને ખીલવવામાં કેવી રીતે જુદા જુદા કવિઓ પિતાની શક્તિને ઉપગ કરે છે તે જોવામાં આ સરખામણીથી બહુ મદદ મળશે. એટલે પિતાને આત્મા ઉજત થયે હેય છે તેને અનુરૂપ