________________
૧૪૬
આનદઘનજીનાં પો.
[પâ
ચેતનની અત્યારની દશા અને ભવિષ્યની દશા સાથેના સંબંધ બરાઅર ખ્યાલમાં આવશે અને આગળ પાછળના પદ્મ સાથેના સંબંધ એસતા આવશે. છૂટા પઢ તરીકે પણ ઉપર જે અર્થ કર્યો છે ત્તે ચુક્ત જણાય છે.
યદ્ર સાળનુંરાગ માર્). નિતિન નોર (તારી) નાડી, घरे आवोने ढोला मुज सारखी' तुज लाख है, मैरे तूही ममोला.
निश०
નિશ
કે તમે
“હું ગીલા લાલ! રાત દિવસ હું તારી વાટ જોઉં (મારે) મંદિરે પધારો, મારી જેવી તારે તે લાખા છે અને મારે તે તું એક જ અમૂલ્ય છે.”
?
1
ભાવ–એક વિરહી શ્રી પોતાના પતિને ઉદ્દેશીને કહે છે કે હું પતિ! હું તે રાત દિવસ તમારી રાહે એઉં છું, માટે તમે મારે સક્રિરે પધારો અને પરસ્ત્રીના મંદિરે લટકવાનું મૂકી દે. હું નાથ! · તમારે તે મારા જેવી લાખા સ્ત્રીઓ છે પણ મારે તો તમારા એકલાના આધાર છે, તમે મારે મન અમૂલ્ય છે.
હું
હવે એ ગાથાના આધ્યાત્મિક અર્થ વિચારીએ. શુદ્ધ ચેતના ચેતનને કહે છેટુ ઢાલા ! એટલે રંગીલા લાલ! અનાદિ કાળથી રાત દિવસ હું તો તમારી રાહ જોયા કરું છું, તમારો માર્ગ જોયા કરૂં છું, તમારા માર્ગ તરફ ચક્ષુ અનિમેષષ્ટિ રાખી તમારે માટે તલસ્યા કરું છું હવે તમે મારે મંદિરે પધારા હૈ નાથ હવેતાં તમે નિજ સ્વરૂપને દેખીને મને ભેટા, તમારી શુદ્ધ ચેતનાને હવે જાગ્રત કરા અને પરભાવ છોડી દો. હાલ તે તમે વિભાવદશામાં છે, વિષયકષા
૧ સરખીને બદલે ‘ષિઁ અથવા સરખા એવા પાઠાંતરો અન્ય પ્રતામાં છે અને તુજને બદલે ‘તાહ” એવા પાડે છે
૧ નિશદૅિનાત દિવસ, સર્વકાળ. વાડીનાટ, રાહુ અથવા માર્ગ, ઢાલાલાલ, રંગીલા મમારે તહીન્નુજ મમાલા=અમૂલ્ય