________________
૧૫૦ - આનદાનજીનાં પદે
પિદ આવા પ્રકારની સમાધિને પ્રાપ્ત કરવી એ ચગીનું પરમ સાધ્ય રહે છે અને જ્યારે તેને તે પ્રાપ્ત કરે છે ત્યારે વસ્તુતઃ તે તે કયેયને પ્રત્યય જ હોય છે, પણ તે એક અખડિત ધારાવત ચાલતે હેવાથી વ્યક્તિને તે દયેયથી પૃથક રૂપે જણાતું બંધ થાય છે અને તે વખતે થય સ્વરૂપને તને જે નિર્ભાસ થાય છે તેમાં ધ્યેયાકાર વૃત્તિનું પૃથક જ્ઞાન જતું રહેતું હોવાથી તે સ્વરૂપ શૂન્ય હાય એમ થાય છે. આવી સમાધિમાં એક સરખો પ્રવાહ ચાલતાં જે દ્વારા પ્રસરે છે, મનની એકાગ્રતા થાય છે, ચિત્તની સ્થિરતા થાય છે તેવી રીતે હે નાથ! આપના માર્ગરૂપ ધયેયને હું અનિમેષ દૃષ્ટિએ જોયા કરું છું, - તેવી જ રીતે સુનિરાજ જ્યારે ધ્યાનમાં જોડાય છે ત્યારે તેઓના મનની સ્થિરતા એટલી હદ સુધી વધી જાય છે કે છેવટે મનેયોગને પણ નિરાધ થાય છે. શુભ ધ્યાનમાં જૈન ચગશાસ્ત્રકાર ધર્મધ્યાન અને શુકલધ્યાન એ ગણે છે. તેમાં કચેયના પિસ્થ, પદસ્થ રૂપથ અને રૂપાતીત ભેદે અને તેના વિશે બહુ વિચારવા જેગ્ય છે તેમજ આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનવિચય ધર્મધ્યાનનું સ્વરૂપ તેમજ શુલધ્યાનની પૃથફત વિતર્ક સપ્રવિચાર, એકત્ર વિતર્ક અપ્રવિચાર, સૂફમકિય અપ્રતિપાતિ અને ઉચ્છિાકિય અનિવૃત્તિનું સ્વરૂપ વિચારવા લાગ્યા છે. જ્યારે મુનિ ધર્મધ્યાનારૂઢ થાય છે ત્યારે એવી અદ્દભુત દશા અનુભવે છે કે તેના મનની સ્થિરતાનું ચિત્ર પિસ્થાદિ ચાર ધ્યેયનું સવરૂપ વાંચવાથી કાંઈક સમજાશે. ચિગશાસ્ત્રમાં શ્રીમાન હેમચંદ્રાચાર્યે તેનું આકર્ષક સ્વરૂપ ચીતર્યું છે. એ ચ્યાનમાં ચિત્તની અદ્દભુત સ્થિરતા પ્રાપ્ત થાય છે. આગળ જતાં ધ્યાતા ધ્યાનને ધ્યેયની એકાગ્રતા થઈ જાય છે જે સ્થિતિમાં સુખી દુખી છું કે નથી તેને પણ ખ્યાલ રહેતો નથી અને તેથી જ હે નાથ! ચગી સમાધિમાં જેમ સ્વરૂપશન્ચ થઈ જાય છે અને સુનિ ધ્યાનમાં સ્થિર થઈ જાય છે, ત્યારે તેમની જેવી દશા થાય છે. તેવી રીતે આંખને ફરકાવ્યા સિવાય હું તમારા માર્ગ તરફ જઈ
* આ સમાધિનું સ્વરૂપ સમજવા યોગ્ય છે વિશેષ જિજ્ઞાસુએ પાતાળ પાગદર્શનના તૃતીય પાકના ત્રીજા વપર વિવેચન જેવું (પૃષ ર૯૮ કે કર્ણયાનું ભાષાતર-દ્વિતીયાત્તિ) •