________________
સોળમું.] સમતાની વમદિરે પધારવા વિસિ. ૧૫૧ રહી છું. હું નિરંતર વિચારું છું કે મારા નાથ કઈ પણ રસ્તે મારા મંદિરે જરૂર પધારશે. હે નાથ! આ વિરહી સ્ત્રીને હવે વધારે તલસા નહિ, મારા મંદિરે પધારે, માયા મમતાને ઘેર જવાનું માંડી વાળા અને મારી વિનંતિને સ્વીકાર કરે. મુનિને બદલે “માનું પાઠાંતર છે તે પણ બહુ સારે અર્થ આપે છે. ચગીની દ્રષ્ટિ ધ્યાનસમાધિમાં જેમ ઝબળાઈ જાય છે તેમ મારા માનવા પ્રમાણે તમારા સ્વરૂપની એકાગ્રતા કરીને તમારી માર્ગપ્રતીક્ષા હું કરું છું. મતલબ હું એકાગ્ર દૃષ્ટિએ તમારા આવવાના માર્ગને જોયા કરું છું, વળી આ પાઠાંતર સાથે “ગીસર તે સમાધિમે, માનું ધ્યાન ઝકેળા” એ પાઠ આખો વિચારવામાં આવે ત્યારે બહુ સુંદર અર્થ નીકળે છે. જાણે કે ,
ગીશ્વર ધ્યાન અથવા સમાધિમાં તરબોળ થઈ ગયા હોય એવી હું થઈ થઈ ગઈ છું. આ પાઠ સર્વથી સુંદર અર્થ આપે છે એમ લાગે છે.
कौन मुने किनकुं कहुं, किम मांड में खोला। तेरे मुख दीठे टले, मेरे मनका चोला.' निश० ४
કેણ સાંભળે? અને કેને કહું? હવે તે શું હું ઓળા પાથરું? તારું સુખ જોવાથી મારા મનમાં જે ચાળ હતો તે મટી જાય છે
ભાવ–શુદ્ધ ચેતના કહે છે કે ઉપર જણાવી તેવી મારી વાત છે, મારી વર્તન છે, મારી આ પ્રમાણે સ્થિતિ છે તે હું કહું પણ કેને અને તે સાંભળે પણ કેણુ? શુદ્ધ પતિવ્રતા સ્ત્રીને કહેવા સાંભળવાનું સ્થાન પણ પતિ વિના અન્ય નથી ત્યારે મારી વાત પણ મારે તેની પાસે કહેવી? હે નાથ! સાંભળનાર પણ કેઈ નથી અને મારાથી કેઈની પાસે જઈને ઘરની વાત પણ કહી શકાય તેમ નથી. ત્યારે હવે તે શું હું તમારી પાસે બાળા પાથરૂં? ખેાળો પાથરે ત્યારે લેકે તેમાં બક્ષીસ આપે છે, તે પ્રમાણે હવે હું તમારી પાસે શિક્ષા માશુ? હવે તે મારે શું કરવું? મારી આટલી હકીક્ત જરા પણ ગુસ રાખ્યા વગર તમને કહી બતાવી અને તમે તે સમજતા નથી ત્યારે મારે હવે શું ખુલ્લી રીતે ભિખ માગવી, ખેાળા પાથરવા! ૧ ચાલાને બદલે “ઝાલા” પાઠ છે, અર્થ તરંગ સમજ
કૌન ક્ષણ કિનને મિશુ માં બાલા=બાળા પાથર, કરગ૩ ટમટી જય ચોલા ડામાડોળપણું, ગેટ