________________
૫૭
છઠ્ઠી અનંદધન અને બાલુડે સન્યાસી. સ્થાનના ચોથા પાયાને અંતે મોક્ષ થઈ જાય છે અને પાતંજલાદિ દર્શનકારે સમાધિની જે સ્થિતિ કહે છે તે તે સ્વરૂપ શૂન્ય દશા છે. તે દશા આત્માનું વ્યક્તિત્વ માનનાર દર્શનમાં સંભવે જ નહિ અને સમાધિ શબ્દનો અર્થ ધ્યાનની એક્તા કરીએ તે તે તેવી સમાધિ ધર્મધ્યાનના પ્રથમ ભેદથી જ આવે છે. આ પ્રમાણે વિવેચનપૂર્વક
જ્યારે ચાગાગમાં પ્રવેશ કરીશ ત્યારે તે ધ્યાનસમાધિમાં સમાઈ જઈશ, તારી અને કચેય વિષયની એક્તા થશે અને તું પરમાત્મ સ્વરૂપ પામી જઈશ. આ પ્રમાણે કરીશ ત્યારે તું ખરે ચગી થઈશ. અત્યારે તે હજુ બાળાભળો સંન્યાસી છે. मुल उत्तर गुण मुद्रापारी, पर्यकासन चारी,
લામ સારી, મન કી બચવા, માફ રા
મૂળગુણ અને ઉત્તરગુણને તે ધારણ કરે છે અને સુદ્ધા ધારણ કરે છે, પર્યકાસને બેસી ગમાર્ગમાં) ગમત કરે છે અને રેચક, પૂરક, કુંભક (પ્રાણાયામ) વડે મન અને ઈદ્રિયપર સંપૂર્ણ જગ્ય કરવાની ઈચ્છાવાળો ય કરનારે) તે થાય છે.”
ભાવ-પેગમાર્ગમાં પ્રવેશ કર્યા પછી તેમાં જેમ જેમ પ્રગતિ થતી જાય છે તેમ તેમ બાલુડા સંન્યાસીને શું શું થાય છે તે ઉપર બતાવ્યું. ત્યાં સ્વરોદયજ્ઞાન, અનાહત નાનું શ્રવણ અને અષ્ટાંગ
ગની અનુક્રમે પ્રાપ્તિ થતી જાય છે એપર ઉપર વિવેચન કર્યું. એ અષ્ટાંગ ચગની હકીક્ત બહુ ઉપાગી છે અને ગગ્રથને તે મુખ્ય વિષય છે. એમાં અધિકારીના ભેદ પ્રમાણે અનુષ્ઠાન થાય છે તે બાબત પણ ઉપર જણાવી અને તેમાંના ધ્યાન અંગને માટે જરા વિસ્તારથી
૧ ચારીને સ્થાને અન્ય પ્રતિભા “વારી અને વાસી એ પણ પાઠ છે. ૨ જ્યકારીને બદલે જયકાસી એવા પાઠ પણ જોવામાં આવે છે.
૩ મૂળ પાંચ ચમ, મૂળગુણ ઉત્તરાણ-નિયમ તથા અવતરિત દેષયાગ (જે મૂલગુણેને સાચવવા માટે હોય છે) મુઢા=શરીર આકૃતિ વિશેષ એ માટે વિવેચન જુઓ પર્યકાસન એક પ્રકારનુ આસન, વિવેચન જુઓ ચારીત્રામત કરી રેચક=શ્વાસને બહાર કાઢવા તે પૂરક શ્વાસને અંકર પૂર તે કુંભક શ્વાસને અંદર રિથર કરશે તે સરીસૃપૂર્ણપણે બધી જયકારી=જય મેળવવાની ઇચ્છાવાળો
ન્ય નાશ