________________
-આરણ્યું. ]
આનધનજી અને ચાપાક,
૧૨૭
છે કે જ્યાંસુધી પગડું આવતું નથી ત્યાંસુધી સાગઠી બેસી શકાતી નથી અને ઢાચ એકાદ સાળની બેઠેલ હાય તાપણુ પાછી ચારે સાગઠી ઘેર આવી જાય ત્યારે ફરી વખત પેાની જરૂર પડે છે. વળી જ્યારે સાગઠી લપમાં પડે છે ત્યારે પણ પે। આવતાં વખત લાગે તા અન્ય રમનાર પા લઇને પોતાની સેાગઢી ગાંડી કરે છે તો જીતવાની અણી ઉપર આવેલી માજી પાછી ફરીવાર શરૂ થાય છે અને ઘણીવાર હાર ખાવી પડે છે. આવી રીતે ઘરે આવેલી સાગડીને એસવા માટે પણ પગડાની (પાની) જરૂર પડે છે અને એવી રીતે લપમાં પડતાં અને ૫ મેળવતાં વખત લાગે તેા માજી હારી જવાય છે. જો આનંદઘન પ્રભુ મહારાજ આ પગડું બતાવી આપે તે આ જીવ્ એક ચાલમાં આખી માજી જીતી જાય છે, નહિ તે ત્રણ ત્રણ સાગઠી ડૂમાડી દીધેલ હાય છતાં પણ માજી હારી જાય છે, બધાં ઘર વટાવીને આવેલ હાય તાપણુ છેવટે રખડી પડે છે અને જો પા આવી જાય તે હું જીત્યા, હું જીત્યા’ એમ પાકાર કરીને કહે છે, ચારમાંથી ત્રણ સાગઠી હૂખી થયેલ હાય અને ખીજા દાણા ચાલવાની જગ્યા ન હાય ત્યારેજ આવી સ્થિતિ થાય છે, તેમજ ઉપશમશ્રેણી માંટે ત્યારે ચેતનજીના એવા જ હાલ થાય છે. જેમ દાણા વધારે આવી જાય અને ચાલવાનું હાય નહિ ત્યારે વારંવાર ખડું કરવું પડે છે તેમ ઉપશમશ્રણીગત જીવને અગિયારમાં ગુણુસ્થાનકેથી પાછા છઠે, સાતમે, પાંચમે, ચેાથે, બીજે કે પહેલે પણ પડવું પડે છે. આવી રીતે જીતેલી ખાજી હારી જવામાં માત્ર એક પગડાના વાંધા આવે છે; તેમ જ જો ભાવિવેકનું એક પગડું ન આવે તે આ જીવ ઉપર નીચે અથડાયા પછડાયા કરે છે, પણ તેના છેડા આવતા નથી. એ પગડાને શ્રીપ્રભુના ચરણકમળની સેવા એક્દમ બતાવી આપે છે અને એવી રીતે વખતસર ને એક પગડું આવી જાય તો આ જીવ આજી જીતી જઈ આનંદમાં આવી નિરંતર લહેર કરે છે.
વળી ભાવ શબ્દના અર્થે ભાવલેશ્યા કરવામાં આવે ત્યારે મહુ સુંદર અર્થ થાય છે. દ્રવ્યથી આ જીવને છ લેશ્યાએ ઘણીવાર થાય છે પણ શુદ્ધ ભાવલેશ્યા છેવટની ત્રણ થાય ત્યારે જ આ જીવને । આવ્યું ગણાય છે. મતલષ ગ્રંથી ભેની નજીક આવે ત્યારે પણ તે માત્ર