________________
सर्धन्ते केऽपि केचिद्दधति हृदि मियो मत्सर क्रोधदग्धाः, युध्यन्ते केऽप्यरुद्धा वनयुवतिपशुक्षेत्रपद्रादिहेतोः, केचिल्लोमाल्लमन्ते विपदमनुपद दूरदेशानटन्त, किं कुर्मः किं वदामो भृशमरतिशतैर्व्याकुल विश्वमेतत्.
કેટલાક પ્રાણીઓ સ્પર્ધા કરે છે, કેધથી દધ થઈ કેટલાક હદયમા પરરપર મસર રાખે છે, કેટલાક ધન, સ્ત્રી, પશુ, ત્રિ, નગર વિગેરે માટે અનિવાર્ય કેધને વશ થઈ લડાઈ મચાવે છે, કેટલાક લોભને વશ થઈ દુર દેશમાં રખહતાં પગલે પગલે અનેક વિપત્તિઓ પામે છે–આ તે શું કરીએ? શુ કહીએ? આખું વિશ્વ એક અરતિ–પીડાઓથી ધણુ આકુળ વ્યાકુળ થઈ ગયેલ છે.
શાંતિ સુધારસ कस्मात्कोऽह किमपि च भवान् कोऽयमत्र प्रपञ्चः व स्व वेद्य गगनसदृश पूर्णतत्त्वप्रकाशम् । आनन्दाख्य समरसपने बाह्यमन्तविहीने, निस्वैगुण्ये पथि विचरतः को विधि को निपेध,
હું કાણ? ક્યાથી? તમે વળી કે આ સર્વપ્રપચ શેને? પાતામાં અનુભવથી સમજી શકાય એવા આકાશલ્ય આનદ નામના પૂર્ણ તત્વને પ્રકાશ થાય છે. બાહ્ય અને અંતરથી રહિત સમરસવનામાં જો તમે સત્વ ગુણથી. રહિત માગમા વિચારને વિધિ શુ કે નિધિ શુ? સુભાષિત
लोके लोका भिन्नभिन्न स्वरूपा, मिन्नैमिनः कर्मभिर्मर्ममिन्द्रिः रम्यारम्यश्चेष्टिते. कस्य कस्य, तद्विद्वन्द्रिः स्तूयते रुप्यते वा.
જગતમા મર્મને ભેદનાર એવા ભિન્ન ભિન્ન કમાવડે લોક ભિન્ન ભિન્ન રવરૂપવાળા છે, તેથી વિદ્વાનોએ કેની કેની નાહિ૩૫) રમ્ય અને વિધારૂિ૫) અસભ્ય ચેષ્ટાએથી સ્તવના કરવી અથવા નિદા કરવી? સાત સુધારણા
भवारण्य मुक्त्वा यदि जिगमिधुर्मुक्तिनगरीम्, तदानीं मा कार्षीविषयविषवृक्षेषु वसतिम्, यतरछायाप्येषा प्रथयति महामोहमचिरादय जतुर्यस्मात्पदमपि न गन्तुं प्रभवति.
સસાર અટવીને મૂકીને માફ નગરીમા જવાનીતારી ઇચ્છા હોય તો વિષભવિષષામાં નિવાસ કર નહિ, એનું કારણ એ છે કે એ વૃક્ષની છાયા એવા મહા મેહ (અજ્ઞાન) ને ફેલાવે છે કે તેમાથી આ પ્રાણ જેર કરીને એક પગલું પણુ આગળ ભરવાને સમર્થ થઈ શકતો નથી સામwલાચાર્ય-સિંદૂરગ્રકર