________________
138
આનઃઘનજી અને તેના સમય,
છે. આનંઢઘનજીનાં પદો વિશિષ્ટ અધિકારીને ઉદ્દેશીને બનાવેલાં છે ત્યારે કશ્મીરનાં પદ્મા પ્રાકૃત પ્રવાહના માણસને ઉદ્દેશીને તેનાપર હિત કરવાની બુદ્ધિથી લખાયલાં છે. ભાષાશૈલી ખન્નેની વિચારવામાં આવશે તા બન્નેએ જેમ અને તેમ હિંદુસ્તાની ભાષાના સારી રીતે ઉપયાગ ક્યોં છે અને તે ભાષામાં એવું સત્ત્વ રહેલું છે કે તે સમજ્યા પછી મહું આનંદ આવે. આનદઘનજીનાં કાઈ કાઈ પટ્ટામાં ગુજરાતી ભાષાની અસર લેવામાં આવે છે તે કબીરનાં પટ્ટામાં ખીલકુલ જણાતી નથી. કશ્મીરના માર્ગે હિંદુ મુસલમાન સર્વે ધર્મને એક કરી નાખવાના હતા, આનઃધનજી એવા વિચારા મતાવે છે કે જેને પરિણામે ધર્મના ઉપર ઉપરના તફાવતાને લઈ અસ્પરસ દ્વેષ રાખવા ચુક્ત નથી અને વસ્તુત- તેમાં કાંઈ સાર નથી એમ જણાય અને સમદર્શિતા થતાં છેવટે શુદ્ધ અવધ વિચારણાને પરિણામે થાય. આ તેનું લક્ષ્ય બિન્દુ છે. આપણે કશ્મીરના પટ્ટા કેવા પ્રકારનાં છે તે વિચારવા માટે તેની જરા પાઁલેચના કરીએ. સ્થળસંકાચથી વધારે પદોનાં ઢાંચણુ થઈ શકશે નહિ પણ તેના નમુના અત્ર જરા બતાવીએ.
પૈસા બેગ કમાયા બે, ચે ચા ઢોળ મચાયા છે. જ્યા અઢાઈ વિસ્તૃત ચઢાઈ, જગએઁ કહેતા સિહા; સિનકી તા આત ન જાણું, ૨ તા કાલકા ગઠ્ઠા. ભગવે કપડે સીર સુંડાવે, કહતા હૈં સંન્યાસી; સંન્યાસીઢી ગત હૈ ચારી, ચે તે પેટક ઉપાશી ગલા ફની શિરસેં ટાપી, કહેતા કુટીર સોલા, ફકીર હૈના સમનેં ન્યારા, હૈ તા જીત પૌરા કાન ફાડ કર મુદ્રા હારી, નાથ કહાવે ભારી, નાથની તા ગત હૈ ન્યારી, ૨ તા દેખે પરનારી હાતમેં સાઢા ઘરઘર ફિરતા, કહતા હૈં નાનકશા પૈસે ખાતર શીર કુડાવે, દેખે આપની માઈ કહત ક્ષ્મીરા સુન ભાઈ સાધુ, સબ સતતકા એશ, રામ નાસ ન સુક્તિ ન પાવે, ચેડી પંથહમારા.
પૈસા. ૧
પૈસા. ૨
જૈસા ૩
પૈસા. જ
કૈસા પ
કૈસા. ૬
આ પદ્યમાં મતાવેલા વિચારી સાથે આનંદધનજીના ૪૮મા પદ્મની વિચારા સરખાવીએ તે લગભગ સરખા વિચારો જણાય છે. એ