Book Title: Suparshvanath Charitra Part 1
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha
Catalog link: https://jainqq.org/explore/008668/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीसुपार्श्वनाथचरित्र॥ भाग पहेलो. SEASESCREE अनुवादकर्ता, प्रसिद्धवक्तापंन्यासजीश्रीअजितसागरजीगणी. For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [Tન નનનન નનનનન + ન = 4TH FEEEEEEEEEEEE F. म सच्चारित्रचूडामणि-गच्छाधिपति-श्रीमान् सुखसागरजीमहाराज શિરીષ (ગ્રંથમાળા) નંવર ૧ છે. નાનાનેT નું situtitut श्रीमल्लक्ष्मणगणिविरचित શ્રી સુપાર્શ્વનાથારિત્ર. Rપ્રસિદ્ધ વક્તા પન્યાસીએ જાગરાત - L - LEELIEF utitutitutit utitutituit ET વેરાવળ પાસે આદ્રી નિવાસી શેઠ કાલીદાસ અમરશીનાં વિધવા પત્ની નંદકેર બહેનની મહેદી મદદથી છપાવી પ્રસિદ્ધ કરનાર, શ્રી જેન આત્માનંદ સભા-ભાવનગર, (ની વતી ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ સેક્રેટરી.) 31 વીર . ૨૪૫૦ સને ૧૯૨૪ વિ. સં. ૧૯૮૦ કિંમત રૂ. ૨-૦-૦ પ્રત ૧ - શ્રી આત્માનંદ જૈન મંથમાળા નં. ૪૭. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે માંગણી સચ્ચારિત્રચૂડામણિ, શુદ્ધ કિયાગી, ગચ્છાધિપતિ, સકળસંવેગી શિરતાજ,બાળબ્રહ્મચારી, તરણું : તારણુ, શાંત, દાંત, પૂજ્યપાદ, પ્રાતઃસ્મરણય, દાદા ગુરૂ સાહેબ શ્રીમદ્ સુખસાગરજી મહારાજ ! આપે મહને દીક્ષા આપી પિતાને પવિત્ર હસ્તકમળ હારા શિરે મૂક્યા. તેમજ વખતોવખત હિતશિક્ષાઓ આપી સાધુધર્મમાં પ્રવીણ બનાવે. વળી આપને અપૂર્વ પ્રેમ જોઈને હું હારા આત્માને બહુ ભાગ્યશાળી માનવા લાગ્યા. હે શ્રી સદગુરૂ! દેવગતિ વિચિત્ર છે, જેથી આપે એગ્ય સમય જાણ–શ્રીવીર ભગવાને જેમ મૈતમને તેમ–ભ્યને આપની છેવટની જીન્દગીમાં રાધનપુર મહાનશીથ સૂત્રના ગવહન કરવા મોકલી, આપ સ્વર્ગે સિધાવ્યા. તે દિવસથી આપશ્રીની હાર્દિક પૂજા, ભક્તિમાં આ બાળક અધિક ઉત્કંઠિત થવા લાગ્યા, પરંતુ તેવી સમયેચિત શક્તિના અભાવે હું શું કરું? છતાં આ ગ્રંથરૂપ ઉત્તમ પ્રેમાંજલિ આપને અર્પણ કરી શકાય તેમ કૃતપુન્ય માનું છું. - ૐ શાંતિઃ 1 For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir goo== == : =0 -0- 0 - 0 -૦૦ હ આભાર છે - વિજાપુર તાબે કેલવાડા નિવાસી, વૈયાકરણાચાર્ય શાસ્ત્રીજી જ આ રા.રા. શ્રીયુત ભાઈશંકર વૈકુંઠરામ દ્વિવેદીએ, આ ગ્રંથની 9 સાવંત પ્રેસપી સુધારવા સાથ વખતો વખત ઉમદા સલાહે છે જ આપી આ ગ્રંથની ગૌરવતામાં વધારો કરાવે છે. તેમજ જ છેવટનાં પ્રફ બહુ કાળજીથી સુધારવા તેમણે જે આત્મગ { આપ્યો છે, તે માટે તેમને ખાસ આભાર માનવામાં આવે છે. આ # શાંતિ: રૂ 80-0-0-0x0x0x0x0o8 9cmOoOmOoOMOmOoOOભ૦૦ ની ધન્યવાદ જ OrlanninOkinitioning vinodiniiQiiiiiiiQiiliiiii00 વેરાવળની પાસે ગામ આદિ નિવાસી મહૂમ શેઠ કાલીદાસ અમરશીભાઈના સુપત્ની નંદકાર બહેને, એક લાખ રૂપિયાની ? ૬ ઉત્તમ સખાવત કરી, તેમાં મુખ્યતાએ આત્માનંદ સ્ત્રી શિક્ષણ ? શાળાને સજીવન કરી, તેમણે ગયા માઘ માસમાં સાગર સંપ્રદાયનાં છે. હું જાણીતાં સાધ્વીજી શ્રીસુમતિશ્રીજીનાં, શિષ્યા દર્શનથી અને હું તેમનાં શિષ્યા શ્રીઅમૃતશ્રીજી પાસે દીક્ષા લીધી તે માંગલિક છું પ્રસંગે એક હજાર રૂપીઆ આ ગ્રંથ છપાવવા માટે આપ્યા તેથી હું હું તેમને તથા પ્રાંતિજ નિવાસી શા. વાડીલાલ ડુંગરશીભાઈએ તેમના છે કાકા શેઠ પુરૂષોતમભાઈના સ્મરણાર્થે રૂપિયા સે આયા તેમને હું 9ધન્યવાદ ઘટે છે. છ શાંતિ: રૂ . COM Quuonnollim-O1111913 Tommi (Orario UONOLOHOORONDO For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપેાાત. કાપણું દર્શીનના મુળતત્ત્વો તેના પ્રરૂપક મહાપુરૂષાના જીવનક્રમ, વિચારસૃષ્ટિ અને આજ્ઞા શ્રૃંખલા ઉપરથીજ મળી આવે છે. કેમકે ધર્મ'નો પ્રરૂપણાના બીજરૂપ આ મહાપુરૂષોના ઉદ્દેશ અને આદેશ અબાધીત અને ધન હોય છે. કાળના માપથી જોતાં જોકે જૈનધર્મી અનાદિ અનત છે. એટલે કાળના યુગાંતરો સાથે જીન ચોવીશીનેા સમય પસાર થાય છે. અને તે તે કાળે વર્તમાન જિનાજ્ઞા ઉપર શાસન શ્રેણી દેશ કાળને અનુસરી વિકાસને પામ્યા કરે છે. એટલે આ ભૂત–વમાન અને ભાવી જીન સ્વરૂપાને સમજવા. વિચારવા અને તેમના આજ્ઞાસાને અવલખવા જિનાજ્ઞાધારી કાપણુ જૈનની પ્રાથમિક ક્રુજ છે. વર્તમાન ચાવીશીના ચાવીશ જીનવરાતે સર્વકાઇ જૈન ધારી નામથી પીછાણે છે, તેમાં બે મત નથી. આવા પવિત્ર પુરૂષોની ખીંમ સેવા અને તેમના સાનિધ્યમાં આત્મ નિર્જરા સાધતા પશુ સેંકડા આત્મા ભવજલ તરી ગયા છે. પરંતુ આ મહા પુરૂષો તિર્થંકરના મહાન પદને પ્રાપ્ત કરવામાં પેાતાનું જીવન કેવી રીતે ઉતરાત્તર નિરાધાર કરી શક્યા ? ક્યા કનિર્જરાના વિપુલ માતે સાધીને તિર્થંકરનામ કમ' ઉપાર્જન કરી માયા ? અને વિશાલ સસારના ઉપવનેાનાં જાળાં જાંખરામાંથી કેટલા આત્મભાગે અપવ સાધી શકયા ? તેને અનુભવ પણ દરેક જૈનની કિંષ્ટ મર્યાદામાં હાવાજ જોઇએ. એ શાસનપુત્ર તરીકે તેટલુંજ અગત્યનું છે. તિર્થંકર ચરિત્રનું શ્રવણુ જૈનપ્રજાને સર્વથા સાધ્ય થઈ શકે તે માટે કલ્પસૂત્રદ્વારા પર્યુષણુ પમાં નિયમીત તક રહે છે. આ ઉપરાંત " ત્રિષષ્ઠી શલાકા આદિ પૂર્વાચાર્યા રચીત ઘણાં ગ્રંથામાં આ શાસન દેવાનાં ચરિત્ર ઉપલબ્ધ થાય છે. અને ખાસ કરીને પ્રભુશ્રીઋષભદેવ, શાંતિનાથ, તેમનાચ, પાર્શ્વનાથ અને પરમ તિર્થંકર શ્રીમહાવીર સ્વામીએ પંચ મહાવિભૂતિના સ્વતંત્ર ચારિત્ર્યાને ખાસ અલાહેદ્ય લાભ પશુ આળ વધતા અરો પ્રચાર થવા પામ્યા છે. જ્યારે હજી પણ આવાં ચરિત્રા , For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુળ સંસ્કૃતમાં હાવાથી વર્તમાન યુગને સમુદાય સંસ્કૃત ભાષાના બહુ આછા પ્રમાણુમાં અભ્યસ્ત રહેતા હેાવાથી આપણા શાસન નાયક પ્રજીવાના ગુણુનીધિના ખજાનાથી અનભિજ્ઞ રહી જવા પામે છે તેમ જોઇ મેં આવા ઉપકાર પૂર્ણ ચરિત્રા પૈકી સાતમા તિર્થંકર શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના ચરિત્ર ગ્રંથના અનુવાદ કરવાને આ પ્રયત્ન કર્યો છે. એટલે આ બહુવિધ ઉપકારક ચરિત્રમાંથી તત્ત્વ પ્રાપ્તિના જે અલભ્ય લાભ મેળવી શકે તેના ખરા યશ તા પરમ ઉપકારક પૂર્વાચાયૅનેજ ઘટે. સત્ત ભાષીત શાઓને સ ંભાળ પૂર્વક ઉતારવા અને તેના વિસ્તાર જન સમાજને પચી શકે તેમ ભાષ્ય-૮મા ચુર્ણી આદી નવ પવિત શાખા પ્રશાખા દ્વારા વિસ્તારીને જૈન સાહિત્યની અપૂર્વ સેવા આપણા પૂર્વયાયાઁએ કરી છે. અને ખાસ કરીને તત્વના રસના લાભ સામાન્ય જીવા પણ સહેલાઈથી લઇ શકે તેવા ઉચ્ચ ઉદ્દેશથી કથાનુયાગની ગુથણી ગુચવામાં જે રસ પૂર્ણુતા અને દીર્ધદષ્ટિપણ વાયુ છે તે માટે જેટલી સ્તુતિ કરીયે તેટલી ઓછી છે. ખરૂં કહીયે તેા આવા વિષમ સમયમાં મહાપ્રભાવિક જૈનાચાર્યાએ ભારતીય પ્રજાના ઉદ્ધાર માટે અતિ ગહન એવા અધ્યાત્મજ્ઞાનનાં તત્ત્વા સરલ અને સિંધી રીતે સામાન્ય માલજાને ઉપયેગી થઇ પડે તેટલા માટે અનેક દ્રષ્ટાંતા સાથે કથા-વાર્તા અને મહા જ્ઞાનિપુરૂષોના ચરિત્ર રૂપે ક્યાનુયોગ સાહિત્ય વિસ્તારવાને મહદ્ ઉપકાર કર્યાં છે. કેમકે કયાનુયાગ એ ઉપદેશદાનમાં પ્રબળ સાધન ગણાય છે. આવા કથાનુયાગમાં જે દરેક સિદ્ધાં તના વિષયેા રસપૂર્ણ હાય, અપૂર્વ પ્રબંધ વાર્તાઓમાં આદર્શ તરીકે ગણાતા હોય, અદ્ભુત બુદ્ધિવિલાસમાં પટુતા ધરાવતા હોય, સુંદર કાવ્ય કલાઓની પ્રતિભા અસ્ખક્ષિત ભાસતી ઢાય અને અનુત્તમ રસાની પુષ્ટિ કરવામાં જે તત્પર હાય તેવા પડિતાના હાર્દિક ઉગારરૂપ કાનુયાગ જે ઉપકાર કરી શકે છે તે નીરસ વાર્તાલાપથી કદાપિ ચઇ શકતા નથી, એ નિવિવાદ છે. અખિલ ભારતવર્ષના પ્રથા, ઇતિહાસ અને વાર્તારૂપ સાહિત્ય સારમાં જૈન કથાનુયાગ પ્રશસનીય ગણાય છે, તેથી તેનું પરિશીલન કરવાથી બુદ્ધિમાન પુરૂષા સમસ્ત જન સમાજ ઉપર પેાતાનુ આસ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફેલાવી પરીણામે મહાન ઉપકાર કરી શકે છે. તે વાત નિઃસંદેહ હેવાથી અનુક્રમે મને જ્યારે આ ગ્રંથ વાંચવાને પણ પ્રસંગ પ્રાપ્ત થયો. ત્યારે તેમાં ગુંથાએલી ક્રમવાર કથાઓની અલૌકીક રચના અને તેમાં છુપાએલ તાત્વીક બંધની ખુબી જતાં અસાધારણ ગૌરવનું પાત્રભૂત આ ચરિત્ર સમસ્ત પદ્યબંધ પ્રાકૃત પ્રબંધમાં સામ્રાજ્ય ભોગવે છે, તેમ જોઈને આ ઉપયોગી કથા પ્રબંધ બાળ કે વૃદ્ધ એવા સર્વ મુમુક્ષુઓને સર્વથા ઉપયોગી થઈ પડશે તેમ જાણતાં આ ગ્રંથને માતૃભાષામાં અનુવાદ કરવાની પ્રેરણા થઈ. અને વિક્રમ સં. ૧૯૭૪ ની સાલમાં ગુજરાતના પાટનગર–પાટમાં શ્રીસાગ ગચ્છના ઉપાશ્રયમાં આ ગ્રંથના અનુવાદને પ્રારંભ થયો. તે પ્રયાસની સાર્થકતાની પ્રતિકૃતિ આજે સુના જનોની આગળ મૂકવામાં આવે છે. રસ પૂર્વક બંધ આપવામાં કથા, રાસા, નાટક, નાટિકા, ભાણુ, ચં, પ્રહસન અને ચરિત્ર તરીકે વાર્તાઓ પ્રાચીનકાળમાં પૂર્વાચાર્યોએ રચેલી છે. તેમજ જીવન ચરિત્ર પણ લખવાની પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવે છે. જેના પ્રભાવથી અદ્યાપિ ઘણું પ્રાચીન કાળમાં થઈ ગયેલા પ્રાતઃસ્મરણય અનેક મહાત્માઓ તેમજ સુગ્રાહ્ય સ્ત્રી પુરૂષોનાં પવિત્ર ચરિત્રો નેત્ર દ્વારા હદયને આનંદ આપે છે. અર્થાત વિદ્યમાનતા ધરાવે છે. વળી ધર્મા ધર્મ સેવ્યાસેવ્ય, કાર્યકાર્ય લાભાલાભ, હેયાહય અને ગુણદોષાદિક કંકોનું સ્પષ્ટીકરણ કરવામાં તેમજ તેઓની દ્રઢતા પ્રતિપાદન કરવામાં સામાન્ય ઉપદેશ તથા સહેતુક યુક્તિઓ જે કાર્ય કરે છે. તે કરતાં શુભાશુભ કર્મ વિપાકને પ્રગટ કરનારાં દ્રષ્ટાંત કે ચરિત્ર અતીવ હિતસાધક થઈ પડે છે. એટલું જ નહીં પરંતુ આવાં રસિક દ્રષ્ટાંત કે ચરિત્રની અસર સચોટ અને શીઘ્રતાથી થઈ શકે છે. પૂર્વાચાર્યોએ આવાં રચેલાં અનેક ચરિત્રમાં આ શ્રીમાન લક્ષ્મણગણિની કતિ રૂ૫ શ્રી સુપાર્શ્વન ચરિત્ર એક અદ્વિતીય જીવન ચરિત્રનો આદર્શ છે. વળી આ ચરિત્ર રચવાને મુખ્ય ઉદ્દેશ–હેતુ કિંવા પ્રયજન એ છે કે જીજ્ઞાસુ પ્રાણુઓ ધર્મ, અધર્મ, વ્રત, અદ્યત, પુણ્ય, અપુણ્ય, નીતિ, અનીતિ તેમજ શુભાશુભ કર્મજન્ય સુખ દુઃખની પરિણતિ સ્પષ્ટ રીતે સમજી શકે અને પાપ કર્મમાં રક્ત એવા દુર્જને મલિન વૃત્તિ તથા દુરા For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સારાના ત્યાગ કરી સત્પ્રવૃત્તિને સ્વીકારે એથી અધીક આ દુનીયામાં ક્યા ઉપકાર પ્રશંસનીય છે ? તેમજ વાંચન કે શ્રવણુ દ્વારા કયા રસમાં લુખ્ખ થયેલા માનવવને ઉત્તમ અધિકારી બનાવી નિવૃત્તિ અને પ્રવૃત્તિ માની ઓળખાણ કરાવે. વળી આપત્કાલમાં કે પરાધીન સ્થિતિમાં જ સત્પ્રવૃત્તિનું આચરણ કરે તેવા સ્વભાવવાળા અર્ધદગ્ધજીવાને ઉત્તમ પુરૂષોના સુખમય ચરિત્રાનાં દ્રષ્ટાંત આપી તેના મેાહથી તેવીપ્રવૃત્તિઓના જેએ પણ લાભ લઈ શકે તેમજ કાર્યાંતરથી મુક્ત થયેલા કેટલાક મનુષ્યા અવકાશ વખતે નિરર્થીક અથડાઇને પેાતાનું અમૂલ્ય જીવન વૃથા ગુમાવે છે. તેમ ન કરતાં મન, વચન અને શરીરને અમુક ટાઇમ સુધી નિયમિત કરવાના સુગમ ઉપાય છે. વળી આવા સત્કચાનુયાગા સદુપદેશ આપી જે ઉપકાર કરે છે, તેવા માતા, પિતા, પ્રિયમિત્ર, હિતકારી મહાત્મા કે સદ્દગુરૂ પણ કરી શક્તા નથી. કારણ કે તે તે પોતાની હયાતિમાં કરી શકે છે. આ કારણને લીધે પૂર્વાચાર્યોએ પોતાના અમૂલ્ય સમયની સાકતા આવા પરોપકારી કાર્યોમાં જ માનેલી છે. આ ચરિત્ર ઉપરથી તેમની પાપકૃતિ સત્ર જાગ્રત્ અવસ્થાને સદૈવ અનુભવે છે. વળી આ ચારિત્રમાંથી વાંચક વર્ગને પેાતાનું ચરિત્ર સુધારવા માટે અનુકરણ કરવા લાયક અનેક ઉપમાના મળી શકે તેમ છે. ગુણાનુરાગી, સત્યશેાધક અને વિવેકવત જીવાત્મા આ ગ્રંયના અધિકારી છે અને તેમનેજ અનુકરણીય છે તેમજ જાણવા લાયક ઘણા અ મળી શકે તેમ છે. વળી દ્વિતીય રસથી ભરપુર શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર પ્રાકૃત ગાથામય છે. જેની વ્યાખ્યાન પદ્ધતિ બહુ વિશાલ અને ભિન્ન ભિન્ન દ્રષ્ટાંતાથી રચવામાં આવી છે, વળી આ ગ્રંથમાં જગતપૂજ્ય સાતમા તિર્થંકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર મુખ્યતાએ વર્ષોંન કરવામાં આવ્યુ છે. તે આ ગ્રંથના નામ ઉપરથી સ્પષ્ટ થઈ આવે છે. તેમજ આ ગ્રંથમાં શ્રાવક જનાને પાળવા લાયક સમ્યકત્વમૂલક બારવ્રતા વિસ્તાર પૂર્ણાંક પ્રરૂપેલાં છે. દરેક વ્રતમાં પાંચ પાંચ અતિચાર–દોષની નિરૂપણા પૂર્ણાંક પૃથક પૃથક અધિકાર બતાવ્યા છે. તેમજ નિરતિચાર ત્રત પાળવામાં શુભ કૂલની પ્રાપ્તિ અને અતિચારનું સેવન કરવાથી અનિષ્ટ કુલ ભોગવવાં For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પડે છે, વળી તે અતિચાર સેવી પ્રાણુઓના ઉદ્ધાર માટે યથાવત દંડ વિધિ બતાવીને દરેક અતિચાર રહિત અથવા સાતિચાર વતાનું શુભાશુભ કલનું પ્રત્યેક દ્રષ્ટાંત આપી ભિન્ન ભિન્ન કથાઓ વડે સ્પષ્ટ રીતે પ્રતિપાદન કર્યું છે. પ્રાયે દરેક પ્રકરણની પ્રસ્તુત કથાઓ આપી છે અને માત્ર વ્રતાદિકના ઉપદેશમાં જ આ ગ્રંથની સમામિ નહીં કરતાં શ્રેયકર્તા પ્રસંગોપાત કથામાં બુદ્ધિને મહિમા, કવચિત કલાકૌશલ્ય કવચિત તૃષ્ણની વિશેષતા, સ્વભાવ વર્ણન, તેમજ કાઈક ઠેકાણે અદ્દભુત તત્ત્વવાદ વિગેરેનું વર્ણન પણ સરલ અને બહુ રસિક પદ્યોની રચનાવડે દર્શાવ્યું છે. એટલું જ નહીં પરંતુ તત્કાલીન લૌકિક આચાર-વ્યવહાર, સામાજીક પ્રવૃત્તિ, રાજકીય પરિસ્થિતિ, ધાર્મિક પ્રભાવ, નૈતિક જીવન તેમજ તેવા પ્રકારના કેટલાક જાણવા લાયક આનુષંગિક તને ઉલેખ પણ ચૂકયા નથી. માટે આ ગ્રંથ જે ધર્મીઓને ધામક શિક્ષણને લીધે જેમ બહુ ઉપયોગી છે, તેમ કાવ્ય રસના સ્વાદમાં બહુ લુચ્છ, પ્રાચીન તન્વેના અનુસંધાનમાજ માત્ર લક્ષવાળા ભારત વર્ષની દિવ્ય ભાષામાં તત્ત્વ શોધવામાં ઉઘુકત, બુદ્ધિકલામાં અતિ દક્ષ અને રસિક એવા અન્ય વિદ્વાનેને પણ ખાસ મનન કરવા લાયક છે. વળી આ ય મૂળ પ્રાકૃત પદ્યાત્મક હેવાથી તે ભાષા જન સમાજમાં પ્રાયે દુય છે એમ જાણી રાધનપુર નિવાસી ન્યાય–વ્યાકરણતીર્થ પંડિત હરગોવિંદદાસ ત્રિકમદાસ શ્રેણીએ સંસ્કૃત છાયાથી વિભૂષિત કરી છે. સુરસુંદરી સેતુબંધ અને કુમારપાલ ચરિત્રાદિક અન્ય કાવ્યોની માફક પ્રાકૃત ગ્રંથમાં પરિચ્છેદ, વિશ્વાસ, સર્ગ, ઉલ્લાસ, અને સ્તબક વિગેરે કોઈ તેવા પ્રકરણ વિભાગ ઉપલબ્ધ નહીં થવાથી તેમજ વિપક્ષ જિજરિ કારિક ની કરિ તેમજ દરેક કયાની સમાપ્તિમાં લિ જો રાજकत्व प्रशसायां चंपकमाला कथानकं समाप्तम् मा प्रमाणे સંસ્કૃત ભાષામાં જ સમાપ્તિ દર્શક વાકયે મળી આવ્યાં તે ઉપરથી ગ્રંથકારના અભિમત સ્થાનમાં ગાથાઓને વિભાગ કરીને પ્રકરણના વિભાગ રચવામાં આવ્યા છે. તેમજ ગ્રંથ કર્તાએ પ્રસંગેપાત સંસ્કૃત શ્લોકે કોઈ કોઈ ઠેકાણે અન્ય ગ્રંથમાંથી લીધેલા છે. તેઓના પાઠ તેવીજ રીતે અંક શિવાય લખવામાં આવ્યા છે. તેમજ બહુ અગત્યની કોઈક માયાએ પણ મૂળરૂપે કવચિત લેવામાં આવી છે. વિગેરે હકિકત સુર For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાંચકો સ્વયમેવ જાણી શકે તેમ છે. આ ગ્રંથને પ્રાદુર્ભાવ વિક્રમ સંવત બારસોમાં થયો હોય તેમ લાગે છે. કારણ કે તેના નિર્માતા શ્રીમાન લક્ષ્મગણિ તે અરસામાં પવિત્ર પાદન્યાસવર્ડ ભૂમંડલને પવિત્ર કરતા છતાં ભવ્ય પ્રાણિઓને ઉપદેશ આપતા હતા. તેમજ ગ્રંથની સમાપ્તિમાં ગ્રંથ પ્રશસ્તિમાં પણ તે સમય પોતેજ દર્શાવેલ છે. વળી ગ્રંથકર્તા પોતે ઘણા ભાગે ગુર્જર દેશમાં વિહાર કરતા હતા તે બાબત પણ પ્રસ્તુત ગ્રંથ પ્રશસ્તિ ઉપરથી જ સ્પષ્ટ થાય છે. આ ગ્રંથને પ્રારંભ ધંધુકામાં અને સમાપ્તિ માંડલમાં વિક્રમ સંવત ૧૧૯૯ માં થયેલી છે. તે સમયે જૈનધર્મ પ્રભાવક શ્રી કુમારપાલ નરેંદ્ર વિદ્યમાન હતા તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે તેઓ ગુર્જરભૂમિમાં વિશેષતાઓ વિહાર કરતા હતા. ગ્રંથકર્તાને ગચ્છ તથા ગુરૂ પરંપરાનો સંબંધ સવિસ્તાર ગ્રંથકર્તાએ પ્રશસ્તિમાં દર્શાવ્યો છે તે અહીં વૃક્ષાકૃતિનું સ્વરૂપ આપી બતાવ્યું છે. હર્ષપુર ગામે ગ૭ધારી શ્રીમાન જયસિંહસૂરિ મહારાજ પ્રથમ પાટે વિરાજતા હતા. જેમકે જયસિંહરિ. અભયદેવસૂરિ. હેમચંદ્રસૂરિ. વિજયસિંહરિ, શ્રી ચંદ્રસૂરિ વિબુધચંદ્રસૂરિ, લક્ષ્મણગણિ અહીંયા સંક્ષેપથી આ પ્રમાણે આ ગુરૂ પરંપરા બતાવી છે. તેમાં પણ વિશેષ કરીને અભયદેવસૂરિ તથા હેમચંદ્રસૂરિને ગુણાનુવાદ પ્રસ્તુત ગ્રંથકારના સહચારી શ્રી ચંદ્રસૂરિએ પિતે રચેલા શ્રી મુનિસુવ્રતસ્વામીના ચરિત્ર પ્રશસ્તિમાં કંઈક વિસ્તાર પૂર્વક પ્રિતિપાદન કર્યો છે. તેમજ तस्स अपच्छिम तित्थाहिवस्स, तित्थे पयट्टमाणम्मि। રિપઢવાનુણે, છે રિસર વરતવ ( રતાશ ) નિ | ૨ सिरिजयसिंहोसूरि, सयंभरीमांडलंमि सुपसिद्धो। पंचविहायारसमायरणरओ, गुणनिधीजामो ॥ ७३ ॥ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ અ અપશ્ચિમ એવા તીર્થંકર ભગવાનના પ્રવર્ત્તમાન તી ( શાસન ) માં શ્રી પ્રશ્નવાનકુલ તથાહપુર નામે ગચ્છમાં પ્રગટ થયેલા, પાંચ પ્રકારના મુનિઓના આચાર પાળવામાં ધુરંધર તેમજ શાકભરી દેશમાં સુપ્રસિદ્ધ અને ઉત્તમ ગુણાના નિધાનરૂપ શ્રી જયસિંહસૂરિ થયા, વિગેરે તે પ્રશસ્તિમાં સુપ્રસિદ્ધ છે, વળી તેના રચેલા ગ્રંથ, વૃત્તિ વિગેરે ધણા પ્રખંધા ઉપલબ્ધ થાય છે, તેમજ ભવ્ય ઉપદેશરપી અમૃતવડે મહા માહુ વિષથી પીડાએલા નરેંદ્રાદિક ભવ્યાત્માઓને સચેતન કર્યાં છે, તેવા મહાત્માઓના વચનપ્રભાવથીજ આ જગત્ ભાગ્યશાળી ગણાય છે. તેમજ તેઓ હાલમાં અવિદ્યમાન છતાં પણ ગ્રંથદ્રારાએ વિશ્વમાન ગણાય છે. વળી વિવિધ રસ તથા અલંકારાથી સુટિત એવા સ્મા ગ્રંથનું કાઇપણ પ્રકરણ એવુ નથી કે કાઇને પશુ અપૂણું રાખી પડતુ મૂકવાની ઇચ્છા થાય; પરંતુ આ ગ્રંથ પ્રાકૃત પદ્યમય હાવાથી તદુપર સંસ્કૃત છાયા છતાં પણુ સામાન્ય વર્ષાંતે વાંચવામાં પ્રાયે અનુપચેગી જાણી જનસમાજની જીજ્ઞાસા પૂર્ણ કરવાના હેતુથી માતૃભાષામાં અનુવાદ કરવામાં આવ્યા છે, તેમાં મૂળને અનુસારે સરળ વાકયાની યેાજના રાખી છે, કચિત્ વાર્તાના સંબંધનું અનુસંધાન કરવા માટે જુજ શબ્દો ઉમેરવામાં આવ્યા છે, તેમજ ગાથાઓના અનુસારે દરેક અંની ઘટના વાસ્તવિક રીતે અપેક્ષિત રાખેલી છે, પ્રત્યેક કથાઓના મથાળે અતિચારનાં દ્રષ્ટાંત સાથે નામ આપવામાં આવ્યાં છે, દરેક વિષયાના ક્રમ તે તે કથાઆને મથાળે અવલાકન કરવાની સુગમતા જાળવી છે. પ્રથમ આ ગ્રંથાન્તર્ગત ત્રતાના ઉપદેણ શ્રીમાન સુપાર્શ્વનાથ ભગવાનના મનુષ્ય અને દેવભવનું વન કરવામાં આવ્યું છે. ત્યારબાદ જન્મ, વિવાહ, સાંવત્સરિક દાન અને દીક્ષા ગ્રહણ વિગેરેની યથાસ્થિત વ્યાખ્યા આપી છે, દીક્ષા ગ્રહણ કર્યા બાદ પ્રભુ પોતે ભવ્ય જીવાને આન ંદ આપતા સુમેરૂભ્રંગની માફક કાયાત્મમાં નિષ્ક પપણે સ્થિર રહી એક દિવસ વ્યતીત કરી બીજે દિવસે મદૅન્મત્ત હસ્તીની માફક મદ ગતિએ વિરાજતા શ્રીસુપાર્શ્વનાથ ભગવાન પારણા માટે શ્રી પાટલીખંડ નગરમાં ગયા, ત્યાં મધુકર વૃત્તિને અનુસરતા પ્રભુ મહેદ્રશ્રેષ્ઠીના ઘર તરફ વળ્યા કે તરતજ પ્રભુનાં દર્શન કરી For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ અનન્ય હર્ષથી રોમાંચ કંચુકને ધારણ કરતે શ્રેણી પોતે ઉભી થઈ છનેંદ્રની સન્મુખ ગયો અને બહુ પ્રેમપૂર્વક પ્રભુના ચરણ કમળમાં નમન કરી ગદગદિત સ્વરે હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યો કે केहि पि अज चिरसंचिएहिं, फलियम्ह तवविसेसेहिं । कप्पतरूहि व नणं, सरमहुर पचेलिम फलेहिं ॥ અથ– હે ભગવન નિરંતર મધુર અને પરિપકવ ફલદાયક એવા કલ્પની માફક અપૂર્વ એવાં ચિરકાલથી ઉપાર્જન કરેલાં વિશેષ તપ આજે મહિને ફલદાયક થયાં. જેથી હે જગતપ્રભ ! આપના ચરણ કમલથી પવિત્ર થએલું આ હારૂં ઘર દેવતાઓને પણ વંદનીય થયું. વળી હે જગત પાલક ! જેઓ આપના મુખારવિંદના લાવણ્યરસનું પાન કરે છે તે ત્રણે લેકમાં પૂજનીય થાય છે અહો ! અમે એવું આપનું દર્શન દિધાપિ અંત:કરણની શુદ્ધિ કરે છે, મળરૂપી વાદળને વિખેરવામાં પ્રચંડ પવન સમાન, કીર્તિરૂપ વેલડીને વિસ્તારવામાં મેઘ સમાન, વિરરૂપ ગજેંદ્રને વિદારવામાં સિંહ સમાન, વિપદ્દરૂપી સમુદ્રને શોષવામાં અગસ્તિ સમાન, પ્રબલ મેહ રૂપી વિષને ઉતારવામાં જાંગુલિ સમાન, દારિદ્યરૂપ શલભને સંહારવામાં અગ્નિ સમાન, સદ્વિઘારૂપ સરિતાના કુલ ગિરિસમાન, અવિદ્યારૂપ નાગિનીને દમવામાં ગારૂડિક સમાન એવું આપનું દર્શન શું શું નથી સાધતું? અર્થાત આપના દર્શનથી મોક્ષસુખ પણ સુલભ થાય છે. આ જગતમાં સર્વથા નિવૃત્ત થએલા પરમ યોગીએ પણ આપના દર્શનની આકાંક્ષાને લીધે યોગાદિકની ઉપાસના કરે છે, અનેક પ્રકારનાં તપ તથા જપાદિક સાધનો પણ આપના દર્શનથી જ સફલ થાય છે એમ પોતે કેટલીક પ્રેમભક્તિ બતાવી પશ્ચાત પિતાની સ્ત્રીને ઉદ્દેશી ફરીથી બે હે મૃગાક્ષ આવા પરિમહના ત્યાગી વીતરાગ ભગવાન વિનાપુ કાને ત્યાં પધારે છે? ખરેખર આ દુનીયામાં ભાગ્યવતી તે તું જ ગણાય, નહિ તે ચરાચર પ્રાણિઓના ઉદ્ધારક આ ઇનંદ્ર ભગવાન સરખા ઉત્તમ પાત્ર અહીં કયાંથી આવે? માટે હે સુંદરિ? નિર્મળ ભાવપૂર્વક શુદ્ધ દ્રવ્યવડે આ પ્રભુને પારણું કરાવીને તું ભવસાગરને ગષ્પદ સમાન ગણુને જલદી તરી જા. એમ પોતાના પતિનું For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ વચન સાંભળી અમેદવડે પિતાના આત્માને કૃતાર્થ માનતી શેઠાણીએ પણ સોનાના થાળમાં ઘત સાકર સહિત સુંદર પરમાન ભરી પ્રભુને હેરાવવા વિનતિ કરી, ત્યારે ભગવાને પણ જ્ઞાનથી સારી રીતે અવલોકન કરી શુદ્ધ એ તે આહાર પોતાના કરસંપુટમાં ગ્રહણ કર્યો. તે સમયે દેવોએ આનંદ પૂર્વક દુંદુભિનો નાદ કર્યો. અહે દાન, અહે દાન એ પ્રમાણે તેણે ઉદ્ઘોષણું કરી વિગેરે સર્વ અતિશય પ્રગટ થયા. અહે! આ દુનિયામાં સત્યાત્રને સમાગમ, તેમજ દાનકર્તાને ઉત્તમ ભાવ અને શુદ્ધ દ્રવ્યને યોગ મળ બહુ દુર્લભ છે. વળી પિતાના કરસંપુટમાં ગ્રહણ કરે તે આહાર પ્રભુ ત્યાં ઉભા રહીને જ વાપરી ગયા. પરંતુ તેમના અતિશય પ્રભાવને લીધે કોઈ પ્રાણું દેખી શક્તા નથી. તે પ્રમાણે. શાસ્ત્રમાં કહ્યું છે કે परमाइसयजुयाणं, हवंति तित्येसराण सव्वकालं । आहारा नीहारा, अदिस्सा चम्मचकलणं ॥ અર્થ–ભગવાનના એવા અતિશય હેય છે કે જેથી ચર્મચક્ષણ પ્રા-- ઓ તેમના આહાર અને નીહારને કઈ વખત દેખી શક્તા નથી. આ પ્રમાણે અનેક મુનિઓ સાથે વિચરતા ભગવાન કર્મરૂપી શત્રુસેન્યને સર્વથા નિર્મળ કરતા છદ્મસ્થ દશામાં નવ માસ વ્યતીત થયા બાદ અનેક દેશમાં વિહાર કરી નજીકમાં કેવળજ્ઞાનને સમય જાણી વારાણસી નગરીની ઇશાન કાણમાં સુંદર કુસુમ તથા પલવોથી વિભૂષિત વૃક્ષે જેમાં રહેલાં છે એવા સહસ્સામ્રવનમાં જગત પ્રભુ પધાર્યા. અધજ્ઞાનથી પિતાનું કાર્ય જાણું સુરેદ્રો પોતપોતાના પરિવાર સહિત પ્રભુની પાસમાં આવીને દીવ્ય સમવસરણની રચના કરી ભક્તિભાવમાં લીન થઈ પ્રભુની આગળ બેઠા, શ્રીમાન સુપાર્શ્વપ્રભુએ ચતુર્વિધ પરિષદ્દન અંદર જન ગામિની મધુરવાણી વડે દરેકને સાનુકૂલપણે ધર્મદેશના પ્રારંભ કર્યો. જેની અંદર મુખ્ય શ્રોતા દાનવીર્ય રાજા છે. શ્રીમાન સુપાર્શ્વપ્રભુ પૂર્વોકત રાજાના પ્રશ્નના અનુસાર વકતા તરીકે ધર્મના ઉપદેષ્ટા છે. મુનિ ધર્મ અને ગૃહસ્થ ધર્મ એમ અનુક્રમે ધર્મતની ઉકિત કરવામાં આવી છે. દરેક ધર્મ તનું રહસ્ય સમ્યકત્વ વ્રતમાં સમાયેલું છે; કારણ કે For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ सम्यक्त्वरत्नान्नपरं हि रत्नं, सम्यक्त्वमित्रान्नपरं हि मित्रम् । - सम्यक्त्वबन्धोर्न परो हि बन्धुः, सम्यक्त्वलाभान्न परो हि लाभः ॥ १॥ આ જગમાં સમ્યકત્વરત્નથી અન્ય કાઇ રત્ન નથી, સમ્યકત્વ રૂપ મિત્રથી અન્ય કોઇ ઉત્તમ મિત્ર નથી, સમ્યકત્વરૂપ બધુથી અન્ય કાઇ બંધુ નથી, તેમજ સમ્યક્ત્વ લાલથી અપર–બીજો લાભ નથી. तथाच -धनेन हीनोऽपि धनी मनुष्यो - यस्याऽस्ति सम्यक्त्वधनं प्रधानम् । धनं भवेदेकभवेसुखाय भवे भवेऽनन्तसुखी सुदृष्टिः ॥ १ ॥ અ—સમ્યક્ત્વરૂપી પ્રધાન ધન જેની પાસે રહેલું છે. તે મનુષ્ય ધન રહિત હોય તા પણ તે ધનવાન જાણવા, કારણકે ધનધાન્યાદિક સમૃદ્ધિ એક લવમાં સુખકારક થાય છે, અને સષ્ટિ તા ભવાંતરમાં પણ અનંત સુખના ભાગી થાય છે. मूल बोधिदुमस्यैतद् द्वारं पुण्यपुरस्यच । पीठं निर्वाणहर्म्यस्य, निधानं सर्वसम्पदाम् ॥ १ ॥ અર્થ આવું શુદ્ધ સમ્યક્ત્વ ખોધિવૃક્ષનુ મૂલ ગણાય છે. સુકૃત રૂપી નગરનું મુખ્યદ્વાર છે, મેક્ષ રૂપી મહેલનુ પીઠ અને સર્વ સંપત્તિઓના ખજાનો છે. માટે સમ્યક્ત્વ વ્રત પાલવામાં ભવ્યાત્માએ યત્નવાન થવુ જેથી સકુલાદિક ઉત્તમ સામગ્રી પામીને સ્વજન્મનું સાર્થકણૅ સાધવું એજ વિવેકનું મુખ્ય લક્ષણ છે. વળી સમકિતની ઇચ્છાવાળા પુરૂષોએ શુદ્ધ દર્શનની શ્રદ્ધા રાખવી, એથી ઐહિક અને પારલૌકિક સિદ્ધિ સુલભ થાય છે. જેમકે अतुलसुखनिदानं सर्वकल्याणबीजं, जननजलाधिपोतं भव्यसत्वैकचिह्नम् । दुरिततरुकुठारं पुण्यतीर्थं प्रधानं, पिबत जितविपक्षं दर्शनाख्यं सुधाम्बु ॥ १ ॥ અ—હે ભવ્યાત્માઓ ! જેની તુલના નહીં થઇ શકે એવા સુખના નિધાન, સર્વ કલ્યાણાનું મુખ્ય કારણ, જન્મરૂપી સમુદ્રને તારવામાં નાવ સમાન, ભવ્ય સત્ત્વનું એક ચિન્હ, પાપરૂપી વૃક્ષને છેદવામાં કુઠાર સમાન અને સર્વોત્તમ પવિત્ર તી તુલ્ય એવા નનામે અમૃતરૂપી જળનુ પાત For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ કરે. જેનું સેવન કરવાથી શ્રેણિકાદિક રાજાઓ આ ક્યાં અતુલ સુખ ભોગવી અને શિવસુખ પામ્યા છે. તદ્યથા– श्रीमत्कृष्णनरेन्द्र सत्यकिनृप श्रीश्रेणिकाद्याःपुरा, श्रूयन्ते जिनशासने शुचितमाः सम्यक्त्वतः केवलात् । तीर्थाधीशपदोदयप्रतिभुवं संप्राप्तवन्तः शुभम् । . तस्मात्तव पवित्रचित्र सुकृते शुद्धिर्विधेया बुधैः ।। १ ।। અર્થ–પ્રાચીન કાળમાં શ્રી કૃષ્ણ વાસુદેવ, સત્યકી અને શ્રેણિકાદિક રાજાએ જૈન શાસનમાં પ્રભાવિક બહુ પવિત્ર થઈ ગયા, જે માત્ર સમ્યકત્વના પ્રભાવથી તીર્થકર ભગવાનના પદ પ્રાપ્તિના સાક્ષીભૂત સુતને પામ્યા છે, માટે સુજ્ઞ જનોએ પવિલ સુકૃતના મૂળભૂત એવા તે સમ્યકત્વમાં સુહ પ્રવૃત્તિ કરવી. વળી દેવતાઓને પણ દુર્લભ એવું આ સમ્યકત્વરત્ન સદગુરૂનાગ વિના મળતું નથી. કારણકે विना गुरुभ्यो गुणनीरधिभ्य-स्तत्वं न जानाति विचक्षणोऽपि । आकर्णदीर्घायत लोचनोऽपि, दीपं विना पश्यति नान्धकारे ॥ १॥ અર્થ–હે મુમુક્ષુઓ! સગુણોને આશ્રય આપવામાં સમુદ્ર સમાન એવા ગુરૂઓના સમાગમ વિના બુદ્ધિમાન પુરૂષ પણ તત્વને જાણુ શક્તિ નથી, કારણકે કાન સુધી જેનાં નેત્ર બહુ વિશાલ હેય છે તે પણ અંધકારમાં રહેલી વસ્તુને દીપકની સહાય વિના દેખી શક્તો નથી, એ પ્રમાણે વિચાર કરી સદ્દગુરૂનો સમાગમ મેળવી પ્રમાદ સેવવો નહીં. વળી તે શુદ્ધ સ ત્વ મેળવીને શંકિત થવું નહીં. કારણ શંકા કરવાથી સમ્યક્ત્વને લેપ થાય છે. તે પ્રમાણે અન્યત્ર પણ કહ્યું છે કે – भारंभे नत्यि दया, महिलासंगेण नासए बंभं । संकाए सम्मतं, पव्वज्जा अत्थ गहणेण ॥ १॥ અર્થ આરંભ કરવામાં દયા સચવાતી નથી, યુવતિના સંગવડે બહ્મચર્યને લેપ થાય છે, તેમજ શંકા કરવાથી સમ્યક્ત્વને નાશ થાય છે અને આઈ (ધન) ના સંગ્રહવડે સંયમવતતને સર્વથા અભાવ થાય છે. માટે સંઅ રહિત શુદ્ધ શ્રદ્ધા રાખવી. સદ્દગુરૂના વચન ઉપર વિશ્વસ્ત જેઓ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ દેશથી અથવા સ પ્રકારે વિરતિ પાળે છે. તેઓ ઇદ્રિના વિનિયમ કરી અનુક્રમે ઉચ્ચ શ્રેણિને પ્રાપ્ત થાય છે. પરંતુ એ સર્વ પ્રભાવ સમ્યક્ત્વમાંજ રહેલા છે. વળી દાન, શાળ, તપ, જિતેદ્રભગવાનની પૂજા, પવિત્ર તીર્થોની યાત્રા, ઉત્તમ જીવધ્યા, ઉત્કૃષ્ટ શ્રાવક કુલમાંજ જન્મ અને તેાની પ્રાપ્તિ પૂર્વક રક્ષા આ સર્વાં શુદ્ધ સમ્યકવરૂપ કલ્પવૃક્ષનાં ફૂલ છે. આ પ્રમાણે સમવસરણમાં વિરાજમાન થઈ શ્રી સુપા પ્રભુએ સમ્યકત્વની વ્યાખ્યા આપ્યા બાદ તે ઉપર ચપકમાલાનું દૃષ્ટાંત આપી તેનું બહુજ દઢીકરણ કર્યું છે. વળી આ સમ્યક્ત્વત્રતમાં પાંચ અતીયાર ટાળવાના છે. તેઓમાં પ્રથમ શંકા અતિચાર એટલે વ્રત ગ્રહણુ કરતી વેળાએ શુદ્ધ અંતઃકરણ પૂર્ણાંક ગુરૂ સમક્ષ પ્રવૃત્તિ કરવામાં આવે, પશ્ચાત કેટલાક કુસ યેાગાને લીધે પ્રાથમિક પ્રવૃત્તિમાં ધીમે ધીમે ફેરફાર થઇ પડે છે. જેથી હૃદય ઉદ્યાનમાં શકારૂપ અંકુરા પ્રગટ થાય છે, અનુક્રમે તેમાંથી એવાં ફૂલ પ્રાપ્ત થાય છે કે જેમના સ્પર્શમાત્રથી આભાસ માત્ર પણ સમ્યક્ત્વ રહી શકતુ નથી અને પુનઃ મિથ્યાત્ત્વના પ્રસંગ આવી પડે છે. જેથી અનેક વ્યાધિરૂપ ભયંકર જં તુઓથી અતિગહન એવા સાંસાર સાગર તેને સેવવા પડે છે. એનુ મુખ્ય કારણ તે। વ્રત વિષયક અયેાગ્ય શ ંકા કરવી તેજ ગણાય છે. અને તેમાંથી મિથ્યાત્વને જન્મ થાય છે. ત્યારબાદ તે પ્રાણીને સન્માર્ગે ચાલવામાં અનેક આપત્તિઓ વળગી પડે છે. જેએમાંથી મુક્ત થવું બહુજ મુશ્કેલ થઈ પડે છે. વળી મિથ્યાત્વ સમાન જીવાત્માને આધાત કરનાર બીજી કાઇપણ વસ્તુ નથી તેમજ શાસ્ત્રમાં કહ્યું છે કે— मिथ्यात्वं परमो रोगो - मिथ्यात्वं परमं विषम् । मिथ्यात्वं परमः शत्रु-मिध्यात्वं परमं तमः ॥ १ ॥ અ - —આ જગતમાં જીવાત્માઓને પીડવામાં મિથ્યાત્વ સમાન અન્ય કાઇ રાગ નથી. વળી મિથ્યાત્વ એજ પરમ વિષે જાણવું, મિથ્યાત્વ સમાન અન્ય કાઇ બલિષ્ઠ વૈરિ દેખવામાં આવતા નથી, અને ગાઢ અંધારૂ-અજ્ઞાન પશુ મિથ્યાત્વજ ગણાય છે. માટે મિથ્યાત્વની છાયાથી દૂર રહેવુ. વળીમિથ્યાત્વના માહમાં સપડાયેલા તે આડંબરી કહે છે કે - For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir अभालस्य भाले कथं पट्टबन्धः, अकर्णे अनेत्रे कथं गीतनृत्ये । अकण्ठस्य कण्ठे कथं पुष्पमाला, अपादस्य पादे कथं मे प्रणामः || १|| અર્થ —જેને મૂળમાં ભાલચલ જ નથી તેના ભાલમાં પટ્ટા ધતી શૈલા કેવી રીતે થઇ શકે ! તેમજ જેતે કાન અને નેત્ર ન હોય તે ગીત તથા નૃત્યના અનુક્રમે કેવી રીતે રસ લઇ શકે ? અર્થાત્ તેની આગળ તેએ વૃથા છે. કંઠે વિનાના કંઠમાં પુષ્પમાલા કેવી રીતે દીપી શકે ! અને જેને ચરણુ નથી તેવાના ચરણમાં મારે પ્રણામ કેવી રીતે કરવા! તેમજ વળી કહે છે —— देवो रोगी यतिः सङ्गी, धर्मः प्राणिनिशुम्भनम् । मूढदृष्टिरिति ब्रूते युक्ताऽयुक्तविवेचकः || २ || અ—દેવને જ્યારે રાગ છેડતા નથી ત્યારે દેવ પણ મનુષ્યની માફક રાગી જ ગણાય. વળી યતિ થયા છતાં પણ સગના ત્યાગ નહીં કરતાં તેમાં રાચી રહે છે, અને પ્રાણીનેા વધ એ ધમ, એ પ્રમાણે યેાગ્ય અને અયોગ્યતા આલાપ કરતા મૂઢ પ્રાણી ખાલ્યા કરે છે. તદુપરાંત પોતે ધર્મથી પતિત થઇ અન્ય ખાલજીવોને અધમ માં દોરે છે અને તે અધમ ને ધર્મ, અવ ંદ્યને વદ્ય, અપૃજ્યને પૂછ્યું, અસેવ્યને સેવ્ય, અતત્ત્વને તત્ત્વ તરીકે માનીને આત્મધાતી થાય છે. માટે આવા અજ્ઞાન પ્રાણીઓને ઉદ્ધાર કરવા કૃપાળુ એવા જગત્ પ્રભુએ મર્માસિ ંહનું દૃષ્ટાંત આપી તે પ્રસંગ ધણેાજ સુગમ કર્યો છે. તેમજ બીજો અતીચાર આકાંક્ષા-એક વસ્તુ જાણ્યા છતાં બીજીની જીજ્ઞાસા થાય અને બીજીથી ત્રીજી અને ચોથીની અભિલાષા એમ અસ્થિર વૃત્તિને લીધે તેવા પ્રાણીને અશ્રદ્ઘાવડે સત્ય સ્વરૂપ સમજાતુ નથી અને પરિામમાં તે બહુ દુરત દુઃખમાં આવી પડે છે, એમ જાણી તે દ્વિતીય અતિચારની શુદ્ધિ માટે તે ઉપર મિસિની કથા બહુ વિસ્તારપૂર્વક દર્શાવી છે. તેમજ વિચિકિત્સા એટલે ધર્મના જુગુપ્સા કરવી તે ઉપર ભાસ્કર વિપ્રની કથા વ વી શ્રોતાઓના હૃદયમાંથી તેને વિયેગ કર્યાં છે. તેમજ પાખંડને સમાગમ કરવાથી ભીમકુમારની કેવી સ્થિતિ થઇ પડી ! તેને અનુભવ કરવાથી કચેા બુદ્ધિમાન રામાંચિત થયા વિના રહે ! વળી પાખડિની પ્રશ ંસા કરવી તે પશુ દુધમાં વિષ નાખવા ભરેાય છે, સર્પને દુધ પાવાથી વિષની વૃદ્ધિ થયા વિના રહેજ નહીં, ઉષ્ણુ તિને ધૃત આપવું તે વિકૃતિનું જ કારણુ છે, For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ મર્કટને મદિરાપાન શાંતિદાયક નીવડે નહીં એમ સમજી પિતાના વતની શદ્ધિ માટે સર્વથા પાખંડિની લાધા કરવી નહીં, તે સંબંધ મંત્રિતિલક મંત્રીના દષ્ટાંતવડે સારી રીતે પ્રતિપાદન કર્યો છે. પ્રથમ આ સમ્યકત્વત્રતમાં તાત્પર્ય એ સમાયેલું છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું શ્રદ્ધાન કરવું, વળી જ્ઞાન પ્રાપ્ત થવા છતાં પણ દર્શન તથા ચારિત્ર શિવાય તેનું મુખ્ય ફળ મળી શકતું નથી, શાસ્ત્રમાં કહ્યું છે કે – जहा खरो चंदणभारवाही, भारस्सभागी न हु चंदणस्स । एवंखुनाणी चरणेण हीणो, नाणस्सभागी न हु सुगइए ॥ १ ॥ અર્થ-જેમ ચંદનના ભારને વહન કરનાર ખર ભારનો ભાગી થાય છે, પરંતુ ચંદનને ભાગી થતા નથી, તેમ ચારિત્રથી હીન એ જ્ઞાની પુરૂષ જ્ઞાનનેજ ભાગી થાય છે, પણ સુગતિનું ફળ તેને મળતું નથી, માટે ચારિત્ર ની મુખ્યતા દરેક ઠેકાણે પ્રતિપાદન કરવામાં આવી છે. એથી જ ચારિત્ર ધારક મુનિઓનો પણ મહિમા અપૂર્વ ગણાય છે. અને તેમની ભક્તિ કરવાથી મનુષ્ય અપૂર્વ ફલ મેળવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે दत्तेऽसौ सर्वसौख्यानि, त्रिशुद्धयाऽऽराधितो मुनिः ।। विराधितश्च तैरश्च-नरकाऽनल्पयातनाः ॥१॥ અથ–મન, વચન અને શરીરવડે આરાધન કરાયેલા મુનિમહાત્મા આરાધકને સર્વ સુખદાયક થાય છે, અને તે મુનીંદ્રની વિરાધના કરવાથી તિર્થક તથા નરક સંબંધી અનેક યાતનાઓ પ્રાપ્ત થાય છે. માટે સક્રિય વા અક્રિય, ગુણજ્ઞ કિંવા અગુણજ્ઞ, જ્ઞાની અથવા અજ્ઞાની અને જેમ તેમ પણ મુનિવેષધારી એવા યતિનું દર્શન કરી ગૌતમ સ્વામી સમાન માની તેમની ભક્તિ કરવી, એજ જન્માંતરમાં પણ હિતકારક થઈ પડે છે. તે સંબંધી શાસ્ત્રોમાં યથાર્થ વિવેચન કરેલું છે. સ્થૂલ પ્રાણોની હિંસાથી અટકવું તે સ્કુલ પ્રાણાતિપાત નામે પ્રથમ વ્રત કહેલું છે. તેમાં સ્થલે પ્રાણું એટલે શું ? અને તેઓની વિરતિ કેવી રીતે પાળવી ? વિગેરે યથાસ્થિત સ્વરૂપની વ્યાખ્યા વિજયચંદ કુમારના દષ્ટાંતથી પ્રતિપાદન કરી છે. તેની ઉપેક્ષા કરવાથી તેમાં પણ પાંચ અતિચાર લાગે છે, તે દરેકનાં પૃથક પૃથક દષ્ટાંત આપી શ્રી પ્રભુએ નિરતિચર વ્રત શુદ્ધિ બતાવી છે, ત્યારબાદ સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજા સ્થાનમાં ક્રમ વડે પ્રાપ્ત થાય છે. તે ઉપર કમલ છીનું દષ્ટાંત સવિસ્તર ઘટાવ્યું છે. જેના શ્રવણમાત્રથી મૃષાવાદની પરિણતિ સર્વથા શિથિલ થાય છે. વળી મિથ્યાવાદી પુરૂષને કોઈપણ વિશ્વાસ રાખતું નથી અને દરેક સ્થળે તે અપમાનનું પાત્ર થાય છે. વળી શાસ્ત્રમાં પણ કહ્યું છે કે असत्यमप्रत्ययमूलकारणं, कुवासनासद्मसमृद्धिवारणम् । विपन्निदानं परवञ्चनोर्जितं, कृताऽपराधं कृतिभिर्विवर्जितम् ॥ १ ॥ અથ–અવિશ્વાસનું મૂળ કારણ, ખરાબ વાસનાઓનું નિવાસ સ્થાન, સમૃદ્ધિઓને નિવારવામાં અર્ગલા સમાન, વિપત્તિઓને મૂલ હેતુ, અન્યજનોને છેતરવામાં અતિદક્ષ અને અપરાધોના ખજાનારૂપ એવું અસત્ય વચન સાનિ પુરૂષોએ સર્વથા ત્યાગ કરેલું છે. વળી મૃષાવાદને દરેક શાસ્ત્રકારોએ દૂરથી પરિહાર કરેલ છે. જેમકે – लिङ्गिनां परमाधारो - वेश्यानां परमो निधिः ! वणिजां परमानीवी, मृषावाद ? नमोऽस्तु ते ॥१॥ અથ–લિંગધારક એવા મિથ્યાત્તિઓનો મુખ્ય આધાર, તેમજ વેશ્યાઓને ઉત્તમ નિધાન અને વણિક લેકનું ઉત્કૃષ્ટ જીવન એવા હે મૃષાવાદ? તને દૂરથી નમસ્કાર. વળી તેના દુર્ગુણો એટલા બધા અવાચ્ય છે કે અન્ય દેષનું નિવારણ કરવું સુલભ છે, પરંતુ આ મૃષાવાદને ઉપચાર બહુ દુર્લભ છે. તે પ્રમાણે શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે કે – पारदारिकचौराणा-मस्तिकाचित्प्रतिक्रिया । અસત્યવારિનઃ પુણા, પ્રતિઝારો ન વિચલે ૧ || અર્થ–પરસ્ત્રીગમન અને પરધન હરણુએ મહેટા દેષ ગણાય છે; પરંતુ તેઓની કોઈ રીતે પ્રતિક્રિયા-નિવૃત્તિ શાસ્ત્રકારોએ બતાવેલી છે, છતાં પણ અસત્ય ભાષી પુરૂષને તરવાને ઉપાય નથી. એ પ્રમાણે જ્ઞાની પુરૂષોનું મંતવ્ય સત્ય છે. કારણકે– __ यत्र यो मुच्यते प्राय-स्तत्र स्तेयं करोति सः । कथं न हरते वारि, वारिमध्यस्थिता घटी ॥ १ ॥ અર્થ-જ્યાં આગળ જે મૃષાવાદ પ્રવેશ કરે છે ત્યાં તે ચોર્ય કર્યા For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ શિવાય રહેતું નથી, અર્થાત મૃષાવાદના અંગમાં ચોરી રહેલી છે, કારણકે જળની અંદર રહેલો ઘટ જળનું હરણ કેમ ન કરે ? આ પ્રમાણે અનેક દૂષણેથી ભરપૂર એવા મૃષાવાદનો સર્વદા પરિહાર કરવો. આ મૃષાવાદની વિરતિ વિષે કમલશ્રેણીની કથા બહુ અસરકારક વર્ણવી છે, વળી મૃષાવાદ વિરતિમાં અકસ્માત કેઈને અવર્ણવાદ આપો, એકાંતમાં અન્યના ગુપ્ત વૃત્તાંતને જાહેર કરવું, પિતાની સ્ત્રી સંબંધી ગુપ્ત વાર્તા અન્યને જણુવવી, અસત્ય ઉપદેશ આપવો અને પરવચના માટે ફૂટલેખ લખવા એ પાંચ અતિચારેનું સ્વરૂપ ભુવન પતાકા, ધરણ, મદન, પદ્વવણિક અને બંધુદત્તના દ્રષ્ટાંતથી અનુક્રમે સ્કુટ રીતે વિવેચન કરવામાં આવ્યું છે. તેમજ મ્યુલ અદત્ત વસ્તુનું આદાન-ગ્રહણ કરવું તે ચૂલાદત્તાદાન એટલે ચૌર્યથી દૂર રહેવું. તે અદત્તાદાનવિરતિ વ્રત કહેવાય, હવે તે વૃત્તની રક્ષા માટે શુદ્ધ સમ્યકત્વધારી પુરૂષોએ પ્રમાદ સેવ નહીંકારણકે ચૌર્યવૃત્તિ આ લેકમાં વધ, બંધનાદિકનો હેતુ ગણાય છે અને ભવાંતરમાં પણ જેથી અનેક યાતનાએ ભેગવવી પડે છે, વળી તે સંબંધી શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – यनिर्वर्तित कीर्तिधर्मनिधनं, सर्वागसां साधनं, प्रोन्मीलधबन्धन विरचित-,क्लिष्टाशयोद्बोधनम् । दौर्गत्यैकनिबंधनं कृतसुग-,त्याश्लेषसंरोधनं, प्रोत्सर्पत्प्रधनं जिवृक्षति न त-,द्धीमानदत्तं धनम् ॥ १ ॥ અર્થ—જે ચોરીનું ધન પ્રસિદ્ધ એવી કીર્તિ અને સંપત્તિને નાશ કરે છે, તેમજ સર્વ દુઃખોનું સાધન, વધ તથા બંધનને પ્રગટ કરનાર, કિલષ્ટ આશયને ઉત્પન્ન કરનાર, દુર્ગતિનું મુખ્ય કારણું, સુગતિ-મેક્ષ સુખના સમાગમને રોધ કરનાર અને સંગ્રામાદિકને ભય ઉપજાવનાર છે, તેવા અદત્તદ્રવ્યને ગ્રહણ કરવાની કયો બુદ્ધિમાન ઈચ્છા કરે ? અર્થાત કેઈએ ન કરવી જોઈએ. વળી પરધન હરણ કરવા કરતાં દિશાઓમાં પ્રસરતી અગ્નિની જવાલાઓમાં પ્રવેશ કરે શ્રેષ્ઠ છે, તેમજ કોપાયમાન શેષનાગની ફણુઓનું ચુંબન અને હાલાહલ વિષપાનમાં સાહસ બુદ્ધિ ઉત્તમ ગણાય. એમ સમજી અદત્તાદાનની રક્ષા ભવ્યાત્માઓએ અવશ્ય કરવી જોઈએ. જેથી ઉભય લેકની સિદ્ધિ થાય છે. એમ શાસ્ત્રમાં પણ સંભળાય છે કે For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ अदत्तं नादत्ते, कृतसुकृतकामः किमपि यः, शुभश्रेणिस्तस्मिन् वसति कलहंसीव कमले । विपत्तस्माद्दूरं व्रजति रजनीवाम्बरमणे, - विनीतं विद्येव, त्रिदिवशिवलक्ष्मीर्भजति तम् ॥ १॥ અકરી છે સુકૃતની ઇચ્છા જેણે એવા જે પુરૂષ કંઇપણુ અદત્ત વસ્તુને ગ્રહણ કરતા નથી, તેને વિષે સુકૃતની પરંપરા કમલના વનમાં કલહંસીની માફ્ક નિવાસ કરે છે, અર્થાત્ તેને છેાડતી નથી, સૂ થી રાત્રીની જેમ તેનાથી વિપત્તિ દૂર ચાલી જાય છે, તેમજ વિનયવાન પુરૂષને વિદ્યાની જેમ તેને સ્વર્ગ અને મેાક્ષની લક્ષ્મી પણ ભજે છે. વળી કેટલાક એમ સમજે છે કે ચોરી કરીને જો ધર્મ કાર્યમાં તે ધનના ઉપયાગ કરે તેા તે ચારી કરનારને તજન્ય પાપ લાગતુ નથી, એ પણ તેનુ બહુ ભૂલ ભરેલું સમજવુ છે, કારણકે જે મૂર્ખ માણસ ચોરી કરીને સુકૃતની ઇચ્છાથી તે ધન વાપરે છે તે ચંદનવૃક્ષને ખાળીને તેના કાલસાના વેપાર બરાબર છે, વળી આ સબંધમાં દેવયશ વિણકની કથા અદ્દભુત રૂપમાં વર્ણવી છે, તેનું વાંચન કિવા શ્રવણ કરવાથી અદ્વિતીય એધદાયક થાય છે. વિશેષમાં આ વ્રતની અંદર પણ પાંચ અહીયારનું સ્વરૂપ સમજવું, જેમકે ચેરીના ધનને વિક્રય તરીકે સ્વીકાર કરવા નહીં અન્યથા નાહટની માફક દુર્દશા ભોગવવી પડે. તેમજ ચાર લાક્રાને સહાય આપવામાં અતિચાર લાગે છે, તે સંબધી– જ્ઞાન મહતના દ્રષ્ટાંત ઉપરથી બહુ સુલભ છે. વળી વિરૂદ્ધ રાજ્યમાં પોતાની મતલબ સાધવા રાજવિરૂદ્ધ પ્રવૃત્તિ કરવી નહીં, અન્યથા ઉદયનમંત્રીની માફક અવાચ્ય સ્થિતિને આધીન તે થાય છે, કાઇપણ વસ્તુના ક્રયવિક્રય ફૂટતાલ અથવા માપથી કરવા કરાવવા નહીં, કારણકે તેથી અતિચાર–દોષ લાગે છે, તે જાણવા માટે વરૂણ શ્રેષ્ઠીની કથા આપવામાં આવી છે. તેમજ કોઇપણ વસ્તુમાં હલકા ભાવની તસમાન આકૃતિવાળી અન્ય વસ્તુ મેળવીને જે પુરૂષ લાભને વશ થઇ અકૃત્ય સેવે છે તે પાંચમા અતીચાર ગણાય છે, તે ઉપર સાગરચંદ્રની કથા આપવામાં આવી છે, જેથી તજજન્ય દોષ હસ્તામલકવદ્ જાણવામાં આવે છે. હવે ચાથું વ્રત પરસ્ત્રીગમન વિરમણુ એ નામથી પ્રસિદ્ધ છે. આ ચતુર્થાં For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org ૨૨ વ્રત પાળવાથી પ્રાણીઓની સતિ થાય છે. જે સ`થા પાળવાને અશક્ત હેાય તેમણે પોતાની પરિણીત સ્ત્રીને વિષે જ સ ંતોષ માનવે. અન્ય સ્ત્રીઓ ના સથા ત્યાગ કરવેા ઊંચત છે. વળી કેટલાક મૂઢ પ્રાણીએ માહાંધ થઇ રૂપવતી એવી પરસ્ત્રીનુ સ્વરૂપ જોઇ આનંદ માને છે તેઓ આ લાકમાં બહુ અધમ સ્થિતિમાં આવી પડે છે એટલુંજ નહીં પરંતુ લાકમાં બહુ ધિક્કારને પાત્ર બને છે. અને તેનું મુખપણુ અદર્શનીય થાય છે. માટે હે ભવ્યાત્યા ! પરકીય સ્ત્રીને! ત્યાગ કરવા. તેજ પ્રમાણે શાસ્ત્રકાર કહે છે કે— अलसाभवताऽकार्ये, प्राणिवधे पङ्गुला सदा भवत । પરતસિgધિરા-જ્ઞાત્યન્યાઃ ત્રેષુ॥ ૧ ॥ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અ—હે ધર્મ જીજ્ઞાસુએ ! તમારે જો સતિ મેળવવાની ઇચ્છા હાય તો શ્રેષ્ઠ જનાએ નિંદિત એવા નીચ કાર્યમાં આળસુ બની નિશ્ર્વોગી થા, તેમજ પ્રાણીઓના વધ કરવામાં હમ્મેશાં પાંગળા અનેા, પર પીડાએમાં બધિરતા ધારણ કરવી અને પરસ્ત્રીને વિષે જન્માંધની માફક પ્રવૃત્તિ કરવી. અર્થાત્ તેમની ઉપેક્ષા કરવી. તેમજ અન્યત્ર પણ કહ્યું છે કે~~ यस्तु स्वदारसन्तोषी, विषयेषु विरागवान् । નૃશ્યોઽવવશીતેન, યતિપઃ સન્ધ્યતે || ૧ ॥ અથ—જે પુરૂષ કામાદિક વિષયામાં વિશેષ રાગનેા ત્યાગ કરી પોતાની સ્ત્રી વિષે સાષ માની પ્રવૃત્તિ કરે છે, તે ગૃહસ્થકાટીમાં વ`તા છતા પણ પેાતાના શીળવડે મુનિ સમાન ગણાય છે. મુનિ સથાં બ્રહ્મચર્ય વ્રતના આરાધક હોય છે; પરંતુ ગૃહસ્થા દેશથી એટલે પેાતાની પરિણીત સ્ત્રી સિવાય અન્ય સ્ત્રીઓના ત્યાગી હાય તેને મુનિની તુલના આપી શકાય. કારણકે દેશિક પ્રવૃત્તિથી તેઓ બ્રહ્મ વ્રતના આરાધક ગણાય, એમ સમજી પરસ્ત્રીને સદા ત્યાગ કરવા, વળી કહ્યું છે કે— जो वज्जइ परदारं, सो सेवइ नो कयाइ परदारं । સખ્ત તંતુકો, સતત્તો સૌ નો હોર્ ॥ ૧ ॥ અ —જે પુરૂષ આત્માના હિત માટે પરસ્ત્રીનું સેવન કરતા નથી, તે કા/પશુ વખત અન્યદ્વારમાં પરિભ્રમણુ કરતા નથી, અને પોતાની સ્ત્રીને For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ વિષે સતુષ્ટ એવા તે નરરત્ન સમગ્ર લેાકેાના રક્ષક થઇ પડે છે. અર્થાત્ સ જનેા તેના તાબામાં રહે છે. ભલે મનની અશુદ્ધતા હાય, છતાં પણ જેએ કાયિક બ્રહ્મચર્ય અખંડિત પણે પાળે છે તેની અસદ્ગતિ થઇ શક્તી નથી, દેવ, દાનવ, ગંધ, યક્ષ, રાક્ષસ, કન્નર વિગેરે અમાનવપણુ દુષ્કર એવા હ્મવ્રતનુ જે પાલન કરે છે તેમના ચરણ કમલમાં નમન કરે છે, અહે આ દુનિયામાં બ્રહ્મચર્યના અપૂર્વ પ્રભાવ છે, જે બ્રહ્મચર્યના ત્યાગ કરવાથી પોતાના કુળની અવનતિ થાય છે . એટલુંજ નહીં પર ંતુ તેવા વ્યભિચારી મનુષ્યાની પ્રજા પણ વર્ણશંકર થાય છે. જેથી તેને ધર્માંધ ના વિચાર પણ દુર્લભ થઇ પડે છે અને પેાતાના કલ્પિત વિચારાને તેએ આધીન થઈ પડે છે, ખાદ તેઓ ધર્મ થી વિમુખ બની અધર્મના ઉપાસક થઇ અકાર્યસેવી થાય છે. આ પ્રમાણે અનની પરંપરા પ્રાપ્ત થાય છે, પરંતુ સમજવાની શક્તિ છતાંપણ તેઓ જાણતા નથી કે પેાતાની સ્ત્રી પેાતાને સ્વાધીન છતાં શા માટે અન્યની સ્ત્રી ઉપર આસકત થવુ ! આવા વિચાર તેવા મૂઢ પ્રાણીઆને કયાંથી આવે ! કારણકે સુંદર જલથી ભરેલું કેવું મજાનું સરાવર હાય છે ! છતાં કાગડા ઘડાના જલનું પાન કરી આનંદ માને છે. વળી પર સ્ત્રીમાં લંપટ અનેલા મનુષ્યેા શ્વાનની માફક દરેક ઠેકાણે અપમાન પામે છે વિગેરે પરદાર સેવનમાંથી અનેક દુા પ્રગટ થાય છે એમ લક્ષ્યમાં રાખી સજ્જતાની રીતિ છેવો નહીં. તેમજ ગુરૂ સાક્ષીએ લીધેલું વ્રત સાવધાન પણે પાળવુ, તે સબંધી કહ્યું છે કે— ' वरं अग्गिमि पवेसो, वरं विसुद्वेण कम्मुणा मरणं । मा गहिव्वयभंगो, मा जीअ खलीअ सीलस्स ॥ १ ॥ અ મનુષ્યાએ બળતા અગ્નિમાં પ્રવેશ કરવા અને વિશુદ્ધ કર્મોવડે મરક્રિયા થાય તે શ્રેષ્ઠ ગણાય, પરંતુ ગ્રહણ કરેલા વ્રતનેા ભંગ કરવા નહી. તેમજ શીલથી ભ્રષ્ટ થયેલા પ્રાણીનુ જીવન બહુજ નિ ંદ્ય ગણાય છે. માટે પેાતાની ઇંદ્રિયાની વૃત્તિ નયમસર રાખવી, નેત્રની સફલતા માત્ર પરમાત્માની મૂર્તિના નિરીક્ષણમાં સમાયેલી છે. પરંતુ મેાહક પદાર્થોમાં ચંચળત્તિ રાખવી નહી. તેમજ રાગાદિક વિષયેાના પરિશીલનથી અધર્મની પ્રવૃત્તિ વધી પડે છે અને ધામિક પ્રવૃત્તિએ નિર્મૂળ થાય છે. માટે જેમ બને તેમ રાગાદિકના માહ છેાડી દેવા. કહ્યું છે કે For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ रागादयो हि रिपवो जिननायकेना-जीयन्त ये निजबलाद्वलिनोऽपि बाढम् । पुष्णन्ति ताम्जडधियो हृदयालये ये, तेषां प्रसीदति कथं जगतामधीशः ॥१॥ અથ–મહાવ બલવાન એવા પણ જે રાગાદિક શત્રુઓને છદ્ર ભગવાને અત્યંત પરાજ્ય કર્યો છે, તેઓને જે જડ બુદ્ધિઓ પિતાના હૃદય ભવનમાં વાસ આપી પુષ્ટ કરે છે તેની ઉપર જગપતિ પરમાત્મા કેવી રીતે પ્રસન્ન થાય ! અર્થાત પિતાના અકૃત્યને લીધે ધર્મ વિમુખ થઈ દુર્જનોની સંગમાં રખડે છે. આ સંબંધી અપૂર્વ વિવેચન વીરકુમારના દષ્ટાંતથી દર્શાવવામાં આવ્યું છે. વળી વેશ્યા તેમજ અન્યની રાખેલી સ્ત્રી તરફ જે ગમન કરે છે તે આ વ્રતમાં પ્રથમ અતીચાર ગણાય છે. તે ઉપર વજની કથા આપેલી છે, તેમજ બીજા અતીચારમાં દુર્લભની કથા છે. કામક્રીડામાં આસકત થઈ જે મનુષ્ય વિલાસ સુખ ભોગવે છે તે ત્રીજો અતીચાર ગણાય અને તેની દઢતા માટે દુર્લભનું દ્રષ્ટાંત જણાવ્યું છે. અન્ય બાલક બાલિકાઓના વિવાહમાં ધર્મ માની જે તેવા પ્રકારનો અસદ્દ વ્યવહાર અંગીકાર કરે છે તેઓને અતિચાર લાગે છે તેમાં દુર્ગનું દષ્ટાંત આપી સરલ અને અસરકારક વિવેચન કર્યું છે. તેમજ નવીન નવીન વસ્તુઓમાં નિઃસીમ અભિલાષા કરવી તે પાચમે અતીચાર જાણો, અને તેના સેવનથી અપાર દુઃખ ભોગવવા પડે છે માટે તીવ્ર અભિલાષાનો સર્વદા ત્યાગ કરવો, હૃદયના સતિષ સિવાય તૃષ્ણની શાંતિ થતી નથી. તેમજ કહ્યું છે કે – आकाङ्कितानि जन्तूनां, सम्पद्यन्ते यथा यथा । तथा तथा विशेषाप्तौ, मनो भवति दुःखितम् ॥१॥ અર્થ-જેમ જેમ પ્રાણુઓના ઈષ્ટ મને રથ સિદ્ધ થાય છે, તેમ તેમ તેઓનું મન વિશેષ અર્થની પ્રાપ્તિમાં દેડે છે અને પરિણામે બહુ દુઃખી થાય છે. વળી તેઓના વિચાર તરંગે હૃદષ સાગરમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયભાવને પામ્યા કરે છે. જેમકે – रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं, भास्वानुदेष्यति हसिष्यति पङ्कजश्रीः । इत्थंविचिन्तयति कोशगते द्विरेफे, हा ? मूलतः कमलिनी गजउज्जहार ॥१॥ અથ–સૂર્યને અસ્ત થવાથી બીડાઈ ગયેલ કમલની અંદર બંધાઈ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ ગયેલે ભ્રમર વિચાર કરવા લાગ્યો કે રાત્રી ચાલી જશે, પ્રભાતકાળ પ્રગટ થશે. સૂર્યને ઉદ્યોત સર્વત્ર આનંદ આપશે અને કમલની શોભા પણ ઉત્તમ પ્રકારે વિકાસ પામશે એટલે મહારૂં બંધન છુટી જશે એમ તે પોતાનો મરય લંબાવતો હતો તેટલામાં દેવયોગે ત્યાં હસ્તી આવ્યો અને તત્કાળ તે કમલની વેલીને મૂળમાંથી ખેંચી લીધી. આ વાક્યર્થનું તાત્પર્ય માત્ર એ છે કે આ ભ્રમરની માફક મનુષ્યોની તીવ્ર અભિલાષાઓ નિષ્ફળ નીવડે છે, વળી ઈદિ રૂપી અથવાથી વહન કરાતો અને તૃષણ રૂપી પ્રબલ સારથિએ ચલાવે મને રથ રૂપી ઉત્તમ રથ છે, જેની અંદર આરૂઢ થયેલું આ સર્વ જગત જન્મ મરણ રૂપી પથમાં વારંવાર ભમ્યા કરે છે. ધન, છવિત, સ્ત્રી, પુત્ર અને ભોગાદિકને વિષે ઈચ્છાનુસાર તૃપ્તિ પામ્યા સિવાય સર્વ પ્રાણીઓ દેહ છોડી ચાલ્યા ગયા, તેમજ વર્તમાન કાલમાં તેવી સ્થિતિ જોવામાં આવે છે અને ભવિષ્યમાં પણ તેજ પ્રમાણે ચાલ્યા જશે. માટે સદ્દબુદ્ધિનો ઉપયોગ કરી સમજવું કે અત્યંત અભિલાષા ભવાંતરમાં પણ સુયશની માફક બહુ દુઃખદાયક થાય છે. તે સંબંધ સ્પષ્ટ રીતે પ્રતિપાદન કરવામાં આવ્યો છે. સ્થૂલ પરિગ્રહ એટલે ભૂલ કોઈપણ વસ્તુને સંગ્રહ કરવો તે સ્થૂલ પરિ. ગ્રહ વ્રત કહેવાય. હવે આ વ્રતને નિયમ કરવો કે અમુક વસ્તુને અમુક અશે પરિગ્રહ કરે અને અન્યનો ત્યાગ એમ નિયમ કરવો તે સમ્યકત્વધારી શ્રાવકને ઉચિત છે. આ પરિગ્રહનું પ્રમાણ જેમ જેમ સ્વ૫ હેય તેમ તેમ અધિક ફલદાયક થાય છે. કેટલાક શંકા કરે કે પરિગ્રહ-ઉપયોગી વસ્તુ રાખવામાં દોષની કલપના શા માટે કરવી ? અને પરિગ્રહમાં તેવાં કયાં દૂષણે રહેલાં છે? તેના જવાબમાં અન્ય શાસ્ત્રકારો પણ લખે છે કે क्रीडोद्यानमविद्यानां, वारिधिर्व्यसनाम्भसाम् । कन्दस्तृष्णामावल्ले-रेक एव परिग्रहः ॥ १ ॥ અથ–આ દુનીયામાં અવિદ્યાઓના વિકાસ માટે ઉદ્યાન સમાન, વ્યસન રૂપી જલના સમુદ્ર સમાન, તેમજ તૃષ્ણ રૂપી મહેટી વેલડીના કંદ (મૂલ) સમાન એક પરિગ્રહ જ ગણવામાં આવ્યો છે. તેમજ – प्रत्यर्थी प्रशमस्य मित्र मधृते-र्मोहस्य विश्रामभूः, पापानां खनिरापदां पदमस-द्धयानस्य लीलावनम् । For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir व्याक्षेपस्य निधिर्मदस्य सचिवः, शोकस्य हेतुः कलेः, केलीवेश्म परिग्रहः परिहते-र्योग्यो विविक्तात्मनाम् ॥ १ ॥ અર્થ–પ્રશમ-શાંતિ ગુણને એક કટ્ટો દુશ્મન, અધર્યનો ખાસ મિત્ર, મોહ રાજાને વિશ્રાંતિનું સ્થાન, પાપ રાશિની જન્મભૂમિ, આપત્તિઓનું મુખ્ય સ્થાન, અસદ્દધ્યાનનું ક્રીડાવન, વ્યાક્ષેપનો ભંડાર, મદનસચિવ-પ્રધાન, શોકને મુખ્ય હેતુ, તેમજ કલિનો એકકિલષ્ટાવાસરૂપ પરિગ્રહનો વિવેકી પુરૂષોએ પરિહાર કરે. આ પ્રમાણે પરિગ્રહ વધારવામાં અનેક દોષ પ્રગટ થાય છે. તે સંબંધી મૂલ ગ્રંથકારે સારી રીતે વિવેચન આપ્યું છે. તે ઉપર સેચની શ્રેણીની કથા આપી છે. વળી તે બાહ્ય પરિગ્રહ દશ પ્રકારને કહ્યો છે. જેમકે क्षेत्रं वास्तु धनं धान्यं, कुप्यं शयनमासनम् । द्विपदः पशवो भाण्डा-बाह्या दश परिग्रहाः ॥१॥ અથ–ક્ષેત્ર, જમીન વાસ્તુ-ગૃહ, ધન ધાન્ય, કુચ-સનું રૂપુ, શયન, આસન, દ્વિપદ–માનવાદિક, ચતુષ્પદ અને પાત્ર એમ દશ પ્રકારનો બાહ્ય પરિગ્રહ કહ્યો છે. તેઓ તરફની મૂછનો જેમ બને તેમ ત્યાગ કરે, વળી આ વ્રતની દઢતા માટે પાંચ અતિચારે ઉપર અનુક્રમે નવઘન, ભરત, દેશલ, દુર્લભ અને માનદેવ વણિકની કથાઓ આપવામાં આવી છે. જેથી દરેક અતીચારોનું સ્વરૂપ સુગમ રીતે સમજાય તેમ છે. - છઠું દિમ્પરિમાણ વ્રત છે. દરેક દિશાઓમાં અમુક મર્યાદા સુધી પ્રયાણ કરવું એ પ્રમાણે જે નિયમ રાખે તે દિ૫રિમાણ વ્રત કહેવાય. તેમાં નવધન શ્રેણીની કથા આપી છે અને પાંચ અતીચારોની કથાઓ ભિન્ન ભિન્ન દષ્ટાંતે સાથે આપવામાં આવી છે. સાતમું ભેગ પરિભોગ વિરમણ વ્રત જાણવું. ભોગ એટલે જે વસ્તુનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તે ભોગ અને જેને એકજવાર ઉપયોગ થઇ શકે તેવા પદાર્થોને પરિભેગ કહેવામાં આવે છે. હવે બન્નેને પરિહાર કરવો તે ભોગપભોગવિરમણ વ્રત કહેવાય, તેની વિરતિ સબંધી વિશ્વસેને શ્રેષ્ટીની કથા આપી છે. વળી આ વ્રતના અંગમાં મધ, માંસ, દૂત અને રાત્રિભેજ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २७ નના સથા ત્યાગ કરવા અને તેએમાંથી કઇ વસ્તુનું પણુ સેવન કરવાથી અતીચાર લાગે છે. તેમજ મઘાદિકના ત્યાગ સબંધી જણાવ્યું છે કે— न ग्राह्याणि न देयानि पञ्च द्रव्याणि पण्डितैः । अग्निर्विषं तथा शस्त्रं, मयं मांसञ्च पञ्चमम् ॥ १ ॥ અ—પંડિત પુરૂષાએ અગ્નિ, વિષ, શસ્ત્ર, મદ્ય અને માંસ એ પાંચ વસ્તુએ કાઇ પાસેથી લેવી નહીં, તેમજ આપવી પણ નહીં. વળી રાત્રિભાજનના સર્વથા ત્યાગ કરવા, રાત્રિ ભાજનનેા સમય મતાંતરમાં પણુ ખતાવ્યા છે કે दिवसस्याऽष्टमे भागे, मन्दीभूते दिवाकरे । नक्तं तद्विविजानीया - न नक्तं निशिभोजनम् ॥ १ ॥ અ—દિવસના આઠમા ભાગમાં સૂર્યનું તેજ મ થયે છતે નકત કાલ જાણવા અને તે નક્ત ભોજન રાત્રિભાજન ગણાય છે માટે તે નકત ભાજનને પરિહાર કરવા, વળી જેએ એક દિવસ, પક્ષ, માસ, ચતુર્માસ, છ માસ કે એક વષઁ સુધી રાત્રિ ભાજનના ત્યાગ કરે છે, તે પણ વૈષ્ણવ મતમાં બહુ પુણ્યશાળી ગણાય છે. તેમજ વળી કહ્યુ` છે કે— नोदकमपिपातव्यं, रात्रावत्र युधिष्ठिर ? | તપસ્વિના વિરોવે, મૂળિવિ વિવેવિના ॥ ૧ ॥ અથ—હૈં યુધિષ્ઠિર ! આ લાકમાં દુČભ એવા મનુષ્ય ભવ પામીને તપસ્વિએ વિશેષે કરીને રાત્રિના સમયે જલપાન પણ કરવું નહીં, તેમજ વિવેકધારી ગૃહસ્થે પણ તે પ્રમાણે વર્તવું, ત્રાકત વિધિ પ્રમાણે રાત્રિભાજનને ત્યાગી એવે! જે મનુષ્ય અવસાન ગતિ પામે તે તે અનશન વ્રતનું ફલ મેળવે છે. વળી જે રાત્રિભાજનના સદા ત્યાગ કરે છે તેએ જન્માં તરમાં અતુલ વૈભવવાળા વૈમાનિક દેવ જાતિમાં ઉત્પન્ન થાય છે તેમજ રાત્રિના સમયે અન્ય કાચંતા પણ નિષેધ કર્યો છે જેમકે— नैवाहु तिर्न वा स्नानं न श्राद्धं देवतार्चनम् । જ્ઞાનં વા વિહિત રાત્રી, મોનનું તુ વિશેષતઃ ॥ ૧ ॥ અ.રાત્રીના સમયે અગ્નિહેામ ન કરવા, તેમજ સ્નાન, શ્રાદ્ધક્રિયા, For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ દેવપૂજન, વિધિપૂર્વક દાન અને વિશેષે કરી ભોજન તે કરવું જ નહીં. વળી જેઓ આ વ્રત ગ્રહણ કરીને વિરાધના કરે કિંવા અતિચાર સેવે તેઓ કિટિબષિક દેવપણે ઉત્પન્ન થાય છે તેમજ તેઓ દુર્લભ બધી થાય છે એમ સમજી દત્ત વણિકે રાત્રિ ભોજનને સર્વથા પરિહાર કર્યો, જેથી જન્માંતરમાં સુખી થશે. માટે અન્ય શ્રાવકોએ પણ નિરતિચાર વ્રત પાળવું. આઠમું અનર્થ દંડ વિરમણ વ્રત કહ્યું છે તેમાં વિમલ છીની કથા દર્શાવી છે વિમલે યતના પૂર્વક આ વ્રતની નિરતીચાર આરાધના કરી તેનું ફલ તેણે ઉત્તમ પ્રકારે મેળવ્યું અને સહદેવ તેના પ્રસંગમાં હતા પરંતુ સ્વચ્છાચારી થઈ પ્રવૃત્તિ કરવાથી બહુ દુઃખી થયો તે બાબત તેની કથા ઉપરથી જ સ્પષ્ટ થાય છે તેના અતિચારે પૃથ પૃથક્ દૃષ્ટાંત સાથે મિત્રસેન વિગેરેના સંબંધથી વર્ણવ્યા છે. હવે નવમું સામાયિક વ્રત-સામાયિક એટલે બે ઘડી સુધીનો સમય. જે સમયમાં મન, વચન અને શારિરીક સંયમથી સ્વાબાય કરો. સમભાવમાં રહીને સામાયિક કરવું. જેમકે – सामाइयं कुणतो, समभावं सावओ घडिअदुगं । अाउं सुरेसु बंधइ, इत्ति अमित्ताइँ पलियाइं ॥ १ ॥ અથ–માત્ર બે ઘડી સમભાવમાં રહી સામાયિક કરતા શ્રાવક તેટલા પલ્યોપમ સુધી દેવતાઓનું આયુષ્ય બાંધે છે વળી સામાયિક લઈ દુર્ધાન કરવું નહીં, માત્ર સ્વાધ્યાય જ કરવો. કારણકે – सावयं दलयत्यलं प्रथयते, सम्यक्त्व शुद्धि परां, नीचैर्गोत्रमधः करोति कुगते-,श्छिद्रं पिधत्ते क्षणात् । सद्धयानं धिनुते निकृन्तति ततं, तृष्णालतामण्डपं, वश्यं सिद्धिसुखं करोति भविना-,मावश्यकं निर्मितम् ।। १ ।। અથ–ભવ્ય પુરૂષોએ આચરણ કરેલે સ્વાધ્યાયવિધિ સાવદ્ય-પાપ કાર્યનું સર્વથા દહન કરે છે, ઉત્તમ પ્રકારે સમ્યકત્વની શુદ્ધિને વિસ્તારે છે, નીચ ગોવને તિરસ્કાર કરે છે, ક્ષણમાત્રમાં મુગતિના દ્વારને બંધ કરે છે, સપ્લાનને પ્રગટ કરે છે, ચારે તરફ વિસ્તાર પામેલા તૃષ્ણારૂપી લતા મંડપનો ઉછેદ કરે છે, અધિક શું કહેવું ? દુર્લભ એવા સિદ્ધિ સુખને પણ પિતાને સ્વાધીન કરે છે, માટે સામાયિક વ્રત લઈને સ્થિર ચિત્તિ સ્વાધ્યાયજ કરે, તે For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બિના નાગદત્તના સંબધ વડે દર્શાવેલ છે. વળી સામાયિકમાં બેસીને મનની અંદર દુપ્પણિધાન કરવું નહીં, કારણકે તેથી અતીચાર (દોષ) લાગે, તે સંબંધી માન વણિકની કથા આપી છે, તેમજ બાકીના અતિચારાનું સ્વરૂપ બતાવી દરેકનાં દષ્ટાંત સવિસ્તર દર્શાવ્યા છે, જેથી કોઈ પ્રકારે શંકાને સ્થાન રહેતું નથી. હવે અતિથિ સંવિભાગ એટલે દરેક શ્રદ્ધાનંત ગૃહસ્થ જીએ પિતાને ત્યાં બનતી રસાઈમાંથી અતિથિ નિમિત્તે વિભાગ કાઢવો જોઈએ. અતિથિઓને આવતા જોઈ બહુ આદર પૂર્વક સમયોચિત ભેજ્ય વડે ભક્તિ કરવી એ ગૃહસ્થાશ્રમનો ધર્મ છે, વળી તે અતિથિનું સ્વરૂપ કેવું હોય છે? નમિયાખ્યાં છે. આ વાકયને અનુસરી કેવલજ્ઞાનવાન કિંવા ક્રિયાશ્રયી નહીં, પરંતુ ઉભયના અવલંબી હેય તેઓ અતિથી કહેવાય. તેમજ અન્યત્ર પણ કહ્યું છે કે -- तिथिपर्वोत्सवाः सर्वे, त्यक्ता येन महात्मना । अतिथि तं विजानीया-च्छेषमभ्यागतं विदुः ।। १ ।। અર્થ–જે મહાત્માએ સમભાવમાં રહીને દરેક તિથીઓ, પર્વો કે ઉત્સવનો ત્યાગ કર્યો હોય તેવા ત્યાગી પુરૂષને અતિથિ જાણવા, તે શિવાય અન્યને અભ્યાગત જાણ. આ ઉપરથી ઉત્તમ ચરિત્રધારક મુનિને જ અતિથિ સમજવા અને તેમની ભકિત વસ્ત્ર, પાત્ર અને પુસ્તકાદિવડે અનેકધા શાસ્ત્રકારોએ બતાવી છે, તે પ્રમાણે શાંતિમતી શ્રાવિકાએ ભક્તિવડે પોતાને જન્મ સફલ કર્યો છે કેટલીક તેને વિપત્તિઓ આવી પડી છે છતાં તેણીએ દઢ ભક્તિ ભાવમાં વકર્તવ્ય સિદ્ધ કર્યું છે. વળી એવી ભકિત નહીં કરવી કે માત્ર અન્યનું અનુકરણ જ થાય, કિંવા અન્યની ભક્તિ જોઈ ઈર્ષ્યાને લીધે કિલષ્ટ ભાવથી ભિક્ષા દાન દેવું. આ પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી અતીચાર દોષ લાગે છે વિગેરે ઘણી બાબત જાણવા જેવી છે. તેની મૂળકારે એવી ઘટના કરી છે કે વાચકોને કંઈ પણ અગમ્ય રહે તેમ નથી. આ પ્રમાણે શ્રીમાન સુપાર્શ્વનાથ ભગવાને દાનવીર્ય રાજાને ઉદ્દેશી બાર વ્રતની વ્યાખ્યા કરીને અંતિમ ભાગમાં પોતાનું અવસાન પાણી સંલેખનાનું સ્વરૂપ બતાવ્યું છે. બાર વ્રતધારી એવા શ્રાવકે પણ અંત સમયે સમાધિ મરણ માટે વિધિ પૂર્વક સંલેખન કરવી જોઈએ. આ લેખના ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ બે For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ३० Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકારની છે. ઉત્કૃષ્ટને અવધિ માર વર્ષના છે. તે ભિન્ન ભિન્ન તપશ્ચર્યા વડે બતાવ્યા છે. વળી અહીં જે ક્રમ લેવામાં આવ્યા છે તેથી અન્ય ગ્રંથામાં કેટલીક પ્રક્રિયા ભિન્ન સ્વરૂપે બતાવી છે. ઉકત પ્રકારે સલેખનાનુ આરાધન કરી શ્રી મલયચંદ્ર શ્રેષ્ઠીએ સ્વર્ગસુખ પામીને પશ્ચાત્ મેાક્ષ સુખ મેળવ્યું. આ પ્રમાણે દાનવીર્ય રાજાને વિધિપૂર્વક શ્રાવક ધર્મના ઉપદેશ આપી ભગવાન્ નદિવન નગરમાંથી વિહાર કરી શત્રુંજયાદિક તીર્થ, ગ્રામ, નગરાદિકમાં સમવસરીને ભવ્ય જનેતે દીક્ષા આપતા છતા વિચરવા લાગ્યા. ત્યારબાદ પેાતાના નિર્વાણુ સમય નજીક જાણી સમેતશિખર ઉપર મહંસક અનશન વ્રત લીધુ અને પલ્ય કાસને સ્થિર રહી પેાતે નિશ્ચલ ધ્યાને મેાક્ષ પદ પામ્યા. વગેરે રસિક તત્ત્વા આ મુળ પ્રબંધમાં બહુ વિસ્તારથી જોવાશે. , } અનાદિ અનંત એવા આ અતિ વિષમ સંસાર ચક્રમાં વારંવાર જન્મ મરણને ધારણ કરતા જીવાત્મા આ દુનિયામાં આવ્યા, એટલે ‘ તે ભયંકર સાગરમાં પડયા ’એમ કહેવા કરતાં તે ‘ સંશય સાગરમાં પડયા, ’તેમ કહેવું વધારે બહેતર છે; કેમકે આદ્ય ભુલા પડેલા આત્મા વસ્તુતઃ શ્રહાહીનસમ્યક્ દનથી વિમુખ રહે છે ત્યાં સુધી અજ્ઞાન સાગરના પ્રચંડ તરગામાં તણાયા કરે છે. મતલબ કે સંસારના વાસ્તવિક અર્થ · સંશય એમ જો જાણવામાં આવેતા ભવ્યાત્મા વિના પ્રયાસે–સુખપૂર્વક આત્મ જ્ઞાનની શ્રેણીને આશ્રય લઈ શકે છે. જ્યારે સમ્યક્ત્તાનના અભાવવાળા મૂળ પ્રાણી ચિરકાળ પર્યંત સંશય જાળમાં જ ગુંચવાઈને ગાથાં ખાધા કરે છે. સત્ય અને અસત્ય, સન્મા` અને કુમા, અનુકૂલ કે પ્રતિકૃલ, સુખ કે દુઃખ, પુણ્ય કે પાપ, ધર્મ કે અધમ, જીવ કે અજીવ, સ્વં કે નરક, સ ંસાર કે માક્ષ વિગેરે દૂધ-જોડલાનેા તાત્ત્વિક એકધ નહી હોવાથી અંધ અથવા ત્રિદોષ જવરના આવેશમાં આવી પડેલા કાઇ એક નાવિકની નૌકા સમાન તે મુગ્ધાત્માની જીવન નૌકા સંસાર સાગરની યાત્રા પ્રસ ંગે વિવિધ પ્રકારનાં દુ:ખ તેમજ અનેક વિરૂપ શિલાઓના આધાતને પુનઃ પુનઃ તે સહન કરે છે. વળી પોતાનાં સચિત પ્રારબ્ધ કર્મોના અનુસારે ગર્ભાવાસમાં તીવ્ર વેદનાએ અનુભવતા જીવાત્મા ગભને સમય પૂછું થયા બાદ જન્મ ધારણ કરે છે, ત્યારે તેની અપૂર્વાં આત્મશક્તિ ઇંદ્રિયા દ્વારા એ કાર્યક્રમમાં જાગ્રત્ ચાય છે, તેમાં મુખ્યતાએ પ્રથમ પેાતાની માતાનું જ તેને જ્ઞાન થાય છે કે For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧. જેથી દરેક કાર્યમાં તેનું જ સ્મરણ કરે છે. સુધા લાગે ત્યારે મા ! તૃષા લાગે કે તરતજ મા ! અન્ય કંઈ દુઃખને સંભવ થાય તે મા ! ઠંડી લાગે તોપણ મા ! તેમજ જે કંઈ અસહ્ય અડચણ આવી પડે તેના ઉદ્ધાર માટે દીનમુખે માતા, માતા અને માતાનું જ તે સ્મરણ કરે છે, કેમકે તે સમયે તેના પ્રેમનું મુખ્ય સ્થાન માતા જ હોય છે, તેથી પિતાના સર્વ મનોરથ સિદ્ધ કરવામાં પૂર્ણ શકિતવાળી માતાને જ તે સર્વસ્વ માને છે. ધારણ, પિષણ, લાલન અને પાલન કરવામાં સામર્થ્યવાળી માતાને જ મુખ્યતાએ જાણે છે એટલું જ નહીં પરંતુ આ દુનિયામાં જે કોઈપણ મહાન શકિતવાળું હોય તો તે માતા જ છે અન્ય કોઈ નથી એમ તેના જાણવામાં આવે છે. વળી કેાઈવરબુદ્ધિથી પિતાને મારવા આવે કિંવા નેત્રાદિકના વિકાર સાથે બીવરાવે છે ત્યારે તે ભય પામીને પોતાનું ખાસ શરણુ માની માતાની ગોદમાં છુપાઈ જાય છે વળી તે એમ જાણે છે કે ત્રણ ભુવનમાં માતા સમાન અન્ય કોઈ રક્ષક છેજ નહીં પરંતુ જેમ જેમ તે બાલ્યાવસ્થાને ત્યાગ કરી અધિક જ્ઞાન શક્તિને મેળવે છે તેમ તેમ તેની પ્રાથમિક પ્રવૃત્તિ કેવલ અજ્ઞાન મૂલક જ છે એમ તેને સમજાય છે. તે સમયે તેને જ્ઞાન થાય છે કે અહા ! જેનો મુખ્ય આધાર રાખું છું તે માતા પણ મહારા પિતાની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરતી તેમની સેવામાં તત્પર રહે છે એટલું જ નહીં પરંતુ તેમનાં શિક્ષા વચન પણ પિતાનું કર્તવ્ય સમજી તે મૌન રહીને અંગીકાર કરે છે અને છાંયાની માફક તેમની સેવામાં હાજર રહે છે. વળી તે પોતાના મનમાં વિચાર કરે છે કે જે પરમ કૃપાળુ માતા દરેક સંકટ સમયમાં મહને વક્ષ:સ્થળમાં દબાવીને ધીરજ આપે છે તેના કરતાં પણ પિતાશ્રી તે બહુ સમર્થ છે. તેમની શક્તિ અતિ અદ્દભુત પ્રકારની છે. એમ જાણવા પછી કેટલાક સમય વ્યતીત થતાં કંઈક અધિક જ્ઞાનને પ્રકાશ થવાથી તે જ્ઞાન પણ તેનું પલટાઈ જાય છે અને તે જાણે છે કે આ મહારું મંતવ્ય બ્રાંતિમય છે. કારણ કે ઘરની અંદર છોકરાં જયાં વિગેરે પર અમલ ચલાવતા પિતા પણ રાજ સત્તાની કંઈ પણ આજ્ઞા મળતાં તકાળ તેને આધિન થાય છે એ જોવાથી તે સમજી જાય છે કે માતા-પિતા કરતાં પણ લેકમાં રાજ સત્તાને અધિકાર બળવાન છે. આ પ્રમાણે એક પછી એક ચડતી સત્તાને ખ્યાલ ઉમર વધતાં થતું જાય છે. અને અંતે તેજ બાળક મટીને પુરૂષ થતાં રાજાઓથી For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ પણ ચડતી સત્તા (રાજાને રાજા) દેવાધીદેવ છે તેમ કઈ પણ રાજવીને પ્રભુ સન્મુખ શીર જુકાવતો જોઈને સમજણ પડે છે. ભગવદ્ ગીતામાં પણ चतुर्विधा भजन्ते मां, जनाः सुकृतिनोऽर्जुन ? । मा” जिज्ञासुरर्थार्थी, ज्ञानी च भरतर्षभ ? ॥ १॥ અથ–“ભરતવંશમાં ચૂડામણિ સમાન એવા હે અર્જુન? આ જગતની અંદર વ્યાધિથી ઘેરાયેલે, વિશેષ જીજ્ઞાસુ, અર્થની આકાંક્ષાવાળે અને જ્ઞાની એમ ચાર પ્રકારના જીવાત્માઓ હારું ભજન કરે છે, ” આ ઉપરથી સિદ્ધ થાય છે કે આ દુનિયામાં અખંડ શક્તિમાન અને સમગ્ર - શ્વર્યવાન કેવલ પરમાત્મા જ છે. પરમાત્મ શક્તિનો ખ્યાલ થયા પછી બુદ્ધિના પકવતાના પ્રમાણમાં મનુષ્યને પરમાત્મ સ્વરૂપ એળખતાં ભિન્ન ભિન્ન દાર્શનિક ચર્ચા ઉપરથી જગત અને પ્રભુના સ્વરૂપમાં તેમજ અન્ય સૂક્ષ્મ તત્ત્વોના વિચારમાં અનેક સંશય તથા તર્ક વિતર્કના ઉહાપોહ પ્રગટ થાય છે અને તે તરફ તેનું લક્ષ બહુજ ખેંચાય છે. જેમકે પરમ દયાલુ પરમાત્મા રૂપી છે કે અરૂપી ! હવે જે તે અરૂપી હોય તે વિકારાતીત, નિરાકાર અને અદશ્ય જ તે ઠરે છે, તો પછી તેના અસ્તિત્વમાં શું પ્રમાણ? પ્રાચીન કાળમાં આપણે કેટલીક વાર ગર્ભવાસનું દુ:ખ અનુભવ્યું ? તે સંબંધી બીલકુલ ભાન હેતું નથી તો પછી સંસાર ચક્રમાં વારંવાર ભ્રમણ કરતા પ્રાણીને પુનર્જન્મ થાય તેથી તેને શી ચિન્તા ? કિંવા નવીન ઉત્પન્ન થાય તેથી હાનિ પણ શી ? વળી પૂર્વ સંચિત કર્મોના અનુસારેજ જીવોને શુભાશુભ બુદ્ધિ તેમજ સુખ દુ:ખાદિક સામગ્રી પ્રાપ્ત થતી હોય તે જે પ્રાણીનું પ્રથમજ આ ભવાટવીમાં આગમન થયું હોય તેને પૂર્વનાં સંચિત કર્મો વિના તે શુભાશુભ બુદ્ધિ પણ ક્યાંથી ફુરે? તેમજ સુખ, દુઃખ, શેક, મોહ અને દ્વેષાદિક ભાવનાઓ શાથી પ્રગટ થાય ? આ પ્રમાણે હજારો સંશય રૂપ તરંગો તેના હૃદયસાગરમાં ઉછાળા મારે છે, જેથી તેની મનોવૃત્તિ રૂપ રત્નશ્રેણી ક્ષણ માત્ર સ્થિર રહેતી નથી. અને ઉત્તરોત્તર તેની ચંચળતા નવીન નવીન ભાવને પામે છે. વળી યથાર્થ જ્ઞાનને પ્રકાશ તેના હૃદયમાં For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 33 Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થિર થતા નથી, જેથી પ્રાથમિક જ્ઞાનને અસત્ય અને પશ્ચાત્ ઉદભવેલા જ્ઞાનને સત્ય તરીકે માને છે. પરંતુ પૂર્વાપર તર્ક વિતર્કોંની પર પરાથી તે વિરામ પામતા નથી અને હમ્મેશાં નૂતન વિચાર શ્રેણીમાં ઘસડાયા કરે છે. આ પ્રમાણે સાંસારિક કાર્યમાં મૂઢ બનેલા જીવાત્મા સત્ય સિદ્ધાન્તના વચનામૃતાને ભાગી શ્તા નથી. એતે સ્વાભાવિક છે કે બાલ્યાવસ્થામાં રંગ બેરંગી કાચના એક ટુકડા કિવા મણુિરત્ન દર્દષ્ટગાયર થવાથી :તે બન્નેમાં તાત્વિક ભેદના અનુભવની ગેરહાજરીથી ખાળ જીવતે બન્ને સરખાજ આનંદ આપે છે. પરંતુ જ્યારે તે જ્ઞાનદશામાં આવે છે ત્યારે તેને કાચ અને હીરાનુ સત્ય સ્વરૂપ સમજાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે— मणिलुठतु पादाग्रे, काचः शिरसि धार्यताम् । પરીક્ષહતાતે, બાપઃ વ્હાવો મિલિ/૧૫ અ—“ અજ્ઞાત દશામાં ચરણુના અગ્ર ભાગમાં શુરત્નનું આભૂષણ ધારણ કરે કિવા સુશોભિત કાચ ખંડને ચૂડામણના સ્થાનમાં મસ્તકે ધારણ કરે તેથી કઇ મણિની હાની થતી નથી, પરંતુ પરીક્ષક–જ્ઞાનીના હસ્તમાં આવવાથી કાચ તે કાચ અને મણિ તે મણિરૂપે ઓળખાય છે. તેમજ ,, काकः कृष्णः पिकः कृष्णः, વસંતસમયે પ્રાપ્ત, જાઃ ાજ હોમેટ્ઃ વિાયોઃ । વિઃ પિત્ત્રઃ ॥ ૨ ॥ "" અર્થ કાક અને કાયલ એ મન્નેનું સ્વરૂપ શ્યામ હોય છે. સ્વરૂપથી તે બન્નેને કાઇપણ પ્રકારે ભેદ જણાતા નથી; પરંતુ જ્ઞાની પુરૂષષ વસંત રૂતુમાં પંચમ નાદ પ્રગટ કરવાથી કાક અને ક્રાયલને વિભેદ સ્પષ્ટ રીતે જાણી શકે છે. એમ અજ્ઞાન દશામાં પ્રાણીઓને સત્ય તત્ત્વનું યથાર્થ જ્ઞાન હાતું નથી, એ સ્વાભાવિક છે એમ છતાં વ્યાવહારિક પદાર્થાંમાં જેમ જેમ જીવાત્મા નિપુણતા મેળવતા જાય છે તેમ તેમ મણુ, સુવર્ણ વગેરેનું સ્વરૂપ સમજી પ્રાચીન માન્યતાને ભ્રમમૂલક સમજે For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ છે, વળી જ્યાં સુધી પ્રાણી અજ્ઞાનને લીધે મૂઢતાને છોડતા નથી. તાવત પર્યત કાર્યકાર્યને વિવેક તે સમજી શકતો નથી. કહ્યું છે કે । काचं मणि काश्चनमेकसूत्रे, प्रथ्नन्ति मूढाः किमुतत्रचित्रम् । विवेकवान्पाणिनिरेकसूत्रे, श्वानं युवानं मघवानमाह ॥ १॥ અથ–“ અરે ! અજ્ઞાન જાળમાં ગુંચવાયેલા મૂઢ લેકે કાચ, મણિ અને સુવર્ણને એક સૂત્રની અંદર પરેવે તેમાં શું આશ્ચર્ય ? અર્થાત એમાં કંઈ આશ્ચર્ય માનવા જેવું નથી. કારણકે વિવેકી-બુદ્ધિમાન એવા પાણિની આચાર્યું પણ એક સૂત્રમાં શ્વાન, યુવાન, અને મઘવન-ઇંદ્રને પાઠ રચે છે, શું આ ત્રણેની એક સાથે રહેવાની યોગ્યતા ગણાય ખરી ? આ ઉપરથી કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રમા જ્ઞાનના અભાવમાં શયિત બુદ્ધિ થતી નથી. એમ છતાં દેવયોગે કદાચિત સમ્યફ વિવેકનો લાભ થાય તે તે જીવાત્માને આ લેકમાં ચક્રવર્તીના રાજ્ય સમાન સુખ પણ અસાર ભાસે છે અને પરમાર્થ સુખનાં સાધન તેમજ અવિચલ સંપદાઓ કઈ અપૂર્વ રૂપમાં જ તે જોઈ શકે છે, આવા ઉચ્ચસ્થાને પહોંચેલા જીવાત્માને અપર દશામાં ગણી શકાય ? વળી ચાવોકોનું મંતવ્ય એવું છે કે માત્ર યકૃષથી દેખાય તેજ સત્ય માનવું.” એ સિદ્ધાંતનું અવલંબન કરી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે પ્રાણની સ્થિતિ પણ પૂર્વોક્ત સિદ્ધાંતના સમાનજ થાય છે. વળી જગતચક્ષુ–સૂર્ય દરરોજ નિયમિત પણે ઉદયાચલના શિખરમાંથી નીકળી પશ્ચિમ તરફ પ્રયાણ કરતો દરેક લેકાના જોવામાં આવે છે પાશ્ચાત્ય લેકેની પદ્ધતિ પ્રમાણે શિક્ષણ અપાતી નિશાળોમાં કુમળી વયના બાલકે થોડો સમય અભ્યાસ કરે છે તેટલામાં તે શાળાઓના અસંસ્કારી શિક્ષકે પૂર્વોક્ત સત્ય સ્વરૂપને અપલાપ કરી પિતાના ભ્રાંતિજન્ય મંતવ્યને સત્ય કરવા ભગિરથ પ્રયાસ કરે છે અને કહે છે કે સૂર્ય કિંચિત માત્ર પણ ચાલતું નથી. પણ ગ્રહમંડલ હમેશાં સ્થિર રહે છે. આ બાબતની શોધ આધુનિક શેધકાએ બબર કરેલ છે માટે અમે જે કહીયે છીએ તેજ સત્ય છે, પ્રાચીન લેકેનું માનવું ભૂલ ભરેલું સમજવું. વળી અમે અને તમે સર્વે આ ભૂમંડલની સાથે દરેક કલાકે એક હજાર માઈલની પૂર્વ For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ દિશાને ઉદ્દેશી મુસાફરી કરીએ છીએ. પરંતુ આપણને એમ ભાસે છે કે સૂર્ય મંડલ ફરે છે, વસ્તુતઃ તે ફરતું નથી એમ કેટલાંક ઉપર ટપકે દાર્શનિક પ્રમાણો આપીને આ પોતાનો સિદ્ધાંત એવી રીતે સિદ્ધ કરે છે કે જેથી આપણું તાત્વીક પ્રમાણે પણ તેઓને ભ્રમ દૂર કરવા ઉપયોગી થતાં નથી. એટલું જ નહિ પણ ઘણે સ્થળે આ પાશ્ચાત્ય સંસ્કારથી વ્યવહાર નિપુણ લેકે આ યુકિતઓની મુક્તકઠે પ્રશંસા કરતા જોવાય છે. આ પ્રસંગે માત્ર તાર યંત્રનું દષ્ટાંત બસ છે. જ્યારે તારયંત્રની શરૂઆત થઈ ત્યારે પ્રથમ પ્રેક્ષકોના હૃદયમાં એમનિશ્ચય થયો કે જ્યાં આગળ રેલગાડીના પાટાઓ હોય છે ત્યાં આગળ જ તે ગઠવેલા તારે પોતાનું કાર્ય કરી શકે છે. કારણકે તેમાં વિદ્યુત-દાહક શક્તિ રહેલી હેય છે એમ કેટલેક સમય વ્યતીત થયા બાદ કોઈ એક પુરૂષને શેધ કરતાં જણાયું કે વિદ્યત-દાહક શક્તિ પૃથ્વીમાંજ રહેલી છે, માટે દરેક ઠેકાણે તારયંત્ર ગોઠવી શકાય છે. આ ઉપરથી હાલમાં આપણે તપાસ કરી જોઈએ તો તારયંત્ર વિનાનો પ્રદેશ ભાગ્યેજ નજરે પડશે. વળી તે પછી આગળ વધી તારના દોરડા વીના હવા મારફત સંદેશા મોકલવાનું શરૂ થયું. ત્યારેજ હવાની વ્યવહાર શક્તિના દષ્ટાંતે પ્રજા સ્વીકારવા લાગી છે. બાકી ત્યાં સુધી આવી શાસ્ત્રોક્ત વાતોને આ અર્ધદગ્ધ વર્ગ હસી કાઢતા હતા. વળી વનસ્પતિમાં જીવે છે, હવા અને પાણીમાં જંતુ છે એ જૈનશાસ્ત્રના પ્રાચિન તો તરફ હાંસી કરનારા પણ હવે તે સર્વે પ્રત્યક્ષ જેવાથી તેમના ભ્રમ ભાંગી ગયા છે. અને હજુપણ જેમ જેમ વર્તમાન યુગના તત્વો આગળ વધતા જશે તેમ તેમ તેમના શબ્દોમાં કહેવાતી નવી શોધખોળને અંત તત્વોના પ્રાચીન પ્રમાણેને ઓળખે ત્યારે ખરે. વસ્તુતઃ સમ્યકજ્ઞાનના અભાવે વર્તમાન નિર્ણય તે સત્ય અને સંપૂર્ણ કહી શકાય નહિ. - હવે જમીન તત્વને વિચાર કરીએ. કેટલાક પૃથ્વીમાં કંઈ રસ નથી તેમ ઉપલક દૃષ્ટિયે કહે છે. પરંતુ ખરીવાત એ છે કે આ દુનિયામાં જે જે રસે અનુભવવામાં આવે છે તે સર્વે અપેક્ષાએ પાર્થિવ જ ગણાય છે. દષ્ટાંત તરીકે એક આમલીને કચુકે મુખમાં નાખીયે છીયે તો તેથી બીલકુલ ખટાશ લાગતી નથી, પરંતુ તેજ કચુકા પૃથ્વીમાં વાવવામાં આવે તો તે વૃક્ષરૂપ થઈ પૃથ્વીમાં રહેલા સર્વ રસનું પૃથક્કરણ કરી માત્ર For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમાંથી ખાટા રસનું જ આકર્ષણ કરે છે અને તે આસ્ફરસ તેના ફળમાંજ આવે છે એમ નહીં, પરંતુ તેના પત્ર વિગેરેમાં પણ ઓતપ્રોત સ્થિતિ કરી અળગે થતો નથી. તેમજ શેરડીનું બીજ રોપવાથી સાંઠારૂપ બની તે કેવળ મિષ્ટ રસનો જ ઉત્પાદક થાય છે. વળી મરચાંનું બી તીખારસનું આકર્ષણ કરે છે. કાચકાનું બી કડવાસનું આકર્ષણ કરે છે અને દ્રાક્ષને છોડવે મધુર રસમય સ્વાદિષ્ટ ફલેને પ્રગટ કરે છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે દરેક બીજેના અવયવોમાં વ્યાપી રહેલી કઈ અપૂર્વ શક્તિ જમીનમાં સંકીર્ણપણે રહેલા પાર્થિવ રસની વિભિન્નતા કરી તેઓ પોતપોતાને ઉચિત રસોનું આકર્ષણ કરે છે. જમીન, માટી કે જડ વસ્તુ વિગેરે ભિન્ન ભિન્ન નામોથી પૃથ્વી ઓળખાય છે. અને તે પૃથ્વીમાં અપેક્ષાયે દરેક રસે સ્થાયી ભાવે રહેલા છે. એથી જ સંસ્કૃતમાં એને “રસાએવું યથાર્થ ગુણયુક્ત નામ આપવામાં આવ્યું છે. તે દરેકની સાથે વ્યાપક તરીકે સંબંધ ધરાવે છે. વળી આ સંબંધિ વિશેષ જીજ્ઞાસા માટે બીજું ઉદાહરણ રંગનું લેવા જેવું છે. વાદળીને પીત રંગ મળવાથી આધુનિક લેકની બુદ્ધિ પ્રમાણે લીલે રંગ બને છે. કિરમજી અને તરંગના મિશ્રણથી ગુલાબી રંગ પ્રગટ થાય છે. પીત અને લાલના સંયોગથી નારંગી રંગ થાય છે. આ પ્રમાણે દરેક રંગનો આવિર્ભાવ કહી શકાય છે, પરંતુ વેતવર્ણ ક્યા રંગના મિશ્રણથી થાય છે ? તેને વિચાર પણ મને ભાવમાં આવતું નથી. તેમ છતાં વસ્તુતઃ વિચારીએ તે સર્વ રંગેનું મિશ્રણ એજ “વેત રંગનું સ્વરૂપ ગણાય છે. કારણકે નિશ્ચય નયની અપેક્ષાએ વિચાર કરવાથી દરેક રંગોમાં દરેક રંગે ગૌણપણે રહેલા હોય છે. તેમાં અધિક આશ્ચર્ય જનક વૃત્તાંત તો એ છે કે સર્વે રંગે સમાન પણે એકઠા કરવામાં આવે તે ભવેત રંગ તૈયાર થાય છે, એ વાત સર્વથા સત્ય માલુમ પડે છે. જેમકે સૂર્યના કિરણો સફેદ જોવામાં આવે છે, પરંતુ તેના પ્રકાશના કિરણોને પાસાદાર કાચનું બ્લેક મૂકી પ્રથક્કરણ કરીએ છીએ તો તેમાં સૂર્યના કિરણે વિભિન્ન રૂપે પ્રગટ થાય છે. અને તેમાં લાલ, પીળો, વાદળી અને જાંબુડી વગેરે સાતે રંગે સ્પષ્ટપણે દેખાવ દે છે. આ બાબતમાં હાલના વિદ્યાથીઓ પણ અજ્ઞાત નથી હતા. આ ઉપરથી તડકાને કવેત વર્ણ પણ ભિન્ન ભિન્ન For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ રંગોના સંગથી જ થયો છે, એ વાત દરેકના લક્ષમાં પ્રાયે આવ્યા વિના રહેતી નથી. અને તેમાં દરેક રંગો અનુસ્યુત રહેલા છે એ વાત નિર્વિવાદ ઠરે છે. હવે આ સ્વરૂપને જે આગળ વિશેષ વધારવામાં આવે તો આકાશનું સ્વરૂપ યથાર્થ સમજવામાં આવી જાય. કેટલાક એમ કહે છે કે આકાશ એટલે શુન્ય અર્થાત કંઈપણ નહીં એ વાત ધ્યાનમાં લઈ ઘણાખરા લેકે શુન્યવાદમાં પડી જાય છે. આ પ્રમાણે તેઓની વિચારણા બહુ ભૂલ ભરેલી જણાય છે. કારણકે આકાશ એટલે અવકાશ, જેમાં સર્વ વસ્તુઓ અધિજાન પણે સાવકાશથી રહી શકે છે, વળી તૈયાયિકાનું મંતવ્ય પણ એવું છે કે–શામાશા' શબ્દ એ આકાશનો ગુણ છે તો તે ઉપરથી આકાશ એક દ્રવ્ય તરીકે માનવામાં આવ્યું છે. તે ઉપરથી પણ આકાશ શુન્ય ઠરતું નથી અને સર્વ વસ્તુરૂપ આકાશ માનવામાં આવે તેમાં કંઈ સંશય કરવા જેવું નથી. હવે પ્રકાશ અને અંધકાર સંબંધી વિચાર કરીએ. એક મનુષ્ય મધ્યાહ સમયે કોટડીમાં બેસીને પોતાની ઇચ્છા મુજબ પુસ્તક વાંચે છે. તેવામાં ત્યાં આગળ બીજો કોઈ માણસ બહારથી આવી પ્રવેશ કરે છે તો તે બેઠેલા માણસની સાથે અંધની માફક અથડાઈ પડે છે. વિચાર કરે કે એકજ સ્થાનમાં એક જણને પ્રકાશ માલુમ પડે છે અને બીજાને બીલકુલ સુઝતુ નથી. આ બન્નેમાં કેનો દૃષ્ટિ સાચી ગણવી, વળી કૃષ્ણ પક્ષની રાત્રિમાં મનુષ્યોને દિવાના પ્રકાશ વિના કંઈપણ દેખાતું નથી, અને ઘૂવડ વગેરે કેટલાંક પક્ષિઓ પિતાના દરેક વ્યાપાર રાત્રીએ જ કરી શકે છે. અર્થાત આપણું રાત્રી એ તેઓને દિવસ તરીકે લેખાય છે, આ દૃષ્ટાંત ઉપરથી એમ સિદ્ધ થાય છે કે આપણી દૃષ્ટિએ જ્યાં પ્રકાશ નથી દેખાતે ત્યાં અવશ્ય પ્રકાશ હોવો જોઈએ, આપણી જેવાની શક્તિના પ્રમાણથી અધિક અથવા ઓછા પ્રકાશ હોય તે દેખી શકાતું નથી, મધ્યાહ સમયમાં સૂર્યના બિંબ તરફ દૃષ્ટિનો વિકાસ બીલકુલ થઈ શકતો નથી. અધિક પ્રકાશમાં આંખો અંજાઈ જાય છે એમ આપણે સારી રીતે જાણીએ છીએ. માત્ર આટલું અંતર જાણવાથી તે સંબંધી સંશય રહેતો નથી. ટુંકમાં તત્વની વિચારણું બહુ અગોચર છે. ભલે ગમે તેટલું બિંદુ સૂક્ષ્મ ભાવવાળું હોય પરંતુ તેનું પરિમાણ તો અવશ્ય હોવું જોઈએ, કારણકે જે For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ સત્તાવાન હાય તે પરિમાણાતીત હાય નહીં. અને તે જો પરિમાણાતીત હાય તા તેનુ અસ્તિત્વજ શી રીતે કહી શકાય ? આ પ્રમાણે રેખાની વ્યા ખ્યા પણ સમજવા જેવી છે; ‘ જે રેખાની માત્ર લખાઈ છે અને પહેાળાઇ નથી ’ આ લક્ષણ ઉપર ધ્યાન રાખી રેખાની આકૃતિ કેવી રીતે આંકી શકાય ? ગમે તેટલી પાતળી રેખા હોય પરંતુ તેને ગર્ભ તે હાયજ અને અન્ને તરફ તેના અવધ પણ હાવાજ જોઇએ. અન્યથા રેખા એ શબ્દ પણ અનુચ્ચારણીય થઇ પડે ? આવી રીતે દરેક બાબતમાં સ ંશયા ચાલ્યા કરે છે. પરંતુ સત્ય જ્ઞાનના અભાવે તેને નિવેડેા આવવા બહુ મુશ્કેલ છે. આપણે હમ્મેશાં નેત્રવડે સૂર્યને જેટલા નજીક જોઇએ છીએ ત્યાં આગળ તે હાય છે ખરા ? કદાચિત કાઈ એક દક્ષ પુરૂષ ગોળાકાર સૂર્યના ભિષ્મ તરફ નિશાન કપિને શાિ તાપના ગાળા મારે તે તે શું સૂર્યને ઉલ્લું ઘી ઘણા યાજન દૂર પ્રદેશમાં ચાલ્યેા ાય ખરા ? કારણકે સૂર્યનું ખરૂ સ્થાન આપણા લક્ષ્ય ગાચર થયુ નથી અને તેના જે કિરણા દષ્ટિગાચર થાય છે. તે સૂર્ય અને તેના કિરાના મધ્યસ્થ વિભાગમાં તેઓની વક્ર ગતિ થાય છે, તેથી તેમાં અષ્ટાદશ અંશની તારતમ્યતા રહે છે. હવે જન્મના પ્રાગ્બીજની શૂન્યતાંનું દૃષ્ટાંત તપાસીએ. પ્રથમ શૂન્યતા હાય છે, તેમાં જન્મ પામી બાલ્યાવસ્થા ધારણ કરે છે અને માલ્યાવસ્થાન ત્યાગ કરી યૌવન અને તેમાંથી વૃદ્ધાવસ્થા ભાગવ્યા બાદ પુનઃ શુન્ય કિવા ખીજ ભાવને પામે છે. એમ ચક્રવત્ સૃષ્ટિના ક્રમ ચાલ્યા કરે છે. આ ઠેકાણે આ વાત અવશ્ય ધ્યાનમાં રાખવી જોઇએ કે અહીં શૂન્યને અર્થ સયા વસ્તુના અભાવ એમ નહીં સમજવે, પર ંતુ વસ્તુની મૂળ ( બીજ પ્રકૃતિ એતાત્ત્વિક અર્થોં છે. માટે આકાશ એટલે સર્વથા અભાવ દ્યોતક-અર્થાત્ કંઇ નહી એમ નથી, પરંતુ આકાશ દરેક વસ્તુનું બીજ સ્થાન છે, અનેક બીજો તે આકાશમાં સગ્રહરૂપે રહેલાં છે. દરેક પ્રકારના ધાન્યાના બીજા ભંડાર જેમ કશુમાં સમાયેલા છે, તેમ પ્રાણીઓના પંચભૌતિકાદિક ખીજને ખજાના આકાશતત્ત્વમાં રહેલા છે. કાઇપણ વસ્તુના કાઈપણ સમયે આત્યંતિક પ્રલય હોતા નથી. બ્રહ્માંડની અંદર સર્વ વસ્તુ રૂપાંતર પામી અસ્તિત્વ રૂપે કાયમ રહે છે, એમ છતાં આપણા પરિચયમાં આવેલી ક્રાઈ પણ વસ્તુ જિંગાચર નહીં થવાથી અજ્ઞાનતાને લીધે આપણે એમ માનીએ For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ છીએ કે તેને! નાશ થયા અને તેથી બહુ શાચ પશુ કરીએ છીએ તે બાબત અહુ ભૂલ ભરેલી છે. કારણકે બરકતુ રૂપાંતર જલ છે અને જક્ષને વિકાર થઇ વરાળરૂપે પ્રગટ :થાય છે. વળી તેજ મેદ્યરૂપે પુનઃ વરસાદ વરસાવે છે. તેના પ્રવાહરૂપી નદીએ પ્રગટ થાય છે. તેઓનું જલ એકઠું” થવાથી સમુદ્ર ઉત્પન્ન થાય છે, પુનઃ તે સમુદ્રમાંથી હીમની ઉત્પત્તિ થાય છે, આ પ્રમાણે સૃષ્ટિના ક્રમ ( ઉત્પાત, વ્યય અને ધ્રુવપણે ) વારંવાર ચાષા કરે છે. ખરફના નાશ એટલે જલતી ઉત્પત્તિ, જલના નાશ એજ વરાળના જન્મ અને વરાળ આપણે જોઇ શકતા નથી ત્યારે પાણીનેા નાશ થયા એમ આપણા માનવામાં આવે છે. પરંતુ વસ્તુ ગતિએ કાઈપણ પદાર્થના સવથા નાશ થતાજ નથી. મોહરૂપી પ્રચંડ મધરમચ્છેાથી ભય કર, અનેક કુવિકલ્પરૂપી તરગાથી વ્યાસ, દુષ્કર્માંરૂપી શિક્ષાએથી અગમ્ય અને વિવિધ તૃષ્ણારૂપી આવાથી પરિવ્રુત સ ંશયરૂપ મહા સાગર ( સમ્યક્ જ્ઞાનનેા અભાવ) ના ઉછાળા આપણી ચારે તરફ વીંટાઇ વળ્યા છે, જેની અગાધતાને લીધે કાઇક વિરલાજ તેમાંથી છુટી શકે છે. આ સંબધી કંઈપણ કલ્પના આપણા લક્ષ્યમાં આવે તેટલા માટે વિસ્તાર :પૂર્વક આ વિવેચન કરવામાં આવ્યું છે. પરંતુ કોઇપણ પ્રરૂપણા આ પ્રમાણે જો સત્ય ન હોય એમ માનવામાં આવે તે પછી સત્ય એ શી વસ્તુ છે ? અને આપણે કયા સત્ય પદાર્થનુ અવલ બન કરી સુખ સ ંપત્તિ મેળવવી ? આવા પ્રશ્નો સહજ ઉત્પન્ન થયા વિના રહેશે નહીં. વળી આ જીવાત્મા સુખને માટે ક્ષણુ. માત્ર પણ ખટપટ વિના રહેતા નથી; તેમજ પેાતાને પુરૂષાર્થ પણ તેનેજ માટે વાપરે છે, છતાં ‘ સુખ ’ તુ સત્ય સ્વરૂપ શું છે ? અને કેવીરીતે તે મેળવી શકાય છે? તે સબંધી જ્ઞાન મેળવવાના વિચાર પણ તેના હૃદયમાં આવતા નથી. તેથી તે મેહુ તિમિરમાં ગુચવાયેલે દીન પ્રાણી પૂર્વ દિશામાં જવાના મેાહમાં પશ્ચિમને રસ્તા પકડી બેભાન ચાલ્યે! જાય છે. ઉપર જણાવ્યા પ્રમાણે નવીન નવીન વિચાર પ્રવાહથી ખેંચાઈને અનિશ્ચયને આધીન થઈ મૂઢ પ્રાણી દરેક સમયે અનેક પ્રકારની પ્રવૃત્તિએ કર્યાં કરે છે. પર ંતુ જે મૂળ સુખની તેના હૃદયમાં ભાવના હાય છે તેની તે તેને ખબર પણ ખીલકુલ હાતી નથી અને તે સ્થિર સુખની છાયા પણ મેળવી શકતા નથી. એમ કરતાં કદાચિત્ તે પોતાને અભીષ્ટ કેટલાક પદાર્થો મહા મુશીબતે મેળવી શકે છે, : For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४० તે પણ તેઓ તેને ચિરકાલ આનંદ આપતા નથી. માત્ર પ્રાપ્તિના સમયે જ નવીનતાને લીધે તેઓ ક્ષણ માત્ર શાંતિદાયક થાય છે, પરંતુ આખરે વિશેષ કામનાઓના બલવડે ચિત્તનું અસ્થિરપણું પ્રાપ્ત થવાથી તે મેળવેલા પણ સર્વ પદાર્થોને અસાર માની બહુ દુઃખી થાય છે. એટલું જ નહી પરંતુ પ્રાપ્ત થયેલા પદાર્થોને વિનિયોગ કેવી રીતે કરવો તે સંબંધી અજ્ઞાત હોવાથી તે સદુપયોગને બદલે કેવળ દુરૂપયોગ જ કરે છે તેથી તેઓ ઉલટા દુઃખજનક થઈ પડે છે. તે જ પ્રમાણે ગ્રીષ્મના તાપથી બહુ તૃષાથી આક્ત થયેલા મગલાઓ જેમ ક્ષાર ભૂમિમાં જળની ભ્રાંતિથી દેડતાં પોતાની અજ્ઞાનતાથી મહાન નિર્જન વનમાં રખડી મરે છે તેમ મનુષ્ય પણ જ્ઞાન સામગ્રીનાં સાધને સુલભ છતાં પણ તેઓને ત્યાગ કરવાથી બહુ દુઃખી થાય છે. વળી કઈક જન્માંધ પ્રાણુ રાજમાર્ગથી ભ્રષ્ટ થઈ પુનઃ તેની પ્રાપ્તિ માટે ઉદ્યોગ કરતે છતે જેમ અંધકૂપન ભોગી થઈ પડે છે તેમ સર્વ મનુષ્ય સુખ કેવી રીતે પ્રાપ્ત થાય તેવા વિચારમાં ને વિચારમાં બહુ દુઃખી થાય છે, કારણ કે સમ્યક્ જ્ઞાનના અભાવે સુખને સર્વથા અભાવ હોય છે અને જ્ઞાનના અભાવમાં સુખને સદ્દભાવ હોય છે. એમ નહીં સમજતા પ્રાણીઓ સુખની પ્રાપ્તિ માટે જે જે પ્રયાસો કરે છે તે સર્વ સમ્યફદર્શન તથા સમ્યક જ્ઞાનની દુર્લભતાને લીધે શાખાનો ઉછેદ કરી પલ્લવની રચના, ઘર ભાંગીને દેવાલય બાંધવા, લેકમાં લુંટફાટ ચલાવીને સદાવ્રત ચલાવવા, પહેરેલું વસ્ત્ર મસ્તક ઉપર ઓઢી નીચેનું અંગ નગ્ન રાખવા, પ્રાસાદની રચના વિખેરીને મંડપ બાંધવા, ઘર બાળીને તાપણી કરવા, હાથી વેચીને ગર્દભ ખરીદવા તેમજ પોપટ વેચીને પાંજરું ઘડાવવા સમાનજ નિવડે છે. સામાન્ય બુદ્ધિના લેકે ધારે છે કે અમુક વસ્તુમાં કિંવા અમુક ઠેકાણે સુખ છે, પરંતુ તેઓની તે ધારણું સર્વથા નિષ્ફલ થાય છે, એટલું જ નહીં પણ સુખને બદલે કેવલ દુઃખજ પ્રાપ્ત થાય છે. માત્ર માનવ જાતિમાં જન્મ ધારણ કરવાથી આપણે એમ માનીયે કે આ જગતમાં ઉત્તમતા આપણને જ વરેલી છે, હેયાહય વસ્તુને વિવેક અને ગમ્યાગમ્ય, ભક્ષ્યાભર્યો વિગેરેનું જ્ઞાન પણ આપણામાં જ રહેલું છે. એ પ્રમાણે પિતાના વિચાર આપણે ગમે તેટલા લંબાવીએ તોપણ તે મંતવ્ય સમ્યક જ્ઞાનના અભાવે આચારમાં નહીં આવવાથી નિરર્થક છે. વળી આપણું કરતાં બડિશ (ગળ) માં For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લુબ્ધ થઈ પિતાના પ્રાણ ખેનારાં માછલીઓની સ્થિતિ ઉત્તમ પ્રકારની ગણી શકાય, કારણ કે તેઓ વિશેષ જ્ઞાનથી વિમુખ હેાય છે, અને માનવ જાતિમાં સર્વ પ્રકારનું જ્ઞાન હોય છે એમ આપણે માની બેઠા છીએ, વળી તે મત્સ્યતો બડિશની પ્રકૃતિથી અજ્ઞાત છે અને આપણે તો જાણીએ છીએ કે આ સંસાર મૃગજળ સમાન રીબાવનાર છે, છતાં પણ સંસાર રૂપી બડિશને આધીન થવા કેટલી લુપતા કરીએ છીએ ? આ ઉપરથી આપણે વિચાર કરવો જોઈએ કે સર્વ પ્રાણીઓ કરતાં આપણામાં વિશેષપણું શું છે ? માનવ અને અન્ય પ્રાણિઓમાં વિશેષતા તે માત્ર જ્ઞાનથી જ કહેવામાં આવે છે, કહ્યું છે કે आहारनिद्राभयमैथुनञ्च, समानमेतत्पशुभिर्नराणाम् । ज्ञानं हि तेषामधिको विशेषो-ज्ञानेन हीनाः पशुभिः समानाः ।। १ ।। અર્થ–“ આહાર, નિદ્રા, ભય અને વિષયભોગ આ સર્વ વ્યવહાર, પશુ અને મનુષ્યોને સમાન હોય છે, પરંતુ મનુષ્યને વિશેષ પ્રકારનું જ્ઞાન માત્ર અધિક હોય છે, છતાં તેઓ જ્ઞાનથી હીન હોય તે તેઓને પશુ સમાન જાણવા.” વળી સંસાર એ એક બડિશ જ છે અને ઈદ્રિયજન્ય વિષય ભગતે લેહ કંટકની સાથે ચોટાડેલું માંસ છે. તેમાં અતિશય લુબ્ધતાને લીધે આપણે તે સંસારરૂપ બડિશને અજ્ઞાનતાવડે એકદમ પિતાના મુખમાં પ્રહણ કરીએ છીએ. તેથી તેને પ્રાણનાશક તીર્ણ કટ આપણને વિધિ નાખે છે, એટલે તેની અનન્ય પીડાથી અસાધ્ય દુઃખ ભોગવતા આપણને અનેક પ્રકારના ઉહાપોહ કરવાની ચિંતાઓ આવી પડે છે. જેથી આત્મિક વિચાર તો દૂર રહી જાય છે, પરંતુ કાર્યકાર્યથી વિમૂઢ બની અધિક વ્યાળતાને આધીન થવાય છે. આ અનુભવ સંસારવ કયા મનુષ્યને અગમ્ય હશે ? આ ઉપરથી મહાન પુરૂષો કહે છે કે સત્યાસત્યનો નિર્ણય કોણ જુવે છે ? આ જગતમાં સમ્યફ વિવેકથી વિમુખ એવા દરેક પ્રાણીઓ પિતાની જીવન નાકા અવળે રસ્તે જ ચલાવે છે અને દરેક સમયે તેમને બહુ આઘાત લાગે છે. વારંવાર પિતાને સત્ય માર્ગ ભૂલી જવાથી આડે માર્ગે બહુ અથડાવું પડે છે. મેહધકારને લીધે માર્ગદર્શક નિશાને વિદ્યમાન છતાં પણ તેઓની દૃષ્ટિ નહીં થવાથી તેઓ દિગમૂઢ બની જાય છે. તેવામાં For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ સંશય રૂપ સાગરના મોટા તરંગોની શ્રેણીઓ ઉપરાઉપરી આવ્યા કરે છે. તેથી તેઓનું હૃદય બહુ મુંઝાય જાય છે. આવી સ્થિતિમાં પણ તેઓને ભ્રાંતિ થાય છે કે આ કાર્ય કરીશું ? કે તે કરીશું ? આમાં ઉત્તમ લાભ થશે કે પેલામાં? આ પદાર્થ સાનુકૂળ થશે કે અન્યમાં આનંદ આવશે ? આ માર્ગે જવાથી જય સંપત્તિ મળશે કે અન્ય માર્ગે ? અહીં જવાથી કીર્તિ મળશે કે ત્યાં જવાથી ? એમ પ્રતિક્ષણે વિચારે બદલાયા કરે છે, વિષમાં રહેનારા જીવોને પરસનું ભોજન પણ વિષ સમાન આનંદ આપતું નથી, નારકીના જીવનને નરકવાસજ રમણીય લાગે છે. તેમજ મદિરાપાન કરનાર મનુષ્યો અમૃત કરતાં પણ મદિરાને અધિક જાણે છે. તેનું મુખ્ય કારણ સત્યજ્ઞાનને અભાવજ છે. પરંતુ જેઓ કંઈપણ વિચારશીલ અને સામાન્ય બુદ્ધિમાન તેમજ સારાસારની પૃથક્તામાંવિવેકી હોય છે, તેઓના હૃદયાવાસમાં વક્ષ્યમાણુ પ્રશ્નોની વિચાર આવ્યા વિના રહેશે નહીં. છેવટે “બને છેડાઓની સ્થિતિ એક સરખી હોય છે એ સિદ્ધાન્તને આશ્રય લઈ અતિ શાંત અથવા ઉદ્વિગ્ન દશાને અનુભવ્યા શિવાય રહેશે જ નહીં. સર્વ પ્રાણીઓને આધાર આ પૃથ્વી છે તે તેની આકૃતિ અને પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ચંદ્ર અને સૂર્ય પર્યાયવડે રાત્રીદિવસ ફર્યા કરે છે તે તેઓની ગતિ ક્યાં સુધી હશે ? અને તેમની ગતિના અભાવમાં શું હશે ? આપણી દ્રષ્ટિગોચર થતા સૂર્ય મંડલ સમાન અન્ય સૂર્યમંડલે અનેક પ્રકારનાં વિદ્યમાન છે એમ સાંભળવામાં આવે છે તો તે સૂર્યમંડલેની સંખ્યા કેટલી હશે? અને તેઓની મર્યાદા કેવી રીતે રચવામાં આવી છે તેમજ તેમની પેલી તરફના પ્રદેશનું સ્વરૂપ કેવું હશે ? આ જગતની મર્યાદા ક્યાં સુધી કેવા રૂપમાં હશે ? આ વિશ્વની સ્થિતી આ પ્રમાણે ક્યાં સુધી રહેશે ? આ જગતને પ્રલય થાય છે ત્યારે અવશેષમાં શું રહે છે ? આ દુનિયાની અંદર પૂજ્ય તરીકે ઈશ્વરજ માન્ય છે તે તે કેવા સ્વરૂપમાં છે? જે તે આકૃતિમાન હોય તે દ્રષ્ટિગોચર કેમ થતું નથી ? મરણકાલપછી પ્રાણીઓની શી સ્થિતિ થાય છે ? જે પાપનું પ્રાયશ્ચિત્ત ભોગવવાનું હોય તો દેહાંત થયા બાદ યમરાજ તેની શીક્ષા કેવી રીતે કરી શકે ? વળી યમદંડ ભોગવવાને ન હોય તો ઈશ્વરને ત્યાં ઘણોજ અવિવેક ગણાય ? સકર્મક પ્રાણીઓને પુનર્જન્મ થાય એ વાત સંભવિત છે કે નહીં ? ગત જન્મોનું આપણને વિસ્મરણ થવાથી પુન For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ જન્મ થાય કિવા નવીન જન્મ થાય એ બન્નેનો સમાવેશ એકજ રૂપમાં થઈ શકે છે. દૈતમય આ સર્વ બ્રહ્માંડ જે અદ્વૈત હોય તે પાપ અને પુણ્ય ને વિભેદ શામાટે માન જોઈએ ? ભેદભેદને સંબધે જે વાસ્તવિક ન હેય તે સુકૃત, દુષ્કત, ધર્માધર્મ, નીતિ વિગેરેને સત્ય માનવામાં કર્યો લાભ સમજવો ? પિતાની અમૂલ્ય વસ્તુને વ્યય કરી પરોપકાર શા માટે કરવો ? અન્ય લેકોને પ્રાણાંત દુ:ખ આપીને પણ પિતાના નિધાન ભરવામાં શા માટે આંચકો ખાવો ? શ્રીમતિના પ્રાણ લેવા એ જે પાપ મનાતું હોય તે તેમનું સર્વસ્વ આપણું સ્વાધીન થાય એવી બીજું કયું પુણ્ય ? બલિષ્ટ જતુ નિર્બલને ખાઈ જાય છે અને જે પાપ માનવામાં આવે તે મસ્યાદિક પ્રાણીઓ સંતાનહીન શામાટે થતાં નથી ? જોતિષ શાસ્ત્રના નિયમ પ્રમાણે દરેક લગ્નક્રિયાઓ શુભ મુહુર્ત માં વિધિપૂર્વક કરાય છે; છતાં આ દુનિયામાં આટલું બધું વિધવા મંડલ કેમ વધી પડયું છે ? ઉત્તમ પ્રકારની પ્રજાના લાભ માટે માનવગણ વિધિ પૂર્વક નિર્દિષ્ટ સમયે લમ સાધવાની બહુ તજવીત કરે છે, પરંતુ પશુ પક્ષિ વિગેરે અમાનવ પ્રાણીઓની સંતતિનો પાર હોતો નથી તો તેઓના શુભ લગ્નોની યોજના કાણ કરે છે? ચારીનું ધન વિષ સમાન કહેવામાં આવે છે, પણ તે ધન કાને આનંદ નથી આપતું ? આપણે પિતેજ મરણ વશ થઈએ છીએ તો પછી શુભાશુભ ફળ ભોગવવાને માટે અવશિષ્ટ કેણ રહે છે અને તેનો ભોક્તા કેણ થાય છે ? કોઈપણ દેવ પ્રત્યક્ષ પણે દેખાતા નથી તે તેઓના અસ્તિત્વમાં શું પ્રમણિ? વિગેરે ચાર્વાકાદિક નાસ્તિકના અનુચિત વિચાર તેમજ આસુરી કલ્પનાઓ પણ અપકવ બુદ્ધિના મનુષ્યને ઉપદ્રવ કર્યા કરે છે. હવે આ પૂર્વોક્ત પ્રશ્નોનું સમાધાન કેવી રીતે સંપાદન કરવું ?” આ કંઈ બજારની ચીજ નથી કે જેથી તરતજ આપણે ખરીદી લઈએ, પરંતુ ગીતાર્થ ગુરૂની પાસમાં રહી અધ્યાત્મ શાસ્ત્ર (બ્રહ્મવિદ્યા) નો અભ્યાસ કરવાથી જ આવી સંવાદિ કપનાઓ શાંત થાય છે અને દરેક પદાર્થોનું હસ્તામલકની માફક જ્ઞાન થાય છે. ન્યાય, વ્યાકરણાદિક અંગે, મંત્ર યંત્રાદિક શાસ્ત્ર અને ભૂગર્ભ શાસ્ત્ર વિગેરે લૌકિક વિદ્યાઓ યથાર્થ જ્ઞાન-અધ્યાત્મ જ્ઞાનનાં સાક્ષાત સાધન નથી કિંતુ પરંપરાએ તેઓ હેતુભૂત ગણાય છે, કારણકે તેઓમાં અધ્યાત્મતત્ત્વ પ્રતિપાદન કરવાની ઘટના હોતી નથી. આમ સંબંધી જ્ઞાન એજ સત્ય જ્ઞાન સમજવું. For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મા ( બ્રહ્મ ) એજ આ ચરાચર જગનું મુખ્ય તત્ત્વ છે. માટે તે આત્મ સ્વરૂપનું યથા જ્ઞાન મેળવવુ, તેની અંદરજ સર્વ જ્ઞાનની સમાપ્તિ રહેલી છે. ક્રાપણુ શેય વિષય ખાકી રહેતા નથી, જેમકે ચેનાત્માદતેન સર્વે લલ્લુ વિજોજિતમ્। જેતે આત્માના સાક્ષાત્કાર થયા છે, તેણે નિ:સ ંશય પણે સ` વસ્તુ દેખેલીજ છે. આત્મજ્ઞાનમાંજ દરેક સુખા રહેલાં છે, આત્મજ્ઞાતિને કાષ્ઠપણુ અપૂતા ભાસતી નથી. આત્મજ્ઞાન અને બ્રહ્મજ્ઞાન એ માત્ર શબ્દથી ભિન્ન છે. વસ્તુતઃ અર્થથી અભિન્ન છે. ચંદ્ર અને સૂર્ય સમાન અતિ દૂર રહેલા પદાર્થોનું જ્ઞાન મળવાથી કઇં આત્મજ્ઞાન સિદ્ધ થતુ ં નથી અને જ્યાંસુધી આત્મિક મેધ ન થયા હોય ત્યાંસુધી અન્ય જ્ઞાન અશાંતિદાયક થાય છે, માટે તેવા અતાત્ત્વિક જ્ઞાનના નિય બાજીપર મૂકી આ પાંચ ભૌતિકના અભિમાન ધરાવનાર હું કાણુ ? એમાં અમદ્ વાચ્યના અર્થ નાજ વિચારપૂર્વક નિર્ણય કરવા તેજ આપણુ મુખ્ય કર્ત્તવ્ય છે. અને અર્હતત્ત્વના નિશ્ચયા થયા કે તરતજ પૂર્વોક્ત પ્રશ્નોનું સમાધાન તેના પેટામાં સમાઇ જય છે. અને દરેક ઉહાપાતુ શાંત થાય છે. આ દેહની અંદર વ્યાપકપણે રહેલા આત્મા જે મમત્વ ભાવ ધરાવે છે તે નિકટમાં નિકટ વર્તી ગણુાય છે, છતાં એક મ્હાટુ આશ્ચર્ય છે કે આપણે આપણનેજ ઓળખતા નથી, તેમજ તે સંબધી જીજ્ઞાસા પણ થતી નથી અને અતિ દૂરસ્થ પદાર્થોનાં સ્વરૂપ જાણવા માટે નિરર્થક કેટલા પ્રયાસ કરીએ છીએ ? ‘હું છું ’ એમાં હું એ શબ્દવડે હાથ, પગ, મસ્તક, અસ્થિ, માંસ કે ચ એમાંથી કયા ભાગ સમજવા ? કિવા શુ' સ મળીને તેને અર્થ સમજવા ? વસ્તુગત તેથી તે ભિન્ન છે, હું કાણુ ખ્રું ? એ સ ંબંધી સત્ય વિચાર કરીએ તે પરિણામમાં અવ્યક્ત ( નિરજન, નિરાકાર, ચિદાત્મક, આનંદ ધન, શુદ્ધાત્મા નીજ અવ્યાબાધપણે સિદ્ધિ થાય છે. જેથી હું અને તુ એવી ભેદ બુદ્ધિના લય થાય છે. ત્યાબાદ મમત્વાદિકથી નિમુક્ત થએલે આત્મ અપેક્ષા વાદે શુદ્ધ જ્ઞાનના ઉપયેાગવડે સર્વ વ્યાપક થાય છે. આ ઉપરથી વિચાર કરતાં આત્મા અને પરમાત્મા સબંધી કેટલી વિશેષતા હોય છે તે કેટલાક અંશે જાણવામાં આવે છે. બ્રહ્મ ( આત્મ ) સબંધી જે જ્ઞાન તેને અધ્યાત્મજ્ઞાન કહે છે. અધ્યાત્મજ્ઞાનની આગળ અન્ય સર્વ જ્ઞાનેાની તુચ્છતા ગણાય છે. એમ સમજી અધ્યાત્મ શાસ્ત્રનેાજ અભ્યાસ કરવા, For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ જેથી આત્મજ્ઞાનની ભાવના પેાતાના હૃદયમાં સ્થિર થાય. પશ્ચાત્ ઉપરાક્ત પ્રશ્નોનું સમાધાન શોધવાની જરૂર રહેશે નહીં, વળી વિશેષમાં એવી અનેક શકાઓની નિવૃત્તિ પણ આપે।આપ તેનાથી થઇ શકે છે. જગના ખાલ જીવા વ્યવહાર શાસ્ત્રમાં દક્ષતાની ડીગ્રી મેળવી ભલે મ્હોટાઇ માનતા હોય, પરંતુ જેની અંદર મહાત્ વિદ્વાને પણ મસ્તક ઘુાવવા લાગી જાય છે. સ ંસાર રૂપી દાવાનળથી તપી ગયેલા ભવ્યાત્માએ જેને આશ્રય લઈ શાંત થાય છે, શારીરિક, માનસિક અને દૈવી આપત્તિએમાં મગ્ન થયેલા ભદ્રિક પ્રાણીએ જેનુ સેવન કરવાથી મેાક્ષ સુખ પણ પ્રાપ્ત કરે છે અને નિઃશેષ જ્ઞાનરૂપી ધાન્યના નિધાન સમાન સ્થાન તેા એક અધ્યાત્મ શાસ્ત્રજ છે. આવું અધ્યાત્મ શાસ્ત્ર આપણા આત્મજ્ઞાની પૂર્વાચાર્યાએ સાધ્ય કરી અતિ ઉપકાર કર્યાં છે. પ્રથમ કથન કરવામાં આવ્યુ છે કે યથાર્થ વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે સમ્યક્ત્તાની શિવાય કાઇપણ મનુષ્ય શક્તિમાન થઇ શકતા નથી, તેા વળી નિર્વિકાર, નિરાકાર, અચ્છેદ્ય, અભેદ્ય, અદાદ્ય, અશેષ્ય, અવાચ્ય, અર્ચિત્ય, અનત, અપાર અને અગેાચર એવા આત્માની યથા સ્થિતિ શી રીતે કહી શકે ? પરંતુ આપણા પૂર્વાચાર્યોં તત્ત્વજ્ઞાનમાં બહુ નિષ્ણાત હતા અને તેમની તાત્ત્વિક વિષયેા સમજાવવાની અતિ અદ્દભુત શક્તિ હતી કે જેનું વર્ણન કરવુ પણ વાણીથી અશકય છે. ચિદાનંદ આત્માનું સ્વરૂપ લક્ષ્યમાં આવે તેટલા માટે શાસ્ત્ર નેતાઓએ તેને ર્ એવું અન્ય નામ આપીને તેની આકૃતિ પણ નિીત કરી મ્ એ પદની આકૃતિ અને ઉચ્ચારમાં આત્મિક જે તત્ત્વ સમાયેલાં છે, તેમનુ વર્ણન કરવા માટે ઘણા સમય જોઇયે તેમજ માત્ર તેના સાર લેવામાં પણ ધણા ગ્રંથે! આલેખવા જોઈએ. તે પણ તેને સવિસ્તર સમાવેશ થા અશકય છે. એટલા જ માટે આગમાદિ શાસ્ત્રો અને અધ્યાત્મ વિયયના ગ્રંથાના પ્રાર ંભમાં આપણા પૂર્વાચાર્યાં ૐ ગમ્ એ પ્રકારે અક્ષય પદની યેાજના કરતા હતા, અને હાલમાં પણ તે પ્રથા ચાલુ છે. તે પદને મહિમા અહુ અલૌકિક છે, તે સબધી આગમાદિક અનેક ગ્રંથામાં પ્રાચીન સૂરિએ સારી રીતે વર્ણન કરેલું છે. વળી જેએ સસાર છે. For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગરને ગોષ્પદ સમાન ઈચ્છતા હોય, સાંસારિક તાપથી દૂર થવા ઉત્સુક હાય, અદ્વૈત આનંદ સુખના સદુદ્યાનમાં વેચ્છા મુજબ વિહાર માટે જેઓ આનંદ માનતા હોય, જેમને દુર્ધર આપત્તિઓને સંહાર કરવો હોય, જેઓ સત્વરથી શાસ્ત્રીય તની વૃક્ષાવાળા હોય, જેઓએ હું કોણ? એ વાકયાર્થની મતલબ જાણવા માટે આવશ્યક્તા ધારી હોય તેમણે આત્મ જ્ઞાન જેમાં સુલભ રહેલું છે એવા શુદ્ધ માર્ગની ગવેષણ કરવી, વળી તે માર્ગરૂપ અધ્યાત્મ શાસ્ત્રજ કહેવાય છે. આપણું મૂળ શાસ્ત્ર, આગમ નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા અવચૂરિ આદિક ગ્રંથો અધ્યાત્મ તત્ત્વને પ્રતિપાદન કરે છે, પરંતુ તે ગ્રંથ સંસ્કૃતાદિક ભાષામાં હોવાથી અર્થમાં અતિગહન અને વિસ્તારમાં વધી પડેલા છે, તેથી સાંપ્રતકાલમાં તેનો સવેને યાચિત લાભ મળવો દુર્લભ થાય છે. કારણકે આગમ વાચનાને અધિકાર તે યોગાદિ ક્રિયા વહન કરી જેઓએ યોગ્યતા મેળવી હોય તેવા મુનિઓને જ હોય છે, બાકીના સર્વ લોકોને અધિકાર આપવામાં આવ્યું નથી. એટલા માટે આગમોના અર્થ રૂપ અન્ય ગ્રંથની પ્રસંગોપાત રચના કરીને આપણા આચાર્યોએ કંઇપણ ન્યુનતા રાખી નથી. પ્રાચીન કાળમાં જૈનધર્મના ઉદ્યોતક અને અસાધારણ પરેપકારી અનેક મહાત્માઓ વિદ્યમાન હતા, અને હાલમાં પણ તેઓનાં રચેલાં શાસ્ત્રો ઉપરથી વિદ્યમાનની માફક તેઓ મહોપકારી થઈ પડે છે. સત્ય અને સમયની પ્રગતિ એટલી બધી બલિષ્ટ છે કે જેઓના પ્રચારને તિરોહિત કરવા માટે મનુષ્યની પ્રબલ યુક્તિઓ પણ નિરર્થક થાય છે. તેઓને પરાભવ કદાચિત ક્ષણ માત્ર કેઈને ભાયમાન થાય, પરંતુ કાળની ગતિ એવી બલવાન છે કે પુનઃ તેઓ પિતાનું સ્થાન મેળવ્યા વિના રહેતાં જ નથી. પ્રાચીન કાળમાં તીવ્ર પ્રતિભા વાળા જે લેખકે અને કાવ્યકર્તાઓ હૈયાતી ધરાવતા હતા, તેમના પદને અનુસરનાર હાલમાં પ્રાયઃ કઈ દેખવામાં આવતા નથી, તે ઉપરથી જ તેમની અમર્યાદિત ઉત્કર્ષતા સિદ્ધ થાય છે. પ્રાચીન જૈન લેખક અને કવિશ્વરોએ જૈન સાહિત્યરૂપ સરિતાઓના અગાધ પ્રવાહ વડે ભૂમંડલને એટલે ભીંજાવી દીધું છે કે અદ્યાપિ જેન કિવા જેનેર પ્રજાનાં હૃદય કંઈક સ્નિગ્ધ દેખાય છે, તે સઘળે તેમનો જ મહિમા છે, તેમજ જેમના ઉત્કટ રંગથી રંગાએલા ગદ્ય અને પદ્યમય કાવ્યોના ઉદ્દગારે હાલમાં પણ For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જનસમાજને આનંદ આપે છે. પ્રાચીન સમયમાં જેન તરના જાણકાર મહાત્માઓ અવસરજ્ઞ અને ધર્મની પ્રવૃત્તિ વધારવા માટે કેવા ઉત્સાહી હતા, તે સંબંધી અનેક દષ્ટાંત તેમની કૃતિ ઉપરથી કિવા જૈન ઇતિહાસમાંથી પુરવાર થઈ આવે છે. વળી તેમનું જીવન બહુ ભવ્ય અને પ્રશંસનીય હતું, તેમજ કેત્તર ચારિત્ર ધારક, સર્વદા શુભ અધ્યવસાયથી સુશોભિત અને પ્રાણીઓનું કલ્યાણ સાધવામાં તેઓ ધુરંધર હતા. વળી તેમના વિશુદ્ધ ભાવે એટલી ઉચ્ચ કેટીમાં જાગ્રત્ હતા કે જેથી તેઓ શુભ સાધનની યોજનામાં અને શુભ વિચારણુમાં અચિંત્ય પ્રભાવવાળા હતા કે જેમના સદુપદેશથી જૈન ગ્રહ પણ સદાચાર, ન્યાય, એકનિષ્ઠા, સત્ય, પ્રેમ, ક્ષમા, પૈય, સદાગ્રહ અને સુવિચારની મૂર્તિરૂપ બનીને પોતાના જીવનને અત્યુત્તમ સુવાસમય, આનંદમય, દષ્ટાંતમય અને સુખમય કરી શકતા હતા, સંસાર ભારને તેઓ વહન કરતા હતા છતાં તેમની પ્રકૃતિ, સ્થિતિ અને સ્વાભાવિક સાદાઈ બહુ ઉચ્ચ પ્રકારની હતી, મનોબળની ગંભીરતા અતિ દૃઢ અને એમની મુખચંદ્રની પ્રસન્નતા નિરંતર અક્ષયરૂપમાં દેખાતી હતી, તે સમયે મુનિ અને ગૃહસ્થ એમ બંને ક્ષેત્રોની એટલી બધી ઉન્નતિ હતી કે જેથી અખિલ આર્ય ભૂમિમાં જેને ધર્મની જય પતાકા ફરતી હતી, એ બન્ને ક્ષેત્રના વિજય બળને લીધે બાકીનાં પાંચ ક્ષેત્રને પણ પૂર્ણ અભ્યદય દેખાતા હતા, તે સમયે જ્ઞાનરૂપી પુષ્યોદ્યાન નવીન પલ્લવોથી વિભૂષિત થઈ જેન પ્રજાવર્ગને પિતાના મનોહર, અમૃતમય અને આનંદમય સુગંધને આપતા હતા. વળી સર્વ સિદ્ધાંતોના તત્ત્વ વેદી અનેક વિદ્વાન મુનિઓ દરેક સ્થળે પિતાના ચરણારવિંદથી ભૂમિને પવિત્ર કરતા છતા ભવ્ય પ્રાણીઓને આહત ધર્મનો ઉપદેશ આપી પ્રતિબોધતા હતા. તે સમયના મુનિએમાં ગંભીરવેદિતા મર્મજ્ઞતા અને બોધ્ય બેધક ભાવની શકિતનો અદ્દભુત ચમત્કાર સ્થિરભાવે જોવામાં આવતા હતા. તેઓ આવા દિવ્ય બુદ્ધિવાળા હતા, પરંતુ તેમનું હૃદય અતિ સરલ, સુરસ, નમ્ર અને વિનય ગુણથી ભરપૂર હતું. વળી અભિમાન સુભટ તે રૂછ થયેલાની માફક તેમની દષ્ટિગોચર પણ થતો નહતો અને તેઓ નિરંતર સર્વ જનેને સામાન્ય રીતે સુલભ, સુગમ અને સાનુકૂલ દેખાતા હતા. આવા મહાન પુરૂષોની પ્રસાદીરૂપ For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૮ આ મૂળ પદ્યબંધ ચરિત્ર પ્રથમ પાલણુપુર, મહેસાણા, પાલીતાણા અને જામનગરમાં સવિસ્તર વાંચવામાં આવ્યું, જેથી તેની રસિકતા દરેક ઠેકાણે શ્રેતાના હૃદયમાં સ્થિર થઇ અને તેથી તે દરેકને બહુ પ્રિય થઇ પડયું છે. તેમજ આ ચરિત્ર ઉપર અન્ય ઘણા મનુષ્યોનાં મન આકર્ષાયેલાં હાવાથી આધુનિક માતૃભાષામાં તેને અનુવાદ કરી તેઓની ઉકડા પૂર્ણ કરવા માટે પ્રથમ જણાવેલા સમયથી આ કામની શરૂઆત કરી, પરંતુ કેટલાંક કાર્યાંની અડચણને લીધે આ કાર્યમાં ધાર્યાં કરતાં અધિક સમય વ્યતીત થયા છે. અને છેવટે જામનગરમાં ખરતરગચ્છીય જ્ઞાનશાળામાં સ. ૧૯૭૯ નુ ચામાસુ રહી આ કાર્યંની સમાપ્તિ કરી છે. આ ગ્રંથ બહુ અદ્ભુત છે, શ્રોતા અને વાંચક્રને શાંત રસના ઝરા સમાન આનંદ આપે છે, વારંવાર વાંચવાથી દરેક પ્રસંગે વિશેષ પ્રકાશ પાડે તેવી ઘટના આ ગ્રંથમાં રચાયેલી છે. જો કે પ્રાકૃત સાહિત્યના પ્રથા અનેક ઉપલબ્ધ થાય છે; પરંતુ આની રચના કોઇ અપૂર્વ છે કે જેથી વાચકના મનને વિચારગ્રસ્ત કર્યા સિવાય રહે નહિ. વળી વિશદતાને માટે એની ઉપર સવિસ્તર વિવેચનની ખાસ જરૂર છે, પણ હાલમાં તેની ઉપેક્ષા રાખી વાચકૠગ ને છેવટે એકજ વિજ્ઞપ્તિ કરવાની છે કે શ્રી વીર સ, ૨૪૫૦ સ. ૧૯૮૦ કારતક વદી અષ્ટમી ને શનીવાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ગ્રંથમાં કોઇપણુ સ્થળે સ્ખલના કે આર્થિક કિલષ્ટતા જણાય તે તે સ્થળની હુને સૂચના આપવાથી દ્વિતીય આવૃત્તિમાં તે ઉપયાગી થઇ પડે. વળી વિશેષ અની સ્ફુટ નેટ નહીં આપતાં, આવશ્યક અને તે તે સ્થળે અર્ધ ચંદ્રાકાર કાઉસમાં ઉલ્લેખ કર્યો છે; તેમ છતાં અધિક નેટની જ્યાં આવશ્યકતા જગુાય તે સ્થળ લખી જણાવવા પ્રમાદ કરવા નિહ. ૐ શાંતિઃ રૂ લી॰ પં. અજીતસાગરજી ગણી. ખરતરગચ્છીય જૈન જ્ઞાનશાળા, મુ॰ નવાનગર્ ®®®*** For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુચના ~~~ પ્રથમ મા ગ્રંથ પ્રસિદ્ધ કરવાને શ્રીયુત વિઠ્ઠલરાય જીવાભાઇ ખી. એ. તૈયાર હતા પરંતુ તે દરમ્યાન તેઓનેજા પાન જવાનું થતાં, આ ગ્રંથના અનુવાદક શ્રીમાન પન્યાસજી મહારાજ શ્રી અજિતસાગરજી મહારાજશ્રીને, જગપ્રસિદ્ધ અને પ્રાચીન સાહિત્યને પ્રકાશમાં લાવનાર, તથા વ્હેાળા પ્રચાર કરનાર, શ્રી જૈન આત્માનંદ સભા ભાવનગરની તરફથી તેના સેક્રેટરી ગાંધી વઠ્ઠલદાસ ત્રિભુવનદાસે આ ગ્રંથ મા સભાને અણુ કરવા અને ઉક્ત મહાત્માના નામથી સીરીઝ તરીકે પ્રકટ કરવા વિનંતિ કરવાથી, ઉકત મહાત્માએ આ ગ્રંથ આ સભાને પેાતાના નામથી નહીં, પરંતુ પેાતાના દાદા ગુરૂરાજની ભક્તિ નિમિત્તે, સચ્ચારિત્ર ચૂડામણિ પ્રાત:સ્મરણીય શ્રીમાન્ સુખસાગરજી મહારાજના નામસ્મરણાર્થે, તે મહાપુરૂષનુ નામ કાયમ જૈન સમાજના સ્મરણમાં રાખવા આ ઉત્તમ કાર્ય ઉકત સભાને તેના સેક્રેટરી મારક્ત સુપ્રત કરવામાં આવેલ છે. For Private And Personal Use Only B3% Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રસ્તાવના. Acharya Shri Kailassagarsuri Gyanmandir “ જેના વાણી વિલાસમાં વિમળતા, સ્યાદ્વાદ વિદ્યાતણી ! શાંતિ–સયમ—તિત્ર સ્વાનુભવની, હે! વહે નિર્મળી ! પરભાવે નવ લેશ રક્ત રમતા, આત્માપયેાગે ઠરી ! તે શ્રી સદ્ગુરૂ યુર્ત્તિત્તાર કૃપા,-રસબિન્દુ એ દ્યો જરી !!!” પ્રસ્તાવના લખવાના એ હેતુ છે, એક તેા વાંચકને લેખકની પીછાન કરાવવી-અને ખીજું લખેલા વિષયની વિશિષ્ટતાનું યથામતિ દિગ્દર્શન કરાવવુ. શાસ્ત્રવિશારદ જૈનાચાય યાગનિષ્ટાધ્યાત્મજ્ઞાન દિવાકર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના વિખ્યાત નામાભિધાનથી જેન કામ અને સાહિત્ય રસ ભાગિ સમાજ ભાગ્યેજ અજ્ઞાત હશે. આત્મજ્ઞાનની શિા સરળને, શાંતિ સમાધિ ભર્યાં ! લિંગરાજ સમર્થ સત્કવિ મહા, આચાર્ય સાહિત્યના ! દિવ્યાત્મા ગિર્વાણુના પ્રખર જે, વિદ્વાનૢ વક્તા મહા ! ત્યાગી પૂર્ણ વિરાગની સુપ્રતિમા, ખાખી સુસાધુ અહા ! ગ્રંથા આત્મજ્ઞાન કુંજ સરખા, જેણે રચ્યા અણુમૂલા ! સિદ્ધાંત સ્યાદ્વાનાં રગરગે, રૈલી રહ્યા દોહ્યલા ! મુક્તિ માર્ગ પ્રવાસી અદ્દભુત સુરિ, કરૂણાની મુર્તિ સમા ! વંદુ સદ્ગુરૂ ' બુદ્ધિસાગર મણિમય ’ યોગ દિવાકરા ! 6 આવા અનેક આત્મગુણુ મ ંડિત વિદ્વાન ગુરૂના વિદ્વાન શિષ્યરત્ન પં. શ્રી અજીતસાગરજી ગણિ આ પુસ્તકના અનુવાદક છે. તેમની પ્રખર વકતૃત્વ શક્તિ, લેખનકલા—અને ઉપદેશ શૈલીથી વિમુગ્ધ એવા જૈન અને જૈનેતર સમાજ ગુજરાત અને કાઠિયાવાડમાં તેમનાં ગુણુ ગાન કરી રહ્યો છે. અને ખરેખર વિદ્વાન ગુરૂના એ વિદ્વાન શિષ્યે આ શ્રી સુપાર્શ્વનાથ ચરિત્રના અનુવાદમાં પણ પેાતાનું પાંડિત્ય, લેખન શક્તિ અને સદ્વિચારાનું સારૂં દર્શન કરાયું છે. For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ જો કે મુળ ગ્રંથકર્તા શ્રીમાન અભયદેવસૂરિના પ્રશિષ્ય શ્રીમાન લક્ષ્મણ ગણિજી છે, છતાં તેનો અનુવાદ, અનુવાદકે એવી સુન્દર રીતે કર્યો છે કે મૂલ ગ્રંથની ખુબી ન ઘટતાં ઉલટી વધે છે. એક પાત્રમાંથી રસ બીજા પાત્રમાં રેડતાં સ્વાભાવિકજ તે ઘટે, તેમ છતાં આતો માગધી ભાષાના પાત્રમાંથી આ ઉત્કૃષ્ટ વસ્તુચાત્રિ રસ ગુજરાતી ભાષા પાત્રમાં રેડવા છતાં, તેમાં રહેલી સુન્દરતા-અલંકારની જમાવટ, રસની રેલમછેલ, તત્વજ્ઞાનની સુધા સ્રોતિની, શબ્દોની સજાવટ, ને ઝડઝમક કેઈ અદ્દભુત રીતે વાંચકને વશ કરી લે છે. ને લેખક જે અનુવાદમાં પૂર્ણ રીતે દત્તચિત્ત થવામાં ગફલત કરે, છતમાં ખામી હોય યા તો તેમાં અપૂર્ણ હોય તે રસભંગ, અનુવાદ દેષ, પુનરૂક્તિ દેષ, અછતી વસ્તુનું આપણુ, અને કદાચ શાસ્ત્ર વિરૂદ્ધ પ્રરૂપક બની લેનિન્દાને પાત્ર તથા અનંત સંસારી બને છે, પણ આ અનુવાદ તેવા દેષથી મુક્ત હેઈ સુન્દર–ભાવપૂર્ણ-સભર-સાર્થ બન્યો છે એમ કહેવામાં હું તે અચકાતા નથી. શ્રી અજીતસાગરજી મહારાજે આ પહેલાં કેટલાક સારા ગ્રંથ પ્રકાશમાં આપ્યા છે. તે પરથી તેઓ કવિ છે–લેખક છે ને વકતા છે એમ કહેવામાં જરાય અડચણ નથી. અને તેમના ગુરૂરાજ પોતે એક સમર્થ લેખક, મહાન કવિ અને ઉત્કૃષ્ટવક્તા છે ને તેમને વારસે તેમના શિષ્ય પ્રાપ્ત કરી કુદરતના નિયમને ગતિ આપી છે. શ્રીબુદ્ધિસાગરજી સૂરીશ્વરજી ગમે તેવી તબીયત વા સંજોગોમાં હરહંમેશાં બીજી ઉપાધિમાં ન પડતાં, જન હિતાર્થે દયાભાવથી ઉત્કૃષ્ટ ધર્મ-જ્ઞાનને સિદ્ધાંતોથી ઉભરાતું સાહિત્ય આલેખવામાં તથા સાધુ જીવન જીવવામાંજ લીન રહે છે. આજ ઘોરણે શ્રી અજીતસાગરજી પણ ક્રમવાર ચા તૈયાર કર્યો જ જાય છે ને લેકિપકારના ભાર નીચે વાંચક આલમને દબાવતા જાય છે. ઘણે ભાગે લેખક કવિ નથી હોઈ શક્તા યા તે કવિ લેખક ન હોય પણ આ અનુવાદક તો લેખક, કવિ ને વક્તા આ ત્રણેના ગુણે સુમડિત છે એ જેન કમને ગૌરવરૂપ છે. અત્રે મારે કહેવું જોઈએ કે જેન સાધુઓમાં આ ત્રણે ગુણવડે વિભૂષિત આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરછ પછી બીજે નંબરે શ્રી અછતસાગરજી આવે છે, આ તેમના ગુણ, કામ અને દેશના આત્મહારના સત્કાર્યો સદાય વપરાય એમ ઈચ્છીશું કારણે આ ગુણેથી યુકત For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર મનુષ્ય મદ-કીર્તિની લાલસાને પરભાવમાં ન પડી જાય તે તે બહુ ઉત્તમ, તે કર્મબંધને શિયિલ કરવામાં હાયભૂત છે. હવે ગ્રંથની વિશિષ્ટતા તરફ વળીએ. મને લાગે છે કે આ બાબતમાં જરા લંબાણ થતાં વાંચક ક્ષમા કરશે-પણ યાગ્ય વસ્તુને યાગ્ય ન્યાય ન અપાય તે દોષ લાગે. શરૂઆતમાં ગ્રંથકાર શ્રી આદિનાથ પ્રભ્રુની સ્તુતિ કરે છે, કામ ક્રોધ જ લેાભ મેાહ રિપુને, જીત્યા લીલા માત્રમાં! કલ્પી નાટ્ય પ્રબંધમાં ચતુર્વિધ, શ્રી સંઘને પાત્રમાં ! નૈપુણ્યે—નવ–સુત્રધાર સરખા, જે વવ્યા શાસ્ત્રમાં ! આદિનાથ પ્રભુપદે વસન્ત્યા, ઘૃત્તિ દિવા રાત્રમાં ! આ પછી તિ કરાની સ્તુતિ કરી, પછી સદ્દગુરૂની સ્તુતિ કરે છે, પશ્ચાત્ શ્રુતદેવી-સરસ્વતીની સ્તુતિ કર્યાં પછી દુર્જનાની સ્તુતિ કરે છે—— દુર્ગનું પ્રથમ વન્તે, સાન તદ્દનન્તરમ્, તેમ આગળ ચાલતાં પેાતાની લધુતા તાવતાં કવિ કથે છે કે—“ આ લેકની અંદર પ્રાચીન કવિઓના રચેલા બહુ ગ્રંથા વિદ્યમાન છે, કે જેઓના શ્રવણથી લેાકેાને બહુ આનંદ થાય છે, તેા મ્હારા સરખાએ રચેલા પ્રશ્નવામાં તેઓ કેવી રીતે આનંદ માનશે ? મંદ બુદ્ધિવાળા હું કયાં ? અને અતિ ગહન સુપાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર વન કાં ? . તેથી યા વૃક્ષનુ કળ લેવા માટે ઉર્ધ્વ પ્રસારિત હસ્તવાળા વામન–નીચા પુરૂષની માફક હું હાસ્યપાત્ર થઇશ. તેાપણુ અનેદ્ર ભગવાનનાં ગુણ કનથી જીવાનાં કર્મ ક્ષિણ થાય છે. ૪૦ ગ્રંથકર્તાની આ લઘુતા અવસ્ય પ્રસ ંશનીય છે. 66 આગળ ચાલતાં શુભકરી નગરીનું વર્ણન આવે છે. આ વર્ણનમાં તે સમયની વસ્તુ સ્થિત્તિ સાથે જૈનધર્મની પ્રૌઢતા સ્પષ્ટ ચાય છે, જે નગરીમાં ગગનાવલ બી એટલાં તે જનમાં વિદ્યમાન છે કે જેએના શિખ રાપર વિરાજમાન અનેક સુવર્ણ કળશેની મધ્યે પરિભ્રમણ કરતુ સૂર્યબિંબ એળખાતુ નથી-જે નગરીમાં કાટિશ્વાની હવેલીઓ પર રહેલી ધ્વજાઓથી રાકાઇ ગયા છે મા સચાર જેમને એવાં સૂર્યનાં કિરણા નિર્દોષ છતાં પણ કૃષિતની માફક માકથી પ્રવેશ કરે છે. ઇ- પ્રચકર્તાએ આખાયે ,, For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ ગ્રંથમાં વાપરેલી અલંકાર પ્રચૂર–રસભર ભાષા તો ખરેખર વાચકને મુગ્ધ બનાવી પિતાને અનુરાગિ બનાવ્યા શિવાય રહેતી નથી. શુભંકરી નગરીના વર્ણન પરથી તે સમયની જૈનધર્મની જાહોજલાલી સ્પષ્ટ થાય છે, અને મંદિરની વિપૂલતા તત્સમયની ધર્મભાવના પ્રસિદ્ધ કરે છે, સંગ્રામશર રાજની ચંદ્રલેખા રાણી કેપભવનમાં પ્રવેશ કરે છે. આ વર્તમાન રાજા જાણે છે ને તે રાણી પાસે જાય છે. ત્યાં જઈ વિવિધ મીષ્ટ વચને રાજા રાણીને પૂછે છે. આ પૃચ્છામાં પતિની પત્નિ તરફની ફરજો અતિશય ખુબીથી આપી દીધી છે. ને રાણી પણ વિનિત ભાવે, પતિદેવનો પ્રભાવ, ગુણ, પવિત્રતા ને વિભવ વખાણતાં પિતાને સંતાનને અભાવ પડે છે એમ પ્રકટપણે જણાવી તેને માટે પુરુષાર્થ કરવા વિનવે છે. પતિ પત્નિમાં થતા કલહનાં મૂળ તપાસતાં, તેમાં રહેલાં કારણે, ને તેથીજ થતા કલેશ સમયે કરાતાં વર્તન વપરાતા શબ્દો ને ઉપજતા ભાવ જતાં, પતિપત્નિ કેવા ઉત્તમ-પ્રેમાળ-ને સમાન ભાવનાવાળાં હોવાં જોઈએ એનો આદર્શ અહિંયાં રજુ થાય છે. રાજા જણાવે છે કે-“ઐહિક પૂણ્યથી આ વિચાર સિદ્ધ થતા નથી, પરંતુ પૂર્વભવનાં પૂણ્યથી જ તે સિદ્ધ થાય છે” આ શબ્દો રાજાની ધર્મને પૂણ્યકાર્ય પ્રતિ પ્રીતિ બતાવે છે. વળી મનુષ્ય શુભાશુભ કર્મને આધિન છે એ બાબત પ્રતિત કરાય છે. આ વાર્તાલાપ દરમ્યાન કોપભવનમાંજ આવેલા સૌધર્મદેવલોકમ. રહેતા ઇન્દ્રના બે સામાનીક દેવતાએ પિતાને વૃત્તાંત કહે છે. પણ કહેતાં પહેલાં પોતે ક્યા પૂર્યોદયથી દેવ થયા ? એવા રાજાના પ્રશ્નના ઉત્તરમાં દેવ જણાવે છે કે –“જે કે પિતાનું ચરિત્ર સ્વમુખે કહેવું ગ્ય નથી. પરંતુ આપને બહુ આગ્રહ છે. તેથી કહેવું પડશે. ઇ.” આ દેવતાની લઘુતા આપણને એક ઉત્તમ પાઠ શીખવે છે. આ બન્ને દેવો ટુંક મુદતમાંજ દેવલેકમાંથી એવી ચંદ્રલેખાની કુલિએ અવતરવાના હોવાથી પોતાનાં ભાવિ માતા પિતા સમ્યકત્વધારી છે કે નહિ તે પૂછવા દેવતાઓ કેવલી પાસે ગયા છે, ને સમકતવંત બને તેવા ભકિક પરિણામના રાજા રાણું છે એમ જા સુતાંજ બન્ને રાજા રાણુ પાસે આવ્યા છે. દેવતાઓને સમકિત કેટલું વહાલું For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir હાય છે તે સમકીતવડે સર્વ જાતનાં સાશ્વત સુખો મળે છે એમ પ્રતિત ૩રાવવા આ દેવાનું અત્યારે આવવું સ`ચા ચાગ્યજ છે. દેવા કહે છે કે ‘ જેમાં અવિરતા બહુ ભરેલી છે. એવા દેવલાકમાંથી અમે ચવીશુ તેનુ અમને કીંચિત્માત્ર દુ:ખ નથી. કેમકે આપને ત્યાં જન્મ થવા જાણી અમને બહુ આનંદ થાય છે. કારણ દરેક કુળમાં શ્રાવકકુળ, સિદ્ધાંતામાં જૈન સિદ્ધાંત, સમસ્તદાનમાં અભયદાન અને સર્વાં મરણુમાં સમાધિ મરણ શ્રેષ્ટ ગણાય છે.’’ આ પરથી દેવતાએ પણુ જૈનકુળમાં જન્મ ઇચ્છે છે. પ્રથમ દેવના વણુ નમાં, જીનચંદ્ર શેઠના પુત્રને તેની માતા શિલવતી ધ કાર્યોંમાં શિથિલ છતાં જમતી વખતે ‘તું ‘ વાસિત ભાજન ’ જમે છે એમ ઉપાલ ભ આપે છે. પુત્ર આને ખુલાસા માંગે છે ને માતા તેને સમયસાગરસૂરિ પાસે મોકલે છે, તે ત્યાંથી સૂરિના કહેવાથી સ્થાવર ચાંડાલ શ્રાવક પાસે જાય છે. ત્યાં કૃપણ પિતામહને દેદાર તે જુએ છે. કધ સજોંગે તે ચાંડાલ પેાતાના સાધર્મિક બંધુ (જીનચંદ્રનેા પુત્ર) તે માટે તેજ કૃપણુ પિતામહને ત્યાં રસાઇ કરાવે છે. તે તે કૃપણ્ તે પેાતાના બનેવી નીકળે છે. આ કૃપણુની કૃપણુતાનું ચિત્ર દોરવામાં ગ્રંથકારે ખરેખર કુશળતા વાપરી છે. r કાળે કરી તેજ કૃષ્ણુના સ્ત્રીને ત્યાં ઉકત માતગ પૂત્રરૂપે અવતરે છે. તે જન્મતાંજ લે છે. આ આશ્ચય જોઈ સ્તબ્ધ થયેલા શેઠના પુત્રને તે નવીન જન્મેલા બાળક સ્થાવર માતગને ત્યાં નવિન બાળક અવતર્યાંનું ને, તે માત ંગપત્ની બહુ પુત્રાના દુ:ખે તે પુત્રને મારી નાંખશે માટે તેને બચાવવા જણાવે છે, તે કહે છે કે કૃપણ પિતામહ મરી માત ંગને ત્યાં પુત્રપણે અવતર્યું છે તે હું માતંગ તમને સાધર્મિક ભાઇની દ્રષ્ટિએ જમાડવાથી અહિં જન્મ્યા છું. વળી ધનસાર કૃપિતામહ ) માત ંગને ત્યાં જન્મ્યા તેનુ કારણ¥ તેણે કઇપ નવિન પુણ્ય ઉપાન ન કર્યું, અને પુર્વોપાર્જીત પુણ્યને ભાગ્ય કાળ આવી રહ્યો, માટે હે ભાઇ ! તમને ધર્મકાર્યમાં પ્રમાદી જોઇને તમારી માતા હંમેશાં ઉપદેશ આપવા કહેતી કે પુત્ર ! વાસીત ભાજન કરવાથી તુ દુ:ખી થઈશ. તેમજ તમને અહિં એધ ચશે, એમ જાણી સૂરિશ્રીએ અહુિજ મેાકલ્યા, "" વળી સૂરીશ્વરને પૂવાથી ખુલાસા મળે છે કે માતંગે ચાર રૂપિ For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫ ખચ બહુ શુદ્ધભાવથી સાધમિક બુદ્ધિએ કરી તેને ભોજન આપ્યું. તેના પ્રભાવથી ચાર રૂપિઆને બદલે ધનસારના પુત્રપણે ચાર કટિ દ્રવ્યને તે સ્વામિ થયો. તેજ બે દેવ ચંદ્રલેખાની કુક્ષિએ અવતરી જયસુન્દર અને સુન્દરીપણે ઉપજે છે. એકદા કેઈ કિન્નર જોડલાના મુખે દિવ્ય સંગીત સાથે શુભકરી નગરીના નૃપ સમરસિંહનાં યશગાન સાંભળી જયસુન્દરી વિંધાય છે ને તેનું પાણગ્રહણ ઈચ્છે છે કે કેટલીક મુશ્કેલીઓ પછી તે સમરસિંહને પરણે છે. આ લગ્નના પરિણામે જયસુદરીની કુક્ષિ નંદિષણ નામે મહા પુણ્યશાળી ને તેજસ્વી પુત્ર જન્મે છે. અનુક્રમે યુવાવસ્થા પ્રાપ્ત થતાં તેને અનેક રાજકન્યાઓ સાથે પરણાવી સમરસિંહે નંદિને રાજય સેંપી, શ્રાવકની અગીયાર પડિમાએ વહી, મુનિધર્મ ગ્રહી, ઉગ્ર તપશ્ચર્યા આદરી, અનશન કરી, પોતે લાંતક ક૯૫માં દેવ થયા. નંદિષણને શશીપ્રભા રાણથી ધનકુમાર નામે પુત્ર થાય છે, તે યૌવન પામતાં નંદિષણ તેને રાજ્ય લેવા આગ્રહ કરી પ્રવજ્યા લેવા તૈયાર થાય છે, પણ પિતૃ સ્નેહી ધનકુમાર પિતાને રેકે છે. પણ જ્યારે થોડા વખત પછી પાછા ચારિત્રના ભાવ વર્તે છે. ત્યારે તે પોતાના પુત્રને કહે છે કે “જરાપી રાક્ષસી સમસ્ત અંગોને ગ્રહણ ન કરે અને રોગરૂપી નિર્દય સર્પ ઉગ્ર દેશ ન કરે તેટલામાં રે જીવ ! ધર્મારાધનમાં ઉઘુક્ત યા !” આમ છે માટે હવે હું આ રાજ્ય તને સાંપુ છું. ત્યાં શ્રી નંદનજી ને પધારવાની વધામણી આવતાંજ રાજા પુત્રને રાજ્યભાર સોંપી પ્રભુ પાસે જાય છે ને ત્યાંજ દિક્ષા અંગીકાર કરે છે. અને તિર્થંકર ભગવાન, સિદ્ધભગવાનને શ્રી સંઘની ઉત્કૃષ્ટ ભક્તિ કરવા લાગ્યા. મુનિઓની સેવા કરવા લાગ્યા તથા ભવિજીવોને ઉપદેશથી તારવા લાગ્યા. બહુ શ્રત મુનિઓની સેવામાં લીન થયા. તપશ્ચર્યામાં આસક્ત એવા મુનિઓને સહાય આપવા લાગ્યા. પોતાના શરીરની મમત્વ બુદ્ધિને સર્વથા લેપ કર્યો. વૈરાગ્ય ભાવનામાં ભિંજાવા લાગ્યા નિરંતર. બાર પ્રકારની તપશ્ચર્યા કરી બાહ્યાંતર શત્રુઓને છતી તેમણે વિધિપૂર્વક તિઈંકર ગાત્ર બાંધ્યું. ને શુદ્ધ અધ્યવસાયથી સમાધિમરણ વડે મહધી દેવપણે ઉપજ્યા. For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૬ અલકાપૂરિને ઝાંખી પાડતી એવી વારાણસી નગરીના સુપ્રતિષ્ઠ રાજની પૃથ્વી રાણેની કુક્ષિએ નદિષેણને જીવ ઝવેયક દેવલોકમાંથી ચ્યવી ઉપ જ્યો. માતાએ ચાદ સ્વમ જોયાં અને અન્ય તિર્થકરોની માફકજ શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ જમ્યા. ઇન્દ્રાદિકથી સેવાતાં, ગર્ભિણીને યોગ્ય આહાર વિહારાદિ પ્રવૃતિ સેવતાં પરમ શાંતિ સમાધિથી દેવદેવીઓથી કરાયાં છે, સુતીકાક જેમના એવાં પૃથ્વીમાતાની કુખે પ્રભુ પુત્રપણે ઉપજે છે. દેવતાઓ તથા સુપ્રતિક રાજા મહા જન્મમહોત્સવ ઉજવે છે. નામ સ્થાપન વખતે કુટુંબીઓ તથા નગરવાસી મુખ્ય જનોને સત્કારપૂર્વક જમાડી વસ્ત્રાદિ અલંકારો વડે સત્કારી રાજા કહે છે કે–“જે દિવસે રાણીના ગર્ભમાં આ બાળક આવ્યો તે દિવસથી આરંભીને દીવસે દીવસે અધિક શુભ પા (આજુબાજુનાં શુભકાર્યો) થવા લાગ્યાં છે માટે આપની સંમતી હોય તે આ બાલનું નામ સુપાર્શ્વ કુમાર રાખીએ. ” નામ કરણ વિધી તથા ગુણ પ્રમાણેજ નામ પાડવું એજ ઈષ્ટ છે. એ આ પરથી સૂચીત થાય છે. આજના રિવાજ પ્રમાણે ઘાંચી મેચીના છોકરાઓનાં મહા આડંબરવાળાં નામ જોઈ હાસ્ય આવે છે. | બાલ્યાવસ્થા વીત્યે યુવાવસ્થામાં પ્રવેશતાં અતિ રમણીય સર્વ અવયવ અને સકળ દિવ્ય લક્ષણેથી વિભૂષિત કુમારનાં દર્શન માત્રથી કેનાં નેત્ર આનંદીત ન થાય ? એવા પ્રભુ અનેક પ્રકારના વૈભવ વિલાસે, તથા ક્રિીડા કરતાં સમય વિતાવે છે. એકદા સુપ્રતિષ રાજાની સભામાં અમરાવતી નગરીના રિપૂમર્દન રાજાને દૂત તે રાજાની મહા સૌદર્યશાલીની ગુણની ખાણ જેવી સામા નામની પુત્રીને લઈ આવે છે. તેના રૂપ સૌદર્યના વર્ણનમાં તે દૂત કહે છે કે –“વિધિએ ચંદ્રની કલાએનું ચુર્ણ કરી અમૃત રસથી ભિજાવી કામદેવને સજીવન કરવાની આધિરૂપ તે કુમારી બનાવી છે.” સુપાર્શ્વનાથ પ્રભુના ગુણાનુરાગમાં લીન તથા પ્રેમવાળો સામા આવતાં–પ્રભુના પિતા માતા વિચાર કરે છે ને ઠરાવ૫ર આવે છે કે--માતા પુત્રના લગ્ન માટે સમ્મતી લેવા જાય. જે સ્થળે માતા-પિતા વરવિક્રય કરે છે, યાતા પિતાને ફાવે તેવું લાકડે માંકડુ વળગાડી પછી અસમાન ગુણ શીલવડે કટ પામતાં તેને આશ્વાસન આપે કે- “ પડયું For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir "" પાનું નિભાવી લે—” તેમ અહીં થતું નથી. અહિં તા રાજા રાણી પુત્રની સમ્મતિ પ્રથમજ લે છે, હવે માતા પુત્રને લગ્ન મનાવવા કુમાર પાસે આવે છે. કારણ રાજા રાણીને જણાવે છે કે-“ તુ કુમાર પાસે જા અને વિવા માટે તેને જાવ. માતા આવતાંજ કુમાર સાત આઠ પગલાં સામે જઇ મસ્તકે અલિ જોડી નમસ્કારપૂર્વક વિનંતિ કરી માતાને આગમન કારણ પૂછે છે. માતા લગ્ન માટે પૂછતાં સ ંસારથી વિરક્ત, કુમાર પેાતાની નામરજી ને વિરક્ત દશા જણાવે છે. પશુ માતાના આગ્રહ ને પિતાની આજ્ઞા શિરસાવદ્ય કરી પરણવા ડા પાડે છે અને સમસ્ત વિશ્વના પુત્રે માટે પિતા માતાની ભક્તિના આદર્શનું જીવત ચિત્ર ઘેરે છે. પ્રભુ-નિ:સંગી—ત્યાગીવૈરાગી—સ ંસાર વિરક્ત મહાજ્ઞાની છતાં પિતા માતાના ઉપકારને વશ–તેમની આજ્ઞા ઉથાપતા નથી. માતૃભક્તિ–પિતૃભક્તિનું જ્વલત દ્રષ્ટાંત. પ્રભુનુ હવે વિધિપુરઃસર લગ્ન થાય છે. જેમના સ્વાભાવિક રૂપનુ વર્ણન કરવા ઇન્દ્ર પશુ સમય નથી તે આવા લગ્ન પ્રસ ંગે મહા દિવ્ય આભૂષાએ વિભૂષિત પ્રભુના રૂપની શી વાત ? આ તરફ સમા કુંવરી પણ દિવ્ય આભૂષણાએ સુમડિત તથા જેવુ સ્વાભાવિક રૂપ મહા અદ્ભુત છે એવી આ જોડીનુ લગ્ન થયું. આસકિત રહિતપણે સસારના વિભાગ ભાગવતાં કેટલાક સમય વ્યતિત થયે, સુપ્રતિષ્ઠ રાજા પેાતાનું મરણુ નજીક જાણી અનિચ્છા છતાં કુમારેદ્રને રાજ્યાભિષેક કરી અનશન કરી ઇશાન દેવલાકમાં ગયા ત્યાંથી મેાસે જશે. સામાદેવીની કુક્ષિએ પુત્ર અવતરે છે, તે તેનું નામ શ્રી શેખર રાખવામાં આવે છે. એકદા સૂર્ય ગ્રહણુ થતાં બલાત્કારે રાહુએ સૂય તે ગ્રહણુ કર્યાં, જોઇ સંસારમાં પ્રાણીએ મૃત્યુવડે ઘેરાશેજ આવી શ્રો સુપાર્શ્વ કુમારને ભાવના ઉપજી, તે તુજ લેાકાંતિક દેવાની વિનંતી થતાં વાર્ષિક દાન દેતા અપૂર્વ મહાત્સવપૂર્વક પ્રભુ દિક્ષા લે છે. પ્રભુ પ્રથમ પારણુ કરવા મહેદ્ર શેઠને ત્યાં જાય છે ત્યાં કરે છે. પ્રભુને જોઈ મહેક શેડ અપૂર્વ હર્ષોં પામી પ્રભુની સ્તુતિ કરી અપૂર્વ વિશૈલાસવડે પોતાની સ્ત્રીને આવા લ્હાવેા લેવા જણાવે છે. શેઠાણી પણ રામાંચ ધારણ For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ કરતાં-આત્માને કૃતાર્થ માનતાં મહા ભક્તિ વડે પ્રભુને પારણું કરાવતાંજ, દેવતાઓએ દુંદુભી નાદ કરી સાડાબાર ક્રોડ સોનિયા વરસાવ્યો. આ પછી જગતપર ઉપકાર બુદ્ધિવાળા પ્રભુ ઉગ્ર તપશ્ચર્યા કરતા કરતા ફરતા ફરતા પાછા વારાણસીના ઇશાન કેણુમાંના સહસાગ્ર વનમાં પધાર્યા. ત્યાં ધ્યાનમાં પ્રભુ કેવળજ્ઞાન પામે છે. દેવતાઓ સમવસરણ રચે છે. પ્રભુ સમવસરણમાં પધારે છે તથા શ્રી શેખર રાજ પણ સમવસરણમાં આવે છે. તેમજ સમાદેવી પણ આવે છે. પ્રભુની દેશનાનું અમૃત ઝીલતાં વિરાગ્ય પામી કેટલાક રાજપુત્રો તથા સ્ત્રી પરિવાર સહિત સોમાદેવીએ પણ દિક્ષા લીધી, ને પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. એકવાર સમવસરણમાં દાનવીર્ય રાજા પ્રભુને પિતાના આત્માના ઉદ્ધારાર્થે પ્રશ્નો કરે છે ને પ્રભુ તેના જવાબ આપે છે. અહિંથી હવે દાનવિર્ય રાજા પ્રભુને પ્રશ્નો પૂછવા માંડે છે ને મહા દયાળુ પ્રભુ તેમના પ્રશ્રના જવાબ દષ્ટાંત સાથે પિતાની અમૃતતુલ્ય વાણીમાં આપે છે. પ્રથમ પ્રનમાં સ્થિરતાપૂર્વક સમ્યકત્વ આરાધવાથી ચંપકમાલા જેમ આ ભવ સુધારી–સાધુવેશ લઈ દીક્ષા પાળી અંતે મેક્ષને પામી. તેમ સમ્યકવ આરાધવાથી મેં મનુષ્યભવ ન હારી જતાં, સફળ કરી શકાય તે પ્રભુએ કહ્યું. બીજા પ્રનના જવાબમાં–શાતિચાર, એટલે જે પુરૂષ જૈનધર્મમાં શંકિત બની સર્વથી અથવા દેશમાત્રથી સમ્યકત્વ મલીન કરે છે તેનાં ક્ષ્મણસિંહની માફક ધર્માનુષ્ઠાન મલિન થાય છે. આ ઉપર પ્રભુ લંબાણથી દ્રષ્ટાંત દઇ સમજાવે છે. ત્રીજ પ્રથનમાં–આકાંક્ષાતિચાર એટલે ભિન્ન ભિન્ન દર્શનની આકાંક્ષા કરવાથી જેનું હૃદય આકર્ષાય છે, તે પુરૂષ સુન્દરની માફક ધર્મથી ભ્રષ્ટ થાય છે. તે પ્રભુએ ઉત્તમ દ્રષ્ટાંત દઈ પ્રતિત કરાવ્યું. ચોથા પ્રશ્નમાં—વિચિકીત્સાતિચાર-ના જવાબમાં મુનિ નિંદા તથા જૈનધર્મની શંકા કરનારની ગતિ ભાસ્કરદ્વિજ જેવી થાય તે હમજાવ્યું છે. For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૯ પાંચમા પ્રશ્નમાં-પાખંડી સંસ્તવાતિચાર–માં પાખંડીઓના પરિચયથી થતું નુકશાન, તેથી કેટલું ભવભ્રમણ વધે છે તથા મનુષ્ય એ અતિચારના સેવનથી કેટલાં ભવભ્રમણ દુઃખ વેઠે છે તે પર પ્રભુએ ભીમકુમારનું દ્રષ્ટાંત આપ્યું છે. છઠ્ઠા પ્રશ્નમાં પાખંડી પ્રશંસાતિચાર-પાખંડીઓની પ્રશંસાથી મંત્રી તિલક પેઠે મનુષ્ય મહાદુઃખને પામી ઘણું ભવભ્રમણ વધારે છે. તે સંબંધ ઘણી કુશળતાથી પ્રભુએ સમજાવ્યો છે. સાતમા પ્રશ્નમાં—દાનવિર્ય રાજાએ પ્રભુને પૂછેલે પ્રશ્ન બહુ સુન્દર છે. અણુવ્રતાદિ પાળવામાં અતિચારના ગુણ તથા દેશનું વર્ણન દ્રષ્ટાંત સહિત સમજાવવા પ્રભુને વિનવે છે. વિશ્વોપકારક પ્રભુએ, વિજયચંદ્ર કુમાર સાવદ્ય આરંભનો ત્યાગ કરી જીવન પર્યત મન, વચન ને કાયાથી નિરપરાધી સ્થૂલ જીવની હિંસા સંક૯પથી પણ કરતા-કરાવતા નથી તે વિશાળ રાજ્ય રિદ્ધિ પામી છેવટે મોક્ષ પામે છે તે બતાવ્યું છે. આઠમા પ્રશ્નમાં–આધાતિચાર–કારણ વિના તિર્યંચને બંધમાં રાખવા માટે બંધુરાજની પેઠે બહુ પીડાઓ ભોગવી અંતે મહા દુર્ગતિના ભોકતા થશે. એ જણાવ્યું. શ્રી દાનવિર્ય નૃપે નવમા પ્રશ્નમાં–વધાતિચારનો પ્રશ્ન કરતાં પ્રભુએ તે પ્રશ્નનો ઉત્તર દષ્ટાંત સહિત આપતાં, ક્રોધાયમાન થઈ ઢેકુ, પાષાણ કે દંડાદિક વડે જે મનુષ્ય પ્રાણીઓ પર પ્રહાર કરે છે તે મનુષ્ય શ્રી વત્સદ્ધિજની માફક ભયંકર ઘેર સંસારમાં પરિભ્રમણ કરે છે, તે સમજાવ્યું. દશમા પ્રશ્નમાં–છવિચ્છેદાતિચાર, ત્રીજા અતિચાર વિષે પૂછતાં–પ્રભુ તે દષ્ટાંત સાથે સમજાવે છે. ગળાની ચામડી, કાન, વૃષણ વિગેરે પ્રાણીઓના અવયવનું જે પુરૂષ છેદન કરે છે, તે રાહડ મંત્રીની માફક સંસારચક્રમાં મહા ભયંકર કદ ભગવી અતિ દુર્ગતિને પ્રાપ્ત થાય છે. તે કથા વિસ્તારથી કહે છે. અગીયારમા પ્રશ્નમાં–ચતુર્થ અતિચાર વિષે, નિર્દયપણે પ્રાણીઓ પર બહુભાર ભરી, જીવને દુઃખી કરે છે, તે પર સુલસ શ્રેણીનું દષ્ટાંત વિસ્તારે વર્ણવી બતાવ્યું છે. For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦ બારમા પ્રશ્નમાં—પંચમ ભતપાન વ્યવઐાતિયાર–કારણસર અથવા કારણ વિના જે મનુષ્ય જીવાત્માઓના ભાજન પાનાદિકને વિચ્છેદ કરે છે તે સિંહની માફક સંસાર વનમાં વારંવાર પરિભ્રમણુ કરે છે તે સમજાવ્યું. તેરમા પ્રશ્નમાં——રાજા, પ્રભુને દ્વિતિય અણુવૃતનું સ્વરૂપ અતિયાર સહિત સદષ્ટાંત સમજાવવાની વિનંતી કરે છે, તે પરથી પ્રભુ, કન્યા, ગાય, તથા ભુમિ સબંધી અસત્ય વચન સજ્જન પુરૂષોએ કદાપી મેલવું નહીં. તેમજ કાઇની—દ્રવ્યાદિક થાપણુ ઓળવવી નહીં. જુડી સાક્ષી પુરવી નહીં, તે પર આ સા અતિચારથી રહિતપણે વનાર કમલશ્રેષ્ટીની જેમ બહુ સુખના ભાજન થાય—તે જણાવ્યું. ચૌદમા પ્રશ્નમાં—ખીજા ભૃતમાં પ્રથમ અતિયારનું સ્વરૂપ–સંહસાભ્યાખ્યાનાતિચાર—જે પુરૂષ અકસ્માત હાસ્ય વચનથી પણ અન્યને ખાટુ આળ ચઢાવે છે, તે ભવનપતાકાની પેઠે પરભવમાં તેજ અપવાદને પ્રાપ્ત ચાય છે. તે વિસ્તારથી સમજાવ્યું છે. પંદરમા પ્રશ્નમાંીાવ્રતમાં બીજા અતિચારનું સ્વરૂપ-રહાળ્યાખ્યાનાતિચાર–પૂછતાં પ્રભુએ તે રણના દૃષ્ટાંત પૂર્વક સમજાવ્યું છે. સાળમા પ્રશ્નમાં——સ્વદારામ ત્રભેદાતિચાર–મૃષાવાદ વ્રતમાં શુ કરવાચી ત્રીજો અતિચાર લાગે ? એમ પૂછતાં—પોતાની સ્ત્રીએ વિશ્વાસથી કહેલુ કાઇપણ વચન અન્ય પુરૂષની આગળ કાઇપણ નિમિત્તે જાહેર કરે છે તે ખીજા વૃતમાં અતિચાર આણે છે, તે તે અતિચારના સેવનથી મનુષ્યા મદનની પેઠે દુ:ખી થાય તે વિસ્તારથી દર્શાવ્યું છે. સોળમા પ્રશ્નમાં—મૃો પદેશાતિચાર-માથા ઉપદેશ આપી લોકાને છેતરે છે ને દ્વિતિયમાં અતિયાર લગાડે છે તે પદ્મવિણકની પેઠે આલાક ને પરલેકમાં બહુ દુ:ખ ભોગવે છે તે વિસ્તાર સમજાવ્યુ છે. આમ કુલ ૧૪ પ્રા પ્રભુએ બહુજ ઉત્તમ રીતે પોતાની સુલલિત– ગંભિર—સભર—અ ભાવપૂર્ણ એવી સુધાસ્રાતિની વાણીથી-સુન્દર અને ખરેાબર મધ બેસતાં એવાં ઉત્તમ ઉદાહરણો-કથાએથી સમજાવ્યા છે. આ ચૌદ કથાએ બહુજ જ્ઞાન- તત્વ ને સારથી પૂર્ણ તથા તેની ભાષા અતિશય સાલ કાર હોઇ નિર્દોષ છે. For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકંદર સમગ્ર ગ્રંથ-કે જે મુળ માગધીમાં છે, ને જેને અનુવાદિત કરી પન્યાસજી મહારાજ ગુજરાતીમાં રજુ કરે છે, તેમાં પ્રભુને જન્મ મહે ત્સવ, બાલ-યુવાવસ્થા, વિવાહ, લેપ ગ્રહસ્થાશ્રમ, પુત્પત્તિ, વરાગ્યદિક્ષા-કેવલ્ય પ્રાપ્તિ-વિષે વિસ્તારથી અને ઉપદેશક શૈલીમાં સ્પષ્ટ વર્ણવી, કેવલજ્ઞાન પ્રાપ્તિ પછી જગતના ઉપકારાર્થે દેશદેશ વિચરી, ભવ્ય જીવોને હિતકર ઉપદેશ અનેક કથાઓ સહિત આપે છે. આ કથાઓની રચના અલૌકિક છે, અને તેમાં અંતર્ગત રીતે એ તે અપૂર્વ તત્વજ્ઞાનયુક્ત સબોધ રહેલે છે કે આ ચરિત્રને ઉત્કૃષ્ટ ગૌરવભર્યું–અરે ! અન્ય ચારિત્રમાં આ શ્રી સુપાર્શ્વનાથ ચારિત્ર પ્રમુખત્વ ભેગવે છે એમ કહેતાં જરાપણ અતિશયોક્તિ ન ગણાશે. એકંદર રીતે ધર્માધર્મ-હેયયાદિ વિવેકનું દર્શન ઉત્તમ રીતે કરાવ્યું છે. શ્રાદ્ધજનોએ હંમેશાં પ્રતિપાલન કરવા યોગ્ય સમકત મૂલ બારવૃત્ત અને તેના અતિચાર, અતિચારથી થતું અનિષ્ટ તથા વૃત સેવનથી થતું ઉત્કૃષ્ટ ફળ સુન્દર રીતે બતાવ્યું છે, અને તે ઉમદા-દષ્ટાંતવડે વિશાળતાથી કહેવામાં આવે છે, તે સહિત તે તે કથાઓમાં ચતુરાઈ, બુદ્ધિ મહિમા, જન સ્વભાવ દર્શન, દિવ્ય તત્વજ્ઞાન નિરૂપણ, તસમયના લેટાચાર, વ્યવહારીક, ધાર્મિક-સામાજીક, રાજકીય પરિસ્થિતિ, ઉચ્ચ તત્વજ્ઞાન, પ્રબળ વૈરાગ્ય ભાવના, સંસારની અસારતા આદિ પ્રશ્ન એવા તે સરસ ને સરળ રિયા ઉકેલ્યા છે કે-હરકેઈ જેન યા જેનેતર વિદ્વાન વાંચકનું મન તે વિના વિલંબે હરી લે છે. મનુષ્ય જીવનના સન્માર્ગદર્શક, જેનદર્શનના સદાચાર-વિચારનું ભાન કરાવનાર, સત્ય તત્વજ્ઞાન પ્રાપ્ત કરાવી-માનવ ભવના મહાન આદર્શ સમ્યકત્વની પ્રતિતીને પ્રાપ્તિ કરાવી આપનાર આ ગ્રંથ અવશ્ય ઉત્તમ અને સુન્દર રીતે લખાયેલ છે અને તેવી જ સુન્દર રીતે અનુવાદિત થયેલ છે કે હરકોઈ માનવને-વિધાનને–ી યા પુરૂને-બાલ યા વૃદ્ધને તે હંમેશાં પાસે ભાથાના ડબાની જેમ રાખવા આગ્રહપૂર્વક ભલામણ કરતાં આનંદજ થાય. આ ગ્રંથ સં. ૧૧૯૯ એટલે મહારાજા કુમારપાળના વખતમાં મૂળ માગધીમાં લખાયેલ અને વર્તતા કાલીન વિદ્વાન પન્યાસજી ના અછત For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગરજી ગણિએ તેને અનુવાદ ગુર્જર ભાષામાં-જનહિતાર્થે કરી–પ્રકાશમાં આણે છે એ બહુજ આનંદજનક છે. પન્યાસજીએ આ ગ્રંથ પિતાના દાદાગુરૂના નામથી પ્રસિદ્ધ કરાવવામાં પણ ઠીક કર્યું છે, અને ખરેખર જેમને – જેને શિર સમર્થ સદ્દગુરૂ મહા “શ્રી બુદ્ધિસાગર સમા! જેની લેખીનીથી લખાઈ પ્રકટે, ગ્રંથો અમુવા અહા ! વકતૃત્વે સમધુર-તત્વમર જે, વ્યાખ્યાન કેવિદ શા ? શાંતિ તુષ્ટિ અછતસાગર ગણિ” પામે “મણિમય મહા! એવા અનુવાદક શ્રીમાન ગણિજી મહારાજને આવો અપૂર્વ-સરળ અને તત્વજ્ઞાન-વૈરાગ્ય-ગર્ભિત અનુવાદ કરવા માટે અભિનન્દન આપતાં– જેનઆલમને પિતાની પ્રસાદગુણ વિશિષ્ટ પ્રસાદીથી ઉપકારી બનાવતા રહેવાની વિનંતી કરી ગુરૂદેવની સ્તુતિ સાથે વિરમીશું – भूषित अदभूत आत्मज्ञान तपने, वैराग्य दिप्ति बडे ! एकानेक जीवादि द्रव्य गुणने, पर्याय मर्मों जडये ! करुणाथी भरपुर नेत्र चमके, ब्रह्मचर्य विद्युत, तेयोगीश्वर श्री बुद्धिसागर सूरि, चरणे मणि आ नमे ! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૦-૧-૨૪ સદ્દગુરૂ ચરણોપાસક મણિમંદિર મણિલાલ મોહનલાલ પાદરા. ગુજરાત. પાદરાકર. For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાસ આભાર. પ્રાતઃસ્મરણીય, સચ્ચારિત્રચૂડામણિ, શુદ્ધક્રિયાયેગી, ગચ્છાધિપતિ, બાલબ્રહ્મચારી શ્રીમાન સુખસાગરજી મહારાજના શિષ્ય, શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય, યોગ નિષ્ઠાધ્યાત્મ જ્ઞાન દિવાકર સગુરૂ શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વરજી મહારાજના શિષ્ય પંન્યાસજી મહારાજ શ્રી અજીતસાગરજી મહારાજ કે, જેઓ જ્ઞાનોદ્ધારનું કાર્ય કરવા સાથે પ્રસિદ્ધ વક્તા હોઈ જમાનાને અનુસરી જન સમૂહને ઉપદેશ દેવાનું મહતું કાર્ય હાથમાં લઈ, ગુજરાત અને કાઠીયાવાડમાં અનેક સ્થાને વિહાર કરી, દરેક સ્થળે ધાર્મિક અને સામાજિક ભાષણ દ્વારા ઉપદેશ આપી ઉપકાર કરી રહ્યા છે. જૈન સમાજ ધર્મનું જ્ઞાન કેમ વધારે પ્રાપ્ત કરે, તેને માટે અનેક ઉપયોગી ગદ્ય GOL-ZOLO TOL - For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ્મના ગ્રંથો લખીને પણ જૈન સમાજની ઉન્નતિ માટે અનેક પ્રયત્ના કરી રહ્યા છે. આ સભા ઉપર પણ તેઓશ્રીના પ્રેમ હાવાથી આ શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના ચરિત્રનું ભાષાંતર ઘણા જ શ્રમ લઇ, પાતે કરી આપી સાથે જ્ઞાનેાદ્વારના મા કાર્ય માટે ઉપદેશ દ્વારા માર્થિક સહાય અપાવી, આ અપૂર્વ ગ્રંથ ઉક્ત મહાત્માએ પેાતાના દાદાગુરૂ શ્રી સુખસાગરજી મહારાજજીની ગુરૂભક્તિ નિમિત્તે અને નામ સ્મરણાર્થે સભાના ધારા મુજબ સીરીઝ તરીકે પ્રકટ કરવાની આ સભાને આજ્ઞા કરી છે. જેથી આવે! અત્યુત્તમ ગ્રંથ પ્રકટ કરવા આ સભા ભાગ્યશાળી થઈ છે જેથી આ સભા ઉક્ત મહાત્માના અંત:કરણ પૂર્વક આભાર માને છે. શ્રી જૈન આત્માનંદ સભા. ભાવનગર. For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષયાનુક્રમ. - 5 છે ૦. ર - છે. જ 1 / 2 ' ૨૫ ૨૭ –ાઈએ-- વિષય. પૃષ્ઠ. | વિષય. पूर्वभवप्रस्ताव. ભજનવિધિ. મંગલાચરણ. સ્ત્રી પુરૂષને સંવાદ, સદ્દગુર્વાદિ સ્તુતિં. શેઠનું મરણ. સ્વાલંકારપરિહાર કરિપત વિચાર. ઘાતકી ખંડ વિદેહ ક્ષેત્ર વર્ણન ૪ કપિત સ્વ. રમણીય વિજય વર્ણન બાલજન્મ. શુભંકરી નગરી. પુણ્યને પ્રભાવ. સમરસિંહ રાજા. ચેટક પ્રવેશ. મદનકંદલી. જયસુંદર અને જયસુંદરી. શયનગૃહમાં આશ્ચર્ય. કિનરનું આગમન. કુલદેવી. જયસુંદરીની મૂછ. સંગ્રામશરરાજા. ચંદ્રલેખાને પ્રશ્ન. ચંદ્રલેખાને પશ્ચાત્તાપ સખીવચન. મંત્રીની સ્ત્રી કુલદેવી અને જયસુંદરીનો રાજાનું સંભાષણ. વિવાહ મહોત્સવ. દૈવને અપરાધ. સ્વમ દર્શન. રાણીને કેપ. પતિવચન. દેવ દર્શન નંદીષેણ કુમાર. અનિષ્ટ દર્શન યુવાવસ્થા. કેવલી ભગવાન. | લગ્ન મહોત્સવ. પ્રથમ દેવ. રાજવૈભવ. સમય સાગર સૂરિ ધનકુમાર. ધનસાગર શેઠ. ઈદિઓની શિથિલતા. સ્થાવરમાતંગ ૧૭ | મુનિવંદન. કર ૩૩ ૨૪ ૫ ૬ For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ६२ ૪૦ O ७१ : ૧૭૩. ૭૪ વિષય. પૃષ્ઠ. | વિષય. દીક્ષા પ્રાર્થના. સુરેંદ્ર પ્રયાણ. દીક્ષા દાન. સુરેક સ્તુતિ. મુનિઆચાર. મેરગિરિ પ્રત્યે પ્રયાણ. તીર્થકર નામગોત્ર. મેરૂગિરિ વર્ણન. મહદ્ધિક દેવ. જન્માભિષેક. तीर्थङ्करजन्मप्रस्ताव. જીનસ્તુતિ. વારાણસી નગરી. સુરેંદ્ર આજ્ઞા. સુપ્રતિક રાજા. જન્મમહોત્સવ. પૃથ્વીરાણી. પુત્રાવલોકન. ગર્ભવતરણ. ૪૩ નામ સ્થાપના. ચતુર્દશસ્વપ્ન. ४४ બાલ્યાવસ્થા. આસન કં૫. ૫ કુમાર અવસ્થા. દેવેંદ્ર પ્રયાણ. યુવાવસ્થા. પૃથ્વી દેવીની રતુતિ. ४१ રિપુમર્દન રાજાનો દૂત. ૭૬ ગર્ભ સ્થિતજીન સ્તુતિ. મૂછવસ્થા. પૃથ્વી દેવીનું સ્વામી પ્રત્યે ગમન૪૭ સ્વયંવર માટે કુમારી ગમન. ૭૮ સ્વન ફલ પ્રશ્ન. વિવાહ માટે માતાની પ્રાર્થના. ૭૯ ચારણ મુનિ. - વિવાહ મહોત્સવ સ્વીકાર. ગર્ભ પ્રભાવ. વિવાહ સામગ્રી. ઇંદ્રાદિકની સેવા. ૫૧ લગ્નની તૈયારી. દેવીની વિવિધ પ્રવૃત્તિ. પાણિગ્રહણ વિધિ. જન્મ સમય. આલાપ ચેષ્ટિત. જન્મસમયની શાંતિ. રાજ્યાભિષેક અને સુપ્રતિક સૂતિકાક્રિયા. નરેશનો સ્વર્ગવાસ. સૌધર્મેદ્રને વિતર્ક તથા શ્રી શેખર જન્મ. પશ્ચાત્તાપ. પ૭ વૈરાગ્ય ભાવના. સૌધર્મેદ્રની સેનાપતિને લેકાંતિક દેવ પ્રાર્થના. આશા, વાર્ષિક દાન. ७६ ૪૮ For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વિષય. દીક્ષા મહાત્સવ સ્વીકાર. દીક્ષાભિષેક. દીક્ષા વરઘેાડા. કુલમહત્તરા. ચારિત્ર સ્વીકાર. જીતેદ્ર પારણું. પ્રભુના વિહાર. કૈવલ જ્ઞાન, સમવસરણ. સમવસરણમાં જીનેંદ્ર પ્રવેશ. શ્રીશેખર નરેદ્ર ગમન. ધર્મ દેશના. દીક્ષા પ્રદાન. ચતુર્વિધસંધ સ્થાપના ગણુધર સ્થાપના. પુન:ધ દેશના. દાનવીર્ય રાજાના પ્રશ્ન. www.kobatirth.org પૃષ્ઠ. ૯૨ ૯૩ ૯૫ ૯૯ ,, ૧૧૭ ૧૧૪ ૧૨૧ ૧૨૨ सम्यक्त्वव्रतचम्पकमाला જ્યા. ,, ૧૦૧ ૧૦૪ ૧૦૫ ૧૦૬ | શ્રુતસાગરમુનિ અને રાજદીક્ષા. ૧૦૯ ૧૧૦ ૧૧૩ સમ્યકત્વ લ. અમરગુરૂ આગમન. અરિકસારના સંદેશા અને અમર ગુરૂના વિચાર. અરિકેસરી અને લલિતાંગને સમાગમ અકિસરી અને ચપકમાલાના વિવાહ તથા ધર્મચર્ચા. ૧૩૨ અમર ગુરૂની દીક્ષા તથા મેાક્ષ ગમન. ૧૩૬ ૧૨૩ ૧૨૪ ૧૨૭ ર ૧૨૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષય. દુભ દેવીની કપટકલા. ચપકમાલાને ત્યાગ. ચંપકમાલાના અપવાદ તથા દિવ્ય. દુ^ભ દેવીને પ્રીતિ. પશ્ચાત્તાપ તથા ભુવનાનંદને જન્મ તથા આત્મ એધ. સમ્યકત્વ પ્રભાવ. મુનિ ઉપદેશ મિસ તથા મિષ્ણુરથતી ધર્મપ્રવૃત્તિ. મણિથને ઉપદેશ. વિષેદ્રષ્ટાંત, आकाङ्क्षातिचार सुंदर वणिक कथा. સુંદરવિણુક દ્રષ્ટાંત. સુંદરને સદશ. વિષ ઉતરવાના પ્રયાગ. પૃષ્ઠ. યક્ષવચન. સુંદરને અસદાગ્રહ. નવીન આકાંક્ષાનું દ્રષ્ટાંત. કુમેર રાજા. For Private And Personal Use Only ૧૩૭ ૧૪૦ ૧૪૨ ૧૫૦ અરિ કેસરી મુનિ તથા ચંપક માલા સાધ્વીને મોટ્સ. शङ्कातिचारमणिसिंहकथा. ૧પર ૧૫૫ ૧૫૮ ૧૫૯ ૧૬૦ ૧૬૨ ૧૬૪ ૧૬૫ ૧૭૦ ૧૭૧ ૧૭૪ ૧૯૬ ૧૭૮ ૧૭૯ ૧૮૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વિષય. મુનિવૃત્તાંત. કનકવતીના સંદેશા. કનકવતી વિવાહ. www.kobatirth.org विचिकित्साऽतिचार भास्करविप्र कथा. પાખડી પરિચય. નીમકુમાર. અરવિંદ મુનિ. ગુરૂદેશના. કાપાલિકનુ આગમન. મત્રિસુત બુદ્ધિસાગર. સાધનાનુષ્ઠાન. કાપાલિકનુ પટ. પૃષ્ઠ. વિષય. ક્ષિણી. મુનિદર્શન. વિચિત્ર ભુજા. ભયંકર દેવી. કુલદેવીનુ આગમન. નગર પ્રવેશ. ,, ૧૯૨ કનકપુર નગર. ૧૯૬ મેરિપુ મુનિ. ૧૯૭ | સર્વાંગિલરાક્ષસ. ૨૦૩ ૨૦૬ ૨૦૭ વિદ્યા સાધક પુરૂષ. મેઘનાદ ક્ષેત્રપાલ. સુધરીને ત્તપાસ. કનકવતીનું ફરીથી પ્રયાણ. વિદ્યાધરના ઉપદ્રવ. કુલપતિની પ્રાથના. સરપ્રભ સૂરિ. કનકવતીના ગુણચંદ્ર સાથે સમાગમ. કનવતીને દુરાચાર ધર્મનિા. ભિક્ષામાટે મુનિનું આગમન. ભાસ્કરના પશ્ચાતાપ. पाखण्डिसंस्तावाऽतिचार भीमकुमारकथा ૧૮૮ ૧૯૦ ૧૯૧ ૨૧૦ ૨૪૧ ૨૩૫ ૨૧૧ ૨૧૮ ૨૧૯ ૨૨૦ ૪ ܕܐ Acharya Shri Kailassagarsuri Gyanmandir નથ રાજ. કાલિકા દેવી. ૨૪૪ ૨૪૩ ૨૪૭ ૨૪૮ ૨૪૯ કમલાક્ષા યક્ષિણી. કમલપુર નગર પ્રત્યે પ્રયાણુ. ૨૫૦ ૨૫૧ કુમારનું આગમન. पाखण्डि प्रशंसाऽतिचार मंत्रितिलकमन्त्री कथा. પાખડીની પ્રશંસા. વનમાં પ્રવેશ. મુનિદર્શન. મુનીંદ્રના વૈરાગ્યનું કારણ. અષ્ટાંગ વેદી ખટુક. વૈરાગ્ય ભાવના. રાજાને પશ્ચાતાપ. સમ્યકત્વ ધ. ૨૨૧ ૨૨૩ એકપરિવ્રાજક. નિલરાજાને શિક્ષા. ૨૨૪ ૨૨૫ ગુણુ રત્નાકર સૂરિ. ૨૨૭, સૂરિનું પૂર્વસ્વરૂપ. પૃષ્ઠ. For Private And Personal Use Only ૨૨૮ ૨૩૧ ૨૩૨ ૨૩૩ ૨૩૭ ૨૨૯ ૨૪૩ પર ૨૫૩ ૨૫૪ ૨૫૬ ૨૫૭ ૨૬૧ ૨૬૩ ૨૬૪ ૨૬૫ ૨૩૭ ૨૬૮ "" Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २७२ २७3 ૩૦૪ ૩૦૬ ३०७ ૨૭૭ ૨૮૦ ૩૧૦ ૨૮૧ ૩૧૨ વિષય. પૃષ્ઠ. | વિષય. પૃષ્ઠ. દીક્ષા ગ્રહણ. ૨૬૯ | ચેટકબલ. ૩૦૨ સમ્યકત્વમહિમા. ૨૭૦ | પિતાને ઉપદેશ. દmmત્તિcrafજમUTag | બધુરાજની અસદ્દગતિ. ૩૦૩ विजयचन्द्र कुमार कथा. द्वितीयवधातीचार श्री જયસિંહરાજા વાવ . સિદ્ધપુરૂષ. શ્રી વત્સદ્ધિજ. વિજયચંદ્ર મુનિ ઉપદેશ. ૩૦૫ તત્ત્વ સ્વરૂપ. ૨૭૪ ધર્મ સ્વરૂપ. વિજયચંદ્રનું વનપ્રયાણ. ૨૭૫ સૂર અને તેને લઘુબંધુ કેશવ. વિજયચંદ્રને ઉપદેશ. ખેતીનો પ્રારંભ. ૩૦૯ કુમારનું પરાક્રમ. શ્રીવત્સનું કુકર્મ. સિદ્ધચેટક. સુરપુત્રની સદ્ગતિ. કમલશ્રીનો સ્વજન સમાગમ. ૨૮૨ શ્રી વત્સનારક. કમલશ્રીનો સંબંધ. २८3 तृतीय छविच्छेदातीचार મંત્ર પ્રાગ. ૨૮૪ | મંત્ર કથા. પાણિગ્રહણ. ૨૮૫ | રાહડ મંત્રી અદ્રશ્ય ચાર. ૨૮૬ એક વિદ્યાધર ૩૧૪ રાજપ્રતાપ. દેવી ચમત્કાર. ૩૧૫ જયસિંહરાજાને લેખ. ચારણુ મુનિ. ૩૧૮ પિતા પુત્રને સમાગમ. ૨૯૧ ધર્મ સ્વીકાર. ૩૧૯ રાજનીતિ. ૨૬૩ રાહડનો અનાચાર. ૩૨૦ વિજયચંદ્રને વૈરાગ્ય. ૨૯૪ રાજાનો ઉપદેશ. प्रथम बन्धातिचार बन्धु चतुर्थ अतिभारारोपणाति चार सुलसश्रेष्ठी कथा. પુત્ર ચિંતા. ૨૯૮ સુલસશ્રેણી ૩૨૨ મુનિ દર્શન. નગરવાસીઓનો પોકાર. ૩૨૩ એક યોગીનું આગમન. ૩૦૧ | રાજાજ્ઞા. ૩૧૩ ૨૮૮ ૩ ૦ ૦. For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વિષય. રાજાનું સાહસ. યુવતિ વચન. પિંગાક્ષના નિગ્રહ. નગર પ્રયાણ. સુલસમંત્રીને અવિનય. पञ्चमभक्तपानव्यवच्छेदातीचार सिंहमंत्रीकथा. પંચમ અહીચાર. કરંભનું આગમન. ભુવનમધનું પ્રયાણ. મૂળદેવ નૃપનું આગમન, ધમ દેશના. મૂલદેવ ચિત્ર. વાનર અને વાનરી. દીવ્યભવન. અમિતર્ગત અસુર. ખાલાના પૂર્વભવ. યોગી. www.kobatirth.org ચંપાપુરીમાં પ્રવેશ. રત્નમાળાની પ્રતિજ્ઞા. રાધાવેધ. પૃષ્ઠ. ૩૨૪ ૩૨૫ ૩૨૬ ૩૨૮ ૨૩૧ લગ્ન મહેાત્સવ. હેમચંદ્ર મુનિ. સિંહુમત્રીના દુરાચાર. નિર્વાણ પદ પ્રાપ્તિ. ૨૪૩ ૩૪૫ ૩૪૬ ૪૮ ૩૪૯ કુમાર અને ભાલાને સયાગ. ૩૫૦ કુમાર અને વિજયપતાકાનું સૈન્યમાં ગમન. ૩૨૩ ૩૩૪ ૩૩૧ ૬૩૭ ૩૩૮ ૩૪૧ ૩૫૧ ૨૫૪ ૩૫૫ ૩૫૫ ૨૫૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષય. द्वितीय स्थूलमृषावाद विरमणव्रत - कमलश्रेष्टी - નો થા. કમલશ્રેષ્ઠી વિમળનુ કપટ. નૃપસભામાં ન્યાય. કમલશ્રેટીની સત્યતા. વિમળને શિક્ષા. ભવનપતાકા. ધર્મ દેશના. વસંતરાજનું આગમત, એક કુમારને સમાગમ. प्रथम सहसाभ्याख्याना तिचार भवनपताकानी कथा. રણરાજ હસ્તી. ગજેન્દ્રના પરાજય. વોણા સ્વયંવર. સ્વયંવર વિચાર. રાજપુરૂષનું આગમન. સુદષ્ટ વિદ્યાધર, કાકપક્ષી. પોપટ. અસત્ય અપવાદ અને પિતાને ઉપદેશ. ૩૫૮ ૭પ૯ મુનિદેશના. ૩૬૧ | દિક્ષા ગ્રહણ. પૃષ્ઠ. For Private And Personal Use Only ૩૬૨ ૩૪ ૩૬૯ ૩૭૨ સ ૩૭૫ ૩૭૬ ૩૭૮ ૩૮૧ ૩૮૩ ૩૮૪ ૩૮૫ ૩૮ ૩૮૯ ૩૯૦ ૩૯૦ ૩૯૨ ૩૯૫ ૩૯૭ ૩૯૯ Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૫ વિષય. પૃષ્ઠ. | વિષય. પૃષ્ઠ. बीजा रहोभ्याख्यानअति | चतुर्थ मृषोपदेशातिचारचार धरणमंत्रीनी कथा. पद्मवणीकनी कथा. ધરણુમંત્રી. ૪૦૦ પદ્મવણક. સદ્દભૂતવિમાન. ૪૨૦ ૪૦ ૧. ૪૨૧ મૃતસાગર મુનિ. અમરચંદ્રસૂરિ. ૪૦૨ ૪૨૨ પ્રત્યંગિની દેવી. કેલીનિકલ વ્યંતર. ४०४ દિવ્ય ચમત્કાર. ર૫ ધરણને અત્યાચાર. મંત્રીને સત્કાર. ૪૨૬ ગુણસાગર રાજા. ४०७ એક ધૂર્ત. ४२८ तृतीय स्वदारमंत्रभेदाति ઔષધ પ્રયોગ. ૪૨૯ चार-मदनवणीकनी कथा. મિત્રનો છુટકારે. મદનવણીક. સમયસાર મુનિ. पंचमकुटलेखअतिचारસ્ત્રી વૃત્તાંત. ૪૧૦ बंधुदत्त मंत्रीनी कथा. જાર પુરૂષ. ૪૧૧ બંધુદત્ત મંત્રી. ૪૩૧. સંસાર સ્વરૂપ. ૪૧૩ મુનીઓનું દર્શન. ૪૩૨ કપટ નિદ્રા. ૪૧ ૩ અશોકવન. ૪૩ ૩ જ્ઞાની મુનિ. ૪૧૪ ગુણસેનને વૈરાગ્ય ભાવ. ધનસાર અને મદન. ૪૩૫ ધર્મપત્નિ પડ્યા. પ્રાચીન મંત્રીનું કપટ. ૪૩૭ ૪૧૬ પમાનો દેહાંત. ૪૧૮ | બંધુદત્તને શિક્ષા. મદનને પશ્ચાતાપ. ૪૧૯ વિશ્વદત્તની ભાવના. ४४० ૪૩૦ ૪૦૮ ૪૧૫ ૪૩૯ For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છપાય છે! છપાય છે !! છપાય છે! ! ! શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ બીજે પ્રેસમાં છપાય છે ચૈત્ર માસમાં પ્રસિદ્ધ થશે. તે અગાઉથી જલદી ગ્રાહક થઈ જલદી નામ નેંધાવે. શ્રી જેન આત્માનંદ સભા–ભાવનગર, For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 0I DICUNA DOCE BOMBAY See = = = પંન્યાસજી મહારાજ શ્રી અજીત સાગરજી મહારાજ.. = = = DIGDUISICISI 50= 0: 000000 For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir शास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरसद्गुरु श्रीमद बुद्धिसागरसूरिचरणसरोजेभ्यो नमः ॥ શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. — – (અનુવાદક–પ્રસિદ્ધવક્તા પંન્યાસજી શ્રી અજીતસાગરજી ગણી.). કામ, ક્રોધ, લેભ અને મેહ વિગેરેના વિજયરૂ૫ નાટ્ય પ્રબંધમાં ચતુર્વિધ સંઘને પાત્ર કલ્પી નિપુણ મંગલાચરણ. અને નવીન સૂત્રધારની માફક શ્રી આદિનાથ ભગવાન જયવંત વર્તે છે. વળી જેમની સ્કંધ ઊપર શુકલધ્યાનરૂપ અગ્નિથી બળતા કમેધનની ધમશ્રેણી સમાન કુટિલકેશની છટાઓ શોભી રહી છે, એવા શ્રી આદીશ્વર ભગવાનને વારંવાર નમસ્કાર, ત્રણે લોકની લક્ષમીદેવીના વિલાસ રૂપ તિલક સમાન તેમજ અતિ રમણીય અને સુપવિત્ર જેમનું તીર્થ કે જે આધુનિક સમયમાં લેકેને આનંદ આપી રહ્યું છે, એવા વીશમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર. જેઓની બુદ્ધિમાં કોઈ પ્રકારને ભેદ નહી છતાં પણ સમસ્ત કળાઓમાં નિપુણ, નિર્ગુણ દશામાં વર્તતા છતાં પણ જેઓ સમગ્ર ગુણેના આધાર અને શારીરિક રાગથી વિમુકત થઈ જેઓએ સર્વથા For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. કામનો પરાજ્ય કર્યો છે, એવા શેષ શ્રી અજીતનાથાદિ તીર્થકરોને અમારા નમસ્કાર. સુપાર્શ્વનાથ ભગવાનનું આ ચરિત્ર હોવાથી ગ્રંથકાર નિર્વિઘતા માટે પુન: પૃથક તેમનું મંગલાચરણ કરે છે-હે ભવ્ય પ્રાણીઓ ! જેમના મસ્તક પર શેષનાગે ધારણ કરેલી સ્કુરણયમાન પાંચ ફણાઓ રૂપી મુકુટ શોભે છે, જેના કિરણરૂપી દીપવડે અનુપમ મેક્ષ માર્ગને બતાવતા હોય ને શું ? એવા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર. જેઓની શિક્ષારૂપ તર્જની આંગળી અવલંબીને કાવ્ય સર્વાદિક સ્તુતિ. માર્ગમાં હું મંદમંદ પ્રવેશ કરું છું, તેવા " ગુરૂઓના ચરણ કમળમાં મહારા નમસ્કાર. નિર્મલ અંગોપાંગ સંબંધી ગુણેથી સુશોભિત અને ત્રણ લોકના પિતામહ-બ્રહ્માના મુખ કમળમાં નિવાસ કરતી શ્રુતદેવીસરસ્વતી દેવી આ કાર્યમાં મહને સહાય કરે. ગંભીર અને વિશુદ્ધ પદ એટલે શબ્દ (પયસૂ–પાણું) ને વહન કરતી, તેમજ વિબુધજન એટલે પંડિત જન (દેવતાઓ) ના હૃદયને આનંદ આપતી, કવિઓમાં કુલગિરિ સમાન ઈંદ્રભૂતિ–પ્રથમ ગણધર મહારાજની સરસ્વતી–વાણી ( નદી) ને નમસ્કાર કરૂં છું. જેના સમાગમથી અન્ય પ્રબંધરૂપ સમુદ્રો પણ મધુરતા વહન કરે છે એવી કથારૂપી નદીનું વૃત્તાંત સાંભળી કોણ આનંદ ન પામે ? વિકસ્વર રસભાવથી ભરેલી મને હર જેમની વાણી ભુવનરૂપી રંગમંડપમાં ચિરકાલ નૃત્ય કરી રહી છે, એવા હરિભદ્ર સૂરીશ્વરનું સદૈવ કલ્યાણ ઈચ્છીએ છીએ. શ્રીમત્ જીવદેવસૂરિની વાણુને પ્રાકૃત પ્રબંધના કવિએજ નહીં, પરંતુ દેવતાઓ પણ પોતે કલ્પવૃક્ષની મંજરી માફક શ્રવણ ગોચર કરે છે. અહીં હારે સજજનેની પ્રથમ સ્તુતિ કેવી રીતે કરવી ? જેઓ ફક્ત દષ્ટિગોચર થએલા લેશમાત્ર પણ પ્રબંધગત ગુણને For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વભવ પ્રસ્તાવ. (૩) ગ્રહણ કરે છે અને પ્રસિદ્ધ તેમજ વિષમ દાષાની ઊપેક્ષા કરે છે. તેથી અહીં ગુરૂજનની માર્કે દુનાની પ્રથમ સ્તુતિ કરવીજ ચેાગ્ય છે; કારણકે જેએના વચન પ્રહારથી ભય પામી કવિજન કાવ્ય રચવામાં યત્નપૂર્વક સાવધાન રહે છે. અથવા આ પ્રધ રચવામાં હું ઊદ્યુક્ત થયા છું તે હવે વ્હારે આ ચિંતા કરવાની શી જરૂર ? જેને સમુદ્ર માર્ગે જવુ હાય તેને મેફિગિરના મા પૂછવાની શી મતલબ ? માટે મ્હારી ઇચ્છા અહીં યથાશક્તિ સુપાર્શ્વનાથ ચરિત્ર રચવાની છે તે તે સજ્જન દુર્જન અને પણ પાતપેાતાના ભાવથી મ્હારી ઉપર ઉપકાર બુદ્ધિવાળા થાએ. આ લેાકની અંદર પ્રાચીન કવિઓના રચેલા બહુ ગ્રંથા વિદ્યમાન છે કે જેઓના શ્રવણથી લેાકેાને બહુ આન ંદ થાય છે તે મ્હારા સરખાએ રચેલા પ્રમધામાં તે કેવી રીતે આન ંદ સ્વાહ કાર પરિહાર. રસ માનશે ? મંદ બુદ્ધિવાળા હું કયાં? અને અતિગહુન સુપાર્શ્વ ભગવાનનું ચરિત્ર વર્ણન કયાં ? તેથી ઉંચા વૃક્ષનુ ફૂલ લેવા માટે ઉવ પ્રસારિત હસ્તવાળા વામન–નીચા પુરૂષની માફક હું હાસ્યપાત્ર થઇશ. તેપણ જીતેદ્ર ભગવાનના ગુણ કીત્ત નથી જીવાનાં કમ ક્ષીણ થાય છે એ કારણથી આ ચિરત્ર રચવામાં મ્હારી પ્રવૃત્તિ થઇ છે. વળી આ પ્રબંધ રચનાથી વિદ્વાનાની અ ંદર ઉત્તમ કવિત્ત્વની કીત્તિ મેળવવા મ્હારી ઇચ્છા નથી. કસ્તુરીએ મૃગ સુગંધ માટે ખાસ ગ્રંથી વણું ઘાસ ચરતા નથી સુગંધ તે અનાયાસે પ્રાપ્ત થાય છે. હવે અહીં અન્ય ત્રિસ્તારની જરૂર નથી, તેથી મંગલાપચાર પૂર્ણ કરી સંપ્રતિ યથાશક્તિ ભક્તિપૂર્વક સવિસ્તર પ્રસ્તુતા વધુ ન કરૂ છુ. For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સુપાશ્વનાથ ચરિત્ર ચાર સમુદ્રરૂપી મનહર મેખલાથી સુશોભિત પૃથ્વીરૂપ સ્ત્રીના મુખ કમલને વિષે સુંદર આભૂષણ ધાતકી ખંડ સમાન ધાતકી ખંડ નામે મહાદ્વીપ છે. વિદેહ ક્ષેત્ર વર્ણન. જેમનાં શિખરે આકાશ મંડલમાં વ્યાપી રહ્યાં છે એવા નિષધ અને નિલવંત પર્વતે વડે સ્વર્ગથીને આલિંગન કરવા માટે ઉંચા કર્યા છે હસ્ત જેણે એ હોયને શું ? તે તે શેભે છે. અનેક પ્રકારના ધાન્યોને ઉત્પન્ન કરનાર, જલાશથી ભરપુર, તેમજ બહુ કર્ષક જનોથી પરિપૂર્ણ ઉત્તમ ક્ષેત્રની માફક તે ધાતકીખંડમાં બહ વર્ણ-જાતિના ભાગ્યશાલી પુરૂના ચરણ સમૂહથી પવિત્ર અને સેંકડો હસ્તિ ઓથી વ્યાકુલ એવું વિદેહ નામે ક્ષેત્ર છે, જે ક્ષેત્ર નીલવંત પર્વ તના શિખરમાંથી નીકળતી સીતા નદીના ઊજવલ પ્રવાહવડે પિતાના પરમ ભાગ્યશાળી પુરૂએ પ્રગટ કરેલા કીર્તિવજને ધારણ કરતું હોયને શું ? તેમ શોભે છે. જેમાં નિરંતર સેભાગ્યવતી તરૂણ સ્ત્રીઓ મંગલ ગીત ગાય છે, વળી જ્યાં બંદીજનના માંગલિક ઊચારમણીય રોથી આકાશમંડલ બધિરિત થાય છે વિજય વર્ણન, પુર રક્ષક વિગેરે રાજલકે સર્વત્ર રક્ષા કર વામાં તત્પર રહે છે. આબાલ સર્વ નગરવાસી લેકે ધર્મ કાર્યમાં વિશેષે કરી ઉદ્યમ કરે છે. ગધારી સપુરૂષોથી અતિ પવિત્રતા ધરાવે છે, જેમાં દેવ સમાન તેજસ્વી તરૂણ પુરૂષે વિવિધ પ્રકારના વિલાસ કરે છે, જેની અંદર સરોવરમાં રહેલાં મનહર કમલેના સુગંધને લીધે આકર્ષાએલા ભ્રમરે ગુંજા રવ કરે છે. સ્વચ્છ જલથી ભરેલા સરોવરમાં લીન થએલી હંસની પંક્તિઓ વડે બહુ રમણીય દેખાવ આપી રહ્યો છે. જ્યાં લીલાં ઘાસ ચરવાથી પુષ્ટ થએલાં ગાયેનાં ટેળાં જનદષ્ટિને આનંદિત કરે For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વ ભવ પ્રસ્તાવ. (૫) છે. જ્યાં સકુલમાં ઉત્પન્ન થએલાં નરનારીએ સદૈવ નીતિ માર્ગ ને પ્રસારી રહ્યાં છે. જ્યાં કલિ રાજાએ મનુષ્યરૂપી મૃગલાઓના સુખના વિદ્યાત કાઇપણ સમયે કર્યા નથી અને જે ઉત્તમ સંપદાઓનુ સ્થાન ગણાય છે એવા રમણીય નામે તેમાં વિજય છે. તે વિજયમાં જૈનધર્મ રૂપી મહા નરેદ્રને રહેવા માટે ગાઢ કિલ્લા સમાન જગત વિખ્યાત શુભંકરી શુભ કરી નગરી નામે યથાર્થનામા નગરી છે. જેને કિલ્લા ઘણેાજ વિશાલ અને ઉંચા છે. જેને ઉપરને ભાગ મણિમય કાંગરાએથી બહુ રમણીય દેખાય છે. વળી તે દુર્ગા આકાશ લક્ષ્મીની કટીમેખલાની સુંદરતાને વહન કરે છે, સમુદ્ર સમાન અગાધ પરિખા ( ખાઇ ) ના જળમાં દેખાતુ મનેાહર સૂનું બિંબ જવાલાએથી ન્યાસ પીતવર્ણ વાળા વડવાનળની શે।ભાને ધારણ કરે છે. જે નગરીમાં ગગનાવલંબી એટલાં તે જીન મીરા વિદ્યમાન છે કે જેઆના શિખરાપર વિરાજમાન અનેક સુવર્ણ કલશેાની મધ્યે પરિભ્રમણ કરતું સૂર્ય - બિંબ આળખાતુ નથી, ચંદ્રકાંત મણિએથી વિભૂષિત જે નગરીનાં મંદિર સૂર્યના તાપને નહિ સહન કરતાં રાત્રિએ ચંદ્રની કાંતિના સ્પર્શ થવાથી જાણે રૂદન કરતાં હાય ને શુ ? એમ જલધારા વહન કરે છે. વળી જે નગરીમાં કેટીશ્વરાની હવેલીઓ ઉપર રહેલી ધ્વજાએથી રાકાઇ ગયા છે મા સંચાર જેમના એવા સૂર્યના કિરણેા નિર્દોષ છતાં પણ કૃષિતની માક મહા કષ્ટથી પ્રવેશ કરે છે. લક્ષ્મીદેવી કમળપત્રપર રહેલા જળખિજ્જુ સમાન ચંચલ છે તાપણુ અનુરાગ સહિત નગરવાસી જનાના ગુણેાથી બધાયેલી હોય ને શુ ? તેમ કેઇપણ દિવસ તે નગરીને છેડતી નથી. બહુ વેગથી ચાલતા ઉન્નત અશ્વોની ખરીએના આઘાતને લીધે પીડાએલી જેની ભૂમિને દયાપાત્ર For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૬ ) હાય ને શું ? એવા અનેક હસ્તિએ સિચે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir શયનગૃહમાં આશ્ચર્ય. શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પાતાની સુંઢના જળથી દૃઢ ભુજદ’ડરૂપી આલાન (ગજ બંધન સ્ત ંભ)થી કખજે કરી છે લક્ષ્મીરૂપ હાથિણી જેણે મને ચતુરંગ સમરસિંહ રાજા, સૈન્યના સ ંચારથી રોકયુ છે પૃથ્વીતલ જેણે એવા સમરસિંહ નામે રાજા તે નગરીમાં રાજ્ય કરે છે. વળી જે રાજા મડલાકાર કરેલા પોતાના ધનુષવડે છોડેલી ખાણુ શ્રેણીથી ખંડિત કરેલાં શત્રુએનાં મસ્તકેાવડે રણસંગ્રામમાં જયલક્ષ્મીના પ્રવેશ માટે માંગલિક પદ્મ પૂજા કરતા હેાય ને શુ ? તેમજ જે નરેદ્ર ભુવનરૂપી મ ંદિરની અંતરાલ ભિત્તિ આપર ચિતરેલાં શત્રુએનાં ચરિત્રરૂપી ચિત્રાને નિર્મળ ખડુ ધારરૂપ જળથી ધોઇ નાંખે છે. અને જેના પ્રત પરૂપી અગ્નિથી વ્યાસ તેમજ યશરૂપી જળથી સિંચાએલું પૃથ્વી તલ જયસ્તંભના મિષથી જાણે નવીન અંકુરાએ ભરપૂર હાય ને શું ? એમ નિર'તર શાભે છે. મદનકદલી. જેણીનું વદન શરદ્પુનમના ચંદ્ર સમાન મનોહર દીપે છે, તેમજ પેાતાના અનુપમ સાંદર્ય થી કામદેવની સ્ત્રી–રતિના તિરસ્કાર કરતી મનક દલી નામે તેની ભાયોછે. ચિરકાલથી એકઠા કરેલા પુણ્યના સમૂહથી પ્રાપ્ત થએલા વિષય સુખને સમસિંહ રાજા મદનકદલી રાણી સાથે અનુભવતા બહુ સમય સુખમાં પ્રસાર કરે છે. કોઈ એક દિવસે નરેદ્ર સભાસ્થાનમાં વિરાજમાન થઈ બેઠા હતા, સેવા માટે આવેલા મ`ત્રી તથા સામત રાજાઓના યથાચિત સત્કાર કરી સંધ્યા સમયને લીધે સર્વે ને વિદાય કર્યો. નરેન્દ્ર પોતે નિ:શેષ વિશ્ર્વસ ઘાતને દૂર For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વભવ પ્રસ્તાવ. (૭) કરવા માટે ઈષ્ટદેવની પૂજા કરી પિતાની સ્ત્રીની પ્રેમપૂર્વક કંઈક સંભાવના કરી પોતાના વાસભવનમાં ગયે. નિર્મલ સ્વચ્છ વસ્ત્રથી આછાદિત, ગંગાનદીના પુલિન–તટ સમાન વિશાલ અને સુકોમલ સૂક્ષ્મ તળાઈ ઓશિકા વિગેરેથી વિભૂષિત શય્યા પર આરૂઢ થયે. ભવનદ્વાર બંધ કરાવી અનુકમે નિદ્રાધીન થઈ ગયે. તેટલામાં અર્ધરાત્રિના સમયે અકસ્માત ઉંઘ ઉડી જવાથી રાજાનાં નેત્ર ઉઘડી ગયાં, તે સમયે તેણે પિતાની આગળ ઉભેલી એક તરૂણ સ્ત્રી છે. પોતાના શરીરની કાંતિથી અંધકારના સમૂહને દૂર કરતી, ચરણરૂપ કમલની ભ્રાંતિથી એકઠા થએલા અને ગુંજારવ કરતા ભ્રમરાઓની પંક્તિ સમાન સુંદર અવાજ કરતાં, નીલમણિમય ઝાંઝરની જોડીને વહન કરતી, ભારે નાદ કરતા નગરરક્ષકથી વ્યાકુલ થયે છે કિલે જેને એવા કામદેવની રાજધાની હોય ને શું? એમ મણિમય ઘુઘરીઓથી અવાજ કરતી કટીમેખલાવડે વિભૂષિત જઘન સ્થળને ધારણ કરતી, વિષય તૃષ્ણાથી આતુર થએલા તરૂણ પુરૂષે માટે ગંભીર નાભીરૂપ વાપી (વાવ્ય) માંથી લાવણ્ય રસને ખેંચવા સારૂં ઘટીયંત્ર હોય ને શું ? એવા મુક્તાવલી હારને વક્ષ:સ્થલમાં વહન કરતી, અશોક વૃક્ષના નવીન પલ્લવડે સુશોભિત કામદેવના ભવનની લીલાને અનુસરતા કેશપાશમાં રહેલા પવરાગ મણિની કાંતિથી શોભાયમાન ભાલસ્થલને ધારણ કરતી, અને નિરૂપમ સંદર્યથી મનહર દેખાતી તે સ્ત્રીને જોઈ અતિ વિસ્મિત થઈ રાજા વિચાર કરવા લાગ્યો. “કામદેવના અસહ્ય બાણ બહારની વેદનાથી પીડાએલી આ કઈ કામિની વિશેષ શણગાર સજી શું ફિલદેવી. હારે શરણે આવી છે ? નાના ! એ વાત કયાંથી સંભવે ? બલવાન દ્વારપાલોથી રક્ષણ કરતા આ સ્થાનમાં મનુષ્ય જાતિને પ્રવેશ સર્વથા દુર્લભ For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ---- - - -- - છે. માટે જરૂર આ કઈ દેવાંગના હોવી જોઈએ, અથવા આ વિતર્ક મહારે શામાટે કરવું જોઈએ ! ભલે ગમે તે હોય પરંતુ પ્રથમ તેને આવકાર તે આપવો જોઈએ” એમ નિશ્ચય કરી રાજા સાચ્ચાને ત્યાગ કરી તેની સન્મુખ હાથ જોડી ઉભો રહ્યો. ત્યારબાદ વિસ્તાર પામતી દંત કાંતિથી ચારે તરફ પ્રકાશ આપતે રાજા બેલ્ય. “સુંદરાંગી ! આપના જન્મવર્ડ કઈ જાતિ શેાભાવી છે? આપનું કયું નામ લેકવદનને આનંદ આપી રહ્યું છે ! તેમજ ચરણસ્પર્શથી આ સ્થાન પવિત્ર કરવાનું શું કારણ તે કહો.” આ પ્રમાણે બહુ પ્રેમપૂર્વક નરેંદ્રનાં વચન સાંભળી પ્રમુદિત થઈ તે બોલી–નૃપરત્ન ! જે આ બાબત સાંભળવાની હારી ઈચ્છા હોય તો ક્ષણમાત્ર સાવધાન થા, જેથી હાલજ હારા પ્રશ્નનો સવિસ્તર ઉત્તર આપું છું એમ કહીને તે બોલી. ચંદ્રકાંત મણિરત્નોથી જડેલા કિલ્લાની શોભાને લીધે સ્વર્ગ સંપત્તિને તિરસ્કાર કરતું, તેમજ સંગ્રામચૂર રાજા. સરલ, બુદ્ધિશાળી અને ધનવાન પુરૂષો જેમાં નિરંતર વાસ કરે છે એવું કનસાર નામે નગર છે. પ્રચંડ પ્રતાપ રૂપ પ્રસરતી અગ્નિજવાળાઓથી ઉદ્ધત વેરીવંશને સદાકાલ દહન કરતે સંગ્રામર રાજા તેમાં રાજ્ય કરે છે. સમસ્ત સાભાગ્યાદિ ગુણોનું મુખ્ય સ્થાન તેમજ વિલાસ કરવામાં રતિ સમાન ચંદ્રલેખા નામે તે ભાય છે, પરસ્પર પ્રેમપાશથી બંધાએલાં હોવાથી તેઓ સઘળા દિવસે બહુ આનંદથી પ્રસાર કરતાં હતાં. એક વખત અનંગ ત્રયોદશીનાં દિવસે ચંદ્રલેખા પોતાના - મહેલની અગાશીમાં સખીઓ સાથે ગમ્મત ચંદ્રલેખાને કરતી બેઠી હતી, તેટલામાં જેઓના કરીપશ્ચાત્તાપ, ભાગ પોતપોતાના પુત્ર પિત્રાદિ બાલકથી For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વ ભવ પ્રસ્તાવ. ( ૯ ) શાલતા હતા અને હસ્તમાં જુદી જુદી જાતનાં કુલ પુષ્પાનાં પાત્રા જેઓએ ધારણ કર્યાં હતાં એવા નાગરિક લેાકેા મનેક પ્રકારના શણગાર સજી કામદેવની પૂજા માટે કુસુમાવતસ નામે ઉદ્યાનમાં જતા હતા તેઓ તેણીની દ્રષ્ટિગેાચર થયા. તેમજ અનેક પ્રકારનાં આભૂષણૈાથી વિભૂષિત, અતિશય લાવણ્યગુણથી મનેાહર, પોતાના અદ્વિતીય સાભાગ્યથી કામદેવની સ્ત્રીને ગર્વ ઉતારતી, તેઓના મધ્ય ભાગમાં સુશોભિત મેનામાં બેઠેલી અને પેાતાના ઉત્સંગમાં પેાતાની પુત્રીને વિવિધ પ્રકારે રમાડતી કમલાકર મંત્રીની સ્રીને જોઈ ચંદ્રની કાંતિથી ચુંબન કરાએલી કમલિની સમાન એકદમ ટ્વીનમુખી થઈ ગઈ. ત્યારપછી ક્રોધાવેશથી તેનું હૃદય ભરાઈ આવ્યું. જેના ભારને નહિં સહન કરતી જવિરતની માફ્ક તે રાણી જરાથી જીણુ અને સીત્કાર રૂપી છાદડી જેમાં બીછાવેલી છે એવા કેાપભવનમાં નિમગ્ન થઈ ચિંતન કરવા લાગી. પેાતાની પુત્રીથી વિભૂષિત જે આ મંત્રીની સ્ત્રી આ પ્રમાણે વિલાસ કરે છે, તેજ મા દુનિયામાં કૃતાથ સત્રીની સ્રી. ગણાય. કકેલી વૃક્ષની લતા સમાન મ્હે શ્રી જન્મ નિષ્કુલ જ ગુમાવ્યા. કારણ કે, સંતાનરૂપ લવડે આ જન્મ સાક ન થયે. જો કે પતિના હૃદયરૂપ માનસરેાવરમાં હુંસી સમાન ક્રીડા કરૂ છું; પરંતુ જેના ખેાળામાં પુત્રી પણુ દુલ ભ છે તેથી હું પ્રશ ંસાપાત્ર કેમ ગણુાઉં ? આ પ્રમાણે પોતાના પ્રસવ પ્રાપ્તિના ચિતનરૂપ સમુદ્રમાં તેનિમગ્ન થઇ હતી, તેટલામાં તેના દુ:ખથી દુ:ખી થયેલાની માફ્ક દિવસને અવસાન સમય પ્રાપ્ત થયેા. એટલામાં ક્રોધથી લાલ નેત્રવાળી કુલટા સ્રીએના સેકડા કટાક્ષલક્ષેાથી જાણે ઘેરાએલુ હાય તેમ સૂર્ય બિંબ કિંચિત તામ્રવષ્ણુ દેખાવા લાગ્યુ ક્ષણમાત્રમાં સૂર્ય મડલ નિસ્તેજ થઇ ગયું. ફીથી પણ દિવસની For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. લક્ષ્મીને ભેટવા માટે પશ્ચિમ સમુદ્રમાં સ્વચ્છ જળ સેવતા હોય ને શુ ? એમ તે જણાયા. અનુક્રમે સૂર્ય અસ્ત થયા એટલે તેના માર્ગ શેાધવા માટે જાણે આનંદિત થઇ હાય તેવી અંધકાર રૂપી નરેદ્રની સેના દશે દિશાઓમાં પ્રસરી ગઇ. ? ચંદ્રલેખાના કાપભવનમાં પ્રવેશ કરવાના વૃત્તાન્ત તેની દાસીએ સ`ગ્રામર રાજાને જણાગ્યે. રાજાનું સંભાષણુ. તેથી તે પણ તરતજ સંધ્યા સમયનું કા સમાપ્ત કરી પેાતાના અપરાધની શંકાને લીધે સ ંભ્રાન્ત ચિત્તે તેને પ્રસન્ન કરવા માટે ત્યાં ગયા. રાણી પણ અભ્યુત્થાન વિગેરે પેાતાના આચાર દર્શાવી માન મુખે બેઠી. ત્યારબાદ રાજા સ્નેહપૂર્વક બેન્ચે, દેવી! મનથી પણ મ્હે કાઈ અન્ય સ્ત્રીની ઇચ્છા નથી કરી છતાં પણ આ કેપ કરવાનું શું કારણ અથવા શુ અલકારમાં કંઇ ન્યૂનતા દેખાય છે ? કિવા કાઈપણુ વિષમ ઢષ્ટિએ ત્હારા ચરણ કમલનુ અવલેાકન કરે છે ? અથવા રિજન વર્ગ માંથી કાઈપણ ત્હારી આજ્ઞાનુ અપમાન કરે છે ? કિવા શત્રુની સ્રીઓ કાઇપણ કાર્ય માં ત્હારી સ્પર્ધા કરે છે ? માટે હું કમલાક્ષિ ? જે હાય તે પ્રસન્ન થઈ જલદી ખેલ. ચંદ્રલેખા—સ્વામિન્ ! આપે મ્હારા અપરાધ નથી કર્યો વળી આપના તરફથી મ્હારે કોઇ પ્રકારે ન્યૂનતા નથી, અને કોઇપણ વિષમ દ્રષ્ટિથી મ્હને જોતું પણ નથી. તેમજ કાઇ આજ્ઞા બહાર પણ નથી. પ્રિયપતે ? જયાં સુધી આપના ભુજદંડને પ્રભાવ આ જગતનું રક્ષણ તથા નિગ્રહ કરવામાં સમ છે, ત્યાં સુધી શત્રુની સ્ત્રીએ પણ મ્હારી સાથે સ્પર્ધા કેવી રીતે કરી શકે ? પરંતુ પ્રિયતમ ? જેણે સમસ્ત વૈભવ સામગ્રી આપી છે, પણ દૈવના અપરાધ. For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વ ભવ પ્રસ્તાવ. ( ૧૧ ) આપણા નિર્ભાગ્યપણાને લીધે માત્ર પ્રજા સંબધી સુખ ન આપ્યુ એવા દૈવના અહીં અપરાધ છે. હું સ્વામિન્? આપ પણ વસ્ત્ર, ભાજન, આસન વિગેરે સંપત્તિઓથી પરિપૂર્ણ ભાગ્યશાળી છે; પર તુ પ્રજા વિના કેાના માટે આ અનેક પ્રકારના વૈભવ સંપાદન કરવાની ખટપટ કરી રહ્યા છે ? સમુદ્રની માફક પિતાએ અતિ વિશાલ એવી પણુ લક્ષ્મી અનેક પ્રકારે સંપાદન કરી કૃષ્ણની માક પુત્રને અર્પણ કરવી ઊચિત છે. જો ફુલ, ધર્મ અને ધનની વૃદ્ધિ કરનાર પુત્ર નહીં થાય તે સ્વગે જતાં પણ આપને નિવૃત્તિ કેમ થશે ? માટે હું પ્રિય ? હવે બહુ કહેવાથી શું? કાઇ પણ ઉપાય કરો કે જેથી સ્વલ્પ સમયમાં ગ`ના પ્રભાવથી ગાર ગંડસ્થલવાળી મને જુએ. રાજા—આ મામતમાં મ્હારૂં પણ હૃદય ઘણા દિવસથી ઉદ્વિગ્ન રહે છે. વળી ઐહિક પુણ્યથી આ રાણીના કાપ. વિચાર સિદ્ધ થતા નથી પરંતુ પૂર્વ ભવના પુણ્યથી જ તે સિદ્ધ થાય છે. મૃગાક્ષિ ? તેવા પ્રકારનાં પુણ્ય આપણે પૂર્વ જન્મમાં ઉપાર્જન કર્યાં નથી તેથી આપણને સંતાન સુખ પ્રાપ્ત થયું નથી. એમ સમજી હે સ્ત્રી ? હવે ખેદ કરવાનું કંઇપણ કારણ નથી, વિશેષ પ્રકારે કુલદેવીની પૂજા ભક્તિ કર અને પુત્રની માનતાએ રાખ. એ પ્રમાણે નરેદ્રનુ વચન સાંભળી દેવીના હૃદયમાં ક્રોધ પ્રસરી ગયા અને અધરોષ્ઠ કપાવતી તે રાજા પ્રત્યે ખેલવા લાગી. પ્રિયતમ ? આપના કહ્યા પ્રમાણે સર્વ ઉપાય હું કરી ચુકી છુ. પરંતુ મ્હારા મનારથ સિદ્ધ થયા નહીં. વળી આ દુનિયામાં જે સુખ સાધ્ય હાય તેવુજ કાર્ય સ્ત્રીએ કરે છે. પરંતુ દુ:સાધ્ય કાય તેા પુરૂષાજ કરે છે. કારણ કે સાહસ કરવામાં શક્તિમાન્ પુરૂષો મેરૂ પર્વ તને પણ સાધારણ ગણે છે. નાગેદ્રને દોરડા સમાન અને પાતાલને For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. બિલ (ખાડા) સમાન જાણે છે. તેથી આ કાર્ય માટે આપને જ પ્રયાસ કરવો ઉચિત છે. આ પ્રમાણે રાણીનું વચન સાંભળી નરેંદ્ર કાર્યવિમૂઢ થઈ - બેઠે હતો, તેટલામાં કેપભવનમાં એકદમ દેવદર્શન, પ્રકાશ પ્રસરી ગયા. તે જોઈ રાજા વિસ્મિત થઈ ચારે તરફ દષ્ટિ ફેરવવા લાગે તે ભવન, દ્વારમાં પ્રવેશ કરતા દિવ્ય કાંતિમય બે દેવતાઓ તેની દષ્ટિ ગોચર થયા. જેઓના ગંડસ્થલ રત્નમય કુંડલાની કાંતિથી ચળકતા હતા અને જેમની દિવ્યકાંતિથી વાસભવન પ્રકાશિત થયું હતું વિગેરે દિવ્ય ચિહેપરથી આ બને દેવ છે એમ જાણી રાજા વિસ્મત થઈ અદ્ભુત્થાનાદિ સત્કાર કરી વિનયપૂર્વક બેલ્ય. આ૫ કોણ છે ? આપને અહીં પધારવાનું શું કારણ? આપના ચરિત્ર રૂપી અમૃતપાન કરવામાં આ શ્રવણપુટ ઘણે ઊત્સાહ ધરાવે છે. તેઓમાંથી એક દેવ બોલ્યો, રાજન? હાલમાં અમે બન્ને સોધર્મદેવલોકમાં રહીએ છીએ અને અમે અનિષ્ટ દશન. બન્ને ઈંદ્રના સામાનિક દેવ છીએ. વળી જે કારણને લીધે અમે અહીં આવ્યા છીએ તે પણ હાલ સાવધાન થઈ ક્ષણમાત્ર તું સાંભળ, નરેન્દ્ર ! મહા આનંદ સાગરમાં નિમગ્ન થઈ અમે બન્ને પિતાના વૈભવનુસાર અખં ડિત વિષયસુખ દીર્ઘ સમય સુધી અનુભવ્યું, ત્યાર બાદ કદાચિત્ અમારા દુર્દેવને લીધે સ્વાભાવિક સ્વર્ગ સુખના સંભોગને ભંગ કરનાર દુષ્ટ અમંગલેની શ્રેણુઓ આ પ્રમાણે પ્રગટ થઈ છે. જેમકે બહુ સુગંધ આપતી અને નિરંતર વિકસ્વર અમારા કંઠ પીઠમાં રહેલી પુષ્પમાલા પણ અમારા ભાવી દીર્ઘ પ્રવાસના દુ: ખને લીધે કરમાઈ જાય છે. ભવિષ્યકાલમાં અમારું સંસાર નગરમાં પ્રયાણ થશે એમ જાણી પ્રથમથી જ જાણે પ્રયાણ કર્યું હોય ને શું ! તેમ શાસન લક્ષમી પણ પોતાના પરિજન ઊપર For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભ ચિન્હો એ પણ પૂર્વભવ પ્રસ્તાવ. (૧૩) પૂર્વની માફક વર્તાતી નથી. ભાવી સંસારમાં ગર્ભવાસનાં બહુ દુ:ખે સહન કરવો પડશે એવા સંભ્રમને લીધે જ જેમ અમારાં શરીર નિમિત્ત શિવાય દરેક સમયે કંપે છે. અમારું પરભવમાં ગમન જાણી અમારી સાથે આવવાની ઈચ્છાથી કંપતો કલ્પવૃક્ષ પિતાના મૂલોને શિથિલ કરતો હોય ને શું ? તેમ જણાય છે. હમેશાં દેદીપ્યમાન રત્ન વિમાનોના અવલોકનથી અમારા નેત્રોની કીકીઓ ક્ષીણ તેજવાળી થઈ હોય તેમ પરિચિત વસ્તુ જોવામાં પણ સંકુચિત થાય છે. નિરંતર રત્નમય વિમાનમાં ફેરવાથી અમારે દેહ ગતિ રહિત થયેલ હોય તેમ ગમન કરવામાં પણ મંદતા બતાવે છે. આ પ્રમાણે અનિષ્ટ–અશુભ ચિન્હો જેમાં અમે અમારે સ્વર્ગસ્થાનમાંથી પતન કાળ જાયે. તેથી બહુ દુ:ખી થઈ ધૈર્યગુણનો ત્યાગ કરી આગામિ ભવસ્વરૂપ પૂછવા માટે અમે કેવલી ભગવાન પાસે ગયા. કેવલીએ પિતાના હૃદયમાં સર્વ હકીકત જાણી અમને કહ્યું કે હે દેવ ! તમે બંને જણ દેવલોકમાંથી કેવલી ભગવાન. અવીને સંગ્રામશુર રાજાને ત્યાં ચંદ્રલે ખાની કુક્ષિએ પુત્ર અને પુત્રીરૂપે અનુક્રમે ઊત્પન્ન થશે. એ પ્રમાણે સાંભળી અમે એ પૂછ્યું કે હે સ્વામિન? તે રાજા સમ્યગદષ્ટિ છે કે મિથ્યાદષ્ટિ ? ત્યારે ભગવાન કેવલી બેલ્યા, રાજા બહુ ભદ્રિક છે. જેથી તમે ત્યાં જઈ તેને સમ્યકત્વ ધારી કરશે. તે સાંભલી કેવલી ભગવાનને નમસ્કાર કરી આપને સમ્યકત્વનો ઉપદેશ કરવા માટે અમે અહીં આવ્યા છીએ. કારણકે હે નરેંદ્ર ! આપના કુલમાં ઊત્પન્ન થવાથી અને જૈનધર્મ દુર્લભ ન થાય, વળી તે જૈનધર્મનું મૂળ કારણ પણ સિદ્ધાન્તમાં સમ્યકત્વજ કહ્યું છે. જેમાં અવિરતિ બહુ ભરેલી છે એવા દેવકમાંથી અમે અમે કાનો ત્યાગ કરી વન કાળ For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. વીશું તે સંબંધી અમને કિંચિત માત્ર પણ દુ:ખ નથી, કેમકે આપને ત્યાં અમારે જન્મ થવો જાણું અમને બહુ આનંદ થયે છે. કારણકે દરેક કુલમાં શ્રાવકુલ, સર્વ સિદ્ધાન્તમાં જૈન સિદ્ધાન્ત, સમસ્ત દાનોમાં અભયદાન અને સર્વ મરણોમાં સમાધિ મરણ શ્રેષ્ઠ ગણાય છે, માટે આપના કુલમાં ઉત્પન્ન થઈ સમ્યક્ પ્રકારે જીન ધર્મ પામી પૂર્વની માફક સ્વર્ગ સંપત્તિના પાત્ર થઈશું એમાં કંઈ પણ આશ્ચર્ય માનવા જેવું નથી. તે સાંભળી પ્રમુદિત દઈ રાજા બલ્ય, પ્રથમ તમે કેવી રીતે જીન ધર્મની આરાધનાથી દેવ ભવ પામ્યા ? તે વૃત્તાન્ત કહો, જો કે પિતાનું ચરિત્ર સ્વમુખે કહેવું ચગ્ય નથી, પરંતુ આપને બહુ આગ્રહ છે તેથી કહેવું પડશે એમ કહી તેઓમાંથી એક જણે ચરિત્ર કહેવું શરૂ કર્યું. નિર્મલ સ્ફટિક રત્નની હવેલીઓના વિશાલ શિખરોથી સૂર્યને માર્ગ પણ જેની અંદર શેકાઈ પ્રથમ દેવ. ગયો છે એવું આ ભારતભૂમિને આભૂષણ રૂપ કનકકૂટ નામે નગર છે. તેમાં પિરજ. નએ સર્વથા માન્ય કરેલ તેમજ પિતાના વિશેષ ગુણેથી પ્રખ્યાત અને નિખિલ જન માનસને રાજહંસ સમાન આનંદ આપત જનચંદ્ર નામે શેઠ હતો. બહુજ પ્રશંસનીય વિનયાદિ ગુણેથી જનોને આશ્ચર્ય પમાડતી અને શીલરૂપી અલંકારથી અલંકૃત શીલવતી નામે તેમની ભાર્યા હતી. સેંકડે માનતાઓથી શીલવતીની કુક્ષિએ પુત્રપણે હું ઉત્પન્ન થયે. અનુક્રમે ચંદ્રકલાની માફક વૃદ્ધિ પામતે હું પિતાશ્રીના સદુદ્યોગથી સર્વ કલાઓને પારગામી થયે, એટલામાં મહેં તરૂણ અવસ્થામાં પ્રવેશ કર્યો. જીનચંદ્ર શ્રેષ્ઠીએ યોગ્યતા જાણી કુટુંબનો સર્વ કાર્યભાર મહને સોંપી દીધો. પિતે નિવૃત્ત થઈ વિશેષ ધર્મારા For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વભવ પ્રસ્તાવ. (૧૫) ધનમાંજ સમય વ્યતીત કરતા હતા, તેઓ પણ થોડા સમય પછી જીન ભગવાને કહેલા ધર્મ માર્ગના અનુસાર મરણ વિશ થયા. તેમની વિરહ વેદનાને લીધે બહુ દુઃખી થએલો હું તેમણે બતાવેલા માર્ગે ચાલતે હતો પરંતુ ગૃહચિંતામાં વ્યાકુલ થવાથી ધર્મકાર્યમાં પ્રમાદી થયે. જ્યારે હું દુકાનેથી ઘેર આવતે ત્યારે તરત જ હારી માતા સુંદર દાળ ભાત મિષ્ટાન્ન ઘેબર વિગેરે ઉત્તમ રસોઈ કરી જમાડતી અને વળી પિરસતી વખતે તે હુને નિત્ય કહેતી હતી કે પુત્ર ? વાસિત ( ઠંડુ) ભજન કરવાથી તું બહુ દુઃખી થઈશ. જનનિ ! હમેશાં તું તાજી રસોઈ કરી હુને જમાડે છે; છતાં તું વાસિત ભેજનને કેમ ઠપકો આપે છે? એમ હે પૂછયું તે પણ તે મૌન રહી. કંઈ પણ પ્રત્યુત્તર આવે નહીં અને દરરોજ તે પ્રમાણે બોલ્યા કરતી. એક દિવસે બહુ આશ્ચર્ય થવાથી બહુ આગ્રહ પૂર્વક મહે તેને પૂછ્યું ત્યારે તેણીએ કહ્યું કે વત્સ! સમયસાગરસૂરિ. તું સમયસાગર સૂરીશ્વરની પાસે જા અને પૂછ. હાલ તેઓ ઉદ્યાનમાં પધાર્યા છે, આ વાત તેઓ સારી રીતે સમજાવશે. તે સાંભળી તરતજ હું સૂરીશ્વરની પાસે ગયે. વિનયપૂર્વક અભિવંદન કરી હું પૂછવાને વિચાર કરતો હતો તેટલામાં પોતાના જ્ઞાનથી મહારા હદયનો સર્વ અભિપ્રાય જાણી તેઓ બોલ્યા, રે વણિક! તું જે પૂછવાની ઈચ્છા કરે છે તેને ઊત્તર શુભાકપુર નગરમાં ચેટકદેવ જેને સિદ્ધ એલે છે એ સ્થાવર નામે ચાંડાલ શ્રાવક હુને આપશે. આ પ્રમાણે મુનીન્દ્રનું વચન સાંભળતાં મહને મહેસું આશ્ચર્ય થયું કે જેઓ જ્ઞાન ચક્ષુથી સમસ્ત વૃત્તાંત જાણે છે, છતાં તેઓ આ વાતને ખુલાસે મહને આપતા નથી. માટે તેમાં કંઈ For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પણ કારણ હોવું જોઈએ. એમ વિચાર કરતે હું અનુક્રમે શુભા કપુર નગરમાં ગયે. નગરની બહુ સુંદરતાને લીધે બજારનો દેખાવ તો હું ધનસાર શેઠ. ચૌટામાં ચાલતું હતું, તેટલામાં જરીદેવી (વૃદ્ધાવસ્થા) ના આગમનથી જેનાં સર્વ અંગ જીર્ણપ્રાય દેખાતાં હતાં, જીર્ણ અને મલિન વસ્ત્ર તે પણ ઢીંચણ દેખાય તેવી રીતે પહેરેલું, રોમરાજીમાં કાળાશ તે બીલકુલ દેખાતી જ નહતી, જેના શરીરની નાડીઓ ખુલી દેખાતી હતી, પગના નખ બહુ કઠિન અને મર્યાદા ઉપરાંત વધવાથી વાનરના નખ સમાન દેખાતા હતા, તેમજ હાથની આંગળીઓના નખ પરસ્પર અથડાતા હતા, અહીં ચાવેલી સેપારી વસ્ત્રના છેડે બાંધતા હતા, જેની નાસિકાના કેશ બહાર લબડતા દેખાતા હતા, બહુ પરસેવાથી ભીંજાએલાં મલિન વસ્ત્રોવડે જેનું શરીર ચીકણું થયું હતું, વળી ખરીદેલા કરિઆણુના બાકી રહેલા પૈસા માગતા ગ્રાહકો સાથે ખરાબ દુર્વચનની વૃષ્ટિ પૂર્વક બહુ કંકાસ કરતા અને ધૂળ વિગેરેથી શુદ્ધ કરવા માટે ધાન્યના ટોપલા મહા કષ્ટ ઉપાડી પવનમાં ઉપણ ધનસાર નામે શેઠ એક મહાટી દુકાનમાં મહે જે. નગરના લોકોએ “પણ પિતામહ” એવું તેનું ઉપનામ ઠરાવ્યું હતું. મહેં હેની પાસે જઈ પૂછ્યું, જીન મતમાં શ્રદ્ધાલુ અને ચેટક સિદ્ધ સ્થાવર નામે કઈ ચાંડાલ અહીં રહે છે? વ્યાપારના ધ્યાનમાં બરાબર સાંભળ્યા વિના શેઠ બોલ્યા. બોલો શું જોઈએ છીએ? જે જોઈએ તે દુકાનમાંથી લાવી બતાવું ? ફરીથી પણું હે તેજ પ્રમાણે બહુ હેટા શબ્દથી પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે હા, તે અહીં રહે છે, તેના દ્વારમાં ઘંટી પડેલી છે. તેનું ઘર પણ પ્રસિદ્ધ છે. એમ સાંભળી ઘંટીની નીશાની ધ્યાનમાં રાખી હું માતંગને ઘેર For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વ ભવ પ્રસ્તાવ. ( ૧૭ ) ગયા. સ્થાવરને મેળાપ થયેા. ત્યારબાદ મેં પણ વાસિત ભેજનાદિ સર્વ વૃત્તાંત તથા સૂરીશ્વરે આટલા માટેજ હુને આપની પાસે મેકક્લ્યા છે. વિગેરે સર્વ હકીકત નિવેદન કરી. '' આ સર્વ શ્રીના સાંભળી તે એણ્યેા. “ ઠીક છે, તે સર્વ હું કહીશ, પરંતુ આપ સાધર્મિક છે. માટે કપા સ્થાવર માતંગ. કરી આજે મ્હારા મેમાન થઈ મ્હને કૃતાર્થ કરા, વિષ્ણુક છું, તમે ચાંડાલ છે, જો કે જૈન ધર્મ થી એક છીએ પરં તુ ભેાજનાર્દિક જાતિવિરૂદ્ધ વ્યવહાર મ્હારાથી કેમ કરી શકાય ? એમ કહી મ્હે' તેને બહુ સમજાવ્યા તે પણ બહુ આગ્રહ કરી સાધર્મિક વાત્સલ્યના પુણ્યમાટે તેણે કૃપણ પિતામહુની દુકાને મ્હારા માટે ભોજન કરાવ્યું, અને હને કહ્યું કે ભાજન કરી જલદી હારે ત્યાં તમે આવજો જેથી તમારા પ્રશ્નને ઉત્તર હું આપીશ. એમ કહી તે પેાતાના ઘેર ગયા. મ્હેં શેઠને કહ્યુ કે વધારે ખટપટ કર્યા શિવાય કેઈપણ સ્થળે ચાખા રંધાવા તે હું જમી લઈશ. ભાજન વિધિ. શેઠે પણ ઘેર રાંધવામાં ફાયદો જાણી લાભને લીધે શેઠાણીને ખેલાવ્યાં, તે પણ ત્યાં આવ્યાં. અરે ! આતા જીનચંદ્રના પુત્ર છે એમ અનુમાનથી જાણી તે ખેલ્યાં, રે ? તુમ્હને ઓળખતા નથી તુ તે મ્હારા કાકાના દીકરા ભાઇ થાય. માટે આ ચાંડાલે માપેલુ સીધુ અહીં રહેવા દે અને મ્હારે ઘેર ચાલ, કેમકે ત્યારે જમવાસ્તુ અમારે ઘેર છે. ત્યારે મ્હેં કહ્યું, વ્હેન ! અમુક કારણને લીધે હું તેમની પાસે આવ્યા છે, તેથી આજે તેમનુ આપેલુ ભાજન મ્હારે કરવુ પડશે. માટે તે સંબંધી હવે કાંઇ પણ ખેલા તેા તમને મ્હારા સાગન છે. એમ જ્યારે બહુ આગ્રહ ર For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૧૮ ) પૂર્ણાંક સ્હેં કહ્યું ત્યારે કરી હુને જમાડ્યો. www.kobatirth.org સ્ત્રી પુરૂષના સવાદ. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સુપાર્શ્વનાથ ત્રિ. શેઠાણીએ પાતાના ઘેર કપટથી રસેઇ હું જલદી જમીને માતંગને ઘેર ગયા, તે ત્યાં રૂદન કરતા લેાકેાના કરૂણ શબ્દો મ્હારા સાંભળવામાં આવ્યા, પાસે ઊભેલા લેાકેાને પૂછવાથી તેઓએ જવાબ આપ્યા કે જેની પાસે તમે આવ્યા છે તેજ માતંગ મૂઢ વિસૂચિકા-માછીના ઊપદ્રવથી હાલ મરી ગયા, એમ સાંભળી બહુ દિલગીર થઈ હુ શેઠાણી પાસે પાા ગયા. અને માતંગના મરણની વાત્તો જણાવી મ્હારા નગર પ્રત્યે જવા માટે મ્હે તેમની આજ્ઞા માગી. એટલે શેઠાણી બહુ માગ્રહપૂર્વક ખેલ્યાં કે ખાંધવ ! મહેરબાની કરી એક દિવસ મહીં રહા અને જીન મદિરામાં ભગવાનનાં દર્શન કરે. એક દિવસ તા મ્હેનને ત્યાં મેમાન તરીકે રહેા 1 એમ તેના અહુ આગ્રહ જોઇ એક દિવસ ત્યાં રોકાયા. શેઠાણી હર્ષ ભર્યા કૃપણ પિતામહ શેઠ પાસે દુકાને ગયાં અને કહ્યું કે પ્રિયતમ ! આજે મ્હારા ભાઇને મ્હેં બહુ આગ્રહ કરી આપણે ત્યાં રાખેલા છે જેથી તેમને જમવાનુ પણ આપણે ત્યાંજ છે. માટે ચાખા, ઘી, ખાંડ દાળ વગેરે સામગ્રી લેવા હું આવી છું. શેઠ બેલ્યા, હારા ભાઇ કેવી રીતે જમશે ? મ્હારા બંધુ દેશાંતરથી બહુ દુ:ખી થઇ આવેલા હતા તે પણ હું તેને ઘેરથી કાઢી મૂકયા હતા તે વાત શું તુ ભૂલી ગઈ? વળી દાળ ભાતની મ્હાટી મ્હાટી વાત કરે છે પણ તું નથી જાણતી કે દેવદન જતાં પણ તને ચાખા માટે ના પાડેલી છે ! છતાં આમ ભાન વિના કેમ ખાલ એાલ કરે છે. વળી જો ભાઇના સ્નેહથી ઘેલી બની ાય અને કોઇ પ્રકારે ન રહેવાતુ હાય તે હું જે પ્રમાણે જમું છું તે પ્રમાણે For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વભવ પ્રસ્તાવ. ( ૧૯ ) હું વાલ રાંધી તેલ સાથે જમાડ. તે સાંભળી શેઠાણી એલ્યાં. મ્હારા ભાઇ તા હુંમેશાં પોતાના ઘરે પણ પકવાન્ન વિગેરે ઊત્તમ ભોજન કરે છે. માટે સ્વિામિન ! મા પ્રમાણે જમાડતાં હુને લજા આવે છે. આપના વહીવટ આપની પાસે રાખેા. એમ શેઠાણીનુ એલવુ સાંભળી શેઠના મીજાજ ખસી ગયા. અને ખેલ્યા કે જેની પાસે પ્રયાસ વિના પૂર્વાપાત લક્ષ્મી આવી હાય તે પુરૂષ પેાતાની મરજી માફક વિલાસ કરે અને તેથી તેને કોઈ પણ પ્રકારની પીડા ન હેાય તેમજ તેની સ્થિતિ પણ અદ્ભુત પ્રકારની હેાય છે. પરંતુ મ્હે' તે આ લક્ષ્મી બહુ કષ્ટથી મેળવી છેતે તું નથી જાણતી ? શીત કાળમાં ભર ઠંડીના સમયે રાત્રીના ચાર વાગે મ્હાટી નદી ઉતરી સામે કાંઠે જઈ કાષ્ટના ભારે। લાવી કેાઇ ન જાણે તેવો રીતે તને આપુ છું. પાણી વિગેરે પણ ગુપ્ત રીતે ભરી આવું છું. મ્હારા પ્રાણ જાય તે પણ દળવા ખાંડવા વિગેરે કાઈ પણ કા માં મ્હારા પૈસાના ઉપયેગ થવા દેતેા નથી. મ્હે હાથ પગ ઘસીને ઉન્હાળાનેા તાપ સહન કરી તેલ વગેરેનાં વાસણા માથે ઊપાડી આ ધન મેળવેલુ છે. વળી કેાઇ ધર્મ કા માં પણ ફુટેલી કેાડી માત્ર પણ જો મ્હારી પાસે માગવા આવે છે તે દાંત પીસી મરેલા માણસની માફક અચેતન થાઊં છું. આ સર્વ વૃત્તાંત તુ જાણે છે. છતાં ઘી ખાંડ વિગેરે માગવા માટે કેમ આવી છે ? એ પ્રમાણે બહુ ખડખડી શેઠ માન રહ્યા. અહીં કંઇ વળે તેમ નથી એમ જાણી શેઠાણી ત્યાંથી પલાયન થયાં. બીજા એળખી તાની દુકાશેઠનુ મરણુ. તેથી સર્વ વસ્તુ લાવીને રસોઇ કરતાં હતાં તેટલામાં શેઠ પણ જમવા માટે ઘેર આવ્યા, અને તરતજ પૂછ્યુ કે વાલ રાંધ્યા છે કે કેમ ? શેઠાણીએ For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. જવાબમાં જણાવ્યું, આપ નથી જાણતા ? આજે તે હાર ભાઈ જમવાના છે. તેથી દાળભાત વિગેરે બહુ ઉત્તમ રસોઈ બનાવી છે. એમ સાંભળતાંજ શેઠ તે ક્રોધાતુર થઈ ગયા. અને બોલ્યા કે લાવ મહને પણ તેજ પીરસ. શેઠાણીએ કહ્યું ક્ષણમાત્ર ધીરજ ધરો, કારણકે બે ઘેબર કરવાના બાકી છે. તે સાંભળી એકદમ નહીં સહન થવાથી સ્ત્રીની આગળ વારંવાર છાતી કૂટી બહુ દુર્વચન સંભળાવી ચિંતવવા લાગે-અહે! આ પ્રમાણે મહારા ઘરમાં ધનને નકામે વ્યય કરવામાં આવે છે. હને ધિક્કાર છે? હિસાબ વિનાનું જીવવું વૃથા છે. એ પ્રમાણે બહુ શોકાતુર થઈ ઘરની અંદર એકાંતમાં સુઈ ગયા, ત્યારબાદ ધનના વ્યયની ચિંતાને લીધે શેઠના હૃદયમાં કંપારે વ્યાપી ગયે જેથી ક્ષણમાંત્રમાં પ્રાણ છુટી ગયા. શેઠાણી પણ રસોઈની સર્વ સામગ્રી તૈયાર કરી બે થાળ પીરસી આસન પર મૂકી બેસવા માટે કવિપત વિચાર. પાટલા ગોઠવી શેઠને મધુર વચનોથી બેલાવવા લાગ્યાં. પણ શેઠ તરફથી કંઈ જવાબ મળે નહીં. એટલે શેઠાણું ગુંચવાણું અને જાણ્યું કે તેઓ રીસાયેલા છે તેથી બહુ મધુર વચને બોલતાં બોલતાં તેમની પાસે ગયાં, અને જુએ છે તેટલામાં તેમની આંખની કીકીઓ ફરી ગયેલી જોઈ, તે ઉપરથી આતે મરી ગયેલા દેખાય છે, એમ જાણું તરતજ ઓરડાનાં દ્વાર બંધ કરી ને જમવા બેસાડે, અને તે પણ જમી લીધું, ત્યારબાદ શેઠાણીએ મહને કહ્યું કે બાંધવ! આ મહારો પતિ બહુજ કંજુસ હતું, તલના ત્રીજા ભાગ જેટલી પણ કોઈને કંઈ વસ્તુ આપતે નહતો. તેમજ પોતે પણ નહિં જેવું ખાઈને આજ સુધી નિર્વાહ ચલાવે છે. આજે તમહારા માટે ઉત્તમ ભેજન For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધૂર્વભવ પ્રસ્તાવ. (૨૧) કરેલું જાણી બહુ છાતી કૂટવાથી તેની પીડાને લીધે શયામાં સુતેલાજ તે મરી ગયા છે. હાલમાં તે ચાર કરોડને અધિપતિ ગણાય છે, પરંતુ તે અપુત્ર હોવાથી બાંધવ ? આ સર્વ ધન રાજાને આધીન ન થાય તે કોઈ ઉપાય આપણે ચિંતવ જોઈએ. છેવટે તેઓએ નક્કી કર્યું કે શેઠને ઘરની અંદર ખાડો ખેદી દાટી દેવા અને કોઈપણ ન જાણે તેવી કોઈક કલ્પિત વાત ફેલાવવી કે જેથી આપણને કોઈ પ્રકારે હરકત આવે નહીં. એ પ્રમાણે નિશ્ચય કરી તેઓએ પિતાનું કર્તવ્ય સિદ્ધ કર્યું. બીજે દિવસે શેઠાણીએ મહને એકાંતમાં બેલાવી જણાવ્યું, બાંધવ! આજે રાત્રીએ મને સ્વપ્ન આવ્યું કલિપત સ્વપ્ન. છે, તે ઉપરથી હું એમ જાણું છું કે મહારે પુત્ર પ્રસવ થશે. માટે જ્યાંસુધી હારે પુત્ર જન્મે ત્યાં સુધી તમે અહીં રહો અને દુકાનને વહીવટ ચલાવે. એમ તેના બહુ આગ્રહથી હું પણ ત્યાં જ રહ્યા. શેઠાણું સારા શણગાર સજી હસ્તે મુખે પિતાની સખીઓ આગળ જાહેર કરવા લાગ્યાં કે આજે હું તમને એક નવીન વધામણું આપું છું, સિંહલદ્વીપમાં તમારા બનેવીનાં વહાણે ઉલટા રસ્તે ચડી ગયાં હતાં તેઓ તેમના પુણ્યથી જ પાછાં કાંઠા ઉપર આવી પહેચ્યાં છે, એમ સમાચાર મળવાથી શેઠ પતે તેમના સામા ગયા છે. એ પ્રમાણે કપટ વાર્તા જાહેર કરી શેઠાણી આનંદપૂર્વક દિવસ વ્યતીત કરતાં હતાં. હું પણ ઘર તથા દુકાનને સમસ્ત વ્યાપાર ચલાવતા હતા. ગર્ભનો સમય પૂર્ણ થવાથી સારા ગ્રહગમાં ઉત્તમ સમયે શેઠાણીને શ્રેષ્ઠ લક્ષણવાળે પુત્ર જન્મે. બાલ જન્મ. તરતજ તે “મામા ? મામા ? જલદી અહીં આવે.” એમ બોલવા લાગ્યું. તે સાંભળી For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. તેની પાડોસણ બહુ આશ્ચર્ય પામી હને બેલાવવા માટે મારી પાસે આવી. તેથી તરતજ હું તે બાલક પાસે ગયે, મને જોઈ તે બે માતુલ! દક્ષિણ દિશામાં સ્થાવરમાતંગને ત્યાં ઘરફ્રિકાની પાસે તેની સ્ત્રીને આજે પુત્ર જન્મે છે. માતંગી બહુ પુત્રના દુઃખથી પીડાએલી છે તેથી તેનું મુખ મરડીને મારી નાંખશે, એટલા માટે તમે જલદી ત્યાં જાઓ અને તેને પાંચ સોના મહોરો આપી બાળ હત્યાને બચાવ કરે. વળી તમારે માતંગીને વિશેષમાં કહેવું કે ઘી, ગોળ, ચોખા વિગેરે જે જોઈએ તે આ રૂપીઆનું લાવીને નિર્વાહ કર પણ આ બાળકને માર નહીં. એ પ્રમાણે માતંગીને ત્યાં જઈ સર્વ બંદોબસ્ત કરી હું પાછો શેઠાણીને ત્યાં આવ્યું. એટલે તે બાળક વિનયપૂર્વક બોલ્યા, મામા! મહને ઓળખે કે નહીં ? સમયસાગરસૂરિએ વાસિત ભેજનનું વૃત્તાંત પૂછવા જેની પાસે તમને મેકલ્યા હતા તે જ હું માતંગ છું. જ્યારે તમે હારી પાસે આવ્યા તે સમયે તમને સાધર્મિક જાણું ભેજનદાન આપવાથી તેમજ પૂર્વ કર્મના પ્રભાવથી અને પૂર્વે મનુષ્પાયુષ બાંધેલું હોવાથી કોલેરાના રેગથી મરીને અહીં હું ઉત્પન્ન થયો છું, વળી જેને તમે દ્રવ્ય આપીને મૃત્યુ મુખમાંથી બચાવ કર્યો તે, ધનસાર શ્રેષ્ઠો મરી ને માતંગીને ત્યાં જન્મે છે. કારણકે તેણે કંઈ પણ નવીન પુણ્ય ઉપાર્જન ન કર્યું અને પૂર્વોપાર્જિત પુણ્યનું ભાગ્ય કાળ આવી રહ્યો તેથી તેની આ સ્થિતિ આવી. માટે હું માતુલ! ધર્મ કાર્યમાં તમને પ્રમાદિ જોઈ તહારી માતાએ હંમેશાં ઉપદેશ આપે કે પુત્ર! વાસિત ભૂજન કરવાથી તું દુ:ખી થઈશ. તેમજ સૂરિએ પણ ધનસારની પ્રતીતિથી બોધ થશે એમ જાણું તમને અહીં મોકલ્યા. માટે હે મામા ? જેમ ધનસાર શ્રેષ્ઠિ વાસિત પુણ્યભેગવવાથી For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વ ભવ પ્રસ્તાવ. (૨૩) દુ:ખી થયા તેમ તમે પણ જો ધર્મ માં પ્રમાદિ થઈ વાસિત પુણ્ય ભાગવશે અને નવીન પુણ્ય નહી... મેળવા તે બહુ દુ:ખી થશે આ પ્રમાણે સાંભળી મ્હેંને બહુ જ આશ્ચર્ય લાગ્યું, શું તત્કાલ જન્મેલે બાળક આ પ્રમાણે ખેલી શકે ખરા ! શું આ તે સત્ય કે અસત્ય ? આ બાબત કાઇ અતિશય જ્ઞાની મહાત્માને પૂછ્યા શિવાય સમજાય તેમ નથી, એમ વિચાર કરી હું બેઠા હતા તેટલામાં તેજ સમયસાગરસૂરીશ્વર ઉદ્યાનમાં પધાર્યા છે એમ લેાક પરંપરાથી સાંભળ્યું, તેથી તરત જ તેમની પાસે જઇ પ્રદક્ષિણા પૂર્વક વંદન કરી પૂર્વોક્ત વૃત્તાંત પૃયુ. સૂરીશ્વર—ભદ્રે ! હારા ભાણેજે જે વાત કહી તે સર્વ સત્ય છે. પુણ્યના પ્રભાવ. શ્રેષ્ઠીસુત~સદ્ગુરૂ ! માતંગે એવું શું પુણ્ય ઉપાર્જન કર્યું હતું કે જેથી તે મરીને ચાર કોટી ધનના અધિપતિ થયે ? સૂરીશ્વર—મહુાશય ! તું જ્યારે તેની પાસે ગયા ત્યારે તે માતંગે ચાર રૂપીયા ખરચીને બહુ શુદ્ધભાવથી સાધર્મિક ભુ દ્ધિએ હને ભાજન આપ્યું તેના પ્રભાવથી ચાર રૂપીઆના બદલે ચાર કોટી ધનના તે અધિપતિ થયા. ફરીથી શ્રેષ્ઠીસુત~~~~ભગવન ? તે બાળકને જન્મ્યા કે તરત જ માલવાની શક્તિ શાથી આવી ? સૂરીશ્વરજે દિવસે તુ માત ંગની પાસે ગયા, તેજ દ્વિસના પ્રથમ પ્રહરમાં તેને કોલેરાના રોગ લાગુ પડ્યો, તેથી તે ગભરાઇ ગયા અને સિદ્ધ ચેટકનુ સ્મરણ કર્યું કે તરત જ તે ત્યાં આવ્યા, એટલે માતગ ખેલ્યેા, મ્હને વિસૂચિકાના રોગ લાગુ પડ્યો છે તે શુ હાલમાં મ્હારા દેહાન્ત થવાના છે ? ચેટક—હા ! તમારૂં મરણ આ સમયે થશે. For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૨૪) Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સુપા નાથ ચરિત્ર. માતંગ—હું મરીને કયી ચેનિમાં કયાં ઉત્પન્ન થઈશ ? ચેટકે પણ અવિધ જ્ઞાનના સમ્યક્ રીતે ઉપયોગ કરી કહ્યું કે અહીથી કાળ કરી તુ ધનસાર શેઠને પુત્ર થઇશ. માતંગ—જ્ઞાનથી સમયસાગરસૂરીશ્વર સર્વ હકીકત જાણુતા હતા છતાં વાસિત ભાજનના વૃત્તાંત પૂછવા માટે તે શ્રેષ્ઠીસુતને મ્હારી પાસે માકલવાનું શું કારણ ? ચેટક—એને અહીં મોકલવાથી જ બેધ થશે એમ સૂરિ મહારાજ જાણતા હતા, તેથી તેને અહીં માકયેા. વળી તે આધ જ્યારે તુ ધનસાર શેઠને ત્યાં જન્મીશ કે તરતજ ત્હારા મુખમાં પ્રવેશ કરી હું એલીશ ત્યારે હુંને થશે, એ પ્રમાણે કહી ચેટક પેાતાના સ્થાનમાં ગયા. ચેટક પ્રવેશ. હવે તે ખાલકના જન્મ સમયે પેાતાના અવસર જાણી ચેટકે બાળકના મુખમાં પ્રવેશ કરી આ પ્રમાણે કહ્યું તેમાં કઈ આશ્ચર્ય માનવા જેવુ નથી. મા સર્વ વૃત્તાંત સાંભળી સંસાર વાસથી ઉદ્વિગ્ન થઇ શ્રેષ્ઠી સુત બેલ્યે, ભગવન્ ! નવીન પુણ્ય મેળવવા માટે મ્હને દીક્ષા વૃત્ત આપા, સૂરીશ્વરે પણ ચેયતા જાણી હુને દીક્ષા આપી, ત્યારબાદ એકાદશ અંગના અભ્યાસ કરી અનુક્રમે ગીતાર્થ થઇ વિહાર કરતા બહુ વર્ષે પુન: શુભાકપુર નગરમાં આવ્યેા. ત્યાં મ્હારા ભાણેજ મ્હને વાંદવા માટે આવ્યા, મ્હે પશુ ધર્મ લાભ આપી તેની આગળ ધર્મ દેશનાને પ્રારંભ કર્યાં. હે ભવ્ય ? આ સંસાર સર્વથા અસાર તેમજ સર્વ દુ:ખાનુ સ્થાન છે, છતાં તું ધાર્મિક વિષયમાં નિરૂદ્યમી થઈ પ્રમાદ કેમ સેવે છે ? શું અહીં ચાર ગતિ પૈકીમાં કાઇ પણ સ્થલે હું સ્વસ્થતા જોઇ છે ? વા યમરાજ પાસેથી હૅને અભયદાન For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તથા રીતે હું અદ્ધિ વ વવાતી આચરવામાં છે પૂર્વભવ પ્રસ્તાવ. (૨૫) મળેલું છે ? અથવા તે કેઈ દેવ દાનવ તરફથી અજરામર પણનું વરદાન મેળવ્યું છે? યાતે મણિમંત્ર ઓષધિ વિગેરેનું કઈ અદ્ભુત બળ પ્રાપ્ત કર્યું છે? વળી જરા રાક્ષસી સ્મૃતિ તથા વીર્ય વિગેરેનો બલાત્કારે નાશ કરી સમગ્ર કેને વિલક્ષણ બનાવે છે તે શું તું નથી જાણતું ? માટે હે ભદ્ર! જન્મ-મરણનું દુઃખ ટાળી જે સિદ્ધિ વધુ વરવાની ઈચ્છા હોય તે સર્વથા પ્રમાદને ત્યાગ કરી અવશ્ય યતિ ધર્મ આચરવામાં ઉઘુક્ત થા. આ પ્રમાણે મુનિ મહારાજના વચનામૃતનું પાન કરી પ્ર થમ વયમાં જ તે દીક્ષા લઈ યથાવિધિ ચિરજયસુંદર અને કાલ પાલન કરી અને અનશન વ્રત ગ્રહણ જયસુંદરી. કરી સંધર્મ દેવેલેકમાં ઉત્પન્ન થયે. ત્યાં હું પણ પ્રથમ ઉત્પન્ન થયા હતા. રાજ! જેવી રીતે જનધર્મથી મહને સ્વર્ગ સુખ મળ્યું તે પ્રમાણે આપને સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી પોતાની સ્ત્રી સહિત સંગ્રામ શ્રરાજાએ તે દેવ પાસે સમ્યકત્વ સહિત બાર પ્રકારને શ્રાવક ધર્મ વિનયપૂર્વક ગ્રહણ કર્યો. ત્યારબાદ તે બન્ને દેવો પોતાનું કાર્ય સિદ્ધ કરી સૌધર્મ ક૫માં ગયા. પુન: કુલદેવી –-હે સમરસિંહ ! અનુક્રમે કેટલાક સમય વ્યતીત થયા બાદ ત્યાંથી ચવીને ચંદ્રલેખા દેવીની કુખે બન્ને દેવો એક સાથે.ઉત્પન્ન થયા, ગર્ભને સમય પૂર્ણ થવાથી રાણીને પુત્ર તથા પુત્રીનું જોડલું જામ્યું. રાજાએ બાર દિવસ સુધી સર્વત્ર વધામણ કરાવ્યાં, ઉચિત સમયે પુત્રનું નામ જયસુંદર અને પુત્રીનું નામ જયસુંદરી પાડયું, બન્ને ભાઈ બહેન ઈચ્છાનુસાર વિવિધ કીડા વિલાસના સુખથી શારીરિક સંપત્તિ મેળવી આઠ વર્ષનાં થયાં, એટલે રાજાએ સકલ કલાઓના અભ્યાસ માટે તેમને લેખાચાર્યની પાસે મૂક્યાં. તેઓએ પણ અનુક્રમે વિધિપૂર્વક સમગ્ર કલાઓમાં નિપુણતા મેળવી. For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૨૬ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. જયસુંદરી સમાન વયની પોતાની સખીએ સાથે ઉદ્યાનમાં જીનેદ્ર ભગવાનના મંદિરે દર્શન કરવા ગઇ. ત્યાં વિધિ સહિત ભગવાનને વંદન કરી વીણા વગાડવાની શરૂમાત કરી તેટલામાં માકાશ માર્ગે સ્વેચ્છાચારી કોઇ એક કિનરનું જોડલું વિમાનમાં બેસી જતુ હતુ, તેવામાં આ મનેાહુર નાદ તેના સાંભળવામાં આવ્યા, તેથી આકાશગમન બંધ કરી કૈંતુકને લીધે સ્રીસહિત તે કિન્નર નાદના અનુસારે જયસુદરીની પાસે આવ્યેા. જયસુંદરીએ પશુ સ્વાગત વચન વિગેરેથી ઉચિત સત્કાર કર્યા, આ પ્રમાણે તેના વિવેક જોઈ બહુ આનંદ માનતે સ્ત્રી સહિત કિનર ચેાગ્યાસને બેઠા અને પાતાને આવવાનુ કારણ પણ તેણે જણાવ્યું, ત્યારષાદ જયસુંદરીએ તેની આગળ વીણાવાદનમાં પોતાનું કુશલપણું ખતાજુ, પછી તેણીએ તેને બહુ માન પૂર્વક પૂછ્યું, આપ કઈ કલામાં કુશળતા ધરાવા છે ? તેઓએ જવાખમાં જણાવ્યું, અમે ગીત કલા સારી રીતે જાણીએ છીએ. જયસુદરી ખેલી કૃપા કરી આપની ગીત કલા સ્ટુને અતાવા. ત્યારબાદ તે કિંનર મિથુને કાયલના નાદ સમાન મૃદુ અને મધુર સ્વરથી જયસુંદ રીના શ્રવણુપુટમાં અમૃતપાન સમાન ગાયનના આલાપ કર્યો. ત્યારપછી અનુકૂલતા સાથે સુંદર પદાથી અતિ રમણીય અને બહુ મધુર રાગ જેમાં ઊછળી રહ્યો છે એવુ એક સુંદર ગાયન પોતાની પ્રિયા સાથે કનરે ગાયું, અને તે ગીતની અંદર વિ સ્મિત થએલા પ્રફુલ્લ નેત્રવાળા તે કિનરે કેાઇ અદ્ભુત પ્રકારના તમારાજ ગુણે! તે પ્રમાણે ગાયા કે જેના શ્રવણુ માત્રથી તેજ વખતે જયસુંદરી કામદેવના તીક્ષ્ણ બાણુરૂપી વૃષ્ટિને આધીન થઇ, અને તેજ વખતે નેત્ર કુપમાંથી નીકળતા અપ્રવાહને એક દિવસે www.kobatirth.org કિનરનું આગ મન. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વભવ પ્રસ્તાવ. (૨૭) નહીં સહન કરવાથી મૂછિત થઈ પૃથ્વી પર પડી, તેથી સંભ્રાંત થઈ કેટલીક તેની સખીઓ તેનું હદય રોળવા લાગી, કેટલીક તે પંખાઓથી પવન નાખવા લાગી. વળી કેટલીક શ્રીખંડ ચંદન ને રસ છાંટવા લાગી, એ પ્રમાણે કેટલાક શીતપચાર કરવાથી સ્વજન વર્ગની દયાને લીધે જેમ પુનઃ તે ચંદ્રવદના સચેતન થઈ બેઠી હતી તેટલામાં ત્યાં જીતેંદ્ર ભગવાનના દર્શન માટે બહુ વિદ્યાઘરે આવ્યા. તેમાં ઊત્તર શ્રેણપતિને પુત્ર કનકચૂડ પણ આવ્યો હતે. તે જયસુંદરીને આવી અવસ્થામાં જે તત્કાલ કામરહથી મજબુત પકડાયે. બહુ શું કહેવું ? એકદમ હેના શરીરે એટલે દાહવર ભરાઈ ગયો કે જેથી હારના મોતી પણ ધાણીની માફક અનેક પ્રકારે ફુટવા લાગ્યાં. જયસુંદરીને પણ તેની સખીઓ મહાકટે ત્યાંથી ઊપાડીને તેના પિતાને ત્યાં લઈ ગઈ. ત્યાં પણ તે જયસુંદરીની તમારૂં જ ધ્યાન કરતી રસ પાન કરતી મૂર્છા. નથી, શબ્દ સાંભળતી નથી, કોઈ પણ તેજસ્વી પદાર્થ નિરીક્ષણ કરવામાં તેનાં ને રાતાં નથી, તેમજ સ્પર્શજ્ઞાનથી વિમૂઢ થઈ છે, અર્થાત પંચંદ્રિયના વિષય સુખમાં તે રૂચિ ધરાવતી નથી. માત્ર તહા જ ચિંતન કરે છે. એટલામાં સંગ્રામશૂર રાજા પાસે કનક. ડના પિતાએ મોકલેલ મધુકર નામે દૂત આવ્યો. અભ્યાગત જનની સેવા કરવામાં બહુ કુશળ હોવાથી રાજાએ સત્કારપૂર્વક વિશાલ અને સુંદર સુવર્ણમય આસન તેને આપ્યું. દૂત પણ નમસ્કાર કરી આસન પર બેઠો. પછી તે બલ્ય, રાજાધિરાજ ! કનકસૂડના પિતાએ આપને કહેવરાવ્યું છે કે તહારી જયસુંદરી કન્યા કનકચૂડ વેરે પરણવા. નરેંદ્ર-મધુકર ! રતિ અને કામદેવ સમાન આ બન્નેના For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. સંબંધને કાણુ ન વખાણું ? પરંતુ આ બાબતમાં કન્યાની માતા પ્રમાણભૂત ગણાય છે. એમ કહી તેને સત્કાર કરી રાજાએ તેને વિદ્યાય કર્યો. પછી ચંદ્રલેખાને સઘળે વૃત્તાંત રાજાએ નિવેદન કર્યા. ઠીક છે હુ પુત્રીને પૂછી જોઇશ ! એમ કહી ચદ્રલેખા તરતજ ત્યાંથી ઊડી જયસુ ંદરીની પાસે આવી. ક્રીડા કમલના ત્યાગ કરી મહા શેકને લીધે લમણે હાથ દઇ બેઠેલી અને અશ્રુધારાના પ્રહારથી ક ચંદ્રલેખાના પ્રશ્ન. પતા સ્તન માંડલને ધારણ કરતી જયસુંદ રીન જોઇ ચદ્રલેખા બહુ સ્નેહ દર્શાવી મૃદુ અને મધુર આલાપ પૂર્વક પૂછવા લાગી, પુત્રી ! આવી અવસ્થા શાથી થઇ, તેનું કારણ ખુલ્લી રીતે જણાવ ! ત્હારાં સર્વ કાર્યાની ચિંતા મ્હારા આધીન છે તેા હવે ત્યારે ખેદ કરવાનું શું કારણ ? સમસ્ત ભુવનત્રચમાં એવુ કાઇ પણ કાર્યાં નથી કે જે મ્હારાથી ન થઈ શકે, કારણકે સમસ્ત વસ્તુ હારા હસ્તમાં હાય તેવી રીતે મ્હને ભાસે છે. એમ બહુ આગ્રહપૂર્વક પૂછ્યું, તે પણ જયસુદરીએ ખીલકુલ જવાબ આપ્યા નહીં, ત્યારબાદ ચંદ્રલેખાએ કહ્યું, પુત્ર ! કનકચૂડના માટે તેના પિતાએ મેકલેલા દૂત હારી માગણી કરવા આવ્યા છે. આ વાત સાંભળી બહુ નિ:શ્વાસ નાખતી ફરીથી પણ મૂર્જિત થઈ તે કન્યા જમીનપર પડી ગઇ. સખી વચન. ત્યાર માદ તેની સખી વિભ્રમલેખાએ રાણીને જણાવ્યુ કે આ કુમારીએ જીનમંદિરમાં નિરના જોડ લાએ ગાયેલા શ્રી સમરસિંહુ રાજાના ગુણા સાંભળ્યા તેથી કુમારી તેના ઉપર આસક્ત થઇ આ દશા ભોગવે છે, માટે જેમ બને તેમ તેની સાથે કુમા રીના જલદી સમાગમ થાય તેવા ઉપાય કરે. એમ સાંભળી રા For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વભવ પ્રસ્તાવ. (૨૯) એ તે વાત પોતાના સ્વામીને જણાવી. રાજાએ પણ મધુકરને બોલાવી યથાસ્થિત વૃત્તાન્ત જણાવ્યું, તે સાંભળી મધુકર ઉદ્ધતાઈ ભરેલાં વચને બોલવા લાગ્યો. રાજન ! આ કન્યા બીજા કેાઈ રાજાને પરણાવશે તો જરૂર તમારૂં તથા કન્યાનું અમંગલ થશે, માટે વેલાસર સમજીને આ કન્યા કનફ્યુડને આપો, નહીંતે યુદ્ધ કરવા તૈયાર થાઓ. કારણકે પ્રભાતકાલમાં શ્રી કનફ્યૂડ બેચર બલાત્કારે પણ આ કુમારીને પરણવા જરૂર આવશે, અને કન્યા લીધા સિવાય તે શાંત થશે નહીં, એમ કહી તે અભિમાની દૂત રીસાઈને ત્યાંથી નીકલ્યો. અને કનકચૂડ તથા તેના પિતાની આગળ વિગતવાર સર્વ વૃત્તાંત પ્રગટ કર્યું, તે સાંભળી કનકચડ સહિત તેના પિતાએ યુદ્ધની તૈયારી કરી પ્રયાણ ભેરી વગડાવી. તે સમયે સંગ્રામશૂર રાજાએ બહુ ભક્તિપૂર્વક મહારી આ રાધના કરી, હું તેમની કુલદેવી હોવાથી કુલદેવી અને રૂપાંતર કરી ત્યાં પ્રગટ થઈ, રાજાએ હારી જયસુંદરીને આગળ વિનય પૂર્વક વિનતિ કરી કે, હે વિવાહ મહોત્સવ. દેવિ! જેમ બને તેમ વિદ્યાધરના સૈન્યને પરાજય કરી સમરસિંહ રાજા નિર્વિધનપણે કુમારીને પરણે તેવી રીતે જલદી આ કાર્ય સિદ્ધ કરે. આ પ્રમાણે તેમનું વચન અંગીકાર કરી હું આપની પાસે આવી છું, મહારે અહીં આવવાનું કારણ માત્ર આટલું જ છે. રાજન્ ! હવે વિલંબ કરવાની જરૂર નથી. સૈન્ય સહિત પ્રયાણની તૈયારી કરે. આટલી હારી નેહપૂર્વક વિનતિ છે. એ પ્રમાણે સાંભળી સમરસિંહ રાજા પણ તત્કાલ ચતુરંગ સેના સહિત દેવીના પ્રભાવથી આકાશ માર્ગે પ્રયાણ કરતે ક્ષણમાત્રમાં રત્નસાર નગરની બહાર જઈ પહોંચ્યો. એટલામાં પોતાના ભુજ બલના ગર્વથી યુદ્ધની ઈચ્છાવાળે કનડ ખેચર પણ પિતાના પિતા સહિત For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦). શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. સૈન્ય સાથે ત્યાં આવ્યું. અનેક શસ્ત્ર તેમજ અસ્ત્રોથી વિરાજીત બક્તર પહેરી તૈયાર થયેલા બન્નેના સૈનિકો પરસ્પર બાણ વૃષ્ટિ કરવા લાગ્યા. તેટલામાં કુલદેવીએ પોતાની માયાના પ્રભાવથી કનકચૂડ ખેચરનું મસ્તક યુદ્ધભૂમિ પર પડેલું તેને સિનિકને બતાવ્યું. તે જોઈ તેનું સઘળું સૈન્ય પોતાને નિર્ણાયક જાણું બહુ દૂર નાશી ગયું. ત્યાર બાદ સૈન્ય રહિત એકાકી કનકયૂડ પણ ભયભીત થઈ ત્યાંથી પલાયન થઈ ગયું. તેથી ત્યાં પણ સર્વત્ર શાંતિ ફેલાઈ અને સર્વે નિશ્ચિત થયા. ત્યાર બાદ સંગ્રામથુર રાજાએ હેટા મહોત્સવ પૂર્વક ઉત્તમ મુહૂર્તમાં સમરસિંહ નૃપ સાથે પ્રથમ આપેલી જયસુંદરીને લગ્ન મહોત્સવ કર્યો. ત્યાર બાદ જયસુંદરી સહિત સમરસિંહ રાજા પિતાના નગરમાં આવ્યું અને કેને આશ્ચર્યજનક અદ્ભુત વિષય સુખ ભેગવવા લાગ્યા. એક દિવસે જયસુંદરી લગભગ સવારના ચાર વાગતાના સમયે સુખ શય્યામાં આનંદથી સુતી હતી સ્વપ્ન દર્શન. તેટલામાં તેને આ પ્રમાણે સ્વપ્ન આવ્યું કે દિવ્ય અલંકારોથી વિભૂષિત અને ઊર્વીલ દિવ્ય વસ્ત્રોની કાંતિથી અંધકારને દૂર કરતા એક ભવ્ય પુરૂષને પિતાના હસ્તમાં અમૂલ્ય રત્ન આપી જતાં જોયે. આવું સ્વપ્ન જઈ તે એકદમ જાગ્રત થઈ અને આશ્ચર્યથી ચકિત બની તેણીએ પોતાના સ્વામીને નિવેદન કર્યું. રાજા–દેવિ! આ સ્વપના પ્રભાવથી જરૂર હારે પુત્ર થશે. આ . પ્રમાણે પતિનું વાકય સાંભળી પ્રફુલ્લ થયાં • છે નેગે જેનાં, અને બહુ હર્ષથી રોમાંચરૂપી કંચુકને ધારણ કરતી જયસુંદરી બોલી. સ્વામિન્ ! આપનું વચન - સત્ય થાઓ, એમ કહી પતિનું વચન બહુ માનપૂર્વક સ્વીકાર્યું. For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વ ભવ પ્રસ્તાવ. ( ૩૧ ) ત્યારબાદ જયસુંદરી ધર્મ કાર્યમાં વિશેષ પ્રકારે પ્રવૃત્તિ કરવા લાગી, તેથી સુખવૈભવ પણ દિવસે નદિષણકુમાર. દિવસે બહુ વધવા લાગ્યા. તેમજ ગર્ભના પ્રભાવથી શારીરિક સાભાગ્ય બહુ ખીલવા લાગ્યું. અને નિરૂપમ ગૈારવતાથી અલકૃત એવા સ્તન મંડલની શેશભાને દબાવી દેષ્ઠ તેના ઊદરની લક્ષ્મી પ્રતિદિવસે ઈર્ષ્યા સહિત પુષ્ટ થવા લાગી. ગર્ભમાં રહેલા પુત્રને જોવાના કુતૂહલથી ઊત્સુક થયા હોય ને શુ ! તેમ દયા, દાન અને જીતેંદ્રિયત્પાદિ ગુણ્ણાએ તેના હૃદયમાં વિશેષતાએ નિવાસ કર્યો. ગર્ભાધાન વિગેરેના યાગ્ય સમયે મહાત્સવા થવા લાગ્યા. અને પેાતાની ઇચ્છા પ્રમાણે સર્વ દોહલાએ પણ પૂર્ણ થયા. અનુક્રમે ગર્ભના દિવસે પૂર્ણ થયા. શરીરની કાંતિથી સૂતિકાભવનમાં ચારે તરફ પ્રકાશને વિસ્તારતા અને માતાનુ મુખકમલ પ્રફુલ્લ કર્યું છે જેણે એવા પુત્રને નવીન સૂર્ય ને જેમ પૂર્વદિશા તેમ પ્રસન્ન મુખવાળો જયસુ દરીએ પ્રગટ કર્યાં, કે તરતજ ઉતાવળને લીધે સાધારણ વસ્ત્રો પહેરી એક દાસીએ સમસિ'હું રાજાને હર્યાં પૂ ક પુત્રજન્મની વધામણી આપી, પુત્રના જન્મ સાંભળી બહુ ખુશી થઇ રાજાએ દારિદ્રનાશક ઘણી ધન સંપત્તિ આપી દાસીને વિદાય કરી. ત્યારબાદ સમરસિંહરાજાએ પોતાના વૈભવ તથા મહિમાના પ્રમાણમાં ઘણી સુંદર વધાઇએ તેમજ અહુ ઠાઠથી મહાત્સવ શરૂ રાજ્યે. અને તે મહેાત્સવ પૂર્ણ થયા બાદ માસાન્તે નર્દિષે એ પ્રમાણે તેનું નામ પાડયું. તૈલાભ્યંગ સ્તનપાન વિગેરે સેવામાં તખ્તર રહેલી પાંચ ધાવમાતાએથી નિરંતર પાલન કરાતા નંદ્રિષકુમાર માતાપિતાના મનારથની ઈર્ષ્યાને લીધે જેમ પ્રતિક્રિન વૃદ્ધિ પામવા લાગ્યા. અને મુખકમલમાં વાસ કરતી સરસ્વતી વડે ક્રીડા પૂર્વક યુવાવસ્થા. For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્રઊચ્ચાર કરતા કુમારની સૂક્ષમ દંતપંક્તિ મુક્તાહારની માફક દીપવા લાગી, તેમજ અતિ કેમલ બહુ સ્નિગ્ધતાથી ભરેલા, તમાલપત્ર સમાન શ્યામ કાંતિવાળા અને ભ્રમરાકાર જેવી લટેથી, સુશોભિત કેશકલાપ મસ્તક રૂપી કમલપર ફરકવા લાગ્યા. ત્યારબાદ ઈચ્છાપૂર્વક કીડા વિલાસના સુખથી શારીરિક પુષ્ટિને ધારણ કરતા કુમાર અનુક્રમે આઠ વર્ષને થયે, તે જોઈ પિતાના હર્ષને તે પાર રહ્યો નહીં. ત્યારબાદ વિદ્યાભ્યાસનો સમય જાણી રાજાએ તેને કલાચાર્ય પાસે વિધિપૂર્વક ભણવા માટે મૂકો. અભુત બુદ્ધિપ્રભાવ, સગુરૂની ભક્તિ તેમજ નિરંતર ઊદ્યમ કરવાથી નંદિષેણકુમાર થોડા સમયમાં શાસ્ત્રોમાં પાર ગામી થયે. પિતાના ચરણકમલથી પૃથ્વીતલને પવિત્ર કરતે અને સર્વ અંગેને દીપાવવામાં સ્વાભાવિક આભરણ સમાન વન લક્ષ્મીને શોભાવવા લાગે. મુખકમલની તીવ્ર સુગંધમાં લુબ્ધ થઈ લીન થએલી જાણે ભ્રમર પંક્તિ હોય ને શું ? તેમ તેના બને ગંડસ્થળપર સૂક્ષ્મ અને સ્નિગ્ધ રોમરાજી વિલાસ કરવા લાગી. અંદર રહેલા અશેષ ગુણોથી પ્રેરાએલું હેય ને શું? તેમ સુવર્ણ શિલા સમાન વિશાલ અને અતિ ઉન્નત વક્ષસ્થલને વહન કરવા લાગ્યું. ત્યારબાદ સ્વયંવર માટે આવેલી મુખ્ય રાજાઓની અનેક કન્યાઓ સાથે સમરસિંહ રાજાએ નંદિલગ્ન મહોત્સવ. વેણને મહોત્સવપૂર્વક ઘણું ઉમંગથી પર ણ, લગ્નોત્સવ પૂર્ણ થયા બાદ કુમાર પણ કઈક સમયે બહુ શીધ્રગતિના વેગથી સંપાદન કરેલા ઊજવલ યશને બહાર પ્રગટ કરી લેકને બતાવતો હોયને શું ? તેમ સ્વરછ ફીણના ગોટાઓથી આચ્છાદિત મુખવાળા દુદત અશ્વો ખેલાવે છે. કદાચિત્ ગાયનરસમાં લુબ્ધ થઈ બહુ હાવ For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વભવ પ્રસ્તાવ (૩૩) ભાવથી મનોહર સુંદર વિલાસવાળું વારાંગનાઓનું નૃત્ય જુએ છે. કદાચિત નખની કાંતિના મિષવડે દારિદ્રને જલાંજલિ આપતા હોયને શું ? તેમ પોતાના હસ્તથી યાચક વર્ગને દાન આપે છે. કદાચિત બહારથી મોતીઓની અને અંદરથી પોતાના ગુણેની માળાવડે સુકવિઓનાં હૃદય વિભૂષિત કરે છે. આ પ્રમાણે કેટલોક સમય વ્યતીત થયા બાદ સમરસિંહ રાજાએ નંદિષેણકુમારને હેટી વિભૂતિ સાથે પોતાની રાજ્યગાદીએ સ્થાપન કર્યો. અને પિતે પણ શ્રાવકની અગીયાર પ્રતિમાઓ અંગીકાર કરી તેમજ તેમનું વિધિપૂર્વક પાલન કરી અનુક્રમે મુનિધર્મમાં ધુરંધર થયા. સર્વત્ર પ્રતિબંધ રહિત વિહાર કરતા છઠ્ઠ અઠ્ઠમ વિગેરે ઊગ્ર તપશ્ચર્યા કરી અને અનશન વ્રત પાળી લાંતક ક૯૫માં દેવ થયા. હવે નંદિષેણ રાજા સમસ્ત વૈરિ વર્ગને નિમૂલ કરી સમ સ્ત કિલ્લાઓ પિતાને સ્વાધીન કરી રાજ્ય રાજવૈભવ. પાલન કરે છે. મુકૂટમણિએની કાંતિરૂપ મંજરીના મિષવડે રચિ છે પુષ્પાંજલિઓ જેમણે એવા મહાન રાજાઓના મસ્તક પર જેની આજ્ઞારૂપી લક્ષ્મી નિરંતર વાસ કરવા લાગી. ચંદ્ર સમાન વદનવાળી અને માનસને વિષે ફુરણાયમાન રાજહંસીસમાન સર્વ અંત:પુરમાં પ્રધાનપદ ભગવતી શશી પ્રભા નામે તેને મુખ્ય રણું હતી. ચિરકાલ સંચિત પુણ્યને અનુસારે શશી પ્રભા સાથે વિષયસુખ ભોગવતાં નંદષેણ નરેંદ્રને કેટલાક સમય પ્રસાર થયે. ત્યારબાદ કુલદેવતા વિગેરેની સેંકડો માનતાઓ કરવાથી કેટલેક સમયે રાણીને એક પુત્ર છે. તેનું ધનકુમારનામ પાડયું. અનુકમે યોગ્ય ઊમ્મરને થયે. એટલે કલાભ્યાસ માટે રાજાએ For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. મહોત્સવપૂર્વક કલાચાર્યની પાસે મૂકે. ગુરૂપણ તેની તીવ્રબુદ્ધિ, વિનય અને ઉદ્યમ જોઈ બહુ પ્રસન્ન થયા, સ્વલ્પ સમયમાં ગુરૂકૃપાથી ધનકુમારે સર્વ કલાઓમાં નિપુણતા મેળવી. જેવી રીતે સદ્દગુરૂનાં શિક્ષા વચન તેના મનને આનંદ આપતાં હતાં તે પ્રમાણે “જય મેળવ, દીર્ઘ આયુષ્માન થા, આનંદભેગવ” વિગેરે સ્તુતિ વાકથી તે આનંદ માનતે નહોતે. એક દિવસે પિતાના અધ્યાપકની સાથે ધનકુમાર નરેંદ્રને વંદન કરવા ગયા. પિતાના ચરણકમલમાં ધનકુમાર. નમન કરી ઉચિત સ્થાને સુખાસન પર બેઠે. પુત્રનું વિનયાદિક સૌભાગ્ય જોઈ રાજા બહુ ખુશી થઈ બે, વત્સ ! નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે જ્યાં સુધી પિતાને રાજ્ય કાર્યભાર વહન કરવામાં ધુરંધર પુત્ર ન થયું હોય ત્યાં સુધી જ રાજાઓએ પ્રજા પાલન કરવું જોઈએ, માટે હે પુત્ર! વિલંબ રહિત હાલ તું ઘણું સમયથી મહારા હસ્તમાં રહેલી આ રાજ્ય લક્ષ્મીને પોતાના હસ્તરૂપી વજ પંજરમાં ધારણ કરી સુખી કર, અને હવે હારું હૃદય સિદ્ધિ વધૂને સત્વર આલિંગન કરવા માટે બહુ રસિક થયું છે, તેથી સંયમરૂપ મહારથમાં બેસવાની મહને નિઃશંક થઈ તું સંમતિ આપ. આ પ્રમાણે પિતાનું વચન સાંભળી ધનકુમારને કંઠ શેષાઈ ગયે અને ગદ્ગદ્ સ્વરે વિનતિ કરવા લાગ્યો. હે તાત! આપને તેવું કઈપણ કારણ આવેલું હોય તેમ હું જેતે નથી તે પછી હાલમાં આવા દુષ્કર કાર્યમાં મહુને શામાટે જોડે છે? વળી હે તાત ! વૈરિરૂપી કક્ષા (ગંજી) એમાં ફેકેલા આપના પ્રતાપરૂપી દાવાનલની જવાલાએ કિંચિત્ માત્ર પણ શાંત થઈ નથી, તેમજ સમસ્ત જનેને મહા રસાયન સમાન આનંદ આપતી આપની રૂપ સંપત્તિ હાલમાં પણ કામદેવને ગર્વ હરવામાં For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વભવ પ્રસ્તાવ. (૩૫) નિપુણતા બતાવે છે. વળી હે પિતાજી! આ ભુવનમંડલમાં એ કેઈપણ બલવાનું નથી કે જે આપની ભૂલતાના વિલાસને અંશ માત્ર પણ અનાદર કરી શકે ? હાલમાં પણ સમસ્ત શ્રેષ્ઠ વસ્તુએના સંગ્રહથી ભરપૂર આપના ભંડાર પણ કુબેરના ભંડારને તિરસ્કાર કરે છે, તેમજ હે તાત ! મહા રણસંગ્રામ ખેલવામાં કોઈપણ અદ્ભુત આપને ઉદ્યમ શોભે છે કે જેને સહન કરવામાં ઇંદ્ર પણ સમર્થ નથી. માટે હારી ઉપર કૃપા કરી ચિરકાલ પાળેલા આ રાજ્યનું હાલમાં આપ પાલન કરે અને આગળ ઉપર ધર્મ કરતાં આપને હું વિન ભૂત થઈશ નહીં. એ પ્રમાણે ધનકુમારની પ્રાર્થના સ્વીકારી નંદિષેણ રાજા ધર્મકાર્યમાં દઢ તરબુદ્ધિ રાખીને ફરીથી પણ રાજ્ય શાસન કરવા લાગ્યા. જેમ બાહા શત્રુએ સમગ્ર સામગ્રી રહિત એવા પુરૂએ વશ કરી શકાતા નથી તેમ આન્તરિક ક્રોધાદિક ઈટ્રિયેની શીથિ. શત્રુઓ પણ જીતવા મુશ્કેલ છે. વળી આંતલતા. રિક શત્રુઓને નિગ્રહ કરવાની સામગ્રીમાં પ્રથમ સમસ્ત ઇદ્રિનું સ્વસ્થપણું હોવું જોઈએ. પરંતુ જરા રૂપી પિશાચીના ભયથી તેઓમાં ચંચળતા આવી જાય છે. જેથી તેમની પટુતા દૂર થાય છે. એટલે તેઓની વૃત્તિ પલટાઈ જવાથી વસ્તુનું યથાર્થ સ્વરૂપ તેઓ જાણું શકતી નથી. માટે જ્યાં સુધી ઇન્દ્રિઓનું સ્વસ્થપણું, આયુષ તથા બલ વિદ્યમાન હોય ત્યાંસુધી હારે ધર્મ સાધન કરવું ઉચિત છે. સિદ્વાન્તમાં કહ્યું છે કે “જરારૂપી રાક્ષસી સમસ્ત અંગેને ગ્રહણ ન કરે, અને રોગરૂપી નિર્દય સર્ષ ઉગ્ર દંશ ન કરે તેટલામાં રે જીવ! ધર્મારાધનમાં ઉઘુક્ત થા, તેમજ આત્મહિત કરવામાં સાવધાન થા, કારણ કે આજે વા કાલે આ ફાની દુનીયાને ત્યાગ કરી અવશ્ય હારે પ્રયાણ કરવું પડશે,” માટે હે વત્સ ! હવે For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર, આ રાજ્ય સપત્તિના તુ સ્વીકાર કર, કારણકે ગુરૂજનની આજ્ઞા માનવી તેજ કુલીનપુત્રના ધમ છે. આ પ્રમાણે ધ પ્રવૃત્તિમાં દૃઢબુદ્ધિવાળા ન દિષણુ રાજા બાધમય વચનાથી ધનકુમારને સમજાવતા હતા તેટલામાં મુખ આગળ જોડેલા કર સોંપુટને લીધે જેની દંત કાંતિને વિકાસ રાકાઇ ગયા છે એવી ઉદ્યાન પાલિકા આવી, નરેદ્રને પ્રણામ કરી વિનંતિ કરવા લાગી. “ દેવ ! દેવતા આના સમૂહ જેમના ચરણુકમલમાં નમન કરે છે અને જેમની સાથે અનેક મુનિએ વિરાજે છે એવા શ્રીનંદન જીનરાજ મકર મંદિર ઉદ્યાનમાં પધાર્યા છે. ” એ પ્રમાણે સાંભળી ઉદ્યાનપાલિ કાને તુષ્ટિ દાન આપી, નહીં ઇચ્છતા એવા પણ ધનકુમારને બલાત્કારે રાજ્ય ગાદીએ સ્થાપન કર્યો. ત્યારબાદ નર્દિષેણુ રાજા સમગ્ર સામગ્રી સહિત મુનીંદ્રને વંદન કરવા ઉદ્યાન તરફ ચાલ્યેા, ઉલ્લાસ મુનિવ`દન. પામતા હૃદયમાં શુભ ભાવની ભાવના ભાવતા તે રાજા ઉદ્યાનમાં ગર્ચા. અને પાંચ પ્રકારના અભિગમને સાચવી અને ભગવાનના મવગ્રહ ( સ્થાન ) માં પ્રવેશ કર્યા. પ્રખલ ભક્તિના ઉલ્લાસને લીધે રામાંચિત થઇ ત્રણ પ્રદક્ષિણા કરી પૃથ્વીપર મસ્તક નમાવી જીનેદ્રના ચરણકમલમાં નમસ્કાર કર્યો. ત્યારબાદ અતિ આન દથી પ્રફુલ્લ થયાં છે નેત્ર જેનાં અને સુ ંદર પરિણામને ધારણ કરતા તે નરેદ્ર પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. વિનય સહિત સુરેદ્રોના ચુડામણિઆથી સ્નિગ્ધ થયા છે પાદપીઠ જેમના અને ચરાચર પ્રાણિઓપર નિષ્કારણુ દયાલુ એવા હે જીનેન્દ્ર ભગ વાન્ ! ચ્યાપને વારંવાર નમસ્કાર. હે ભગવન્ ! આજે હું કૃતાર્થ થયા, વળી આજે મ્હારાં ઘણા દિવસનાં પુણ્ય પણ પ્રગટ થયાં, કારણકે આપના પરમપવિત્ર દŚનના હું પાત્ર થયા. હું જનેન્દ્ર ! For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વભવ પ્રસ્તાવ. (૩૭) આજ સુધી મેહ રાજાએ મને છેતર્યો હતે, જેથી મહારામનરૂપી ભ્રમરે આપના ચરણકમલમાં વાસ કર્યો નહીં, હે પ્રભો ! ચંદ્ર સમાન આપનું દર્શન થયે છતે અકસ્માત ઉલાસ પામતા સમુદ્રના રત્નરાશિની માફક બહાર નિકળેલાં હાર રેમાંચ શેભે છે. હે જગત્મ ! ઊત્તમરાજ હંસસમાન મહારૂં હૃદયકમલ આપ વડે સનાથ થયે છતે મહને મેક્ષ લક્ષ્મીની પ્રાપ્તિ દુર્લભ કેમ થશે? અર્થાત્ નહીં જ થાય. વળી હાલમાં મોક્ષ લક્ષમી તરફ હારૂં હુદય ઊત્સાહ ધરાવતું નથી, કારણ કે આપના ગુણેમાં બહુ આસક્ત હોવાથી નિરંતર આપના શરણની ઈચ્છા કરે છે. આ પ્રમાણે જીનેંદ્રની સ્તુતિ કરી રાજાએ ભૂમિપર મસ્તક નમાવી પ્રભુને પ્રણામ કર્યો, ત્યારબાદ નેત્રકમલ જેનાં પ્રફુલ્લ દેખાતાં હતાં તેમજ હૃદય બહુ આનંદથી ઊભરાઈ જતું હતું અને જેનાં નેત્ર જીનવંદનમાં લીન થયાં હતાં એ નંદિપેણ રાજા બે હાથ જેડી ઊચિત આસને બેઠે. પોતાના દંતની કાંતિ વડે દિશાઓ રૂપી સ્ત્રીઓના મુખ મંડળને ઊજવળ કરતા હાયને શું ? તેમ શ્રીમાન નંદનને પણ ધર્મદેશનાનો પ્રારંભ કર્યો. ભે! ! ભવ્ય પુરૂષે સંસારમાં ભ્રમણ કરતા, તેમજ આંતરિક કામાદિ શત્રુઓથી જેઓની બુદ્ધિ નષ્ટ થઈ છે અને દુષ્કર્મના પ્રભાવથી પીડાએલા એવા જીવોને સદાકાલ સર્વ વસ્તુઓ કેઈપણ પ્રકારે પ્રાય: મળી શકે છે, પરંતુ ઈચ્છિત પદાથ આપવામાં ચિંતામણિ સમાન મનુષ્ય ભવ મળવો બહુ દુર્લભ છે. વળી કદાચિત દેવયાગથી મહાકટે મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય તે પણ તે મનુષ્યજન્મ રૂપ રત્નને જનવરના વચન શ્રવણરૂપ કટી સાથે સમાગમ ઘણો દુર્લભ છે. વળી તે કટીના ઘર્ષણ વિના કર્મ મળથી મલિન થએલે અને તેથી જ આચ્છાદિત થયું છે સ્વરૂપજેનું એ આ મનુષ્યજન્મ સદગુરૂરૂપી ઝવેરીની પ્રશંસા રહિત For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર, જીને પરમાર્થ વસ્તુ આપતું નથી. માટે હે નરેંદ્ર !તું સમસ્ત સામગ્રી સહિત નરભવરૂપી રત્ન પાપે છે, તે પરમાર્થ સાધનમાં વિલંબ કરીશ નહી, આ પ્રમાણે શ્રીમાન શ્રી નંદન પ્રભુના મુખથી સુંદર દેશના દીક્ષા પ્રાથના, મૃતનું પાન કરી શ્રી નંદિ,રાજા હૈ. * હે જગત્ પ્રત્યે ! હારી ગ્યતા હોય તે. અધુના પિતાની દીક્ષા આપી મહને કૃતાર્થ કરે, જીનેંદ્ર ભગવાન–નરેંદ્ર! જેમ મહા કિંમતી ચિંતામણિર ત્વનું સ્થાન સુવર્ણ જ ગણાય, તેમ દીક્ષારતનનું દીક્ષાદાન. સ્થાન પણ તહાર સરખા ભવ્યપ્રાણિઓજ હોય છે, માટે આ તહારો મનોરથ નિર્વિ ધ્રપણે સિદ્ધ થાઓ. એમ કહી ભગવાને પોતાની આગળ નમાવેલા મસ્તકથી શોભતા એવા નંદિષેણ રાજાને પોતાના હાથે દીક્ષા આપી. - ત્યારબાદ ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત અને પાંચ સમિતિથી યુક્ત થઈ નંદિપેણ મુનિએ પચેંદ્રિયોને સ્વાધીન મુનિઆચાર. કરી દુદત એવા કામસુભટનો પરાજય કર્યો. તેમજ એકાદશ અંગેને અભ્યાસ કરી દુ:ખે નાશ કરવા લાયક દુષ્ટ કર્મોને નાશ કરવા માટે ઊગ્ર તપશ્ચર્યા વડે શરીર શેષવવા લાગ્યા. તેમજ વળી પ્રતિબંધ રહિત વિહાર કરતા વિધિપૂર્વક તીર્થંકર પદનાં કારણભૂત સ્થાનકેની આરાધના કરવા લાગ્યા. મોક્ષપુરીના રસ્તે પ્રયાણ કરતા ને સાર્થવાહ સમાન શ્રી તીર્થકરે, એકાંતિક શિવસુખની સમૃ. તીર્થકર દ્ધિથી વિરાજીત સિદ્ધ પરમાત્માઓ, નામાગેત્ર, સમસ્ત ધર્મિજનના વિશ્વ સંઘાત નિવા રવામાં તત્પર શ્રી સંઘ તેમજ શાંતિરૂપ For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વભવ પ્રસ્તાવ. (૩૯) અમૃતનિધિ સમાન સદગુરૂની ભક્તિ કરવા લાગ્યા, વળી સદ્ધમેથી શિથિલ થએલા પ્રાણિઓને સદુપદેશ દ્વારા સ્થિર કરવા લાગ્યા. પર્યાયથી મહેટા મુનિઓને પૂજ્ય તરીકે માનવા લાગ્યા, હજાર સંશાને દૂર કરવા સમર્થ એવા બહુ શ્રત મુનિઓની સેવામાં તત્પર થયા. તપશ્ચર્યામાં નિરંતર આસક્ત તપસ્વિને સહાય આપતા, તેમજ પોતાના શરીર વિષે પણ મમત્વ બુદ્ધિને ત્યાગ કર્યો. દરેક સમયે વૈરાગ્ય વિગેરે શુભ ભાવનાઓનું સ્મરણ કરવા લાગ્યા. નિરંતર બાર પ્રકારની તપશ્ચર્યા કરવાથી અંત: શત્રુ (કામાદિક) ને ત્યાગ કર્યો. વિગેરે સદાચરણથી નંદિષણ મુનિએ વિધિ પૂર્વક તીર્થકર નામ ગેત્ર બાંધ્યું. અનુક્રમે આયુષ પૂર્ણ થવાથી દેહાંત સમયે પોતાનાં દુશ્ચ રિત્રની આલોચના કરી નંદિષેણ મુનિએ મહદ્ધિકદેવ. વ્રત ઉચયું, સમરત શત્રુ વર્ગની ક્ષમા માગી, વિધિ પ્રમાણે માસિક સંલેખના ગ્રહણ કરી પિતાનું શરીર શુદ્ધ કર્યું, પંચ પરમેષ્ટિ મંત્રનું સ્મરણ કરી સમાધિપૂર્વક કાલકરી નંદિણ રાજર્ષિ મધ્યમ ઉપરિતન શૈવેયક દેવલોકમાં બે હસ્ત પ્રમાણુ શરીર ધારી મહદ્ધિક દેવ થયા. તે દેવ ભવમાં અહમિંદ્ર સુર લક્ષમીના સ્વચ્છ વક્ષસ્થલમાં સુંદર હારની માફક સુખમાં નિમગ્ન થઈ અઠ્ઠાવીશ સાગરોપમ પર્યત વિલાસ કરે છે. આ પ્રમાણે શ્રી સુપાર્શ્વ ચરિત્રમાં તીર્થકર નામ કમ ઊ-- પાર્જન સંબંધિ આ પ્રથમ પ્રસ્તાવ સમાપ્ત થયો. હવે તે મહર્તિક દેવનું આયુષ પૂર્ણ થયે છતે ત્યાંથી ચવી જે સ્થાનકે ઊત્પન્ન થશે તે વૃત્તાંત આગળ ઊપર સમયાનુસારે વર્ણન કરવામાં આવશે. इति श्री सुपार्श्वनाथ चरिते प्रथमप्रस्तावे प्रथमोभवः । द्वितीयः सुरभवश्च समाप्तिमगमत्. - ---- - For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. મેરૂ પ તરૂપી ધ્વજ સ્ત ંભ તેમજ જીને દ્ર ભગવાનના સ્નાનના જલ રૂપી ઊજવલ વસ્ત્રાડ ંબર ( સઢ ) થી વારાણસી નગરી. વિરાજીત અને આ ભવસાગરમાં વહાણુ સમાન આ માનુષ ક્ષેત્ર જગતમાં જયકારી વર્તે છે, તેની અંદર ઊત્તમ કેવલ જ્ઞાનરૂપી કાટી રત્નાવર્ડ લેાકાલાક સંબંધિ વૃત્તાંતને ઊદ્યોતિત કરતા જ બુદ્વીપ નામે દ્વીપ રહ્યો છે. તેમાં ભરત નામે ક્ષેત્ર છે, જે ક્ષેત્રના કાંડસમાન દક્ષિણ વિભાગના મધ્ય ખંડમાં જન્મ પામી ભવ્ય પ્રાણીએ સ્વલ્પ સમયમાં મેક્ષ પામે છે. વળી તે ક્ષેત્રમાં ધન, ધાન્ય, સુવર્ણ વગેરે સદ્ધસ્તુઓથી ભરેલા અને મ્હોટા ગ્રામ નગર વડે સંકીણું તેમ જ સમસ્ત જનેાના હૃદયમ ંદિરમાં ભારે આનંદ વિસ્તારતા ચૂડામણિ સમાન કાશી નામે દેશ છે. તે દેશની અંદર મગલ, ગુરૂ, સૂર્ય, બુધ, શુક્ર અને સાતષિએ જેમાં નિરંતર વાસ કરે છે એવી આકાશ લક્ષ્મીની માફક સમસ્ત મોંગલાનુ સ્થાનભૂત, ગુરૂવત્તા એટલે બહુ દ્રવ્યથી પરિપૂર્ણ, શૂરવીર, પડિત, કવિજન અને અનેક મુનિવરોથી વિભૂષિત, તેમજ દરેક ગૃહમાં પાળેલા અનેક ક્રીડા હું સાને લીધે મનેાહર શેાલા આપતી એવી જે નગરી, કૌશિક એક ઇંદ્રના સ્થાનભૂત એવી સ્વર્ગ પુરીનું હવેલીએની વિશાલ અને સ્વચ્છ કાંતિના મિષથી ઊપહાસ્ય કરે છે, શુિપતિ અને કમઠાધિપ વગેરે ભુવનવાસી દેવતાએ જે નગરીની ઊત્તમ શેાભાને પરિખા ( ખાઈ ) ના છિદ્રોમાં દષ્ટિ કરી હમેશાં જોયા કરે છે. વળી ગગનાંગણુને સ્પર્શ કરતા સુંદર કિલ્લાઓનાં શિખરે વડે “આ કલંકિત છે એમ જાણી” નિષેધ કરાયેલા ચંદ્ર પણ તે નગરીમાં પ્રવેશ કરી શકતા નથી. તેમજ ત્રિક, ચત્વર, સુંદર શેરીઓ, દરવાજા અને વિવિધ પ્રકારની હવેલીએથી વિશેષ શેશભતી તેમજ ભુવનતલમાં અતિ પ્રખ્યાત એવી તે વારાણસી નગરી For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થંકર જન્મ પ્રસ્તાવ. (૪૧) છે. જેની અંદર માત્ર રાજાને વિષયાનુરાગ એટલે દેશ ઉપર પ્રીતિ રહ્યા કરે છે. અન્યજનામાં વિષયાંધપË નથી. જડપણુ ( ભોળાશપણું ) પશુપતિ ( શંકર ) માંજ છે, અન્યત્ર નથી. પર લક્ષ્મી ( ઉત્તમ લક્ષ્મી) ની ઇચ્છા વિષ્ણુને છે પરંતુ અન્ય નું ધન અન્ય લાકા ઇચ્છતા નથી. તેમજ વિરૂપપણુ વિ એટલે પક્ષિ, તેનુ રૂપ પક્ષિઓમાં રહ્યું છે, અન્ય જનેામાં વિરૂદ્ધ સ્વરૂપપણું નથી દેખાતુ, તેમ છતાં તે નગરીમાં એક દોષ વિશેષ પ્રકારે જોવામાં આવે છે કે પ્રભાત કાળમાં પાળેલા પોપટ યુવાન સ્ત્રી પુરૂષોના રાત્રિ સબંધિ કેલિ વૃત્તાંતને જાહેર કરે છે. વારાણસીનગરીમાં સમસ્ત ગર્વિષ્ઠ શત્રુઓની સ્ત્રીઓના અશ્રુરૂપી સમુદ્રમાં જેના યશરૂપી રાજ સુપ્રતિષ્ઠ રાજા સે સ્નાન કર્યું છે એવા સુપ્રતિષ્ઠ નામે નરેદ્ર છે. સમરાંગણામાં હણેલા હસ્તિએના મદથી સુગંધિત થયેલી જેની ખલતા દૃઢ બાંધેલા જયલક્ષ્મીના કેશ પાશની માફક શેાલે છે. સર્વ જગમાં વિખ્યાત જેનું ત્યાગી ( દાની ) પણ્ પરલેાક ( અન્ય દેશ ) સાધવા માટે પક્ષિગણુથી બ્યાસ રણભૂમિમાં તેમજ ઘરની અંદર પણ ખુલ્લી રીતે દેખાય છે. વળી જેના ચરણમાં વિષ્ણુધ ( દેવ=પડિતા ) નમે છે. તે પણ ગાત્ર ( પર્વતત્રંશ ) ના ઊચ્છેદક નથી. તેમજ મેદિની ( પૃથ્વી=માતંગી ) ને પતિ છે છતાં તે માતંગ ( હસ્તા ) નથી. અને પ્રદ્યુમ્ન (કામદેવ=વિશિષ્ટધનવાન્ ) છે છતાં પણ પરિપૂર્ણ સકલાંગ ( સંપૂર્ણ ગધારી =રાજ્યનાં સાત અગધારી ) તે વિશેષ પ્રકારે શેાલે છે. વળી જે રાજા મિત્રવર્ગ ને ઊદયાચલ સમાન, વિષ્ણુધ રૂપી ચકાર પક્ષિઆને ચંદ્રસમાન, શત્રુરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન, For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ધર્મ, અર્થ અને કામના તે મૂળ કારણ, સર્વ કળાઓનુ` કેલી ભવન, ગુણ રત્નાને ધારણ કરવામાં રાહુણાચલ સમાન, ષટ્ દનાના એક દ ણુ સમાન અને લક્ષ્મીનું મુખ્ય પ્રભાવસ્થાન, તેમજ જેના વૈરિંગણની સ્રીએ પેાતાનાં આભૂષણ લુટાયે છતે પશ્ચાત્તાપ કરતી પેાતાનાં વક્ષસ્થલામાં નિરંતર અશ્રુધારાઓ પ્રગટ કરે છે. પૃથ્વી રાણી. શ્રેષ્ઠ માવો ( વિભાગ=ચિન્હા ) થી વિભૂષિત, સુવ ( સેાનું=સારાવણું ) થી સંયુક્ત, સુંદર પયાધર ( જલને ધારણ કરતી=સ્તન )વાળી ઉત્તમ રત્નાથી વ્યાપ્ત અને અતિશય શસ્યા ( ધાન્ય યુક્ત=વખાણવા લાયક ) પૃથિવી સમાન પૃથિવી નામે તેની સ્ત્રી છે, જેણીના કુટિલ કેશના સરલ સીમંત ( સેથા ) પૂર્વાપર રચનાથી રચેલા છે તે જાણે પેાતાના પતિની કુટિલ નીતિ દર્શાવતી હાયને શુ ? તેમ શોભે છે. મનોહર ઝરૂખાએથી વિરાજીત નૃપ મંદિરની માફક ઉત્તમ કેશ કલાપથી વિભૂષિત અને અષ્ટમીના ચદ્રમાની શેાભાના પરાજય કરતું જંતુ ભાલ સ્થલ સ્પષ્ટ રીતે લેાકેાના હૃદયને ર્જન કરે છે. વિકસ્વર કમલ પત્રની શેાભાને વહન કરતાં જેનાં નેત્ર ભ્રકુટીના મિષથી હુંમેશાં ભ્રમરાઆવડે સેવાય છે, અસાધારણ રૂપ રચવાથી ઉત્પન્ન થયુ છે અભિમાન જેને એવા વિધિના કીર્ત્તિ સ્તંભ ડાયને શુ? એમ જેની સરલ અને સુદર નાસિકા શેાલે છે. રતિ અને પ્રીતિ નામે પેાતાની સીએના પરસ્પર ઇર્ષ્યાનિત કલેશથી ભય પામી કામદેવે જેણીના કણ રૂપી બન્ને હિડાળા ખાંધ્યા હાયને શું? લાવણ્યરૂપી જળથી ભરેલુ, ઉત્તમ રચના (રત્ન) ઘટના (રત્ના) થી પરિપૂર્ણ પરવાલારૂપી ધરાષ્ટથી વિભૂષિત અને લક્ષ્મી સહિત ક્ષીરસાગર સમાન જેનું મુખારવિંદ અતિ રમણીય દેખાય છે, જેના હૈ For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થકર જન્મ પ્રસ્તાવ. (૪૩) કંબુ (શંખ) સમાન મનહર કંઠમાં દીપતી ત્રણ રેખાઓ જાણે ત્રણ લેકની સ્ત્રીઓની વિજય સંખ્યાને બતાવતી હેયને શું? કામ સુભટ જેના પર આરૂઢ થયે છે એવા વનરૂપી ગજેંદ્રના જાણે કુંભસ્થલ હોયને શું? એમ જેનું સ્તનમંડલ પુષ્ટ કઠિન અને વર્તુલાકાર શોભે છે. જેના કમલ કમલ નાલ સમાન બાહુ યુગમાં સરલ અંગુલીરૂપી પત્રને વહન કરતાં કમલા હેયને શું ? એમ સુંદર કાંતિમય હસ્તતલ દીપે છે. યૌવનરૂપી મેઘ લાવણ્ય જલથી ભરેલો જેને નાભિ હદ પિતાના પતિના નેત્રરૂપી કલશોથી હંમેશાં ખેંચાય છે તે પણ નિરંતર ભરેલો રહે છે. મુષ્ટિથી ગ્રહણ કરી શકાય અર્થાત્ બહુ સૂક્ષ્મ જેના શરીરને મધ્ય ભાગ કામદેવને કીડા કરવાના શેલ સમાન નિતંબ બિંબનું જાણે શિખર હાયને શું?.એમ શોભે છે. સુંદર રસ ભરેલાં વચનવડે સુકવિ, સંપૂર્ણ સ્ત્રાવડે ચંદ્રમા અને અમૃતવડે જેમ ક્ષીરસાગર શોભે છે, તેમ તે કમલાક્ષીવડે નરેંદ્ર શોભે છે. વળી જેમ રતિ વિના કામદેવ તેમજ પાર્વતી વિના શંકર ક્ષણ માત્ર આનંદ માનતા નથી, તેમ આ રાજા પણ તે રાણી વિના ક્ષણમાત્ર રહી શકતું નથી. એમ ઘણું કાલ સુધી તેણની સાથે સંપૂર્ણ પાંચ પ્રકારના વિષયસુખને ભેગવતો તે મહીપાલ દૈગંદુક દેવની માફક ગત કાલને જાણતા નથી. અન્યદા ભાદ્રપદ કૃષ્ણઅષ્ટમીની રાત્રિએ પૃથિવીદેવી પિતાના સ્વામી સાથે કીડા વિલાસમાં કેટલાક સમય ગર્ભવતરણ. વ્યતીત કરી ગંગાનદીના તટ સમાન વિશાલ અને તળાઈ વિગેરે ઊપસ્કરણથી શણગારેલા પલંગ ઉપર આનંદપૂર્વક સુઈ રહી હતી, શત્રિના અંતિમ ભાગમાં નંદિપેણુ રાજ મધ્યપરિતન (છઠ્ઠા) રૈવેયક દેવકમાંથી ચવીને તેના ગર્ભમાં અવતર્યા. ત્યારબાદ તેણએ ચોદસ્વપ્ન જોયાં. For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. જેના દંતુશલ સ્વચ્છ કાંતિમય દ્વીપતા હતા. તેમજ ગડસ્થલમાંથી મદ જલની ધારા વહેતી હતી, ચતુર્દેશ સ્વપ્ન. ઊંચ્ચાઇમાં હિમગિરિ સમાન અને બહુ સુંદર ગમન કરતા મહાન હસ્તી જોયા. ૧–જેનાં શીંગડાં મયૂરના કંઠે સમાન શ્યામ અને અર્ધ ચંદ્રની માફક વકાકાર દેખાતાં હતાં તેમજ ચંદ્ર સમાન ઉજ્જવલ અને અતિ ઉન્નત જેના કધ ઉપર રનમાલા સ્થાપન કરેલી હતી એવા એક વૃષભ જોવામાં આવ્યા. ૨-મહુ લાંખી અને રંગે પીળાશપર ચળકતી કેશવાળી જેના સ્કંધ ઉપર દીપે છે, તેમજ પૂર્ણિમાના ચંદ્ર સમાન ઉજવલ આકૃતિ ધારણ કરતા અને ગુજા ( ચણાઠી ) સમાન લાલ નેત્રકાંતિને વહન કરતા એવે સિંહ દષ્ટિગાચર થયા. ૩–ઉત્તમ ગજે દ્રોની શુંઢમાં રહેલા સુવર્ણ કલાથી સ્નાન કરાવાતી, કમલદ્દલ સમાન પ્રફુલ્લે નેત્રોને ધારણ કરતી તેમજ કમલાસન ઉપર વિરાજમાન એવી લક્ષ્મીદેવીનુ દર્શન થયુ. ૪-ત્યારબાદ બહુ સુગંધમય પરાગ બિંદુઓમાં લુબ્ધ થએલા ભ્રમરાએની પંક્તિઓથી વિટાએલી અને હૃદયને માનદ દાયક પ્રફુલ્લ પુષ્પમાલા જોવામાં આવી. ૫–જેના સ્વચ્છ તેજના ઉદ્યોતથી ભુવનના સર્વ પ્રદેશ ટિક રત્નની માફક દીપતા હતા અને કુમુદ વનને પ્રફુલ્લ કરતુ એવું અનુપમ ચંદ્ર મંડલ પેાતાના મુખ કમલમાં પ્રવેશ કરતુ જોયુ. ૬-ચક્રવાક પક્ષિના જોડલાના વિયેાગને દૂર કરવામાં સમર્થ, અંધકારરૂપી વિર વેગને હઠાવનાર અને કમલ વનને વિકસ્વર કરતા સૂર્ય જોયા. છ–સુવર્ણમય સુદર ઘુઘરીઓના નાદથી શબ્દાયમાન, ઉજ્વલ વસ્ત્ર પતાકાઓથી વિરાજીત અને બહુ અમુલ્ય રત્નાથી જડેલા દંડ જેના દેખાતા હતા એવા એક મહાવજ દૃષ્ટિગોચર થયેા. ૮-પેાતાની આગળ સુંદર વિલાસ કરતા, નિર્મળ અમૃતથી સંપૂર્ણ ભરેલા અને જેના મુખ ઉપર For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થકર જન્મ પ્રસ્તાવ. (૪૫) મનહર કમલમાળા સ્થાપન કરેલી હતી એ સુવર્ણ કળશ જોવામાં આવ્યું. ૯-ઉત્તમ રાજહંસની પંકિતઓથી વિરાજીત, તેમજ જેમાં સ્ફોટા માછલાઓ પ્રગટ વિલાસ કરતાં દેખાતાં હતાં અને સુંદર લમીથી રમણીય પિતાના સ્વામિના પાદતલની માફક અતિ નિર્મલ પદ્મ સરવર જોયું. ૧૦–ત્યારબાદ બહુ ઉછળતા મોટા તરંગો-લહેરોની પરંપરાને લીધે ચારે તરફ પ્રસરી ગએલાં રોવડે જેના કિનારાઓ અપાર દીપતા હતા એવા મહાસાગરનાં દર્શન થયાં. ૧૧–સૂક્ષ્મ ચીનાંશુકની પતાકાઓથી વિરાજમાન, તેમજ શબ્દાયમાન ઘુઘરીઓની માલાએથી ઉન્નાદિત અને મોતીઓના હારે જેમાં વિકસ્વર ભાસતા હતા એવું દિવ્ય વિમાન જોયું. ૧૨–તદનુ અતિશય ફૂરણાયમાન સૂર્યની માફક પિતાના કાંતિમંડલવડે સમસ્ત દિશાઓમાં પ્રકાશ આપતો વિશાલ રત રાશિ જે. ૧૩–તેમજ ધૂમ રહિત સર્વત્ર જેનું તેજ પ્રસરતું હતું અને ઉત્તમ પ્રકારે સવ્ય ઊંચી નીકળતી ચંચળ વાલાએથી ભૂતલને ઉદ્યતિત કરતો અગ્નિ જોવામાં આવ્યું. ૧૪, તે સમયે સમસ્ત ઇંદ્રોનાં આસન કંપવા લાગ્યાં, એટલે તેઓ અવધિજ્ઞાન વડે જીનેંદ્ર ભગવાનને ગર્ભાઆસન કંપ. વતાર મહોત્સવ જાણીને તત્કાલ ઊભા થયા, અને સાત આઠ ડગલાં ભગવાનની સમુખ ગમન કરી શકસ્તવનવડે પૃથ્વી પર મસ્તક નમાવી ત્યાં આગળ અભિવંદન કર્યું. અને દ્રોનાં પાંચે કલ્યાણુકેમાં આપણે અવશ્ય જવું જોઈએ. એ પ્રમાણે નિશ્ચય કરી સર્વ દેવેંદ્રો ત્યાંથી ચાલ્યા. વિશાળ વક્ષસ્થળમાં ઊત્તમ મેક્તિકના હારે વિલાસ કરતા હતા તેથી વિશેષ શોભાને વિસ્તારતા, અતિ દેવેંદ્ર પ્રયાણ. રમણીય સુવર્ણમય રતકુંડલોથી જેઓનાં ગંડસ્થળે ચળકતાં હતાં અને જેઓનાં મ For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૬ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. સ્તકા મણિરત્નાના તેજથી પ્રભામય સુકુટા વડે શાલતાં હતાં એવા તે સમસ્ત ઇંદ્રો પેાતાની સ્ત્રીઓ સહિત સુપ્રતિષ્ઠ નરેદ્રના ભવન પ્રત્યે ગયા. ત્યાં આગળ હ થી રોમાંચિત થએલા તેઓ પૃથ્વીદેવીની પ્રદક્ષિણા કરી વિનય પૂર્ણાંક સ્તુતિ કરવા લાગ્યા. મેહરૂપી અંધકારને દૂર કરી સમસ્ત ભુવન મંડલને પ્રકાશ આપતા પ્રચંડ જીને દ્રરૂપી નવીન સૂર્યને ઊદપૃથ્વી દેવીની રમાં ધારણ કરનાર હે જીનેન્દ્ર જનની! આપને સ્તુતિ. નમસ્કાર. હું દેવિ! મહા પ્રભાવશાલી આવા નરરતને ઊદરમાં ધારણ કરવાથી આપ ત્રણે લાકમાં પૂજનીય છે. વળી આ લેાકમાં અન્ય એનુ તુચ્છતારૂપી પ્રસિદ્ધ કલંક પણ જીનેશ્વરને કુક્ષિમાં ધારણ કરવાથી જરૂર આજે તમે દૂર કર્યું. હે દેવ ! સંસાર સાગરમાં યાનપાત્ર સમાન જીનેન્દ્રને ગર્ભામાં ધારણ કરવાથી આ ભૂમડલની અંદર પુત્રવતી સ્ત્રીઓમાં તમેજ અગ્રેસર છે. એ પ્રમાણે સવિનય જીનમાતાની સ્તુતિ કરી ગસ્થિત જીનવરની ભક્તિપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા. સ્વાામન્ ! સમસ્ત સુર, અસુર, કિનર, વિદ્યાધર અને નરે દ્રોના આપ અધિપતિ છે. અખિલ ભુવગસ્થિત નાના ઊપસગોને આપ કરૂણા દૃષ્ટિથી શાંત જીનસ્તુતિ. કરે છે. હું જીન નાયક ! આપ તે નિષ્કારણુ કરૂણા સાગર છે. ભવ્ય પ્રાણિઓને બોધ આપવા માટે માપ અહિં મધ્યમાપતિન ત્રૈવેયક દેવલાકમાંથી અવતર્યો છે. તેથી આ મનુષ્ય લેાક મધ્યમ સ્થિતિને ગશુાય છે તાપણ હાલમાં અતિશય ઊત્કૃષ્ટતાનું પાત્ર થયેા છે. હે જીનવર ! આપ પૃથ્વીદેવીના ગર્ભમાં આવ્યા છે તેથી આ જગત સંપૂણૅ ભાગ્યશાળી થયું એમાં કિંચિત્ માત્ર સ ંદેહ નથી. આ પ્રમાણે બહુ ઊત્કૃષ્ટ વચનાથી જીનેશ્વરની સ્તુતિ કરી સંપૂર્ણ For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થકર જન્મ પ્રસ્તાવ. (૪૭) ભક્તિને લીધે બહુ વ્યાકુલ બનેલા સર્વ દે ત્યાંથી નંદીશ્વર દ્વીપમાં ગયા. અને બહુ પ્રેમપૂર્વક જીન મહત્સવ સમાપ્ત કરી ત્યાંથી પણ પોતાના સ્થાનમાં ગયા. સર્વોત્તમ ચિંતિત અર્થ દાયક કામધેનુ, કલ્પવૃક્ષ અને ચિંતા મણિ સમાન અમૂલ્ય ચૌદ સ્વપ્ન જોઈ પૃથવી દેવીનું પ્રભાત કાળનાં માંગલિક વાજીત્રેના ના. સ્વામી પ્રત્યે દથી રાણી જાગ્રસ્ત થયાં, સ્વપ્ન નિરીક્ષણથી ગમન. મહાન પ્રગટ થએલે હર્ષ હૃદય સ્થાનમાં ઊભરાઈ જતું હોય ને શું? તેમ રોમાં ચના મિષથી બહાર પ્રગટ કરતાં “નમો વિખ્યા:* જીદ્રોને નમસ્કાર એમ ઊચ્ચાર કરતાં પૃથ્વીદેવી અપૂર્વ આનંદપૂર્વક સુખ શય્યામાંથી ઊભા થયાં. ત્યારબાદ સુવિશુદ્ધ તેમજ અતિ શ્રેષ્ઠ મુદ્રાત્રિકને ધારણ કરતાં વળી બહુ ભક્તિથી નમ્ર થયેલાં પૃથ્વી દેવી જીવેંદ્રની પૂજા તથા સ્તુતિ કરીને અનુક્રમે પતિ આગળ જઈ અભુત સ્વમ વૃત્તાંત નિવેદન કરવા લાગ્યાં, સુપ્રતિષ નરેંદ્ર પણ તે સાંભળી બહુ ખુશી થઈ બેલ્યા, દેવિ ! આવાં અદ્ભુત સ્વ જેવાથી પોતાના અતુલ પરાક્રમ વડે સમસ્ત વૈરિચકને વિજેતા મહા પ્રભાવશાળી તમારે ઊત્તમ પુત્ર થશે, એવું પોતાના પતિનું વચન સાંભળી દેવીનું વદન પ્રફુલ્લ કમલ સમાન ભાસવા લાગ્યું. અને ત્યાં કે જીનેશ્વર ભગવાનના ચરણપ્રસાદથી આપનું વચન સત્ય થાઓ. પછી સ્વામિની આજ્ઞા લઈ હષોવેશથી જેમનું શરીર રોમાંચિત થઈ ગયું છે અને મને ન્મત્ત હસ્તિની સમાન મંદગતિ કરતાં પૃથવી દેવી પિતાના વાસભવનમાં ગયાં. પ્રભાતકાળમાં સુપ્રતિષ્ઠ ભૂપતિ પ્રભાતિક ધર્મકાર્ય કરી For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૪૮) Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. અનેક નૃપ અને મંત્રિવર્ગ સહિત સભાસ્વપ્નફળ પ્રશ્ન. સ્થાનમાં ગયા. તે સમયે કેટલાક સંભાવિત પારજના પણ આવ્યા. અષ્ટાંગ નિમિત્ત શાસ્ત્રોમાં મહુનિપુણુ, તેમજ જીનેન્દ્ર ભગવાનના સિદ્ધાંતમાં પ્રવીણ અને સ્વગ્ન શાસ્ત્રોમાં અતિ વિશારદ એવા સિદ્ધપુત્રીને નરેંદ્રની આજ્ઞાથી મેલાવ્યા. જેએના વક્ષસ્થલામાં પ્રફુલ્લ કમલ તથા પુષ્પાની માલાએ વિરાજતી હતી, કપૂર મિશ્રિત સુવાસિત ચદનના લેપથી જેએનાં ગાત્ર સુગ ંધિ ફેલાવતાં હતાં, કાંતિમાં સુવર્ણ સમાન અક્ષત ( અખંડિત ) ઝવેરાએ મસ્તક ઉપર ચારણ કરેલા અને સ્વચ્છ સુકામલ વસ્ત્રો જેઓએ પહેરેલાં છે એવા તે સ્વપ્ન પાઠકા અહું ઊમંગ પૂર્વક ત્યાં ગયા, દ્વારપાલની સૂચનાથી અંદર પ્રવેશ કર્યો, સમયેાચિત માશીર્વાદ આપ્યા. નરેદ્રની આજ્ઞાથી સ્વચ્છ વસ્ત્રો વડે આચ્છાદિત યથેાચિત માસનાપર તેઓ બેઠા, રાજાએ પણ ભકિતપૂર્વક પાનસેાપારી પુષ્પ વસ્ત્રાદિકથી સના સત્કાર કર્યા, ત્યારમાદ તેઓની માગળ અત્યુત્તમ ચતુર્દશ સ્વપ્નાની વાર્તા કહી. તે સાંભળી હૃદયમાં વિસ્મિત થયા છતા તેઓ મેલ્યા, આ સ્વપ્નોમાંથી એકેક સ્વપ્ન પણ બહુ પુણ્યશાળી જીવા હાય તેએ દેખી શકે છે, તેા વળી ચાઢ સ્વપ્નની તેા વાતજ શી કરવી ? કારણ કે આ સ્વપ્ના જીનેદ્ર અથવા ચક્રવર્તીની માતા સોંપૂર્ણ રીતે દેખી શકે છે. એ પ્રમાણે સર્વજ્ઞાએ નિવેદન કર્યું છે. એમ કહી તેઓ મૈાન રહ્યા. તે સમયે મહા જ્ઞાની ચારણમુનિ ત્યાં પધાર્યાં, ભૂપતિએ તેમને ચારણમુનિ, વિધિપૂર્વક સ્વપ્ન વૃત્તાંત પૂછ્યુ. મુનિશ્રી બલ્યા, રાજન ! અત્યંત ઝરતા મારિના પ્રવાહથી મલિન થયાં છે ગંડસ્થળ જેનાં For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થકર જન્મ પ્રસ્તાવ. એવા મન્મત્ત હસ્તિના દર્શનથી બહુ દાન કરવા વડે પવિત્ર છે હસ્ત જેના અને હસ્તિ સમાન સુંદર ગતિ કરનાર તમારે ઉત્તમ પુત્ર થશે. તેમજ વૃષભના દર્શનથી બહુ બલવાન અને સુંદર વૃષભ સમાન ઉન્નત સ્કંધ વડે મનોહર, સમસ્ત દેવ તથા અસુરેદ્રોને પૂજવા લાયક તે થશે. વળી સિંહદર્શનથી ભયરહિત તેજસ્વી, વરિરૂપી ગજેંદ્ર વર્ગના વિજેતા અને ઉદરને મધ્યભાગ કૃશ છતાં પણ બહુ બળવાનું થશે, અભિષેકના અવલે, કનથી મેરગિરિના શિખર ઉપર દેવેંદ્ર ક્ષીર સાગરના જલવડે તે બાલકનો અભિષેક કરશે. પુષ્પમાલા જેવાથી પિતાના મુખકમલમાંથી નીકલતા ઉપદેશરૂપી સુગંધમાં લુબ્ધ થએલા ભવ્ય જનરૂપી ભ્રમરાએ હંમેશાં તેમની સેવા કરશે. ચંદ્ર દર્શનથી શરદ્પુનમના ચંદ્ર સમાન આલ્હાદકારી છે મુખ જેમનું, વળી ભવિકરૂપી ચકેર પક્ષિઓને આનંદદાયક અને ભવ્યાત્માઓરૂપી કુમુદછંદને પ્રફુલ્લ કરનાર તે થશે. સૂર્ય દર્શનથી વચનરૂપી સૂર્ય વડે સમગ્ર જનોના હૃદયમાં રહેલા ગાઢ મેહાંધકારને દૂર કરશે, તેમજ કુમતરૂપી ગ્રહના તેજને લય કરશે. વજ દર્શન થવાથી લેકારૂપી ભવ્ય પ્રાસાદના શિખરને અનુપમ શોભાદાયક અને કીર્તિરૂપ પતાકાથી વિભૂષિત વજની શોભાને ધારણ કરશે. માંગલિક કલશ દેખવાથી મોક્ષ નગરી પ્રત્યે ગમન કરતા બહુ પ્રાણિઓના પ્રયાણ સમયમાં માંગલિકઘટની માફક મનવાંછિતું સિદ્ધિદાયક થશે. વળી પ સરવરના સ્વપ્નથી દુ:ખરૂપ દાવાનલ વડે તૃષાપ્ત થએલા સમસ્ત ભવ્યજનેને નિવૃત્તિદાન આપવામાં બહુ દક્ષ અને વિશાલ એવું લક્ષ્મીનું નિકેતન થશે. રત્નાકરના દર્શનથી અખિલ ગુણરત્નોના આધાર, ગંભીર, પ્રવર સત્ત્વશાળી અને કરૂણારૂપી અમૃત રસના નિધાન થશે. ઉત્તમ વિમાન દેખવાથી વૈમાનિક દેવતાઓ હંમેશાં તેમની સ્તુતિ કરશે. તેમજ શુદ્ધ For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. સુવર્ણ સમાન કાંતિમાન તે ખાલક વિમાનમાંથી અહીં અવતરશે. રત્નરાશિના દર્શનનું લ એ છે કે ત્રણે લેાકમાં સદા પૂજવા લાયક, તેમજ પુણ્યરહિત લેાકેાને દુર્લભ અને સકલ ભુવનામાં તે અલ’કારરૂપ થશે. નિર્ધમ અગ્નિ દર્શનથી શુકલ ધ્યાનરૂપી અગ્નિ વડે સમગ્ર કર્મ વનને બાળી નાખી ભવ્યજનાની ગાઢ જડતાને નિર્મૂલ કરશે. રાજન્ ! વળી બહુ કહેવાથી શુ ? તમ્હારા પુત્ર લેકાલેકના પ્રકાશક તેમજ ધર્મ ચક્રવત્તી સાતમા તીર્થંકર થશે. એ પ્રમાણે મુનિ વાકય સાંભળી રાજાએ બહુ હર્ષ પૂર્વક નમસ્કાર કરી મુનિને વિદાય કર્યા. મુનિએ પણ પેાતાના ઈચ્છિત સ્થાને વિહાર કર્યાં. ત્યારબાદ ભૂપતિએ સાત પુરૂષ પ``ત દિરદ્રતાને નિમૂહૂલ કરે તેટલું પારિતાષિક દ્રવ્ય તે સિદ્ધ પુત્રને આપ્યું, એટલે તેઓ પણ મહા આનંદ માનતા પેાતાના સ્થાનમાં ગયા. ગર્ભ પ્રભાવ. રાજ સભામાંથી ઉઠી દેવીના ભવનમાં ગયા અને નૈમિત્તિક તેમજ ચારણ મુનિના કહ્યા પ્રમાણે સ્વપ્ન કુલ દેવી આગળ સવિસ્તર નિવેદન કર્યું. યથાર્થ સ્વપ્ન વૃત્તાંત શ્રષણ કરવાથી દેવીનું હૃદય માનદથી ઉભરાઈ જવા લાગ્યુ, સુરાંગનાની માફક બહુ વિલાસે વધવા લાગ્યા. તીર્થંકરના પ્રભાવથી સમસ્ત પીડાએ દૂર ચાલી ગઇ. પેાતાની કાંતિ સાથે પ્રતિ દિવસે ગર્ભ પણ વૃદ્ધિ પામવા લાગ્યા. ઉત્તમ મુક્તાઙેાથી વિભૂષિત ક્ષીર સાગરના તટ સમાન પૃથિવી દેવી ગર્ભના પ્રભાવથી અધિક શેાભવા લાગ્યાં. અંદરના ભાગમાં પ્રતિષિખિત થએલા નવીન ઉદય પામતા સૂર્યના કિરણાથી પ્રકાશિત મેરૂગિરિના સ્વચ્છ સુવર્ણ શિખરની ભિત્તિ સમાન મનેાહર કાંતિવાળી, તેમજ અંદર પ્રકાશ આપતા ચંદ્રમંડલની શાભાને ધારણ કરતી જાણે આકાશ લક્ષ્મી For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થકર જન્મ પ્રસ્તાવ. (૫૧) હાયને શું ? વળી જેના મધ્ય ભાગમાં અમૂલ્ય રત્ન શશિ રહેલે છે એવી સફટિક રત્નની ભૂમિકા હાયને શું ? તેમજ અત્યંત ગાઢ પયોધર (મેઘ-સ્તન) ના આડંબરથી વિભૂષિત છે આકાશ રૂપી વક્ષસ્થલ જેનું, અને ઉલ્લસિત બલાકા બિગલિઓ] ના મંડલરૂપી પ્રશસ્ત હાસ્યવાળી વષરૂતુની લક્ષ્મી હાયને શું ? એમ ગર્ભમાં રહેલા જીવરના પ્રભાવથી વૃદ્ધિ પામતી જાય છે સમસ્ત અંગેની શોભા જેની એવી પૃથિવી દેવી નવીન કલ્પ વૃક્ષની માફક વિરાજે છે. ઇંદ્રની આજ્ઞાથી કુબેર પ્રમુખ યક્ષોએ સુપ્રતિષ્ઠ રાજાના ભવ નમાં મણિ, રત્ન અને સુવર્ણ વિગેરે અનર્ગલ ઇંદ્રાદિકની સેવા. દ્રવ્યની વૃષ્ટિ કરી, તેમજ નાના પ્રકારના સુંદર ભેચ્ય પદાર્થો, અમૂલ્ય વસ્ત્રો તથા વિચિત્ર કાંતિમય બહુ પ્રકારનાં આભરણેની વૃષ્ટિ કરી. વળી તે સમયે વાયુદેવીઓએ ત્યાં આવી ઘાસ વિગેરે કચરાના ઉકરડાઓ સાફ કરી બહુ સ્વછતા કરી. ત્યારબાદ મેઘ કુમારોએ ગંદકની વૃષ્ટિ કરી, જેથી ધુળ વિગેરે દબાઈ જવાથી માર્ગો શુદ્ધ થઈ ગયા. સર્વ રૂતુ દેવીઓએ પણ એક સાથે સર્વ જાતના પુની સર્વત્ર વૃષ્ટિ કરી. તિષિક દેવીએ બહુ વિનય જણાવતી હાથમાં દર્પણ લઈ સેવા માટે આગળ ઉભી રહી છે. વ્યંતર, વૈમાનિક અને ભવનવાસી દેવીઓ જીનમાતાની સ્તુતિ કરે છે, તેમજ ભક્તિવડે તેમની આજ્ઞા ઈચ્છે છે. વળી જીનમાતાની આગળ દશે દિકુમારીએ વીણા, વેણુ અને મૃદંગ વિગેરે વાદિત્રોના મધુર નાદથી મનહર ગાયન કરે છે. બહુ શું કહેવું ? જય થાઓ ! બહુ જ ! આનંદ ભેગો ! વિગેરે પ્રિય વચન બેલતી દાસીઓની માફક દેવાંગનાએ હમેશાં પૃથિવી દેવીની સેવા કરે છે. For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પૃથિવી દેવીને કેટલોક સમય નટ અને નાટકના સુંદર ખેલ જેવામાં રોકાય છે. કેટલાક સમય દુઃખી અને દેવીની વિવિધ દીન જનને દાન આપવામાં વ્યતીત કરે છે. પ્રવૃત્તિ. કદાચિત્ શ્રવણેન્દ્રિયને સુખદાયક એવાં પ્રા ચીન સપુરૂષનાં ચરિત્ર સાંભળે છે. કેઈક વખત પિતાની સખીઓ સાથે નગર શોભા જુએ છે. કદાચિત પોતાના બંધુ જનેની સ્ત્રીઓ સાથે હાસ્યવિનોદ કરે છે. કદાચિત ધર્મ સંબંધિ કથા વાર્તાઓ સાંભળે છે. એમ વિવિધ પ્રકારે આચરણ કરતાં પૃથિવી દેવી પિતાના ગર્ભનું પાલન કરે છે. સર્વ રૂતુઓમાં સુખકારક આહારનું સેવન કરે છે. કોઈ પણ બાધક પદાર્થને સ્પર્શ કરતાં નથી. વળી અતિ ઉષ્ણ, અતિ મધુર, અતિ તિક્ત, અતિ ખાટા, અતિ કડવા, અતિ કષાય, અતિ શીત અને અતિ ક્ષારમય ભજનને સર્વથા અનાદર કરે છે. તેમજ ગર્ભના પ્રભાવથી દેવીને જે જે દેહલા ઉત્પન્ન થયા તે સર્વ સિદ્ધ થયા, અને સુપ્રતિષ્ઠ નરેંદ્રના રાજ્યમાં સર્વત્ર શાંતિ પ્રસરી ગઈ. ગર્ભને સમય પૂર્ણ થવાથી જ્યેષ્ઠ શુદિ દ્વાદશીના દિવસે રાત્રિના બીજા પ્રહરે ઊત્તમ મુહૂર્તમાં, જન્મ સમયે, દ્વિતીયા તિથિ જેમ નવીનચંદ્રને, ઊત્તમ શુક્તિકા (છીપ) જેમ અમૂલ્ય મેતીને, અને સુમેરૂ પર્વત જેમ કલ્પવૃક્ષને પ્રગટ કરે છે તેમ પૃથિવી દેવીએ પુત્રરત્ન પ્રસન્થો. તે સમયે તુલા રાશિનો ચંદ્ર હતું, તેમજ સૂર્ય, મંગલ, શુક્ર, બુધ અને શનિ એ પાંચ ગ્રહો ઊચ્ચ સ્થાનમાં તથા બૃહસ્પતિ કેંદ્રસ્થાને હતે. વળી જન્મ નક્ષત્ર વિશાખા હતું. ત્રણ ભુવનમાં દિવાકર સમાન તેજસ્વી કાંતિથી પરિકલિત તે બાળકને જોઈ પૃથિવી દેવી પૂર્વ દિશાની માફક શોભવા લાગી. For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થકર જન્મ પ્રસ્તાવ. (૫૩) તે સમયે સહસા સમસ્ત લેકેને આનંદ આપતે મંદ, શીત અને સુગંધિત વાયુ આકાશમંડળમાં જન્મ સમયની સંચાર કરવા લાગ્યા. ક્ષણમાત્રમાં ચરાચર શાંતિ. પ્રાણિઓને અત્યંત સુખદાયક અને બહુ આ શ્ચર્યજનક એવો ઉદ્યોત નરકસ્થાનેમાં પણ પ્રગટ થયે. તેમજ વાયુ દેએ પિતાનું કર્તવ્ય સમજી ભૂમંડલ શુદ્ધ કર્યું, મેઘકુમારએ ગંદકની વૃષ્ટિ કરી તેથી પૃથ્વીના રજકણે સર્વ શાંત થઈ ગયા. રૂતુદેવીઓએ પંચરંગી પુષ્પો લાવી ત્યાં ઢગલા કર્યા, સમકાલ અનિદેવીઓએ પ્રદીપ પ્રગટક્ય, કુબેરની આજ્ઞા થવાથી જભકદેએ રાજભવનમાં અમૂલ્ય રત્ન, સુવર્ણ, વસ્ત્ર અને આભરણરાશિની વૃષ્ટિ કરી. તે સમયે દેવ અને દેવીઓના ગમનાગમનવડે વારાણસી નગરી ઇંદ્રપુરી (અમરાવતી) સમાન શોભવા લાગી. અવધિજ્ઞાનવડે પ્રસૂતિ કર્મને અવસર જાણુ ભગંકરા, ભગવતી, સુભેગા, ભેગમાલિની, તોયધરા, સૂતિક યિા. વિચિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા નામે આઠ દિકુમારીઓ અધોલોકમાંથી ત્યાં આવે છે. તેઓ ઊત્તમ વિમાનમાં બેઠેલી હતી, તેમજ દરેકની સાથે સહસ સામાનિક દેવો અને સાત સાત સેનાધિપતિ રહેલા છે. વળી ઐરાવત હસ્તિના કુંભસ્થળ સમાન સ્તનમંડલ અને વિવિધ આભૂષણેથી જેઓનાં શરીર મનહર દીપતાં હતાં, એવી તે સર્વે દિકકુમારીઓ નેંદ્રની માતા પાસે આવી, બહુ ભક્તિ વડે ત્રણ પ્રદક્ષિણપૂર્વક વંદન કરી તે સર્વે કોકિલા સમાન મધુર કંઠથી એક સાથે સ્તુતિ કરવા લાગી. હે દેવિ ! ત્રણ ભુવનની સ્ત્રીઓમાં તમે ચૂડામણિ સમાન વર્તે છે, વળી સુકેમળ અને સુંદર આંગળીઓ રૂપી અદ્ભુત પત્રથી વિરાજીત આપના ચરણકમળમાં For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૪ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. દ અમે નમીએ છીએ, દેવિ ! શરદ્દપુનમના ચંદ્રને, શંકરના વિશદ હાસ્યને તેમજ ધવલહારને અનુકરણ કરતું આપતુ અત્યુવલ યશ દશે દિશાઓમાં વિસ્તાર પામે. પુત્રવતી સ્ત્રીઓની પ્રથમ રેખા તમેજ પ્રાપ્ત કરી છે, કારણકે સાતમા જીનેન્દ્રને આપે પેાતાના ઊદરમાં ધારણ કર્યાં છે. એ પ્રમાણે ચિરકાલ સ્તુતિ કર્યા બાદ નમસ્કાર કરી બહુ પ્રેમપૂર્વ ક તેએ બેલી. દેવિ ! કિંચિત્ માત્ર પણ તમારે ભય ન રાખવા, કારણ કે અમે દિકુમારીએ છીએ. સકલ ભુવનના એક અધિપતિ એવા આ જીન પરમાત્માને જન્મમહાત્સવ અમે અમારા અધિકાર પ્રમાણે ભક્તિભાવથી કરીશું. એ પ્રમાણે જણાવી તેઓએ ચારે દિશાઓમાં ચેાજન પ્રમાણ ક્ષેત્રભૂમિ, તૃણ, કાષ્ઠ, ધૂળ વિગેરે કાઢી નાખીને શુદ્ધ કરી. એટલે તરતજ પ્રગટ કરેલા સવક વાયુ એ જીનજનનીની પાસમાંથી સમગ્ર દુર્ગંધ દૂર કર્યા. વળી બહુ પ્રમેાદથી પ્રફુલ્લ નેત્ર શોભાને વહન કરતી તેઓ ત્યાં રહી ગાયન કરે છે. એ પ્રમાણે ઊર્ધ્વ દિશામાંથી મેઘ કરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, સુવત્સા, વત્સમાત્રા, વારિષેણા અને અલાહુકા નામે અષ્ટ દેવીએ પરિવાર સહિત ત્યાં આવી. ત્યારબાદ તેઓએ વિષુવે લા મેઘકુમારે ભૂત લને સુગ ંધિત જલ વૃષ્ટિ કરી રણુ રહિત કર્યું, તેમજ સુગંધના લેાભથી આકર્ષાએલા ભ્રમરાઆવડે વ્યાકુલ પુષ્પાની વૃષ્ટિ કરીને શ્રોત્રદ્રિયને સુખકારી સ્મૃતિ મધુર સ્વરથી પૃથિવી દેવીની પાસમાં ઉભી રહી તેઓ તીર્થંકરના ગુણ્ણાનુ પ્રેમપૂર્વક ગાયન કરવા લાગી. તેમજ પારસ્ત્ય(પૂર્વ) રૂચકમાંથી ન ંદાત્તરા, નંદા, માન દા, નદિ વર્ષ ના, વિજ્રયા, વૈજયંતી, જયંતી અને અપરાજીતાનામે મષ્ટ દિક્ કુમારીએ પોતપાતાના પરિવાર સાથે ત્યાં આવી અને સૂર્ય ના ભિખ સમાન અતિ નિર્મૂલ દર્પણને પેાતાના હસ્તમાં ગ્રહણ કરી તે પૂર્વ દિશામાં ઊભી રહી, અને જીનેદ્ર ભગવાનના ગુણેા ગાવા For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થંકર જન્મ પ્રસ્તાવ. ( ૫ ) લાગી, તેમજ દક્ષિણ રૂચકમાંથી સમાહારા, પ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશેાધરા, લક્ષ્મીવતી, ભગવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા નામે અષ્ટ દિકુમારીએ અનેદ્રના જન્મ જાણી ત્યાં આવી, અને કરકમળમાં સુગ ંધિત જલ ભરેલા કલશ લઇ પ્રભુની દક્ષિણ બાજુએ ઊભી રહી પ્રભુનું ગુણુ કીન કરવા લાગી. ઇલાદેવી, સુરાદેવી; પૃથિવી, પદ્માવતી, એકનાસા, અનમિકા, ભદ્રા અને અશાકા નામે પશ્ચિમરૂચકમાં રહેલી અષ્ટ દિકુમારીએ ભક્તિભારથી નમ્ર થએલી વિમાનમાં બેસી ત્યાં માવી. પૃથિવી દેવીના દર્શનથી પવિત્ર થઇ હસ્તકમલમાં વિશાળ વીંજણાએ ધારણ કરી પશ્ચિમ દિશામાં ઊભી રહી તેદીાક્ષીએ પ્રભુના ગુણાનુવાદ કરવા લાગી. વારૂણી, પુંડરીકા, મિશ્રકેશા, અલ`બુકા, આશા, સર્વપ્રભા, હી અને શ્રીદેવી એ અષ્ટ દિકુમારીએ ઊત્તરરૂચકમાંથી તરૂણ વયથી ઉદ્ધત બની ત્યાં આવી અને કરકમલમાં ઊવલ ચામર ધારણ કરી પ્રભુની ઊત્તર દિશામાં દેવીને નમસ્કાર કરી પૂર્વ પ્રમાણે ઊભી રહી. ચિત્રા, ચિત્રકનકા, સુતેરા અને સાદામની એ ચાર દિક્ કુમારીઓ વિદિક્ (વિદિશા)રૂચકામાંથી આવી પૃથિવી દેવીને નમસ્કાર કરી હસ્તમાં સુદર દીવાઓ ધારણ કરી ચારે વિદિશા આમાં ઊભી રહી અને જીનવરના ગુણ ગાવા લાગી. તેમજ મધ્યમ રૂચકમાંથી રૂચા, રૂચાંશા, સુરૂચા અને રૂચકવતી એ ચાર ક્િ કુમારીએ આવીને ચાર અંશુલથી કાંઇક અધિક જીનેદ્રના નાભિ નાળને છેદે છે. પછી અતિ સુંદર ખાડા ખેાઢી તેની અંદર તે નાલ સ્થાપન (દુર્વા)યુક્ત રત્ના કરી પચરંગી રન્નોવડે તે ગત્ત પુરી નાખી તેની ઊપર હિરતાલના મ્હોટા ચાતરા રચે છે. તદ્દન તર સ્મૃતિ મનહર ત્રણ કદલી ગૃહા રચીને તેના મધ્ય ભાગમાં ઊત્તર, દક્ષિણ અને પૂર્વ દિશામાં ત્રણ ચતુ: શાલ ભવન ખનાવે છે, જેની નીચેની ભૂમિ પંચરગી મણિ રતોથી ખાધેલી છે, તેમજ દ્વાર For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પ્રદેશમાં સુવર્ણમય મંગલકલશ સ્થાપન કરેલા છે. અદભુત રૂપશાલી પુતલીઓથી વિભૂષિત અને બહુ વિસ્તારવાળાં તે ભવને રમણીય દેખાય છે. તેઓના મધ્યભાગમાં ત્રણ સિંહાસને સ્થાપન કરે છે. જેઓના નીચેના વિભાગ અમૂલ્ય મણિઓથી વિભૂષિત અને વિસ્તારમાં મેરૂગિરિની શિલાને અનુસરે છે. વળી તેઓ પિતાના કિરણુજાળથી ઇંદ્રધનુષની રચના આપી રહ્યા છે. ત્યારબાદ બહુ ભક્તિપૂર્વક કરસંપુટમાં તીર્થકર અને તેમની માતાને ધારણ કરી દક્ષિણ દિશાના ચતુશાલ ભવનમાં સિંહાસન ઉપર બેસારે છે. પછી પરમ હર્ષપૂર્વક તેઓ બહુ સુગંધમય શત પાક અને સહસ્ત્રપાક તૈલવડે બન્નેનાં અંગ મર્દન ર્યા બાદ ત્યાંથી ઊપાડી પૂર્વાભિમુખ ચતુશાલ ભવનમાં પ્રવર સિંહાસન ઉપર બન્નેને બેસારી સુગંધિત ઊઠત્તનથી મર્દન કરી ગંદક, પુપાદક અને શુદ્ધોદક વડે અનુક્રમે સ્નાન કરાવી શ્રેષ્ઠ મણિરત્ન અને સુવર્ણના અલંકારોથી શણગારે છે. તદનુ ઊત્તરદિશામાં રચેલા ચતુશાલ ભવનમાં વિશાલ સિંહાસન ઊપર બન્નેને સ્થાપન કરી શાંતિ નિમિત્તે ગશીર્ષ ચંદનના કાણો વડે હોમ કરે છે. જો કે જીનેંદ્રભગવાનની રક્ષાત પોતાના પ્રભાવથીજ થએલી છે છતાં અમારો આ કલ્પ [આચાર છે એમ જાણી તેઓએ ભગવાનને રક્ષાપટ્ટલી બાંધી. સાત કુલપર્વત સમાન આપનું દીર્ધાયુષ થાઓ, અને સર્વત્ર અખંડિત આજ્ઞા પ્રવર્તે, એમ ઉચ્ચાર કરતી તેઓ તેમના કર્ણમૂલમાં રત્નમણિએને અથડાવે છે. વળી ભક્તજનના વાંછિત દાયક તેમજ રેગ તથા શકને દૂર કરનારા પ્રભુ થાઓએમ કહી તે બન્નેને જન્મગૃહમાં સ્થાપન કરે છે. ત્યારબાદ મધુરસ્વરથી જીતેંદ્ર ભગવાનના ગુણેનું કીર્તન કરતી સર્વે દિકુમારીઓ પ્રદપૂર્વક પૃથિવી દેવી પાસે ઊભી રહે છે. આ પ્રમાણે જીનેશ્વરના જન્મ સમયનાં દરેક કાર્ય છપન્ન દિકકુમારીઓએ અપાર હર્ષથી જલદી સંપૂર્ણ કર્યાં. For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થંકર જન્મ પ્રસ્તાવ. (૫૭) તેટલામાં સીધર્મ કલ્પવાસી સુરેન્દ્રનું સિંહાસન ચલાય માન થયું. તે ઉપરથી અકસ્માત સુરેંદ્રને સૈધમને મહેટું આશ્ચર્ય થયું. ક્ષણમાત્રમાં રેષને વિતર્ક તથા લીધે નેત્રે લાલ થઈ ગયાં અને વિચાર કરવા પશ્ચાત્તાપ. લાગે. અરે ! હાલમાં સ્વર્ગ લક્ષમીથી પરા મુખ થવાની કેણ ઈચ્છા કરે છે? અથવા મૃત્યકાળને દુય કટાક્ષ ગોચર થવાની કેની ઈચ્છા થઈ હશે? કિંવા હારા વજની તીવ્ર જવાલાઓમાં પતંગની માફક પૃપાપાત કરવાને કોણ તૈયાર થયું છે? અથવા અગાધ વ્યસન સમુદ્રમાં ડુબવાની ક્યા દુબુદ્ધિની ઈચ્છા થઈ હશે ? કારણકે સ્થિર રહેલું આ હારૂં સિંહાસન જેણે ચલાયમાન કર્યું ? એ પ્રમાણે ચિંતાતુર થઈ દશે દિશાઓમાં દષ્ટિ ફેરવવા લાગે પરંતુ કંઈપણ કારણ તેના જેવામાં આવ્યું નહીં, એટલે ફરીથી પણ તેચિંતવવા લાગ્યું. શું હારે વન–પતન કાળ આવ્યાના, તેને પણ હાલમાં સંભવ દેખાતું નથી. કારણ કે કલ્પવૃક્ષ હાલમાં કંપતું નથી. તેમજ પુષ્પમાળાઓ કરમાતી નથી, વળી ઇંદ્રા એ વિરક્ત થઈ દેખાતી નથી, દીનપણું સ્કૂરણયમાન થયું નથી. દષ્ટિ પણ પિતાને વિકસ્વરભાવ છેડતી નથી અને વસ્ત્રો પણ મલિન થયાં નથી, એમ અનેક કુવિકલ્પની કલ્પના કરો સૌધર્મેદ્ર અવધિજ્ઞાનના ઊપયોગથી તપાસ કરે છે, તેટલામાં સિંહાસન કંપવાનું મુખ્ય કારણ છગેંદ્રનો જન્મ છે એમ તેના જાણવામાં આવ્યું એટલે તરતજ સિંહાસન ઊપરથી ઊભું થઈ સાત આઠ ડગલાં આગળ ચાલી, ત્યાં ઉભે રહી બહુ પ્રમુદિત થઈ શકતવન વડે જીતેંદ્રની સ્તુતિ કરી. ફરીથી સિંહાસન પર બેસી સુરપતિએ વિચાર કર્યો, મહાખેદની વાત છે કે નહીં ચિંતવવા લાયક પાપનું મોં ચિંતવન કર્યું માટે હું ધિક્કારને પાત્ર થયે. For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૮) શ્રી સુપાશ્વનાથ ચરિત્ર. ત્યારબાદ હર્ષ સાગરમાં નિમગ્ન થએલ સધર્મેન્દ્ર પિતાના સેનાપતિને આજ્ઞા કરી. રે! જલદી સૈધર્મ સૈધર્મની સભામાં જાઓ, મેઘ સમાન ગંભીર નાદ સેનાપતિને કરતી અને જન પ્રમાણ ગળાકાર આજ્ઞા. સુંદર આકૃતિવાળી સુષા ઘંટા ત્રણવાર વગાડીને મ્હોટા નાદથી ઘોષણા કરાવે કે ભારતક્ષેત્રમાં વારાણસી નગરીમાં સાતમા તીર્થકરને જન્મ થયે છે, તેમના જન્મમહોત્સવ માટે શકેંદ્ર પ્રયાણની તૈયારીમાં છે તેથી હે દેવ ! સર્વ અલંકાર પહેરી સર્વ નાટકે તથા સેના સહિત સર્વે તૈયાર થાઓ, તેમજ સંપત્તિ સહિત દીવ્ય અસ્ત્રરાઓ સાથે લઈ ઊત્તમ વિમાનમાં બેસી જલદી ઈદ્ર પાસે આવે. આ પ્રમાણે સુરેંદ્રનું વચન સાંભળી વિનય સહિત સેનાધિપતિ બહુ ઊતાવળથી ચાલતા સૌધર્મ સભામાં ગયે. ત્રણવાર સુઘોષા ઘંટા વગાડી કે તરતજ તેના ઘનઘોર પ્રતિધ્વનિ વડે એકહીને બીજી બત્રીસ હજાર ઘંટાઓને એકસાથે રણકાર થયે. અને તેને પ્રતિ ધ્વનિ એકદમ મહાન ઊછળી ઊઠયે. તે સમયે પંચવિધ વિષય સેવવામાં આસક્ત હતા તે પણ સર્વ દેવતાઓ એક સમયે ઘંટનાદ સાંભળી વિચારમાં પડયા કે શું પ્રચંડ બ્રહ્માંડરૂપ પાત્ર કુંટવાથી આ ઇવનિ થયે ! વળી તે કવનિ વિમાનની પંક્તિઓમાં અથડાવાથી બહુ વિસ્તારમાં આવી પડયે, તેમજ તે નાદ મુગ્ધ હૃદયવાળી દેવાંગનાઓના શ્રવણ ચર થવાથી તેઓ ક્ષેભાયમાન થઈ, હા નાથ ! રક્ષણ કરે! રક્ષણ કરે! એમ ભયથી બોલવા લાગી. દૈત્યેન્દ્રના વધથી ખુશી થએલા દેવતાઓના ગજારવ સમાન ત્રાસજનક ઘંટાઓને સર્ણકારો સર્વત્ર પ્રસરી ગયે. તેથી ચિંતાતુર થએલા એ પિતાની અંગનાઓના કંઠાલેષ કરવામાં શિથિલ મન કર્યા, For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થંકર જન્મ પ્રસ્તાવ (૫૯) અને દિમૂઢ બની ગયા હોય ને શું ? એમ કર્તવ્ય શૂન્ય થઈ ગયા. ક્ષણમાત્રમાં ઘંટનાદ શાંત થયે એટલે સાવધાન થએલા દેવોને સુરેંદ્રની આજ્ઞા હરિણગમેષિ દેવે કહી સંભળાવી. તે સાંભળી પ્રભુને જન્મ મહોત્સવ જાણું સર્વ દેવતાઓ બહુ આનંદ પૂર્વ તૈયારી કરવા લાગ્યા. પ્રથમ ક્રીડા વાપી [ વાવ્ય] માં સ્નાન કરી કરના મિશ્રણ સાથે ચંદન રસના શરીરે લેપ કર્યો. તેમજ અદ્ભુત કાંતિમય સુકમળ અને સ્વચ્છ દેવદૂષ્ય ધારણ કર્યા, કામવાસનાઓને સર્વથા ત્યાગ કરી કંઠસ્થળમાં મનેહર મુક્તાહારો પહેર્યા. વળી ઊત્તમ પ્રકારનાં કડાં, બાજુબંધ અને મણિમય મુકુટની સ્કારકાંતિવડે ગગન તલને દીપાવતા તે. મજ પિતાના સ્વરૂપથી કામદેવને લજાવતા પરિવાર સહિત સર્વ દેવતાઓ પોતાના સ્થાનમાંથી નીકળવા લાગ્યા. કેટલાએક ચીનાં શુકના આડંબરથી અનેક પ્રકારે શણગારેલા ઊન્નત અશ્વ, હાથી, વરાહ, મૃગ અને મઘર વિગેરે વાહનપર આરૂઢ થયા. વળી કેટલાક મણિમય ઘુઘરીઓના રણકારથી દિશાઓને ગજવતાં ભવ્ય વિમાનમાં બેઠા, તેમજ કેટલાક શાર્દૂલ, શરમ, સિંહ, હંસ અને વૃષભ ઉપર વિરાજમાન થયા, એ પ્રમાણે પોતતાનાં સૈન્ય તથા દેવીઓ સહિત સર્વ દેવતાઓ પ્રમાદપૂર્વક સુરેંદ્ર પાસે આવ્યા. જેની અંદર સ્વચ્છ મુક્તાહારની પંક્તિઓ લટકતી દેખાય છે. વળી ટિક રત્નની બનાવેલી પુત્તસુરેદ્રપ્રયાણ લીઓથી જડેલાં દ્વાર જેમાં અદ્દભુત શોભા આપી રહ્યાં છે, તેમજ એક હજાર સ્તંભે બંધારણ જેમાં ગોઠવેલું છે, અપૂર્વ ઝણકાર વિસ્તારતી ઘંટાએની શ્રેણીઓથી શ્રવણેદ્રિયને સુખદાયક ઉત્કટ પવનને લીધે ફરકતી ધ્વજાઓથી સુપ્રસિદ્ધ અને સેળ પ્રકારનાં નિર્મલ રત્નથી For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૦ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર, બનાવેલું વિમાન માનવ લેાકનુ જાણે શિખર હેાયને શુ ? તેમજ પુર્વોપાર્જીત પુણ્ય રૂપી કલ્પવૃક્ષનું જાણે મનેાહર ફલ હાયને શુ ? વળી ત્રણે લાકના મુખ્ય પરમાના સંગ્રહ કરી બનાવેલુ હાયને શુ ? તેમજ વિસ્તારમાં લક્ષ યાજન અને ઉંચાઇમાં પાંચ હજાર ચેાજન પ્રમાણ છે જેનું એવું વિમાન સુરેદ્રની આજ્ઞાથી પાલકદેવે સભ્રમ સહિત તૈયાર કર્યું અને ઝડપથી ચલાવેલા તે વિમાનમાં એસી સુરેંદ્ર ક્રોડ દેવાની સાથે ત્યાંથી ચાલ્યા. શીઘ્રગતિએ તિર્યં ીપાના મધ્યભાગમાં થઇ નદીશ્વરદ્વીપમાં દક્ષિણ અને પૂર્વ દિશાના મધ્ય પ્રદેશમાં રહેલા રતિકર પર્યંત ઉપર ગયા. ત્યાંથી અનુક્રમે દેવરૂદ્ધિ, દ્વિવ્ય એવી દેવતાઓની કાંતિ, દેવ મહિમા અને ત્યા રબાદ વિમાનાના ઉપસ દ્વાર એટલે સ કેચ કરી જ્યાં ભારતક્ષેત્ર, વારાણસી નગરી અને જીન જન્મભવન છે તે માગે પ્રયાણ કરતા દેવ અને દેવીઓ સહિત સાધર્મેદ્ર અનુક્રમે સુપ્રતિષ્ઠ નરેદ્રના ભવનમાં આવ્યા. દિવ્ય વિમાનવડે અનેદ્રના જન્મભવનની ત્રણવાર સબ્ય પ્રદક્ષિણા કરી પેાતાનું વિમાન ત્યાં મૂકી ઉત્તર અને પૂર્વના મધ્યભાગમાં એટલે માંગલિક ઇશાન કાણુમાં જ્યાં તીથંકર અને તેમની માતા વિરાજે છે ત્યાં પેાતાની મુખ્ય આઠ પટરાણીએ અને ચારાશિ હજાર સામાનિક દેવસહિત સુરપતિએ પ્રવેશ કર્યાં. દષ્ટિગોચર થતાંજ પ્રણામ કરીને માતાસહિત તીથ કર પ્રભુની ત્રણ પ્રદક્ષિણા કરી પુન: નમસ્કાર કર્યાં. અત્યંત હર્ષાને લીધે રામાંચરૂપી કંચુકને ધારણ કરતા સુરેદ્ર વિશેષ પ્રકારે પૃથિવી દેવીની સ્તુતિ કરવા લાગ્યો. પોતાના કુલરૂપી ગંગનાંગણુમાં પૂર્ણ ચંદ્ર સમાન કાંતિવાળી અને ત્રણ ભુવનમાં શીલ વિગેરે પ્રધાન ગુણ શ્રેણીને વહન કરવામાં ઉત્તમ ભૂમિરૂપ એવી હૈ દવે ! આ જગત્માં આપે ઊત્કૃષ્ટ જય વત્તìબ્યા, સુરેદ્ર સ્તુતિ For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થંકર જન્મ પ્રસ્તાવ. ( ૬૧ ) વળી ત્રણે લેાકમાં પ્રશંસા કરવા લાયક જીનેદ્ર રત્ન આપની કુક્ષિમાં ઉત્પન્ન થવાથી ઉત્તમરત્નેના નિધાન જે ક્ષીરસાગર રત્નનિધિ ગણાતા હતા તે હવે ક્ષીણુ મહિમાવાળા થયા. હૈ વિ ! માહરૂપી અંધકારને નાશ કરવામાં દિવાકર સમાન જીન પરમાત્મા ને જન્મ આપીને હાલમાં તમાએ પૂર્વદિશાને ખદ્યોત પ્રગટ કરનારી બનાવી છે. હે ભગવંત ! પરમ મુનિવરેાના માશીવોના આધાર પણ તમેજ છે. દુસ્તર ભવસાગરને પણ તમે ડેલા માત્રમાં તરી ગયાં છે. હુંસંસારતારિણિ! જગત્પ્ન્ય ચિંતામણિ સમાન જીનવરને પ્રગટ કરવાથી તમારાજ - મનુષ્ય જન્મ જ્ઞાની પુરૂષને પણ પ્રશંસા કરવા લાયક થયા. પ્રયાણ પૃથિવી દેવીની સ્તુતિ કર્યાબાદ સુરપતિએ તેમને અવવાપિની નિદ્રા મૂકીને છન પ્રભુનુ પ્રતિરૂપ વિષુવી મેગિરિ પ્રત્યે તેમની માતા પાસે સ્થાપન કર્યું, ત્યારબાદ સુરપતિએ પેાતાનાં પાંચ સ્વરૂપ બનાવી એક સ્વરૂપવડે પ્રભુની ઉપર છત્ર ધર્યું, એ સ્વરૂપથી બન્ને પાર્શ્વ ભાગમાં શ્વેત ચામર વીંઝે છે, તેમજ એક સ્વરૂપથી પ્રભુની આગળ શરદ રૂતુના સૂર્યમડલ સમાન ટ્વિગમડલને દીપાવતું અને અખિલ વૈરિઆનેનિમૂ લ કરવામાં પ્રચર્ડ એવું વજ્ર ધારણ કર્યું, બાકીના એક સ્વરૂપવડે બહુ હુ ભર સુરપતિ એ ગાશીષ ચંદનના લેપથી પાંડુર અને સુગંધમય પેાતાના હસ્ત કમલમાં જીને દ્ર ભગવાનને ધારણ કર્યા. એ પ્રમાણે પાંચે સ્વરૂપથી સમસ્ત પેાતાનુ કર્તવ્ય પાતેજ કર્યું. ત્યારબાદ બહુ દેવ દેવીઓની કેદ્રિ સહિત સુરેંદ્ર અતુલ ભક્તિભારને લીધે વિનમ્ર થયા છતા પોતાના આત્માને બહુ વખાણવા લાયક સમસ્ત તીર્થોદકથી શુદ્ધ માનતે મંદરાચલ તરફ પ્રયાણ કરવા લાગ્યા અને ઘણા હુને લીધે દિવ્ય ગતિથી ક્રમવાર લગભગ તલેટીમાં જઇ પહોંચ્યા. For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૨) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ઉંચાઈમાં લક્ષ જન પ્રમાણ અને કાંતિમાં સુવર્ણ સમાન, તેમજ રત્રની શ્રેણીઓથી રમણીય, ગાર એગિરિ વર્ણન કાંતિવાળે અને ઉપરી ભાગમાં પાંડુકવનને ને લીધે શ્યામ શિખરવડે જાણે પૃથ્વિી દેવીને એક સ્તન હેય ને શું? વળી જેની અંદર દિગ્ગજેના દંત પ્રહારની નિશાનીઓ જેના અપ્રમિત મનહર ગુણેની સંખ્યા માટે સુરેંદ્રોએ કરેલી રેખાઓ હોયને શું ? તેમ સાક્ષાત્ કરાવે છે. વળી નિતંબ ભાગમાં બહુ વિશાળ અને કટી ભાગમાં સુવર્ણ મેખલા પહેરેલી તેમજ ગોર પાધર (સ્તન) થી વિભૂષિત નવ વનાની માફક નિતંબ એટલે પાસમાં રહેલા નાના પર્વતેથી વીંટાએલે જે ગિરિ પાધર (મેઘ) થી સુશોભિત દેખાય છે. જેના ઉન્નત શિખર ઉપર શાશ્વત–સદાકાલ જીનમંદિર વિરાજે છે, તેના ઉપર રહેલી ઉજવલધ્વજ પતાકાવડે જાણે સ્વર્ગ લક્ષ્મીને પત્રિકા આપતે હોય ને શું ? એમ જેની લક્ષમી દીપે છે. વિશેષ મહિમાથી ઉત્પન્ન થએલી કાતિલતાઓની માફક સર્વત્ર વહેતા જલ પ્રવાહને ધારણ કરતી ગંભીર નદીઓ જેની અંદર વહ્યા કરે છે. એમ અનેક ગુણેના આધારભૂત તે ગિરિરાજ-મેરૂગિરિ ઉપર સુરેંદ્ર ગયા અને ત્યાં બહુ રમણીય પાડુંક નામે મહાવન તેની દષ્ટિગોચર થયું તેમાં કોઈક સ્થલે ઉન્નત અને નવીન મેઘના ગરવથી પ્રમુદિત થએલાં મયૂરનાં ટેળાં નૃત્ય કરે છે. કેઈક ઠેકાણે કિંજર કેનાં ગાયને સાંભળવામાં મૃગલાંનાં યુથ તન્મય બની ગયાં છે. એવા તે પાંડુક વનની અંદર બરફના ઢગલા સમાન અતિ ઉજવલ પાંડુકંબલ નામે હેટી એક શિલા છે. તેની ઉપર મણિ ના કિરણરૂપ જલથી શુદ્ધ અને સુવર્ણમય અભિપેક માટે સિંહાસન વિરાજે છે, તે ઉપર નંદ્રભગવાનને પિતાના ઉત્કંગમાં લઈ સુરેંદ્ર પિતે પૂર્વાભિમુખ બેઠો. તે સમયના હર્ષને લીધે શકેંદ્રના નેત્રકમલ વિકસ્વર થઈ ગયાં. For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થકર જન્મ પ્રસ્તાવ. (૬૩) - - નવરના પ્રભાવથી પિતાનાં આસને કંપ્યાં એટલે અવધિ જ્ઞાનવડે જીતેંદ્રને જન્માભિષેક મહોત્સવ જનમાભિષેક. જાણું ઈશાનાદિક સર્વે સુરે પોતપોતાની સમૃદ્ધિ સહિત ત્યાં આવ્યા, અમેદપૂર્વક જીતેંદ્રના ચરણ કમલમાં પ્રણામ કરી પોતાના સ્થાને બેઠા. ત્યારબાદ અમ્યુક્રે પ્રથમ પોતાના દેવોને આજ્ઞા આપી કે હાલ આપણે તીર્થકરને જન્માભિષેક કરવાને છે માટે જલદી શ્રેષ્ઠ સામગ્રી તૈયાર કરી અહીં દાખલ કરે. આ પ્રમાણે પિતાના સ્વામીની આજ્ઞા મસ્તકે ચઢાવી તરતજ દેવોએ સેનાના, રૂપાના, મણિઓના, સુવર્ણ અને રૂપાના, રત્નોના, મણિ સુવર્ણ અને રૂપાના, મણિ, સુવર્ણ, રૂપા અને રત્નના, તેમજ મૃત્તિકાના એમ દરેકના એક હજાર અને આઠ કલશ બનાવ્યા. તેમજ રત્નમય ભંગાર [ ઝારીઓ ] વિગેરે દરેક સાર વસ્તુઓ એક હજાર અને આઠ પ્રમાણે તૈયાર કરી ક્ષીરસાગર પ્રત્યે ગયા. દરેક કલશે ક્ષાદથી ભર્યા તેમજ કમલ, કૈરવ, શતપત્ર અને સહસ્ત્રપત્ર નામે પદ્મ પણ ઉપગ જેટલાં લીધાં. તે પ્રમાણે અતિ પવિત્ર માગધ વિગેરે તીર્થોનાં અને શ્રેષ્ઠ નદીએનાં જલ, મૃત્તિકા અને ઔષધિઓ, તેમજ ઉત્તર કુર્નાદિકમાં પણ કુલગિરિ, વક્ષસ્કાર, નંદનવન, આંતરિક નદીઓ અને દ્રહોમાંથી પુષ્પ, ઓષધિ અને ફળ લઈ દેવતાઓ જલદી ત્યાં આવ્યા. અને વિનયપૂર્વક પ્રણામ કરી અચુતંદ્રને સમસ્ત સામગ્રી અપણ કરી. અમ્યુકેંદ્ર પણ સમસ્ત વસ્તુઓને જોઈ બહુ ખુશી થયે. અને તરત જ પોતાના આસન ઉપરથી ઉભે થયે એટલે દશ હજાર સામાનિક દેવતા, ચાર લોકપાલ, ત્રણ પરખદાઓ, સાત સેનાધિપતિ, સાત સૈન્ય, તેત્રિશ ત્રાયસિંશ દેવતા અને ચાળીશ હજાર પોતાના આત્મ રક્ષક દેવે પણ તૈયાર થયા. પછી પવિત્ર તીર્થ તથા ક્ષીરસાગરના જળથી પૂર્ણ ભરેલા, તેમજ For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ગાશીષ ચંદન વિગેરે સાર વસ્તુઓ જેઆની અંદર નાંખેલી છે, વળી જેઓનાં મુખ સ્વચ્છ કમલાથી ઢાંકેલાં છે, અને સર્વોત્તમ આષધિઓના સુવાસથી મનેાડુર એવા સ્વાભાવિક અને વૈક્રેયિક મેાટા પ્રમાણવાળા અનેક કલશેાવર્ડ અચ્યુતેદ્રે ત્રણ ભુવનના નિષ્કારણુ મધુ સમાન તીર્થંકર ભગવાનના જન્માભિષેકની શરૂ આત કરી. તે સમયે એક સાથે જિનેન્દ્રના મસ્તક ઊપરથી નીચે પડતી નમાવેલા કલશેાની જલધારાએ જાણે ગિરિ શિખરમાંથી નીકળતી હૈાયને શુ ? તેમ શોભે છે. અથવા અતિશય પ્રમાદમાં નિમગ્ન થએલી ટ્વિગગનાઓએ અર્પણુ કરેલા નિર્મળ અને ગાઢ કાંતિમય મુક્તાવલી હાર હાયને શુ ? અથવા કુતિમાં પડતા પ્રાણીઓના ઉદ્ધાર માટે પ્રસારેલી શુદ્ધ રજજુ ( દોરી ) આ હાયને શુ ? કિવા ખળભળી ઉઠેલા જીને દ્રના યશરૂપી ક્ષીર સાગરની તરગમાલાએ હાયને શુ' ? એમ દીપે છે. એ પ્રમાણે સુરેન્દ્રેએ બહુ આન ંદપૂર્વક જીનાભિષેક પ્રારંભે છતે દેવતાએ ચાર પ્રકારનાં વાજીત્રા વગાડે છે. જેમકે સજળ મેઘની ગર્જનાઆને અનુસરતા હૃદુભિના નાદો સર્વાંત્ર પ્રસરવા લાગ્યા. તેમજ હસ્તિનાદ સમાન પટહ ( પડઘમ ) ના ગડગડાટું થવા લાગ્યા. વળી અહુ રસદાયક મનેહુર નાદ કરતાં ઢક્કા, ડુડુક, તેમજ મધુર અને ગ ંભીર વાગતા મૃગાથી ઉન્નાદિત, ખુ, તબુ, સમુ નામે વાજીંત્રા તેમજ વિવિધ તાલેાથી ણિત અને ઉત્તમ તાલિમ ઘાષને લીધે ઉદ્ધૃત કાંસાલાના ઉચ્છલતા શબ્દોના Æાડંબર સહિત ભેરીએના ભાંકારાથી આકાશ તલ વ્યાપ્ત થઈ ગયું', તેમજ વીણા, વેણુ અને વાંસળીના મધુર ધ્વનિ થવા લાગ્યા, વળી ઝારી ખરમુખી વિગેરે વાજી ંત્રાના વિવિધ નાદાથી પ્રલયકાલીન મેઘનાનાદને અનુસરતાં ચારે પ્રકારનાં વાદ્યો વાગવા લાગ્યાં, તેમજ ત્યાં આગળ અનહદ ભક્તિભારથી માંચ ધારણ કરતા કેટલાક દેવા તીર્થંકરની સ્તુતિ કરવા લાગ્યા, કેટલાક તા ભવ્ય For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તી કરજન્મ પ્રસ્તાવ. (૬૫ ) સુગંધના લેાભથી એકઠા થએલા ભ્રમરાએવડે મનેાહર દિવ્ય પુષ્પાની વૃષ્ટિ કરવા લાગ્યા, કેટલાક મલ્લુની માફક એક બીજા સાથે કુસ્તિ કરે છે. કેટલાએક સુંદર કંઠથી મધુર ગાયન કરે છે. કેટલાએક તાલ સાથે રાસ ક્રીડા કરે છે. વળી કેટલાએક હ્રાસના અભિનય ( નૃત્ય ) સાથે હાસ્ય કરે છે, કેટલાક હર્ષ થી ઉધ્ધત અની વાદ્યની માફક પેાતાના ગાલ વગાડે છે, કેટલાએક શ્રવણુપુટને અતિ રસદાયક અશ્વનાદ કરે છે, કેટલાએક હસ્તિનાદનુ અનુકરણ કરે છે. કેચિત્ મુષ્ટિથી ભૂતલ ઉપર પ્રહાર કરે છે, કેટલાએક હૃદિન-અંધકારને દૂર કરે છે, કેટલાએક સિંહનાદ કરે છે. કેટલાક દેવા તત્કાલ ક્ષીરસાગરના જલથી ભરેલા ક્લેશા ઇંદ્રની પાસે લઇ જાય છે. આ પ્રમાણે નિવિઘ્નપણે સર્વે દેવેન્દ્રો સંસારની નિવૃત્તિ કરનાર જીનેન્દ્રના મજ્જનમહાત્સવમાં આદરપૂર્વક પ્રવૃત્ત થાય છે, તેનુ વર્ણન પણ મ્હારા સરખા શુ કરી શકે ? આવી રીતે સાતમા જીનેશ્વર શ્રી સુપાર્શ્વ ભગવાનના જન્માભિષેક મહાત્સવ થયે છતે સમસ્ત સુરેંદ્રો પરમ હર્ષાવેશથી રોમાંચિત થયા, પેાતાના હસ્તમાં પઘટિકા, વેતચામર, છત્ર અને સુગ ધમય પુષ્પા ધારણ કરી પ્રભુના આગળ ઉભા રહ્યા, એ પ્રમાણે જીનેશ્વરને સ્નાન કરાવી અચ્યુતેદ્ર વિરામ પામ્યા. ત્યારબાદ પેાતાના પરિવાર સહિત આનત વિગેરે સુરેન્દ્રેએ પણ અચ્યુતેદ્રની માફક મ્હાટા વૈભવ સાથે જીને દ્રનાઅભિષેક કર્યો. એક સાધર્મેદ્ર વિના બાકીના ત્રીશ દેવેદ્રાએ પણ પોતાના ક્રમ પ્રમાણે અભિષેક કર્યાં. તત્પશ્ચાત્ ઈશાનેદ્ન પેાતાના ઉત્સંગમાં જીતેદ્રને લઇ સિંહાસન ઉપર બેઠે. ત્યારબાદ અતિ આન ંદથી પ્રફુલ્લુ થયાંછે નેત્ર જેનાં એવા સાધર્મેન્દ્રે પણ ચંદ્ર, શંકરનુ હાસ અને શંખ સમાન ઉજ્વલ કાંતિથી મનેાહર એવા તરૂણ ચાર વૃષભેા ચારે દિશાઓમાં વિકર્ષ્યા, અર્થાત્ પા ૫ For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૬ ) શ્રી સુપાર્શ્વ નાચ ચરિત્ર. તાની લબ્ધિથી પ્રગટ કર્યો. પછી તેએના આઠ શીંગડાના અગ્ર ભાગમાંથી ઉંચે જઈને નીચે પડતી તે અષ્ટ જલધારાઆને એક રૂપે કરીને જીનેદ્રના મસ્તક ઉપર અભિષેક કરે છે. તેમજ ક્ષીરોદકથી ભરેલા બીજા હજારો કલશેાવડે અભિષેક કરે છે, અનુ ક્રમે સ્નાનમહાત્સવ પૂર્ણ થયા બાદ સાધમે કે સુકેામળ અને સુગંધમય કાષાય વસ્રોવડે બહુ સાવચેતીથી ભગવાનનું શરીર લુસી નાખીને ગેાશીષ ચંદન મિશ્ર કેસરની અર્ચા કરી, પછી અહુ સુગંધ આપતાં વિશુદ્ધ દિવ્ય પુષ્પાની માલાએથી ઉત્તમ પ્રકારે પૂજા રચી અને સર્વ પ્રકારનાં આભૂષણેા પહેરાવ્યાં, પછી પ્રભુની આગળ શરદ્રસમાન ઉજ્વલ અક્ષત ( ચાખા ) વડે દર્પણ, ભદ્રાસન, વધુ માન, શ્રીવત્સ, મત્સ્ય, સ્વસ્તિક, નદાવત્ત અને કલશ એ પ્રમાણે અષ્ટ મંગલની રચના કરી. તેમજ ત્યાં આગળ જાનુ (ઢીંચણુ) સુધી વિવિધ પુષ્પાના ઢગલા કર્યો. તેમજ નાના પ્રકારના મણિ રત્નાથી જડેલી દાંડીવાળી અને વજ્ર રત્નની અનાવેલી ધ્રુવી (ધ્રપદાની) વડે સુગંધમય ઉત્તમ પ્રકારના ધૂપ કર્યાં,પછી બહુ બત્તી આથી વિરાજીત મનાર જક આરતી ઉતારીને ઉત્તમ મગલેનાં સ્થા નભૂત મંગલ દીવા ઉતાર્યાં. એ પ્રમાણે સર્વ કન્ય સિદ્ધ થયા બાદ ચારણ મુનિએએ જય, જય જય, એવા ઘાષથી આકાશ ગજા વી મૂકયું. હુ હુ ના ભારથી નમી ગએલાં દેશનાં મસ્તક ઉપરથી પડેલાં પુષ્પાવડે પૃથ્વીતલ પુરાઇ ગયુ. તેમજ નૃત્યને લીધે ચલાયમાન હસ્ત સંખ`ધી મૃણાલ કાંકણાના કલકલ શબ્દોથી વ્યાકુળ અને ભારે ભરાઇ ગએલા હર્ષના જોસને લીધે વીંઝાતા હારા વડે બહુ સુશેાભિત એવા સર્વ દેવાએ નાટારંગ કર્યો, બહુ પ્રેમભાવપૂર્વક નમ્ર થઇ દેવતાએ સ્તુતિ કરવા જનસ્તુતિ. લાગ્યા. ભગવાન ! અનાદિ અપાર એવા આ ભવ સાગરના આપ તારક છે. આપના ચરણ કમળમાં For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થકરજન્મ પ્રસ્તાવ. (૬૭) ત્રિલોકવાસી સમસ્ત પ્રાણુઓ પ્રણામ કરે છે આપ અક્ષય સુખના કારણ છે તેમજ મદનરૂપી હરણને સંહારવામાં તરૂણ સિંહ સમાન, મુનિવરેના માનસરૂપી સરોવરમાં હંસ સમાન, અને ત્રણે લોકમાં પૂજનીય પણ આપજ છે. હે જગત્રભે ? આપના હસ્તપાદનાં તળીયાં લક્ષ્મીના વિલાસભૂત વિકસ્વર કમલ સમાન શોભે છે. હિમરાશિ તેમજ ચંદ્રના કિરણ સમાન ઉજવલ આપના અમાપ યશથી આ મહીતલ સ્વચ્છ દીપે છે. સરલ અને શુદ્ધ દ્રષ્ટિ પ્રસારથી વિકસ્વર કમલ પત્રની આપ તુલના કરો છો. વળી સંસારના ભયથી તપ્ત થયેલા ભવ્ય લોકોના હૃદયને શાંત કરવામાં નવીન મેઘ સમાન, અંધકારને નિમૂલ કરવામાં સૂર્ય સમાન, શરણાગત જનને મજબુત વજી પંજર સમાન, મેહરૂપી મદોન્મત હસ્તિના કુંભસ્થલ વિદારવામાં કેસરી સમાન, સમસ્ત વસ્તુતત્તર ના પ્રદાયક, કુમત–પાખંડમતના ઉચછેદ કરવાવાળા અને ત્રણ ભુવનમાં ઉદ્યોત કારક એવા હે નંદ્ર! આપ સદાકાલ જયવંત વર્તો. હે જગત્મ ! આજે આ ભરતક્ષેત્ર પવિત્ર થયું, કારણ કે જે ભરતક્ષેત્રમાં આપ પ્રગટ થયા. વળી જેના ઉદરમાં આપ ઉત્પન્ન થયા તે માતાને જન્મ પણ સ્વતઃ કૃતાર્થ થયે. જેના ઘરમાં ચિ તામણિ સમાન આપજીને પ્રગટ થયા તે સુપ્રતિષ્ઠ નરેંદ્રનું નામ પણ આજે યથાર્થ થયું. એ પ્રમાણે જીનેશ્વરની સ્તુતિ કરી પિતપોતાના પરિવાર સહિત સર્વ ઇંદ્ર નંદીશ્વરદ્વીપમાં ગયા, અને નમનપૂર્વક જીનેશ્વરની સ્તુતિ કરી પિતાના સ્થાનમાં ગયા. ત્યાર બાદ સધર્મ સ્વામી પણ શુદ્ધ કાંચન સમાન આકૃતિને ધારણ કરતા જીનેશ્વરને કરસંપુટમાં ગ્રહણ કરી બહુ પ્રદપૂર્વક જીતેંદ્રના જન્મગૃહમાં ગયા, ત્યાં વિકલું જીરેંદ્રનું પ્રતિબિંબ તથા અવસ્વાપિની નિદ્રાની નિવૃત્તિ કરી પૃથ્વી દેવીની પાસે પુત્રરત્નને પૂર્વની માફક સ્થાપના કરીને નમસ્કાર કર્યો. ત્યારબાદ બે ઉત્તમ For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૮ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. કુંડલ તથા એ દેવદુષ્ય એશીકા નીચે મુકયાં, તેમજ જીનેન્દ્રની ષ્ટિગોચર પચરંગી રત્નાની કાંતિથી રમણીય અને અદ્ભુત માક્તિક માલાએથી ગુ ંથેલા સુવર્ણ મય એક કદુક (દડા ) રમવા માટે મૂકયેા. જેને જોવા માટે જીન ભગવાન પેાતાની દ્રષ્ટિ પ્રસારી બહુ આનંદ કરે છે. સુરેન્દ્ર તરફથી વૈશ્રમણ-કુબેરને આજ્ઞા મળી કે ભદ્રે ! વિલંબ રહિત અને દ્રના જન્મ સ્થાનમાં ખત્રીશકોડ સાને સુરેદ્રઆજ્ઞા યા, તે પ્રમાણે હિરણ્ય અને ન ંદભદ્ર, તેમજ અન્ય વિવિધ પ્રકારની સાર વસ્તુઓ લાવીને સ્થાપન કરા. કુબેરે પણ તત્કાળ આજ્ઞા પ્રમાણે સર્વ વસ્તુએ મ'ગાવી હાજર કરી. ત્યારબાદ શકેન્દ્રે સર્વત્ર આ પ્રમાણે ઉદ્ઘાષણા કરાવી. હે દેવ દેવીએ ! સાવધાન થઇ મ્હારૂ વચન સાંભળેા ! જે કાઇ જીનેશ્વરનુ તથા તેમની માતાનું અનિષ્ટ કરવા માટે પેાતાના હૃદયમાં પણ અશુભ ચિંતવશે તેનુ મસ્તક આકડાના ફૂલની માફ્ક સહસ્ર પ્રકારે ફુટી જશે. એ પ્રમાણે સવિધિ સમાપ્ત કરી ભક્તિ પૂર્ણાંક જીનેન્દ્રને નમસ્કાર કરી આકાશમાર્ગે સપરિવાર દેવેદ્ર નદ્રીશ્વરની યાત્રા કરી સ્વગ સ્થાનમાં ગયા. દ્વિપવા લાગી. તેમજ સૂર્યના ઉદ્યોત થવાથી સર્વ દિશા માંગલીક વાજીંત્રા વાગવા લાગ્યાં, જેથી જન્મમહોત્સવ. પૃથ્વીદેવી પંચ નમસ્કારનું શરણ લઇ જાગ્રત થયાં, ગેશીષ ચંદનના લેપથી સુગંધિતગાત્ર વાળા પુત્રને જોયા, અતિ સુગંધમય મંદારમ જરીમાં લુબ્ધ થયેલા ભ્રમરાના પરિભ્રમણથી પ્રભુની કાંતિ શ્યામ દેખાતી હતી, જેથી ઉત્કૃષ્ટ શરીરની કાંતિને લીધે જન્મગૃહ વિચિત્ર કાંતિમય દેખાવા લાગ્યુ. ત્યારબાદ પ્રથમ વધામણી આપવામાં ઉત્સુક અ નેલી દાસીએએ સુપ્રતિષ્ઠ નરેદ્રને વધાઇ આપી કે દેવીને પુત્ર For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થકરજન્મ પ્રસ્તાવ. જન્મ થયો. શ્રવણ માત્રથી પ્રમુદિત થઈ રાજાએ તેઓને દાસપદવને દૂર કરનારું ઈચ્છાથી પણ અધિક દાન આપ્યું, અને તરતજ ભૂપતિએ જન્મમહોત્સવની આજ્ઞા આપી. એટલે અધિકારીઓ પિોતપોતાના અધિકાર પ્રમાણે દરેક કાર્યોમાં ઉઘુક્ત થયા. દરવાજા, ચોટા, શેરીઓ અને વિશાલ રાજમાર્ગો શુદ્ધ કરાવ્યા, પછી સર્વત્ર કુંકુમજલ ઈટાવ્યાં, તેમજ ઉછળતા તીવ્ર સુગંધના લેભને લીધે એકઠા થયેલા ભ્રમરાઓના ગુંજારવથી વ્યાપ્ત એવાં અનેક પ્રકારનાં પુષ્પોની રચના થવા લાગી. દરેક સ્થાને સેનાની ધૂપઘટિકાઓ સ્થાપવામાં આવી. અગુરૂ કપૂર વિગેરે ઘપના ધુમાડાથી સર્વ દિશાઓ અંધકારમય દેખાવા લાગી, તેમજ ઉપરના ભાગમાં લટકતી મૌક્તિક રત્નોની માળાઓથી દષ્ટિને હરણ કરતા, ચામરરૂપી કેશકલાપથી વિભૂષિત, ઘણે ઉંચા અને સ્થલ સ્તંભે ઉપર સ્થાપન કરેલી સુંદર પુત્તલીએથી મને હર, પવનને લીધે નાદ કરતી ઘુઘરીઓ સહિત હજારો પતાકાઓથી બહુ રમણીય, અને અતિ હર્ષને લીધે મત્ત થઈગાયન સાથે નૃત્ય કરતી યુવતિજનેએ વિસ્તાર્યો છે મહિમા જેમને એવા સુંદર કાંતિમય રત્નોથી જડેલા મંચે ગોઠવવામાં આવ્યા. વળી દરેક ભવન દ્વારમાં પૂર્ણ કળશ સ્થાપવામાં આવ્યા, તરૂણ સ્ત્રીઓ વિલાસ સહિત નૃત્ય કરવા લાગી, માંગલિક સૂચનાપૂર્વક દરેક સ્થળે વધામણીઓ અપાવા લાગી. ગૃહ, હાટ, હવેલીઓ અને દરવાજા વિગેરે સ્થાનોમાં અતિ વિસ્તારવાળાં પલ્ફનાં તોરણે બાંધવામાં આવ્યાં, કીડાપૂર્વક મુશલ અને હજારો ધુંસરાઓને ત્યાગ કરાવ્ય, દેવાદાર લોકોને દેવું ચુકાવી દેવામાંથી છુટા કયો, બહુ અપરાધી જનેને પણ બંદિખાનેથી મુક્ત કર્યો, તેમજ બહુ સમુદ્ધિવાળા મહોત્સવની પ્રવૃત્તિ થવા લાગી, જેની અંદર નૃત્ય કરતી મર્દોન્મત્ત પ્રમદાની મેખલાઓ ખસી જવાથી વિપ For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭૦ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. રીત થએલાં તેનાં વસ્ત્ર જોઈ વિટ-વ્યભિચારી પુરૂષો હુસવા લાગ્યા અને તે હાસ્યના કાલાહલ સર્વ દિશાઓમાં વ્યાપ્ત થઇ ગયા. ધનમાં લુબ્ધ થએલા યાચકજનાને બહુ છુટથી દાન અપાય છે, વળી દાન આપવાથી ખાલી થએલા ભંડારામાં કુબેર સુવર્ણની વૃદ્ધિ કરે છે. સેનાના ઈંડવાળી હજારો ધ્વજ પતાકાઓ સૂર્યાસ્તના દેખાવ આપી રહી છે. અતિ સૌંદર્ય શાળી રમણીજનાના પ્રમાદ ગીતથી વાચાલિત, તેમજ ગીતકલાના દક્ષ ગાયકાના મધુર સ્વરથી સર્વ દિશાએ શબ્દમય થઇ રહી છે. વિવિધ આભૂષણૈાથી વિભૂષિત બહુ નાગરિક જના માંગલિક ક્રિયા કરવામાં વ્યગ્ર બની ગયા છે, અખંડ કલ્યાણના આપવાવાળા જીનેન્દ્ર ભગવાનની પ્રતિમાઓની અષ્ટ પ્રકારે પૂજાએ પ્રવર્તે છે, અને પૂજાએનાં દર્શન કરી ઉચ્છ્વાસ પામતા શ્રાવક જના પ્રભુના ગુણ્ણાનું કીન કરે છે. મા પ્રમાણે ઉચિત સત્કાર વિધિથી સુ ંદર વૈભવવાળી વારાણસી નગરી સ્વર્ગ પૂરીની માફ્ક બહાર અને અંદરથી રમણીય દેખાવા લાગી. વળી સર્વત્ર દેશમાં જે કર લેવામાં આવતા હતા તે છેડી દેવામાં આવ્યા તે અનુચિત ન ગણાય. તેમજ રાજમદિરમાં ભૃત્ય અને રાજલેાકમાં વિશેષપણું જોવામાં આવતું નથી. એ પ્રમાણે નગરીમાં મહાત્સવની પ્રવૃત્તિ થયે છતે સુપ્રતિષ્ઠ રાજા સ્રાન કર્યા બાદ ઉત્તમ વસ્રા લંકાર ધારણ કરી સભાસ્થાનમાં સિંહાસન ઉપર આરૂઢ થયા, એટલામાં મંત્રી, સામ ત વિગેરે સભ્યજના ત્યાં આવ્યા, અને નરે દ્રને નમસ્કાર કરી પ્રાર્થનાપૂર્વક ખેલ્યા, દેવ! શરીરે આરાગ્યતા, શત્રુના પરાજય, વિશાલ રાય અને અક્ષય ધનસંપત્તિ વિગેરે દરેક સાધનાથી સર્વ પ્રકારે આપને જય વર્તે છે. આપને ત્યાં ત્રણ લેાકના ચૂડામણિ સમાન અને પોતાના કુલરૂપી નભસ્તલમાં પૂર્ણ ચંદ્ર સમાન આવા અલૈકિક સપુત્રના જન્મ થયે. એ For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થકર જન્મ પ્રસ્તાવ. (૭૧) પ્રમાણે પ્રશંસા કરી નરેંદ્રની આગળ તેઓએ હસ્તિ, અશ્વ, આભૂષણ, મણિરત્ન અને અમૂલ્ય વસ્ત્ર વિગેરે ભેટ મૂકી. ભૂપતિએ પણ પાન સોપારી આપ્યા બાદ પુષ્પહાર, વસ્ત્ર, અને અલંકારોથી યથોચિત સત્કાર કરી સર્વને પોતપોતાના સ્થાનમાં વિદાય કર્યા. પુત્રના મુખારેકન માટે બહુ ઉત્સુક થએલ સુપ્રતિષ્ઠરાજા અવસર જાણ હર્ષભર સભામાંથી ઉઠી પુત્રાવલોકન. જીનેન્દ્રના જન્મસ્થાનમાં ગયા. જેની અંદર મણિરત્નથી બાંધેલી ભૂમિ ઉપર મહટા સ્વસ્તિક (સાથીઆ ) એ પૂર્યા છે, તેમજ અગ્રભાગમાં સેનાનાં મુશલ (સાંબેલાં) ઉભા કર્યા છે, વળી પુત્રના રક્ષણ નિમિત્તે અન્ય કેટલાંક સાધને ત્યાં દાખલ કર્યા હતાં, દ્વારપ્રદેશમાં બન્ને બાજુએ સ્થાપન કરેલા પૂર્ણ કલશોની ઉપર બહુ વિકસ્વર કમલે શોભતાં હતાં, શર૬ રૂતુના સૂર્ય સમાન તેમજ રનરાશિ અને તેજના સમૂહની માફક સમસ્ત ભવનમાં ઉદ્યોત વિસ્તારતા એવા જીતેંદ્રનાં દર્શન થયાં. અપૂર્વ કાંતિ જે વિસ્મય અને હર્ષમાં નિમગ્ન થએલ ભૂપતિ વિચારવા લાગ્યા, અહો ! ઉત્પન્ન થતા માત્રમાં જ આ બાળકની કાંતિ કઈ અદ્ભુત દેખાય છે, તેમજ અપૂર્વ લાવય, અસાધારણ રૂપસંપત્તિ, મર્યાદારહિત સંદર્ય અને અખંડિત સૈભાગ્ય આ બાલકમાંજ આવી રહ્યું છે. તેથી સમગ્ર પુણ્યનું સ્થાન હારૂં કુલજ ગણાય. અહા ! આ સમયે હારા ભાગ્યનો પાર રહ્યો નથી, કારણકે સંપૂર્ણ લક્ષણવંત આ પુણ્યશાળી પુત્રરત્ન પ્રગટ થયે. એ પ્રમાણે બહુ વિચાર કરી ભૂપતિએ જન્મદિવસે તીર્થકરની સ્થિતિપતિકા એટલે જન્મસંસકારની ક્રિયા કરી. ત્રીજે દિવસે બાલકને સૂર્ય ચંદ્રના દર્શન કરાવ્યાં, એમ અનુક્રમે મહા આનંદદાયક છઠ્ઠો દિવસ આવ્યું, તે દિવસે મનહર સમસ્ત ઇતૈિયેથી સુશોભિત, રોગ રહિત For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૬ ) શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. આ ગેાપાંગથી વિરાજીત, વળી પેાતાના કુલમાં વૃદ્ધ ગણાતી, તેમજ જેનાં મુખાવિંદ અતિ કુંકુમ ચંદનથી અચેલાં છે, કબુ સમાન સુંદર કંઠસ્થàામાં સુગંધમય પૂષ્પમાલાએ ધારણ કરી. છે અને રૂપમાં રિત સમાન એવી સધવા કુલાંગના પાસે મહીપતિએ ષષ્ઠીજાગરણ મહાત્સવ કરાવ્યેા. નામસ્થાપના. ત્યારખાદ અગીયારમા દિવસે વિધિ પ્રમાણે પ્રસૂતિકર્મની શુદ્ધિ કરાવી અને ખાર દિવસ થયા એટલે નાના પ્રકારનાં શાકાન્ન, ભજીયાં, પુરી, કચારી, ખડખાદ્ય, દુધપાક, ઘેખર, જલેબી અને બહ સ્વાદિષ્ટ દાળ ભાત વિગેરે ઉત્તમ રસેાઇ કરાવી પેાતાના કુટુબી ક્ષત્રિયા તથા નગરવાસી મુખ્ય જનાને બહુ સત્કારપૂર્વક જમાડ્યા, અને વસ્ત્રાદિક અલ કારાથી તેઓ સવના યથાચિત સત્કાર કર્યો. સુખાસના પર બેઠેલા પેાતાના વિશ્વાસપાત્ર તે પ્રધાન જનેાની આગળ ભૂપતિએ પોતાના અભિપ્રાય જણાવ્યા, હું ક્ષત્રિય તથા પ્રધાન પુરૂષા ! પ્રથમનેા પણ મારા એવા સંકલ્પ છે કે જે દિવસે રાણીના ગર્ભ માં આ બાલક આળ્યે તે દિવસથી આર ંભી દિવસે દિવસે અધિક શુભ પાર્શ્વ ( આજુબાજુનાં શુભ કાર્ય ) થવા લાગ્યાં માટે જો આપની સમતિ હાય તા આ બાલકનું નામ સુપાર્શ્વ કુમાર રાખવુ ચેાગ્ય છે. આ પ્રમાણે નરેદ્રના અભિપ્રાય જાણી સર્વ જના ખુશી થઇ મેલ્યા, રાજન ! આપે જે કહ્યુ તે નામ યથા ગુણુયુક્ત છે તે પછી અન્ય કલ્પના કરવાની શી જરૂર ? એમ નિશ્ચય કરી સભા સમક્ષ શ્રી જગદ્ગુરૂનું નામ શ્રી સુપાર્શ્વ કુમાર સ્થાપવામાં આવ્યું. દેવાએ પ્રભુની આંગળીમાં ઇચ્છિત રસનેા પ્રભાવ મૂકયા, જેનું પાન કરવાથી પ્રભુને અમૃત આહારની આલ્યાવસ્થા. તૃપ્તિ થાય છે. તેમજ પાંચ ધાત્રી ( ધાન્ય ) માતાએ પ્રભુનુ પાલન કરે છે. અંત:પુરની For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થંકર લગ્ન પ્રસ્તાવ. (13) સ્ત્રીએ એક બીજીના હસ્તકમલમાંથી પ્રભુને પેાતાના ઉત્સંગમાં રમાડતી છતી કૃતાર્થતા માને છે. મહંમદ ગમન કરતા પુત્રને જોઈ માતાપિતા પણ આનંદસુખ અનુભવવા લાગ્યાં. કુજ, વામન વિગેરે ખેલ કરનારા લોકો પાતાના આંગની વિકૃતિ સાથે કુમારને બહુ વિનેાદ કરાવે છે. તેમજ સ્વર્ગાધિવાસની માફક દેવતાઓ પણ કુમારની સેવામાં હાજર રહે છે. વળી સભ્રમ સહિત યુવતિજન પ્રભુનાં દન કરી વિશાલ નેત્રાનું સલપણ્ માને છે. એ પ્રમાણે પાલન કરાતા પ્રભુનું મુખારવિંદ માતીની પંક્તિ સમાન નવીન દંતશ્રેણીથી મનેાહર શાભવા લાગ્યું. મેરૂગિરિની ગુહામાં ઉછરતા કલ્પવૃક્ષની માફ્ક જગત્પ્રભુ પ્રતિદિવસ વૃદ્ધિ પામવા લાગ્યા, અનુક્રમે શરીરના સર્વ અવયવા સંપૂર્ણ શાલવા લાગ્યા. સમસ્ત જનેને માનદદાયક અને રૂપલક્ષ્મીને રહેવાને કમલ સમાન પ્રભુને કુમાર અવસ્થા પ્રાપ્ત કુમાર અવસ્થા. થઇ એટલે લગભગ પ્રભુ આઠ વર્ષના થયા. જેમનું સુખ તમાલ વૃક્ષના ગુચ્છ સમાન શ્યામ અને કુટિલ કેશવડે ભ્રમર વૃંદથી વ્યાપ્ત થએલા વિકસ્વર કમલની માફક શેાલે છે. જેમના બન્ને કાન જનસમાજના મનરૂપી મૃગલાઓને ખાંધવામાં પાશ સમાન સૈાભાગ્ય ગર્વને વહન કરે છે. જેમના કંઠભાગ માગામિ ચાવન અવસ્થાના પ્રવેશ માટે સ્થાપન કરેલા પરિપૂર્ણ વદનરૂપી કલશના સુપ્રતિગ્રહ ( ગળા ) ની માફક શેાલે છે. લીલાવડે ઉચ્ચાર કરતા જેમની ઉજ્જવલ ક્રૂ તક્તિ શરીર સંબધિ લાવણ્ય લક્ષ્મીના મૈાક્તિક હાર હાયને શુ ? તેમ દીપે છે. વળી નખકાંતિરૂપી છે. પુષ્પા જેમનાં અને હસ્તરૂપી લાલ પદ્મવા વડે અતિ રમણીય અને ઉત્તમ સ્થૂલમાં ઉત્પન્ન થએલી વિશાલ જેમની ભુજાઓ અશાક લતાની For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૪ ) શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. માફક વિરાજે છે. જેમના વિશાલ વક્ષસ્થલમાં વિરાજમાન ઉત્તમ ફલદાયક શ્રીવત્સનું ચિન્હ સત્ય શ્રીવત્સની માફ્ક જનાના હૃદયને આનદ આપે છે. ઉન્નત વક્ષસ્થલ, તેમજ પુષ્ટ કીતલ અને અતિ સૂક્ષ્મ ઉત્તર વડે જગત્પ્રભુ સિંહુના ઉત્તમ બાળકની માર્ક શેાલે છે. સાભાગ્યની યાચના કરતી નિર્મલ નક્ષત્રની શ્રેણીઓ નખરૂપી મણિએના મિષવડે જેમના ચરણકમલની નિરંતર સેવા કરે છે. અહુ શુ કહેવુ ? અતિ રમણીય સર્વ અવયવ અને સકલ દિવ્ય લક્ષણૈાથી વિભૂષિત કુમારના દન માત્રથી કાનાં નેત્ર આનંદિત ન થાય? ગર્ભાવસ્થામાં પણ જે જગદ્ગુરૂના ઉત્તમ ત્રણ જ્ઞાનરૂપી રત્ત દીવાએ ત્રણે ભુવનને પ્રકાશ આપે છે. વળી. જેની માત્ર સેાળ જ કલાએ છે તે પણ નિષ્કલંક નથી તે તે ચંદ્ર કેવી રીતે પ્રશ ંસનીય ગણાય ? પણ આ કુમારની તે ખેતર કલાએ પણ કલ કરહિત સ્ફુરે છે. વળી જે કુમાર બાલ્યાવસ્થામાં પણ વિવિધ રસ અને ભાવથી ભરપુર સુંદર કાવ્યેાની રચનાવડે સુપ્રસિદ્ધ કવિએના હૃદયમાં ચમત્કાર પ્રગટ કરે છે. તેમજ જે કુમાર વિષમ અર્થવાળા શાસ્ત્રોના સૂક્ષ્મ અર્થના વ્યાખ્યાનવડે વિશેષ તર્કવાદમાં સ્મૃતિ કુશળ એવા મુખ્ય પડિ તેના હૃદયનું આકર્ષણ કરે છે. યુવતિજનાનાં હૃદય અને નેત્રાને આનદદાયક અદ્ભુત શેાભા જનક નવીન યાવનઉદ્યાનમાં જગત્પ્રભુએ યુવાવસ્થા. પ્રવેશ કર્યો. ક્રીડાપૂર્વક કામદેવના સૌંદર્ય ના પરાજય કરી સદા ભૂતળને ચરણારવિંદ વડે પવિત્ર કરતા અને ભગવાન જનસમુદાયના નેત્રપુટને કુંતા કરે છે, પ્રોઢ વારાંગનાઓનાં અંત:કરણ કુમાર સાથે અપાર ગુણરૂપી રજીથી બધાએલાં હેાયને શુ ? તેમ નિર ંતર પ્રભુની સાથે કર્યો કરે છે. જેમના દેહરૂપી વાપી ( વાગ્ય )માંથી તૃષા For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થકર લગ્ન પ્રસ્તાવ. (૭૫), તૃષ્ણ વડે આતુર થએલી તરૂણ સ્ત્રીઓ વિકસ્વર નેત્રાંજલિઓ વડે હમેશાં પાન કરે છે છતાં પણ લાવશ્યજળ શરીરના અંદર સમાતું નથી. શીલ અને અવસ્થામાં સમાન એવા ઉત્તમ રાજકુમારે સાથે સુપાર્શ્વકુમાર જૈવન અવસ્થાને ઉચિત વિવિધ પ્રકા૨ના વિલાસે અનુભવે છે. કદાચિત ગીતગોષ્ઠીમાં નિપુણતા ધરાવતા પંડિતની સભાની અંદર ગીત સંબંથિ વિશેષ સ્વરના શાસ્ત્રાર્થમાં હાહા, હૂહૂ વિગેરે દેવ ગાંધર્વોને પણ આશ્ચર્ય ઉપજાવે છે. કદાચિત હર્ષથી મિચાઈ ગયાં છે ને જેમનાં એવા જગપ્રભુ એકાંતમાં કિંનરીઓએ મધુર ધ્વનિથી ગાએલું પોતાનું સુચરિત્ર સાંભળે છે. કદાચિત્ ધનુક્કીડાના પરિશ્રમને દૂર કરવા માટે સ્નાન કરતી વારાંગનાઓનાં મુખવડે કમલેની ભ્રાંતિને ઉત્પન્ન કરતી દીધિકા (વાપી) એમાં જગત્મભુ જલ ક્રિીડા કરે છે. કદાચિત્ અશ્વમેલનની કીડામાં બહુ વેગથી અશ્વ ચલાવતા પ્રભુ લાવણ્ય કાંતિવડે જાણે સ્વેદ જળથી વ્યાપ્ત હોયને શું? તેમ શોભે છે. કદાચિત સ્થિર આસન કરી દુઃખે દમન કરી શકાય તેવા મદોન્મત્ત હસ્તિઓનાં કુંભસ્થલોમાં તીણ અંકુશ ધારણ કરી તેઓને મદ ઉતારે છે. એ પ્રમાણે વિવિધ કીડારસ અનુભવતા પ્રભુના લેશમાત્ર પણ ચરિત્રનું પરમતત્વની માફક જે પુરૂષ શિક્ષણ લે છે તે વિદ્વાનને સમય આનંદમાં વ્યતીત થાય છે, તેમજ તેની કીર્તિ સર્વ દિશાઓમાં પ્રસાર પામે છે, એટલું જ નહીં, પરંતુ અત્યંત બલ, વીર્ય અને વિશેષ વિજ્ઞાન નપણું પ્રાપ્ત થાય છે. વળી જગપ્રભુના નિવાસ માટે દેવેએ જેની અંદર સુવર્ણ, મણિ અને વૈર્ય રને રહેલાં છે એવા મેરૂની માફક સર્વ સમૃદ્ધિઓથી સંપૂર્ણ ભરેલ અને આકાશતલને સ્પર્શ કરતે મહાન એક પ્રાસાદ ર, જેમાં ભેજન, સ્નાન અને વિલાસ કરવાના મંડપની પૃથક પૃથક રચના કરેલી છે. વળી For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. જે પ્રાસાદ પિતાની સંપત્તિવડે ઇંદ્રના વિમાનને પણ માન રહિત કરે છે. તેમાં વાસ કરતા જગતપ્રભુ પોતાના હૃદયમાં જે કંઈ પણ સુંદર ભાવના કરે છે તે સર્વ વસ્તુઓને કિંકરની માફક દેવતાઓ લાવી તત્કાલ હાજર કરે છે. એક દિવસે સુપ્રતિષ્ઠ રાજા સભામાં બેઠા હતા તેટલામાં પ્રતીહારીએ નમસ્કારપૂર્વક વિનંતિ કરી, રિમર્દન દેવ ! અમરાવતી નગરીમાંથી રિપુમર્દન રાજાને દૂત રાજાને દૂત આપના દર્શન માટે આવી ઉભે છે, માટે આપ આજ્ઞા કરી. રાજાએ તરતજ ભ્રકુટીના સંચારથી પ્રવેશની આજ્ઞા આપી એટલે વિલંબ રહિત ઉજવલ ખર્ષથી વિભૂષિત છે હસ્ત જેને એવા દ્વારપાલે દૂત સાથે પુન: પ્રવેશ કર્યો. દૂત પણ પૃથ્વી પર મસ્તક નમાવી નરેંદ્રને પ્રણામ કરી તત્કાલ ગોઠવેલા આસન ઉપર આનંદપૂર્વક બેઠે. ભૂપતિએ સરલ દ્રષ્ટિથી સંભાવના કરી પ્રેમપૂર્વક દૂતને કુશલ વૃત્તાંત પૂછયું કે તમારે અધિપતિ ખુશી આનંદમાં છે ? વળી તમ્હારે આવવાનું શું કારણ ? અતિદક્ષ અને વિનયી દૂત પણ મસ્તકે હાથ જોડી બે, આપના પ્રસાદથી અમારા સ્વામીનું હમેશાં કુશલ હોય તેમાં શી નવાઈ ? રણસંગ્રામમાં પ્રચંડ પરાક્રમ જેને પ્રસરી રહ્યો છે એવા હે નરેદ્રધર્ય ! વળી મહારે અહીં આવવાનું કારણ આપ સાંભળે. અમારા સ્વામીની ચંદ્રવદના નામે ભાર્યા છે, અને તે સમસ્ત અંત:પુરમાં ચૂડામણિ સમાન ગણાય છે, તેમજ તે વિલાસ ભેગમાં પ્રથમ પદને ધારણ કરે છે. અને બહુ ગુણશાલિની સભાગ્ય મંદિરની અધિષ્ઠાયી દેવી સમાન સર્વાગ સુંદર સોમા નામે તેમની પુત્રી છે. હાલમાં તે સર્વ કલાઓ સાથે વન દશાને અનુભવે છે. પ્રતિદિવસે ચંદ્રકલાની માફક તેના શરીરની લાવણ્યતા વધતી જાય છે. જેથી For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીથ કર લગ્ન પ્રસ્તાવ. ( ૭૭ ) ચંચલ પક્ષ્મ ( પાંપેણા ) વડે ઉજવલ અને સ્ફાર એવાં તે કુમારીનાં નેત્ર વારવાર સ્ફુરે છે તેટલાજ માટે કામદેવ પેાતાનુ ધનુપ્ ચઢાવી તેની પાછળ દોડ્યા કરે છે. હું માનું છું કે વિધિએ ચન્દ્રની કલાઓનું ચૂર્ણ કરી મૃતરસથી ભીંજાવી કામદેવને સજીવન કરવાની ષષિધરૂપ તે કુમારી બનાવી છે. આ બહુ માહર છે વળી આની શેાભા અલૈકિક છે. તેમજ આ બહુ વર્ણન કરવા લાયક છે, એ પ્રમાણે તે કુમારીના અંગામાં ભાવના કરતા લેાકેા તૃપ્ત થતા નથી. માલવ દેશમાંથી કુંતલદેશમાં અને ત્યાંથી મધ્ય દેશમાં પથિકની માફક તેના સમસ્ત અંગામાં યુવાન પુરૂષાની દૃષ્ટિએ ચિરકાલ પરિભ્રમણ કરે છે. અન્યદા તે સામા પેાતાની સખીઓ સાથે પેાતાના ઉદ્યાનમાં ફરવા ગઈ હતી. ત્યાં કનરીએ ગાયન કરતી હતી, તેમાં બે ગાથાએ કુમારીના સાંભળવામાં આવી. તદ્યથા મૂર્છાવસ્થા. – सिरिसुपइठ्ठनराहिव-विसालकुल गयणभूसणससंको । सयलकलाकलहंसी- लीलाकमलायरो कुमरो ॥ १ ॥ नामेण सुपासो सयल, - सुहयसिरसेहरो गुणाणुयही । તળિયયિદળો, ધન્ના! રૂમો વરો હોદ્દો ! ર્॥ સુપ્રતિષ્ઠ નરેદ્રના કુલરૂપી ગંગનાંગણને દીપાવવામાં ચંદ્રસ માન, સમસ્ત કલારૂપી રાજસીએને કીડા કરવા માટે કમલાકર ( સરોવર ) સમાન, સમગ્ર સુભગ જનામાં ચૂડામણિ સમાન, તેમજ ગુણરત્નેાના સાગર સમાન અને તરૂણી જનેાના હૃદયને હરણુ કરનાર શ્રી સુપાર્શ્વ કુમાર મહા ભાગ્યવતી સ્ત્રીના સ્વામી થશે. આ પ્રમાણે કુમારનુ ગુણકીન સાંભળવાથી તે કુમારી તરતજ ઈર્ષ્યાલુ કામદેવના તીક્ષ્ણ બાણેાથી વીંધાઈ ગઇ. ત્યારબાદ For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૮). શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. તે બાવડે જડાઈ ગઈ હોય ને શું ? અથવા નિદ્રાવશ થઈ હાયને શું ? કિંવા માદક પદાર્થોની ઘેનમાં આવી પડી હોય ને શું? તેમ તેનાં લોચન મીંચાઈ ગયાં અને ગાઢ મૂછધીન થઈ પૃથ્વી પર પડી. ચિતન્ય શૂન્ય થવાથી તેની સખીઓ આજુબાજુએ વીંટાઈ વળી, અને પૂછવાથી કંઈપણ તેણીએ ઉત્તર આપે નહીં, તેથી તેઓ પણ સંભ્રાંત થઈ ચિંતાતુર થઈ ગઈ. અહો ! એકદમ મૂર્શિત થવાનું શું કારણ? એમ વિચાર કરતી હતી તેટલામાં તેના ઉષ્ણ શ્વાસોશ્વાસને લીધે શરીરે દાહ થયે છે એમ જાણું સખીજનેએ તેને પિતાના સ્થાનમાં લઈ જઈ કમલપત્રની શય્યા રચીને તે ઉપર તેને સુવાડી અને તેના માતાપિતાને જલદી સમાચાર આપ્યા. હા દેવ ! અકસ્માત આ અસહ્ય દંડ આપવાનું શું કારણ? વિગેરે બહુ વિલાપ કરતી તેની માતા ચંદ્રવદના પણ ત્યાં આવી પહોંચી. શરીરે દાહ થવાનું કારણ સખીઓને પૂછયું, જ્યારે તેમાંથી કેઈએ પણ જવાબ ન આપે ત્યારે વિચક્ષણા નામે તેની સહચરીને એકાંતમાં લઈ જઈ પૂછયું, તેણીએ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું કે શ્રી સુપાર્શ્વનાથકુમાર ઉપર એનું ચિત્ત આસક્ત થયું છે. કારણકે ઉદ્યાનમાં કિનારીએ સુપાર્શ્વકુમારના ગુણ ગાતી હતી તે સાંભળવાથી કુમારીની આ અવસ્થા થઈ છે. ચંદ્રવદનાએ રાજા પાસે જઈ સર્વ વૃત્તાંત જણાવ્યું. તે સાંભળી ભૂપતિ બહુ ખુશી થઈ બોલ્યા, સ્વયંવર માટે મૃગાક્ષિ! પ્રથમથી જ મહારે સંક૯પ હતો કે કમારી ગમન. આ કન્યા શ્રી સુપાર્શ્વ કુમારને આપવી, અને તેજ પ્રમાણે દેવે આની ઉપર મહેટી કૃપા કરી. માટે આ કાર્યમાં જલદી ઉદ્યમ કરવા આપણે ચૂકવું ન જોઈએ. દેવિ ! આ વિચાર પુત્રીને જણાવી શાંત કર. આ પ્રમાણે સ્વામીની આજ્ઞાથી પ્રમુદિત થઈ રાણીએ પુત્રીને પૂર્વોક્ત For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થ પર લગ્ન પ્રસ્તાવ. ( ૭૯ ) કિકત જણાવી એટલે તે કંઇક સચેતન થઇ, પરંતુ પરમતત્ત્વની માફ્ક માત્ર બન્ને ગાથાઓનુ સ્મરણ કરતી તે કુમારી એકાંતમાં રહે છે, અને સખીવ ને જોવાથી પણ મહુ લજ્જા પામે છે. આહાર કરતી નથી, સ્નાન, શણગાર અને તાંબુલ ઉપર પ્રીતિ કરતી નથી, સારાં વસ્ત્રો પણ પહેરતી નથી. વળી દૂત લેાકેાએ ચિત્રપટ ઉપર ચિત્રિ લાવેલાં મ્હોટા રાજકુમારીનાં ચત્રા તરફ ષ્ટિ કરતી નથી, એટલુંજ નહીં પરંતુ કામદેવના તીક્ષ્ણ માણેથી તેનુ શરીર ભેદાઇ ગયું છે. હે દેવ ! હાલમાં તેનું શરણુ સપાકુમાર વા મરણ સિવાય અન્ય કાઇ નથી. રાજન્ ! આવી તેની અવસ્થા જોઈ મત્રીજન સાથે વિચાર કરી રિપુમન રાજાએ મતિસાગર મ ંત્રી સાથે સ્વયંવરમાં બહુ ઉત્સુક થએલી સામા નામે પેાતાની પુત્રીને શ્રી સુપા કુમાર માટે અહીં માકલી છે. વળી હે દેવ ! પ્રથમ આપને આ સર્વ વૃત્તાંત જણાવવા માટે મતિસાગર મંત્રીએ હુને અહીં મેકક્લ્યા છે. હવે આપની જેવી આજ્ઞા ! એમ કહી તે મૌન રહ્યો. રાજાએ કહ્યું, ઠીક છે આ બાબત ખરેાખર વિવાહ માટે વિચાર કરી કહીશું', હાલમાં પેાતાના ઉતામાતાની પ્રાર્થના રે જાએ,એ પ્રમાણે નરેને સત્કાર સ્ત્રીકારી દૂત પાતાના ઉતારે ગયા. રાજાએ પશુ તરતજ પૃથિવી દેવીને ખેલાવી સવાર્તા કહી. તે સાંભળી દેવી બહુ ખુશી થઇ એલી, સ્વામિન્ ! આપના ચરણપ્રસાદથી સર્વ સુખ અનુભવ્યાં પરંતુ આટલું ખાકી છે. જો હાલમાં કુમારના વિવાહમહાત્સવ દ્રષ્ટિગોચર થાય તે હું કૃતાર્થ થાઉં. ત્યારબાદ રાજાએ કહ્યું કે દેવ ! જો ત્હારા વિચાર એવાજ હાય તે જલદી તું કુમાર પાસે જા અને વિવાહ માટે હેને જણાવ. સેવકવ ની સાથે પૃથિવીદેવી કુમાર પાસે ગયાં, પેાતાની માતાને For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૦ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. માવતાં જોઇ સાત આઠ ડગલાં પોતે સામા આવ્યા. માસન દાન વિગેરે બહુ સત્કાર કરાબ્યા, અને મસ્તકે અંજળિ જોડી નમસ્કાર ક વિનતિ કરી, હે માતાજી ! હાલમાં આપને અહીં આવવાનુ' શું પ્રયેાજન ? પૃથિવીદેવીએ કહ્યું, પુત્ર ? મ્હને હારા પિતાશ્રીએ મોકલી છે. કારણ કે તે ત્હારા વિવાહમહાત્સવ જોવા માટે બહુ ઉત્સુક થયા છે. તેમજ અન્ય જને પશુ તે વિષે ઘણા ઉત્ક ંઠિત થયા છે અને મ્હને પણ એ માખતની મહે ચિ'તા રહે છે કે હાલમાં ત્હારા પ્રસાદથી અન્ય સર્વ સુખા પ્રાપ્ત થયાં છે અને કાઇપણ મનેરથ અપૂર્ણ નથી, પરંતુ ત્હારો વિવાહમહાત્સવ કરવા માટે તું કબુલ કર. માતાનાં અરૂચિકારક વચન સાંભળી કુમારે જણાવ્યું, જનિન ! મ્હારા હૃદયની તમને ખબર વિવાહ મહાત્સવ નથી ? અહા ! વિષયસુખ પણ શુ તમે સ્વીકાર. જાણતાં નથી ? ગૃહવાસ પણ કેવા દુ:ખદાયક છે ? તે તમ્હારા જાણવા બહાર નથી. છતાં વિવાહ સ ંબંધી આ પ્રમાણે તમે શું બેલે છે ? માતા આલ્યાં, સર્વ જાણીએ છીએ પણ શુ પિતાનુ વચન ન માનવું? હે વત્સ ! વળી ઉત્તર અવસ્થામાં પણ ગૃહસ્થાશ્રમને ત્યાગ સુખેથી કરી શકાય છે, અને પેાતાના મનોરથ પૂર્ણ થવાથી દ્ઘારા પિતા પોતે પણ હને પ્રતિકૂલ નહીં થાય, માટે દીક્ષા ગ્રહણના વિચાર આગળ ઉપર રાખો. કુમાર આલ્યા, જનિન! જે વિવાહ સમયમાં પ્રથમજ ચારીમંડપમાં ચાર વખત પરિબ્રાણ કરાવવામાં આવે છે, તે ઉપરથી સંસારમાં ચારે ગતિએનુ સેવન કરવુ પડશે એમ જણાવે છે. ઘી અને મધના હામના મિષથી સમસ્ત ગુણ્ણાનું દહન કરવામાં આવે છે. તેમજ કર્મ રૂપી કરીયાણુ' ખરીદવા માટે કન્યાના પાણિગ્રહણના For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થંકર લગ્ન પ્રસ્તાવ. ( ૨૧ ) મિષ વડે પ્રથમથીજ હસ્તસ`જ્ઞા આપવામાં આવે છે. તરૂણી જનાનાં મંગલગીતા એમ સૂચવે છે કે સર્વ દિશાઓમાં અપ કીત્તિ વિસ્તારવાનું આ એક સાધન છે. હવે ખડું કહેવાથી શું? આ જગની અ ંદર સુક્ષ્મ બુદ્ધિએ જે જે વિચારવામાં આવે છે તે સર્વ વસ્તુ હૅને રોમાંચિત કરે છે. માટે હે જનન ! આ દુરાગ્રહુ છાડી હુને વ્રતગ્રહણ કરવાની આજ્ઞા આપે. એ પ્રમાણે પ્રભુએ અતિ આગ્રહ પૂર્વક જણાવ્યા બાદ પૃથિવી દેવી એલ્યાં, કુમાર ! માતાપિતાની આજ્ઞાના ભંગ કરવા તે શુંતમ્હારા સરખા સજનાને ચેાગ્ય ગણાય ? આ પ્રમાણે માતાનું વાકય સાંભળી એ કે બીલકુલ પેાતાની ઇચ્છા નહેાતી છતાં પણ માતાના માગ્રહને લીધે પ્રભુએ વિવાહમહેાત્સવ સ્વીકાર્યો અને ત્યારબાદ દેવીએ પ્રસન્ન થઇ તે વાત પેાતાના સ્વામીને નિવેદન કરી. તે સમયે સભામાં બેઠેલા નરેદ્રની આગળ જેના હસ્તમાં કમળદ ડ શેાભતા હતા અને મસ્તકે જોડયેા છે અ ંજલિ જેણે એવા દ્વારપાળે નમસ્કાર કરી જણાવ્યું કે દેવ ! રિપુમન નરેશના તિસાગર નામે મુખ્ય મંત્રી આપના દન માટે દ્વાર આગળ ઉભા છે. જેવા આપને હુકમ ! રાજાએ કહ્યું, જલદી પ્રવેશ કરાવા ? એ પ્રમાણે આજ્ઞા થવાથી પ્રતીહારીએ તરતજ પ્રવેશ કરાવ્યેા. મંત્રી નરેદ્રને પ્રણામ કરી આપેલા આસન ઉપર બેઠા. ઉચિત પ્રસ્તાવે ભૂપતિએ સ્વાગત વચન પૂછ્યાં, એટલે આપના પ્રસાદથી સર્વ કુશળ છે એમ કહી મંત્રા મેલ્યા, રાજન ! આપના મિત્ર રિપુમન રાજાએ સામા નામે પેાતાની સ્વયંવરા કન્યા શ્રી સુપાર્શ્વ કુમાર માટે અહીં માકલી છે. હવે તે સંબંધી આપના શે। હુકમ છે ? એવી રીતે મંત્રીનું વચન સાંભળી રાજાએ પણ તે માન્ય કરી તેમને રહેવા માટે એકવિશાળ પ્રાસાદ અપાવ્યા, તેમજ તેઓના } For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાંતિને છે. વળી સાબિત કરી છે (૮૨) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. માટે વિવિધ પ્રકારની રસોઈ તૈયાર કરાવી ત્યાં મોકલાવી. ત્યારબાદ તત્કાળ ઉચિત સત્કાર કરી મંત્રીને પિતાના ઉતારે વિદાય કર્યો. ભૂપતિએ વિવાહને ઉચિત સામગ્રીઓ તૈયાર કરવાની આજ્ઞા આપી. એટલે અધિકારીઓએ વિવાહ સામગ્રી. મંડપની અંદર મંચ ગોઠવી તે ઉપર સિંહા સન ગોઠવ્યાં. અનેક પ્રકારના કાર્યક્રમમાં નોકરો મૂકી દીધા. પોતપોતાનાં કાર્ય કરવામાં તેઓ રાત્રિ અને દિવસને પણ ગણતા નથી. બહુ રમણીય ઉત્તમ પ્રકારને વરમંડપ તૈયાર કર્યો. જેની અંદર સુકોમળ કદળી સ્તંભ રોપ્યા છે, તેઓ ની ઉપર વિચિત્રધ્વજ પતાકાઓ વિરાજે છે. તેમજ મરકત મણિઓની કાંતિથી સુશોભિત સુંદર સુવર્ણ કલશોની સ્થાપનાઓ કરી છે. વળી સર્વત્ર નિર્માણ કરેલા દેદીપ્યમાન રત્નોની કાંતિને લીધે કઈ ઠેકાણે અંધકાર તે નામ માત્ર પણ દેખાતે નથી. તેમજ સમયેચિત અન્ય કાર્યો પણ બહુ ત્વરાથી તૈયાર કરવામાં આવ્યાં. મતિસાગર મંત્રીએ રાજાને વિનતિપૂર્વક જણાવ્યું કે હાલમાં પાણિગ્રહણનું મુહૂર્ત બહુ શ્રેષ્ઠ લગ્નની તૈયારી આવે છે, માટે કુમારને લઈ આપ જલદી અહીં પધારો. રાજાએ પણ પૃથિવીદેવીને કહ્યું કે કુમારને પંખવાની તૈયારી કરાવે. કારણ કે મુહૂર્ત બહુ નજીકમાં આવ્યું છે. ત્યારબાદ સર્વ રાણુઓ એકઠી થઈ બહુ અમેદપૂર્વક વિવિધ પ્રકારે પુંખીને માંગલિક ઉપચાર કરી કુમારને નવરાવે છે. પછી અમૂલ્ય અને ઉત્પલ વસ્ત્ર પહેરાવીને પોતાને કરવા લાયક સમસ્ત કાર્યો કરે છે. ગાશી“ચંદનના લેપથી કુમારનાં સર્વ અંગશરૂતના ચંદ્રની કાંતિ વડે ઉજવલ સુવર્ણગિરિ (મેરૂ) ની માફક દીપવા લાગ્યાં. મંદાર For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થકર લગ્ન પ્રસ્તાવ. (૮૩) પુના ગુચ્છથી આચ્છાદિત જેને કેશકલાપ તારાઓના સમૂહથી વિભૂષિત નભસ્તલની માફક શોભે છે. વળી સવગે સુંદર રત્નનાં આભૂષણ ધારણ કશ્યાથી જે કુમાર જંગમ રે. હણાચલની ઉપમાને વહન કરે છે. અધિક શું કહેવું? જેમના સ્વાભાવિક સ્વરૂપનું વર્ણન કરવા ઇંદ્ર પણ સમર્થ નથી તે વળી સુવર્ણ ભૂષણોથી વિરાજીત થયેલાની તો વાત જ શી? એ પ્રમાણે કુમારને સજજ કરી નરેંદ્રને સમાચાર આપ્યા, એટલે ભૂપતિએ પણ પોતાના પુરૂષોને આજ્ઞા આપી કે જલદી સમસ્ત જ્ઞાત ક્ષત્રિયવર્ગને બોલાવો, તેમજ નગરમાં મહોત્સવ કરવાની સૂચના આપે અને કુમારને માટે જયકુંજર નામે પ્રધાન હસ્તીને શણગારી જલદી અહીં લાવે, જેથી વિવાહ મંડપમાં જઈએ. આપની આજ્ઞામાં તૈયાર છીએ, એમ કહી રાજ પુરૂષે ત્યાંથી વિદાય થયા. સમગ્ર રાજનિદેશ સર્વેને સંભળાવ્યું, શ્રવણ માત્રથી સર્વજને તૈયાર થઈ ગયા, વળી અનેક શણગારેથી સજજ થયેલા શ્રી સુપાશ્વકુમાર જયકુંજર હસ્તી ઉપર આરૂઢ થયા. તેમજ પવનથી કંપતી પતાકાઓ વડે દષ્ટિને હરણ કરતા મનોહર રથમાં બેસી અનેક અલંગ કારોથી વિભૂષિત એવા રાજકુમાર સાથે સંચરવા લાગ્યા. રાજમાર્ગમાં બહુ હર્ષને આધીન થયેલી પ્રમદા નૃત્યગાન કરવા લાગી. અનેક પ્રકારનાં માંગલિક વાજીત્રાના નાદથી સમસ્ત દિશાઓ શબ્દમય થઈ રહી. અનહદ આનંદ અનુભવતા સુપ્રતિષ નરેંદ્ર સુપાવકુમારની પાછળ ચાલવા લાગ્યા તેમજ વૃદ્ધ કુંલાગના આશીર્વાદપૂર્વક સ્તુતિ કરવા લાગી. વળી દરેક સ્થળે અગાશીઓમાં કુમારના દર્શન માટે આતુરતાથી ઉભેલા હજારો લોકો મુગ્ધ જનેને પિતાની આંગળીઓને ઉદ્દેશ કરી કુમારનાં દર્શન કરાવે છે, એમ સર્વ જનને આનંદ આપતા જગતપ્રભુ અનુક્રમે મંડપ આગળ આવી પહોંચ્યા. દ્વારમાં પ્રવેશ For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૪ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. કરતાં દ્વારપાળે એ અન્ય લેાકેાને ત્યાં ઉભા રાખ્યા, માત્ર રાજકીય લાકા સાથે કુમારે દર પ્રવેશ કર્યો. એટલામાં સામાને પણ તેના પરિજનાએ અનેક અલકારોથી શણગારી તૈયાર કરી. જેના બન્ને કર્ણમાં મણિમય કુંડલ દીપે છે તે જાણે તત્કાળ આવેલા કામદેવના રથનાં ચક્ર હાયને શુ ? વળી જેના કંઠનાળમાં સુખરૂપી ચંદ્રની ભ્રાંતિ વડે આવેલે તારાઓના સમૂહ હાયને શુ ? એવે નવસરા મૈક્તિકહાર લખાયમાન દીપે છે. વિશાળ આકાશપ્રદેશમાં દૃશ્યમાન ઇંદ્રધનુષ્ની રેખા સમાન જેના નિત'ખ ભાગમાં પંચરંગી રત્નમેખલા શાભે છે, જેના હૃદ યમાં નહીં માતા કુમાર સબંધી અનુરાગ લાક્ષારસથી રંગેલા ચરણના પ્રતિષિ’ખના મિષથી જાણે ઝરતા હાય તેમ દેખાય છે. વિશેષ અલકારાથી વિભૂષિત અને મદોન્મત્ત હસ્તિ સમાન ગતિવડે ઝાંઝરના સુદર નાદ સાંભળવા માટે આવેલા રાજહંસાની ગતિ જેણીએ અટકાવી છે એવી રાજકન્યા-સામા પણ પેાતાની દાસીવર્ગ સાથે તેારણેાથી સુગેાભિત વેદિકાભવનમાં આવી. તત્કાળ આવેલા વિદ્વાન બ્રાહ્મણેાએ જ્યાં આગળ હવનક્રિયાને આરંભ કર્યા છે તેજ માંડપમાં મ્હાટા પાણિગ્રહણ વૈભવ સાથે પાણિગ્રહણના સમારભ થયા. તે વિધિ. સમયે પ્રમદાએ પ્રમાદપૂર્વક માંગલિક ગીત ગાવા લાગી. વર તથા કન્યાના કુટુંબ તર થી માંગલિકઉપચારા કરાવવામાં આવ્યા. સુગ ંધમિશ્ર કુંકુમનાં વિલેપન કરવામાં આવ્યાં. બહુ સુગંધમય પુષ્પાના હારતારા તેમજ પરિમલ સહિત પટવાસ, અત્તરકુલેલ આપવામાં આવ્યાં. કપૂરમિશ્ર પાનબીડાં, નવીન સેાપારી, ઇલાયચી વિગેરે મુખ વાસ, વિવિધ સુકેામલ વસ્ત્રો, કછુ પ્રમુખ ક્ષેત્રામાં જન્મેલા ઉત્તમ અશ્વ, ભદ્રજાતિના શ્રેષ્ઠ હસ્તિએ આપવામાં આવ્યા. ત્યારબાદ For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થકર લગ્ન પ્રસ્તાવ. તરતજ અગ્નિ હોમ કરી વર કન્યા બન્નેના ચોરીમાં મંગલ ફેરા ફેરવ્યા, કરમેચન સમયે મતિસાગર મંત્રીએ બત્રીશ કોડ રૂપીઆ તથા સેનેયા આપ્યા. તે સમયે સુપ્રતિષ્ઠ રાજાએ પણ અપાર હર્ષને લીધે વધને નાના પ્રકારનાં વસ્ત્રાભરણે અર્પણ કર્યા, એ પ્રમાણે સંતેષદાયક વિવાહવિધિ સમાપ્ત થયે એટલે ભેજનાદિક સત્કાર કર્યા બાદ સર્વ લેક પોતપોતાના સ્થાનમાં ગયા. મતિસાગર મંત્રી પણ પિતાના પરિવાર સહિત બહુ સંતુષ્ટ થઈ પિતાના નગરમાં ગયે. શ્રી સુપાશ્વકુમાર પણ સેમા સહિત પિતાના મહેલ તરફ ચાલ્યા. વિવિધ પ્રકારનાં માંગલિક વાઈ. ત્રના ઘેષથી અને બંદીજનના જયજય નાદથી દિશાઓ બધિર થઈ ગઈ. મુખ્ય હાથિણું પર વિરાજમાન થએલા જગપ્રભુ રાજમાર્ગમાં આવી પહોંચ્યા. તે સમયે કુમારશ્રીના દર્શન માટે બહુ ઉત્સુક થએલાં નાગારક જનેનાં મંડલો સ્થાને સ્થાને પ્રાકર અને ભવન શ્રેણીઓમાં ઉભા રહ્યા છે, એક બીજાનાં અંગેપાંગના દબાણથી જેઓને શ્વાસ લે પણ મુશ્કેલ થઈ પડયો છે. તેવી જ રીતે કુમારના અવલોકનમાં આતુર થએલી પિરાંગનાઓના વિવિધ આલાપવિશ્વમ શરૂ થયા. કુમારનું સ્વરૂપ નિહાળવાને અતિ ઉત્સુક થએલી કેટલીક _ સ્ત્રીઓ બહુ ભારે પોતાના નિતંબ ભાગની આલાપચેષ્ટિત. નિંદા કરે છે કે જે નિતંબને વિભાગ હ લકે હેત તે જલદી ગમન કરી શકત. વળી કોઈક સ્ત્રી લાક્ષારસથી અર્ધા રંગેલ પિતાને ચરણ ખેંચી લઈ બહુ ઉતાવળથી કુમારના દર્શન માટે ચાલી જાય છે. કોઈક યુવતિ પુષ્ટ અને ઉન્નત સ્તનભારને લીધે દરેક સ્થલે અલના પામવાથી તરૂણ જનેને હાસ્યપાત્ર થાય છે. કેઈક તે ઉતાવળને લીધે પિતાના લલાટમાં કુંકુમના બદલે કાજળનું તિલક For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. કરી સંબ્રાંત ચિત્તે દેડે છે તે જોઈ હાસ્ય કરતા લોકોને પણ તે ગણતી નથી. વળી કેક સ્ત્રી કહે છે કે ત્રણ લેકમાં પૂજ્ય મનાતે આ કામદેવ છે, જે એમ ન હોય તે એની પાછળ બેઠેલી રતિદેવી અહીં ક્યાંથી હોય? ત્યારબાદ અન્ય કોઈ યુવતિ બોલી, મુગ્ધ! આ હારૂં બોલવું ઉચિત નથી કારણકે કામદેવનું તે અંગે પણ શંકરે બાળી નાખ્યું છે, તે કાંતિની વાર્તા ક્યાંથી સંભવે ? અન્ય કોઈ વિદગ્ધા બોલી, સખી! આતે ઇંદ્ર છે અને તેની પાછળ બેઠેલી તેની સ્ત્રી ઈંદ્રાણી છે. તે સાંભળી અન્ય સ્ત્રી બેલી, બાલે ! જરૂર હારી બુદ્ધિમાં વિભ્રમ થયે લાગે છે, કારણકે ઇદ્રનું શરીર તો સહસ્ત્ર ચને (છિદ્રો) થી દૂષિત થએલું છે, માટે જરૂર આ સુપાર્શ્વ કુમાર છે અને તેમની પાછળ સોમા નામે તેમની સ્ત્રી છે. પ્રિય સખિ ! રત્નાવલી હાર સમાન આ સોમાદેવીની બાલતા શ્રી સુપાર્શ્વકુમારના મનહર કંઠસ્થ. લમાં ઉઠન કરશે માટે આ જગત્માં સોમાદેવીજ ધન્યવાદને લાયક છે. તે સાંભળી અન્ય સ્ત્રી બોલી, સખિ! એ ધન્યતમ કેવી રીતે ગણી શકાય ! એને પણ સપત્ની ( શૈક) નું દૂષણ તો અવશ્ય લાગવાનું છે, કારણકે આ કુમાર ત્રણ ભુવનના અધિપતિ છે. એ પ્રમાણે ચતુર યુવતિજનનાં વિલાસ વચને શ્રવણ કરતા કુમારેદ્ર પિતાના ભવન દ્વાર આગળ ગયા. અને હાથિ ઉપરથી નીચે ઉતર્યો. ત્યાં વારાંગનાઓનાં વિવિધ મંગલ ગીતોનું અનુમોદન કરીને માતાપિતાના ચરણકમલમાં નમસ્કાર કર્યા બાદ પોતાના વાસભવનમાં ગયા. ત્યાં પણ નિરંતર પ્રદપૂર્વક દિવ્ય વિષયસુખ ભગવે છે. અનુપમ પુણ્યાનુગને લીધે તેમને કોઈપણ મને રથ અપૂર્ણ રહેતું નથી, પોતાની ઈચ્છા પ્રમાણે અલંકાર, અમૂલ્ય ગંધ, વસ્ત્રવિગેરે દરેક વસ્તુઓ ઇંદ્રની આજ્ઞાથી દેવતાઓ પૂર્ણ કરે છે. કાયિક અને માનસિક વિપત્તિઓ તેમજ સમસ્ત શત્રુવર્ગ જેમને For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગૃહસ્થાશ્રમ પ્રસ્તાવ. ( ૮ ) સ્વપ્નમાં પણ દેખાતા નથી, વળી કદાચિત્ સેવા માટે આવેલા નારદ મુનિએ પ્રારંભેલા પંચમ નાદ સહિત નૃત્ય કરતી દેવાંગનાએનુ પ્રેક્ષણક (નાટારગ) જુએ છે. કાઇક સમયે માતાપિતા પાસે જાય છે, કદાચિત નિર્ણય કરવા લાયક લેાકવિવાદમાં આસક્તિ ધરાવે છે, આ પ્રમાણે કુમારેદ્રનાં કેટલાંક વર્ષ વ્યતીત થયાં. અન્યદા સુપ્રતિષ્ઠ રાજાએ પેાતાના મરણ સમય નજીક જાણી રાજ્યગાદીને નહીં ઇચ્છતા એવા કુમારાજ્યાભિષેક અને રેંદ્રના વિધિપૂર્વક રાજ્યાભિષેક કર્યાં. ત્યાર સુપ્રતિષ્ઠ નરેશને ખાદ્ય પાતે નરેદ્ર પણ પદ્મપ્રભુજીનેાક્ત ધ સ્વર્ગ વાસ. ની આરાધનાપૂર્વક વિધિ પ્રમાણે અન શન વ્રત ગ્રહણ કરી ઇશાન દેવલેાકમાં ઉત્પન્ન થયા. વળી પૃથિવી દેવી ધમ ધ્યાન આરાધી મેક્ષે ગયાં. સિદ્ધાંતમાં કહ્યું છે કે~~ नागेसुं उसभपिया, सेसाणं सत्त जंति ईसाणे | यसकुमारे, माहिंदे ऋ अणुकमसो ॥ १ ॥ आइजिणारा, गयाओ मोक्खम्मि ग्रह जणणीओ । એક ૨ સમારે, મહિનું ગ્રઢ વયંતિ । ૨ ।। રૂષભદેવના પિતા નાગલેાકમાં, તેમના પછીના સાત તીર્થંકરોના સાત પિતાએ ઇશાન દેવલાકમાં, ત્યારબાદના આઠ સનત્કુમારમાં તેમજ બાકીના આઠ અનુક્રમે માઉંદ્ર દેવલેકમાં જાય છે. તેવીજ રીતે આદ્ય આઠ જીનેની આઠ માતાએ મેક્ષમાં, આઠ સનત્કુમારમાં, અને આઠ માહે દેવલેાકમાંજાય છે. સુપાર્શ્વ નરેદ્ર પણ અદ્વિતીય પ્રતાપ વડે અતિ વિષમ એવા કિલ્લાએ પેાતાને સ્વાધીન કરી રાજ્ય શાશ્રીશેખરજન્મ. સન ચલાવવા લાગ્યા. અખિલ વિશ્વ વૈરીએના માનમહિમા નિર્મૂલ કરી દિગત For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) શ્રી સુપા નાથ ચરિત્ર. કીર્ત્તિ મેળવી. એ પ્રમાણે રાજ્ય વ્યવહારમાં કેટલાંક વર્ષ વ્યતીત થતાં સામા દેવીએ ગભ ધારણ કર્યા, અનુક્રમે પૂર્ણ સમયે પુત્ર પ્રસવ થયેા. જેના સુકેામલ પાદ અને હસ્તનાં તળીયાં સુંદર લાલ ચળકતાં હતાં, જેના શરીરના અવયવા માન પ્રમાણ સહિત મનેાહર લક્ષણેાથી શાલતાં હતાં. તેમજ સૂક્ષ્મ કાંતિના ઉદ્યોતથી જન્મ સ્થાન વિમાન સમાન ઉજ્જવલ દીપતુ હતું, સ જંત્ર શુભ વાદ ફેલાયા. યેાગ્ય સમયે મહાત્સવપૂર્ણાંક શ્રી,શેખર નામ સ્થાપન કર્યું. પાંચ ધાત્રી માતાએથી પાલન કરાતા તે કુમાર પણ દિવસે દિવસે ચંદ્રકલાની માફ્ક વૃદ્ધિ પામવા લાગ્યા. પેાતાની મેળે વરવાની ઇચ્છા કરતી સમસ્ત કલાઓ ત્યાં આવી વિના પ્રયાસે કુમારને વરી. એક દિવસે સુપાર્શ્વ નરેદ્ર પેાતાના પ્રાસાદની અગાશીમાં બેઠા હતા, તેટલામાં અસ્માત્ સૂર્ય મંડલ વૈરાગ્ય ભાવના. નિસ્તેજ દેખાવા લાગ્યું, ક્ષણમાત્રમાં કરપત્ર (કરવત) સમાન વિકરાલ દઢ્ઢાઆવડે ભયં કર રાહુએ સઘળું તેનું બિ ંબ ઘેરી લીધુ, વૃદ્ધ પુરૂષો પણ ઉંચાં સુખ કરી આકાશ તરફ જોવા લાગ્યા, હુ સહિત સર્વત્ર પ્રસરતા અંધકાર રૂપી દુષ્ટ રાક્ષસે સમસ્ત નભેામડલ સ્વાધીન કર્યું. તેવામાં પેાતાના પુત્રા સહિત બ્રાહ્મણની સ્ત્રીએ “ હું રાહુ ! સૂ ને છેડી દે” એ પ્રમાણે મહાન્ પાકાર કરવા લાગી. તે સાંભળી રાજાની દૃષ્ટિ ભૂમિ તરફ ખેંચાઇ, ત્યાં ચક્રવાકનાં જોડલાં રાત્રીની શંકાથી વિયુક્ત થએલાં જોયાં, તેમજ ઉક ( ઘુવડ ) પક્ષિઓના ભયને લીધે અંગોપાંગ સ કાચી કાગડા અને કાગડીઓનાં ટોળાં વનની અંદર ભરાઇ ગયાં. વળી સૂર્યને મુક્ત કરવા માટે યાજ્ઞિક ગોરાએ માવડે શુદ્ધ કરેલા ઘી મધ વિગેરે હુત દ્રવ્યથી અગ્નિમાં હામના પ્રારંભ કર્યો, તેમાંથી નીકળતા ધમની શ્રેણીઓ આકાશમાં ફેલાઇ ગઇ, તેથી વર્ષાકાલની For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈરાગ્ય પ્રસ્તાવ. (૮૯). શંકા ધારી રાજહંસ માન સરેવર તરફ પ્રયાણ કરતા જોવામાં આવ્યા. તેમજ વર્ષાકાલના સમયમાં પોતાના પતિ ઘર તરફ આવશે એમ જાણી તેઓના માર્ગ તરફ દષ્ટિ કરતી પાડોશમાં ૨ હેલી મુગ્ધ સ્ત્રીઓ તેમના જેવામાં આવી. ત્યારબાદ પોતાને ગ્યકાળ પૂર્ણ થયા કે તરતજ ધૂમ વડે મીણુક (મધપુડા) ની માફક રાહુથી સૂર્યમંડલ મુક્ત થયું. નરેંદ્ર જેટલામાં ચરાચર ભૂમંડલને સ્વસ્થ અવસ્થામાં જુવે છે તેટલામાં ફરીથી તેમની દષ્ટિ આકાશ તરફ ગઈ. દિમંડલ પ્રકાશમય દેખાવા લાગ્યું. બહુ પ્રતાપી સૂર્યમંડલ અતિશય તેજને લીધે દુર્દશ્ય થઈ પડયું. આ પ્રમાણે ક્ષણમાં નષ્ટ અને દુષ્ટ એ આ દેખાવ જોઈ રાજા ક્ષણિકપણાની ભાવના ભાવવા લાગ્યા કે જેમ આ સૂર્યને બલાત્કારે રાહુએ ગ્રહણ કર્યો તેમાં જરૂર આ સંસારમાં મૃત્યુવડે પ્રાણીઓ ગ્રહણ કરાય છે. તેમજ આ દુનિયા સંબંધિ ચારે ગતિમાં ભ્રમણ કરતા જીવોને જે કંઈ સુખ લાગે છે તે પણ દુખ ગર્ભિત છે. છતાં પણ અહો ! આ સંસારમાં લોકે વ્યામૂઢ બની રહ્યા છે. વળી સ્ત્રીઓના કટાક્ષરૂપી જાળમાં ફસાએલા કેટલાક પુરૂષ અનહદ દુઃખ સહન કરે છે. કામરૂપી મહા વ્યાધના તીણ બાણેથી વીંધાએલા કેટલાક પ્રાણુઓ કઈ પણ સ્થળે સુખી થતા નથી. તેમજ આત્મરક્ષક સદ્ગુરૂ નહીં મળવાથી તેઓ સાંસારિક દુ:ખરૂપી દાવાનલમાં વારંવાર ઈધન સમાન થઈ પડે છે. માટે આ સંસારરૂપી કારાગૃહમાંથી સ્ત્રીપુત્રના સ્નેહરૂપી એડીને ભાંગી નાખી હાલમાં નીકળી જવું તે ઉચિત છે. એ પ્રમાણે નરેંદ્ર ચિતવતા હતા તેટલામાં દેવતાઓનાં હોકાંતિકેય આસન કંપ્યાં એટલે અવધિજ્ઞાન વડે પ. પ્રાર્થના. તાનું કાર્ય જાણું સારસ્વત, આદિત્ય, વન્દુિ, વરૂણ, ગદતાય, તુષિત, અવ્યાબાધ, આ For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૦) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. નેય અને અરિષ્ઠ નામે દેવતાઓ સુપાર્શ્વ નરેંદ્રની પાસે આવ્યા. જેમના નમાવેલા મસ્તકમાંથી સુગંધિત મંદાર પુના ઢગલા અલૈકિક શોભા આપી રહ્યા છે એવા તે દે વિનયપૂર્વક જીનેશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. ભુવનશ્રેણીરૂપ કમલવનમાં પ્રચંડ સૂર્યસમાન અને કામરૂપી મદોન્મત્ત હસ્તિના કુંભસ્થલને ભેદવામાં મૃગેંદ્રસમાન હે જીનેંદ્ર! સર્વત્ર આપને જય વતે છે. તેમજ મુક્તિરૂપ વધને કંઠાલેષ કરવામાં ઉત્સુક ! મોહ મહામના મર્દન કરનાર ! ત્રણ ભુવનની રક્ષામાંજ તત્પર ! અને પરમ દયાલ એવા હે ભગવન ! આપને વારંવાર નમસ્કાર. આ પ્રમાણે સ્તુતિ કર્યા બાદ હવે પ્રાર્થના કરે છે. દેવ ! અંધકારને દૂર કરનાર સૂર્યની આગળ ખદ્યોતની માફક આપની આગળ અમારી શી ગણતરી ? તે પણ અમારા અધિકાર પ્રમાણે અમે પણ જે એક વિનતિ કરીએ છીએ, તે આપની આગળ માત્ર સ્મરણરૂપ છે, ઉપદેશ તરીકે નથી. હે દયાનિધે ! સંસારના તીવ્ર દુઃખરૂપી વનને દહન કરવામાં અગ્નિ જ્વાલાને અનુસરતી એવી મુનિદીક્ષા ગ્રહણ કરી અને અનર્થ સાર્થને નિર્મલ કરનાર તીર્થમહિમા પ્રવર્તાવે. હે પ્રભે ! નિર્મલ જ્ઞાનરૂપી રત્નદીપવડે પ્રચંડ પાખંડિ જનેની દેશનારૂપ તમે રાશિથી આચ્છાદિત એવા મેક્ષમાર્ગને પ્રગટ કરે. એ પ્રમાણે લોકાંતિક દેના ઉપદેશથી શ્રીસુપાર્શ્વપ્રભુ સિદ્ધિવિધના સમાગમ વિષે વિશેષ ઉત્કંઠિત થયા. એ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી દેવતાઓ પોતપોતાના સ્થાનમાં ગયા. શ્રી સુપાર્શ્વ નરેંદ્ર વાર્ષિક મહાદાન આપવાનું વિચાર S, A કરે છે, તેટલામાં સધર્મ દેવલોકમાં સુખ સન ઉપર વિરાજમાન થયેલા દેવેંદ્રનું સ્વછ રત્નમય સિંહાસન ચલાયમાન થયું. તદનંતર અવધિજ્ઞાનથી For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિક્ષા મહોત્સવ પ્રસ્તાવ. (૧) જીનેંદ્રને માનસિક સંકલ્પ જાણી તત્કાલ ઉભા થઈ સાત આઠ ડગલાં તેમના સન્મુખ ગમન કરી ભગવાનની સ્તુતિ કરી અને વિચાર કર્યો કે શ્રીસુપાશ્વજીનેંદ્ર સાંવત્સરિક દાન આપવા ઈચ્છે છે, માટે બાર માસ સુધી તેમને જોઈએ તેટલી ધનસંપત્તિ પુરી પાડવી એ હારૂં કાર્ય છે. એમ જાણું તેણે કુબેરને આજ્ઞા કરી કે વાર્ષિક દાનને લાયક પુષ્કળ ધન સુવર્ણ રત્ન વિગેરે સંપત્તિઓથી પ્રભુના ભંડાર પૂર્ણ કરો. આ પ્રમાણે ઇંદ્રની આજ્ઞા સાંભળી તેણે પણ તત્કાલ નંદ્ર ભવનમાં ભક દેવ પાસે સુવર્ણાદિકની વૃષ્ટિ કરાવી. ત્યારબાદ ભગવાને પણ ત્રિક, ચત્વર, બજાર, શેરી, રાજમાર્ગ વિગેરે દરેક સ્થાનોમાં નિરપેક્ષપણે અનિવારિત જાહેર ઘોષણાપૂર્વક દાનની શરૂઆત કરાવી. તેમજ અવિવેક ન થાય તેટલા માટે જે પ્રાર્થનાપૂર્વક ઉંચા હસ્ત કરે છે તે સમસ્ત જનેને નિરંતર સુવર્ણ દાન આપવામાં આવે છે. પ્રતિદિવસે એક કરોડ અને આઠ લાખ સોનૈયા અપાય છે. નવીન પ્રગટ થી એલા લવલીલતાના ફલ સમાન અતિ ઉજવલ, સુવર્ણ દાનથી ઉત્પન્ન થએલી સુપાર્શ્વ નરેંદ્રની કીર્તિવડે સર્વ દિશાઓ ભાસવા લાગી. વળી કેટલાક યાચકે દાન લેવા માટે દેશાંતરમાંથી આવે છે, અને અન્ય કેટલાક દાન લઈ ચાલ્યા જાય છે. તેથી વારાણસી નગરીની શેરીઓ બહુ વિશાળ છે, છતાં પણ નિર્દયપણે લેકે એક બીજાનાં હદય પીસીને મહા કચ્ચે ચાલી શકે છે. વળી યાચક જનને આપવા માટે એક તરફ સુવર્ણના ઢગલા કરાવે છે, એક બાજુએ વસ્ત્રોના કડા થયે જાય છે, અન્ય બાજુએ હાથી, ઘોડા, સ્થ વિગેરેના નિવેશ કરાવે છે, એક તરફ વિદેશી જનેને ભેજન માટે વિશાળ ભેજનશાળાઓ કરાવે છે, એ પ્રમાણે દાન નિમિત્તે એક વર્ષ પર્યત નિયુક્ત કરેલા પુરૂએ કેઈપણ પ્રતિબંધ રહિત જે દાન આપ્યું, તેનું વર્ણન કરવું પણ અશક્ય છે, For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૨) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પરંતુ એકંદર આપેલા સેનેયાની સંખ્યા ત્રણસો અઠ્ઠાણી કરેડ અને એંશી લાખ થઈ, અન્યને તે હિસાબ જ નથી. આ પ્રમાણે સાંવત્સરિક દાન આપી સમસ્ત ભુવનવાસી લોકોને સંતુષ્ટ કરી સર્વથા યાચકવૃત્તિનો અભાવ કર્યો. ત્યારબાદ રાજાએ મંત્રી, દુર્ગપાલ, સેનાપતિ, કશાધપતિ અને મુખ્ય નાગરિક લકે સહિત માંડલિક રાજાઓને બોલાવી સર્વ સમક્ષ શ્રીશેખર કુમારને સર્વાગ પિતાનું રાજ્ય સોંપી નીતિ પ્રમાણે પ્રજાજનને ઉપદેશ આપ્યો, “હે દેવાનુપ્રિય ! બંધુઓ ! હવે હું પ્રવૃત્તિ માર્ગ છોડી દીક્ષા ગ્રહણ કરૂં છું માટે હવેથી આ કુમાર તહારો અધિપતિ છે, તેથી તેની આજ્ઞામાં હમેશાં વર્તવું.” આ પ્રમાણે અસહ્ય વચન સાંભળી તેઓ વિસ્મિત થયા અને ગદગદ સ્વરે બેલ્યા કે, પ્રત્યે ! અમારા શ્રવણપુટ જરૂર વમય છે, અન્યથા આપના વચનરૂપ વજીને પ્રહાર કેમ સહન કરે ? વિગેરે કરૂણ વચન બેલી તેઓએ નરેંદ્રનો બહુ આગ્રહ જોઈ મહા કષ્ટ તે વાત કબુલ કરી. અથુપાતવડે ગંડસ્થલેને મલીન કરતા શ્રી શેખરભૂપતિએ શ્રી જગદગુરૂના ચરણમાં પડી વિનતિ કરી, દીક્ષા મહોત્સવ જગ...! આપ તે મહાતીત થઈ સર્વ સ્વીકાર. વિરતિ વડે વિરક્ત થયા છે, પરંતુ મહારી ઉપર કૃપા કરી આપ દીક્ષા મહોત્સવને સ્વીકાર કરો. એમ રાજાના ઘણા આગ્રહને લીધે શ્રીસુપા પ્રભુએ દીક્ષા મહોત્સવ માન્ય કર્યો. ત્યારબાદ ભૂપતિએ ત્રિક જનેને આજ્ઞા આપી કે તરતજ તેઓએ એક હજાર અને આઠ સુવણે કલશ ત્યાં મંગાવ્યા. તેમજ અતિ શુદ્ધ તીર્થજલ, દિવ્ય ઔષધિઓ, કરમિશ્ર ચંદન વિગેરે સુગંધિત વિલેપને જીનમજજન માટે મંગાવ્યા. તે સમયે બત્રિશ સુરેંદ્રોના સિંહાસન For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીક્ષામહાત્સવ પ્રસ્તાવ. ( ૯૩ ) કંપ્યાં એટલે અધિજ્ઞાનના ઉપયોગથી જીનેદ્રના દીક્ષામહાત્સવ જાણી તેઓ મનેાહર વિમાનામાં આરૂઢ થયા. જેએનાં નેત્ર વિકસ્વર કમલસોંપત્તિને અનુસરે છે, વળી ચાવનના ઉત્કટ વિ લાસેાવડે અદ્ભુત શાભાને ધારણ કરતા, તેમજ કોટાકેડિટ દેવતાઓના પરિવારથી વીંટાએલા અને સુંદરરૂપ સાભાગ્યથી દ્વંદીપ્યમાન એવા તે સર્વ દેવેદ્રો નભસ્તલને ગાવતા પટહ, શંખ, કાહાલાં, મૃદુંગ, તાલ અને ભેરી વિગેરે દિવ્ય વાજીત્રાના ઘાષવડે બ્રહ્માંડને અધિર કરતા જીનેદ્ર ભગવાનની પાસે આવ્યા, અને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક જીનવરના ચરણુકમલમાં પ્રણામ કરી તે પ્રભુના ચરણન્યાસથી પવિત્ર થયેલા ભવનાંગણમાં વિનયપૂર્વક બેઠા. અચ્યુતેદ્રે પોતાના દેવાને આજ્ઞા આપી કે મધુના જીને ના દીક્ષામહાત્સવના સમય છે, માટે દીક્ષાઅભિષેક. નિષ્ક્રમણ (દીક્ષા) અભિષેકની સમસ્ત સામગ્રી તૈયાર કરો. એ પ્રમાણે ઇંદ્રનુ વચન સાંભળી નમસ્કાર કરી તરતજ દેવતાએ ત્યાંથી નીકળ્યા. ક્ષીરસાગરના જલથી સંપૂર્ણ ભરેલા સુપ્રશસ્ત સુવર્ણાદિક કલશ, તેમજ સુગ ંધિત પુષ્પ અને અન્ય ઉચિત સાર વસ્તુઓ લઈ અચ્યુતે દ્રની પાસે આવ્યા. ત્યારબાદ તે દેવતાઓ સહિત અચ્યુતેદ્રે જેની અંદર દિચૈાષધીએ નાખેલી છે એવા એક હજાર અને આઠ સુવર્ણાદિ કલશે વડે મંદિર રૂપી મંદરાચલમાં વિરાજમાન થએલા જીનેદ્રનો અહુ ભક્તિપૂર્વક અભિષેક કર્યાં. એજ પ્રમાણે બાકીના ચંદ્ર અને સૂર્ય પર્યંત સર્વ સુરેદ્રોએ પણ જીનદીક્ષાભિષેક કર્યાં, અને પાતપેાતાના સ્થાને બેઠા, એટલે શ્રીશેખર ભૂપતિએ કૂલાંચલથી સુખકાશ ખાંધી સાવધાન થઇ વિનયપૂર્વક તીર્થોદક ભરી પ્રથમ લાવેલા હજારા સુવર્ણાદિ કલશેાવડે જીને દ્રના અભિબ્રેક કર્યો. તે પ્રસ ંગે કેટલાક દેવા પ્રભુના અને પડખાઓમાં ઉ For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર જવલ ચામર વીંઝે છે, કેટલાક દેવા સ્વચ્છ કમલપત્રસમાન શ્વેત છત્રા ધરી રહ્યા છે, કેટલાક પ્રભુની આગળ નિર્મળ દર્પણું ધરી રહ્યા છે, કેટલાક તે સર્વ દિશાઓમાં અંધકાર ફેલાવતા અગુરૂ અને કપૂર વિગેરે પાનાં પાત્ર લઇ ઉભા રહ્યા છે, વળી કેટલાક દેવા સુગધમાં લુબ્ધ થએલા ભ્રમરાએના ગુંજારવ સહિત પંચર’ગી પુષ્પાની માલાએ તૈયાર કરે છે, તેમજ અન્ય દેવતાએ ભગવાનની સેવામાં હાજર રહ્યા છે. એ પ્રમાણે અભિષેકમહાત્સવ પૂર્ણ થયા બાદ શ્રીશેખર મહીપતિએ ઉત્તરાભિમુખ એક બીજી સિહાસન સ્થાપન કર્યું, તે ઉપર વિરાજમાન થએલા જીનેને શ્વેત અને પીત રંગના કલશે.વડે સ્નાન કરાવીને પૂર્વાભિમુખ સિહાસન ઉપર બેસાડ્યા. પછી સુકેામલ ગંધ કાષાય વસ્ત્રોથી સર્વ અંગ લુછી નાંખ્યાં. ત્યારમાદ અહુ સુગ ંધમય ગોશીષ ચ દનના શરીરે લેપ કર્યા, સ્ફટિક રત્ન સમાન ઉજ્જવલ એ દેવ પહેરાવ્યાં, વક્ષસ્થલમાં નવીન અને નિર્મલ મુક્તાલના હાર પહેરાવ્યેા. તેમજ અન્ને કર્ણામાં ધારણ કરેલાં મણિમડિત કુંડલાની કાંતિથી ગંડસ્થલ વિચિત્ર દીપવા લાગ્યું. અને રત્નમય મુકુટથી વિભૂષિત મસ્તક અનુપમ શાલવા લાગ્યુ. એ પ્રમાણે સમસ્ત સંપત્તિયુક્ત શ્રીસુપાર્શ્વ પ્રભુના ચરણકમલમાં નમસ્કાર કરી પૃથ્વીપર મસ્તક નમાવી સર્વ સુરાસુરે દ્રો માશીર્વાદપૂર્વી ક પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા, હે દેવાધિદેવ ! આપ આ જગમાં વિજય પ્રવર્તાવેા, અનેક કુતીર્થોના ઉદ્ધાર કરો, મહા મેહમદ્ભુના માહાત્મ્યને નિર્મૂલ કરાશ, મિથ્યાત્વના ઉચ્છેદ કરા, વળી હું ભગવન્! મેાક્ષમા ના પ્રકાશ કરા, ઉત્તમ મુનિધમ ની રક્ષા કરે, અને સમસ્ત આંતરિક શત્રુરૂપી સૈન્યના પરાજય કરો, તેમજ હે નાથ ! જગમાં અજય્ય એવા કામને પણ પરાભવ કરે. એ પ્રમાણે જગદ્દગુરૂની સ્તુતિ કરી પ્રમુદિત હૃદયવડે સુર, અસુર અને માનવ For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીક્ષામહાત્સવ પ્રસ્તાવ. ( ૫ ) ગણુ સહિત સુરેદ્રોએ પ્રભુની માગળ નાટારંગ કર્યો. ત્યારબાદ પિતાના ભાવિ વિરહના દુ:ખથી ઉદ્વિગ્ન થએલા શ્રીશેખર નૃપતિએ પેાતાના અનુચરાને આજ્ઞા કરી કે જગત્પ્રભુ માટે વિવિધ રચનાયુક્ત મનારમા નામે મહા શિખિકા જલદી તૈયાર કરો. તેના મધ્ય ભાગમાં પાદપીઠ સહિત મણિમય સિંહાસન સ્થાપન કારા, અને ચંદન રસથી પ્રશસ્ત સ્વસ્તિક ( સાથીઆ ) ની રચના કરો. એ પ્રમાણે સ્વામિનું વચન સાંભળી તેઓએ પણ સ તૈયાર કર્યું. તેટલામાં હર્ષ થી ઉચ્છ્વાસ પામતા સુરાધિપે પોતાના દેવાને જણાવ્યુ. ભા લે ! દેવે ! મૈાક્તિક માલાએથી વિરાજીત, અમૂલ્ય મણિખંડથી વિભૂષિત, સહસ્ર પુરૂષોએ વહન કરવા લાયક અને કાંતિમાં મનેરમા સમાન એવી એક શિખિકા ( પાલખી ) રચીને મનેારમા મહા શિબિકાની અંદર સ્થાપન કરા. દેવાએ પણ ઇંદ્રની આજ્ઞા મુજબ સંતુષ્ટ થઈ સમસ્ત કાર્ય સંપાદન કર્યું. સમગ્ર અલંકારોથી વિભૂષિત અને કર્યું છે છઠ્ઠનુ તપ જેમણે એવા શ્રી સુપાર્શ્વપ્રભુની આગળ દીક્ષાવાડા. સુરેદ્રોએ વિનતિ કરી એટલે પાતે સિદ્ધા સન પરથી ઉભા થઈ મહા શિખિકાની પ્રદક્ષિણા કરી અંદર પ્રવેશ કર્યો અને તેના મધ્યમાં રહેલા પૂર્વાભિમુખ મણિમય સિ ંહાસન ઉપર વિરાજમાન થયા. ત્યાર આદ ધાત્રી (ધાવ) માતા પણ તેમની વામ ખાજુએ બેઠી, તેમજ પવિત્ર થઇ ઉત્તમ નેપથ્ય ધારણ કરી કુલમહત્તરા ( વૃદ્ધા ) હંસ લક્ષણુ શાટક ( સાડી ) પહેરી દક્ષિણ બાજુએ ભદ્રાસન ઉપર એડી. પ્રભુની પશ્ચિમ દિશાએ બીજી એક શ્રેષ્ઠ તણી શ્વેત છત્ર ધારણ કરી ઉભી રહી છે. ઈશાન કેણુમાં કાઈક અન્ય વિલાસિની ઐરાવત હસ્તિની સુંઢ સમાન નાળચાવાળા ભૃંગાર For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૬). શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. (કલશ) ગ્રહણ કરી ઉભી છે. અગ્નિકોણમાં એક સુંદરી પ્રદપૂર્વક હસ્તકમળમાં વીંજણે લઈ ઉભી છે, તેમજ પૃષ્ઠ ભાગમાં ચંદ્ર સમાન ઉજજવળ અને વહુર્ય રત્નથી જડિત છે દંડ જેમના એવાં સુંદર છત્રો ધરી કેટલાક દેવેંદ્રો ઉભા છે. વળી મહાશિબિકાના બને પડખાઓમાં ઉભા રહેલા સુધર્મેદ્ર અને ઈશાનેન્દ્ર શ્રી સુપાર્શ્વપ્રભુને સ્વચ્છ ચામરો વીંઝે છે. તેટલામાં શ્રીશેખરનરેંદ્રની આજ્ઞા થવાથી જેઓએ સ્વચ્છ વસ્ત્ર પહેર્યા છે, તેમજ એક સરખી ઉમ્મરવાળા, પ્રવરરૂપ સૌભાગ્યથી વિભૂષિત, અંગેપાંગથી અક્ષત, અતિ બલવાનું તેમજ સ્વકર્તવ્ય જેમણે સિદ્ધ કર્યું છે અને રોમાંચિત છે અંગ જેમનાં એવા હજાર પુરૂષ મહાશિબિકા વહન કરી ત્યાંથી નીકળ્યા. માર્ગમાં ચાલતાં મહા શિબિકાની બન્ને બાજુએ હેટા આનંદ સાથે સૌધર્મેદ્ર અને ઈશાને બન્ને જણ દક્ષિણ તથા ઉત્તર બાહુ પકડીને ચાલે છે. વળી શિબિકાના દક્ષિણ અને ઉત્તર નીચેના બાહુ ચમર અને બલિ નામે અસુરેંદ્રો વહન કરે છે તેમજ અવશિષ્ટ ભવનપતિ, વાણુવ્યંતર, તિષ્ક અને વૈમાનિક દેવ અનુકૂળતા પ્રમાણે શિબિકા ઉપાડે છે. અહીં બહુ વર્ણન શું કરવું? રોમાંચિત થયાં છે ગાત્ર જેમનાં એવા નરેંદ્રોએ પ્રથમ શિબિકા ઉપાડી. ત્યારબાદ અસુરેંદ્ર, સુરેંદ્ર અને નાગે દ્રો વહન કરે છે. જીનેંદ્રપ્રભુ ભવનમાંથી બહાર નીકળ્યા ત્યારે ગમનાગમન કરતા ચતુર્વિધ દેવતાઓના સમૂહેવડે સિદ્ધાર્થ (સર્ષપ), આમ્ર, ચંપક, કેશર, કણેર અને કુરબક વૃક્ષોનું વન જેમ તેઓને કુસુમોથી શોભે તેમ ગગનાંગણ પણ શોભવા લાગ્યું. મનુષ્ય મહાન પટહ, ભેરી, ઝલ્લરી, દુંદુભિ અને શંખ વિગેરે વાજીંત્રો વગાડવા લાગ્યા, તેમજ આકાશમાં પણ દિવ્ય વાજીંત્ર વાગવા લાગ્યાં. આ પ્રમાણે જગતપ્રભુએ પ્રયાણ કર્યું એટલે સ્વસ્તિકાદિક અષ્ટમંગળ અનુક્રમે For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થકર દીક્ષા પ્રસ્તાવ. (૭) તેમની આગળ ચાલવા લાગ્યા. તેઓની પાછળ પૂર્ણ કલશ, ભંગાર, પતાકાઓ, લંબાયમાન કુરંટ વૃક્ષના પુપોની માલાવાળું દિવ્ય છત્ર,વિશુદ્ધ મણિમય પાદપીઠ સહિત વિશાલ સિંહાસન, તેમજ ઉભય પાદુકા ગ્રહણ કરી એક પુરૂષ આગળ ચાલે છે. ત્યાર બાદ સૂર્યના અશ્વ સમાન તેજસ્વી, સુવર્ણમય લગામોથી સુશોભિત અને દક્ષ પુરૂએ કીડા પૂર્વક ચલાવેલા એક અને આઠ ઉત્તમ જાતિના ઘડાઓ, તેમજ મનહર છે સાત અંગ જેમનાં એવા એકસે ને આઠ મન્મત્ત હસ્તિઓ માવતેની પ્રેરણાથી ચાલે છે. ત્યારબાદ અશ્વ જોડેલા એકસે ને આઠ રથ અને દરેક રથ સાથે આયુધધારી એકસો આઠ સુભટે ચાલે છે. તત પશ્ચાત્ રથ, હાથી અને અશ્વો પર આરૂઢ થએલા સૈનિકે ઘણા વેગથી ચાલે છે. વળી ઉંચાઈમાં આકાશને માપતો હોયને શું ? એ અતિ ચંચલ મહેંદ્રધ્વજ દેવોએ ઉપાડે છે, તદનતર દંડધારી પુરૂષ, મુંડાઓ, હાસ્ય કરાવનાર ખડગી પુરૂ, ગાનતાન કરનાર, વાછત્રીઓ, નર્તક, પ્રશંસા કરનાર, જય જય નાદ કરનાર, તેમજ હજારે માંગ લિક શબ્દોના ઉચ્ચાર કરતા અને પ્રભુના ગુણેની સ્તુતિ કરતા સર્વ જન જલદી ચાલવા લાગ્યા. વળી પોતપોતાના વાહનેપર આરૂઢ થઈ સેનાપતિ, મંત્રી, હેટા ક્ષત્રિય અને શેઠીઆઓ પણ આગળ ચાલ્યા; શુદ્ધ વસ્ત્ર જેમણે પહેરેલા છે અને વેત ચામરોથી વીંઝાતા એવા શ્રીશેખર નરેન્દ્ર ગંધહતિ ઉપર બેસી પ્રભુની પાછળ ચાલવા લાગ્યા. એ પ્રમાણે બીજા અનેક દેવ અને મનુષ્ય પ્રભુની પાછળ ચાલવા લાગ્યા. પ્રભુનું શરીર ઉંચાઈમાં બસે ધનુષ પ્રમાણ અને સમચતુરન્સ સ સ્થાન, વજી રૂષભનારાચ (સંઘયણ) યુક્ત છે. વળી પિરાંગનાઓ પ્રભુના દર્શન કરી પોતાનાં For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૮ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. વિશાલ નેત્રાનું સા કપણું' માનવા લાગી. ઘણા આનદથી સમગ્ર દેવતાએ જયજય શબ્દોના ઉચ્ચાર કરવા લાગ્યા. ભાજન પાન વિગેરેને ત્યાગ કરી દÖનાભિલાષી પરજના પ્રાસાદ ઉપર આરૂઢ થઈ પુષ્પાથી પ્રભુને વધાવવા લાગ્યા. મંદીજનેા સ્તુતિ કરવા લાગ્યા. તે પ્રસંગે જરૂર આા સંસાર અસાર છે, કારણ કે આવા મહાન્ પુરૂપે પણ તેના ત્યાગ કરે છે એ પ્રમાણે સુર, અસુર અને નરેંદ્રોના હૃદયમાં વિશુદ્ધ ભાવના ઉત્પન્ન થઇ. પેાતાના આત્માને શોચતી વારાંગનાઓ મ’ગલાચરણ પૂર્વક મુક્તક ઠે પ્રશંસા કરવા લાગી. વળી એક તરફ શ્રીશેખર વિગેરે ક્ષત્રિએ અને બીજી તરફ સામા પ્રમુખ અંત:પુરની સ્ત્રીઓથી પરિવૃત શ્રીસુપાર્શ્વ પ્રભુ અનુક્રમે સહસ્રામ્રવન ઉદ્યાનની સમીપે જઇ પહોંચ્યા. ઉછળતા કાયલના મધુર નાદવડે જાણે સ્વાગત શબ્દોના ઉચ્ચાર કરતા હાયને શુ ?પવનથી હાલતા શાક વૃક્ષના નવપલ્લવરૂપી હસ્તવડે નૃત્ય કરતા હાયને શુ ? નાના પ્રકારના પક્ષિગણાના વિશાળ શબ્દોડે ગાયન કરતા હાયને શુ ? મૃદુ પવનને લીધે નમી ગએલા વૃક્ષેાનાં શિખરરૂપી મસ્તકેાવડે પ્રણામ કરત હાયને શું? વિકસ્વર વિશુદ્ધ પુષ્પાવર્ડ હાસ્ય કરતા હાયને શુ? પ્રફુલ્લ પુષ્પામાંથી ઝરતા મકર ંદ–રસવર્ડ આનંદાશ્રુને વહન કરતા હાયને શુ' ? સુગંધમય પવનવડે અતિશય સુવાસવાળા ગ્રૂપને ફેલાવતા હાયને શુ ? પવનથી ક ંપાયમાન વૃક્ષેા ઉપરથી ખરતાં પુષ્પાવર્ડ જાણે પ્રભુને અર્ધ પ્રદાન કરતા હાયને શું? મયૂરાના ધ્વનિવડે કુશળ વૃત્તાંત પુછતા હૈાયને શુ? એવા તે ઉદ્યાનમાં પ્રવેશ કરી શ્રીસુપાર્શ્વ પ્રભુ મહાન્ અશાકતરૂની શીતળ છાયામાં સુરેદ્રના હસ્તનું અવલંબન લઇ મહાશિબિકામાંથી નીચે ઉતર્યા. ત્યારબાદ પ્રભુએ સિદ્ધોને નમસ્કાર કરી આભરણુ પુષ્પ અને વસ્ત્રો ઉતારી નાખ્યાં. ઈંદ્ર મહારાજે પેાતાના હસ્તમાં લઈ તે સ For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થંકર દીક્ષા પ્રસ્તાવ. (૯) શ્રીશેખર નરેદ્રને આપ્યાં, પછી ઇંદ્રે બહુ હર્ષ પૂર્ણાંક પેાતાના સેનાપતિને આજ્ઞા આપી એટલે તરત જ તેણે દિવ્ય વાદ્ય વાગતાં બંધ કરાવ્યાં. કુલમહત્તરા. મુક્તાલ સમાન સ્કૂલ એવાં મથુ ખિદુઆને વહન કરતી કુલવૃદ્ધા ગદ્ગદ્ કંઠે એલી, દેવાધિદેવ ? ત્રણે લાકમાં કાશ્યપ ગેાત્ર મહે પવિત્ર ગણાય છે, તેમાં માપ ઉત્પન્ન થયા છે. સુપ્રતિષ્ઠ નરેદ્રના નિર્મલ કુલરૂપી ક્ષીરસાગરમાં આપ કલ્પવૃક્ષ સમાન છે, વળી ખન્ને પક્ષથી વિશુદ્ધ એવી પૃથિવી દેવીની કુક્ષિમાંથી તમે પ્રગટ થયા છે. તેમજ શારદચંદ્રની કાંતિસમાન નિર્મલ યશવર્ડ અખંડ ભૂમંડલ આપે ઉજવલ કર્યુ છે. અને અપરિમિત દિવ્યરૂપ, લાવણ્ય તથા સાભાગ્ય ગુણાથી આપને દેહું પરિપૂર્ણ શેાલે છે. માટે કાઇપણ એવી રીતના પ્રયત્ન કરેા કે જેથી આપ જલદી શિવ સુખ પામે. એ પ્રમાણે કુલવૃદ્ધાનું વચન સાંભળી શ્રીસુપાર્શ્વ ભગવાન પાતાની બન્ને મુષ્ટિવડે કેશકલાપને ઉખેડવાના પ્રારભ કરે છે તેટલામાં ગુરૂ ભક્તિથી કિંચિત્ નમ્ર થઇ ઇંદ્ર જીનેશ્વરના કરતલમાં રહેલા કેશ વાવડે છેઠ્ઠી પેાતાના દેવદુષ્યના છેડે ખાંધી લીધા. એવી રીતે લેાચક્રિયા પૂર્ણ થયા ખાદ જીનવરની આજ્ઞાલઈ દુર્જનના હૃદય સમાન કુટિલ અને શ્યામ એવા તે સમસ્ત કેશ ક્ષીર સાગરમાં નાખ્યા. જ્યેષ્ઠ સુદી ત્રયેાદશીના દિવસે અપાન્હ સમયે શ્રીસુપાર્શ્વ ભગવાને પેાતે જ સિદ્ધોને નમસ્કાર ચારિત્રસ્વીકાર. કરી અભિગ્રહ ધારણ કર્યાં, કે આજથી આરંભી સર્વ સાવદ્ય કાર્ય ના હારે ત્યાગ છે, એ પ્રમાણેનિરવદ્ય ચારિત્ર 'ગીકાર કર્યું. તે સમયે આકાશ અને ભૂમિ ઉપર રહેલા દેવ, માનવ, વિદ્યાધર અને કિનરાના ગણાએ For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (900) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. જીનેદ્રની ઉપર પવિત્ર સુગધમાં લુબ્ધ થએલા ભ્રમરાઓના સમૂ હુથી વિછિન્ન થએલુ અને સમસ્ત આકાશ માંડલને પિળાશપુર કરતું એવું સુગ ંધિત વાસચૂર્ણ વરસાવ્યું. તેમજ દેવદુંદુભિ, પટહુ, ઢક્કા, મૃદંગ અને ભેરી વિગેરે વિવિધ વાદ્યોની ગર્જના કરી, વળી બ્રહ્માંડને અધિર કરતા જયજય ધ્વનિ પ્રગટ થયે. ત્યારબાદ જીનવરે બાહ્ય અને આંતરિક સમસ્ત પરિગ્રહના ત્યાગ કર્યાં, એટલે સુરાધિપતિએ પ્રભુના વામખભા ઉપર દેવદુષ્ય વસ્ર સ્થાપન કર્યુ, પછી અનેદ્ર ભગવાને અઢાર હજાર શીલાંગરથના ભાર વહન કરે છતે તેમને સહાય કરવાને માટે જેમ મન:પર્યંત્ર જ્ઞાન પ્રગટ થયું. તે સમયે સામત, મંત્રી, માંડલિક, પારજન અને હુજારા મિત્રાએ એક સાથે નમસ્કાર કરી વિનંતિ કરી કે હે જગત્ પૂજ્ય? જેવી રીતે અમેએ આલેાકમાં આજ સુધી આપના પ્રસાદથી અનુપમ સુખ ભાગળ્યુ તેવી જ રીતે પરલેાકમાં પણ આપની ચરણ સેવાથી શાશ્વત સુખ મેળવવા અમે ઇચ્છીએ છીએ. એમ કહી વૈરાગ્યવંત એવા તે ધીરપુરૂષાએ પંચમુષ્ટિ લેાચ પેતાની મેળે જ કર્યા, અને તે સર્વને દેવતાઓએ મુનિવેષ આપ્યા. ત્યારબાદ તેમની પ્રશંસામાં તત્પર થએલા દેવાએ સમસ્ત દિગ્ માંડલ શબ્દમય કર્યું, વળી અતિ વિસ્મય પામેલા શ્રીશેખર રાજાએ ઘણા હર્ષને લીધે રૂદ્ધ તેઓની સમક્ષ કહ્યું કે, હું મહાનુભાવા? આપે કીર્ત્તિ વડે સમસ્ત જગત્ ઉજવલ કર્યું, તેમજ ભવભ્રમણ સબંધિ દુ:ખાને જલાંજલિ આપી અને દુ:ખે ઉલ્લંઘન કરવા લાયક કામશાસનના તમેાએ ક્રીડામાત્રમાં ત્યાગ કર્યાં. એ પ્રમાણે શ્રીશેખર નરેશ્વર સ્તુતિ કરી વિરામ પામ્યા. ત્યારખાદ સર્વે સુરે’દ્રો પોતાના પરિવાર સહિત ત્યાંથી નીકળી નંદીશ્વરની યાત્રા કરી સ્વ સ્થાનમાં ગયા. શ્રીશેખર રાજા પણ પેાતાની માતા સહિત બહુ ભક્તિવડે તીર્થંકર અને મુનિએના ચરણ કમલમાં નમ For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થંકર દીક્ષા પ્રસ્તાવ. (૧૦૧) સ્કાર કરી ઉભા થયા. હારા પિતાશ્રી સુરાસુરે દ્રોને પૂજ્ય છે તેથી પ્રમાદયુક્ત અને તેમણે રાજ્ય તથા દેશને ત્યાગ કરી અરણ્ય વાસ સ્વીકાર્યો એથી શકાતુર થએલા એવા શ્રીશેખર રાજાએ પોતાના નગરમાં પ્રવેશ કર્યો. વળી દુસહ એવા પોતાના પ્રિયપતિના વિરહને લીધે બહુ શોકાતુર થયેલાં માદેવીને પિતાના સ્થાનમાં લઈ ગયા બાદ મહાક શાંત ક્ય. इतिश्रीसुपार्श्वजिनचरित्रे जन्मनिष्क्रमणाभिधानकल्याण ___ कथनप्रतिबद्धद्वितीयप्रस्तावः समाप्तः ॥ હે ભવ્ય પ્રાણિઓ? એ પ્રમાણે સંસાર તારક એવું ચાસ્ત્રિ ગ્રહણ કર્યા બાદ સમસ્ત પ્રાણિઓના હિતછદ્રપારણું. કારક અને ચાર જ્ઞાનના ધારક શ્રીસુપાર્શ્વ નાથ જીનેંદ્ર મેરૂશિખરની માફક નિશ્ચલ થઈ કાત્સગે રહ્યા. અને ભવ્ય પ્રાણરૂપી ચકેર પક્ષીઓને આનંદ આપવામાં ચંદ્ર સમાન જીન પરમાત્મા શાંતમૂર્તિવાળા મુનિમંડલ સહિત તે દિવસે ત્યાં રહ્યા. ત્યારબાદ બીજે દીવસે ભગવાન મદન્મત્ત ઐરાવત હસ્તિની માફક મંદ ગતિ કરતા પારણા માટે પાટલિખંડ નગરમાં ગયા, ત્યાં મધુકર વૃત્તિને અનુસરતા દ્રપ્રભુ મહેંદ્ર શેઠના ઘર આગળ ગયા. પ્રભુને આવતાઈ મહેંદ્રશેઠ પણ હર્ષભરથી માંચિત થઈ એકદમ ઉભા થઈ પ્રભુના હામા ગયા અને નમસ્કાર કરી બહુ આનંદને લીધે બેસી ગયા છે સ્વર જેમને એવા તે શેઠ વિનંતિ કરવા લાગ્યા. હે જીનેંદ્ર? હમેશાં પરિપક્વ અને મધુર ફલદાયક એવા પારિજાત (કલ્પવૃક્ષ) ની માફક ચિરકાલથી સંચિત કરેલાં મહારાં અપૂર્વ પુણ્ય આજ સફલ થયાં, જેથી આપના પવિત્ર ચરણ કમલના સ્પર્શથી અતિ રમણીય આ For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૨ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. મ્હારૂં ભવન જરૂર હવે દેવતાઓને વંદનીય થયું. હું ત્રિલેાકઅધા ? આપના મુખારવિંદમાં રહેલા લાવણ્ય રસનુ જેએ વિકસ્વર નેત્રપુટવડે પાન કરે છે, તેઓ ત્રણે લેાકની સંપત્તિના શણગાર પાત્ર અને છે. વળી હે દેવ ! દ્રવ્ય અને ભાવ એમ મને પ્રકારે સફલ એવું આપનું દર્શન સત્ર કીર્ત્તિને વિસ્તારે છે, સંપત્તિઓને વધારે છે, તેમજ પાપ રાશિને નિર્મૂળ કરે છે. અહા ? ઉભયથા પણ માનિવત્ત ક એવા આપના દર્શનથી સિદ્ધ ન થાય તેવી કોઇ પણ વસ્તુ આ દુનિયામાં નથી, હે પ્રત્યે ! ભૂતલને શાંત કરનારૂં, અકાલ વૃષ્ટિ સમાન અચિંતિત આપનું આગમન સતાપને દૂર કરે છે. પરમ ચેાગેશ્વરા પણ ધ્યાનચક્ષુથી મહાકઘ્યે જેમનાં દર્શન કરે છે, તેજ આપ પરમાત્મસ્વરૂ૫ મ્હારી દ્રષ્ટિગાચર થયા. ભા ગેાને સર્પની માફક, ધન સપત્તિને મૃત્યુની માફક અને કમલને પણ મળ સમાન ત્યાગ કરતા એવા આપની સરખા સસાર ત્યાગી મહાત્માએ ભાગ્યેાદય વિના કાના ઘેર આવે ? એ પ્રમાણે પ્રમેાદસહિત અનેદ્રની સ્તુતિ કરી બહુમાન પરાયણ થઇ શેઠ પેાતાની સ્ત્રીને કહેવા લાગ્યા. હું મૃગાક્ષિ! આ જગતમાં ભાગ્યશાળી તુજ છે. કારણકે ચરાચર પ્રાણિઓના સ્મકૃત્રિમ ખંધુ સમાન, જગના એક અધિપતિ સ્મ અનેદ્ર ભગવાન ઉત્તમ દાનપાત્ર તરીકે જે હને પ્રાપ્ત થયા, માટે શુદ્ધ વ્યવડે એમને પારણું કરાવીને ગંભીર ભવ સમુદ્રને માત્ર ગેાપદની માફક ઉલ્લંઘન કરવાના આ સમય છે. એ પ્રમાણે પેતાના પતિનાં વચન સાંભળી રામાંચ ધારશુ કરતી અને પેાતાના આત્માને કૃતાર્થ માનતી શેઠાણીએ પ્રમેાદ પૂર્વક ભક્તિવડે ઘી' સાકર સહિત સુંદર પરમાન્નથી ભરેલા સેનાના થાળ જીનેદ્રની આગળ ધર્યો, ત્યારે ભગવાને દ્રવ્યાદિક પદાર્થોમાં સમ્યગ્ ઉપયોગથી જોયુ તા તે શુદ્ધાન્ન સર્વ ગુણેાથી વિશુદ્ધ જાણી પેાતાના કરસંપુટમાં ગ્રહણ કર્યું. તે સમયે દુ ંદુભિના For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થંકરનું પ્રથમ પારણું. (૧૩) નાદથી દિગમંડલ ગજવતા દેએ અહ? “આ દાન અદભુત પ્રકારનું થયું એ પ્રમાણે હર્ષથી આકાશમાં ઉદ્ઘોષ કર્યો. તેમજ તેઓએ મહેંદ્ર શ્રેષ્ઠિના મંદિરમાં સાડાબાર કરેડ સેનૈયાની તથા સુગંધિત જલ અને પંચરંગી પુપોની વૃષ્ટિ કરી. ત્યારબાદ તેઓ બેલ્યા આહે? શક્તિ, અહે? ભક્તિ, અહે ? સુપાત્ર આગમન, આવા દુર્લભ વેગ ક્યાંથી બને ? વળી હે મહેદ્ર? આ લેકમાં ધન્યવાન અને પુણ્યભાજન તમેજ છે. આ ભવસાગરમાં જીને મનુષ્ય ભવ બહુ દુર્લભ છે. તેમાં પણ સમર્થ પુરૂષાર્થને સિદ્ધ કરનાર એવું ઉત્તમ પુરૂષપણું તો ઘણું જ દુર્લભ છે. અને તેમાં વૈભવ એ સારામાં સારો મુખ્ય સાર ગણાય છે. જેના વિના અનેક વિશુદ્ધ ગુણો લોકમાં પવનથી ઉડતા શાહમલીન તલની લીલાને વહન કરે છે. વળી તે ધનમાં લુબ્ધ થએલા મુગ્ધ અને કૃપણ પુરૂષે મહા દુઃખે તેને મેળવીને પણ દાન બુદ્ધિ રહિત થયા છતાં તે સંપત્તિને ઈલ્સ (શેલડી )ના પુષ્પની માફક વિફલ કરે છે. કદાચિત મનુ ખ્યાને દાનબુદ્ધિ હોય, પરંતુ જે ગુણવાન શુભ પાત્રની પ્રાપ્તિ ન થાય તે તે ક્ષારભૂમિમાં વૃષ્ટિની માફક નિષ્ફળ જ થાય છે. દુર્ગતિમાં પડતા પિતાના અને પરના આત્માનું જે રક્ષણ કરે તે યથાર્થ પાત્ર ગણાય, વળી તે પાત્ર ત્રણ પ્રકારે સિદ્ધાન્તમાં બતાવેલ છે, તાથા चारित्तनाणदंसण,-संजुतं हवइ उत्तमं पत्तं । दोहिं च मज्झमं तह, जहन्नमेगेण नायव्वं ॥ १ ॥ જ્ઞાન, દર્શન અને ચારિત્ર યુક્ત જે હોય તે ઉત્તમ પાત્ર, જ્ઞાન અને દર્શન સંપન્ન હોય તે મધ્યમ અને કેવળ દર્શનયુક્ત હોય તે જઘન્ય ગણાય છે. માટે હે મહેદ્ર! આ સંસાર સાગરમાં યાનપાત્ર સામાન ઉત્તમપાત્ર જીનેશ્વર ભગવાનજ છે અને તે હારા પુણ્ય બળથી જ ત્યારે ત્યાં પધાર્યા છે. ઈત્યાદિક યથાર્થ વચને For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૪) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. થી મહેંદ્ર શ્રેષ્ટિની પ્રશંસા કરી જીતેંદ્રને નમસ્કાર કરી દેવતાઓ પિોતાના સ્થાનમાં ગયા. ત્યારબાદ જીતેંદ્ર ભગવાન ત્યાં ઉભારહીનેજ પિતાના પાણતળમાં રહેલું તે શુદ્ધ અન્ન વાપરી ગયા. પરંતુ લેકે તેને જોઈ શકતા નથી, સિદ્ધાન્તમાં કહ્યું છે કે– परमाइसयजुयाणं, हवंति तित्थेसराणसयकालं । आहारानीहारा, अद्दिस्सा चम्मचकखूणं ॥ १ ॥ સદાકાલ પરમ અતિશયથી યુક્ત તીર્થકરેના આહાર તથા નિહાર ચર્મચક્ષુવાળા પ્રાણીઓ દેખી શકતા નથી. વળી પોતાનાં કર્મ ક્ષીણ કરવામાં ઉઘુક્ત થયેલા અન્ય મુનિવરેએ પણ વિધિ પ્રમાણે મળેલી ભિક્ષાથી પારાણું કર્યું. સર્વથા પરિગ્રહના ત્યાગી, મિત્ર અને શત્રુઓને સમાન _ દષ્ટિએ અવલોકતા, નાના પ્રકારના અભિપ્રભુને વિહાર. ગ્રહો ધારણ કરતા ભગવાન પણ ગ્રામ, બાકર, નગરાદિકમાં વિહાર કરવા લાગ્યા. કઈક સ્થલમાં સ્થિરચિત્તે સમસ્ત ઇંદ્ધિઓને સ્વાધીન કરી શુદ્ધ ધ્યાનાગ્નિવડે સમગ્ર પાપરૂપી વનને બાળી નાખે છે. કોઈક સ્થલે લકુટાસન, ગરૂડાસન વિગેરે સ્થિતિ કરવાવડે જગત્ પ્રભુ ખુલ્લા પ્રકાશમાં પણ લોકોને પાષણની મૂર્તિની શંકા પ્રગટ કરે છે. વળી કેઈક ઠેકાણે નવીન અને શ્યામ એવા કમલેના વનની માફક પિોતે હિમવડે બળતા છતાં પણ નિશ્ચલ દેહે પિતાના ધ્યાનરૂપી મહા સરેવરમાંથી કિંચિત્ માત્ર પણ ચલાયમાન થતા નથી. ભુજરૂપી પરિઘનું જેમણે અવલંબન કર્યું છે એવા જગત્ પ્રભુ સૂર્ય સમાન તેજવી એવા તારૂપી અગ્નિવડે બાહ્ય અને આંતરિક દેહ મલની શુદ્ધિ કરે છે. તેમજ ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશાદિ, માસાઈ, માસક્ષપણાદિ અને ભદ્ર, મહાભદ્ર વિગેરે ઉગ્ર તપશ્ચર્યા કરે છે. વળી બાવીશ પરીષહ સહન કરવામાં બહુ શક્તિમાન એવા પ્રભુએ For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થકર વિહાર પ્રસ્તાવ. (૧૦૫) મહમલ્લને મહિમા સર્વથા ખંડિત કર્યો. તેમજ દઢ અને વિષમ સ્નેહરૂપી શૃંખલાને ક્ષણમાત્રમાં તેડી નાખી મદરૂપી સુભટને સંચાર સર્વથા અટકાવ્યું. તેવી જ રીતે પોતાના પાદારવિંદના પવિત્ર પરમાણુઓ વડે સમસ્ત મહીતલને શુદ્ધ કરતા, અશેષ આંતરિક શત્રુરૂપી સૈન્યબલનો ઉચ્છેદ કરતા, વારંવાર શુદ્ધ ભાવનાવડે આત્મધ્યાન કરતા, કર્મમલથી મલિન થયેલા આત્માને શાંતિરૂપ જળવડે નિર્મલ કરતા, અને ગંભીર સંસાર સાગરને જાનુ (ઢીંચણ) પ્રમાણે જાણતા એવા જીતેંદ્ર ભગવાને સર્વ સાવદ્ય કાર્યોને ત્યાગ કરી છઘસ્થ દશામાં નવમાસ વ્યતીત કર્યા. એ પ્રમાણે દેશ વિદેશમાં વિહાર કરી અન્યદા પિતાની જન્મભૂમિને પવિત્ર કરવામાં ઉત્સુક થયા કેવલજ્ઞાન હોય ને શું ? એવા શ્રીસુપાર્શ્વ પ્રભુ વારા યુસી નગરીની ઈશાન કોણમાં રહેલા સહસામ્ર વનમાં પધાર્યા. જેની અંદર વિકસ્વર નવીન પલ થી લાલ દીપતી છે શાખાઓ જેની, વળી મનોહર સુમનસ્ (દેવ પુષ્પો ) ના સમૂહથી સુશોભિત દેવપુરી સમાન અને બહુપાત્ર (પત્ર) (પ્રધાનાદિ=પત્ર) ની શ્રેણીવડે વિભૂષિત છે ભૂમિ પ્રદેશ જેને એવા નરેદ્રને અનુસરતા શિરીષ વૃક્ષની નીચે પ્રભુએ વાસ કર્યો. ત્યારબાદ અનુત્તર પ્રભાવવાળાં, જ્ઞાન, દર્શન અને ચારિત્રવડે તેમજ આલય, વિહાર, માર્દવ, આર્જ અને લધુતા છે મુખ્ય જેની અંદર એવા અકિંચનતા, સત્ય, ત્રણ ગુપ્તિ, મુક્તિ અને ક્ષમા વિગેરે આચારવડે વારંવાર સમ્ય પ્રકારે આત્મભાવના કરતા, યથાસ્થિત ભાવવાળી ભાવનાથી ભાવિત છે હૃદય જેમનું અને દયાના મહાસાગર, સમસ્ત જીવને આત્મસમાન અવલોકતા, બાહ્ય વિક્ષેપથી વિમુકત, ઈદ્રિયોની સાથે સમાધિવડે મનની એક્યતા કરીને તત્વમાં લીન થયેલા, વળી આકાશની માફક નિર્લેપ, મેરૂ સમાન For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. નિશ્ચલ, પવનની માફક સર્વત્ર પ્રતિબંધ રહિત, તેમજ શુક્લ ધ્યાનરૂપી અગ્નિવડે સમસ્ત ઘનઘાતિ કર્મરૂપી વનને દહન કરતા, પવનના અભાવને લીધે સ્થિર રહેલા સાગરની લીલાને વહન કરતા અને શુક્લ ધ્યાનના છેલ્લા બે ભેદ નહીં પામેલા એવા જગત્ સ્વામી શ્રી સુપાર્શ્વ પ્રભુને ફાગુન કૃષ્ણ પછીના દિવસે પૂવન્ત કાલમાં તુલારાશિને ચંદ્ર અને ઉત્તમ મુહૂર્ત પ્રવૃત્ત થયે છતે નિબંધ, અનંત, પરિપૂર્ણ, નિરાવર્ણ, ભૂત ભવિષ્ય અને વર્તમાન ભાવને અવલેકવામાં નેત્ર સમાન તેમજ લોકાલોકને પ્રકાશ કરનાર એવું કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. તે સમયે પિતાનું આસન કંપવાથી અવધિજ્ઞાનવડે ઈંદ્ર જાયું કે આનંદ્ર ભગવાનને કેવલજ્ઞાન ઉ સમવસરણ. પન્ન થયું તેથી તે ઉભે થઈ સાત આઠ ડગલાં પ્રભુની સન્મુખ ગમન કરી ભક્તિભાવથી નમી ગએલા મસ્તકવડે ભગવાન શ્રી સુપાર્વ તીર્થકરને નમસ્કાર કરીને ઇંદ્ર પોતાના સેનાપતિને આજ્ઞા કરી કે હે ભદ્ર? જલદી સૌધર્મ સભામાં જઈને શાવતી ઘંટા વગડા, તેમજ ત્રણ વાર ઘોષણા કરાવી જાહેર કરા કે ભરતક્ષેત્રમાં સાતમા જીનેવરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે. તેથી ત્યાં ઇંદ્રને જવાનું છે માટે હે દેવો ? પોતપોતાના પરિવાર સહિત જલદી અહીં આવે. આ પ્રમાણે ઈન્દ્રની આજ્ઞા ગ્રહણ કરીને સેનાપતિ તત્કાલ સૌધર્મ સભામાં ગયો અને શાશ્વતી ઘંટા વગડાવી. જેના ગંભીર મહાનાદના આસ્ફાલન થી મહાન પ્રતિધ્વનિ ઉછળી ઉઠર્યો અને તે પ્રતિધ્વનિના ઘોષથી સમસ્ત સુરઘંટાઓને મહાનાદ થયે. અને તે ભારે રણકારાને લીધે દેવનાં ચતુર્વિધ વાહવાગવા લાગ્યાં, તેથી ગાંધને ગીતનાદ પ્રાયઃ વિછિન્ન થઈ ગયે. તેમજ નાદને ભંગ થવાથી તાલ અને લયને વિવેક સર્વથા નષ્ટ થયે. તેથી અપ્સ ત્રણ વાર એ સામતિને For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થંકર કેવલજ્ઞાન અને સમવસરણૢ. ( ૧૦૭ ) રાઓનું નૃત્ય પણ વિખરાઈ ગયું અને સરાઓના લકલ ધ્વનિ સર્વ દિશાઓમાં ફેલાઈ ગયા. એ પ્રમાણે સમગ્ર દેવલાકમાં તેમજ સુરેદ્રભવનમાં મહા ? અચિંત્ય આ શુ છે ? એ પ્રમાણે મહાન્ કોલાહલ પ્રસરી ગયા. ક્ષણમાત્રમાં તે નાદ શાંત થયેા એટલે સેનાપતિએ દેવતાઓને જણાવ્યુ કે જીનેન્દ્રને કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ છે. તેમના મહોત્સવ માટે સુરપતિએ આજ્ઞા કરી છે. એમ કહી સર્વ વૃત્તાંત સંભળાવ્યું, એટલે તે તત્કાલ પાતાના પરિવાર સહિત પાતપાતાના વિમાનેમાં બેસી ઇંદ્ર સાથે ચાલ્યા. ઉત્કૃષ્ટ માનદથી વ્યાપ્ત, જય જય શબ્દોથી પૂરાયેલુ,વિવિધ વિમાનાનાં રત્નોની કાંતિથી છવાયેલુ તેમજ લક્ષ્મીદેવીના વિલાસવાળું હોયને શું? એવા આાકાશપ્રત્યે ગમનવડે લેાકેાના હૃદયમાં મહાન આશ્ચર્ય ઉત્પન્ન કરતા સર્વ દેવેદ્રો સહસ્રામ્રવન ઉદ્યાનમાં ગયા. ત્યારબાદ સમસ્ત સુરેદ્રો નદને લીધે ગદગદ કંઠે ખેલ્યા: હૈ? દેવતાએ ? શ્રી સુપાર્શ્વનાથ ભગવાન માટે અહીં સમવસરણ રચવાતુ છે, માટે તેમાં જેમનુ જે કાર્ય હાય તે તે જલદી સંપાદન કરીને કૃતા થાએ. તે પ્રમાણે સુરદ્રોનુ વચન સાંભળી વાયુકુ માર દેવાએ યેાજન પ્રમાણ ક્ષેત્રમાં ધુળ, ઘાસ, કચરા વિગેરે સાફ કરી વૃક્ષ, કૂવા, ખાડા, ટેકરાદિક દુરસ્ત કરી સરખી જમીન કરી, ત્યારબાદ સંતુષ્ટ થયેલા મેઘકુમારએ પવનથી ધુળ ન ઉઠે તેટલા માટે સુગ ધમય ગ ંધાદકની વૃષ્ટિ કરી, વળી કેટલાક દેવા એ ઘણા પુષ્પપરાગના રસમાં લુબ્ધ થએલા ભ્રમરાઓના સમૂહ સહિત હરિચંદન અને મદાર કલ્પવૃક્ષેાના પુષ્પાની વૃષ્ટિ કરી. ત્યારબાદ કલ્પવાસિ દેવાએ રોહગિરિના ઉન્નશિખર સમાન રત્નાના પહેલા કિલ્લા અનાવ્યા. તેમજ યેાતિષિક દેવાએ ઉત્તમ સુવર્ણ મય દ્વિતીય-ખીજો ગઢ નિર્માણ કર્યાં, જે કિલ્લો અનેદ્રની ઋદ્ધિ જોવાને આવેલા જાણે મેફિઝિર હોયને શું ? એમ શેાલે છે. તે For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૮) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. વીજ રીતે ભવનપતિ દેવોએ ત્રીજે રૂપાને પ્રાકાર બનાવ્યા, જેની શભા ચંદ્ર અને મેગરાના પુષ્પ સમાન ઉજવળ એવા હિમાલયની લીલાને વહન કરે છે. આની અંદર વિરાજમાન થઈ જગતુપ્રભુ ચતુર્વિધ સંઘને ચાર પ્રકારને ધર્મ નિવેદન કરશે એ હેતુથી તે કિલ્લાઓનાં ચારચાર દ્વારનિર્માણ કર્યું, દરેક દ્વારમાં સ્ફટિક રત્નોનાં પાન (પગથીયાંથી વિભૂષિત અને નીલકમલની શ્રેણીઓ જેઓની અંદર ખીલી રહી છે એવી મનહર વાપીઓ રચી. તદનુ પવનથી કંપતા નવપલ્લવરૂપી હસ્તના સંકેતવડે સમસ્ત લોકેને બેલાવતાં ચંપક, પુનાગ અને નાગકેસર વિગેરે વૃક્ષનાં રમણીય વને બનાવ્યાં. વળી તેના મધ્ય ભાગમાં ત્રણે લેકને પ્રકાશિત કરતા પ્રભુરૂપ સૂર્યસમાગમને ઈચ્છનાર, સુવર્ણમય, ઉદયાચલના શિખર સમાન અતિ વિશાલસિંહાસન રચ્યું. તેમજ તેની ઉપર પવનથી ઉછળતા લતાઓના ગુરોવડે ભરપૂર અને સુકમલ નવીન પલ્લવની ઘટનાથી બહુ રમણીય તેમજ પ્રમાણમાં તેમનાથી બાર ગણું હોટું એક અશોક વૃક્ષ રચ્યું. ત્રણ ગુણિના રક્ષક, ત્રણ દંડના જીતનાર, ત્રિકાલ જ્ઞાની અને ત્રિભુવનના અધિપતિ એવા જીતેંદ્ર ભગવાન છે, એમ જણાવવા માટે તેની ઉપર નિર્મળ ત્રણ ત્રેની રચના કરી. આ ભવસાગરમાં સૈકા સમાન જીતેંદ્રજ છે એમ કથન કરવા માટે પૃથ્વીદેવીએ ઉંચી કરેલી અંગુલી હાયને શું તેમ પ્રભુની આગળ ધર્મધ્વજ શોભે છે, પૃષ્ઠભાગમાં રત્નની અદ્દભુત કાંતિથી વિભૂષિત ભામંડલ બનાવ્યું. તેમજ હર્ષ સહિત દેએ દુંદુભિનાદ કર્યો, બન્ને પાર્થભાગમાં શકેંદ્ર અને ઇશાને ચંદ્ર સમાન ઉજવલ ચામરે વીંઝે છે. વળી વિચિત્ર પુષ્પોની વૃષ્ટિ થાય છે, અગ્રભાગમાં પણ સ્વચ્છ રત્નોથી બનાવેલું ધર્મચક્ર સ્થાપન કર્યું. જે ચક્ર જગભાનુથી પરાજીત થએલે સૂર્ય જાણે જીતેંદ્રની સેવા માટે આવ્યો હોયને શું? એમ દીપે છે. For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થકર કેવલ જ્ઞાન અને સમવસરણ. (૧૯) તે સમયે દેએ રચેલી સુવર્ણ કમલની શ્રેણી ઉપર ચાલ તા, ચારણ મુનિઓવડે સ્તુતિ કરાતા, બહુ સમવસરણમાં આદરપૂર્વક નર, કિંમર, બેચર અને દેવતા જીને પ્રવેશ. એના સમૂહોવડે નમસ્કાર કરાતા એવા છે કભગવાને સુરેદ્ર બતાવેલા માર્ગે પૂર્વદ્વારમાંથી પ્રવેશ કર્યો. પિતે કૃતાર્થ છે તે પણ મારે તીર્થને અવશ્ય નમવું જોઈએ એ પ્રમાણે લોકોને પ્રત્યક્ષ કરાવતા જીનેશ્વરભગવાન “નમોડસ્તુ તીર્થય, તીર્થને નમસ્કાર થાઓ” એમ બેલે છે. ત્યારબાદ અશોકવૃક્ષ સહિત સમવસરણના સિંહાસનની પ્રદક્ષિણા કરીને ત્રણ લોકને હિતકારી જગપ્રભુ પૂર્વાભિમુખે તે ઉપર બિરાજમાન થયા. વળી બાકીની ત્રણ દિશાઓમાં તે સિં. હાસન ઉપર અદ્દભુત પ્રભાવવાળાં ત્રણ જીનપ્રતિબિંબ દેવોએ સ્થાપન કર્યા, તેઓ પણ તેમના પ્રભાવથી જીતેંદ્ર સમાનજ શોભે છે. ત્યારબાદ શ્રી સુપાર્વપ્રભુ સ્વરૂપથી એક છતાં પણ ચાર રૂપ ધારી દીપવા લાગ્યા, ભગવાનને નમસ્કાર કરી કેટલાક દેવે ગાયન કરવા લાગ્યા, કેટલાક નૃત્ય કરવા લાગ્યા, કેટલાક ત્રિપદી વગાડવા લાગ્યા, કેટલાક સ્તુતિ કરે છે. કેટલાક જીરેંદ્રના ચરણકમલ ઉપર ઘણું પરાગબિંદુઓથી ભરપુર પંચરંગી કમલે સ્થાપન કરે છે. કેટલાક વસ્ત્રાંચલ વીંઝે છે. કેટલાક પ્રભુની આગળ ભુજ દંડ ઉંચા કરી ભક્તિ વડે પ્રચંડતાંડવ–નૃત્ય કરે છે. વળી સંગીતકલામાં બહુજ દક્ષ એવી રંભા વિગેરે અપ્સરાઓ હર્ષપૂર્વક હસ્તના અભિનય સાથે અપૂર્વ ભાવ બતાવતી છતી નૃત્ય કરે છે. તેટલામાં દેદીપ્યમાન મુકુટમણિઓની કાંતિથી દશે દિશાઓને પિશંગિત (પીળી) કરતા સર્વ સુરાસુરેંદ્ર ત્રણ પ્રદક્ષિણપૂર્વક પ્રભુને નમસ્કાર કરી પિતા પોતાના ઉચિત સ્થાને બેસી ગયા એટલે ઇંદ્ર સુરકેને કૈલાહલ તરતજ બંધ કર્યો. ત્યારબાદ ઉજજ્વળ For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૦) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. દંતપંક્તિની કાંતિરૂપ જળવડે પ્રક્ષાલિત હોયને શું? એવી નિર્મલ, તેમજ એક છતાં પણ અનેક જનેના સંશોને હરનારી સુર, નર અને તિર્યને સાધારણ સમજાય તેવી, મેઘ સમાન ગંભીર, સાંસારિક દુઃખોથી સંતપ્ત થએલા પ્રાણુંઓના સંતાપને શાંત કરનારી અને જન પ્રમાણ સંભળાય તેવી મધુરવાણી વડે સભામાં શ્રી સુપાર્વપ્રભુ જેટલામાં ધર્મદેશનાની તૈયારી કરે છે. તેટલામાં જગદ્ગુરૂની અતિ અદ્દભુત સમૃદ્ધિ જઈ વનપાલિકા બહુ વિસ્મિત થઈ સંભ્રમ સહિત શ્રીશેખર શ્રીશેખર નરેંદ્રની પાસે આવી, નરેંદ્રને પ્રણામ કરી નરેંદ્રગમન. હર્ષને લીધે રૂદ્ધકઠે વિનતિ કરવા લાગી, દેવ? આજે અપૂર્વ એક વધામણું છે, દેવેંદ્ર અને નરેદ્રોથી સેવાતા શ્રી સુપાર્શ્વપ્રભુ આપના ઉદ્યાનમાં આજે સાયંકાલે પધાર્યા છે. અને હાલમાં કાલેકવતિ સમસ્ત પદાર્થોને પ્રકાશ કરનાર, તેમજ સમગ્ર બાધ રહિત નિર્મલ કેવળજ્ઞાન તેમને ઉત્પન્ન થયું છે. પિતાના નિર્મલ યશવડે કાશ્યપ કુળજ એક ઉજવલ કર્યું છે, એટલું જ નહિ પરંતુ તેમણે સમસ્ત ત્રણે લેકને દીપાવ્યા. સ્વામિન્ ? આ તરફ અવલોકન કરે, કિલ્લાની આગળ ચતુર્વિધ દેનાં રત્નમયવિમાનેથી દેવપુરીની માફક આપની નગરી શોભી રહી છે. રાજાએ બહુ ભક્તિભારથી નમી ગએલા મસ્તકે હાથ જોડી પ્રણામપૂર્વક શકસ્તવનથી જીની સ્તુતિ કરીને વનપાલિકાને સાડાબાર લાખ સોનૈયા આપી વિદાય કરી. ત્યારબાદ પ્રતિહારને આજ્ઞા કરી કે નગરમાં મહોત્સવ કરાવે, તેમજ ગંભીર નગારાના ઘાષથી નાગરિક જનને સૂચના કરાવે કે જીનેદ્રને વંદન કરવા માટે ઉચિત શણગાર સજી તૈયાર થાઓ. પોતે પણ મદેન્મત્ત હસ્તિ, તુરંગ અને રથમાં આરૂઢ થએલા અંતઃપુર, કુમાર, સામંત અને મંત્રીઓ સહિત પ્રયાણની તૈયારી For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી તીર્થકર કેવળજ્ઞાન અને સમવસરણ. (૧૧૧) કરે છે, તેટલામાં સુંદર હાર લતાથી જેનાં સ્તન શિખરો શેલતાં હતાં અને હસ્તમાં સુવર્ણ દંડ ધારણ કરેલે એવી વિનયગુણસંપન્ન પ્રતિહારી પ્રવેશ કરી બેલી, દેવ? પ્રથમ આપે અંગ, બંગ, મગધાદિક દેશોના રાજકુમારને મદનમંજરી કુમારીના સ્વયંવર નિમિત્ત બેલાવવા માટે ચતુરમતિ નામે જે દૂત મેક હતે તે હાલમાં આપના દર્શન માટે દ્વારમાં આવી ઊભે છે. તરતજ રાજાએ હુકમ કર્યો કે પ્રવેશ કરાવે. પ્રતિહારીએ પ્રવેશ કરાવ્યા. ભૂતલ પર મસ્તક નમાવી દૂત પણ નરેંદ્રની આગળ વૃત્તાંત કહેવા લાગ્ય, દેવ? કુમારીના સ્વયંવર માટે રાજકુમારનું નિમંત્રણ કરવા આપની આજ્ઞા મુજબ હું ગયા હતા, બહુ ગુણિજનેથી અલંકૃત આ પૃથ્વીમાં અદ્દભુત કાંતિમય ઘણા રાજકુમારને ઉચિત સત્કાર પૂર્વક હે જેયા, વળી સંબંધ વેત્તાઓ વરેની અંદર જે જે કંઈ પણ જુએ છે તે કુલ, રૂપ અને વૈભવ વિગેરે વિશેષ ગુણે પણ તેઓની આગળ સામાન્ય છે. એ પ્રમાણે અખિલ કુમારની ગ્યતાને તપાસ કરી આપની આજ્ઞા યથેષ્ટ સિદ્ધ કરી છે. અને તેઓ પણ તે પ્રમાણે નમ્રતા પૂર્વક સ્વીકાર કરીને તે જ સમયે પ્રયાણ ભેરીના ભાકારેથી દિગતને ગજાવતા ચતુરંગ સેના સહિત પોતપિતાના ગુરૂજનોની આજ્ઞા લઈ ત્યાંથી નીકળ્યા, બાદ કુમારીના ગુણ કીર્તનથી લેભાએલા તે પંચાણું રાજકુમારે માર્ગમાં બહુ વિષમ સ્થાન ઉલ્લંઘન કરી હાલમાં અહીં આવ્યા છે, અને ઉદ્ધત છત્રોવાળા અધોથી વ્યાકુલ એવાં તેઓનાં સૈન્ય વડે આપના નગરનું મેદાન સુંદર દેખાવ આપી રહ્યું છે. માટે જલદી આજ્ઞા આપે. આ પ્રમાણે સાંભળી રાજાએ વિચાર કર્યો કે આ પ્રસંગને લીધે તેઓ પણ જગત પ્રભુનાં દર્શન કરી જયલક્ષમીનું આલિંગન કરે તે ઠીક છે, એમ જાણું તેઓના પ્રવેશ ઉત્સવ માટે તરતજ પોતાનું For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૨ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. તૈયાર થએલુ સૈન્ય ત્યાં માકહ્યુ, રાજકુમારેાએ પણ સત્કાર પૂર્વક બહુ ઠાઠથી નગરમાં પ્રવેશ કર્યા, અનુક્રમે વિનય ગુણથી શેાલતા તેઓ રાજમંદિરમાં આવ્યા. ભૂપતિએ માલિગન દઈ સ્નિગ્ધ વચનોથી બહુ સંતુષ્ટ કર્યા ખાદ અનેદ્ર ભગવાનનું આગ મન જણાવ્યું એટલે રાજકુમારા પણ આનંદ પૂર્વક નરેદ્રની સાથે ચાલ્યા. રાજા પેાતાની માતા સાથે હાથીણી ઉપર મારૂઢ થયા, અપૂર્વ ભક્તિ રંગથી રંગાયા છતા જીનેશ્વરના સમવસરણુ લગભગ ગયા કે તરતજ રાજા હાથીણી ઉપરથી નીચે ઉતર્યો, વિધિપૂર્વક ઉદ્યાનના મધ્ય ભાગમાં ગયા એટલે જીનેન્દ્રની અપાર લક્ષ્મીના વિસ્તાર જોઇ નરેદ્ર મેલ્યું. હું જનનિ ? આગળ ષ્ટિ કરો, કિંકર સમાન આચારવાળા દેવતાએ અને શિવાય બીજા કાના ચરણકમલની સેવા કરે છે ? ત્રિભુવન સ્વામીના ચિન્હરૂપ અને ચંદ્ર સમાન ઉજવલ ત્રણ છત્રા જીનેશ્વર વિના અન્ય કેાની ઉપર દેવતાએ ચિરકાળ ધારણ કરે છે ? વળી હું માત: ! જીનેદ્ર ભગવાન વિના રત્નાસન ઉપર બેઠેલા કોઇની ઉપર સુરે દ્રો ચામર વીંઝે છે ? તેમજ મણિમય ધર્મચક્રના મિષથી સૂ` પણ શુ કાઇની આગળ જાય છે ? દેવતાએ કમલેાની માફક કાના ચરણની સ્થાપના ઇચ્છે છે ? ભ્રમણ કરતા ભ્રમરાઆના ગુંજારવથી વ્યાસ અને મુક્તિકટાક્ષેાની માફક અતિ ચંચલ પુષ્પવૃષ્ટિ આકાશમાંથી કૈાની આગળ પડે છે ? એ પ્રમાણે પેાતાની માતાને કથન કરતા ભૂપતિએ બહુ પ્રમુદિત થઇ પ્રથમ પ્રાકાર ઉલ્લંધન કરી ખીજા પ્રાકારમાં પ્રવેશ કર્યો. તેની મંદર ઘણા સાંસાર ભ્રમણમાં ઉપાજૅન કરેલા મહુ। વૈરવાળા પ્રાણિઓનાં જોડલાં પરસ્પર મિત્ર ભાવથી બેઠેલાં જોઇ નરેંદ્ર કીથી ખેલ્યા. હું જનનિ ? આ એક મ્હાટુ આશ્ચય જુએ, જીનેન્દ્રની સભામાં વૈરિગણેા પણ સ્નેહભાવથી અકઠા થઇ બેઠા છે. વળી માજારના મસ્તક ઉપર પેાતાના નખાગ્રંથી For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થકર કેવળજ્ઞાન અને સમવસરણુ. (૧૧૩) પણ ઉંદર નિર્ભય થઈ છનવચન સાંભળવામાં તલ્લીન થયે છે. વળી તે માતઃ? તમે જુએ છે ? અતિ પ્રચંડ વિષધારી સર્પના ફણાઓ ઉપર મિત્રભાવથી બેઠેલા દેડકાઓ લોકોને બહ આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. સર્વથા દ્વેષ રહિત અને કિંચિત્ નેત્ર ઉઘાડી બેઠેલા સિંહની કેશવાલીને મૃગલે પોતાના શૃંગાવડે વિખેરે છે. આ જંગલી મહિષ (પાડા) પોતાના તીક્ષણ અંગાગથી અશ્વના નેત્ર સુધી ખણે છે; પરંતુ જીનવચન સાંભળવામાં બીલકુલ તેઓ પ્રમાદ સેવતા નથી. વળી જુઓ? આ સર્પ સ્થિર રહેલી શ્યામ અને સુકેમલ મયૂરની ડોકમાં નવપલ્લવની માફક કુંડલાકાર બની જગત્ પ્રભુના વચનામૃતનું પાન કરવામાં એકાગ્ર મનવાળો થયો છે. તેમજ પીળી કેસરાલી-કેશવાળીની ઉદ્ધત અને કાંતિથી ભયંકર એવા સિંહોની અંદર કુંડલાકાર શું કરી હસ્તી નિર્ભય ચિત્તે કે ઉભે રહ્યો છે. એ પ્રમાણે આશ્ચર્યકારક અતિ અભુત બનાવ પોતાની માતાને બતાવતા શ્રી શેખર નરેંદ્ર ત્રિજા પ્રાકારમાં ગયા. નિરૂપમ ભક્તિરસમાં નિમગ્ન, સર્વાગે રોમાંચિત થયેલ અને આનંદ સહિત સર્વ દેવતાઓ વડે નિરીક્ષણ કરાતા એવા શ્રીશેખરરાજાવડે પિતાના પરિવાર સહિત ત્રણ પ્રદક્ષિણા પૂર્વક ભાલ સ્થળથી રત્નમય પાદપીઠના અગ્રભાગનો સ્પર્શ કરી જીનેશ્વરને નમસ્કાર કર્યા બાદ સર્વ રાજકુમાર સાથે મંદગતિ કરતા છતા પિતે ઇશાન કેણમાં શુદ્ધ ભૂતલ ઉપર બેઠા. તેમજ અંતઃપુરની શ્રીઓ સહિત તેમની માતા પણ રાજાની પાછળ આનંદ પૂર્વક બેઠા. ભાલસ્થલ સાથે અંજલિ જેડી સર્વ કે. પણ સાવધાન થઈ બેઠા. ત્યારબાદ શ્રી સુપાર્શ્વનાથ ભગવાને ધર્મદેશના પ્રારંભ ટકા કર્યો, હે દેવાનુપ્રિય! ભવ્ય પ્રાણિઓ? આ સંસારમાં સારભૂત માત્ર એક મનુષ્ય જન્મ For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૪) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. જ છે. વળી શાસ્ત્રકારાએ તે તેમજ માનવ ભવ ચુલ્લક આદિક દેશ દષ્ટાંતથી બહુ દુર્લભ કહ્યો છે. તેમજ મેહાર્દિક કર્મ રૂપી અતિ વિષમ એડીએથી બધાએલા કેટલાક જીવા તો અનંત કાય નામે ગુપ્તિ ( કારાગ્રહ) માં નિવાસ કરે છે. અને માહથી નાશ પામેલી બુદ્ધિવાળા તે જીવાને પ્રત્યેક વનસ્પતિકાય પણ મહા દુ:ખવડે ષ્ટિગોચર થાય છે. તેમાં પણ ઉત્પન્ન થએલા કેટલાક જીવાત્માએ ઘાંચીના બળદની માફક તેને તેજ સ્થાનામાં વારવાર પરિભ્રમણુ કરતા બહુ કાલ ગમાવે છે. ત્યારબાદ પ્રત્યેક વનસ્પતિ નામની ભૂમિકામાંથી મહા મુશીખતે મુક્ત થએલા તે દીન જીવા યથા પ્રવૃત્તિ કરણ વડે ગુણસ્થાન કરવાથી શેષ એકે દ્રિય જાતિમાં ઉત્પન્ન થાય છે. તેમાં પણ કુકર્મોથી આવૃત થએલા સ્થાવર કાયના તે જીવાત્માઓ ચિરકાલ પર્વતની માફક સ્થિર રહી તાડનાદિક દુ:ખાને સહન કરે છે. વળી તે જીવા અનંત અવસપિણી અને ઉત્સર્પિણી પ ત ત્યાં સ્થિરતા કરી દૈવયેાગે મહા કષ્ટથી વિકલે’દ્વિચામાં ઉત્પન્ન થાય છે. ત્યાં પણ ગાઢ અંધકારવડે અંધ અનેલા તે જીવા વૃક્ષાની શાખાઓમાં વાગાળાની માફક વિકલેંદ્રિય નીજાતિમાંજ ખહુ સમય પરિભ્રમણ કરે છે. અહા? મહા ખેદની વાત છે કે વિકલે દ્રિયના દુ:ખાવડે જેએની ઉપર વિધિ ( દેવ ) તુષ્ટ નથી થતા તે જીવાને પંચેન્દ્રિયપણ કયાંથી સુલભ હો તેમ છતાં પણ કે.Áક કર્મ પરિણતિના વશથી જ દૈવયેાગ અનુકુલ થયા હોય તે તે પણ પંચે ક્રિયમાં દુર્ઘટ જન્મને સુઘટિત કરે છે, તાપણુ તે ભવમાં તેવા પ્રકારની દુ:સહુનારક વેદનાઆથી વિડ બનાઓ કરે છે કે જેમનું વણ ન હજાર મુખેથી પણ કરી શકાય તેમ નથી, એ પ્રમાણે કિલષ્ટ કાવડે ચારે તરફથી ઘેરાએલા, તેમજ નિરંતર બહુ પુલ પરાવરૂપી આવન્તોમાં વન કરતા, ગાઢ લક્ષ યાનિઓમાં કચ્છપ ( કાચબા ) રૂપી તીક્ષ્ણ દુ:ખાથી પીડાએલા, કૃષ્ણાદિક લેવાએ રૂપી મહુ. શૈવા For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુની ધર્મદેશના. (૧૧૫) ળથી વ્યાપ્ત થએલા, ક્રોધરૂપી પ્રચંડ વડવાનલથી તપ્ત થએલા, રાગરૂપી કાદવમાં ખુંચી ગએલા, મિથ્યાત્વરૂપી મોટા મા (માછલાં) થી ભય પામેલા, અને કલેશરૂપી જલમાં ડુબી ગએલા એવા પ્રાણીઓને અનાદિ અપાર એવા આ ભવસાગરમાં ઉત્તમ કુલજાતિ વિગેરે સદગુણોથી વિભૂષિત મનુષ્ય ભવરૂપી યાનપાત્ર મળવું બહુ દુર્લભ છે. વળી કંચિત્ મનુષ્ય ભવરૂપી હાણ પામીને પણ હેને ચલાવનાર સારે કર્ણધાર (નાવિક) ન મળે તો તેમાં જ તે ડુબી જાય છે, તે પછી ફરીથી તેને તારવા માટે કિણ સમર્થ થાય ? હવે તે કર્ણધાર બે પ્રકારના હોય છે. કેટલાક ભવસમુદ્રમાં પડીને કુતીર્થોના માર્ગે ચાલનાર તેમજ સારા માર્ગથી વિમૂઢ હોય છે. વળી બીજા કેટલાક કર્ણધારો આ ભવસાગરના રસ્તે પ્રયાણ કરતાં સમસ્ત વિઘોને દૂર કરવામાં સમર્થ અને દ્વીપાંતમાં શંબલ (ભાનુ) સંપાદન કરવામાં બહુ શક્તિવાળા હોય છે. માટે જે ખરેખર પરીક્ષા કર્યા વિના પ્રથમ પ્રકારના કર્ણધારેના વચન ઉપર વિશ્વાસ રાખી જીવાત્મા પિતના માનવદેહરૂપી યાનપાત્રને ચલાવે છે તે ત માનરૂપી મઘરમચ્છાથી ખલિત થઈ મસરરૂપી ગ્રાહ (કુંડ) ના મુખમાં સપડાય છે. વળી માયારૂપી વિસ્તાર પામેલી વેલીઓના ગાઢ વનમાં અત્યંત ગુમ થયેલું, ભરૂપી મહા ગિરિના ઉન્નત શિખરો સાથે અથડાવાથી વિશેષ જીર્ણ થયેલું, બહુ પ્રબળ કામરૂપી તરંગમાં પડેલું હોયને શું ? તેમજ મેહરૂપી પર્વતની મોટી ગુહામાં નિવાસ કર્યો અતિ દુનિ વાર ઇદ્રિરૂપી ચોથી હુંટાતું, ક્રોધરૂપી વડવાનલની વિકરાળ જવાલાઓથી વ્યાસ, રૈદ્રધ્યાનરૂપી ભીવડે હરણ કરાતું, તીવરાગરૂપી ગ્રાહાએ પ્રસારેલી એવી ઉગ્ર શૃંગારરૂપ દંષ્ટ્રાઓથી ગ્રહણ કરાયેલું અને વિષયરૂપી ભયંકર વિષધારી સેંકડે સર્પો વડે વીંટાયેલું હાયને શું? તેવી રીતે અનેક વિશોમાં પડેલું, For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. અને તડતડ એવા શબ્દોથી ભેદાતુ એવું તે યાનપાત્ર જોઇ હવે શું કરવું ? કચાં જવું? અહીં કાણુ શરણુ ? એ પ્રમાણે વિમૂઢ મની તે જીવાત્માએ તેના ઊદ્ધાર કરવા સમર્થ થતા નથી, તેમજ તે ફુટી જવાથી જીવાત્માએ સંસારસમુદ્રમાં ફરીથી પણ અન ત કાયાદિકમાં પડે છે, અને અનંત દુ:ખાના લેાક્તા થઇ પડે છે. માટે હૈ ભવ્ય જીવા? આ સંસારમાં સારી રીતે પરીક્ષા કરીને કુતી ચાલનારા એવા દુષ્ટ ક ધારાના સર્વ થા ત્યાગ કરી તેમજ શ્રેષ્ઠ કહ્યું - ધારાના સમાગમ કરા, વળી સૌંસારરૂપી મહાસાગરમાંથી તારવામાં શ્રેષ્ઠ ક ધાર સમાન અને ત્રણે લેાકમાં વિખ્યાત એવા પ્રગટ મહિમાના ધારણ કરનારા તેા પંચપરમેષ્ઠીજ છે, કારણકે ઉન્માર્ગે ગમન કરતા જીવાત્માઓને નિવારવામાં તેએજ સમર્થ છે તેમજ સ'સારસાગરનું યથાર્થ સ્વરૂપ પણ તેજ જાણે છે. વળી પૂર્વોક્ત વિઘ્નાના સમુદાયથી બચાવી નિર્વિઘ્ન મા વધુ આ માનવભવરૂપી નાવને ઉત્તમ ચારિત્રરૂપી દ્વીપ પ્રત્યે લઇ જવામાં તેઓનીજ શક્તિ છે. હવે તે દ્વીપમાં પણ સર્વ સાવિતિ નામે અતિ ઉન્નત એક પર્વત છે, તેની ઉપર તે વહાણુને લઈ જઈ તેમાં ઉત્તમ પાંચ મહાવ્રતરૂપી રત્ના ભરેછે. જેથી આ દુનીયામાં કોઇપણ વસ્તુ અસાધ્ય રહેતી નથી. અતિ રમણીય મહા આનંદ દાયક મેાક્ષપુરી પણ સ્વલ્પ સમયમાં તેનાથી નિકટવત્તિ થાય છે. વળી તે પર્યંત ઉપર દશ પ્રકારના મુનિ ધ રૂપી એક સુંદર વૃક્ષ છે,તેના ઉપરથી અઢાર હજાર અસાધારણ શીલાંગરથી ફ્ળાને મેળવાવે છે. તેમજ તેના અગ્રભાગમાં કેવલ જ્ઞાનરૂપી શિખર છે, ત્યાં કેટલાક દિવસ સુધી જીવાત્માને વિશ્રાંતિ કરાવે છે. તેના અગ્ર પ્રદેશમાં સ`સાર સાગરના પરમ તીર સમાન અતિભવ્ય મેાક્ષપુરી રહેલી છે. તેમાં મનુષ્ય ભવરૂપી યાનપાત્રને મૂકીને પછી જીવાત્માને સ્થાપન કરે છે. જે નિર્વાણું નગરીમાં જન્મ, જરા, ત્યારાદ For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુની ધમ દેશના. (૧૧૭) મરચુ, ક્ષુધા, તૃષા, રાગ, રાષ, રાગ, ભય, શાક, વ્યામાહ, મદ્ય, ચિંતા, ખેદ, વિષાદ, નિદ્રા અને મરતિ વિગેરે કાઇપણ દોષ ક્ષણમાત્ર પણ કદાપિ પ્રગટ થતા નથી. માત્ર મહા આનંદ રૂપી અમૃત સેકથી અક્ષય સ્વરૂપ ધારી, નિર ંજન, રત્નપ્રદીપ સમાન સ્થિર, લેાકાલેાકની અંદર સમસ્ત પ્રશસ્ત પદાર્થોના ઉદ્યોત કરતા જીવાત્મા હુંમેશાં અખંડિત ગતિએ વિરાજે છે. આ પ્રમાણે અનેંદ્ર ભગવાને દેશના આપી એટલે સ રાજકુમારેએ વિનયપૂર્વક જીનેદ્ર ભગવાનને પ્રશ્ન કર્યા, હે ભગવન ! આપે આ સંસારસાગરમાં કર્યું ધાર સમાન જે ૫`ચપરમેષ્ઠી કહ્યા, તેઓનુ પ્રત્યેક સ્વરૂપ અમારી ઉપર કૃપા કરીને કહેા. ત્યારબાદ જીનેશ્વરભગવાને તેને અરિહંતાદિકનું પ્રત્યેક સ્વરૂપે કહ્યું. તે પ્રમાણે દેશના સાંભળી સર્વે રાજકુમારે સંસારથી વિરક્ત દીક્ષાપ્રદાન. થઈ પ્રભુના ચરણુકમળમાં પ્રણામ કરી મેલ્યા, જગદ્ગુરા ! પંચપરમેષ્ઠીએમાં પ્રથમ એવા આપ ભવસાગરના પારગામી થયા છે. માટે હાલ આપની કૃપાથી અમે પણું ઉત્તમ કર્ણધાર સમાન એવા આપના પ્રસાદથી મનુષ્યભવરૂપી વ્હાણુમાં મહાકટે આરૂઢ થયા છીએ, અને આ દુસ્તર ભવસાગરમાંથી આપે કહેલા માર્ગનું અવલખન કરી માપુરીમાં જવા માટે અમારી ઇચ્છા છે, તે સાંભળી ભગવાને પણ તેમને સ ંમતિ આપી કે તમ્હારે આ પ્રમાણે પ્રવૃત્તિ કરવી ઉચિત છે. એવી રીતે તેઓના ઉત્સાહ વધારી જગદ્ગુરૂએ પેાતાના હાથે કેટલાક અન્ય લેાકેા સહિત પિ’ગલકુમાર પ્રમુખ પંચાણુ રાજકુમારીને દીક્ષા આપી. નિરૂપમરૂપ સંપત્તિથી વિભૂષિત, અનેક પ્રકારની શક્તિથએલા, વિશિષ્ટ કુલજાતિથી સંપન્ન, સર્વ આના ધારણ કરનાર, સ્નેહુગ્રંથિથી વિમુક્ત સગના ત્યાગી, સર્વોત્તમ શાસ્ત્રોના પાર ચતુર્વિધ સંઘ સ્થાપના. For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૮) શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર ગામી, સર્વ દેવતાઓને વાંઢવા લાયક દુ:ખે વહન કરી શકાય તેવા સુનિધ રૂપી ભારને વહન કરવામાં રર તેમજ અનેક ગુણાના નિધાન એવા તે પંચાણું મુનિએ—શિષ્યારૂપી કલલાથી પારવૃત દિગ્ગજોની માફ્ક પ્રભુ વિરાજે છે. વળી તે સમયે અન્ય નરેંદ્ર, શ્રેષ્ઠી અને સાર્થ વાહના પુત્ર તથા સામત, મંત્રી અને ખીજા વિશિષ્ટ કુલ પુત્રા સંસાર વાસથી ઉદ્વિગ્ન થવાથી દીક્ષા ગ્રહણ કરવા માટે ઉત્કંઠિત થઈ શ્રીસુપાર્શ્વ જીનેન્દ્રની પાસે આવ્યા, એટલે ભગવાને પૂર્વોક્ત ક્રમ પ્રમાણે પેાતાના હસ્તેજ તે સર્વે ને દીક્ષા આપી. ત્યારબાદ ઉત્તમ શીલવાળી સામત અને મંત્રીઓની સ્ત્રીઓ સહિત સેામાદેવી પણ સર્વ વિરતિની ઇચ્છાથી પ્રભુની આગળ આવી. એટલે તેઓને પણ પ્રભુએ પેાતેજ દીક્ષા આપી. વળી જેઆ દીક્ષા લેવામાં અશક્ત હતાં તે સ્રીપુરૂષાને પ્રભુએ શ્રાવક ધર્મીમાં સ્થાપન કર્યો. એ પ્રમાણે શ્રીસુપાર્શ્વ નાથના પ્રથમ સમવસરણમાં સમગ્ર ગુણ રત્નાના આધારભૂત રાહુણાચલ સમાન ચતુર્વિધ સંઘની સ્થાપના થઇ. હવે ભગવાને તે પંચાણુ મુનિવરને સમસ્ત અર્થ ના મેધવાળાં ઊત્પન્ન, વિગમ અને ધ્રુવ નામનાં ત્રણ પદ્મ આપ્યાં. તે પટ્ટા ઉપરથી તત્કાલ ઉદ્ભસિત બુદ્ધિના પ્રભાવવડે પૂર્વ ભવમાં ભળેલા શાસ્ત્રોના પરમાવેત્તા એવા તે મુનિઓએ અંતર્મુહૂ માં દ્વાદશ મગ રચ્યાં. હવે જીને દ્રભગવાન પાતેજ તેઓને ગણધરપદ આપવા માટે વિચાર કરે છે, તેટલામાં પેાતાના અવસર ગણધરસ્થાપના. જાણી શકેંદ્ર એક થાળમાં ઉત્તમ સુંગધમય વાસક્ષેપ ભરી તે લઈ તરતજ પ્રભુની આગળ આવી ઊભા. ત્યારબાદ જગત્પ્રભુએ પેાતે ઊભા થઇ મુષ્ટિમાં વાસક્ષેપ લઈ પર્યાયગુણેાડે તમને આ તી સાંપ For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુની ધર્મદેશના. (૧૧૯) વામાં આવે છે એમ બોલી તેઓના નમાવેલા મસ્તક ઉપર તે વાસચુર્ણને પ્રક્ષેપ કર્યો. તે સમયે બહુ હર્ષિત થએલા દેવોએ પણ ભમરઓની શ્રેણુઓના ગુંજારવથી વાચાલિત પંચરંગી વાસક્ષેપ તેઓના મસ્તકે સ્થાપન કર્યો. ત્યારબાદ નિર્મલ શીલગુણના એક કુલભવનરૂપ સોમાભર્યાને પણ અન્ય સાધ્વીઓના સંયમ સંબંધી ઉદ્યોતના શિક્ષણ માટે પ્રવત્તિની પદે સ્થાપના કરી. તેટલામાં રિષીના સમયને સૂચવનારો બલિ પ્રાપ્ત થયે, શ્રીશેખર રાજાએ ઉત્તમ ચોખાને બલિ રચ્યા અને આઢક પ્રમાણ ચાખા ઉછાળ્યા તે ચોખાઓ સુરાસુર તથા નરોએ ગ્રહણ કર્યા. ત્યારબાદ સર્વે દે વે ત્યાંથી નંદીશ્વર દ્વીપમાં ગયા. ત્યાં જીતેંદ્રન અષ્ટાલિક મહેત્સવ કરી પોતપોતાના સ્થાનમાં ગયા. આ પ્રમાણે વ્યાખ્યાન કરી જીનેશ્વરભગવાન કેટલાક દિવસ ત્યાં રહ્યા, ત્યારબાદ સમસ્ત ગણધર, મુનિઓ અને સાધ્વીઓ સહિત જગત્ પ્રભુએ નવીન સુર્વણુ કમલપર ગતિ કરતા ત્યાંથી વિહાર કર્યો. લંબાયમાન મોતીઓની માલાઓથી વિભૂષિત આકાશગામી ઉજવલ છત્ર, શરચંદ્ર સમાન વેતચામર, વિશાળ અને ગગન માર્ગે ચાલતું પાદપીઠ સહિત સિંહાસન તેમજ નભસ્તલમાં વ્યાપ્ત થએલે મહેંકધ્વજ પ્રભુની સાથે વિરાજે છે, વળી ભક્તિભાવથી સંપૂર્ણ કેટી દેવ પ્રભુની પાછળ ચાલે છે. શીત, મંદ અને સુગંધમય પવને અનુકૂલ રીતે વાય છે. માર્ગમાં કંટકગણેનાં મુખ નીચાં થઈ જાય છે. તેમજ માર્ગમાં રહેલા વૃક્ષની પંક્તિઓ પણ ભક્તિભાવથી નમ્ર થઈ હેયને શું? તેમ નમેલી દેખાય છે. વળી તીર્થકર ભગવાન ભવ્ય પ્રાણીઓને સર્વ વિરતિના દાનવડે ઉતાર કરતા ગ્રામ, પુર, આકર, નગર, મડંબ, ખેટ અને કર્બટ વિગેરે પ્રદેશોમાં વિચરતા છતા અનુક્રમે શ્રી નંદીવર્ધનપુરના ઈશાન કેણમાં રહેલા કુસુમકરંડ નામે ઉદ્યાનમાં પધાર્યા. For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૦) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ત્યાં પૂર્વોકત ક્રમ પ્રમાણે દેએ સમવસરણ રચ્યું, તેમાં રત્નમય પ્રકારની અંદર મણિમય સુંદર પાદપીઠ સહિત સિંહાસન પૂર્વાભિમુખે સ્થાપન કર્યું, ત્યારબાદ ત્રિજગત્પતિ શ્રી સુપાર્શ્વનાથ ભગવાન તે સિંહાસન ઉપર વિરાજમાન થયા. પછી પાદપીઠની પાસે જ સર્વ ગણધરે બેઠા તેમજ બીજા પ્રાકારમાં તિર્યંચે પોતપોતાના સ્થાને બેઠા. મુનિ તથા વૈમાનિક દેવીઓ અને સાધ્વીઓ અગ્નિકોણમાં બેઠાં, જ્યોતિષ્ક, ભવન અને વ્યંતરની દેવીએ મૈત્રત કેણમાં, ભવન, વાનર્થાતર અને તિષિક દેવ વાયવ્યકોણમાં, કટપવાસીદેવ, નર અને નારીઓ ઈશાન કણમાં પૂર્વાદકમાં પ્રવેશ કરીને રહી છે. તેટલામાં નંદિવર્ધન નગરમાં પણ પ્રસિદ્ધિ થઈ કે અહીં ઉદ્યાનમાં શ્રી સુપાર્શ્વનાથ તીર્થકર પધાર્યા છે. તેથી શુદ્ધ થઈ ઉત્તમ શણગાર સજી હસ્તમાં વિવિધ પૂજાનાં ઉપકરણે ગ્રહણ કરી સર્વ નગરના લેકે જીનેંકનાં દર્શન કરવા માટે ચાલ્યા જાય છે, તે જોઈ પોતાના પ્રાસાદના ઝરૂખામાં બેઠેલા શ્રી વિજયવર્ધન રાજાએ પોતાના અતિસાગર મંત્રીને પુછયું કે શું આજે ઈદ્ર મહોત્સવ વિગેરે કઈ ઉત્સવ છે? કારણકે આ સર્વ લેકે હસ્તમાં પુષ્પ કરંડિઆ લઈ ચાલ્યા જાય છે, તે સાંભળી મંત્રીએ નજીકમાં ઉભેલા કેઈક માણસને પૂછીને કહ્યું કે સ્વામિન્ ! અન્ય કઈ મહોત્સવ નથી, પરંતુ બહાર ઉલાનમાં શ્રી સુપાર્શ્વનાથ તીર્થંકર પધાર્યા છે એમ સંભળાય છે. તેથી આ સર્વ લે કે તેમને વંદન કરવા માટે જાય છે. તે સાંભળી નરેંદ્ર બે હે મંત્રી! આપણે પણ તેમને વાંદવા માટે ચાલો જઈએ. પ્રભુ વંદન શિવાય અન્ય સાંસારિક કાર્યો કરવાથી શું? પ્રધાને પણ કહ્યું દેવ! તેમનું દર્શન માત્ર પણ કલ્યાણકારી છે, તે પછી ગમન, વંદન, પદ સેવા વિગેરે ભક્તિનું તે કહેવું જ શું? માટે પ્રભુનાં દર્શન કરી પોતાને મનુષ્યભવ For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુની ધર્મદેશના. (૧૨૧ સફલ કરે. એ પ્રમાણે પ્રધાનના અનુમોદનથી વિજય નરેશ્વરે તત્કાલ પ્રયાણ કર્યું, અનુક્રમે જીદ્રની પાસે ગયા, પંચવિધ અભિગમયુક્ત રાજા રોમાંચિત થઈ ત્રણ પ્રદક્ષિણા કરી પ્રણામ કર્યા બાદ વિશેષ ભક્તિભાવથી પરિપૂર્ણ થઈ જગત્ પ્રભુની સ્તુતિ કરવા લાગ્યું, હે જગત્મ ! જેઓ આ ભુવનમાં મોહરૂપી અંધકારને હરવાવડે સૂર્યના પ્રચંડ પ્રતાપને તિરસ્કાર કરે છે, એવા આપના ચરણેના નખરૂપી મણિઓના કીરણરૂપી દીવાઓ ચિરકાલ જયવંત વ. સ્વામિન્ ! બહુ તીવ્ર પાખંડિ જનથી વ્યાપ્ત એવા આ જગતમાં પ્રાણિઓને આપનું દર્શન પણ અનંત ભવમાં ઉપાર્જન કરેલા પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. ભગવન્! આજે મહારાં મનવાંછિત સિદ્ધ થયાં, નાથ ! આજે મહારે જન્મ સફલ થયે. કારણકે આપ બહુ સમયે દષ્ટિગોચર થયા, માટે હે જગદગુરૂ ! શરદચંદ્રની કાંતિ સમાન શીતલ એવી આપની વાણીવડે અમારા ભવરૂપી ગ્રીષ્મ રૂતુના સંતાપને જલદી દૂર કરે, એ પ્રમાણે સ્તુતિ કરી રાજા જીતેંદ્રના મુખારવિંદ તરફ દષ્ટિ પ્રસારીને મન રહો. ત્યારબાદ ભગવાને ધર્મદેશના પ્રારંભ કર્યો, નરેંદ્ર! જે પ્રા ણીઓ ચોરાશી લાખ યોનિમાં કામણ કરી પુનઃ ધર્મદેશના. મહાકણથી મનુષ્યભવ પામી ધર્મનું આરા ધન કરતા નથી તેઓને પોતાના આત્માનું અહિત કરનારા જાણવા, કારણકે હસ્તતલમાં રહેલા જલબિંદુની માફક દરેક સમયે આયુષ ક્ષીણ થાય છે. નવરાદિક રે દેહને નિરંતર પડે છે, અત્યંત કલેશથી મેળવેલી વિદ્યુત સમાન ચંચલ એવી લક્ષમી પણ ચિરાદિકના હરણ કરવાના મિષથી ક્ષણમાત્રમાં ચાલી જાય છે. પિતા, માતા, મિત્ર, ભાર્યા, પુત્ર અને સ્વજનાદિકને સમાગમ પણ સાગરના તરંગ સમાન ક્ષણભંગુર–ક્ષણ For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૨), શ્રી સુપાશ્વનાથ ચરિત્ર માત્રમાં દષ્ટ અને વિનષ્ટ થાય છે, વળી વિષયસુખ પણ પરિણામે વિરસ અને બહુ દુ:ખદાયી થાય છે. તેમજ વન વિલાસ પણ ક્ષણમાત્ર રમણીય દેખાય છે. હે નરેંદ્ર! બહુ શું કહેવું ! જીનેન્દ્ર ભાષિત ધર્મ વિના અન્ય કોઈપણ પદાર્થ શાશ્વત નથી, એમ જાણું તે ધર્મનુંજ તું અવલંબન કર, જેથી થોડા સમયમાં તું શિવસુખને જોતા થઈશ. એ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળી પરમ વૈરાગ્યયુત વિજય નરેદ્ર દાનવિરત નામે પોતાના કુમારને રાજ્યભાર આપીને પોતે પ્રદપૂર્વક હેટી વિભૂતિ સાથે નેશ્વરની પાસે દીક્ષા ગ્રહણ કરી. દાનવિરત રાજા પ્રભુને નમસ્કાર કરી બે, હે જીનેં! અમે હંમેશાં રાજ્યકાર્યમાં ઉઘુકત થઈ દાનવીરતરાજાને ગૃહવાસમાં નિમગ્ન થયા છીએ તે અમને પ્રશ્ન. પણ કૃપા કરીને અમારે એગ્ય ઉપદેશ આપો. જીતેંદ્ર ભગવાન બોલ્યા, નરનાથ! હારે નિરંતર સાવધાન થઈ શ્રાવકધર્મ પાળ. વળી તે શ્રાવકધર્મ બાર પ્રકાર છે. જેમકે પ્રાણવલ, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ, દિશાનું પરિમાણ, ભેગે પગ, અનર્થદંડ, સામાયિક, દેશાવળાશિક, પૌષધ અને અતિથિ સંવિભાગ. વળી આ સમસ્ત ભેદના પ્રત્યેક પાંચ પાંચ અતિચાર છે. તેમજ સર્વ ભેદ સહિત આ શ્રાવકધર્મનું મૂલ કારણ સમ્યકત્વ છે, તેના પણ પાંચ અતિચાર છે. માટે છે ભૂપતે! સમ્યકત્વને અંગીકાર કરી નિરતિચાર બાર પ્રકારે શ્રાવક ધર્મની ઉપાસના તું કર. એ પ્રમાણે ભગવાનની વાણી સાંભળી દાનવિરત રાજા બેલે, હે જીનેંદ્ર! જેઓ નિરતિચાર તેમજ અતિચાર સહિત સમ્યકત્વ અથવા દ્વાદશ પ્રકારને શ્રાવકધર્મ પાળે તેઓને શુભાશુભ કયા ફળની પ્રાપ્તિ થાય છે તે સવિસ્તર For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુની ધર્મદેશના. (૧૨૩) શ્રવણ કરવાની મહારી ઈચ્છા છે માટે આપ કૃપા કરી જે ફલ થતું હોય તે દષ્ટાંત સહિત અમને સંભળાવે. તે સાંભળી જીનેંદ્રભગવાને પણ તે કહેવાને પ્રારંભ કર્યો. ॥ इतिश्री सुपार्श्वजिन चरित्रे केवलज्ञान श्री प्राप्तिः॥ चंपकमाला कथा. સમ્યકત્વત્રત. દાનવિરત રાજાએ પ્રભુને નમસ્કાર કરી પ્રશ્ન કર્યો, ભગવન! સ્થિરતાપૂર્વક સમ્યકત્વની આરાધના કરસમ્યકત્વફલ. વાથી મનુષ્યને કઈ ગતિ પ્રાપ્ત થાય છે, તે આપ કૃપા કરી કહે. જગતપ્રભુ બેલ્યા, રાજન ! સમ્યકત્વ એ ધર્મનું મૂળતત્તવ છે, માટે તેમાં સાવધાન રહી સ્થિરચિત્તે જીનશાસનની ઉન્નતિમાં જેઓ ઉકત રહે છે તે ભવ્ય પ્રાણીઓ ચંપકમાલાની પેઠે તેજ ભવમાં મેક્ષગામી થાય છે. રાજા–ચંપકમાલા કઈ જાતિમાં જન્મી હતી? અને કેવી રીતે સમ્યકત્વ પામી? તેમજ શિવસુખની પ્રાપ્તિ તેને કેવી રીતે થઈ શ્રી સુપાર્શ્વપ્રભુ-જંબુદ્વીપ નામે દ્વીપમાં ભારતક્ષેત્રની અંદર બહ ઉત્તમ શાલ એટલે કિલ્લો, શાલાઓ અને વૃક્ષની વિશેષ રમણયતાને લીધે ત્રણે પ્રકારે વિશાલા એવા નામની સુંદર નગરી છે. જેની અંદર ઉપસર્ગ, ગુરૂલઘુતા, ગુણને બાધ કરનારી વૃદ્ધિ, વણેને નિપાત અને વર્ણવિકૃતિ એ તે માત્ર વ્યાકરણ શાસ માંજ છે; પરંતુ લેકમાં નથી. હવે તે નગરીમાં યાચક જનેના મનવાંછિત પૂરવામાં બહુ દક્ષ અને મનુષ્યરૂપી કુમુદવનને પ્રફુલ For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૪) મી સુપાર્શ્વનાથ ચરિત્ર. કરવામાં ચંદ્ર સમાન લલિતાંગ નામે રાજા હતે. વળી તે ભૂપતિ લાખ વેરીઓને નિહંતા હતા, તેમજ કમલપત્ર સમાન વિકસ્વર નેત્ર શોભાને ધારણ કરતે, અખિલ કલાઓમાં બહુ નિપુણ અને જનધર્મમાં દઢતર લક્ષ્યધારી, એ તે રાજા નિરંતર દેશની હિતરક્ષામાંજ તત્પર રહેતું હતું. અસાધારણ લજજાવાળી, વિશદશીલગુણવડે લોકોમાં આશ્ચર્ય ઉપજાવતી, સદ્ધર્મની પ્રવૃત્તિ કરવામાં અતિ પ્રેમવાળી અને નિરવદ્ય સ્વભાવથી સુશોભિત એવી પ્રીતિમતી નામે તેની ભાર્યા હતી. તે સ્ત્રીપુરુષ બન્ને જણ પરસ્પર ગાઢ પ્રીતિપૂર્વક વિષયસુખ અનુભવતાં હતાં, અનુક્રમે તેઓને પાંચ પુત્ર અને એક ઉત્તમ રૂપવતી પુત્રી થઈ. પ્રતિ દિવસે શરીરની પુષ્ટિ તથા ગુણેના સંગ્રહવડે પર્વતની ગુફામાં રહેલી ચંપકલતાની માફક તે પુત્રી વૃદ્ધિ પામવા લાગી તેથી તે પુત્રીનું નામ તેના માતાપિતાએ ચંપકમાલા પાડયું. કેટલોક સમય વ્યતીત થતાં તેની યેગ્યતા જાણું લલિતાંગ રાજાએ કુમુદચંદ્ર અધ્યાપકની પાસે તે બાલાને અભ્યાસ માટે મુકી. ચંપકમાલા પણ પિતાની બુદ્ધિ પ્રમાણે વ્યાકરણ, ન્યાય, સાહિત્ય અને જ્યોતિષ વિગેરેને બહુ ખંતથી અભ્યાસ કરવા લાગી. એક દિવસે લલિતાંગ રાજા પોતે રાજસભામાં બેઠો હતે. તેમજ સામંત, મંત્રી, સુભટ વિગેરેથી સભા અમરગુરૂ ચિકાર ભરાઈ હતી, તેવામાં કુણાલા નગઆગમન. રીના અધિપતિ અરિકેસરી રાજાને અમર ગુરૂ નામે રાજગુરૂ ત્યાં આવ્યું, એટલે દ્વારપાલે રાજાની આજ્ઞા લઈ રાજસભામાં તેને પ્રવેશ કરાવ્યું. રાજાએ પતે ઉભા થઈ આદર સહિત આલિંગન આપી તેને ઉચિત આસને બેસારી અરિકેસરી રાજાનું કુશલ વૃત્તાંત પુછયું. તેટલામાં પિતાની સખીઓ સહિત ચંપકમાલા પણ કલાચાર્યની સાથે For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચપકમાણા કથા. (૧૨૫) રાજસભામાં આવી. તેણીએ રાજાને પ્રણામ કર્યાં એટલે ભૂપતિએ તેને પ્રેમપૂર્વક પોતાના ઉત્સંગમાં બેસારીને પૂછ્યું. હું પુત્રિ! ત્યારે શાસ્ત્રના કેટલા અભ્યાસ થયેા છે? તે મૂળથી સ્માર ભી સ અભ્યાસ અમને કહી ખતાવ ? શરમને લીધે તે ખાલા કંઇપણુ ન ખોલી ત્યારે કુમુદચંદ્ર પડિત ખેલ્યા, રાજન! મા માપની પુત્રી ના અભ્યાસ ઘણું પ્રશંસનીય છે; કેમકે નહીં ભળેલાં એવાં ઘણાં શાસ્ત્રોના પણ પરમા મા બાલા જાણે છે. તે સાંભળી અમરગુરૂએ પેાતાના મનમાં વિચાર કર્યો કે અરિકેસરી નરેદ્રની આ ખાલા સી થાય તે મહુ સારૂં એમ જાણી તેણે પૂછ્યું, હે વત્સે ? શું તું ચૂડામણી શાસ્ત્ર જાણે છે? કુમારી ખાલી, હા? હું જાણું છું. બહુ સારૂં જો તું જાણતી હાય તા ત્હારા પતિ કાણુ અને તે ક્યારે થશે ? તેમજ હારી સાથે તે ત્હારા સ્વામી કેવી રીતે વર્ત્તશે ? અને સ ંતતિમાં પુત્ર તથા પુત્રીએ ત્હારે કેટલી થશે તે તું ખેાલ. પિત્રાદિકની લજ્જાને લીધે કુમારીએ કંઇપણ પ્રત્યુત્તરન આપ્યા એટલે તેના ઉપાધ્યાયે કહ્યું, હે વત્સે ! અહીં આ અવસરે લજ્જા રાખવાનુ કઇપણ પ્રચાજન નથી, ઉચિત જવાબ ખાસ આપવા જોઇએ કેમકે વિદ્યાની અવ હેલના ન થવી જોઈએ. ત્યારબાદ ચંપકમાલા વિચાર કરી મધુર વચનાથી બેલી, આજથી એક વર્ષ પછી અરકેસરી નરેંદ્ર મ્હારા પતિ થશે. તે બાર વર્ષ સુધી મ્હારી સાથે બહુ આન ંદથી વત્તશે, પછી છ માસ સુધી મ્હારાથી વિરક્ત રહી ફરીથી પ્રીતિ સહિત મ્હારી સાથે વર્ત્તશે તેમજ મારે બે પુત્ર અને એક પુત્રી થશે, વળી હૈ અમરગુરૂ ? નહીં પુછવા છતાં વિશેષમાં હું તમને જણાવું છું કે માજથી દશમા દિવસ ઉપર તમ્હારા પુત્ર મરણ પામ્યા છે. અને તેજ રાત્રીના છેલ્લા પ્રહરમાં તમ્હારી સ્ત્રીને ઉત્તમ લક્ષણુવાળે એક પુત્ર જન્મ્યા છે. તે સાંભળી વિષાદ અને સંતાષ માનતા અમરગુરૂ ચંપકમાલાને પૂછવા લાગ્યા કે, મ્હારા પુત્ર શાથી મરણુ For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર પામે? વિશેષ પ્રકારે ચૂડામણિશાસ્ત્રને અર્થ વિચારી, યથાસ્થિત સર્વ વૃત્તાંત જાણુંને ચંપકમાલા બોલી, જ્યારે તમે તમ્હારા રાજાની આજ્ઞા લઈ ત્યાંથી અહીં આવવા નીકળ્યા ત્યારે તહારે પુત્ર તમ્હારી પાછળ આવતું હતું તેને જોઈ તમેએ તેને તિરસ્કાર કરી તેને પાછે વાળે, ત્યારથી તે તેના મનમાં પોતાનું અપમાન સમજી પિતાનામિત્ર સાથે બાલક્રીડા કરતે છતે દિવસે વ્યતીત કરતા હતે. અન્યદા કેઈક પ્રસંગે ઉદ્યાનમાં મહોત્સવ થતો હતો તે વખતે ત્યાં જવા માટે સહારા પૂર્વજોની તરવાર પિતાના હસ્તમાં ગ્રહણ કરી મિત્ર સાથે તે ચાલતે થયે. તેટલામાં તેની માતાએ ત્યાં આવી તેને કહ્યું કે પુત્ર! આ ખરત્ન તો પૂજવા માટે જ રાખેલું છે, માટે જે સ્થાનમાં મૂકેલું છે ત્યાંથી તે ચલાયમાન કરી શકાય જ નહીં. જેથી હે વત્સ! આખીને મૂકીને ત્યારે જવું હોય તે સુખેથી તું જા, એમ પોતાની માના કહેવાથી પિતાનું મહાનું અપમાન સમજીઉત્સવમાં જવું બંધ રાખી તે બહુ શોકાતુર થઈ ગયે, તેટલામાં સૂર્ય પણ અસ્ત થયે, રાત્રિએ સર્વ પરિજન તથા તેની માતા વિગેરે નિદ્વાવશ થઈ ગયાં અને તહારે પુત્ર પણ સુઈ ગયે. પ્રાચીન કર્મવશને લીધે સનિદ્રાધીન થયા એટલે તે ધીમે ધીમે શયનમાંથી ઉડી ઉપવનમાં ગયે. અને વાવમાં પડીને તેણે પોતાના દેહને ત્યાગ કર્યો. પ્રભાતકાલમાં તેની માતા વિગેરે ઉડ્યાં, પુત્રને નહીં જેવાથી તેઓએ સર્વત્ર તેને શેધ કરાવ્યું, પરંતુ કોઈપણ સ્થળે તેની ખબર મળી નહીં ત્યારબાદ તેઓએ કુરંગ નામે દૂતને તહારી પાસે મેક છે હાલમાંજ અહીં આવશે, એમ કહીને તે બાલા શાંત રહી તેટલામાં દ્વારપાળની સૂચનાથી કુરંગ પણ ત્યાં આવ્યા, નરેંદ્રને તથા અમરગુરૂને નમસ્કાર કરી જે પ્રમાણે કુમારીએ કહ્યું હતું તે જ પ્રમાણે તેણે સર્વવૃત્તાંતનિવેદન કર્યું. પછી અમરગુરૂ બલ્ય, અજ્ઞાનરૂપી અંધકારને હરણ કરનારી અને ત્રણે લોકમાં અલોકિક રૂપવાળી For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અરકેસરના સંદેશ અને અમરગુરૂને વિચાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir સંપકમાલા યા. (૧૨૭) એવી આ કુમારી સાક્ષાત્ સરસ્વતી આપના ત્યાં અવતરી છે. તેમજ રાજસભામાં બેઠેલા અન્ય જના પણ તેની અહુ પ્રશંસા કરવા લાગ્યા. ત્યારબાદ ચંપકમાલા પિતાની આજ્ઞા લઇ ત્યાંથી જવા માટે ઉભી થઇ, એટલે સ ંતુષ્ટ થયેલા રાજાએ તથા સભ્યજનોએ પેાતાના શરીરે ધારણ કરેલાં સમસ્ત આભરણા કુમુદચંદ્ર કલાચાય ને પારિતોષિકમ આપ્યાં, તેમજ ભૂપતિએ વિશેષમાં દરિદ્રતાને દૂર કરનારૂ લક્ષ સાનૈયાનું વર્ષાસન તેને બાંધી આપ્યું. ત્યારબાદ ચંપકમાલા સહિત કુમુદચંદ્ર પણ પેાતાના સ્થાનમાં ગયા. લલતાંગરાજાએ અમરગુરૂને જણાવ્યું કે હાલમાં તમ્હારે કુણાલા નગરીમાંજ જલદી જવુ ઉચિત છે. કારકે તમ્હારા પરિવાર બહુ દુ:ખી અવસ્થામાં હશે તેથી તમે ત્યાં જઈ તેઓને શાંતિ આપેા. વળી તમ્હારા રાજાધિરાજના શા હુકમ છે? તે સ ંક્ષેપથીજ જલદી ક્રમાવા. તે સાંભળી અમરગુરૂ ખેલ્યે.. આપના સીમાડામાં એક દુર્ગ છે તે અમને આપે! અને તેના અદલ.માં આપને ઊંચત લાગે તેવા બહુ સમૃદ્ધિવાળા અન્ય ક્રુ સ્વીકારા. એવા અમારા અધિપતિનો હુકમ છે. રાજાએ કહ્યું કે, આ રાજ્ય પણ અરિકસરી નરેંદ્રતુજ છે. તે એક દુના ચા હિસાબ ? અમરગુરૂ મેક્લ્યા, સુજનતામાં આપની સમાનતા જે કાણુ કરી શકે? અહેા! ધન્ય છે આપન, ઉદારતાને. પછી રાજાએ તે દુર્ગા આપી બહુ પ્રકારે તેના સત્કાર કર્યો. એટલે અમરગુરૂ પણ પેાતાની નગરી પ્રત્યે ચાલતે થશે. પછી મામ વિસ્મિત થઇ ને વેચા કરવા લાગ્યું કે શઋતુના ચંદ્ર સમાન નિર્મલ કલાએથી વિભૂષિત, તેમજ કળિકાલનો કલાએથી નિમુ ક્ત એવી આ બાળાનાં ત્રણ લક્ષગુ સ્મૃતિ આશ્ચર્યકારક છે, ૧ આ લાકમાં For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૮) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર દેશકાલથી ગુપ્ત (અપ્રાપ્ય) બાદર અને સૂક્ષમ પદાર્થોને પ્રગટ કરનારૂં જ્ઞાન, ૨ મુનિજનના હૃદયને પણ વિનેદ કરનાર સવાંગ સુંદર સ્વરૂપ, ૩ તેમજ સ્ત્રી જનની તુચ્છતા તથા વિષયશાસ્ત્રને તિરસ્કાર કરનાર એ ફુટ વિનય, આ તેની વિશેષ રચનામાં અભ્યાસથી વિધાતાનું જ કુશલપણું છે. એ પ્રમાણે વિચાર કરતે અમરગુરૂ અનુક્રમે કુણલા નગરીમાં અરિકેસરી રાજાની પાસે ગયો અને લલિતાંગ રાજાએ મોકલેલી ભેટની ચીજો તેની આગળ મૂકી ઉચિત સત્કાર પૂર્વક આસન ઉપર બેસી અમરગુરૂ બેલ્યો, દેવ! આપની આજ્ઞા લલિતાંગ રાજાએ પોતાના મસ્તકે વધાવી લીધી છે, વિગેરે કુશલ સમાચાર કહ્યા બાદ વિશેષમાં જણાવ્યું કે આ દુનીયામાં અપત્યવાન તે લલિતાંગ રાજા જ ગણાય છે, કારણ કે જેને ત્યાં ત્રિભુવનમાં એક ભૂષણ સમાન અતિ ઉત્તમ એક કન્યારત્ન જન્મી છે, જેણીના રૂપ આગળ રતિ, ગગા અને પાર્વતી પણ દીનપણું ધારણ કરે છે. તેમજ તેના સોભાગ્ય વડે રંભા પણ ગર્વ હીન થાય છે. પ્રાયે કરી તે કુમારી સર્વ કલાઓમાં કુશલ છે. ૫રંતુ હે નરાધિપ! ચૂડામણિ શાસ્ત્રમાં તો તે એવી નિપુણ છે કે અન્ય કઈ પણ તેની તુલના કરી શકે તેમ નથી હું શાથી જાયું? એમ તેના પૂછવાથી તેણે પિતાના પુત્ર મરણને વૃત્તાંત સવિસ્તર તેણના કહ્યા પ્રમાણે રાજાની આગળ કહી સંભળાવ્યો. વળી અમરગુરૂએ કહ્યું કે હું નૃપ ! અધિક શું ક ડેવું? જે આ પના કર પશિનું સુખ તે બાલાને મળે તો તે સંગ જગતમાં પ્રશંસા કરવા લાયક અને અનુરૂપ ગણાય. એમ સાંભળી લલિતાંગ રાજાના હૃદયમાં એવો કમ ભરાઈ ગયા કે જેથી ક્ષણ માત્રમાં ઈર્ષ્યાને લઈને ગેરવ અને તેના હદયમાંથી ચાલ્યાં ગયાં. ' અરિકેસરીએ અમરગુરૂને કહ્યું કે તમે બુદ્ધિમ બહસ્પતિ For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra થપમાલા કા. www.kobatirth.org ( ૧૨૯ ) સમાન છે તેમ છતાં તમે તે કન્યાનુ માગણ ન કર્યું એ તમ્હારી બહુ મ્હોટી ભૂલ ગણાય, હવે જો લલિતાંગ રાજા તે કન્યારત્ન આપણને નહિ આપતાં બીજા કેાઈ રાજાને આપશે તે રત્નના નિધિ બતાવી આપણાં નેત્ર ઉખાડી લીધાં એમ ગણાશે. ત્યારે અમરગુરૂ ખેલ્યા, નરેંદ્ર ! તે કન્યા આપના વિના બીજા કેાઈને આપવાની નથી, કારણકે એક વર્ષ પછી તે કન્યા તમનેજ વરવાની છે એમ તે કન્યાએ પેાતેજ કહ્યુ છે. રાજાએ કહ્યુ, આ વાત સાંભળી મ્હારાં નેત્ર તે કન્યાના દનામૃતના સ્વાદ લેવા અતિ લંપટ બની ગયાં છે, જેથી ક્ષણમાત્ર પણ હવે મ્હારાથી અહીં રહી શકાય તેમ નથી. તેથી તે કન્યાની માગણી કરવા માટે જલદી તમે ત્યાં જાઓ, અને હું પણ અન્ય વેશ ધારણ કરી . તમ્હારા સ્થગિધર અઈને અક્ષિતપણે તમ્હારી સાથે આવું છું, એમ વિચાર કરી સન્ય સહિત તેઓએ વિશાલા નગરી પ્રત્યે પ્રયાણ કર્યું અને અનુક્રમે સિંહદ્વારમાં જઈ ૫હોંચ્યા. પ્રતીહારીએ રાજાને જણાવ્યું કે કુણાલા નગરીથી અમર ગુરૂ આવ્યા છે. નરેદ્રની આજ્ઞાથી રાજસભામાં અમરગુરૂએ તરતજ પ્રવેશ કર્યા. લલિતાંગ રાજાએ બહુ સ્નેહથી તેને આલિ ગન કરી ચેાગ્ય માસને બેસાડી અરિકેસરી રાજાનું કુશલ વૃત્તાંત પુછ્યુ. ત્યારબાદ રાજાએ અમરગુરૂને જણાવ્યુ કે જલદી પાછુ અહીં આવવાનું શું કારણ ? અમરગુરૂ ખેલ્યે, આપની પુત્રીના ગુણા તેમજ એક વર્ષ પછી તે લગ્ન કરશે. એ પ્રમાણે મ્હારા મુખથી સાંભળી અરિકેસરી રાજા ઘણાજ ઉત્સુક થયા છે, રાજન્! ઘણું શું કહેવું ? જો આ કન્યારત્ન તેમની ઢષ્ટિગેાચર નહીં થાય તા જરૂર તે પ્રાણ છેડી પરલેાક ચાલ્યા જશે, એવી કી e અરિકેસરી અને લલિતાંગના સમાગમ. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૦ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. કત બની છે. માટે હવે આપને જેમ ચાગ્ય લાગે તેમ કરી. અમેતા આપના મિત્રનું આ દુઃખ નિવેદન કરી નિવૃત્ત થયા. એ પ્રમાણે તેઓ બન્નેના વાર્તાલાપ ચાલતા હતા તેટલામાં એકસ્માત્ પેાતાની સખીઓ સાથે તે કન્યા પણ પેાતાના પિતાને વંદન કરવા માવી. રાજાએ ઉત્સાહપૂર્વક ચંપકમાલાને ઉત્સ”ગમાં બેસાડી પૂછ્યું, પુત્રી ! આ વિદ્વાન્ શા માટે મહીં આવ્યા છે ? તે મેલી, આ સ્થગિધરને માટેજ તે આવ્યા છે. રાજા વિ સ્મિત થઇ વિચાર કરવા લાગ્યા, પુત્રીનુ કહેવુ સત્ય છે. કાર શુકે આ સ્થગિધરે મ્હને મસ્તક નમાવ્યુ નથી, તેમજ આસન ઉપર પણ બેઠા નથી. વળી એની આકૃતિ ઉપરથી જરૂર આ રાજાધિરાજ હાવા જોઇએ. એમ જાણી લલિતાંગ રાજા પેાતે ઉભેા થયા અને અરિકેસરીને સિહાસન ઉપર બેસાડી નમસ્કાર કર્યાં બાદ પેાતે અન્ય આસન ઉપર બેસીને ચંપકમાલાને પૂછ્યું, પુત્રી ! પાણિગ્રહણ કરવામાં હું એકવષ ના વિલંબ બતાવ્યે તેનું શું કારણ? લજ્જાને લીધે ચંપકમાલા પેાતાના પગના અંગુઠા તરફ દૃષ્ટિ કરી કંઇપણ ખાલી નહી. એટલે રાજાએ જ્યોતિષિકને ખેલાવી કહ્યુ કે આ કુમારીના પાણિગ્રહણનું શુભ મુહૂત્ત કયારે આવે છે તે નક્કી કરી જલદી કહેા. તે પણ પૂર્વાપર શાસ્ત્રના વિચાર કરીને આલ્યા, રાજન ! આ વર્ષમાં ઉત્તમ મુહૂર્તો નથી. કારણકેगुरुक्षेत्रे गते भानौ, भानुक्षेत्रे गते गुरौ । विवाहादि न कुर्वीत, वाञ्छन् शुभपरम्पराम् ॥ મ –ગુરૂક્ષેત્રમાં સૂર્ય ગયા હોય અને સૂર્યના સ્થાનમાં ગુરૂ ગયા હોય તે શુભેચ્છક પુરૂષે વિવાહાર્દિક શુભ કાર્ય કરવાં નહીં. આ નિયમ પ્રમાણે સૂર્યના સ્થાનમાં બૃહસ્પતિ રહેલા હાવાથી આ વર્ષ ષિત ગણાય છે. વળી ગુરૂ તેર માસ સુધી એક રાશીએ રહે છે તેથી આ વર્ષ ગયા ખાદ્ય વૈશાખ સુદ ૧૧ શુક્ર For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંપકમાલા કથા. (૧૩૧ ) વાર, ઉત્તરાફાગુની નક્ષત્રને પ્રથમ ચરણ, હર્ષણયોગ, સૂર્યના નક્ષત્રથી દશમું નક્ષત્ર, વૃષલગ્ન, બવકર્ણ, ઉદયાદિશુદ્ધિયુક્ત બલિષ્ઠ એવા પંચગ્રહ સહિત સૂર્ય અને શુક્ર ઉચ્ચ સ્થાનમાં રહે છતે સૂર્યોદયથી સવા ચાર ઘડીએ લાતાદિદેષ રહિત અતિ ઉત્તમ લગ્ન આવે છે. તે સાંભળી લલિતાંગ રાજાએ તિષિકનું વચન માન્ય કરી લગ્નપત્રિકા લખાવી તે પુરોહિતને આપી. પછી જ્યોતિષિકને વિવિધ આભરણેથી સત્કાર કરી વિદાય કર્યો. ત્યાર બાદ સભા વિસર્જન કરી અરિકેસરી નરેંદ્રને સ્નાન માટે મજજનશાલામાં લઈ ગયા. અંગમર્દન કરી લક્ષપાક તેલ વડે ખુબ ચેળીને સ્નાન કરાવ્યું. બાદ ટુવાલથી શરીર લુછી નાખી ચંદનનો લેપ કરીને ઉત્તમ વસ્ત્રો પહેરાવ્યાં. ત્યારબાદ તેને જીનમંદિરમાં લઈ ગયા. દેવપૂજન માટે પુષ્પ, ચંદન વિગેરે પૂજાની સામગ્રી આપી. અનભ્યાસને લીધે માત્ર વ્યવહારથી તેણે પણ પૂજા કરી અને પોતાના પરિવાર સહિત દેવવંદનનો વિધિ કર્યો. પછી ત્યાંથી નરેંદ્રને જમવા માટે ભેજનશાળામાં લઈ ગયા. ભેજન કરી રહ્યા બાદ પાન, સોપારી આપી દીવાનખાનામાં પલંગપર વિરાજમાન થયા બાદ તેમના સમક્ષ પોતાના વડીલ વંશજને કહ્યું કે આવા પુરૂષ રત્નના આગમનથી આ સમસ્ત જને અહીં આવ્યા છે, માટે એઓની પણ માન મર્યાદા સાચવી સારી રીતે સત્કારક્રિયા કરવી જોઈએ. એ પ્રમાણે કહી લલિતાગ મહીપતિએ સર્વેને જમાડી ઉત્તમ વસ્ત્રો પહેરાવી અશ્વ, હાથી, રથ, અને મણિ રત્ન વિગેરે આભૂષણે વડે સત્કાર કરી તેઓને વિદાય કર્યો. ત્યારબાદ લલિતાંગ રાજાએ સુખાસને બેઠેલા અરિકેસરી નરેંદ્રને વિનતિ કરી કહ્યું કે રાજાધિરાજ ! જેકે મહારાં નેત્ર આપના દર્શનરૂપી અમૃતના રસસ્વાદમાં બહુ લુબ્ધ થયાં છે, તેમ છતાં હારે વિચાર એ છે કે આપને અહીં વધારે રોકવા તે ચગ્ય નથી. જેમકે કદાપિ For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૨) શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. કેઈ કારણને લીધે મરુસ્થલમાં રાજહંસનાં દર્શન થાય અને પામરને હાથીની પ્રાપ્તિ થાય, તથાપિ તેઓની એવી યોગ્યતા હતી નથી કે જેથી તેઓ બહુ સમય સુધી તેઓને ત્યાં રાખી શકે. માટે આપના નગર તરફ આપ જ્યારે પ્રયાણ કરશે ત્યારે અમારી પુત્રી ચંપકમાલા પણ આપની સાથેજ આવશે, વળી તેની સાથે સ્વારા પ્રધાન પુરૂષે પણ આવશે અને તેઓ નૈમિત્તિકે બતાવેલા મુહર્ત પ્રમાણે આપની સાથે કન્યાનું લગ્ન કરાવશે, એમાં કઈ પ્રકારને સંદેહનથી. આ પ્રમાણે સંભાષણ થયા બાદ અરિકેસરી રાજાએ કહ્યું, નરાધીશ! આપ ઉચિત દેશકાલના જાણનાર છે, તેમજ ધીર અને ગંભીર હૃદયવાળા છે, વળી આપ સજજનેમાં ધુરંધર છે. આપની પવિત્ર કીતિને ત્રણે લોકમાં અન્ય કેણ ધારણ કરી શકે તેમ છે? નરેંદ્ર નિરંતર સદ્દભાવ સ્નેહથી, સુંદર એવા રસાયન સમાન આપના વિનયાલાપથી અમે તૃપ્ત થતા નથી. પરંતુ સર્વ મનેરનું એક નિવાસ મંદિર એવી આ ચંપકમાલા જ્યારે અમારા જેવામાં આવતી નથી ત્યારે મહાન કાર્યો ત્યજી દેઈને અમારું હદય અહીં રહે છે. અર્થાત્ કાર્યોમાં અમારું ધ્યાન રહેતું નથી. એમ કહ્યા બાદ લલિતાંગરાજાએ અરિકેસરી નરેંદ્રને ચંપકમાલા સહિત પોતાના દેશ તરફ જલદી વિદાય કર્યો. કેટલાક મુકામ સુધી તે પોતે પણ સાથે ગયે પછી તેની આજ્ઞા લઈને પાછા વળે. જેને રાજ્ય કાર્યભાર પાંચ પ્રધાન ચલાવતા હતા, જેની અંદર દરેક સ્થાને ધવજ પતાકાએ શોભતી અરિકેસરી અને હતી, જેના બજાર તથા શેરીઓનો દેખાવ ચંપકમાલાને આનંદ આપતો હતો અને જેમાં સંતુષ્ટ વિવાહ તથા થએલી યુવતિઓ મંગળવાદ બોલતી હતી ધર્મચર્ચા. એવા પિતાના નગરમાં અરિકેસરી રાજાએ પ્રવેશ કર્યો. એ પ્રમાણે મહોત્સવ પૂર્વક For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંપકમાલા કથા. (૧૩૩) નરેંદ્ર રાજમહેલ તરફ વળ્યો. અને ચંપકમાલાને રહેવા માટે એક મહેાટે સુંદર મહેલ આપ્યો કે જેમાં રહેલી ચંપકમાલા હંમેશાં પિતાના સ્થાનમાં રહેલા નરેંદ્રના નેત્રને આનંદ આપે છે. રાજા પણ નિરંતર ચંપકમાલાની પાસે જાય છે. એક દિવસે રાજા અમરગુરૂને સાથે લઈ ચંપકમાલાની પાસે ગયા. ત્યારબાદ અમરગુરૂએ પૂછયું, રાજપુત્રી! આજે કલા વિચારના સંબંધમાં કંઈક વિવેચન કરે. ચંપકમાલા બોલી, આ દુનીયામાં પાખંડી જનેએ જે અનેક પ્રકારના ધર્મ રચ્યા છે, તેમાંથી તમને કયે ધર્મ સંમત છે? ત્યારે અમરગુરૂ બલ્ય, આ પ્રમાણે સંબંધ વગરનું તમે કેમ બેલે છે? ચંપકમાલા બેલી, શું ધર્મ સંબંધી પ્રશ્ન અપ્રસ્તુત ગણાય? વળી શું તમે ધર્મને કલા નથી માનતા ? આલોક અને પરલોકમાં સુખદાયક તો ધર્મ એજ મુખ્ય કલા છે. તેમજ જેઓ સર્વકલાઓમાં શ્રેષ્ઠતર એવી ધર્મકલાને નથી જાણતા તેઓ બતેર કલાઓમાં નિપુણ હેય તે પણ અપંડિતજ જાણવા. અમરગુરૂ બોલ્યા, આ બાબતમાં કોઈપણ વિશેષ વિચારની જરૂર નથી, કેમકે જેના પૂર્વ પુરૂષોએ જે ધર્મ આચર્યો હોય તે તેને ધર્મ જાણો. પિતાની માતા સુશીલા છે અથવા દુઃશીલવાળી છે તેને વિચાર કરવો પણ નિરર્થક છે, તેમજ ઔષધ વિષયમાં જેમ વૈદ્યને ઉપદેશ પ્રમાણભૂત ગણાય છે તેમ પોતાના ગુરૂજનોએ જે યજ્ઞાદિક ધર્મ જેઓને કહ્યો હોય તે જ ધર્મ તેઓને માન્ય છે. આવા અનર્થ ચિંતવનનું હાલમાં આપણે શું કામ છે? એમ કહી અમરગુરૂ ધમ વાદમાં મન રહ્યો. ત્યારબાદ કેયેલ સમાન કંઠવાળી ચંપકમાલા બેલી, જોકે તહારૂં કહેવું બહુ સુંદર છે, તે પણ આપના સરખા પંડિત પુરૂષને આ પ્રમાણે બોલવું અનુચિત છે. કારણકે ઉત્તમ પુરૂષાર્થરૂપ ધર્મ સંબંધી વિચાર કરે તે ગણાય છે. વળી તે પુરૂષાર્થ ત્રણ પ્રકારનો છે, For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૪) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. તેઓમાં ધર્મનું મુખ્યપણું છે, કારણકે અર્થ અને કામનું મુખ્ય કારણ ધર્મ જ છે. નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે धर्मादर्थोऽर्थतः कामः, कामात्सुखफलोदयः । आत्मानं हन्ति तौ हत्वा, योयुक्त्या न निषेवते ॥ અર્થ—ધર્મ સેવનથી ધનની પ્રાપ્તિ અને ધનથી કામની પ્રાપ્તિ તેમજ કામથી સુખકારી ફલને ઉદય થાય છે. માટે અર્થ અને કામને ત્યાગ કરી જે પુરૂષ યુકિતપૂર્વક ધર્મ સેવ નથી તેને આત્મઘાતી જાણ. જોકે પુણ્ય અને પાપને અભાવ તે મેક્ષ કહેવાય છે, તો પણ તેનું કારણ પુણ્ય પ્રકૃતિ ગણાય. વિપાક કાર્ય તે લોકમાં સુપ્રસિદ્ધ છે. હે પંડિતવર્ય ! વળી કમપરંપરાથી પ્રાપ્ત થયેલ જે ધર્મ જેઓને હેય તે ધર્મ તેઓને પ્રમાણભૂત ગણુય તે પણ તહારૂં કહેવું અસંગત છે, કેમકે પૂર્વજોની પરંપરાથી દારિદ્રય અને વ્યાધિઓ ચાલ્યા આ વતા હોય તે શું તેઓના વંશજોએ તેઓનો બહિષ્કાર ન કરે ? તેમજ તમેએ જે જનનીનું દૃષ્ટાંત આપ્યું તે પણ અયોગ્ય છે. કારણ કે જે વ્યભિચારિણી માતાનો ત્યાગ કરવામાં ન આવે તે તે પણ પિતાના પુત્રને ઈર્ષ્યાથી મારી નાખે છે એ વાર્તા સર્વ લોકમાં સુપ્રસિદ્ધ છે. તેમજ ઔષધના દૃષ્ટાંતથી તમેએ ગુરૂના ઉપદેશને પ્રમાણભૂત કહ્યો તે ઠીક છે, પરંતુ તે ગુરૂ રાગ દ્વેષથી વિમુક્ત અને પરમાર્થ સ્વરૂપના જ્ઞાતા હોવા જોઈએ, વળી તેવા સર્વજ્ઞ ગુરૂ તે પિતે તીર્થકર ભગવાનજ છે. અથવા તેમના વચનના જાણકાર તેમજ તેમની આજ્ઞામાં વર્ણવાવાળા જેઓ હેય તેઓ ગણાય. વળી એગ્ય સમયે ઉપગપૂર્વક પ્રવૃત્તિ કરનાર અને માત્સર્ય તથા રાગાદિરહિત જેવા આઈ દેવ છે, તેવા અન્ય દેવ નથી એની શી ખાત્રી? એમ અમરગુરૂના પૂછવાથી ચંપકમાલા બેલી, એમાં પ્રમાણ એ છે કે તેઓના દરેક For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંપકમાલા કથા. (૧૩૫) શાસ્ત્રોમાં તેનું સ્વરૂપ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે તેઓ આ લેકના કર્તા નથી તેમજ જગકર્તા છે એમ કહેતા પણ નથી, કેમકે લોકોની ઉત્પત્તિ સ્થિતિ, અને સંહાર કરવાવડે અન્ય દેવોને રાગાદિકની પ્રાપ્તિ થાય છે, પરંતુ જો તે રાગાદિકથી વિમુખ હોય છે. વલી અન્ય દેવ અને અરિહંતને વિભેદ તેઓની મૂર્તિ એ પણ બતાવે છે તઘથા इह हि रमणीशस्त्राक्षालीधराः सुरमूर्तयो____ निपुणसुगमान् रागद्वेषभ्रमान् गमयन्त्यलम् । तव पुनरियं त्यक्तासङ्गा तनुः कृतकृत्यतां, प्रसभमुशती स्वामिन् ! सत्यं प्रवक्ति तदत्ययम् ॥ અર્થ–આ લોકમાં સ્ત્રી, શસ્ત્ર અને અક્ષમાલાથી વિભૂષિત એવા હરિહરાદિક દેવતાઓની મૂર્તિઓ દક્ષ પુરૂષને સુગમ એવા રાગદ્વેષના ભ્રમને સંપૂર્ણ રીતે પ્રગટ કરે છે. વળી સ્વામિન! સર્વસંગરહિત અને અતિ ઉત્કટ રીતે કૃતાર્થપણાને વહન કરતી આપની મૂર્તિ તેઓના દોષ ખુલ્લી રીતે બતાવે છે. ઈત્યાદિક અનેક યુકિતઓથી અમરગુરૂને ચંપકમાલાએ નિરૂત્તર કર્યો કે જેથી અરિકેસરિ સહિત અમરગુરૂએ જૈનધર્મમાં સ્થિરતા કરી. પછી તે બોલ્યા, હે રાજકુમારી ! આ સંસારસાગરમાં નાવ સમાન તું અમને પ્રાપ્ત થઈ અને ઉન્માર્ગે પ્રવૃત થયેલા અમને હૈ જૈનધર્મમાં સ્થાપન કર્યા. એ પ્રમાણે હમેશાં વાર્તાવિનેદ કરતાં અને રિકેસરી રાજાએ યુગ સમાન એવું તે વર્ષ બહુ દુઃખે નિર્ગમન કર્યું. બાદ લગ્નને સમય પ્રાપ્ત થયે એટલે તે ચંપકમાલા સાથે પર, અને તેની સાથે પાંચ પ્રકારના વિષયસુખને અનુભવ ઇંદ્રની માફક ગતકાલને તે જાણતા નથી. એક દિવસે અમરગુરૂ રાત્રિએ સુતા હતા તેવામાં તેણે સ્વ For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૩૧ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સુપાશ્વનાથ ચરિત્ર. ઉપર બેસી દક્ષિણ પ્નમાં પેાતાને ઊંટ અમરગુરૂની દીક્ષા દિશા તરફ પ્રયાણ કરતા જોયા. જેથી જાગ્રત તથા મેાક્ષ ગમન. થઇ તે વિચાર કરવા લાગ્યા, કે જો આ સ્વપ્ન ની વાર્તા સત્ય થાય તેા જરૂર મ્હારૂં મૃત્યુ નજીકમાં આવી પહાંચ્યું છે એમ સમજવું. પરંતુ ધાતુ ક્ષેાભા ક્રિકને લીધે પણ આવાં અસત્ય સ્વપ્ન આવે છે. એમ સંકલ્પ વિકલ્પ કરતા તે અમરગુરૂ રાજાની પાસે ગયા અને કહેવા લાગ્યા કે સ્વામિન્ ! મ્હારૂં આયુષ કેટલું બાકી રહ્યું છે તે સંબંધી આપ ચપકમાલા દેવી ને પુછી જુએ. રાજા તેને સાથે લઇ દેવી પાસે ગયે અને તેણે કહ્યુ, અમરગુરૂ ! તમે પોતેજ પુછે, તરતજ દેવીએ પુછયા શિવાય અમરગુરૂના સ્વપ્નની સમસ્ત વાર્તા કહી અને છેવટમાં કહ્યું કે તમ્હારૂં આયુષ હવે દશ માસ બાકી રહ્યું છે. એ પ્રમાણે સાંભળી અમરગુરૂએ કહ્યુ કે હું ધર્મ જનની ! તુવે મારે ધર્મ કાર્ય કરવુંજ ઉચિત છે, માટે હાલમાં ધર્મ ગુરૂ કાં છે ? ચંપકમાલા ખાલી ભરતક્ષેત્રના ખીજા અ માં સમૃદ્ધિવડે સ્વર્ગ સમાન પુરાણપુર નામે નગર મહીંથી સેા ચેાજન દૂર છે, ત્યાં ધર્મગુરૂ વિરાજે છે, અમરગુરૂએ રાજા અને રાણીની પ્રાર્થના કરી કહ્યું કે મહારાજ ! જે કઇપણ મ્હારાથી આપના અપરાધ કરાયે હોય તેની હું ક્ષમા માગુ છુ કારણ કે હવે તે ગુરૂ મહારાજના ચરણુ કમલજ મ્હારૂં શરણુ છે. તે સાંભળી અશ્રુધારા વરસાવતે અરિકેસરી રાજા ગદ્ગદ્ કઠે મેલ્યા વિદ્વન ! કેટલાક ત્હારા અપરાધા સહન કરવા શક્ય છે, પરંતુ એક કાય` તમે એવું કર્યું છે કે જેની ક્ષમા કરવી બહુ દુષ્કર છે. તે કાર્ય એ છે કે આ લેક અને પરલેાકનાં સેંકડા સુખાને ઉત્પન્ન કરનારી એવી આ ચંપકમાલા દેવી તમે દેશાંતરથી લાવ્યા. એમ કહી અરિકેસરી રાજાએ તેના પુત્રને એલાવી તેને તેના સ્થાનમાં સ્થાપન કર્યા. તેમજ અન્ય રા For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંપકમાલા કયા. (૧૩૭) જલેક સમક્ષ અનેક પ્રકારે તેનું સન્માન કર્યું. કારાગૃહમાંથી બંદીજને મુક્ત કર્યો. સર્વત્ર અમારી પટ૭ વાડાળે. વળી અમરશુરૂ પાસે હીન અને અંધ જનેને અનેક પ્રકારનાં દાન અપાવરાવ્યાં, સમસ્ત સાધર્મિક જનને સત્કાર કરાવ્યા. જીનમંદિરમાં હૃદય અને નેત્રને આનંદદાયક અષાહિક મહત્સવ પ્રવ વ્યા. વિગેરે તત્કાલ ઉચિત સર્વધર્મ કાર્યો કરાવી તેવા કાર્યોમાં ગ્ય રીતે પુષ્કલ દ્રવ્ય આપ્યું. અને અતિ બળવાન વેગવાળાં વાહન તથા માર્ગમાં સહાયકારક સુભટો આપ્યા. તેમજ અન્ય પણ કેટલાંક કાર્ય સિદ્ધ કરી વિશેષમાં રાજ્ય તથા ધર્મનાં ચેગ્ય કાર્યો પણ તેને પુછી લીધાં. ત્યારબાદ શુભ મુહૂર્તમાં અમરગુરૂએ ઉત્તમ શકુન જોઈ પુરાણપુર નગર પ્રત્યે પ્રયાણ કર્યું, અરિકેસરી રાજા પણ પ્રથમ પ્રયાણ સુધી સાથે ગયા. ત્યાંથી બહુ માન પૂર્વક અમરગુરૂને દીક્ષા માટે વિદાય કરી રાજા પોતાના નગરમાં આવ્યું. શરૂઆતમાં જ ધાર્મિક દ્રવ્ય આપી માર્ગમાં આવતાં જીના મંદિરમાં મહાત્મવાદિક ધર્મ કાર્ય પ્રવર્તાવતા અમરગુરૂ શ્રી સમયસાગર કેવલીની પાસે જઈ તરતજ દીક્ષા લઈ શાશ્વત સુખના સ્થાનભૂત એવી મોક્ષપુરીમાં ગયા. અરિકેસરી રાજાને પ્રથમ પરણેલી દુર્લભદેવી નામે બહુ વહાલી સ્ત્રી હતી, પરંતુ તે બહુ કુડક દલભદેવીની પટની ભરેલી હોવાની ચંપકમાલા ઉપર કેપટકલા. પિતાના પતિને ઘણે પ્રેમ જોઈ તેણીની ઉપર બહુ દ્વેષ કરવા લાગી. અને તેના હદચમાં એવું ભરાઈ ગયું કે બન્નેને પ્રેમ છિન્નભિન્ન કરાવું તેજ હું ખરી ! એ પ્રમાણે વિચાર કરી સુલસા નામે એક ધૂર્તપ્રવ્રાજક (ગિની) હતી તેની તે સેવા કરવા લાગી. અનુક્રમે બન્નેનુ એકચિત્ત થવાથી દુર્લભદેવીએ પોતાને વિચાર પ્રવ્રાજકા For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૮) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ને જણાવ્યું કે હે ભગવતિ! કેઈપણ આરોપ મૂકી તમે ચંપક માલાને લંકિત કરે, જેથી વિષમિશ્રિતની શંકાથી જેમ મિષ્ટ ભેજન ત્યજાય છે તેમ રાજા ચંપકમાલાને જલદી ત્યાગ કરે. પ્રવ્રાજકા બેલી–સ્ત્રીઓના બહુ ઉત્તમ ગુણેને લીધે રાજાએ હેને બહુ માન આપ્યું નથી, પરંતુ તે મૂહાત્મા રાજા એમ જાણે છે કે મેક્ષાસ્થાનનું મૂલ કારણ જે જીનેક્તધર્મ છે તેમાં મહને ચંપકમાલાએ સ્થિર કર્યો છે. માટે હે દેવી! ચંપકમાલાને પ્રથમ ધર્મથો ભષ્ટ કરીશું એટલે રાજા વિચાર કરશે કે આ સ્ત્રી બહુ ધૂર્ત છે, પોતે બોલે છે તે પ્રમાણે વર્તતી નથી, અને આ સ્ત્રીનું સર્વ પ્રવર્તન માત્ર બેલવામાં જ છે. એ પ્રમાણે નિશ્ચય કરી રાજા હેને ત્યાગ કરશે. તે સાંભળી પ્રવ્રાજકાએ કહ્યું કે હવે હું પ્રથ મ તેજ કાર્યમાં પ્રવર્તે થઇશ, તેનાથી જે આપણું ધાર્યું નહીં બને તે છેવટે તેની ઉપર કલંક મૂકીને પણ તહારો મનેરથરૂપી વૃક્ષ સફલ કરીશ. એમ નિશ્ચય કરી પ્રવ્રાજકા પિતાની મઢીમાં ગઈ, દુર્લભદેવી પણ હંમેશાં તેની વિશેષ સેવામાં પ્રવૃત્ત થઈ. પ્રવ્રાજકા પોતાના હૃદયમાં ચિંતવવા લાગી કે છેતરવાના ઉપાય તે ઘણું છે પરંતુ કયે ઉપાય કરવાથી તે જૈનધર્મને જલદી છેડી દે? હા સમજણ પડી, હેને પુત્ર નથી, માટે પ્રભાતમાં તેની પાસે જઈ આશીર્વાદ આપી હેને સંતુષ્ટ કરી પુત્ર થવાને ઉપાય બતાવીશ, રક્ષાબંધન, ગ્રુપન વિગેરે વશીકરણ પ્રયોગને ઉપચાર કરીશ, અને કાલિકા દેવીની બાધા પણ રખાવીશ. તેથી કરીને જરૂર તે જૈનધર્મથી પતિત થશે. એમ વિચાર કરી પ્રાત:કાલમાં ઉઠી તેવી તરત જ તે ચંપકમાલાના વાસભવનમાં ગઈ. પ્રતિહારીને તે પ્રથમ મળેલી હતી તેથી તેઓ બંનેને પરસ્પર નેહ હતું એટલે તેણીએ પ્રતિહારીને કહ્યું કે મહારે ચંપકમાલા દેવીનાં દર્શન કરવાં છે માટે હેમને વરધી આપે. રાણીની For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચપકમાલા કયા. ( ૧૩૯ ) માજ્ઞા લાવી પ્રતિહારીએ પ્રવ્રાજકાને પ્રવેશ કરાવ્યા. ચંપકમાલાને આશીર્વાદ આપી તે તેની આગળ બેઠી અને એકાંતમાં જઈ તે એલી, દૈવિ ! આપને પુત્ર નથી, પુત્રહીન સ્ત્રીઓ પતિને મહુ પ્રિય હાય તાપણુ લાંબા વખત સુધી તેઓ ઉપર પતિના પ્રેમ ટકી શકતા નથી, તેમજ પુત્ર વિના સદ્ગતિ પ્રાપ્ત થતી નથી, માટે માનવા લાયક એવું મ્હારૂં એક વચન સાંભળે.. રક્ષાકાંડ સહિત મત્રાથી શુદ્ધ કરેલી એવી આ એક બુટ્ટી ગ્રહણ કરી, તે મજ સ્રપનાદિક ક્રિયાએ મ્હારા હસ્તક વિધિપ્રમાણે કરાવેા. અને કાલિકાદેવીની પૂજા કરીને સતૈષપૂર્વક પુત્ર સંબંધી માનતાના સંકલ્પ કરા, તેથી તમ્હારે જરૂર પુત્ર થશે, એ પ્રમાણે તેનાં કટુ વાકય સાંભળી સમસ્ત ઇંદ્ર સહિત દેવાએ પણ સમ્યકત્વથી નહીં ચલાયમાન કરવા લાયક એવી ચંપકમાલા ખેલી—હૈ પ્રત્રાજીકા ! તમ્હે અન્ય જનાને છેતરી શકા; પરંતુ જેઓએ જૈસિદ્ધાંત જાણી દુ:ખરૂપી સંસારનું સ્વરૂપ જાણ્યું છે તેઓને તમ્હારૂં વચન અસર કરી શકશે નહીં, કારણકે કોઇપણ રીતે અમૃતમાં વિષ ટકી શકેજ નહીં. માટે હું અતિચતુરબુદ્ધિવાળી! ચેાગિની “ તમ્હે પુત્રહીન છે. ” એમ જે તમે પ્રલાપ કર્યો તે સર્વથા નિમૂ લ છે. કારણકે ચક્રવત્તિ રાજાઓની સ્રી રત્નાને સ થા પુત્રા કયાં હોય છે ? છતાં પૂર્વભવાના અભ્યાસ ખલથી તેઓને પરસ્પર અદ્વિતીય પ્રેમ હેાય છે. વળી “ અપુત્રીયાઓની સદ્ગતિ થતી નથી ” એવુ' તમ્હારૂં' માનવુ પણ માહુ ભરેલું છે. કારણકે પુત્રા એતા અબ્રહ્મચર્ય ના હેતુ છે. અને ધર્મ તા બ્રહ્મચર્ય'માં રહ્યો છે. માટે સુગતિ તે ધર્મ સેવનથી જ થાય છે, જો પુત્રથી સ્વર્ગે જવાતુ હાય તેા ઉકરડામાં રહેનારી એવી ભુંડણી, કુતરી, કુકડી અને કાચબી વિગેરે પ્રાણીઓ પ્રથમ સ્વગે જવાં જોઇએ, વળી જો રક્ષાકાંડાદિક આંધવાથી પુત્ર થતા '' For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૦) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. હોય તે આ જગત્માં કેઈપણ પુત્રહીન રહેજ નહીં. માટે તમે વૃથા આડંબર કરી લેકેને ભ્રમમાં શા માટે નાખે છે? “વળી કાલિકાની પૂજ” વિગેરે જે કહ્યું તેમાં કાલિકા એટલે શું? માંસ મદિરામાં જે લુબ્ધ હોય તે શું દેવી કહેવાય ? વળી હે પ્રવ્રાજકા? અરેંદ્ર ભગવાન અને તેમના મતાનુયાયિઓ વિના અન્યને હું નમતી નથી, જેએએ હસ્તીંદ્રની સ્વારી કરી હોય તેવા કેઈપણ ગધેડા પર બેસે ખરા? એ પ્રમાણે અનેક યુકિતઓ વડે તે ધૂત્તને ઘણે તિરસ્કાર કર્યો, પરંતુ ત્યાંથી તે ઉઠી નહીં, એટલે ચંપકમાલાની આજ્ઞાથી પ્રતિહારીએ બે હાથ પકડી ધક્કા મારી હેને ત્યાંથી કાઢી મૂકી. ત્યારબાદ પ્રચંડ ક્રોધાયમાન થએલી પ્રવ્રાજકાએ પ્રથમ સિદ્ધ કરેલી એવી વિદ્યાદેવીનું સ્મરણ કર્યું એટલે ચંપકમાલાને તરત જ તે દેવી પ્રગટ થઈ, અને તેની આગળ ત્યાગ. આવી બાલી ભગવતિ! મહારું સ્મરણ શા માટે કર્યું? પ્રવ્રાજકા બોલી–આ અરિકેસરી નરેં. દ્રની ભાર્યા ચંપકમાલા પોતાના જ્ઞાનગર્વથી ઉદ્ધત બની મહારી પણું અવજ્ઞા કરે છે, માટે રાજા તેને ત્યાગ કરે અને તે શારીરિક તેમજ માનસિક અનેક દુઃખને ભેગવે તેવી રીતે શીલ સંબંધી કલંક તેનું લેકમાં જાહેર થાય તેમ કરે. એ પ્રમાણે તેની આજ્ઞાને સ્વીકાર કરી રજા લઈ વિદ્યાદેવી રાત્રિએ ચંપકમાલાના શયન ભવનમાં ગઈ અને તેની સાથે ક્રીડા કરતે કેઈક પુરૂષ ત્યાં આવેલા રાજાને બતાવ્યું. રાજા સાવધાન થઈ તેને જુવે છે તેટલામાં તે પુરૂષ અકસ્માત અદષ્ટ થઈ ગયે. રાજા તે જોઈ ચકિત થયા અને વિચાર કરવા લાગ્ય, સુંદર રૂપ વૈભવથી વિમેહિત થએલે કેઈપણ આ વિદ્યાધર આ સ્ત્રીએ ગુપ્ત રાખેલે છે, અહો ! સ્ત્રી સ્વભાવને અનેકવાર ધિક્કાર છે. ઉત્તમ નેહ, For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંપકમાલા કચા. (૧૪૧) વિનયાદિક ગુણે, લજજા, માન, મર્યાદા, સેંકડે મધુર વચન, તીર્ણ અથવા કેમલ વાણી, વૈભવ, વન અને આદરપૂર્વક સ્મરણ કરવાથી પણ સ્ત્રીઓનું હૃદય ગ્રહણ કરી શકાતું નથી, અર્થાત તે સર્વથા દુર્ગાદા છે. કામથી વિમૂઢ બની જે પુરૂષ યુવતિ વર્ગમાં સદભાવ માને છે તે અજ્ઞાની જન દૂસ્તર એવા દુ:ખસાગરમાં ડુબે છે. એમાં કંઈપણ સંદેહ નથી. આ સ્ત્રી જૈનસિદ્ધાંતમાં પ્રવીણ, વિશુદ્ધ કુલમાં જન્મ અને ધૈર્યગુણમાં અગ્રણી છે તે પણ આવી કુશીલા છે તે અન્ય સ્ત્રીઓની શી વાત ? એમ જાણું રાજાનું મન તેના ઉપરથી વિરકત થયું અને તેણે વિચાર કર્યો કે જરૂર આ સ્ત્રી ભોગવવા લાયક નથી. પરંતુ એને બોલાવવી તે જોઈએ, કારણ કે મહુને જૈન ધર્મમાં સ્થાપન કર્યો એ એક મહેાટે ઉપકાર તેણીએ કર્યો છે અને તેને પ્રત્યુપકાર મહારાથી અનંત ભવમાં પણ થઈ શકે તેમ નથી. કાગડાથી ઉચ્છિષ્ટ થયેલા ભેજનની કઈ પણ ઈચ્છા કરે ખરું? અથવા ભિક્ષાન્નથી સ્પષ્ટ થએલું એવું અમૃત પણ વિદ્વાનને ભોગવવા લાયક રહેતું નથી. એ પ્રમાણે નિશ્ચય કરી રાજાએ તેની સાથે સંભોગ ન કરે એવું પિતાના હૃદયમાં ગુપ્ત રાખી બાહ્યવૃત્તિ ગોપવીને ચંપકમાલાની પાસે ગયો. સ્વામિને આવતા દેખી ચંપકમાલા પૂર્વની માફક હસ્ત જેડી એકદમ આસન ઉપરથી ઉભી થઈ. નરેંદ્ર પણ શયનાસન ઉપર આરૂઢ થયે. ક્ષણમાત્ર તેણની સાથે વાર્તાલાપ કરીને રાજા પોતાના સ્થાનમાં ચાલ્યા ગયે. એ પ્રમાણે દરરોજ તે વાર્તાલાપ કરે છે પરંતુ સંગ કીડા કરતા નથી. તેથી ચંપકમાલા વિચાર કરવા લાગી, પ્રદીપની માફક મંદ નેહવાળે રાજા ક્ષણમાત્ર દર્શન આપી પોતાના સ્થાનમાં જાય છે તેનું શું કારણ? એમ વિચાર કરતાં તેણીએ શબ્દોચ્ચાર પૂર્વક ચૂડામણિ વિદ્યાને ઉપયોગ કર્યો. તેથી આ સમગ્ર કાર્ય For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૨ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પ્રત્રાજીકાએ પાતાની વિદ્યાના ચમત્કારથી કરેલુ છે એમ તેના જાણવામાં આવ્યું. પરંતુ ચંપકમાલાએ તેના ઉપર લેશમાત્ર પણ દ્વેષ કર્યાં નહીં, અને તે સમજી કે આ છ માસના ભાગાંતરાય હતા તે મ્હારે નિમન કરવા જોઈએ. વળી અનાદિ અભ્યાસથી નચાવતા અને માહને વશ થએલા વિદ્વાના ધર્મના અંતરાયમાં આવા પ્રકારના ભાગે સેવે છે, માટે હું પણ ભાગના અતરાયમાં વિશેષ પ્રકારે ધર્માદ્યમ કરૂ. કારણકે ધર્મ એજ સમસ્ત સુખાનુ મુખ્ય કારણુ છે. એમ વિચાર કરી ચંપકમાલા કાઇક સમયે કાયલની માફ્ક મધુર સ્વરે સ્વાધ્યાય કરે છે, કદાચિત્ સુગ ંધિત ચંદન પુષ્પાદિક ગ્રહણ કરી દેવપૂજન કરે છે, કદાચિત્ પેાતાના હૃદય કમલમાં સંસાર ભ્રમણની બહુ ઉચ્ચ ભાવના ભાવે છે, અને કદાચિત્ શુદ્ધ મનેાહર નાત ધર્મમાં મનને લીન કરે છે. એવા વિનેાદાવડે તે પેાતાના દિવસે નિમન કરે છે અને શુદ્ધ બુદ્ધિવાળી સખીઓ સહિત ધર્માનુષ્ઠાનમાં એકાગ્રચિત્ત આનંદથી રાત્રિએ પણ વ્યતીત કરે છે. અપવાદ તથા દિવ્ય. કાઇ એક દિવસે એક વૃદ્ધ સ્ત્રીએ એકાંતમાં આવી ચ ંપકમાલાને પૂછ્યું, હાલમાં તમ્હારા ઉપર રાજાના ચપકમાલાને સ્નેહ મઢ કેમ દેખાય છે? ચંપકમાલા ખાલી, ચંદ્રકલાની માફક સ્ત્રી પુરૂષોના સ યેાગ તથા વિયેાગ ચાલ્યા જાય છે. ક્રીથી પણ કાઇ સમયે સચેાગ થશે, એમાં કંઈ ચિંતા કરવા જેવું નથી. વળી કપાક લની માફ્ક પિરણામમાં દુ:ખદાયક એવા વિષયાના બુદ્ધિમાન્ જનાએ સથા ત્યાગ કરવાજ ઉચિત છે. પરંતુ તે વિષયા જો પેાતાની મેળેજ દૂર જાય તેા શુ ખાટું છે ? વૃદ્ધા બેલી, ભગવતિ ! તે તેા તમ્હારૂ કહેવુ ચેાગ્ય છે, પર`તુલાકમાં તમને પરપુરૂષના સંગને અપવાદ For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંપકમાલા કચા. (૧૪૩) લાગે છે, તેથી સજજનેનાં હૃદય બહુ દુઃખી થયાં છે. ચંપકમાલા બોલી, લેકે કેવી રીતે મહને અપવાદ આપે છે? વૃદ્ધા બોલી-તહે કેાઈ વિદ્યાધર સાથે રાત્રિએ કીડા કરે છે. તે સાંભળી ચંપકમાલાએ ચૂડામણિ વિવાનું સ્મરણ કરી તપાસ કરતાં જાણ્યું કે લોકમાં ખરેખર આ અપવાદથી જ હારી અપકીર્તિ ફેલાઈ રહી છે. એમ જાણી ફરીથી ચંપકમાલા બેલી, હે જનની ! પરદુ:ખે દુ:ખી એવા તમ્હારા સરખા સજજનેનાં મુખારવિંદ પ્રફુલ થાય તેવી રીતે આ અપવાદ દૂર કરવા માટે હું કોઈપણ ઉપાય કરીશ. બહુ સારું. એમ આશિષ આપી કુલ વૃદ્ધા પોતાના સ્થાનમાં ગઈ. રાજા પણ પોતાના સમય પ્રમાણે રાણીના નિવાસ ભવનમાં ગયો. ત્યારે ચંપકમાલા અસ્પૃસ્થાન આપી વિનયપૂર્વક બેલી, નરરત્નમાં ચૂડામણિ સમાન હે સ્વામિન્ ! આપના અપાર ગુણેનો પાર પામવા કેઈપણ સમર્થ નથી, આપ બહુ વિવેકી છે. હારે દેષ પ્રત્યક્ષ આપના જોવામાં આવ્યો છતાં પણ અહો! હારી ઉપર આટલી દયા ? ઉચ્છિષ્ટ ભેજનના માફક આપે જ્યારે હારે ત્યાગ કર્યો ત્યારે મહે ચૂડામણ શાસ્ત્રને ઉપયોગ કરી જાણ્યું કે શય્યામાં હારી સાથે ક્રીડા કરતે પરપુરૂષ આપના જોવામાં આવ્યો, તેથી આપનું મન મહારા ઉપરથી ઉતરી ગયું, અને લોકમાં હારી અપકીર્તિ પણ ગવાય છે, તે મહે ચૂડામણિથી જાણ્યું છે. માટે હે નાથ ! લોકોની સમક્ષ કેઈપણ પ્રકારે દિવ્ય (પ્રતિજ્ઞા) કરવાની મહને આજ્ઞા આપે. જેથા આ મહારો અપયશ ડંકે શાંત થાય. તેમજ દિવ્યથી ઉત્તીર્ણ થયા બાદ આપને હું સત્ય વાત જણાવીશ એટલે આપ ઇંદ્રજાળ સમાન આ સર્વ હકિકતને અસત્ય માનશે. રાજા બોલ્યા, તે દિવ્ય ત્યારે ક્યારે કરવું છે ? ચંપકમાલા બેલી, પ્રભાતકાલમાં કરવાને હારે વિચાર છે. રાજા બોલ્યા, For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૪) શ્રીસુપાશ્વનાય ચરિત્ર. તે પ્રતિજ્ઞા કેવા પ્રકારની કરવી છે? ચંપકમાલા મેલી. નગર વાસી સત્પુરૂષોને જે પ્રમાણે માન્ય હાય તે પ્રમાણે કરવા હું તૈયાર છું, ઠીક છે એમ સંમતિ આપી રાજા ચંપકમાલાને પૂછી પેાતાના સ્કેલમાં જઈ નિત્યનિયમ કરી સુઇ ગયા. રાત્રિના છેલ્લા પ્રહરમાં જાગ્રત થઇ વિચાર કરવા લાગ્યા કે મ્હારી સી કદાચિત્ દિવ્ય કરવાથી શુદ્ધ નહીં થાય તે બહુ દુ:ખ આવી પડશે. એમ ચિંતા થવાથી તેનું હૃદય ડાલાયમાન થઈ ગયું તેટલામાં કાલનિવેદકા (ખદિજના) એ સૂર્યોદય થયા છે એમ તેમને જણાવ્યું. તે મા પ્રમાણે आसीस्त्वं निशि राजभक्तहृदये-तीर्ष्यालुना वज्रिणा, प्रातः शङ्कित एव दिव्यपदवीं गत्वात्मनः शुद्धये । और्वोत्तापितवार्द्धितापकतलादाकृष्य मुक्तो बहिः, प्राच्यासौ नृप ! तप्तमाषक इव प्रद्योतनो द्योतते ॥ અર્થ—તુ રાત્રિએ રાજભકતને આનંદ આપે છે. એથી ઇબ્યોલુ ઇંદ્ર પ્રભાતકાલમાં શ ંકિત થવાથી પૂર્વદિશા પેાતાની શુદ્ધિ માટે દિવ્યસ્થાન ઉપર જઈ સમુદ્રમાં ઝંપાપાત કરીને હૈ નરેંદ્ર ! વડવાનલથી તપી ગએલા સમુદ્રના તલીએથી બહાર મૂકેલા તપાવેલા ગેાળાની માફક આ સૂય શાલે છે. તે સાંભલી રાજા સમયે કે જરૂર મા રાણી દિવ્ય કરવાથી શુદ્ધ થશે, તેથીજ મા અદિજનાએ દિવ્ય વાણીવડે દિવ્ય કરવાની હકીકત સૂચવી, માટે રાણીને દિવ્ય કરવુ એજ ઉચિત છે. એમ નક્કી કરી રિકેસરી રાજાએ પ્રાત:કાલનું નિત્યકાર્ય સમાપ્ત કરી પેાતાના રિજન તેમજ નાગિરક જન તથા ધર્માધિકારી લેાકેાને એલાવીને કહ્યું કે રે ! રે ! સભ્ય જના ! આ ચંપકમાલા દેવી શીલવ્રતથી ભ્રષ્ટ થએલી છે એવા લેાકાપવાદ દેવીના સાંભળવામાં આવ્યે છે અને તેથી For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચક્રમાલા યા. ( ૧૪૫ ) તેણીએ એવા નિશ્ચય કર્યો છે કે જ્યારે દિવ્યથી હું શુદ્ધ થઈશ ત્યારે જમીશ. આ વિષયમાં મ્હારા તે એવા વિચાર છે કે દેવી અગ્નિમાં તપાવેલા લાઢાના ગાળા ઉપાડીને શુદ્ધ થાય. તે માટે સમસ્ત સામગ્રી તૈયાર કરી. લેાકેા ખેલ્યા, નરેંદ્ર ! પામર અને અજ્ઞાત લેાકાના માત્ર ખેલવાથી આવું ભયંકર દિવ્ય કરવું શું ઉચિત ગણાય ? રાજા આહ્યા, બેશક ! દિવ્ય કરવું તેજ ચેાગ્ય ધારૂં છું, કારણ કે લેાકાપવાદ તે વિના દૂર થઈ શકે નહીં. વળી તે લેાકાપવાદ એવા છે કે જે મેાટા પુરૂષાના પ્રભાવને પણ નિર્મૂલ કરે છે. શાસ્ત્રમાં કહ્યુ છે કે— विरुद्धस्तथ्यो वा भवतुवितथो वा किमपरं, प्रतीतः सर्वस्मिन, हरति महिमानं जनरवः । तुलोत्तीर्णस्यापि, प्रकटनिहताऽशेषतमसो-वेस्तादृक्तेजो - नहि भवति कन्यां गत इति ॥ અર્થ લેાકાપવાદ સત્ય, અસત્ય અથવા વિરૂદ્ધ હૈાય પરંતુ તે સત્ર પ્રસિદ્ધ થવાથી સત્કીત્તિનો નાશ કરે છે. કારણ કે સમસ્ત અ ંધકારને નાશ કરવામાં પ્રસિદ્ધ એવા સૂર્યનું તેજ કન્યારાશીને પ્રાપ્ત થવાના અપવાદને લીધે તુલા રાશીથી ઉત્તીર્ણ થએ છતે પણ પ્રથમના જેવું હાતુ નથી. તે સાંભળી લેાકે ઓલ્યા નરાધીશ ! આપની જેવી ઇચ્છા ! એમ કહી સર્વ જના માન રહ્યા. ત્યારબાદ પરિવાર સહિત રાજા દિવ્ય સ્થાનમાં ગયા અને એક વૃદ્ધ સ્ત્રીને મેકલી ચંપકમાલા રાણીને ત્યાં ખેલાવી. તે સમયે 'પકમાલા પાષધત્રત લઇ બેઠી હતી, તે સમાપ્ત કરીને વિધિપૂર્વક જીનેદ્ર ભગવાનની પૂજા કરી પાલખીમાં એસી દિવ્ય ભૂમિમાં આવી. તેમજ રાજાની આજ્ઞાથી એક વૃદ્ધ સ્ત્રી દુર્લભદેવીની પાસે ગઇ અને તેણીએ કહ્યું કે આપ પણ દિવ્ય ૧૦ For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૬) સુપાર્શ્વનાથ ચરિત્ર. સ્થાનમાં ચાલે એટલે દુર્લભદેવી રાજાની પરવાનગી મેળવી અંત:પુરની સ્ત્રીઓ સહિત ત્યાં આવી અને દિવ્ય જેવાના આનંદથી તેઓ સર્વે જવનિકાની અંદર બેઠી. બાદનગરમાં સર્વ ઠેકાણે ક્ષોભ ફેલાઈ ગયો. વળી લોકો પણ જથાબંધ ભરાઈ ગયા. આજે ચંપકમાલા દેવીને જય થાઓ એ પ્રમાણે સર્વદિશાઓમાં કેળાહળ પ્રસરી ગયે. તેટલામાં કાર્યવાહકે એ એક ભઠ્ઠીમાં અગ્નિ સળગાવ્યું. તેની ઉપર કઢાઈ મૂકી તેમાં તેલ ભરી બહુ ઉકાળ્યું. ચંપકમાલાની આગળ જેમ જેમ અગ્નિ બળે છે અને બહુ તરંગથી તેલ ઉછળે છે તેમ તેમ લોકોનાં હૃદય જાણે તેની અંદર પડ્યાં હોયને શું ? તેમ અત્યંત બળવા લાગ્યાં. પછી તે ઉકળતા તેલમાં કર્માધિકારી પુરૂ એ લોઢાને ગોળ નાંખ્યો. તરતજ તે ગોળો પ્રલયાગ્નિ સમાન અતિ ભયંકર થઈ ગયો અને તટતટ એવા શબ્દો થવા લાગ્યા. જેથી આકાશમંડળ શબ્દમય થઈ ગયું, ખટખટ શબ્દ કરતાં હવેલીઓનાં શિખરે ટુટવા લાગ્યાં, ત્રટત્રટ એવા શબ્દો સાથે કિલ્લાના વિભાગે વિખરાઈ જવા લાગ્યા. માતા અને પુત્ર વિગેરે સમસ્ત જને ઘ૨ના છજાઓમાં ઉભા રહી હેટા શબ્દોથી પિકાર કરવા લાગ્યાં. કેઈક રૂદન તે કેઈક વિલાપ કરવા લાગ્યાં. હા હા હા ? પુત્ર! હે જનનિ ! એવા લેકેના અનેક પ્રકારના શબ્દોથી આકાશ ભરાઈ ગયું. તે પ્રસંગે આકાશમાં શાસનદેવી બોલી, ચંદ્રકલા સમાન વિશુદ્ધ શીલવાળી આ ચંપકમાલા દેવીને કલંકિત કરવાથી હે આત્મવૈરીઓ ! તમ્હારૂં અહીં શું વળવાનું છે ? એ પ્રમાણે આકાશવાણી સાંભળી નગરવાસી કે ભયભીત થઈ ગયા. અને ચંપકમાલાના ચરણમાં પડી તેના સન્મુખ ઉભા રહી હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યા, દેવિ ! આ સમયે આ નગરની રક્ષા કરવી આપના હાથમાં છે, બળતા પ્રાણીઓને ઉદ્ધાર કરવો ઉચિત છે. જો કે સેવકજનેને અપરાધ હોય તે પણ તેમનાથી સજજને પરામુખ થતા નથી. અન્યત્ર પણ કહ્યું છે કે – For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંપકમાલા કથા. (૧૪૭) उपजीवकेषु विमुखाः, सुजाना न भवन्ति दुर्विनीतेषु । वत्सव्यथितेऽप्पूधसि, सुरभिर्नो शयमति क्षीरम् ॥ સજન પુરૂષો વિનય રહિત સેવકે પર વિમુખ થતા નથી, કારણ કે વાછડું ઉધસ પીડે છે તેપણ ગાય આંચળમાંથી દુધ ખેંચી લેતી નથી. ત્યારબાદ રાજા પણ બોલ્યા, દેવી ! સ્ફટિક સમાન ઉજવલ હારા શીળવ્રતમાં આ મૂઢ લોકોએ જે મિથ્યા અપવાદ મૂક્યું છે તે જ પાપરૂપી આ વિષવૃક્ષના પુષ્પોને તેઓને અનુભવ થાય છે. હવે તું તેની ઉપર દયા કર. હારા શિવાય તેઓનું અન્ય કે શરણ નથી. ચંપકમાલા બલી જે મહારા હૃદયની અંદર અરિકેસરી નરેંદ્ર વિના અન્ય કોઈ પુરૂષ વાસ ના કરતો હોય તો આ બળતે અગ્નિ એકદમ શાંત થાઓ. તેમજ બળી ગએલી અને બળતી સર્વ વસ્તુઓ સ્વસ્થ અવસ્થા અનુભવે. એ પ્રમાણે ચંપકમાલાની પ્રતિજ્ઞાથી તરતજ શાસનદેવીએ સર્વત્ર શાંતિ ફેલાવી. ત્યારબાદ કુતૂહલ અને ભક્તિથી ત્યાં આવેલા દેવીએ હિટે નાદ કરી કહ્યું કે સર્વ ઠેકાણે સત્યશીલને જય થાય છે એમ જણાવી ચંપકમાલાને પુષ્પ વૃષ્ટિથી વધાવી, આકાશ મંડલમાં જય જય શબ્દ સાથે દેવ દુંદુભિ વાગવા લાગ્યા. અસરાએ લીલા સહિત નૃત્ય કરવા લાગી. તેમજ નગરમાં સર્વ સ્થલે ભૂમિ ઉપર કંકુના સ્થાપા દેવાય છે, દરેક સ્થાને વંદનમાલા સહિત તેરણ બંધાય છે. પડતાં આખડતાં અને છીંકતાં છતાં પણ સર્વ લેકે “ચંપકમાલા ઘણું જીવો” એમ આનંદપૂર્વક ઉચ્ચાર કરતાં ત્યાં આવજાવ કરે છે. આ પ્રમાણે તાત્કાલિક આશ્ચર્ય જોઈ પ્રવ્રછકા ભયભીત થઈ પિતાના હદયમાં વિચાર કરવા લાગી. આ સર્વ અનર્થનું મૂળ કારણ તે હુંજ છું માટે જરૂર હવે મરણ દિન વાય અન્ય કેઈ હારૂં શરણુ નથી. તેમજ જન્માંતરમાં પણ અનેક દુ:સહન કરવો પડશે, કારણ કે મહેં પાપાત્માએ અનેક પાપો For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૮ ) સુપાર્શ્વનાથ ચરિત્ર. માચર્યાં છે, કંઇ પણ ખાકી રાખ્યુ નથી. હવે તે જીન મતના જાણકાર જ્ઞાની પુરૂષ જેને ઘાર નરકસ્થાન કહે છે ત્યાં જવાથી મ્હારા આ ઘાર પાપનો છુટકારા થશે. પરંતુ હાલમાં દિવ્ય સ્થાનમાં જઇ સર્વ લેકા સમક્ષ પેાતાનું દુૠરિત્ર જાહેર કરી મહાસતીના ચરણુકમલમાં પ્રણામ કરૂ, એમ કરવાથી મરણુ તે અવશ્ય થવાનુ છે, પરંતુ અપરાધની ક્ષમા માગવાથી કઇંક પાપના ભાર આા થશે, તેથી કંઇ અનિષ્ટ થવાનુ નથી. એ પ્રમાણે સાહસ કરી પ્રત્રાર્થીકા જલદી દિવ્ય ભૂમિમાં જઇ ઉંચા હાથ કરી સભા સમક્ષ બેલી. આ જીન શાસન સદૈવ જયવત વતે છે. મહાસતીએ મહા પ્રભાવશાળી હાય છે. હાલમાં પણ તે પ્રમાણે જીન શાસનમાં પ્રગટ રીતે દેખાય છે. એમ વિવેચન કરી ચપકમાલાના ચરણમાં નમસ્કાર કરી તે બેાલી, હૈ દૈવિ! સમ્યકત્વવ્રતમાં તમ્હારા દૃઢ નિશ્ચય છે, તેમજ તમ્હારૂ અદ્ભુત પ્રકારનુ` શીલ યવંત વ છે. આજથી આર ંભી તમ્હારા પ્રસાદથી મ્હને પણ સમ્યકત્ત્વ પ્રાપ્ત થાએ, વળી તમ્હારા જે દેવગુરૂ છે તેજ મ્હારાપણુ જીવન પર્યંત દેવગુરૂ થાઓ. એ પ્રમાણે વિનયપૂર્વક પ્રમાજીકાએ સમ્યકત્વ અંગીકાર કરી ચંપકમાલાનું કલંક દૂર કરવા માટે દુષ્કર્મીને લીધે આચરેલુ પેાતાનુ દુશ્ચરિત્ર જાહેર કરે છે. સતી સ્ત્રીઓમાં શિરામણ સમાન એવી આ દેવીની સાથે ક્રીડા કરતા પુરૂષ વિદ્યાના બળથી નરેદ્રને મ્હે બતાવ્યા હતા. અને વિદ્યા અળથી જ રાજપરિવાર તથા સર્વ નાગરિક જનામાં આ અપવાદ મ્હે પ્રસિદ્ધ કર્યા હતા. તે સાંભળી રાજાએ હેને પૂછ્યુ કે હારે એમ કરવાનું શું કારણ ? પ્રત્રાજીકા બેલી, સ્વામિન્ ! છૂટકપટ રૂપી દુષ્કૃત્યની એક હુ કાટડી છુ, તે પછી મ્હારે અન્ય હેતુની શી જરૂર? રાજા આયેાજેવી રીતે હે હારૂં દુષ્કૃત્ય યથાર્થ જાહેર કર્યું " તેવી રીતે હેનું કારણ પણ પ્રગટ કરવુ પડશે, For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંપકમાલા થા. ( ૧૪ ) અન્યથા જરૂર તું મરણુવશ થઈશ. પ્રન્નાજીકા ખેલી–મ્હારા દુષ્કૃત્યનુ આ ફળતા કિંચિત્માત્ર છે, હજી તેા નરકસ્થાનામાં મ્હારે અનેક દુ:ખેા ભાગવવાં પડશે. રાજા મેલ્યા, રે રે સુભટા! આ ઉકળતા તેલનું એના શરીરે સિચન કરેા, જેથી એના મનાભવન દ્વારમાંથી ધૃષ્ટતારૂપી જયમુદ્રા ગળી જાય. એ પ્રમાણે રાજાના હુકમને અનુસરી કિંકરા તેલ છાંટવા ઉભા થયા તૈટલામાં સંભ્રમ સહિત ચપકમાલા મેલી, સ્વામિન ! આ સેવકાને તેલ છાંટતા ધ કરા! અંધ કરી ! આપને મ્હારે કંઇક જણાવવાનુ છે. રાજાએ તેઓને તેમ કરતા બંધ કર્યો. પછી ચ'પકમાલા બેલી, પ્રાણપ્રિય ! વિવેકી ઉત્તમ રત્નાને ધારણ કરવામાં રાહુણાચલ સમાન એવા આપના સરખા સજ્જનાને કર્ણા રસના સરેાવર સમાન એવી આ પ્રત્રાજીકા ઉપર આવી ભયંકર પ્રવૃત્તિ કરવી શુ યાગ્ય ગણાય ? આ પ્રજ્ઞાજીકા પેાતાના પ્રાણુને નહીં ગણતી છતી પરપ્રાણાના બચાવ કરવા ઇચ્છે છે, સ્વામિન ! મરણથી ભીરૂ એવા આ જીવલેાકમાં આ પ્રમાણે અન્ય કાણુ સાહસ કરે ? વળી જેના હૃદયમાં ભાવથી જીનવચન ન પરિણમ્યું... હાય તેા કાણુ આવા સંકટ સમયમાં પેાતાનું દુગ્ધચિત્ર પ્રગટ કરવા શક્તિમાનૢ થાય ? તેમજ જે અવસ્થામાં આ પ્રવ્રાજીકા વિષક દલી સમાન હતી તે અવસ્થા હાલમાં તેની બદલાઈ ગઇ છે. માટે હાલમાં હૅને સહાય આપવી ઉચિત છે. અર્થાત વાત્સલ્યપણું કરવું. પરંતુ કાઇ પણ રીતે તેને દુ:ખ દેવુ ચાગ્ય નથી. અન્યત્ર પણ કહ્યુ છે કે~~ J साधर्मिकवत्सलता, कल्पलता सकलसंपदां प्रसवे । यस्मात्तस्मात्तत्रैव कृतधियः कुर्वते यत्नम् ॥ અ—જેથી સામિક જનાની સેવા સર્વ સોંપત્તિએ પ્રગટ કરવામાં કલ્પલતા સમાન ગણાય છે માટે બુદ્ધિમાન પુરૂષા સ્વામી For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) સુપાર્શ્વનાથ ચરિત્ર. વાત્સલ્યમાં જ પ્રયત્ન કરે છે. તે સાંભળી રાજાએ પ્રવ્રાજકાને સર્વ અપરાધ માફ કર્યો. અને ગ્યાયેગ્ય સર્વ કાર્યો દેવી પોતે જાણે છે એમ કહી ચંપકમાલા સહિત અરિકેસરી રાજા પોતાના સ્થાનમાં ગયા. તેમજ સર્વ લેકે પણ પિતપોતાના સ્થાનમાં ગયા. પ્રવ્રાજીકા પણ સ્વસ્થ ચિત્તે નિરંતર ધર્મ સાંભળે છે અને ચંપમાલાની પાસે યથાશક્તિ ગૃહસ્થાશ્રમને લાયક એવાં ધર્મકાર્ય કરે છે. દુર્લભદેવી બહુ પશ્ચાત્તાપમાં પડી અને વિચાર કરવા લાગી કે આ સર્વ હારૂં કપટવૃત્તાંત જાહેર થયું. દલભદેવીને હવે હારે શું કરવું? કયાં જવું? એમ અશાં પશ્ચાત્તાપ તહદયની વેદનાને લીધે વિષ ઘળી પિતાનું તથા પ્રીતિ. જીવિત ત્યાગ કરવા તૈયાર થઈ તેટલામાં તે વાત ચૂડામણિના સ્મરણથી ચંપકમાલાના જાણવામાં આવી એટલે તરતજ તે દુર્લભદેવીની પાસે ગઈ અને ત્યાં તેના હસ્તમાં વિષ ભરેલે ચાલો જોઈ તે બેલી, તમહારા હાથમાં આ શું છે? દુર્લભદેવી તેના ચરણમાં પડી બેલી, જે કંઈ છે તે સર્વે તમે જાણો છે, બીજે કઈ હતું નથી તે પણ તહારા જાણવા બહાર નથી. ચંપકમાલા બેલી, આ વિષપાન કરવા તમે તૈયાર થયાં છે તે તમહારા અપરાધનું નિવારણ ન ગણાય. ઉલટું આ પ્રમાણે આત્મઘાત કરવાથી ચંદ્ર સ્ત્રા સમાન ઉજવલ એવા ત્રણે કુલમાં દુષ્કીતિન પટહ વગાડવા જેવું થાય છે. હાલમાં તમે ધર્મ સાધન કરે, અન્ય ચિંતા કરવાનું કંઈપણ કારણ નથી, આગળ ઉપર આ દુષ્કૃતને ટાળવા માટે હું તમહને ઉપાય બતાવીશ. આ પ્રમાણે સાંભળી દુર્લભદેવી બેલી, અપરાધી જનોને ઉપકાર કરવામાં તત્પર અને પારકાનાં છિદ્રી ઢાંકવામાં મુખ્ય વ્યસનવાળી એવી હે ચંપકમાલા? વાર. For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંપકમાલા કથા. ( ૧૫૧ ) વાર આપને મ્હારા નમસ્કાર, ઉત્તમકુલમાં ઉત્પન્ન થઈ તમ્હે જન્મ સફલ કર્યાં. એમ બેલતી દુર્લભદેવી પૃથ્વીપર મસ્તક નમાવી બહુ ભાવથી વારવાર પ્રણામ કરી આ તમ્હારા ચરણુજ મ્હારૂ શરણુ છે એમ બહુ પ્રાર્થના કરી ફરીથી બેલી, હુ સુતનુ ! અપરાધી પ્રાણીઓ ઉપર પણ સજ્જના ઉપકારી થાય છે. તેવું મહાત્માઓનું વચન સ્હેજ સત્ય કર્યું. કહ્યું છે કે— निर्गुणेष्वपि सत्त्वेपु, दयां कुर्वन्ति सज्जनाः । न हि संहरति ज्योत्स्नां, चन्द्रश्चाण्डालवेश्मसु ।। અર્થ—સંતપુરૂષા ગુણહીન પ્રાણીએ ઉપર પણ દયા કરે છે, કારણકે ચદ્ર ચાંડાલેાના ગૃહા ઉપર પાતાના તેજના ત્યાગ કરતા નથી. એ પ્રમાણે દુ ભદેવી ચંપકમાલા સાથે બહુ હેતભાવથી વવા લાગી. અને તેઓના પરસ્પર બહુ મૈત્રીભાવ વધી ગયા, તે જોઇ રાજા વિસ્મિત થઇ ચિતવવા લાગ્યા. મહેા ! આ ચપકમાલાને સત્પુલમાં જન્મ અને તેની ગુણજ્ઞતા સારી રીતે સલ થઇ, તેમજ આ શાસ્ત્ર વચનને અર્થ પણ વ્હેને યથાર્થ અનુભવમાં આવેલા છે. તે નીચે પ્રમાણે~ वरं ज्वालाकुले वन्हा - न्हाय निहितं वपुः । ન પુનઃર્તુળ પન્ને, ત:સ્વલ્પોઽપ મત્સરઃ ॥ અર્થવાલાથી વ્યાપ્ત થયેલા અગ્નિમાં સહસા શરીરના હામ કરવા શ્રેષ્ઠ છે, પરંતુ ગુણવાન પ્રાણી ઉપર થાડાપણુ દ્વેષ કરવા સારા ગણાતા નથી. એ પ્રમાણે સર્વત્ર ગુણા ઉપર બહુ માન આ પતા નરેંદ્ર જીનધર્મ માં વિશેષ પ્રવૃત્તિ કરવા લાગ્યા. તેમજ પેાતાના દેશના દરેક નગર અને ગામામાં જીનમ ંદિર બંધાવવાના તેણે પ્રા રંભ કરાવ્યેા. વિશેષ પ્રકારે ધર્મિષ્ઠ જનેાની ભકિત તથા બહુ માનપૂર્વ કે તેઓને રહેવા માટે જગ્યા આપવી વિગેરે કાર્ય કરવામાં સ For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૨ ) સુપાર્શ્વનાથ ચરિત્ર. માચિત નીતિ પ્રમાણે પેાતાના અધિકારી જનાને આજ્ઞા આપી અને મેાક્ષસુખના મુખ્ય સાધનરૂપ સાધર્મિક વાત્સલ્યને પણ કરે છે. તેમજ જૈન સિદ્ધાંતનાં તત્ત્વા નિર ંતર સાંભળે છે. ગુન્હેગાર દુષ્ટજનાને પણ મરણાંત શિક્ષા કરતા નથી, સત્ર ‘ અમારી ’ શબ્દના પડઘા વગડાવે છે. શ્રાવક લેાકીના દાણવેરા સર્વથા અંધ કર્યાં. એ પ્રમાણે ચંપકમાલા સહિત રાજા ધર્મ પરાયણ થઇ સમ્યક્ પ્રકારે નીતિ મુજખ રાજ્ય પાલન કરે છે, અને હુ ંમેશાં પુણ્યકાર્યોમાં સ્વચ્છ બુદ્ધિથી પ્રવૃત્તિ કરે છે. ત્યારબાદ વિષયસુખ ભાગવતાં અનુક્રમે ચપકમાલા સગર્ભા થઇ, અને ગર્ભ ના દિવસેા પૂર્ણ થયે છતે જીવનાનંદના પૂર્વ દિશાની માફક ચ ંપકમાલાએ લાલકાંતિ જન્મ તથા મય સૂર્ય સમાન ઉત્તમ લક્ષણવાળા પુત્રને આત્માય. શ્રેષ્ઠ મુહૂત્ત માં જન્મ આપ્યા. પ્રિયવદા નામે અંત:પુરની દાસીએ પુત્ર જન્મની વધામણી આપી. એટલે રાજાએ મુકુટ સિવાય શરીરે વ્હેરેલાં બાકીનાં સર્વ આભરણા પ્રિયવદાને અર્પણ કર્યો, જેથી હેનું દારિદ્ર પણ દૂર થઈ ગયું. ત્યારબાદ રાજાએ પ્રતિહારને આજ્ઞા આપી કે જીનમંદિશમાં પૂજા તથા પુત્ર જન્મની વધાઇએ કરાવા. તેણે પણ નરેદ્રની આજ્ઞા પ્રમાણે પુરૂષો મોકલી સત્ર મહાત્સવેા પ્રવર્તાવ્યા તેમજ લેાકેાએ ધ્વજ પતાકાઓથી વિભૂષિત દુકાનાની પંક્તિઓ વડે સર્વ નગર સુશાભિત કર્યું. એક માસ પૂર્ણ થયે છતે ઉત્તમ મુહૂત્ત જોઇ મ્હાટા ઉત્સવ સાથે ભુવનાન દ એવુ તે પુત્રનું નામ સ્થાપન કર્યું. અનુક્રમે તે કુમાર સમસ્ત કલાએમાં દક્ષ થયા. સદાચારમાં નિપૂણ અને સમસ્ત જનોને આનદ આપતા એવા તે કુમારની યેાગ્ય અવસ્થા જાણી રાજાએ તેને રાજ્યપદવીની માફક યુવરાજ પદવી આપી. ત્યારબાદ For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંપકમાલા કથા. (૧૫૩) ચંપકમાલાને બીજે પણ પુત્ર જન્મે, જેનું કુમાર કરિસિંહ એવું નામ પાડયું, બાદ એક કન્યા જન્મી તેનું નામ જયસુંદરી પાડયું. એમ કેટલાક સમય વ્યતીત થતાં એક દિવસે ચંપકમાલાએ પોતાના પતિને કહ્યું, નરેવર ! આપને દિક્ષા ગ્રહણ કરવાને આ અમૂલ્ય સમય ચાલ્યો જાય છે. નરેંદ્ર બોલ્યા, તહારૂં વચન સત્ય છે, પરંતુ તે મૃગાક્ષી ! કર્મબળને લીધે અદ્યાપિ હારા મુખ કમળના અવલોકનથી હું તૃપ્ત થયા નથી. ચંપકમાલા બેલી, સ્વામિન્ ! આવું વચન બોલવું તે આપને ઉચિત નથી માટે આવા ઉપદેશ વડે જીવાત્માને હિતશિક્ષા આપે. તે શિક્ષા આ પ્રમાણે-હા ! હા ! રે ! હીનગતિવાળા જીવ! દુર્લભ એ આ મનુષ્યભવ પામીને પણ જે સ્ત્રીઓને માટે તું તે હારી જાય છે તે સ્ત્રીઓમાં હૈ શું સુંદરપણું જોયું? જે મધ્યમાં છે તે જે બહાર હોય અને જે બહાર છે તે જ મધ્યમાં હાયતે સ્ત્રી અને કુતરીના શરીરમાં શે વિભેદ છે? અર્થાત્ બને સમાન ગણાય છે. ચર્મ, અસ્થિ (હાડકાં) માંસ અને રૂધિરમય, તેમજ મૂત્ર, આંતરડા, નસ અને ચરબીની દુર્ગંધથી વ્યાસ એવા સ્ત્રીના દેહમાં શું સુંદરપણું છે? કામદેવરૂપી દુભેધ અને દુરાચારી એવા ભિલના બહુ તીણ ભાલાઓથી જે વીંધાય છે તે પુરૂષજ સ્ત્રીઓના મનહર શરીરને સ્પર્શ કરવામાં આસક્ત થાય છે. રે જીવ! જેવી તરૂણી ઉપર હારી પ્રીતિ છે તેવી જે જૈનધર્મમાં રાખે તે તેજ ભવમાં તું મુક્તિસ્થાન પામે તેમાં કંઈ સંશય નથી. વળી રે જીવ ! સ્ત્રી જન ઉપર સ્નેહબંધન કરવામાં શે સાર છે? તેનાથી શું કલ્યાણ થવાનું છે? આકાશમાંની વિજળીની માફક જેઓને સ્નેહ અતિ ચંચળ દેખાય છે, તેમજ કટાક્ષ દષ્ટિથી જોતી, અસ્થિર વિવેક સ્નેહને વહન કરતી અને અશુચિની કોટડી સમાન એવી અબળાઓ જેઓને સવથી For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૪) સુપાર્શ્વનાથ ચરિત્ર. ભ્રષ્ટ કરે છે તેવા વિદ્વાની પણ જીહાંરેખા દૂર કરવી જોઈએ. વળી પુરૂષાકારને ધારણ કરતા અને તૃણમય પુરૂષની માફક વર્તતા એવા તેઓને વિશેષ શું કહેવું? હાહા! રે જીવ! તું અનાર્ય કાર્યમાં ઉઘુકત થયેલ છે. અમે અધિક શું કહીએ. મહાકણે જીન શાસન પ્રાપ્ત થયું છે તેને તું વૃથા ગુમાવે છે. અને વિષયસુખમાં રાચી રહે છે. વળી મર્દોન્મત્ત હસ્તિની માફક શુભ શીલરૂપી હેટી વનરાજને મૂળથી ઉખેડી નાખે છે, અને દેશનારૂપી તીક્ષણ અંકુશના પ્રહારથી ચેતતા પણ નથી. હે હતાશ હૃદય ! જેનમત પામી માર્ગોતરમાં ભૂલે પડીને જે વિષયસુખની વાંછા કરે છે, તે તે જીવન માટે હલાહલ વિષપાન સમાન છે. રે જીવ! તું જાણવા છતાં પણ વિષયેમાં સુખ શોધે છે તેથી એમ જણાય છે કે તું વિષપાન કરવાથી મૂછિત થયો છે. અથવા તે શું ધંતુરાને રસ પીધો છે? અથવા તે તું શું મહરાજાના પાશમાં ફસાયે છે? વિશેષ શું કહેવું? હારી નિપુણતાને ધિક્કાર છે. ત્યાર ગુણેનો મહિમા પણ નિરર્થક છે. કારણ કે તું વિવેકી થઈને પણ વિષયભેગની ઈચ્છા કરે છે. બુદ્ધિને નાશ કરવાથી વિષ સમાન અને છેદન કરવાથી પણ સમાન તેમજ યશને મલિન કરવાથી મષિ સમાન એવા વિષયને જાણી તેઓને ત્યાગ કરવો. રે જીવ! ક્ષણમાત્ર પણ વિષયમાં મન રાખવું ઉચિત નથી. આ જીવન ઇન્દ્રધનુષ સમાન અતિ ચંચળ હોવાથી વિષયમાં તૃણું રાખવી તે વૃથા છે. રે જીવાત્મન્ ! આ પ્રમાણે લક્ષ્ય પૂર્વક મનને સ્થિર કરી નિરંતર ભવસ્વરૂપનું ધ્યાન કરવું, જેથી કરીને જરા મરણને દૂર કરનાર વૈરાગ્યરસ પ્રાપ્ત થાય. આ પ્રમાણે પિતાની સ્ત્રીનાં વચન સાંભળી તત્કાલ વૈરાગ્યભાવમાં રક્ત થઈ અપાર હર્ષને લીધે રોમાંચ ધારણ કરતે અરિકેસરી રાજા સ્નેહ પૂર્વક ચંપકમાલા પ્રત્યે બલ્ય, હે પ્રાણપ્રિયે ! પ્રથમ હું For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ચપમાલા કથા. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૫ ) મિથ્યાત્વપકથી ઉદ્ધાર કરી ધર્મ માર્ગોમાં મ્હને સ્થાપન કર્યાં. જેથી આજે ઉભય લેાકના પરમ સાધનામાં હું ઉઘુક્ત થયા છું, હવે રાજ્યકારભાર ધારણ કરવામાં રધર પુત્ર થયા છે. છતાંપણ પૂર્વભવના અભ્યાસથી રાગરૂપી અગ્નિ વડે દુગ્ધ થએલા એવા મારા ઉપર રાગરૂપી સતાપને શાંત કરવા માટે ત્હારા મુખરૂપી સુવર્ણ કલશમાંથી ઉછળતા સંવેગ રસરૂપી જલની વૃષ્ટિ પ્રસરી રહી છે. માટે હવે શરણ હીન અને પુણ્યરહિત એવા આપણે મરણુરૂપી સુભટના હાથમાં ન સપડાઇએ તેટલા સમયમાં જલદીથી પેાતાનું આત્મહિત કરી લેવું ઉચિત છે. આ સમય બહુ લાભના છે એમ જાણી ઘણા મુનિઓના પરિવાર સહિત ઉત્તમ જ્ઞાનધારક જીતસા શ્રુતસાગરમુનિગર નામે સૂરીશ્વર ત્યાં ન ંદનવનમાં પધાર્યા. અને રાજદીક્ષા. ઉદ્યાનપાલે અરિકેસરી રાજાને સમાચાર આપ્યા. રાજાએ પણ બહુ ખુશી થઇ પારીતેષિક દાન આપી ઉદ્યાનપાલનું દરિદ્ર દૂર કર્યું, ત્યારમાદ રાજાએ સાત આઠ ડગલાં સૂરીંદ્રની સન્મુખ ગમન કરી પ્રેમપૂ ક નમસ્કાર કર્યા. દેવાથી પરિવ્રુત ઇંદ્રની માફક પેાતાની રાણીએ, ભુવનાનંદ કુમાર અને અન્ય મંત્રી પ્રમુખ નાગરિક લેાકા સહિત રાજા પણ ગજેંદ્ર ઉપર આરૂઢ થયા. ઉછળતી આનંદની લહેરાથી રાજાનું સર્વ શરીર રોમાંચિત થઇ ગયુ તેથી જાણે સમગ્ર શરીર જટાધારી થયું ડાયને શુ' ? એવી ઉત્કંઠા સહિત વિનયવાન્ રાજા પાંચ પ્રકારના અભિગમપૂર્વક સૂરિ મહારાજની પાસે ગયા. ચંપકમાલા, દુલ ભદેવી વિગેરે અંતઃપુર સહિત પેાતે સૂરીશ્વરના ચરણાવિંદમાં વંદન કરી ભૂમિ ઉપર બેઠા. સૂરીશ્વરે ધર્મ લાભ આપી મેઘ સમાન ગંભીર વાણીવડે સમસ્ત સ ંસાર સ્વરૂપની સવિ સ્તર વ્યાખ્યા કરી સારી રીતે સર્વને સમજાવ્યા. તે સાંભળી રાજાએ For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) સુપાર્શ્વનાથ ચરિત્ર. મસ્તકે હાથ જોડી સદગુરૂને વિનતિ કરી, સ્વામિન્ ! દીક્ષારૂપી નાવવડે આ સંસાર સમુદ્રમાંથી હવે મહારે ઉદ્ધાર કરો. સૂરદ્ર બેલ્યા, નરેંદ્ર! નિર્વિઘપણે હારું કાર્ય સિદ્ધ થાઓ. કઈ પણ પ્રકારને પ્રતિબંધ થશે નહીં, તેથી રાજા એકદમ મુનિના અવઝહની પાસે રહેલા ઇસુવાટક(શેરડીના ક્ષેત્ર) માં ગયો, ત્યારબાદ કુમાર, રાણીઓ તેમજ મંત્રી લોકેની સાથે વિચાર કરી રાજાએ કુમારને રાજ્યગાદી પી. મુખ્ય મંત્રીઓને કહ્યું કે આ ભુવનાનંદ કુમારને તહારી સમક્ષ મહેમહારા સ્થાનમાં સ્થાપન કર્યો છે. માટે આજસુધી તમે સર્વે જેમ હારી આજ્ઞા માનતા હતા, તેવી જ રીતે હવે આ કુમારની આજ્ઞા માનવી. એમ કહી પોતાના કંઠમાંથી હાર ઉતારી કુમારના કંઠમાં પહેરાવ્યું, તેમજ રત્નોથી વિભૂષિત અને વિશાલ એ પોતાને મુકુટ પણ તેના મસ્તકે સ્થાપન કર્યો. ભાલમાં ચંદનનું તિલક કરી પરિવાર સહિત રાજાએ તેને પ્રણામ કરી કહ્યું કે પુત્ર! હવેથી આ સમસ્ત પ્રજાવગને હારી માફક હારે સોમ્યદષ્ટિથી સંભાળવો. તેમજ હે સજજને ! આ નરેંદ્રની આશા હારી આજ્ઞા સમાન જાણું તહારે પણ વર્તવું એ પ્રમાણે પરિજનને ઉપદેશ આપે. દુર્લભદેવી તથા ચંપમાલા વિગેરે રાણીઓએ આશીર્વાદપૂર્વક કુમારના મસ્તક પર અક્ષત નાખ્યા. ચંપકમાલા બોલી, પુત્ર! ક્રમ પરંપરાથી પ્રાપ્ત થયેલું આ રાજ્યરૂપી રૂણ હારા પિતાએ હને સેપ્યું, માટે તેમાંથી ત્યારે પ્રયત્નપૂર્વક મુક્ત થવા નીતિ પ્રમાણે ચાલવું. હે વત્સ ! આ દુનીયામાં અર્થશાસ્ત્રના નિયમ પ્રમાણે ત્રણ પુરૂષાર્થ કહ્યા છે. ધર્મ, અર્થ અને કામ. તેઓમાં પણ અર્થ અને કામ એ બને ધર્મ સેવનથી જ ઉત્પન્ન થાય છે. વસ્તુગત મોક્ષનું કારણ પણ ધર્મ જ છે, અન્ય કેઈ નથી. કારણ કે ફક્ત અર્થ ને કામની સેવાથી તે સાંસારિક દુઃખજ પ્રાપ્ત થાય For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચપકમાલા કથા. ( ૧૫૭ ) છે. તેા પછી તેમાં પુરૂષાર્થપણુ ક્યાં રહ્યું? પ્રિય પુત્ર ! રાગ દ્વેષ રહિત એવા જીનેશ્વર ભગવાને જે ધર્મ કહ્યો છે તેજ ખરા પુરૂષાર્થ ગણાય છે, અને ધર્મ પણ તેજ ગણાય છે. માટે વત્સ! પ્રમાદ રહિત હારે હમેશાં આત્મધર્મની પ્રવૃત્તિ કરવી, અને સમસ્ત પ્રજાને પેાતાના અપત્ય સમાન માનવી એમ જીનાત ધમાં કહ્યું છે. આ નિયમ કદાચિત્ રાજધર્મની અપેક્ષાએ હારાથી ન પાળી શકાય તાપણ તેમાં પ્રયત્ન છેડવા નહીં. પુત્ર ! સર્વ કલાઓમાં તું બહુ કુશલ છે, તેમજ જીન ધર્મના અભ્યાસ પણ હું સારી રીતે કર્યો છે, છતાં આજે તને જે શિક્ષા આપવામાં આવે છે તે ખરેખર પુત્ર સ્નેહને લઈનેજ છે. એમ કહી ચંપકમાલા મૈાન રહી. આ પ્રમાણે શ્રવણાંજલિવડે અમૃત સમાન ઉપદેશનું પાન કરી ભુવનાનંદ રાજા ઉભે થઇ પ્રથમ પિતાને નમ્યા ત્યારબાદ દુર્લભદેવી, ચંપકમાલા વિગેરે પાતાની માતાઆને પણ નમ્યા. હવે કુમાર, રાણીએ અને પરિજન સહિત અરિકેસરી રાજાએ મુનીંદ્રના ચરણ કમલમાં જઈ વદન કર્યું. અને પાતાની વૈરાગ્યભાવના જણાવી, ત્યારબાદ મેાક્ષસુખમાં લીન થએલા રાજાએ ચંપકમાલા પ્રમુખ અન્ય રાણીએ સહિત તરતજ દીક્ષા ગ્રહણ કરી, તેમજ સુલસા નામે પ્રાજીકા અને શંકર નામે તેના ગુરૂએ પણ પોતાના સમસ્ત પરિવાર સહિત સૂરીશ્વરની પાસે વિધિપૂર્વક દીક્ષાવ્રત સ્વીકાર્યું. સાક્ષાત્ સંયમની લક્ષ્મી સમાન તેજસ્વી આનદશ્રી નામે મહત્તરા ( પ્રવૃત્તિની ) ને ચંપકમાલા વિગેરે માયિકાઓને સોંપીને સૂરીશ્વરે કહ્યું કે આ સર્વ સાધ્વીઓને યથાર્થ ઉપદેશ આપવા અને ધર્મ પ્રવૃત્તિ કરાવવી. હવે ભુવનાનંદ રાજા પણ અનેદ્ર તથા મુનિઓને વંદન કરી ઘણા હું અને વિષાદથી વ્યાકુલ થયા છતા પેાતાના સ્થાનમાં ગયા, અને ચિંતવવા લાગ્યા કે મ્હારા પિતાશ્રીના સમયમાં For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૮) સુપાર્શ્વનાથ ચરિત્ર. જે પ્રદેશ જેવા સ્વરૂપમાં દીપતા હતા તેનાથી હાલ વિપરીત કેમ ભાસે છે? આ નગરી અને આ હવેલીએ પણ અન્ય હોય તેવી દેખાય છે. જેમાં રાત્રિએ ચંદ્ર વિના આકાશમંડલ શોભતું નથી તેમ પિતાના વિયેગથી આ નગર પણ દીપતું નથી. એમ અનુકમે શોકનો ત્યાગ કરી સમસ્ત વૈરીઓને વશ કરી સર્વત્ર વિજય મેળવી શ્રી ભુવનાનંદ રાજા લેકમાં આશ્ચર્ય ઉત્પન્ન કરતા નીતિ પૂર્વક રાજ્ય ચલાવવા લાગ્યું. અરિકેસરી મુનિરાજ પણ રાત્રિ દિવસ સૂત્રાર્થને અભ્યાસ કરવા લાગ્યા. તીવ્ર બુદ્ધિના પ્રભાવથી થોડા અરિકેસરી મુનિ સમયમાં સ્ત્રાર્થમાં બહુ નિપુણતા મેળવી તથા ચંપકમાલા અને અનુક્રમે ગીતાર્થ પણ થયા. એગ્યતા સાવીને મેક્ષ જાણી ગુરૂએ તેમને સૂરિપદે સ્થાપન કર્યો. પોતાની સાથે દીક્ષિત થએલા મુનિઓ તથા સર્વ સાધ્વીઓને પોતાનો પરિવાર જાણી આજ્ઞા પ્રમાણે ધર્મ પ્રવૃત્તિ કરાવવા લાગ્યા. ત્યાંથી ભવ્ય જનેને ઉપદેશ આપતા વિહારમાં પડ્યા, અનુકમે જ્ઞાનના પ્રભાવથી ઘાતિ કર્મરૂપી ગાઢ અંધકારને ક્ષય થયે. અને ધ્યાનરૂપી પૂર્વાચલના શિખર ઉપર કેવળજ્ઞાનરૂપી સૂર્યને ઉદય થયો. ત્યારબાદ ચિરકાલ ભવિક જનેને પ્રતિબોધ આપી આયુષબલ ક્ષીણ થયે છતે શેલેશીકરણ આરાધીને અરિકેસરી સૂરીશ્વર એક્ષપદ પામ્યા. તેમજ દુર્લભદેવી અને સુલસા પ્રમુખ સાધ્વીઓ સહિત ચંપકમાલાએ પણ એકાદશ અંગને અભ્યાસ કર્યો. ત્યારબાદ તેને પ્રવત્તિનીપદે સ્થાપના કરી. અનેક પ્રકારની તપશ્ચર્યામાં બહુ કુશળ અને પૃથ્વી પર અનેક ભવ્ય જનનાં નરકાદિક દુઃખનો ઉદ્ધાર કરતી ચંપકમાલા સાધ્વી વિહાર કરવા લાગી. ગુરૂશ્રીની સેવાવડે કર્મમલની શુદ્ધિ કરી વૈયાવૃત્યના પ્રભાવથી તમેવૃત્તિ સર્વથા નષ્ટ થઈ. તેથી For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મણિસિંહ કથા. (૧૫૯) અપૂર્વકરણના ક્રમ સહિત ક્ષપકશ્રેણી આરાધી અતિ દસ્તર મોહરૂપી મહાસાગરને કીડામાત્રમાં તરી ગઈ. ત્યારબાદ વિશુદ્ધ ચારિત્રના પ્રભાવથી આંતરિક શત્રુઓનો ઉછેર કરી અતિ નિર્મળ કેવળ જ્ઞાનવડે હસ્તામલકવત્ સમસ્ત ભુવનેને અવલોકન કરતી એક માસ અનશન પાળી ઉત્તમ સાધ્વીઓ સહિત ચંપકમાલા વિલંબ રહિત મોક્ષસુખ પામ્યાં. इति श्री सम्यक्त्वप्रशंसायां चंपकमालाकथानकं समाप्तम् ॥ मणिसिंहकथा. શંકાતિચાર. દાનવિરત રાજા–ભગવન્! સમ્યકત્વને મહિમા આપે અપૂર્વ વર્ણવ્યો, પરંતુ તે સિવાય ધર્મારા * ધન કરવાથી આત્મસિદ્ધિ થાય ખરી ? શ્રી સુપાર્શ્વપ્રભુ–રાજન ગ્રહાદિકને આધાર આકાશ, અમૂલ્યરત્નનો આધાર રેહણાચળ અને નદીઓને આધાર જેમ સમુદ્ર ગણાય છે તેમ શિવસુખનો આધાર સમ્યકત્વ છે. વળી જેમ મુનિઓને ઉપશમ, ધનાઢય પુરૂષોને દાન અને સ્ત્રીઓને શીલવ્રત ઉત્તમ વિભૂષણ ગણાય છે, તેમ ગૃહસ્થાશ્રમી અને મુનિએને સમ્યકત્વ અપૂર્વ અલંકાર ગણાય છે. માટે હે નરેંદ્ર! જે પુરૂષ જીન ધર્મમાં શંકિત થઈ સર્વથી અથવા તે દેશમાત્રથી સ. મ્યકત્વને મલીન કરે છે, તેનું મણિસિંહની માફક સર્વ ધર્માનુષ્ઠાન નિષ્ફલ થાય છે. દાનવિરત–પ્રભે ! તે મણિસિંહ કેને પુત્ર ? અને તેણે કેવી રીતે સમ્યકત્વની મલિનતા કરી વિગેરે કૃપા કરી કહે. For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૦) સુપાર્શ્વનાથ ચરિત્ર - શ્રીસુપાર્શ્વપ્રભુ-પક્વલતાની માફક કમરહિતા ( ભ્રમરાઓને હિતકારીશ્વમ એટલે શંકા રહિત) સુંદર ગળાકાર પત્ર (ઉત્તમ વ્રતધારી શુદ્ધ પાત્ર) થી વિભૂષિત અને લક્ષમીના મુખ્ય નિવાસસ્થાન ભૂત કમલિની સમાન એવી મથુરા નામે સુપ્રસિદ્ધ નગરી છે. તેમાં યાચકનાં મનોવાંછિત પૂરવામાં કુબેર સમાન અને નાગરિક લેકમાં બહુમાન પામેલે વૈશ્રમણ નામે સમ્યકરષ્ટિ શ્રેષ્ઠી હતો. બહુ સુંદર રૂપવાળી રૂપિણે નામે તેની સ્ત્રી હતી. પરંતુ તે મિથ્યાત્વહિત હતી, છતાં પણ પિતાના પતિને બહુ વહાલી હતી. વિવિધ વિષયસુખ અનુભવતાં તેઓને યેગ્ય સમયે સુંદર રૂપવાળા મણિસિંહ અને મણિરથ નામે અનુ. કમે બે પુત્ર થયા. રામલક્ષ્મણ વચ્ચેને જે પ્રેમ શાસ્ત્રમાં વર્ણવ્યું છે તેવો નેહ જન્મથી જ તે બંને ભાઈઓને મુનિઉપદેશ. બંધાયે. અન્યદા આનંદથી બન્ને ભાઈઓ યમુના નદીના કિનારે કીડા કરતા હતા, તેવામાં ત્યાં સુંદર કાંતિવાળા એક ચારણમુનિ પધાર્યા. સાક્ષાત કામદેવ સમાન તેજસ્વી તે મુનીંદ્રને જોઈ ગુરૂભક્તિના પ્રેમથી અપાર આનંદરસમાં નિમગ્ન થએલા તે બન્ને જણા નમસ્કાર કરી મુનિની આગળ બેઠા. મુનિશ્રીએ ધર્મલાભ આપી કુશલ વૃત્તાંત પૂછયા બાદ વિશેષ પ્રકારે તેઓને હિતકારક એવી જીનેંદ્રકથિત ધર્મદેશનાને પ્રારંભ કર્યો, હે ભવ્યાત્માઓ! ગ્નાદિ અપાર આ ભવસાગરમાં ભ્રમણ કરતા તમોએ યુગશમી ધુંસરું અને સમેલ) ના દ્રષ્ટાંત વડે મહા દુઃખથી આ મનુષ્યભવ મેળવ્યા છે. તેમાં પણ ઉત્તમ એવું આર્યક્ષેત્ર, શ્રેષ્ઠ જાતિ અને કુલ વિગેરે સંપત્તિઓ પ્રાપ્ત થઈ છે, વળી સર્વ ઇદ્રિની પટુતા પણ તહારા પુણ્યબળથી તમને પ્રાપ્ત થઈ છે. તેમજ અન્ય પણ જે For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર્માણસિહ કથા. (૧૬૧ ) કઇ શુભ પ્રસ ંગો સંસારવાસી જીવાને પ્રાપ્ત થાય છે તે પણ તેના પુણ્યનાજ પ્રભાવ છે. અન્ય સ્થળે પણ કહ્યું છે કે~ यद्वपुरतिरमणीयं, स्त्रीजन कमनीयमनभिभवनीयम् । यत्साम्राज्यमखण्डं, तत्खण्डं धर्मलाभेक्षाः ॥ ધર્મહામેૉઃ ॥ સ્ત્રીજનને અતિપ્રિય એવું જે અતિ રમણીય શરીર તેમજ કેાઈથી નહીં જીતી શકાય તેવું અખંડિત સામ્રાજય મળવુ તે ધર્મ લાભરૂપી ઇક્ષુદડના એક ખંડ છે. વળી ખેતીનું સામાન્ય ફૂલ જેમ ધાસ ગણાય છે તેમ તે જાણવું. પરંતુ ખરૂં જોતાં ચિરકાલથી મેળવેલા ધર્મનું લતા માક્ષ છે. જીને ભગવાને પ્રરૂપેલા એવા તે ધર્મ સત્ય જાણવા. માટે હું ભવ્ય જીવા! પ્રથમ નહીં પ્રાપ્ત થએલા જૈનધમ ઉપર સારી રીતે આદર કરે અને તેથી દુ:ખ તરંગા વડે ભયંકર એવા સંસારસમુદ્રને જલદી તરી જાએ રાગ દ્વેષ તથા માડુ રાજાને જીતનાર જીનેશ્વર ભગવાને તે ધર્મ સાધુ અને ગૃહસ્થ એમ બે પ્રકારે કહ્યો છે. તેમાં સાધુ ધર્મ મહા વ્રતાદિક પાંચ પ્રકારના અને ગૃહીધર્મ માર પ્રકારના વણું બ્યા છે. તે બન્નેનુ મૂલ કારણ તે સમ્યકત્વ છે. શંકાદિ રહિત જીવાદિ તત્ત્વાની શ્રદ્ધા, સુરેન્દ્ર તથા નરેંદ્રો વડે સેવાતા અરિહંત તે દેવ અને ઉત્તમ સાધુએ તે ગુરૂ એવા જે નિશ્ચય તે સમ્યકત્વ જાણવું, અન્યથા મિથ્યાત્વ કહેવાય. એ પ્રમાણે ધર્મ દેશના સાંભળી ભાલસ્થલમાં એંજિલ જોડી મિણસ હું નમસ્કાર પૂર્વક વિનતિ કરી, હે ભગવન્ ! મુનિધમ પાળવા માટે અમે મશકત છીએ. તેમજ ગૃહીધર્મને પણ અમે લાયક નથી, પરંતુ આપનું દન સફલ થવુ જોઈએ. માટે જો અમારી ચેાગ્યતા હાયતા કૃપા કરી અમને સમ્યકત્વ માત્ર આપે. મુનિ ખેાલ્યા, દેવાનુપ્રિય ! રત્ના બહુ અમૂલ્ય હાય છે, પરંતુ શુ રત્નનિધિ તેઓનુ સ્થાન For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧દર) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ન હોય? એમ કહી દયાલું મુનિએ તે બન્નેને વિધિપૂર્વક સમ્યકત્વ દાન આપ્યું અને સવિસ્તર તેના (સમ્યકત્વના) ગુણ દોષોનું વર્ણન કર્યું, તેમજ તેને આરાધકને સ્વર્ગાદિક સુખ તથા તેના વિરાધકને નકાદિક દુ:ખે પ્રાપ્ત થાય છે એવી રીતે ફલ પણ બતાવ્યું. ત્યારબાદ તે મુનીંદ્ર આકાશમાર્ગે ચાલતા થયા અને કુમારે પણ પોતાના સ્થાનમાં ગયા. પિતાને ઘેર જઈ બન્ને ભાઈઓ પિતાને કહેવા લાગ્યા. હે - તાત ! આજે અમે યમુનાના તટ ઉપર મણિસિંહ તથા ગયા હતા, ત્યાં સમ્યકત્વરૂપ ટૂલ છે જેનું, મણિરથની પ્રસરેલા શુદ્ધ મહાવ્રતરૂપી વિશાલ છે ધર્મપ્રવૃત્તિ. સ્કંધ જેને, અતિ વિશાલ સમિતિ અને ગુણિરૂપી પહેરી શાખાઓ છે જેની, ઇદ્રિના દમનરૂપી છે નવાંકુર જેના, સુરનરના સુખરૂપી છે કુસુમ જેનાં, ધર્યાદિક ગુણરૂપી ગંધ છે જેને, તેમજ રાગરૂપી દાવાનલથી વિમુક્ત, પક્ષીરૂપી ગુણીજનથી શબ્દાયમાન, મોક્ષરૂપી ફલ વડે સંયુકત, ક્ષમારૂપી પૃથ્વીમાં આરૂઢ થએલા, સંસારરૂપી ગ્રીષ્મરૂતુના તાપથી પીડાએલા પ્રાણીઓને શાંતિ આપનાર, દેશનારૂપી શીતલ છાયા કરનાર અને વિનીત જાને કલ્પવૃક્ષ સમાન એવા એક મુનિવરનાં અમને દર્શન થયાં. તે મુનિએ અમારા હૃદયક્ષેત્રમાં મોક્ષરૂપી મહાતરૂના બીજ સમાન સમ્યકત્વની સ્થાપના કરીને શ્રદ્ધારૂપી શુદ્ધ જલ વડે સિંચન કર્યું છે. તે સાંભળી શ્રમણ શ્રેણી મનમાં બહુ ખુશી થઈ બોલ્યો કે તમોએ બહુ સારું કામ કર્યું, પરંતુ આ વાત તમારી માતાને જે પ્રસન્ન પડે તે ઠીક. ત્યારબાદ પુત્રોએ તે વાત પિતાની માતાની આગળ કહી. મા બોલી પત્ર! તમે બને બહુ સ્વેચ્છાચારી થઈ ગયા છે તે કંઈ મહારા જાણવા બહાર નથી. નગરના દરેક વિભાગમાં, ઉદ્યાન, સરેવર For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મણિસિંહ કથા. (૧૬૩) અને નદીના કિનારે નિરંકુશ હસ્તિસમાન કેઈના દાબ વગર ભ્રમણ કરી અત્યારે અહીં આવ્યા રે દુ? પિતાની દુકાને બેસાડેલા ઘડીભર તમે ટક્તા નથી, શું? આ કંઈ તખ્તાર ધર્મ શ્રવણ કરવાનો સમય છે ? પિતાને વ્યાપાર ધંધો કરે નથી તેમજ બીજું પણ કંઈ કરતા નથી, અને અમે ધર્મ સાંભળી આવ્યા ? આ પ્રમાણે માતાનાં ઠપકાનાં વચન સાંભળી જયેષ્ઠ પુત્ર બ, જનનિ? આટલો અપરાધ ક્ષમા કરે, ફરીથી આ કામ હું નહીં કરું, લઘુપુત્ર વિચાર કરવા લાગ્યું કે પિતાના હસ્તમાં મહા મુશ્કેલીથી પ્રાપ્ત થએલા ચિંતામણિને ભલે પ્રાણ જાય તે પણ શું ડાહ્યો માણસ ત્યાગ કરે? અથવા કેઈ એક દયાલુપુરૂષે મહારોગીને અમૃતપાન કરાવ્યું હોય અને તેથી તેને રોગ પ્રતિક્ષણે ક્ષીણ થતો હોય તે તે રેગીમાણસ કોધાતુર થઈ પ્રિયજનોના કહે વાથી શું અમૃતનું વમન કરેખર ? માટે ભલે ગમે તેમ માતા બેલે પરંતુ દેહાંત સુધી તે ધર્મને ત્યાગ કરીશ નહીં. પ્રથમ નહીં પામેલું આ સમ્યકત્વરત્ન હાલમાં હુને પ્રાપ્ત થયું છે. માટે માતા ભલે મારે, બાંધે વિગેરે અનેક પીડાઓ આપે તે પણ હું સહન કરીશ. પ્રલયકાલને પવન જેમ મેરૂ પર્વતને ચલાયમાન કરવા અશક્ત છે તેમ યક્ષ, રાક્ષસ અને ઇંદ્ર પણ મહને ચલાય. માન કરવાને સમર્થ નથી. એમ પોતાના મનમાં દ્રઢ નિશ્ચય કરી તે હમેશાં જીનમંદિર અને ઉપાશ્રય વિગેરે ધર્મ સ્થાનમાં જાય છે. ત્રણે કાલે ઉપયોગ પૂર્વક ઘર દેરાસરમાં જઈ જીનપ્રતિમાઓની પૂજા કરે છે. અને ભાવ સહિત વંદનાદિક કરે છે. તે પ્રમાણે નાના ભાઇની પ્રવૃત્તિ જોઈ મણિસિંહ બે, હે વત્સ? આ હારી પ્રવૃત્તિ આપણું માને બીલકુલ ગમતી નથી, કારણકે ગૃહ દેરાસરની પ્રતિમાઓની પણ પૂજા આપણા પિતાશ્રીએ કઈ દિવસ કરી નથી, તેથી તું પણ તે નવિન પ્રવૃત્તિ બંધ કર. For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૪) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. મણિરશ્ય હેટા ભાઈને એકાંતમાં લઈ જઈ કહેવા લાગ્યા. - પ્રિય બંધ ? ધર્મનો ત્યાગ કરવાથી માતા મણિરથને જરૂર અનુકુલ થશે એમ તમારૂં જે સમ ઉપદેશ. જવું છે તે સર્વથા અયુક્ત છે. જે હું માની ઈચ્છા પ્રમાણે ધર્મ છેડી અધર્મની પ્રવૃત્તિ કરૂં તે પોતાના દુરાશય માટે તેને બહુમાનની લાગણું થાય અને તેથી તે બહુ દુઃખનું પાત્ર બને, વળી આ ધર્મક્રિયા સમસ્ત પ્રાણીઓને સુખદાયક છે. તેમજ જનનીના કહેવાથી તમે જે ઉત્કૃષ્ટ ધર્મની પ્રવૃત્તિ છેડી દીધી તે પણ બહુજ અયુક્ત કર્યું, કારણકે ધર્મને ત્યાગ કરે તે તેની પ્રતિકિયા નથી. પરંતુ પિતાની માતાને જૈનધર્મમાં સ્થિર કરવી તે તેને ખરે ઉપચાર છે. તેને પોતે જે ધર્મને ત્યાગ ન કરે તેજ થઈ શકે. બંધ? દરેક જન્મમાં જૈનધર્મ મળતું નથી. તેમજ તેવા સુગુરૂ એને સમાગમ પણ મળ દુર્લભ છે. માટે હે ભાઈ? નિ:શંક થઈ ધર્મ સેવન કરે, આપણે જનનીનું શું પ્રયોજન છે? વળી જે જૈનધર્મથી ભ્રષ્ટ કરે તે માતાને માતા, પિતાને પિતા, બંધુને બંધુ અને મિત્રને મિત્ર તરીકે માનવા નહીં, વસ્તુતઃ જૈનધર્મ સિવાય અન્ય કઈ ધમ ઉત્કૃષ્ટ નથી. કારણકે જીવદયા મૂલક તે જૈનધર્મ જ છે. તેવી જીવદયા અન્ય કઈ ધર્મમાં નથી. તેમજ દેવ પણ વિશ્વમ અને સંભ્રમ રહિત એવા જીતેંદ્ર ભગવાન જ જાણવા, કારણકે અન્ય મતના શાસ્ત્રોમાં પણ અન્યદેવનું સ્વરૂપ વિશ્વમ (વિલાસ) સહિત વર્ણવ્યું છે. વળી માતા, પિતા, સ્ત્રી અને બંધુ વિગેરે સંબંધીઓ આ સંસાર ચકમાં પ્રાચીન જન્મકાલના સંગેની માફક કેઈ સાથે આવતા નથી. તેમજ જન્માંતરમાં સંચિત કરેલા ધર્મ અને અધર્મનું ફલ ધનાઢ્ય વિગેરે સુખ સંપત્તિ અને નિર્ધન કુળમાં જન્મ થવાથી પ્રગટ દેખાય છે. મણિસિંહ બલ્ય, For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મણિસિંહ કથા. (૧૫) વસ ? હારું કહેવું સત્ય છે. પરંતુ એમાં શું પ્રમાણ? કારણકે છનેશ્વરમાં પણ મને તે સંદેહ છે. તે ધર્મની તે વાતજ દર રહી કેમકે કારણ સિવાય કાર્યને અભાવ છે. આ પ્રમાણે સંશયરૂપી ગાઢ કાદવમાં મણિસિંહને ખુંચી ગએલે જાણું મણિરથે તેના ઉદ્ધારને માટે કહ્યું કે હે બંધો ? આ પ્રમાણે શંકા કરવાથી વિણ વિદ્યાધરની માફક આ સંસારમાં તહારે બહુ દુઃખ જોગવવું પડશે. વિદ્યાનાસાધક એવા હજારે પુરૂષે જેના ચરણમાં નમે છે, મંત્રરૂપ કમલાના સાવર સમાન અને બહુ વિશુદષ્ટાંત પ્રસિદ્ધ વિદ્યાઓના સ્થાનભૂત એવી પદ્માવતી નામે દેવી છે. બહુ સુંદર એવા જીનમંદિરના બહારના ભાગમાં રહેલું, દેખાવમાં બહુ મનહર તેમજ જીન મંદિર સમાન વિવિધ રત્નોથી વિભૂષિત એવું તે દેવીનું મંદિર અષ્ટાપદ પર્વતના શિખર ઉપર આવેલું છે. કોઈ એક દિવસે વૈતાલ પર્વતમાંથી વિમલા અને કમલા નામે વિદ્યાધરીનું બેડલું તે જનમંદિરમાં ગયું. જન પ્રતિમાઓનું પૂજન કરીને વંદન કર્યું, ત્યાર બાદ તેઓએ સારંગીના નાદ સાથે જીનેંદ્ર ભગવાનના ગુણેની રચનાવાળાં વિશુદ્ધ પદ્યમય રીતે પ્રારંભ કર્યો. તેટલામાં જયજય શબ્દોના ઉચ્ચાર કરતા, પરસ્પર અભિમાનથી પ્રથમ ગમન કરવામાં તત્પર થએલા અને જીન પ્રતિમાઓને પૂજવા માટે મંદિરમાં પ્રવેશ કરતા વિદ્યાધરને બહુ કે લાહલ અકસ્માત પ્રસરી ગયે. જેથી–તે કોલાહલને લીધે સારંગીને નાદ ઢંકાઈ ગયો એટલે તે વિદ્યાધરીઓ બહાર નીકળી પદ્માવતીના મંદિરમાં જઈ ગાવા લાગી. જેમ મધુર ગાન સાંભળવાથી ગોચર સ્થાનમાં રહેલા મૃગલાઓ આકર્ષાય છે તેમ તેઓના ગીત ધ્વનિથી ખેંચાએલા સેન અને વિષેણ નામે બંને વિદ્યા For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ધરે દેવીના મંદિરમાં ગુપ્ત ઉભા રહી તેઓનાં મધુર ગીત સાંભળવા લાગ્યા, અહે? જેઓને આવો નાદ નીકળે છે તે તેઓનું સ્વરૂપ કેવું હશે ? એમ આશ્ચર્ય પામી તેઓની પાસે તેઓ ગયા અને તેઓના સ્વરૂપ તરફ દષ્ટિ કરી તેટલામાં જ કામદેવે તીણ બાણે વડે ઈષ્યને લીધે વીંધ્યા હોય ને શું ? તેવી સ્થિતિ તેઓ અનુભવવા લાગ્યા, તેમજ તે વિદ્યાધરીઓ પણ તેઓનું સ્વરૂપ જોઈ એવીતે કામાતુર થઈ ગઈ કે પિતાના હસ્તમાંથી સારંગીઓ પડી ગઈ તેનું ભાન પણ તેઓને રહ્યું નહીં. એટલામાં તે વિદ્યાધરને ત્યાંથી જવાને સમય થયે, તેથી તેમના પિતા સુષેણે બનેને બોલાવ્યા એટલે તે બન્ને જણ પિતાનાં હદય વિદ્યાધરીઓને સંપી અને તેઓનાં મન પોતે હરણ કરી પિતાના સ્થાનમાં ગયા. તરતજ તેઓના વિયેગથી બને વિદ્યાધરી મૂછિત થઈ પૃથ્વી પર પડી ગઈ. તે જોઈ પદ્માવતી દેવીને દયા આવી અને તેથી તેઓને સચેતન કરી દેવીએ કહ્યું કે થોડા સમયમાં તહારો બને તે બેમાંથી એકજ ભર્તાર થશે. માટે ખેદ કરશો નહીં, અહો ! આપનો મોટો ઉપકાર એમ કહી બહુ સંતુષ્ટ થઈ તે બન્ને વિદ્યાધરેનું જ મનમાં સ્મરણ કરતી તે બન્ને વિદ્યાધરીએ પોતાના પિતાના ઘેર ગઈ. ત્યારબાદ તે બન્ને વિદ્યાધરે કંઈક મિષ કરી પિતાને સમજાવી તે દેવીના મંદિ૨માં પાછા આવ્યા, અને જોયું તે વિદ્યાધરીઓ ત્યાં ન દીઠી તેથી તેઓ સર્વસ્વહીન થયા હોયને શું ? એમ વ્યાકુલ થઈ ગયા. ત્યારે દેવી બોલી કે અહીં માત્ર મહારે રહેવાના સ્થાન પર તાજ સંબંધ છે, વસ્તુત: હારા હૃદયમાં જૈનધર્મની શ્રદ્ધા નથી. માટે જે તમે જૈનધર્મને અસદુ આગ્રહ છેડીને નિવૃત્ત થાઓ તો હું તમને તેઓને મેલાપ કરાવી આપું. બન્નેમાંથી વિષેણ વિચાર કરી , દેવિ ! હારું કહેવું સત્ય છે. પરોક્ષ For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મણિસિંહ ક્યા. ( ૧૬૭ ) અને સદેહવાળા જૈનધર્મનુ મ્હારે કંઈપણ પ્રયાજન નથી, આ જથી હું તેને ત્યાગ કરૂં છું. ત્યારબાદ સેન બલ્યા, દેવ ! લક્ષ યુક્તિઓથી સિદ્ધ થએલા અને ચિંતામણિ, કામધેનુ તેમજ કલ્પવૃક્ષથી પણ અધિક એવા જૈનધર્મના ત્યાગ કરવાથી જો કાઇ કા સિદ્ધ થતુ હાય તા તેવા કાર્યની મ્હારે જરૂર નથી. વળી તમ્હારે જો તેમ કરવાની જરૂર હાય તેા તે કેવલ તમ્હારા હૃદયના માહજ છે. તે સાંભળી દેવી હૃદયમાં અહુ તુષ્ટ થઇ, પરંતુ તેની પરીક્ષા માટે બહારથી ભયંકર ભ્રકુટી ચઢાવી દેવી ખેાલી, રે મૂઢ! શું તું મ્તને મૂઢ બનાવે છે ? રે દુષ્ટ ! હાલ તું મૃત્યુવશ થઈશ. સેન બેલ્થેા, તુ તા એકવાર મરણુ આપવાને સમર્થ છે. તેના પણ નિશ્ચય નથી. પરંતુ જૈન ધર્મના ત્યાગ કરવાથી તેા હૅને અનંતવાર મરણ પ્રાપ્ત થાય, તેનુ મ્હારે શુ કરવુ ! તે સાંભળી અતિ ક્રોધાતુર થઇ તે દેવી સેનને ઉપાડી આકાશમાં ઉડી ગઇ. વિજયપુર નગરના ઉદ્યાનમાં ઉતરી ત્યાં સિંહાસન ઉપર તેને બેસાડી કહેવા લાગી, મહાશય ! સત્પુરૂષોમાં વખાણવા લાયક પ્રથમ રેખા હુનેજ ઘટે છે. ક્ષણમાત્ર કપટ વચનવડે મ્હેં હુને દુ:ખી કર્યા તેની હું ક્ષમા માગું છું, વળી અવકાશને લીધે ત્હારા હૃદયમાં જે એ કન્યાઓ રહેલી છે તેઓના પિતા સુષ્ટ્રે નામે વિદ્યાધરેંદ્ર આ નગરમાં રહે છે. અને તે કન્યાઓને ત્હારી સાથે યાગ કરી આપવા હું બંધાએલી છુ. તે સમયે માટી મહેરબાની એમ બેલી તે કન્યાઓએ તે વાત કબુલ કરી છે. માટે તમે અહીં બેસેા અને હુ તેઓની પાસે જાઉં છું. એમ કહી દેવી સુદ ટ્રેને ઘેર ગઇ. હવે બન્ને કન્યાઓને કામાતુર જોઈ તેમનાં માતાપિતા ગાઢ શાકથી પ્રલાપ કરતાં દુ:ખી અવસ્થા અનુભવતાં હતાં. પિતાએ દેવીને જોઈ સત્કાર કર્યો. પછી દેવી એલી, કુમારીકાએ ! મ્હારૂ વચન તમે ભૂલી ગયાં? અને તેથી આવી દશા આવી પડી ! તમ્હારા બન્નેના For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૮) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ઈષ્ટ સ્વામીને હું અહીં લાવી છું. તે સાંભળી વિદ્યાધરેંદ્ર બોલ્યો, તે કોણ છે? દેવી બેલી, દક્ષિણ શ્રેણિમાં રથ ચકવાલને અધિપતિ સુષેણ નામે વિદ્યાધર છે તેને સેન નામે ગુણવાન પુત્ર છે, તે સેન આપની આ અને કુમારીઓ ઉપર ઘણેજ આસક્ત થયો છે અને તે અહીં ઉઘાનમાં હાલ આવીને રહ્યો છે. તે સાંભળી વિધાધરે નગરમાં મહોત્સવની આજ્ઞા આપી અને હર્ષપૂર્વક વાજતે ગાજતે પિતે દેવી સહિત ઉદ્યાનમાં જઈ સેનને ગજેન્દ્ર ઉપર બેસાડી કન્યાઓની પાસે લાવ્યું. અચેતન અવસ્થામાં રહેલી કન્યાએને તે નજરે પડવાથી અમૃતસિંચનની માફક તેઓ સચેતન થઈ અને કટાક્ષથી કુમારને જોવા લાગી. ત્યારબાદ પદ્માવતી દેવી બેલી, હ નરેંદ્ર આ સેન વિદ્યાધર જૈન ધર્મમાં બહુ દઢ છે તેને તે દઢ આગ્રહ છોડાવવા માટે તેના નાનાભાઈ વિષેણે બહુ પ્રયાસ કર્યો પરંતુ એણે પોતાનો નિશ્ચય છોડ્યો નહીં એટલે ઈષ્યને લીધે વિષેણે પિતાની બુદ્ધિને પ્રકાશ કરવા માટે નગરમાં જાહેર કર્યું છે કે સેન ઘણુ દારૂણ દુ:ખમાં આવી પડ્યો છે. તે સાંભળી તેનાં માતપિતા, સ્વજન પરિવાર અને નગરના લેકે પણ દુઃખ સાગરમાં ડુબી ગયા છે, માટે તેઓને ઉદ્ધાર કરવા હું ત્યાં જાઉં અને તેઓને શાંતિ આપું. એમ કહી પદ્માવતી દેવી સુષેણ વિદ્યા ધરને ત્યાં ગઈ અને સેન સંબંધી સવિસ્તર કુશલ વાર્તા જણાવીને એકદમ અદષ્ટ થઈ ગઈ. સુષેણ રાજાએ પણ પુત્રનું અમંગલ દૂર કરવા માટે જીન મંદિરમાં પૂજા તથા વધામણાં કરાવ્યાં. તેમજ અત્યંત આનંદથી વ્યાપ્ત એવા સમસ્તનગરના લોકો પણ પૂર્ણ પાત્ર સહિતનૃત્ય અને ગાયન કરતા છતા પરસ્પર હાસ્ય વિનોદ કરે છે. ત્યારબાદ દેવીના જણાવવાથી સેનને આનંદિત જાણી વિષેણ પિતાનું અપમાન સમજી બહુ ચિંતાતુર થઈ ગયા અને નગર વાસી લકે પણ તેને કટાક્ષથી જેવા લાગ્યા. તેમજ તેનું મુખ પણ ઝાંખું પડી ગયું, અને બહુ ઈર્ષાને લીધે લેકેમાં તે અપ્રિય For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મણિસિંહ કથા. (૧૯) થઈ પડ્યો તેથી કરીને તે વિષેણ સ્વજન વર્ગને ત્યાગ કરી દેશાંતરમાં ભ્રમણ કરવા લાગે. આર્તધ્યાનવડે બહુ દુઃખી થઈ કાલાંતરે મરણ પામી તે ચિરકાલ સંસાર માર્ગમાં દીન અને દુ:ખી અવસ્થામાં પ્રાયે પરિભ્રમણ કરવા લાગ્યું. ત્યારબાદ સેનને સુષેણ રાજાએ પોતાના સ્થાનમાં સ્થાપન કર્યો, પછી તે સેન વિદ્યાધર વિ. વાહ થયા બાદ કેટલાક સમયે પિતાના નગરમાં આવ્યું, ત્યાર બાદ વિમલા અને કમલાની સાથે સેન વિદ્યાધર બહુ સમય સુધી વિલાસ સુખ ભેગવી સમયેચિત વિદ્યાધરની રાજ પદવી પૂર્ણ રીતે અનુભવીને સાંસારિક દુઃખને નિવૃત્ત કરનાર જનશાસનની વૃદ્ધિ કરતો છતો રાજ્યભાર વહન કરવામાં ધુરંધર એવા કમલાના પુત્રને રાજ્ય ગાદીએ બેસાડી સેનવિદ્યાધર વિમલા, કમલા, તેમજ અન્ય પરિવાર અને મુખ્ય કેટલાક પિરજને સાથે દીક્ષા ગ્રહણ કરી શાશ્વત સુખમય મેક્ષ સ્થાનમાં ગયે, માટે હે મણિસિંહ! જૈન ધર્મની પ્રાપ્તિ થયે છતે શંકારૂપી વિષની વાસનાથી વિષેણ વિદ્યાધરની માફક તું પણ દુઃખી થઈશ. હવે આ ઉપદેશ રૂપી અમૃતે જ્યારે મણિસિંહના હૃદયમાં કાંઈ પણ અસર ન કરી ત્યારે મણિરથે તેને ગુણહીન જાણ પિતાને બંધુ છતાં પણ તેની ઉપેક્ષા કરી અને પોતે ધર્મ કાર્યમાં પ્રવૃત્ત થયે. તે દુરાચારી મણિસિંહ દુ:ખ દાવાનલથી દગ્ધ થઈ સંસાર વનમાં બહુ કાલ પરિભ્રમણ કરશે, અને છેવટે કેટલે સમ્ય વ્યતીત થયા બાદ હેને જૈન ધર્મની પ્રાપ્તિ થશે. વળી મણિરથ વિદ્યાધર તે ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી વિધિપૂર્વક ચારિત્ર ધર્મ પાળી તેજ ભવમાં મોક્ષ પદ પામે, માટે હે ભવ્ય પ્રાણુઓ! નિઃશંક હદયવડે સમ્યકત્વ વ્રત પાલવામાં તમે આદરવાળા થાઓ. .. इति सम्यक्लद्वारे शसोदाहरणे मणिसिंह मगिरथकथानकम् ॥ For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૦) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. सुंदरवणिक्कथा. આકાંક્ષાતિચાર. દાનવિરત રાજા–જગત્ પ્રભ! આ દુનીયામાં અનેક પ્રકારનાં શાસ્ત્રો જોવામાં આવે છે અને વળી તેઓમાં સુંદરવણિકદ્રષ્ટાંત. તવ નિરૂપણ પણ પૃથક પૃથક કરેલી છે, ને તે તે દરેકમાં શ્રદ્ધા રાખવાથી કલ્યાણ થાય ખરૂં? શ્રીસુપાશ્વપ્રભુ–ભિન્ન ભિન્ન દર્શનની આકાંક્ષા કરવાથી જેનું હૃદય આકર્ષાય છે, તે પુરૂષસુંદરની માફક ધર્મથી ભ્રષ્ટ થાય છે. એટલું જ નહીં પરંતુ તેને સંસાર બહુ વૃદ્ધિ પામે છે. તદ્યથા– રાજહંસ ( ઉત્તમ રાજાઓ ) ની શ્રેણી વડે શેભાયમાન, સ્વ ચ્છ પયસ્ (જલ=પ્રજા) થી ભરપુર, તેમજ બહુ વિશાલ, લક્ષમીનું મુખ્ય નિવાસસ્થાન, અને ઊત્તમ લક્ષણવાળા પુરૂષ વડે વિભૂષિત કમલ સરોવરની માફક રાજગૃહ નામે નગર છે. તેમાં ઉદ્ધત વૈરીરૂપી હસ્તિઓના ગંડસ્થલને ભેદવામાં સિંહસમાન અને શત્રુઓની સ્ત્રીઓને વૈધવ્યવ્રત આપવામાં દીક્ષાગુરૂ સમાન નરકેસરી નામે રાજ છે. વળી તેજ નગરમાં દાન આપ. વામાં અતિ દક્ષ હસ્તિ સમાન, તેમજ ઉચ્ચ કુલમાં જન્મેલા ભદ્ર અને મહાભદ્ર નામે ધનાઢ્ય શેઠીઆઓ રહે છે. ભદ્ર શેઠની ભાર્યાનું નામ જયા અને મહાભદ્રની સ્ત્રીનું નામ વિજયા હતું, તેમજ તેઓને સુંદર અને ક્ષેમચંદ્ર નામે અનુકમે એક એક પુત્ર હતા. ઉત્તમ વિનય, નીતિ અને પરાક્રમ વડે ક્ષેમચંદ્ર ઘણે જ વિખ્યાત હતું. એક દિવસે લોકોને બહુ આનંદ આપતો ક્ષેમચંદ્ર પોતાના પરિવાર સહિત સુંદર સાથે ઉદ્યાનમાં ગયે અને નંદન વનમાં અપ્સરાઓ સાથે વિલાસ કરતા ઇંદ્રની માફક તે પણ વિલાસવતી સ્ત્રીઓની સાથે આનંદપૂર્વક ક્રીડા કરવા લાગે. For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુંદરવણિકૂકથા. (૧૧) ક્ષેમચંદ્રને બાલમિત્ર સુંદર પોતાની ઈચ્છા પ્રમાણે નજીકના પ્રદેશમાં રમતા હતા, તેવામાં તેના પગની સુંદરને દશ. આંગળીએ એક સર્પ કરડયે, તેથી તરતજ તેના સર્વ શરીરે વિષ પ્રસરી ગયું અને ગતિ પણ બંધ પડી ગઈ, જેથી ક્ષણમાત્રમાં મૂર્શિત થઈ તે પૃથ્વી પર પડી ગયે. તેમજ નેત્ર મીચાઈ ગયાં, આકૃતિ શ્યામ દેખાવા લાગી. આજુબાજુના લોકેએ હાહાકાર કરવાથી ક્ષેમચંદ્ર તત્કાલ તેની પાસે આવી શું છે? શું છે? એમ એકદમ પૂછવા લાગ્યો. સર્પ કરડવાથી મૂછિત થઈ ગયા છે એમ જાણું વિષ ઉતારવા માટે પિતાના બાજુબંધના મણિને ઘસવા સારૂ જલ મંગાવવાની તૈયારીમાં હતો. તેટલામાં તે બાજુબંધ પણ સર્પ થઈ ગયે. ત્યારબાદ તે દર્ભની સળીઓ લઈ ગારૂડિક મંત્રનું સ્મરણ કરી ઉપાય કરવા જાય છે તેટલામાં તે દર્ભની સંખ્યા જેટલા વીંછી પ્રગટ થયા. તેથી તે ક્ષેમચંદ્ર બહુ ક્ષેભાયમાન થઈ અન્ય ઉપાયને વિચાર કરતો હતો. તે વામાં હેને એક પુરૂષે ત્યાં આવી કહ્યું કે આ મારો મિત્ર ગારૂડિક વિદ્યામાં બહુ પ્રસિદ્ધ છે. વળી આ બે ભાઈઓ છે. તેઓ જ્યારે મંત્રશાસ્ત્રનો અભ્યાસ કરી પહેલવહેલા પોતાના દેશ તરફ પાછા ફર્યા ત્યારે તેઓ મોટા ભયંકર જંગલમાં આવી પડયા, ત્યાં બહુ તૃષાને લીધે વ્યાકુલ થઈ બન્ને પાણીની શોધમાં ફરતા હતા તેવામાં એક નદીની અંદર પાણુનો-હદ (ધરે) જેવામાં આવ્યું, અને તેમાંથી બહાર નીકળતું હોટ સર્પ પણ તેમની નજરે પડયે. વળી તેની પીઠ ઉપર પડેલે, શરીરે શ્યામ, ફણામાં રહેલા મણિની કાંતિ વડે પિળાશપર દેખાતા અને બહુ ઉદ્ધત એ એક નાને સર્પ જે. આ આશ્ચર્ય જોઈ ન્હાને ભાઈ બોલ્ય, બાંધવ! એક રેખા ખેંચી હું તેઓની ગતિ અટકાવું? મોટો ભાઈ બેલ્યો, આ સર્પ હારી આજ્ઞા માને તેમ નથી For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૨ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર વળી આ ઉપર રહેલા લઘુ સર્જતા તાલપુર વિષ કરતાં પણ અતિ પ્રચંડ વિષથી ભરેલેા છે. તેમજ આ ક્ષત્રિય જાતિના છે. માટે એને મત્ર અસર કરે તેમ નથી. એ પ્રમાણે મ્હોટા ભાઈએ ના પાડી તેપણ તેણે માચ્ચારપૂર્વક આજ્ઞા દેઇ તેએની આગળ રેખા કરી એટલે મ્હાટા સર્પની ગતિ બંધ થવાથી તેજ ઠેકાણે તે ઉભા રહ્યો, જેથી લઘુસપ` તેની પીઠપરથી નીચે ઉતરી રેખા ઉપર આળેાટી રેખાને ભૂંસી નાખી ફરીથી તેની પીઠ ઉપર બેસી ગયો. તેથી મ્હોટા સપ તેના પ્રભાવથી આગળ ચાલતા થયા. તેવામાં ત્યાં એક હસ્તિઓનુ ટાળુ આવતુ હતું, તેના મ્હાટ ગર્જારવ ઉચ્છળી ઉઠયા, અને તેથી આકાશ મડલ પણ શબ્દમય થઇ ગયું. તે જોઇ જ્યેષ્ઠ મધુ મેલ્યા, વત્સ ! ચાલ આપણે વૃક્ષ ઉપર ચઢીને તપાસ કરીએ. આ મદાન્મત્ત હસ્તિઓનુ ટાળું આવે છે. તેથી આપણે આપણા આત્માની રક્ષા કરવી જોઇએ. વળી આ ધરાનું પાણી વિષથી દૂષિત થએલુ દેખાય છે. કારણકે જલના રંગ ઘણુંા વિપરીત દેખાય છે, અને બહુ લીલાસ પ્રસરી ગઇ છે, તેથી ખાસ તપાસ કરવાની જરૂર છે. મા હસ્તિઆ પાણી પીએ અને તે પીવાથી તેનુ શું થાય છે ? તે આ પણે જોઇએ એમ વિચાર કરી બન્ને જણુ વૃક્ષ ઉપર ચઢ્યા. એટલામાં સિહુની ભીતિમાં આવી પડેલા હસ્તિના ટાળાને પાછળ મૂકી ભયને લીધે મૂત્ર વિજ્ઞાને ત્યાગ કરતા નાના બચ્ચાઓને પેાતાના ગંડસ્થલને વિષે ધારણ કરતા એવા તે ટાળાના અધિપતિ હાથી સિહુના સ્હામા દોડતા આવ્યે તેટલામાં સિહ ફાળમારી હસ્તિના મસ્તકપર ચઢી બેઠા. જેથી હાથીએ રાષથી મસ્તક કંપાવ્યું, તેથી સિ ંહ પૃથ્વીપર પડી ગયા કે તરતજ હસ્તિએ તેને પગથી પીલી નાખ્યા. જેથી તે તત્કાલ મૃત્યુ શરણુ થયેા. ક્ષણમાત્રમાં હાથણી તથા હસ્તિએ નિર્ભીય થઇ બહુ તૃષાને For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુંદરવણ કથા. (૧૭૩) લીધે નદીમાં ઉતરી ધરા તરફ ગયાં. મુખ્ય હસ્તિએ આગળ જઈ પરીક્ષા કરીને તેઓને જણાવ્યું કે આ પાણે વિષને લીધે શંકરના કંઠ સમાન નીલ વર્ણનું છે તેથી કેઈએ પીવું નહીં, એમ કહી તે પોતે વનની અંદર લતા મંડપમાં ગયે. સુંઢવડે એક વૃક્ષની ડાળી તેડી લાવીને દ્રહના કીનારે પત્થર પર તેને ઘસી જલમાં નાખી, તેજ સમયે શંકરના હાસ્ય સમાન ઉજવલ તે પાણી વિષ રહિત-અમૃત સમાન થઈ ગયું. ત્યારબાદ મુખ્ય હ સ્તિએ પોતાની સંજ્ઞાથી તે ટેળાને ત્યાં આગળ બોલાવ્યું. સ્વેચ્છા પ્રમાણે જલપાન કરી આનંદથી તે ટોળું ત્યાં રમવા લાગ્યું, પછી પાણીમાંથી બહાર નીકળી તે હસ્તિઓનું ટોળું અન્ય સ્થાનમાં ચાલ્યું ગયું. ત્યારબાદ તે બન્ને જણા વૃક્ષ ઉપરથી નીચે ઉતરી દ્રહને કીનારે ગયા, સજ્જનના હદય સમાન અતિ સ્વચ્છ જલનું પાન કરી શાંત થયા. ત્યાંથી ચાલતી વખતે તેજ ઔષધિની ડાળી લઈ તેઓ અહીં આવ્યા છે. વળી માર્ગમાં આવતા તેઓએ કેટલાક ગારૂડિકેને જીત્યા છે. તેમજ વિષથી પીડાએલ ઘણા લોકોને તેમણે તે ઓષધિના પ્રભાવથી સજીવન કર્યા છે. હવે તેઓમાંથી આ જ્યેષ્ઠ બંધુ હારી પાસે આવ્યો છે. વળી બહુ કહેવાથી શું? સાક્ષાત્ “કાળે” દંશ કરેલ હોય તેને પણ સજીવન કરે એવી તેની શકિત છે. એમ હારું માનવું છે. તે સાંભળી ક્ષેમચંદ્ર બોલ્યા. નરશિરેમણે! હારા ઉપર કૃપા કરી મહારા મિત્રને સજીવન કરે. આપને હું લક્ષ સેનૈયા બક્ષિશમાં આપીશ. પછી ગારૂડિકે તૈયાર થઈ ઔષધિનું મૂળીયું જળ સાથે ઘસી શાંતિ માટે સુંદરના શરીર સિંચન કર્યું કે તરત જ કઢાઈમાં તપાવેલા તેલ સમાન ધગધગતા જલના બિંદુઓથી સર્વ શરીરે હજારે ફેલા. ફટી નીકળ્યા. તે જોઈ સર્વે લેકે આશ્ચર્ય પામ્યા. ઓષધિનો પ્રભાવને કયાંઈ ચાલ્યા ગયે પણ ઉલટી તેના શરીરે અસહ્ય For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૪ ) શ્રી સુપાર્શ્વનાચ ચરિત્ર. વેદના વધી પડી. તે જોઇ ગાડિક લ્યેા. આ વિષે મ્હારાથી ઉતરી શકે તેમ નથી અને આ સંબંધમાં મારી કોઇપણ પ્રકારની શક્તિ ચાલે તેમ નથી એમ ડ્ડી તે મત્રવાદી ચાલ્યા ગયા. ત્યારબાદ કાઇએક પુરૂષ એક કાર્પટિકને લઇ ત્યાં આવ્યે અને ક્ષેમચદ્રની આગળ તેની મંત્રશક્તિનુ વિષ ઉતારવાના બહુ વર્ણન કરી તેણે કહ્યુ કે હું મ્હારા પુપ્રયાગ. ત્રને સાથે લઈ ગામ જતા હતો. અનુક્રમે મા માં મ્હારા પુત્ર ઘેાડા ઉપરથી પેશાખ કરવા નીચે ઉતર્યાં, તેવામાં તેના પગ તળે દખાવાથી સર્પે બહુ જોસથી ડંસ કર્યાં, મારી દૃષ્ટિસમક્ષ ક્ષણમાત્રમાં વિષને વેગ મહુ વધી પડવાથી તે પૃથ્વીપર પડી ગયા. મ્હે લેાકેાને બેલાવવા માટે બહુ નાદ કર્યો પરંતુ શૂન્ય સ્થાનમાં કાઇ નહી હાવાથી હું એકાકી ટળવળતા હતા, મ્હારા ગુરૂની આજ્ઞા પ્રમાણે વિષ ઉતારવા માટે મ્હે પણ ધણા ઉપચાર કર્યો પરંતુ કંઇ ફાયદો થયા નહી એટલે હું પણ બહુ બેભાન બની ગયા. પછી મ્હેં જાણ્યું કે તે મરી ગયા. જેથી નગરમાં જઇ કેટલાક લેાકેાને હું ખેલાવી આવ્યે. તે લેાકે પણ મુડદાને બાળવા સંબંધી સ સામગ્રી લઇ જલદી ત્યાં આવ્યા. ત્યારષાદ મુડદાને સ્મશાનમાં લઈ જવા માટે સુંદર પાલખી બાંધી અને પુષ્પાદિકથી બહુ શણગારી તેમાં શમને એસારી વાજીંત્રાના નાદ સાથે તીર્થ સ્થાન પ્રત્યે અમે જતા હતા, તેવામાં વાજીંત્રાને મરણ સૂચક વિશેષ નાદ સાંભળી કેટલાક મુસાફા સાથે ચાલતા એવા કાટ્રિકે જાણ્યુ કે અહી ? આ અનાથ જીવતા પ્રાણીને આ લેાકેા ખાળી નાખશે તેથી તેણે પથિક જનેને કહ્યુ કે તમે આ લેાકેાને ખબર આપે કે હું તે મુડદાને સજીવન કરીશ. તે સાંભળી પથિકે પોતાના માકલી અમે તેને ખાળવાની તૈયારીમાં હતા તેવામાં માણસ For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુંદરવિણુયા. ( ૧૭૫ ) કહેવરાવ્યુ કે ક્ષણમાત્ર તમે આમને આમજ વાટ જુએ, તમ્હારી સમક્ષ કેાઈ મંત્રવાદી અહીં આવીને આ વિષ ઉતારવાના ઉપચાર કરશે. તે સાંભળી અમે મહે વિસ્મય પામ્યા અને દહન ક્રિયામ`ધ રાખી. ત્યારબાદ કાટિક ત્યાં આવી મુડદાને જોઇ આલ્યા, હૈ પથિક ? ત્હારી પાસે કઇ ભાતુ છે ? પથિક આલ્યા-હ્રા ! દહીં તથા ભાતના કર બક તૈયાર છે, કાટિક તે લઇ ખાઇ ગયા. તેથી તે વિષથી પીડાએલા તેના પુત્ર તરતજ જેમ નિદ્રામાંથી જાગૃત થાય તેવી રીતે એકદમ બેઠે થયા. પછી તે મહુ દુ:ખમાંથી ઉઠયા હતા તાપણ તેને વાજતે ગાજતે અમે તેન પાસે લઇ ગયા, કાર્પેટિકના ચરણમાં મસ્તક નમાવી તેને મહુ સત્કાર કર્યા, અને સમસ્ત પરિજન પાસે જે જે આભરણા ડેરેલાં હતાં તે સર્વ કાર્પેટિકને અક્ષિસ તરીકે આપવામાં આવ્યાં, પથિકે કાર્પેટિકને પૂછ્યું કે કરખનુ ભાજન તમે કર્યું અને વિષ તેનુ ઉતરી ગયું તેનું શું કારણ ?આથી તેની પાસે ઉભેલા સમસ્ત લેાકેાએ સ ંમતિ આપી કે એના પ્રશ્ન ખરાખર છે. તે સાંભળી કાટકે વમન કરી કરબકને બહાર કાઢયા તે હાલા હુવિષ સમાન નીલવર્ણ ના તે દેખાવા લાગ્યા. તે જોઈ લેાકેા વિસ્મય પામ્યા અને કહેવા લાગ્યા કે અહા ? આપના મહિમા અચિંત્ય છે. આપને નમસ્કાર, વળી આ પથિક પણ અમારા પરમ ઉપકારી છે એમ પેાતાના હૃદયમાં નિશ્ચય કરી તે બન્ને જણાએને બહુ સન્માન પૂર્ણાંક હું મ્હારા ઘેર લઇ ગયા, ત્યારબાદ સુવર્ણ વસ્રાદિક વસ્તુએવડે બહુ સન્માન કરી પથિકને વિદ્યાય કર્યો અને કાટિકને કેટલાક દિવસ ડૅ. મ્હારા ઘેર રાખ્યા. હાલમાં તે પેાતાના દેશમાં જવા માટે નીકળ્યા છે. અનેહું પણ તેની સાથે અહીં આવ્યે છું. તે સાંભળી ક્ષેમચદ્ર ખાડ્યા, બહુ સારૂ કર્યું, પછી કાટિકે પણ પ્રથમ કહ્યા પ્રમાણે ઉપચા For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તેટલામાં કોઈ એક કરી Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૬ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર, રની યુક્તિ લગાવી પરંતુ વિષ સમ ંધી કંઈપણ ફેરફાર થયા. નહીં, તેથી કાટિક પણ ઝાંખા પડી ચાલ્યે ગયે. આ પ્રમાણે વિષ ઉતારવાની જે જે ક્રિયાઓ કરી તે સર્વે નિષ્ફલ થઈ એટલુ જ નહી પણ ઉલટી વિપરીત થઇ પડી. તેથી કરીને બહુ ઉદ્વિગ્ન થઇ ક્ષેમચંદ્ર બેઠા હતા તેટલામાં કાઇક પુરૂષે ત્યાં આવી કહ્યુ કે જેમની દ્રષ્ટિ નાસિકા ઉપર સ્થિર રહેલી છે, જેમની અતિ સુક્રા મલ શરીરની ક્રાંતિ દયાલુતાને સૂચવેછે, જેમના આસન તરફ લક્ષ્ય કરતાં પરમ ચેાગી હાય તેવા જણાય છે અને આંબાના ઝાડ નીચે બેઠેલા એવા એક મુનિમહારાજનાં મ્હને દર્શન થયાં છે. માટે આ તમ્હારા મિત્રને એમના ચરણમાં લઇ જાઓ અને તે મને પ્રાર્થના કરી કહા કે હું પરમ દયાલુ ? માને સર્પ ડયેા છે, તે સ ંબંધી અમે સ ઉપાય કરી ચુકયા છીએ. હવે આપનું જ શરણુ છે. માટે એને સજીવન કરી. એ પ્રમાણે તે પુરૂષનુ વચન માન્ય કરી સુ ંદરને પાલખીમાં બેસાડી મુનિપાસે લઇ ગયા, અને પ્રાથના કરી ક્ષેમચંદ્રે કહ્યુ કે સ્વામિન્ ? આપતા યા ધર્મના ઉપદેશ આપે છે અને જૈન સિદ્ધાંતના યથાર્થ સાર સારી રીતે જાણા છે માટે આ મ્હારા મિત્રને સજીવન કરા, એ પ્રમાણે ક્ષેમચંદ્રની પ્રાર્થના સાંભળી મુનિમહારાજ કઇપણ હા ના ખાલ્યા નહીં. યક્ષ એક મનુષ્યના શરીરમાં પ્રવેશ આવ્યે કે મ્હારે રહેવાનુ સ્થાન એક અશાક વૃક્ષ છે. તેની ડાળી એણે ગમ્મતમાં તાડી નાખી તેથી એના ઉપર ક્રોધાયમાન યવચન. થઇ મ્હેં આ સર્પ દંશ વિગેરે સમસ્ત કાય કર્યું છે, માટે હવે તમે ખીજા ઉપાય છેડી દ્યો અને એના લલાટમાં મુનિના ચરણરજનું તિલક કરી, જેથી તે વિના પ્રયાસે વિષની વેદનાથી વિમુક્ત થશે. For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુંદરવિણુક્ કથા. ( ૧૭૭ ) કારણ કે મહાત્માઓનાં દન સર્વ દુ:ખનાં નાશ કરનારાં હાય છે. વળી આ મુનીન્દ્ર નિ:સંગ, મમત્વ રહિત, સર્વ આરંભના ત્યાગી, મંત્રતત્રાદિકથી વિરક્ત અને નરક માર્ગ ને ભેદવામાં બહુ કુશળ છે. તે સાંભળી બહુ ખુશી થઇ ક્ષેમ તે પ્રમાણે તિલક કર્યું, એટલે સુદર તત્કાળ વિષ રહિત થઇ ગયા અને નિદ્રામાંથી જાગ્રત થાય તેમ એકદમ બેઠા થયા, આજુબાજુમાં લેાકેાને ઉભેલા જોઇ વિસ્મિત થઇ તે પૂછવા લાગ્યા કે આ સર્વ લેાકેા અહીં કેમ એકઠા થયા છે ? અહીં શુ નૃત્ય, ગાયન વિગેરે કંઇક કાતુક થતુ હતુ ? તેમજ હાલમાં તે શાંત થયેલું કેમ દેખાય છે? આ પ્રમાણે સુદરનુ વચન સાંભળી ફ્રેમચન્દ્રે તેને વિસ્તારપૂર્વક સર્પ દેશનુ સર્વ વૃત્તાંત કહ્યુ. એટલે સુ ંદરે ઉડીને મુનિના ચરણમાં નમસ્કાર કર્યો. મુનિએ પણ ધર્મલાભ આપી ધર્મોપદેશના પ્રારંભ કર્યો. હું ભવ્ય લેાકેા ! બહુ કુમતરૂપી જળથી ભરેલા આ ભવસાગરમાં પડેલા પ્રાણી મહા કoવડે સમ્યકત્વ જ્ઞાનના બોધરૂપી અખ ંડિત યાનપાત્રને પામે છે. જો કે સ્વર્ગ અને રાજસ૫ત્તિ મેળવવી સુલભ છે; પરંતુ મિથ્યાત્વરૂપી અંધકારને હરણુ કરવામાં સૂર્ય સમાન સભ્યજ્ઞાન રૂપી રત્નની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. ચક્રવતી રાજાઓનું રાજ્ય પણ બહુ પુણ્ય ચેાગે પ્રાપ્ત થઇ શકે છે, પર`તુ સમ્યક્રોધના લાભ સહિત નિર્મળ મનુષ્યભવ પામવા ઘણા અશકય છે. હે ભવ્યપ્રાણીઓ ! જેની અંદર વીતરાગ જીનેન્દ્ર ભગવાનૂ દેવ, પંચ મહાવ્રત ધારી ગુરૂ અને જીવાદિ તત્ત્વાનું યથાર્થ વિજ્ઞાન હાય તેને જીનેન્દ્ર ભગવાને સમ્યકત્વ કહ્યું છે. માટે શ’કાદિક દોષોનો ત્યાગ કરી સમ્યક્ત્વ વ્રત પાળીને સર્વ સુખી થાએ. વળી તેએની આગળ પૂર્વોક્ત શકાનું સ્વરૂપ મુનિએ વિસ્તાર સહિત વર્ણવ્યું. ભિન્ન ભિન્ન ૧૨ For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૮). શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. દર્શનમાં ઈચ્છા રાખવી તે કાંક્ષા કહેવાય. તે કાંક્ષાને સમ્યકુત્વધારી પ્રાણુઓએ અતિ દૂરથી ત્યજવી જોઈએ. અમૂલ્ય રત્નલાભ થયા બાદ કાચમણિની કોણ ઈચ્છા કરે? વિગેરે વિસ્તાર સહિત સમ્યક્ત્વમૂલ ઇનધર્મની વ્યાખ્યા શ્રવણ કર્યા બાદ ક્ષેમચંદ્ર શ્રેષ્ઠી તથા સુંદર પ્રમુખ લોકેએ મુનીંદ્રના ચરણ સમક્ષ વિધિપૂર્વક સમ્યક્ત્વવ્રત ગ્રહણ કરી મિથ્યાત્વને ત્યાગ કર્યો. ત્યારબાદ તેઓ મુનિને નમસ્કાર કરી પોતપોતાને ઘેર ગયા અને અતિચાર રહિત સમ્યક્ત્વ પાળવામાં બહુ આદર યુક્ત થયા. એક દિવસે સુંદર ચંચલ સ્વભાવને લીધે કેતુક જોવાની ઈચ્છાથી ભિક્ષુકેના મઠમાં ગયે. ત્યાં તે સંદરને – લેકની ધર્મચર્ચા ચાલતી હતી. તે પણ અસદાગ્રહ. તે સાંભળવા બેઠો. તે વાત ક્ષેમચંદ્રના સાં ભળવામાં આવી, તેથી તેણે બહુ સમજાવી તેને કહ્યું કે આપણે મિથ્યાત્ત્વિના મઠમાં જવું યોગ્ય નથી. તે સાંભળ સુંદર તેનું અપમાન કરી બેલ્યો કે આ લેકે પણ જ્ઞાનધ્યાન એ મોક્ષનું સાધન છે” એમ કહે છે તેમાં શું ખોટું છે? ક્ષેમચંદ્ર બે કે જેઓ ઈદ્રિયને આધીન થઈ વતે છે, તેઓનું જ્ઞાન ધ્યાન હાથીના સ્નાન સમાન વૃથા ગણાય છે. વળી તેઓને ઉપદેશ નીચે પ્રમાણે પ્રસિદ્ધ છે – मनोज्ञं भोजनं भुक्त्वा , मनोज्ञं शयनासनम् । मनोज्ञेषु अगारेषु, मनोज्ञं ध्यायति मुनिः ।। અર્થ–“મુનિએ સુંદર ભોજન કરવું, મહિર શયન તથા આસન ભોગવવાં, સુંદર આવાસમાં રહેવું અને હૃદયને આનંદદાયક ધ્યાન કરવું, એજ મેક્ષનું સાધન છે.” વળી અન્યત્ર પણ For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુંદરવિણુક્ કથા. ( ૧૭૯) मृद्वीशय्या प्रातरुत्थाय पेया, मध्ये भक्तं पानकं चापराह्ने । द्राक्षाखण्डं शर्करा चार्द्धरात्रे, मोक्षश्चान्ते शाक्यपुत्रेण दृष्टः ॥ મૃદ્ધ સુવા માટે સુકેામળ શય્યા, પ્રભાતમાં ઉઠ્યા કે તરતજ સ્વાદિષ્ટ દુગ્ધપાન, મધ્યાન્હ સમયે મધુર ભેાજન, તેમજ અપરાન્તકાલમાં ફરીથી દુગ્ધપાન અને મ રાત્રિએ દ્રાક્ષ તથા સાકરનું સેવન કરવાથી પરિણામે મેક્ષ થાય છે, ” એ પ્રમાણે બૌદ્ધનું માનવું છે. માટે હું મિત્ર ! આ પ્રમાણે વિપરીત આચ રણુ કરવુ તે નદીના હામાપુરે ચાલવા જેવું છે. વળી તેમ કર વાથી સંસાર વૃદ્ધિ પામે છે, અને બહુ દુ:ખ પરંપરાનું તે મુખ્ય કારણ મને છે. જ્યારે ઇંદ્રિયાના અધિકાર પોતાના કબજામાં હાય ત્યારેજ જ્ઞાન અને ચારિત્ર સલ થાય છે. માટે હું મિત્ર ! તુ ભ્રાંત થઅને સાનુ અને પિત્તળને સરખાભાવે ગણે છે. વૈડુમણિ તથા કાચનેા કકડા અને સમાન છે. એમ જ્યારે તુ એલીશ ત્યારે લેાંકા ત્હારૂં ઉપહાસ્ય કરવામાં બાકી રાખશે નહીં. એ પ્રમાણે બહુ યુક્તિપુર:સર ક્ષેમચંદ્રે સુંદરને બહુ સમજાવ્યે, પરંતુ ભવિતવ્યતાને લીધે તેણે ભિન્ન ભિન્ન દર્શનાને અસદાગ્રહ છેડ્યો નહીં. દુષ્ટાંત. એક દિવસ સુદરને સાથે લઇ ક્ષેમચંદ્ર સૂરીશ્વરની પાસે ગયે. વિનયપૂર્વક વંદન કરી અન્ને ચિંતસ્થાને નવીન આકાંક્ષાનુ અંજલિ જોડી બેઠા. ક્ષેમચન્દ્રે સુરીશ્વરને પ્રથમથી સુંદરનુ વૃત્તાંત સવિસ્તર જણાવેલું હતું, તેથી સૂરીશ્વરે ધર્મ દેશનાના પ્રારંભ કર્યો. પ્રસ્તુત વિષય ઉપર આકાંક્ષાના બહુ દોષ વર્ણ વ્યા, આદ્ય એક દૃષ્ટાંત કહ્યું તે નીચે પ્રમાણે—સારા આચારવાળા બૃહસ્પતિવડે શૈાભાયમાન, તેમજ દેવાવડે હૃદયને સત્તાષદાયક For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૦) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર અને ઈદે રક્ષણ કરેલા એવા સ્વર્ગની માફક વ્રતાદિક આચારમાં પ્રવીણ, પ્રજાઓથી વિભૂષિત, વિવિધ શાસ્ત્રવાદી પંડિત વડે મનહર અને પૃથ્વીપતિઓ જેમાં રહેલા છે એવું લક્ષ્મીથી ભરપુર ગજપુર નામે નગર છે. તેમાં ઉદ્ધત શત્રુરૂપી પતંગીઆ, એને નાશ કરવામાં અગ્નિ સમાન અને યાચકોના દારિદ્રયરૂપી કાઇને બાળવામાં દાવાનલ સમાન ભૂપતિ નામે બહુ સમર્થ રાજા હિતે. હવે ભુજા માત્ર જેનું બળ હતું એ કેતક દેશને કેઈએક સુભટ ત્યાં આવ્યું. રાજાને પ્રણામ કરી તેણે સેવા માટે રહેવાની ઈચ્છા બતાવી. ભૂપતિના પૂછવાથી દરેક વર્ષે લાખ સોનૈયાની તેણે માગણી કરી. ભૂપતિએ પૂછ્યું કે હમારામાં કઈ પ્રકારની તેવી શક્તિ છે? સુભટ બેલ્ય, કેઈપણ શક્તિ તે નથી, પરંતુ હારા પુણ્યની સ્થિતિ સારી છે. અન્યથા આપનાં દર્શન થાય નહીં. ત્યારબાદ તેને ખધારી પુરૂષ ભૂપતિને પ્રણામ કરી બોલ્યા કે રાજન ! સમસ્ત ગુણેના આધારભૂત એવા આ મહારા સ્વામિની જે બે શક્તિઓ સ્કુરે છે તે અન્ય જનોને બહુ દુર્લભ છે. એક તે સંગ્રામભૂમિમાં મહારા સ્વામી કેઈપણ સમયે હારે નહીં, તેમજ બીજું તેમનું અપૂર્વ બુદ્ધિબળ એવું છે કે ગમે તેવા વિરોધી શત્રુને પણ ક્ષણમાત્રમાં પ્રસન્ન કરે છે. તે સાંભળી ભૂપતિ નરેન્દ્ર બહુ ખુશી થયા અને તેના તાબામાં કેટલુંક સૈન્ય સોપ્યું. ત્યારબાદ કેટલાક દિવસે રાજાએ તેની પરીક્ષા જેવા માટે જેને વાસ વિંધ્યાચલના વિષમ પ્રદેશમાં રહેલું છે, જેની સેવામાં સેંકડો અતિ શૂરવીર અને નિખાલસ સેવક કામ કરી રહ્યા છે, તેમજ અનેક રણસંગ્રામમાં જેણે વિજય મેળવ્યો છે, એવા સમરવીર નામે પદ્વીપતિને જીતવા માટે તે સુભટને મેક. રાજાની આજ્ઞા પ્રમાણે સુભટે પણ પિતાના સીમાડામાં જઈ પડાવ ર્યો, અને પિતાના દૂતને પલ્લી પતિ પાસે મોકલીને જણાવ્યું કે ભૂપતિ રાજાએ For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુંદરવિણુક્ કથા. ( ૧૮૧ ) સાલટ નામે સુભટને તમારી ઉપર મેક્લ્યા છે. માટે જો તમ્હે તમ્હારા અત્માનું હિત ઇચ્છતા હૈ। તે તેમની સેવા સ્વીકારા, નહીંતા યુદ્ધ કરવા માટે તૈયાર થાએ. એ પ્રમાણે દૂતનુ ખેલવુ સાંભળી પલ્લીપતિ આવ્યા, તુ કૃત છે એમ જાણી હું હારી જીભ ખંડિત કરતા નથી . પરંતુ ત્યાં જઇ ત્હારા સાભટને સમાચાર આપ કે હું યુદ્ધ કરવા તૈયાર છું, વળી જો ત્હારે મૃત્યુના મુખમાં પ્રવેશ કરવાની ઇચ્છા હોય તે દશ દિવસ ત્યાં રહીને તું વાટ જો અને શું થાય છે તેના તપાસ કર. આ પ્રમાણે ધિક્કાર પામેલા દૂતે ત્યાં જઇ સાલટને સર્વ સમાચાર આપ્યા. તેથી ક્રોધાતુર થઇ સાભટ યુદ્ધની તૈયારી ઉપર ચાલ્યેા. સૈન્ય સહિત પક્ષીપતિ પણ હામે આવ્યા, બન્ને સૈન્ય તૈયાર થઇ એકઠાં થયાં. સાભટે પેાતાના સૈનિકાને કહ્યુ કે તમારી ઉપર શત્રુઓના પ્રહાર ન થઈ શકે તેવી રીતે તમ્હારે મ્હારી પાછળ સાવધાન થઇ એક સરખા લાઇનમાં ઉભા રહેવું, આ પ્રમાણે સાભટની ગાઠવણી જોઇ પક્ષીપતિએ વિચાર કર્યો કે આ સાભટ એકલેાજ છે, પણ એની સાથે સૈન્ય જણાતુ નથી, એમ જાણી તેણે સાભટને કહ્યું કે તુ એકલે શું કરવાના છે ? માટે શસ્ત્ર છેડી દે, હજીપણ હું હારી રક્ષા કરીશ. સાભટ બેલ્યે. હું જ્યારે રૂષ્ટ થઇશ ત્યારે ત્હારા પેાતાના પ્રાણ પણ હારે બચાવવા મુશ્કેલ થઇ પડશે. મ્હારા જેવા સિંહની આગળ ત્હારા જેવા શિઆળીઆની શી ગણતરી ? આ પ્રમાણે તેનાં ઉદ્ધતાઇ ભરેલાં વચન સાંભળી પ્રચંડ ક્રોધાતુર થઇ સૈન્ય સહિત પક્ષીપતિ ક્ષાત્રધર્મના ત્યાગ કરી એક સાથે એકલા સાભટની ઉપર અનેક શસ્ત્રોના પ્રહાર કરવા તુટી પડયા. પરંતુ જેઓએ જે શસ્રો સાભટને માર્યાં હતાં તે સર્વે તેના શરીરમાંથી નીકળી તેએનાજ શરીરમાં પ્રવેશ કરી બહુ દુ:ખદાયક થયાં. તેથી પદ્મીપતિના સૈન્યમાં હાહાકાર થઇ રહ્યો. આ પ્રમાણે પાતાના For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૨) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. શસ્ત્રોથી ક્ષીણ થએલું પલ્લી પતિનું સઘળું સૈન્ય જીવ લઈ નાશી ગયું. ત્યારબાદ સૈભટના કેટલાક સૈનિકે પલ્લીપતિને ઉપાડીને પિતાના સૈન્યમાં લઈ ગયા, અને સૈભટે પોતે પલ્લી પતિના સ્થાનમાં જઈ તપાસ કરી સર્વ શસ્ત્ર, આભૂષણ તથા હાથી ઘોડા વિગેરે ઉત્તમ વાહનાદિક સર્વસ્વ તેનું લઈ લીધું. પછી તલાદિક મર્દનના ઉપચારથી પલ્લાપતિનું શરીર સજ્જ કર્યું, અનુક્રમે તે સારી રીતે સ્વસ્થ થયે એટલે સૈભટે સર્વ સંપત્તિ સહિત પલ્લીપતિને ભૂપતિ પાસે મોકલ્ય, તે પણ ભૂપતિને નમસ્કાર કરી વિનયપૂર્વક બોલ્યો કે સ્વામીન ! મ્હારા ઉપર આપની શી આજ્ઞા છે ? ભૂપતિએ તેજ સમયે તેને ભૂત્યની જગાએ સ્થાપન કર્યો. ત્યારબાદ સૌભટને બોલાવી રાજાએ ખુશી થઈ અનેક પ્રકારને સત્કાર કર્યો. પછી ચમત્કારી એવા તે યુદ્ધનું વૃત્તાંત સાંભળી વિસ્મય પામેલા રાજાએ પ્રશ્ન કર્યો કે આવી અદ્ભુત શક્તિ હૈ કેવી રીતે મેળવી? ભટ બે –પ્રભે! સંગ્રામેડ્રામરી ( સંગ્રામમાં જય આપનારી) નામે મહાપ્રભાવશાળી વિદ્યા છે. અને તે વિદ્યા જયંત નામે યેગીએ મહને આપી છે. મહું વિધિપૂર્વક તેની સાધના કરી સિદ્ધ કરી છે. માટે તે વિદ્યાનો આ પ્રભાવ છે. તે સાંભળી રાજા વિચાર કરવા લાગ્યું કે એણે સંગ્રામમાં તે ઉત્તમ પ્રકારે વિજ્ય મેળવે, હવે તેની બુદ્ધિને પ્રભાવ જાણવો જોઈએ, એમ જાણું એક દિવસે રાજાએ તેને બોલાવીને એક સીલબંધ ડાભડે ભેટ તરીકે આપવા ઉજયિનીના રાજા પાસે મેક અને વિશેષમાં કહ્યું કે હું સૌભટ? બહુ દૂરદેશ હોવાથી મહેંદ્રરાજ નરેંદ્રની સાથે આપણે પ્રેમ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તેમ કરવું, વળી આપણે તેમની સાથે વિધિનું કંઈ પણ કારણ નથી. પરંતુ તે અને આપણે જે પોતાને બહુમાન્ય તરીકે ગણુએ તે તેથી પર સ્પર નકામું વૈર વધવા જેવું થાય, માટે સરલ યુક્તિથી માંસ અને For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુધરવિષ્ણુક્ કથા. ( ૧૮૩ ) નખની માફ્ક અન્ય અન્ય પ્રીતિ રહે તેમ કરવું. જેવી આજ્ઞા ! એમ કહી સાભટ ત્યાંથી વિદ્યાયગિરી લઇ ચાલતા થયા, અને અનુક્રમે ઉજ્જયિનીમાં ગયા બાદ તેરાજદ્વારમાં ગયા. દ્વારપાળની આજ્ઞાથી રાજસભામાં પ્રવેશ કર્યો અને પેાતાના અધિપતિએ આપેલા ડાભડા રાજાની આગળ ભેટ મૂકી નમસ્કાર કરી રાજાની આજ્ઞાથી ચેાગ્ય આસનપર બેઠા. ત્યારબાદ રાજાએ ડાભડાનું સીલ તેાડયું એટલે અંદરથી બીજી એક ડખ્ખી નીકળી. તેને ખુલ્લી કરી જોયું તે અંદર વિભૂતિ ( ભસ્મ ) જોઇ. રાજા વિચા રમાં પડયા, અને ક્ષણમાત્રમાં તેની ભ્રકુટી ભયંકર થઇ ગઇ, નેત્ર લાલ થઇ ગયાં તેમજ તેણે જાણ્યુ કે જરૂર દર્ષોંધ થઇ તે દુષ્ટે આ મ્હારા તિરસ્કાર કર્યા છે. માટે તે રાજાને અને તેની આજ્ઞામાં વનાર આ દુષ્ટ દૂતને પણ આનુ ફળ ખતાવીશ. ત્યારબાદ ડખ્ખીમાંથી ભસ્મ લઇ તને ખતાવી અને તે મેલ્યા કે હું દૂત ! આ શું ભેટનુ લક્ષણ ? સાભટ ક્લ્યા, સ્વામિન્! અમ્હારા રાજાએ લક્ષહેામ કરાવ્યા છે. અને તેના પુણ્યના વિભાગ માટે આપની ઉપર આ વિભૂતિ મેાકલી છે. આ પ્રમાણે દૂતનું વચન સત્ય માની મહેદ્રરાજનું હૃદય તેના પહેલાજ ઉપચારથી પીગળી ગયું મને તરતજ રાજાએ તેને પેાતાના આસન ઉપર બેસાડી તેની પીઠ ઉપર હસ્તપ કરી કહ્યુ કે હું નરરત્ન ! મ્હારા પ્રિયમિત્ર ભૂપતિ રાજા ખુશી આન ંદમાં છે ? સુભટ બાહ્યા, તેમને સદાકાળ આનન્દ્વજ વર્તે છે, વળી હાલમાં તે આપના અધિક સ્નેહથી તેમને અધિક આનંદ વર્તે છે. વિગેરે બહુ પ્રેમથી વાત્તો પ્રસ`ગ ચલાવ્યેા. રાજાએ કેટલાક દિવસ સાલટને પેાતાને ત્યાં રાખ્યા ત્યારબાદ વસ્ત્ર, અલંકાર અને અશ્વ વિગેરે તુષ્ટિદાન આપી પોતાના પ્રધાન પુરૂષની સાથે એ ઉત્તમ હાથી, અમૂલ્ય રત્ન તથા અલકાર ભૂપતિ રાજાને ભેટ વાસ્તે આપીને For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૪ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. વિશેષમાં રાજા ઉપર સમાચાર કહેવરાવ્યા કે આ દેશ, ખાના તેમજ સર્વ સૈન્ય વિગેરે તમ્હારૂ જ છે એમ જાણી કા પ્રસંગે તે સના તમ્હારે ઉપયોગ કરવા, એ પ્રમાણે સમાચાર કહીને મહે - રાજ નૃપતિએ તે સાભટને વિદાય કર્યાં. અનુક્રમે તે ગજપુરમાં જઇ પહેાંચ્યા. હવે ભૂપતિ રાજાએ સાભટની સાથે જે પેાતાના ખાસ વિશ્વાસુ ચર માકલ્યા હતા તેણે પ્રથમ આવીને જે પ્રમાણે સર્વ વૃત્તાંત રાજાને નિવેદન કર્યું હતુ, તેજ પ્રમાણે મહેંદ્રરાજના પ્રધાન પુરૂષ સહિત સાભટે પણ વિનયપૂર્વક રાજાને પ્રણામકરી ઉચિતાસને બેસી પેાતાના સમાચાર કહ્યા, અને ઉજ્જયિનીના પ્રધાને પણ પોતાના સ્વામિ તરફથી ભેટ મૂકી મહેંદ્રરાજના કુશલ સમાચાર કહ્યા. પછી તે રાજાએ મેકલેલી ભેટ સ્વીકારી તેના પ્રધાનના સત્કાર કરી ફ્રીથી રાજા ઉપર સામી ભેટ માકલી પ્રધાનને વિદાય કર્યો. ત્યારખાદ સર્વત્ર વિજયવાન્, સમસ્ત રાજાઓને પેતાની આજ્ઞા મનાવતા, સર્વ જનાવડે નમસ્કાર કરાતા, તેમજ સર્વત્ર અસ્ખલિત આજ્ઞા પ્રવત્તત્ત્તવતા ભૂપતિરાજા નીતિપૂર્વક રાજસંપત્તિ ભાગવવા લાગ્યા. કુબેરરાજા. ત્યારબાદ ભૂપતિ નરેદ્રનેા પરંપરાગત શત્રુ અને બહુ ક્ષુદ્ર બુદ્ધિવાળા કુબેર નામે રાજા અરિજીત નામે નગરીમાં રાજ્ય કરતા હતા, તેની સાથે આ સાલટે ગુપ્ત રીતે મૈત્રીભાવ કર્યા. અનુક્રમે પરસ્પર સ્નેહના વહીવટ ચાલુ થયેા. પ્રચ્છન્ન રીતે સાભટ તે રાજાની સેવા કરે છે અને રાજા પણ સાભટની સેવાના બદલામાં ગુપ્ત સન્માન કરે છે. વળી ભૂપાત નરેદ્રનુ કાઇપણ કાર્ય મારાથી બગડે નહિ એવી બુદ્ધિથી તે સાલટ કુબેર તરફની ભેટ વિગેરૈના સ્વીકાર કરે છે, તેમજ તેણે જાણ્યું કે મા કુબેરનૃપતિ મ્હોટા રાજા છે તેા તેને અનુસરવાથી તેપણ કાઇક વખતે સહા For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુંદરવિડ્ કથા. (૧૮૫ ) ચૂક થાય, કારણકે મ્હાટાઓની સેવા કોઇપણ સમયે નિષ્ફલ થતી નથી. ત્યારબાદ કેટલાક સમય જતાં ભૂપતિ રાજાના જાણવામાં તે વાત આવી. તેથી રાજાએ વિચાર કર્યો કે આ સાભટ ઘણુા ઉદ્ધત અને સ્વતંત્ર થઇ ગયા છે, માટે તેને દબાવી દેવા એજ ઉચિત છે, નહિતા કોઇક વખતે આપણને તે નુકશાન કર્યા સિવાય રહેશે નહીં. એમ જાણી તેણે તેને વિષ ખવરાવ્યુ તેથી તે સાલટ તત્કાળ મરણ પામ્યા. આ પ્રમાણે સાલટની આકાંક્ષા ફકત એકજ પ્રતિપક્ષ ઉપર હતી તેાપણુ તે તેને દારૂણ દુ:ખદાયક નીવડી, તે અનેક પ્રતિપક્ષ સંબંધી આકાંક્ષા શું ન કરે ? માટે હૈ સુંદર ! દૃઢ સમ્યકવ ધારણ કરી તુ અન ત મેાક્ષસુખના ભાગી ચા. આકાંક્ષાના આધીન થવાથી વારવાર ત્હારે સંસારવનમાં ભ્રમણ કરવુ પડશે. આ પ્રમાણે મુનીંદ્રની દેશના સાંભળીને ત્યાં બહુ પ્રાણીઓ પ્રતિમાધ પામ્યા. છતાં સુદરે વિચાર કર્યો કે આ મુનિ આ પ્રમાણે બાલીને કંઠને નકામા શા માટે સૂકાવે છે ? મ્હારે તે સર્વ પ્રાણીએ સ ંમત અને પૂજનીય છે, એવી બુદ્ધિથી સુંદર વિસ્ મરણ પામી સંસારરૂપી અટવીમાં ભમવા લાગ્યા. વળી હેમચંદ્ર વિધિપૂર્વક નિરતિચાર સમ્યક્ત્વ પાળી સાધમ દેવલા કુમાં ઉત્પન્ન થયા. અને તેણે અનુક્રમે મેાક્ષસુખ પણ મેળવ્યું. ॥ इत्याकांक्षायां सुंदरकथानकं समाप्तम् ॥ —X— भास्कर ब्राह्मणनी कथा. વિચિકિત્સાતિચાર. દાનવીર્ય રાજા—જગત્પતે ! મુનિનિંદા તેમજ જૈનધર્મની શા કરવાથી પ્રાણીની શી ગતિ થાય ? For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૬ ) શ્રી સુપા નાચરિત્ર. શ્રી સુપાર્શ્વ પ્રભુ—રાજન ! સાધુઓની નિ ંદાથી અને જૈનધર્મ પાળવાથી શું ફળ થાય ? તેવી શંકા કરવાથી ભાસ્કરદ્વિજની માફક અનેક પ્રકારનાં દુ:ખ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે:હે દાનવીર્ય ! આ ભરતક્ષેત્રમાં વિશાલ નેત્રાંવડે વિભૂષિત અને ભવ્ય રચનાથી મનેાહર, કામિનીના મુખ સમાન સુદર તેમજ અનેક હટ્ટાક્રિકની પક્તિથી રમણીય અને બહુ સુખકારક વિશાળ શેરીઓ, ચાટાં, ત્રિક વિગેરે સ્થાનાવડે વિરાજીત ગિરિન ગર નામે નગર છે. તેની અંદર શાંતિક્રિયામાં સર્વથા કુશલ, યજ્ઞ અથવા યુદ્ધક્રિયામાં પ્રીતિવાળા અને સ્વેચ્છાચારી છતાંપણ પરવશ એટલે ઉત્તમ આચારવાળી છે વશા–સ્રી જેની તેમજ ધર્મકાર્ય માં અતિ દક્ષ વિશ્વભૂતિ નામે બ્રાહ્મણ રહેતા હતા. અને સ્નેહરૂપી ધાન્ય સંપત્તિની સરણી સમાન, તેમજ સ્વામીને વિષે બહુ ભક્તિવાળી છતાં પણ ભક્તિવાળી છતાં પણ ભર્તાને નહી અનુસરતી એવી સરણી નામે તેની સ્ત્રી હતી. તેઓને ભાસ્કર અને નામે બહુ પ્રિય એ પુત્ર હતા. નવીન ચૈાવનદશાને અનુભવતા તે અને બંધુએ ઉદ્યાન વગેરે મનેહર પ્રદેશમાં નિરંતર ક્રીડા કરતા હતા. અનુક્રમે વસતરૂતુ ક્ષીણ થવાથી ગ્રીષ્મરૂપી રાજાનુ ખલ બહુ જામી ગયું. બહુ તીવ્ર સૂર્યના તાપ તેમજ ઘણી લૂ વાવાથી અતિ ઘાસને લીધે લેાકેા ઘણા આકુલવ્યાકુલ થઇ ગયા. તેથી કમલેાના હાર, શીતલ ચંદન અને જલથી ભીંજાએલાં પુષ્પાદિક સાધનાવડે અસહ્ય ગ્રીષ્મરૂતુના તાપને લેકે મહા કબ્જે નિવારણુ કરવા લાગ્યા. તેવામાં ભાસ્કર અને ભાનુ બન્ને ઉદ્યા નની પાસે એક સુંદર સરોવરમાં જલકીડા કરતા હતા. એટલામાં સાક્ષાત્ રંભા સમાન એક મનેાહર યુવતિ તેના જોવામાં આવી. તેની સુંદર સુકામળ કાંતિથી માહિત થઇ તેએ બન્ને તરતજ કાષ્ઠ સમાન અચેતન થઇ ગયા, એટલે તે યુતિ તેઓ ભાનુ For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાસ્કર વિપ્ર કથા. ( ૧૮૭ ) ની નજીક આવી અને ધ્યાનપૂર્વક તેણીએ પૂછ્યું કે આવા કાંતિમય શરીરથી કામદેવનું હાસ્ય કરતા એવા તમે કેણુ છે ? અને આવી મેહુદશામાં કેમ આવી પડ્યા છે ? તેમજ અચેતન થવાનું શું કારણ ? તે આવ્યા, કેઇ સમયે નહીં ઢેખેલુ ? એવુ આહારૂ અદ્ભુત સ્વરૂપ જોઇ અમે એકાગ્રચિત્તથી હને જોયા કરીએ છીએ. એમ તેઓના વિકારયુક્ત પ્રત્યુત્તર સાંભળી મૃગ સમાન વિશાલ નેત્રવાળી તે યુતિ તેઓનાં હૃદય હરવા માટે કમળ વીણવા ધીમી ધીમી ગતિથી ચાલી ગઈ. તેથી તે બને તેની ઉપર કે।પાયમાન થયા હૈાયને શુ !તેમ ઉતાવળથી તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. સુંદર ગમન કરતી તે યુવત ક્ષણમાત્રમાં તેઓની ષ્ટિ ચુકાવી એક લતામંડપમાં સંતાઈ ગઇ. તેથી તેઓ પણ બેભાન ખની ભ્રમિત મનથી તે ક્રિશાને અનુસારે ચાલવા લાગ્યા. આમતેમ તેણીની શેાધમાં તેઓ ફરતા હતા તેટલામાં આગળ જતાં મૂર્ત્તિ માન્ કામદેવ સમાન એક મુનિ મહારાજ તેએના જોવામાં આવ્યા. એટલે તેના હૃદયમાંથી વિષયવાસના તત્કાલ પલાયન થઈ ગઈ. કારણકે સિંહની આગળ મૃગલાઓના સભવ અશક્ય હાય છે. ત્યારખદ તેએ ગુરૂભક્તિવડે મુનિના ચરણ કમલમાં વંદન કરી ભ્રમરની માફક ત્યાં બેસી પ્રમેહપૂર્ણાંક દેશનારૂપી મિરસનુ પાન કરવા લાગ્યા. ધમ દેશના પૂર્ણ થયા બાદ મસ્તકે હાથ જોડી ભાનુ ખેલ્યેા, “ ભગવન્ ! આપને આ દેહ પણ રાજચિન્હાથી પ્રથમ વિભૂષિત હેાય તેમ દેખાય છે. એટલે ઉત્તમ રાજલક્ષ્મીને અનાદર કરી આપે દીક્ષા ગ્રહણ કરી છે એમ મ્હારૂં માનવું છે. વળી પ્રમદાઓને પ્રાર્થના કરવા યેાગ્ય અદ્ભુત યવન યમાં આ પને વૈરાગ્ય થવાનુ કારણ શું ? મુનિ આલ્યા, હે ભવ્ય ! સમગ્ર આ ભવસ્વરૂપ કેવલ દુ:ખરૂપ હાવા છતાં માત્ર અજ્ઞાની જનાને For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૮) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. રમણીય લાગે છે. હે ભદ્ર! વિચાર કરવાથી આ દુનીયાના સમસ્ત પદાર્થો વિવેકી જનને વૈરાગ્યજનકજ ભાસે છે. કહ્યું છે કે अज्ञस्य सुखदुःखाभ्यां, भिन्ना वृत्तिः प्रकाशते । विवेकिनस्तु संसारे, दुःखमेव हि केवलम् ॥ सर्व हेममयं यद्वत् , पश्यत्युन्मत्तकेऽशिते । तद्वदज्ञानसंभ्रान्तो--भवेऽपि सुखमीक्षते ॥ અર્થ “અજ્ઞાની પુરૂષને સુખ અને દુઃખથી ભિન્નવૃત્તિ ભાસે છે. પરંતુ વિવેકી પુરૂષને તે આ સંસારમાં કેવલ દુઃખજ દેખાય છે. જેમ ધતૂરાના રસનું પાન કરવાથી ઉન્મત્ત થએલાની દષ્ટિએ સર્વ વસ્તુ સુવર્ણમય દેખાય છે, તેમ અજ્ઞાનથી બ્રાંત થએલો માણસ પણ સંસારમાં સર્વત્ર સુખ માને છે.” હે ભદ્ર! મહારા વૈરાગ્યનું કારણ તે વિશેષ કરીને મહારી સ્ત્રી થએલી છે. તે સાંભળી ભાનુ બેલ્ય, મુનીંદ્ર! તેમ થવાનું શું કારણ! ત્યારબાદ મુનિ પણ પોતાનું વૃત્તાંત કહેવા લાગ્યા. આ ભરતક્ષેત્રમાં દુર્ગાગ (પાર્વતીનું અંગ=કિલ્લો અને રાજ્યનાં સાત અંગ) વડે સંયુક્ત, ભૂતિ મુનિ વૃત્તાંત (ભસ્મસંપદાઓ)થી સુશોભિત, શંકરના | સ્વરૂપ સમાન સમસ્ત નગરમાં મુખ્યતાને ધારણ કરતું શૈર્યપુર નામે નગર છે, તેની અંદર પ્રતાપમાં સૂર્ય સમાન છે છતાં પ્રચંડ કર (કીરણ-વેરા) ગ્રહણ કરતો નથી, વળી કીર્તિમાં ચંદ્ર સમાન છે છતાં પણ મદરૂપી કલંકથી વિમુક્ત એ ધર્મમાં દઢ શ્રદ્ધાળુ દઢધર્મ નામે રાજા રાજ્ય કરે છે અને ગુણ સુંદરી નામે તેની ભાર્યા છે. તેઓને ગુણરાજ નામે એક પુત્ર થયો. અનુક્રમે તે યુવાન થયું. તેવામાં વસંતપુર નગરમાં ઈશાનચંદ્ર રાજાની કનકવતી નામે પુત્રીને સ્વયંવર થતો હતો, ત્યાં પિતાના For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાસ્કર વિપ્ર કથા. ( ૧૮૯ ) કેટલાક સુભટા સહિત તે ગુણરાજકુમાર ગયા. ખાદ રાજ તરફથી મળેલા આવાસમાં ઉતારા કરી સ્વયંવર મંડપમાં તે દાખલ થયા. તે પ્રસ ંગે ઉત્તમ શણગાર સજી ખહું ગુણવંત અન્ય રાજકુમારા પણ પોતપોતાના ઉત્સાહપૂર્વક ત્યાં હાજર થયા હતા, ત્યાર બાદ ચેાગ્ય પરિવાર સહિત ઈશાનચંદ્ર રાજા પણ પેાતાને ઉચિત દિશામાં યોગ્ય આસન ઉપર વિરાજમાન થયા હતા. તેટલામાં નરેદ્રની આજ્ઞાથી ધાત્રી તથા પ્રતિહારી સહિત કનકવતી કન્યા પણ ત્યાં આવી અને પિતાના ચરણકમલની નજીકમાં બેઠી. તત્કાલ કનકવીએ વક્ર પ્રસરતા કટાક્ષરૂપી દોરીવડે ગુણરાજને બાંધી પેાતાના હૃદયમાં સ્થિર કર્યો. વળી કુમારે પણ કનકવતી તરફ દૃષ્ટિ અને મન જવાથી તેનુ ચેષ્ટિત જોઇ લીધું અને જાણ્યુ કે આ કન્યા મ્હારા વિષે અનુરક્ત છે. કારણકે ગ્ધિ અને મધુર હૃષ્ટિ, મંદ ગતિ અને અધિક અંગ વિમેાટન વગેરે સમગ્ર ચેષ્ટાએ સ્ત્રીઓના સ્નેહને સૂચવે છે. હવે જેટલામાં પ્રતિહારી ઉભી થઇ નામ, ગાત્રાદિકના ઉચ્ચારપૂર્વક રાજકુમારેાની પ્રશંસા કરવા લાગી, તેટલામાં કનકવતી પેાતાના માતા પિતાની આગળ કઇક નેત્ર મીંચી પોતાના શરીરે અસ્વસ્થપણ્ ખતાવી પેાતાના આવાસમાં ચાલી ગઇ. અકસ્માત કુમારીને શૂલના ઉપદ્રવ થયે છે એમ જાણી તેની માતા વિગેરે સર્વે લેકે ઔષધાદિક ઉપચાર કરવા લાગ્યા. ત્યારબાદ રાજા મંડપની અ ંદર ઉભા થઇ સવે રાજકુમારાને હાથ જોડી કહેવા લાગ્યા કે હાલ અમારી કુમારીનુ શરીર માંદગીમાં આવી પડયું છે, તેથી કૃપા કરી આપ સર્વે પાતપાતાના મુકામે પધારો. તમ્હારા અને અમ્હારા પુણ્યથી જો સારૂ થાય તે। આ સ્વયંવરના સમારંભ સલ થાય. રાજન્ ! ‘ સર્વ સારૂ થશે ’ એમ કહી રાજકુમારે સ્વયંવર મંડપમાંથી પેાતાના આવાસમાં ગયા. અનેરાજા પણ પેાતાના સ્થાનમાં ગયા. For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કનવતીને સદેશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૦ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ત્યારબાદ પાતાના ખાનગી દૂત મોકલી મધ્યવયની પોતાની સખીને આલાવી સંધ્યા સમયે ક્નેકવતીએ ગુણરાજ પાસે ગુપ્ત રીતે માકલી. તે સખીએ ત્યાં જઇ કુમારીની ચિત્રલી છબી ગુણરાજના હસ્તમાં મૂકી. ચિત્ર જોઇ ગુણરાજે જાણ્યું કે આ કુમારી વિરહાતુર થઇ બહુ દુ:ખમાં આવી પડી છે. તે પ્રસગે સખીએ જણાવ્યું, હું સુભગ ! અમૃતમય શરીરવાળે તુ કુમારીના હૃદયમાં સ્થિર થયા છે. તે અમૃત તેણીના હૃદયને બહુ મળે છે. માટે અમૃતમાંથી વિષ પ્રગટ થયું છે. વળી હૈ કુમારે ! અતિ નિ`લ, મ્હાટા ગુણ્ણાના આશ્રયભૂત, અમૂલ્ય અને ગેાળાકાર મૈક્તિક રત્નાના આ હાર પેાતાના હૃદય સમાન જાણી કુમારીએ આપના માટે મેકક્લ્યા છે. તે આપ પેાતાના વક્ષ:સ્થલમાં ધારણ કરો. એમ તેના કહેવાથી કુમારે તે પ્રમાણે હારના સ્વીકાર કરી તેના ઉપર બહુ પ્રસન્ન થઈ અમૂલ્ય પેાતાનાં સર્વાંગ આભરણા કુમારી માટે અર્પણ કર્યાં. ત્યારબાદ સખી એલી, કુમારે દ્ર ! મ્હારે એકાંતમાં આપને કંઇક વાત કરવાની છે. તત્કાલ કુમારની દૃષ્ટિથી પ્રેરાએલા આજુબાજુના લેાકેા ઉઠી ગયા. પછી સખીએ કુમારને વિનંતિ કરી કહ્યુ કે નકવતી આપને એમ જણાવે છે કે હે નાથ ! મ્હારૂં જીવન આપને માધીન છે. પરંતુ મ્હારા મદ ભાગ્યને લીધે હાલમાં ભાગકના અંતરાય હાવાથી આપના સચૈાગમાં તે વિઘ્નભૂત થાય છે. માટે જયારે તે ભાગના અતરાયનુ કારણ દૂર થશે ત્યારે કેટલાક દિવસ પછી તમ્હારી સાથે સ ંભોગની ચેાગ્યતાવાળી હુ' થઈશ. એ પ્રમાણે આપને જણાવવા માટે એકદમ લેાકેાને માંદગી ખતાવી આજેતે ણીએ સ્વયં વરમાલા પહેરાવી નથી, પરંતુ પ્રભાત સમયમાં સ્વયંવર માલા પહેરાવશે. એ પ્રમાણે દૂતીનાં વચન સાંભળી ગુરુરાજ કુમાર For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાસ્કર વિપ્ર કથા. (૧૯૧) છે કે રાજકુમારીએ જે સંગને વિલંબ બતાવ્યા છે તે હુને બહુ દુ:ખદાયી થઈ પડશે. પરંતુ કુમારીએ જે આજ્ઞા કરી છે તે અમારે પ્રમાણ છે એમ સ્વીકાર કરી દૂતીને વિદાય કરી. બાદ દૂતીએ પણ કુમારી પાસે જઈ એકાંતમાં સર્વ વૃત્તાંત નિવેદન કર્યું, બીજે દિવસે પ્રભાત સમયે સ્વયંવર મંડપમાં સમસ્ત રાજ કુમારની સમક્ષ ગુણરાજના કંઠમાં સુગંકનકવતી વિવાહ, ધિત પુપની વરમાલા કુમારીએ પહેરાવી. ત્યારબાદ ભૂપતિએ બાકીના સર્વ રાજકુમારને સત્કાર કરી વિદાય કર્યો અને ગુણરાજ કુમારને બહુ ઉત્સાહ સાથે વિવિધ મંગળપૂર્વક વિવાહ મહોત્સવ થયે. ત્યારે બાદ કેટલોક સમય ત્યાં રહી કનકવતી સહિત ગુણરાજ કુમાર શૈર્યપુર નગરમાં આવ્યા ત્યાં કનકવતીને રહેવા માટે બહુ ભારે ઉપચાર સહિત એકમેટો મહેલ આખ્યા અને કુમાર પણ પોતાના ભવનમાં ગયે. ત્યાં દેગુંદક દેવની માફક પોતાના મિત્ર સાથે હમેશાં તેવિચિત્ર કીડાઓ કરે છે, અને દરરોજ કનકવતીના વિલા. સભવનમાં જાય છે. તેમજ અનેક કીડાઓ વડે કનકવતીની સાથે આનંદ પૂર્વક ગુણરાજના દિવસો વ્યતીત થવા લાગ્યા. ગુણરાજ પિતે બહુ વિચક્ષણ છે. પરંતુ કનકવતીને અભિપ્રાય શું છે તે તેના જાણવામાં આવતું નથી. તેથી તે ખેદાતુર થઈ વિચાર કરવા લાગ્યું કે હવે શો ઉપાય કરે કે જેથી એના વિચારની સમજ પડે ! જે આ સ્ત્રી પોતેજ ઉત્કંઠિત થઈ મહારા કંઠનું આલિંગન ન કરે તે આ ધન, વન, રૂપલાવણ્ય અને જીવિત પણ નિરર્થક છે. એક દિવસ ગુણરાજ પોતાના ભવનમાં બેઠા હતા તેટલામાં દ્વારપાળે પ્રણામ કરી જણાવ્યું કે સ્વામિન! વિદ્યા સાધક પુરૂષ, ભાલ સ્થળમાં “વેત તિલક કરી, ઉજવલ વસ્ત્ર પહેરી, હસ્તમાં પુપો લઈ કંઈક પુરૂષ For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. આપના દર્શન માટે દ્વારમાં ઉભે રહ્યો છે. આપની શી આજ્ઞા છે? ગુણરાજ બલ્ય, તેને જલદી પ્રવેશ કરાવો. તત્કાલ દ્વારપાળે હેને અંદર પ્રવેશ કરાવ્યા. આશીર્વાદ આપી વિદ્યાસાધક પુરૂષ ગુણરાજે બતાવેલા આસન ઉપર બેઠો. ત્યારબાદ ગુણરાજે પૂછયું, તહારે અહીં આવવાનું શું કારણ? તે બોલ્યો, મહાશય! યશોધર નામે સિદ્ધપુત્રે મહને એક અપૂર્વ વિદ્યા આપી છે. તેની પૂર્ણ સેવા બાર વર્ષ સુધી મોં કરી છે. હવે આપના પ્રસાદ વડે તે વિદ્યા સિદ્ધ થશે. ગુણરાજ બલ્ય, તે વિદ્યા સિદ્ધ થવાથી તેનું શું ફળ થાય? પુરૂષ બલ્ય, વિદ્યા સિદ્ધ થયા બાદ આકાશમાગે ગમન કરી શકાય, મણિ, રત્ન, સુવર્ણ, વિગેરે ધન સંપત્તિ પ્રાપ્ત થાય, ઇચ્છિત રૂપે પ્રગટ કરી શકાય અને લાભાલાભનું જ્ઞાન પણ પૂર્ણ રીતે થાય. ગુણરાજ બલ્ય, જે એમજ હોય તો હારૂં જે કાર્ય હેય તે મહને સુખેથી ફરમાવે. તેણે જણાવ્યું કે રાજન્ ! એક રાત્રિ માટે તહે મહારા ઉત્તર સાધક થાઓ. તે સાંભળી પરોપકારમાંજ રસિક ચિત્તવાળા કુમારે તે પ્રમાણે તેનું વચન અંગીકાર કર્યું. કારણકે સપુરૂષ અન્ય જનોની પ્રાર્થનાથી શું શું નથી કરતા? કાળી ચાદશના દિવસે અર્ધરાત્રિના સમયે પિતાને કવચ વિધિ પૂર્ણ કરી, વિદ્યા સાધક પુરૂષ ગુણમેઘનાદ ક્ષેત્રપાલ. રાજને સાથે લઈ અનેક રાક્ષસોથી વ્યાકુલ અને યમરાજના ગૃહ સમાન ભયંકર એવી સ્મશાન ભૂમિમાં ગયે. ત્યાં આગલ મંડલ કરી તેની અંદર ખેરનાં લાકડાં સળગાવ્યાં, અને તેમાં લાલકણેરનાં પુષ્પ, ચંદન અને ગુગલ વિગેરેનો મંત્રોચ્ચાર પૂર્વક હામ કરવા લાગ્યો, ત્યાં આગળ ગુણરાજ હાથમાં ખરું લઈ તેની સન્મુખ ઉભે રહ્યો છે તેવામાં અકસ્માત ઉત્તર દિશામાંથી આવતે વિકરાળ સ્વરૂપધારી For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાસ્કર વિપ્ર કથા. (૧૯૩) કોઈક દેખાવ જોવામાં આવ્ય, ક્ષણમાત્રમાં હારવવડે મહાવજના ઘાતની માફક પર્વતના શિખરોને વિખેરતે, કલકલ શબ્દો વડે આકાશમંડલને પૂર્ણ કરતે, મુખમાંથી પ્રલયકાલના અગ્નિ સમાન જવાલાઓને વમન કરતે, મદથી ઉદ્ધત બનેલી સર્ષની ઉણુઓને મુકુટ જેણે ધારણ કરેલ છે, વળી ડમડમ નાદ કરતા ડમરૂના આડંબરથી ઉત્કટ, કુટિલ અને પીળા કેશપાશથી વિરાછત, સમગ્ર વૈરીઓને વિનાશ કરવામાં અતિદલ, બહુ શ્યામ એવી મષિ સમાન આકૃતિવાળો, અત્યંત રોષવડે લાલનેત્રને વહન કરતે, પ્રચંડ શબ્દના ઉચ્ચારથી વાદળાંઓને ફેંકતે, તેમજ સુમંગલ વાહન ઉપર આરૂઢ થએલે, અને ભક્તજનેને સુખદાયક એ મેઘનાદ નામે ક્ષેત્રપાલ હસ્તમાં ખપર લઈ ત્યાં આવ્યું. વળી અતિરૂણ થઈ તે બે, રે! રે ! અનાર્ય! હજુસુધી પણ તું અહીંજ છે? રે ધૃષ્ટ ! મહારી આજ્ઞા પણ હેં ન માની ? અને અહીં વિદ્યા સાધવા બેઠે છે? મહારી પૂજા કર્યા સિવાય તું સિદ્ધિની ઈચ્છા રાખે છે ? હવે તું જીવતે નથી રહેવાને એમ સમજી હારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે. તેમજ આ રાજકુમારને પણ હૅ છેતર્યો છે, તેથી તે બિચારે પણ તેના અવિનયનું ફલ ભગવશે. કારણ કે કુસંગતિ શું શું ન કરે? આ પ્રમાણે મેઘનાદનું વચન સાંભળી કુમારને એકદમ શેષ ભરાઈ ગયો. અને તે બે કે રે ! રે ! નિર્લજજ ! અધર્મકારિન ! આજે જરૂર હારા ઉપર યમરાજા કોપાયમાન થયેલ છે. આ વખતે એની રક્ષા માટે હું પાસે ઉભે છું, જેથી અત્યારે ઈદ્ર પણ એને વિન્ન કરવા શું શક્તિમાન છે? એમ નિ:શંકપણે બેલા રાજકુમાર મેઘનાદની પાસે ગયો અને કહ્યું કે રે અનાય ! દુષ્ટ ! માત્ર અસત્ય પ્રલાપ કરવાથી શું ? જે હારામાં પરાક્રમ હોય તે મારી સન્મુખ ૧૩ For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૪ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર, આવ જેથી ત્હારા ગવ ઉતારૂં, તે સાંભળી મેઘનાદ બહુ ક્રોધ કરી કુમાર તરફ દોડતા આવ્યે. શસ્ત્ર રહિત તેને માવતા જોઈ કુમારે પણ પેાતાના હસ્તમાંથી ખઽ દૂર ફેંકી દીધા, તેમજ કેશપાશ અને કમ્મર દૃઢ બાંધી મેઘનાદ સાથે યુદ્ધ કરવા લાગ્યા. કુમારે ક્ષણમાત્રમાં મેઘનાદનુ હૃદય ભેદીને તેના ગર્વ ઉતાર્યાં, એટલામાં વિદ્યાદેવી સાક્ષાત્ પ્રગટ થઈ ખાલી, હું કુમાર! ત્હારા પરાક્રમથી સંતુષ્ટ થઇ હું સિદ્ધ થઇ છું. માટે આજ્ઞા કર ? હાર્ મનાવાંછિત પૂર્ણ કરવા હું તૈયાર . છુ, કુમાર આણ્યેા, દૈવિ ! આ સિદ્ધ પુરૂષે ત્હારી આરાધના કરી છે. માટે એને તુ સિદ્ધ થા, અને એના મારથ પૂર્ણ કર. દેવી ખેતી, કુમારે દ્ર ! ત્હારી સહાયતાથીજ હું એને સિદ્ધ થઇ, એમાં કોઈપણ પ્રકારે હારે સશય કરવા નહીં, પરંતુ તું પણ કંઇક મ્હારી પાસેથી માગ, ત્યારે કુમારે પૂછ્યું કે કનકવતી સાથે મ્હારે ભેગાંતરાય થવાનું શું કારણ ? દેવી ઉપયોગ દઇ વિચાર કરી ખેાલી, ભેાગાં તરાયનું વૃત્તાંત તુ પાતેજ જાણી શકીશ, કેમકે મ્હારા વચન વડે ઇચ્છિતરૂપ ધારણ કરવાથી ત્હારૂં સર્વ કાર્ય સિદ્ધ થશે, તે સાંભળી ‘ ત્હારા મ્હોટા ઉપકાર ' એમ કુમારે કહ્યુ' એટલે દેવી તત્કાલ પોતાના સ્થાનમાં ચાલી ગઇ. બાદ તે સિદ્ધપુરૂષે ગુણરાજને વિનીત થઇ જણાવ્યું કે ત્હારા પ્રતાપથી આ મ્હારા સઘળા મનોરથ સિદ્ધ થયે, માટે આ આજ્ઞાંકિત સેવક ઉપર તમે કાઇપણ ફરમાવેા, જેથી હું અટ્ટણી થાઉં. ગુણરાજ ખેળ્યે, હે સિદ્ધપુરૂષ ! પેાતાની ઇચ્છા પ્રમાણે આનંદ કરી એવી મ્હારી ાજ્ઞા છે. સિદ્ધ એણ્યેા. હું ઉપકારિન ! તેમ છતાં પણ કાઇકા પ્રસંગે તમ્હારે મ્હારૂં સ્મરણુ કરવું, એમ કહી સિદ્ધપુરૂષ પણ ત્યાંથી વિદાય થયેા. બાદ ગુણરાજકુમાર પેાતાના દેહ શુદ્ધ કરી રાત્રીનાં વસ્ત્રો બદલી પેાતાના સ્થાનમાં ગયા. પ્રભાતકાલમાં ઉત્તમ શણુગાર સજી ગુણ જ્ઞા For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાસ્કર વિપ્ર કથા. ( ૧૯૫ ) રાજ કનવતીના આવાસમાં ગયા અને વિવિધ કથા વાર્તાના પ્રસ ંગેાવડે ક્ષણમાત્ર સમય વ્યતીત કરી પુન: પેાતાના સ્થાનમાં આવ્યા. પછી તે દિવસ નિગમન કરી રાત્રિએ વિદ્યાના પ્રભાવથી અદૃશ્યરૂપ ધારણ કરી એકાકી ખર્ડુ લઇ કનકવતીના ભવનમાં ગયા. ત્યારબાદ ત્યાં એકાંત જોઇ અગાશીમાં તે બેઠા. તેટલામાં કનકવતી પણ પેાતાની એ દાસીએ સાથે ત્યાં આગળ આવીને એલી કે સુતનુ ! કેટલી રાત્રી ગઇ હશે ? દાસી ખેાલી, અર્ધરાત્રીના સમય થયેા છે, માટે વિમાનને આવવાની તૈયારી છે. કનકવતીએ સ્નાન કરવા માટે સાડી વિગેરે સામગ્રી મગાવી સ્નાન કરી વસ્ત્રવડે શરીર લુછી નાખી સુગંધિત ચંદનના લેપ કર્યા, ત્યારબાદ વસ્ત્ર તથા અલંકાર વિગેરે સર્વ શણગાર સજી તૈયાર થઇ, તેટલામાં આકાશ માર્ગે થી એક દિવ્ય વિમાન ત્યાં આવ્યું. એટલે દાસી સહિત કનવતી વિમાનમાં એડી, તે વખતે તે ગુણરાજકુમાર પણ અદૃશ્યરૂપે વિમાનમાં બેસી ગયેા. ત્યારબાદ મનની માફક અત્યંત વેગથી તે વિમાન નિર્વિ ાપણે ઉત્તર દિશા તરફ ચાલ્યુ. અને અનુક્રમે નંદનવનમાં જઇ પહેાંચ્યું. ત્યાં રહેલા સરોવરના કાંઠા ઉપર તે નીચે ઉતર્યું, તે પ્રસ ંગે ત્યાં આગળ આમ્રવૃક્ષની છાયામાં એક વિદ્યાધર બેઠા હતા. તે કુમારની ષ્ટિગાચર થયેા. પછી કનકવતી વિમાનમાંથી ઉતરી વિદ્યાધરની પાસે જઈ નમસ્કાર કરી તેની આજ્ઞા પ્રમાણે નીચે બેઠી. ઘેાડીવાર પછી રૂપમાં તિ મને રંભા સમાન, તથા ઉદ્બટ યોયનથી મનેાહર આકૃતિવાળી બીજી ત્રણ કુમારીએ ત્યાં આવી. તેએ પણ વિદ્યાધરને પ્રણામ કરી તેની આગળ બેઠી, ક્ષણમાત્ર શાંત થઇ તે વિદ્યાધર સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો પહેરી પ્રજ્ઞપ્તિદેવીના મંદિરમાં ગયા. દેવીને નમસ્કાર કરી કુ કુમચંદનથી એક મંડલ રચી પાતે જાપ કરવા બેસી ગયા. ત્યારબાદ તેણે ભ્રકુટીના સ ંકેત કર્યો એટલે સર્વ કુમારીએ ત્યાં આવી For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૬ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. તાતાનુ કાર્ય કરવા લાગી. તેએમાંથી એક વીણા અને જી વાંસળી વગાડે છે. ત્યારે ત્રીજી મધુર સ્વરે ગાયન કરે છે. હવે કનકવતી પણ પેાતાના નૃત્ય કરવાના વારા હાવાથી નૃત્ય કરવા લાગી. હાવભાવ સાથે વિચિત્ર અભિનય સહિત નાચના ઉમ ગને લીધે કનકવતીની કટીમેખલામાંથી એક મનેાહર ઘુઘરી તુટી પડી. તે કુમારના ચરણ પાસે આવીને પડી એટલે કુમારે તે ઘુઘરીને ગુપ્ત રીતે પેાતાની પાસે લઇ લીધી. નાટ્ય પૂર્ણ થયુ એટલે નકવતીએ રંગભૂમિમાંથી ઉતરી ઘુઘરીના સત્ર તપાસ કર્યા પરંતુ તેના પત્તો લાગ્યા નહીં. વિદ્યાધરે વિમાન માગે તે સર્વ કુમારીઓને વિદાય કરી એટલે તે કુમારીએ વિમાનમાં બેસી પાત ઘુઘરીના તપાસ, પેાતાના સ્થાનમાં ગઇ. ગુણુરાજ પણ અઢશ્યપણે કનકવતીના દ્વાર આગળ વિમાનમાંથી ઉતરી રાત્રીના છેલ્લા પ્રહરે પેાતાના સ્થાનમાં ગયા. પ્રભાતમાં ઉઠી પ્રાભાતિક આવશ્યક ક્રિયા સમાપ્ત કરી મતિસાગર નામે મંત્રીના હાથમાં તે ઘુઘરી આપીને કુમારે કહ્યું કે હું જ્યારે કહું ત્યારે કનકવતીને આ ઘુઘરી ત્યારે આપવી. એમ કહી તે બન્ને જણા કનકવતીની પાસે ગયા, કનકવતી તે બન્નેને આવતા જોઇ સંભ્રમપૂર્વક ઉભી થઇ અને તેને આસન આપ્યું. વળી પોતે પણ તેઓની પાસે એડી. ત્યારબાદ કુમાર અને કુમારીએ ચાપાટ ખેલવા માંડી, તેમાં કુમારીએ ગુણરાજને જીતી લીધા એ ટલે કનકવતી બાલી, સ્વામિન ? કંઈપણ ભેટ તરીકે મ્હને આપે. ગુણુરાજ ખેલ્યા, મતિસાગર ? એને તે અમૂલ્ય ધરી આપે. મતિસાગરે પેાતાની કેડમાંથી રત્નજડિત સુંદર ઘુઘરી કાઢી કનકવતીના હાથમાં મૂકી, એટલે તરત જ તેણીએ તે આળખી કે આ તા મ્હારી ઘુઘરી છે. મરે ? આ તેને કયાંથી મળી હશે? For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસ્કર વિપ્ર કથા. ( ૧૯૭ ) હા ? દેવગતિ વિચિત્ર છે. એમ મનમાં વિચાર કરતી કનકવતીએ પૂછ્યું કે આ મ્હારી કટીમેખલાની ઘુઘરી ત્લેમને કચાંથી મળી ? તે બોલ્યા, આ કયા સ્થાને પડી ગઇ હતી ? તે તમે જાણા છે ? ફરીથી તે મેલી, હું તમને એટલુ જ પુછુ છુ કે આ હમને ક્યાંથી જડી ? મંત્રી એલ્યેા, જ્યાં પડી ગઈ હશે ત્યાંથી. કનકવતી ખેાલી કે તે હું જાણતી નથી, ત્યારે કુમાર ખેલ્યા કે ભૂત, ભવિષ્ય અને વમાન વેદી આ ઉત્તમ નૈમિત્તિક છે, માટે એમને પુછવાથી સર્વ હકીકત મળી આવશે. કનકવતીએ મંત્રીને પૂછ્યું કે આ વૃત્તાંત મ્હને કૃપા કરી સભળાવે. મત્રીએ ગુણરાજના અભિપ્રાય જાણી કહ્યુ કે આ વાત કાલે કહીશું, એમ કહી ક્ષણમાત્ર તેજ પ્રમાણે ક્રીડા કરી મત્રીસહિત ગુણરાજ પાતાના સ્થાનમાં ગયા. કનવતીનું ફૅ રીથી પ્રયાણ. એટલામાં સૂર્ય અસ્ત થયા, સંધ્યા સમય વ્યત્તીત થયા બાદ રાત્રિના પહેલા પ્રહરમાં ગુણરાજ કનકવતીના ભવનમાં ગયેા. તે દીવસે પશુ કનકવતી પ્રથમની માફ્ક વિમાનમાં બેસી વિદ્યાધરની પાસે ગઇ. કુમાર પણ ગુપ્ત રીતે તેની પાછળ ત્યાં ગયા. બીજી ત્રણ કુમારીએ પણ ત્યાં આવી. પ્રથમ પ્રમાણે સ્નાન ધ્યાનાદિક કાર્ય કરી વિદ્યાધરે જાપ તથા હામના પ્રારંભ કર્યા. કુમારીઓએ દેવીની આગળ સંગીત ચલાવ્યું. કનકવતી વીણા વગાડતી હતી, અને તે પાતે વીણાના નાદમાં અહુ તલ્લીન થઇ ગઇ, એટલે તેના વામ ચરણમાંથી ગુણરાજે ગુપ્ત રીતે આંઝર લઇ લીધુ, ત્યારબાદ સંગીત સમાપ્ત થયું એટલે કનકવતીએ પેાતાની દાસીને કહ્યુ કે સખિ ? તપાસકર, કાઇએ ગુપ્ત રીતે મ્હારૂં આંઝર ચારી લીધુ છે. તે સાંભળી દાસીએ વિનયપ્ ક નૃત્ય ભૂમિમાં માવેલા સર્વે જનાને પૂછ્યું તેમજ સારી For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૮) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર રીતે તપાસ કર્યો પરંતુ ત્યાં તેને પત્તો લાગે નહીં; ત્યારબાદ સમય થવાથી સર્વ કુમારીએ પોતપોતાના વિમાનમાં બેસી પોતાના સ્થાનમાં ગઈ અને કુમાર પણ પિતાના સ્થાનમાં જઈ સુઈ ગયે. પ્રાત:કાલમાં ઉઠી પિતાને નિત્ય વિધિ સમાપ્ત કરી ગુણરાજે રાત્રીએ લીધેલું નૂપુર મતિસાગર મંત્રીને આપ્યું અને પ્રથમની માફક બને જ કનકવતીની પાસે ગયા. બન્નેને આ વતા જોઈ કનકવતી હાથ જોડી ઉભી થઈ અને યોગ્ય સત્કાર કરી ગુણરાજને આસન આપ્યું. તેમના બેઠા બાદ પોતે પણ બેઠી. ત્યારબાદ તેઓએ સમસ્યા પુત્તિ અને પ્રહેલિકાદિવડે આનંદ છીને પ્રારંભ કર્યો, પ્રથમ ગુણરાજ બેલ્ય–પવનતપદ્મિનીન્દ્રતરતું નવિનં જ પ્રેમર ગીવાનાં યૌવનધન, અર્થ—-પ્રાણીઓનું જીવિત, પ્રેમ, વન અને ધનસંપત્તિ પ્રચંડ એવા પવનથી કંપા યમાન થએલા કમળના પત્ર સમાન ચંચળ હોય છે, તે સાંભળી કનકવતી બોલી ) તસ્મર્મદ સહે કુમારે? તે કારણ માટે સારી રીતે ધર્મ સાધન કરે,” આ પ્રમાણે ગુણરાજની સમસ્યા પૂર્ણ ર્યા બાદ પુન: કનકવતી પણ એક પ્રહેલિકા બોલી– जइ सिक्खविओ सीसो, नईण रयणीए जुज्जुइ न गंतुं । तो कीस भणइ अजो, मा संकसु दोवि तुल्लाई।।। અર્થ–“ જે યતિઓનો શિષ્ય હોંશિયાર હોય તે તેણે રાત્રિએ બહાર ગમન કરવું ન જોઈએ, તે પછી આપ કેમ કહે છે કે તું શંકા ન કર, કે રાત્રિ અને દિવસ બને પણ સમાન છે.” ત્યારબાદ ગુણરાજ બે — कुमरेण तओ भणियं, रयणी दिवसो य दोवि तुल्लाई । तस्स नओ सो दोहिवि, जहठियं नियइ नाणेण ॥ અર્થ–“રાત્રી અને દિવસ બન્ને પણ તે પ્રાણને સમાન ગણાય For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાસ્કર વિપ્ર કથા. (૧૯) છે, કારણ કે જે મનુષ્ય જ્ઞાનવડે બનેનું યથાસ્થિતપણું જોઈ શકે છે.” ઇત્યાદિક વિનેદવડે ક્ષણમાત્ર સમય વ્યતીત કરી કનકવતીએ મતિસાગર મંત્રીને પૂછયું, શું તહે આજે જ્યોતિષ જોઈને આવ્યા છે? મતિસાગર –હા ! આજે તહારૂં બીજું પણ કંઈક ખેવાયું જણાય છે. એમ તેના કહેવાથી કનકાવતી બેલી, તે ખોવાયેલી વસ્તુનું નામ શું ? મંત્રી બે, તમે જાણે છે? કનકવતી બેલી–હા હું જાણું છું પરંતુ તે ક્યાં પડી ગયું તે હું જાણતી નથી જે તમે જાણતા હો તે જણાવો. મંત્રી બેત્યેપ્રથમનું અને આજનું બન્નેનું પતન સ્થાન એક જ છે. તે સાં. ભળી કનકવતી બહુ વિસ્મય પામી વિચારમાં પડી કે ઘુઘરી ક્યાં પડી ગઇ તેનો નિશ્ચય નહતું તેથી એમ અનુમાન થતું હતું કે કેઈપણ અન્ય સ્થળે અથવા અહીં જ પડી ગઈ હશે, જેથી તેના હાથમાં પ્રગ બળથી આવી હશે, પરંતુ ઝાંઝર પડી જવાનું સ્થાન તો હું નક્કી જાણું છું, છતાં આ તે બન્નેનું પતનસ્થાન એક જ બતાવે છે, માટે જ્યોતિષ વિદ્યાથી જાણતો હોય તો તે ભલે જાણે; પરંતુ દેવીની આગળ પડેલી આ ઘુઘરી હેની પાસે કેવી રીતે આવે ? કારણ કે ત્યાં જવાની એની શક્તિ નથી. માટે સાહસ કાર્યમાં રસિક એવા આ હારા સ્વામીનું જ આ સર્વ કર્તવ્ય જણાય છે. એમ વિચાર કરી તે બેલી –શું તે ઝાંઝર પણ તહારા હાથમાં આવ્યું છે ? મંત્રી બન્હા ? શું અમારૂ બોલવું અસત્ય સમજો છો ? કનકવતી બેલી, જે તે વાત સત્ય હોય તો તે મહને આપે. તેમ તેણીના કહેવાથી મંત્રીએ તરતજ તેની આગળ ઝાંઝર મૂકી દીધું. ઝાંઝર જોઈ કનકાવતી બેલી, સ્વામિન્ ! જે આપને જ આ ઝાંઝર મળ્યું હોય તે સારૂં પણ કદાચિત્ બીજાને જે તે મળેલું હોય તે બહુ અનુચિ For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ત ગણાય. એટલું જ નહીં પરંતુ અગ્નિમાં પ્રવેશ કરવાથી પણ મહારી શુદ્ધિ થવી અશક્ય છે. તે સાંભળી ગુણરાજ બોલ્યા “હે મૃગાક્ષિ? અગ્નિમાં પ્રવેશ કરવાની શી જરૂર છે ? નિ:શંક થઈ તું હારા હૃદયમાં પ્રવેશ કર.કનકવતી વિચાર કરવા લાગી. જરૂર આ કર્તવ્ય મ્હારા પતિનું જ છે. માટે હવેથી વિદ્યાધરની પાસે જવાની મહારે કંઈપણ જરૂર નથી. માંદગીનું બહાનું કરી અહીંજ રહીશ અને વિદ્યાધરને દાસી મારફતે કહેવરાવીશ, એ પ્રમાણે તે વિદ્યાધરના મનની પરીક્ષા કર્યા બાદ જેમ ઉચિત લાગશે તેમ કરીશ, ત્યારબાદ બીજે દિવસે કનકવતીએ વિદ્યાધરની પાસે દાસીને મેકલી એટલે કુમાર પણ પ્રથમની માફક દાસીની સાથે ત્યાં ગયે. દાસીએ વિદ્યાધરની પાસે જઈ જણાવ્યું કે આજે કનકવતી માંદગીમાં આવી પડી છે. તેથી તે આવી શકી નથી. તે સાંભળી વિદ્યાધર સંબ્રાંત બની વિચાર કરવા લાગ્યું. શું તેની માંદગીની વાત સત્ય હશે ? એમ શંકિત થઈ તેણે પ્રજ્ઞપ્તિ દેવાને પૂછ્યું એટલે દેવીએ કહ્યું કે તેનું શરીર તે સારું છે. તે સાંભળી વિદ્યાધર એકદમ ફોધાતુર થઈ ગયે અને બલ્ય, રે અસત્ય વાદિની ? તેનું શરીર તો હું પછી સજજ કરીશ, પરંતુ પ્રથમ તું તે ઈષ્ટદેવનું સ્મરણ કરી લે. હે પાપે ? હવે હારૂં મરણ નજીકમાં આવ્યું છે. એમ સાંભળવા છતાં પણ કનકવતીએ દાસીને પ્રથમ કહ્યું હતું કે વિદ્યાધરનું સર્વ વૃત્તાંત ગુપ્ત રીતે ગુણરાજ જાણે છે. તેથી હિમ્મત રાખી તે દાસી બેલી, રે નિર્દય ! પાપિs? તું નિદોષ એવી મહને મારવા તૈયાર થયા છે, પરંતુ હારૂં શરણ તે ગુણરાજકુમાર છે. તે સાંભળી વિદ્યાધર બલ્ય, રે અધમે? તે ગુણરાજ કેણ છે ? તેની વિશેષ સમજણ તે આપ. દાસી બેલી–હે કુમારનું વૃત્તાંત પૂછયું તે બહુ સારું કર્યું, કારણકે કુમારનું ચરિત્રહી હારા કાન પવિત્ર કરૂં. જેમકે For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાસ્કર વિપ્ર ક્યા. ( ૨૦૧ ) • કુમારના અત્યંત મલિન પદાર્થોને પણ ચંદ્રનું તેજ ઉજવલ કરી દીપાવે છે. વળી આ સમયે વિશેષે કરી તેમનું નામ લેવું એ મ્હારે ચેાગ્ય છે. કારણકે અંત સમયે ઇષ્ટદેવનું સ્મરણ અવશ્ય કરવુ પડે છે. અને મ્હારે તો ઇષ્ટ પણ તેજ છે. તેમજ મ્હારી સ્વામિનીને પણ તેજ ઇષ્ટ દેવ છે. માટે હે અનાર્ય ? હાલ હું તે સત્પુરૂષનું ચરિત્ર કહું છું તે સાવધાન થઈ તું સાંભળ. રે દુષ્ટ ? જેણે અનેક રાજાએની સમક્ષ ગુણુ, રૂપ અને પરાક્રમવડે સાભાગ્યની જય પતાકા સમાન મ્હારી સ્વામિનીનુ પાણિગ્રહણ કર્યું છે, વળી સમગ્ર સદ્દગુણીના સ્થાનભૂત, અને અખિલ શાસ્ત્રોના પારગામી જે ગુણરાજકુમાર દૂર રહ્યા છતાં પણ કોઇ વિદ્યા ખલથી હને જાણે છે. સાહસ કાર્ય માં ઉદ્યુક્ત એવા તે દન માત્રથી તું મરણુ વશ થવાના છે. અને તેનાથીજ હું મ્હારા આત્માની રક્ષા કરવા ઈચ્છું છું. એ પ્રમાણે કહ્યું કટુ દાસીનાં વાકય સાંભળી વિદ્યાધરની ભ્રકુટી ખસી ગઇ. તેમજ સંહાર કરવામાં બહુ રસિક એવા શંકરની માફક વિકરાલ મુખાકૃતિને ધારણ કરી વિદ્યાધર મેલ્યે, હું મહાપાપે ! તેનું શરણ લેતાં હાલજ તું મરી જવાની છે અને તે ગુણુરાજકુમારના શરીરે પણ મ્હારા ખાર્થના તીવ્ર અગ્નિ વ્યાપ્ત થશે. એમ ખેલી તેણે શ્યામ અને તીક્ષ્ણ ધારાવાળા પેાતાના ખડ ખેંચ્યા. આ પ્રમાણે વિદ્યાધરની ભયંકર સ્થિતિ જોઇ તેના સર્વ પરિજન દૂર થઇ ગયા. એવા સમય જોઇ ગુણુરાજ એકદમ ત્યાં પ્રગટ થયા અને હાસ્ય કરી એલ્યા, રે રે ! અવિદ્યાના કુલગૃહ એવા હું વિદ્યાધર ! શું આ અકૃત્ય કરવાથી તને લજ્જા આવતી નથી ? અહા ! મા જગમાં સમગ્ર લૈાકિક તૃષ્ણાઓ નષ્ટ પ્રાય છે, તેમજ પોતાના પાંચ ભાતિક દેહ પણ પ્રત્યક્ષ રીતે નાશવંત છે. છતાં તું આ સ્ત્રીના વધ કરવા ખડ઼ે ઉગામે છે. વળી સુતેલા, ઉન્મત્ત, પ્રમત્ત, ખાલ For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૨) શ્રી સુપા* નાચ ચરિત્ર. અને સ્રીજન ઉપર મર્યાદા છેાડી જે પુરૂષ પ્રહાર કરે છે તેનુ મુખ પણ જોવા લાયક નથી. તું સ્ત્રી ઉપર સુભટપણું પ્રગટ કરે છે તેથી હારી ઉપર પણ ખડુ ખેંચતાં ક્યેા વિદ્વાનૢ લજ્જા ન પામે ? પરંતુ કાઇપણ પ્રકારે ક્ષત્રિએ દુષ્ટ પ્રાણીઆના નિગ્રહ કરવા જોઇએ, તેથી તું હવે ખચે તેમ લાગતુ નથી, માટે વેલાસર સાવધાન થા, કેમકે તુ પછી એમ કહીશ કે હૅને તમે આગળથી કહ્યુ નહાતુ, એમ કહી કુમારે મ્યાનમાંથી તરવાર કાઢી. ત્યારબાદ વિદ્યાધર પણ બહુ ચકચકિત ખ ધારણ કરી કાપાયમાન થઇ તેની ઉપર વન્યા. બન્નેના સંગ્રામ શરૂ થયેા. ગુણરાજે પ્રચંડ પરાક્રમવડે તે દુષ્ટના સંહાર કર્યો. ત્યારબાદ તેના તાબામાં રહેલો ત્રણ કુમારીઆ ગુણરાજને શરણે આવી અને તેએ વિનયપૂર્વક એલી, રાજન્ ! આ દુષ્ટ વિદ્યાધરના વચનથી અમે બધાએલી હતી, તે આજે તમે અમને મુક્ત કરી. કુમાર એક્ષ્યા, તેના વચન છલમાં તમે કેવી રીતે માવી પડ્યાં હતાં ? તેએમાંથી એક એલી, મ્હારા પિતાને ત્યાં હું અગાશીમાં સુઇ રહી હતી. તેવામાં આ વિદ્યાધર મ્હને બલાત્કારે ઉપાડી અરણ્યમાં લઈ ગયા. પછી મ્હારી ઉપર તેણે યમજીહ્વા સમાન લાંબે ખડું ઉગામ્યા. તે જોઇ મ્હારૂ ધૈર્ય છુટી ગયુ અને પવનથી ક ંપતા પત્રની માફક મ્હારૂં શરીર ધ્રુજવા લાગ્યું . ત્યારે તે પાપી એલ્યા, જો મ્હારૂ વચન માનીશ તા તું જીવીશ. અન્યથા તારા મરણુકાલ નજીક આવ્યે છે એમ નિશ્ચય માનજે. ત્યારે મેં કહ્યું કે આપનું વચન મ્હને સભળાવા. 'પછી તે એલ્યે, મ્હારે પ્રજ્ઞપ્તિ વિદ્યા સાધવાની છે, અને તે પ્રજ્ઞપ્તિ દેવીના મંદિરમાં હું છમાસ સુધી જાપ કરવાના . માટે પ્રજ્ઞપ્તિ દેવીની આગળ છમાસ સુધી હમ્મેશાં સમાન ગુણુ, વય અને લક્ષણવાળી રાજકુમારીએ એ સંગીત કરવાનુ છે. તેમાં એક્તા For Private And Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાસ્કર વિપ્ર કથા. (૨૦૩) પ્રથમ હારે હું વિમાન મોકલીશ તેમાં બેસી દરરોજ અહીં આવવું. તેમજ ત્યારે પુરૂષને સમાગમ હારી આજ્ઞા સિવાય કરવા નહીં અને આ વાત કોઈને પણ કહેવી નહીં. તે બાબત તેણે કેટલાક હુને શપથ (ગન) કરાવ્યા. પછી હને વિણ વાદનની કલા તેણે શીખવી. તેવી જ રીતે બીજી ત્રણ કુમારીઓને પણ પકડી લાવીને પોતાનું વચન માન્ય કરાવી હારી માફક તેઓને સંગીત કલાઓનું શિક્ષણ આપ્યું અને કહ્યું કે તહાર માટે દરરોજ હું વિમાન મોકલીશ, વળી તમે જ્યાં હશે ત્યાં તે વિમાન રાત્રીએ આવશે, તેમાં બેસીને તરતજ તમ્હારે પ્રજ્ઞપ્તિ દેવીના મંદિરમાં આવવું. પણ તેમાં વિલંબ કરે નહીં. ત્યાં આવીને ક્ષણમાત્ર નાટક કરી પછી પિતાના સ્થાનમાં તમારેજવું. આ પ્રમાણે તેની આજ્ઞા આટલા દિવસ સુધી અમે મસ્તકે ચઢાવી, પરંતુ તેણે અમને શીલભ્રષ્ટ નથી કરી તે તેને હેટે ગુણ છે. આપના પ્રસાદથી અમને હવે આનંદ થયો. કુમાર બોલ્યા, હવે તમારે પોત પોતાના પિતાને ઘેર જવું તે ચગ્ય છે. કારણ કે તમહે મહારી બહેન છે. પછી તેઓ બેલી કે અમે વિમાન વિના ત્યાં કેવી રીતે જઈએ ? ત્યારબાદ વિદ્યાવડે સિદ્ધ થએલા પુરૂષનું કુમારે સ્મરણ કર્યું કે તત્કાળ તે સિદ્ધ પુરૂષ કુમારની આગળ પ્રગટ થયા અને કુમારની આજ્ઞાથી તે કુમારીએને વિમાનમાં બેસાડી પિતા પોતાના પિતાને ત્યાં લઈ ગયે, તેમજ દાસી સહિત ગુણરાજને પણ તેના સ્થાનમાં મૂકી સિદ્ધ પુરૂષ પોતાના સ્થાનમાં ગયા. પિતાના ઘેર આવી દાસીએ વિદ્યાધરના મરણની વાર્તા કનકવતીને જણાવીને વિશેષમાં કહ્યું કે વિદ્યાધરને કે હે સ્વામિનિ ! હવે નિર્ભય હદયથી કમ ઉપદ્રવ રની સેવા કરે. તે સાંભળી કનકાવતી બેલી, હે નાથ! દુર્બલ હૃદયની હું આજ સુધી થયે. કા મન વિના હારી દાના પિતાને For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૪). શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. આપની સેવાથી વિમુખ રહી તે મહારા દુર્ભાગ્યને જ ઉદય પરંતુ હજીતે વિદ્યાધરને એક બહુ ઉદ્ધત બંધુ છે, જેનાથી હારૂં હૃદય બહુ કંપે છે. કુમાર બલ્ય, પ્રાણપ્રિયે ! હવે તારે નિર્ભયપણે રહેવું. અને કઈ પ્રકારે ચિંતા કરવી નહીં. કેમકે તે પણ તેના બંધુની દશાને જલદી પામવાને છે. એ પ્રમાણે કનકવતીને શાંત કરી કુમાર સ્નેહરસમાં ગરક થયે છતો ક્ષણમાત્ર કાલ વ્યતીત કરી ત્યાંજ સુઈ ગયો. એવામાં તે વિદ્યાધરને ક્ષુદ્ર બંધુ ત્યાં આગળ આવ્યા અને કનકવતી સહિત કુમારને આકાશમાગે ઉપાડી સમુદ્રમાં ફેંકી દીધું. તેટલામાં ત્યાં કુમારને દેવગે એક પાટીયું મળી આવ્યું, તેના આશ્રયથી તે અલ્પ સમયમાં સમુ દ્રના કીનારે નિકળે. ત્યાં તેને એક તાપસ કુમાર મળે, અને તે ગુણરાજ કુમારને પોતાના આશ્રમમાં લઈ ગયા. તે વખતે ત્યાં બેઠેલી કનકવતીને કુમારે જોઈ, ત્યારબાદ તેણે કનકવતીને પૂછ્યું, હે મૃગાક્ષિ! તે દુષ્ટ વિદ્યાધરેહને ક્યાં નાખી હતી? તે બોલી, મહને પર્વતમાં પડતી મૂકી તે દુષ્ટ ત્યાંથી ચાલ્યા ગયે. પછી બહુ આનંદ માનતા કુમારે કુલપતિને નમસ્કાર કર્યો. કુલપતિએ આશીર્વાદ આપી કેટલીક વાતચિત કરી કુમારને પૂછયું, આ હારી સ્ત્રી છે? કુમારે હા કહી. પછી કુલપતિએ કહ્યું, આ હારી સ્ત્રી સમુદ્રના કાંઠે પોતે આત્મઘાત કરતી હતી તેવામાં અમે ત્યાં ઉભા હતા એટલે અમેએ તેને નિવારી શાંત કરી બહુ સમજાવીને કહ્યું કે આજથી ત્રીજે દિવસે હારા સ્વામીને અહીં જ તને મેળાપ થશે. માટે ચિંતા કરીશ નહીં, એમ સમજાવી એને અમે અહીં આશ્રમમાં લાવ્યા છીએ તે સર્વ અમારૂં કહેવું આજે સિદ્ધ થયું, ભગવદ્ ! આપ દયાળુ છે, આપે હારી ઉપર મહેટે અનુગ્રહ કર્યો. વિગેરે કેટલાક વિનય બતાવી ગુણરાજ કુમાર પોતાની સ્ત્રી પાસે ગયો. અને બોલ્યા, હે સુંદરિ! સ્વ For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાસ્કર વિપ્ર કથા. (૨૦૫) છંદચારી એવા દેવની ગતિ બહુ વિચિત્ર છે. તે જ પ્રમાણે દેવ ગતિની વાર્તાઓ પ્રાચીન મુનિઓએ કહેલી સાંભળવામાં આવે છે કે દેવ સુઘટિતને પણ નિયુક્ત કરે છે અને વિયુક્તને પણ ક્ષણ માત્રમાં સુઘટિત કરે છે. સંગ અને વિયાગ કરવામાં ઉઘુક્ત એવા દેવની રચનામાં સર્વ જગત્ નાચી રહ્યું છે. આ જગતમાં કેટલાક જીવે પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલા ભારે દુષ્કતને આધીન થએલા હોય છે. વળી સંસારમાં તેવું કઈ પણ દુઃખ નહીં હોય કે જે આપણું અનુભવવામાં નહીં આવ્યું હોય. હે મૃગાક્ષિ ! તે કાર થી મહા ભાગ્યશાલી મુનિઓ સ્ત્રીઓને ત્યાગ કરી શૂન્ય અરશ્યને આશ્રય લે છે. ગરૂપી માસમાં આસક્ત, ગ્રહવાસ, ધન અને સ્ત્રીમાં લુબ્ધ થએલા હારા સરખા અન્ય પુરૂષે દુ:ખી કેમ ન થાય ! ઈત્યાદિ ઉપદેશ આપતે ગુણરાજકુમાર કનકવતીને લઈ પર્વતની પાસમાં એક નદી ઉપર ગયે. અને ત્યાં સ્નાનાદિક ક્રિયા કરી ઈચ્છા પ્રમાણે ફલાહાર કર્યા બાદ તે અને રાત્રી થવાથી ત્યાં જ સુઈ ગયાં. તેવામાં તેજ વિદ્યાધર ત્યાં આવ્યું અને તેઓને ઉપાડી ફરીથી પણ સમુદ્રમાં ફેકી દીધાં. વળી દૈવગે પુન: તે બન્નેને મેળાપ થયો, એટલે ચકિત થએલી કનકાવતી બોલી, આર્યપુત્ર ! આ શું કહેવાય ! કુમાર બેલ્યો, હે સુંદરિ! દેવ વિલાસ વિના અન્ય કંઈ પણ નથી. કનકવતી બોલી, સ્વામિન! આમ કેમ બેલો છે! આપનું કહેવું ઉચિત નથી. કારણ કે અશક્ત પુરૂષ દેવને આગળ કરી સર્વ દુ:ખ સહન કરે છે. પણ જેએ તેજસ્વી છે તેથી તે દેવ પણ ભય પામે છે, માટે હે મહાશય ! આપને પ્રતાપ અલોકિક છે. તેથી આપ ઉત્સાહ ધારણ કરે, આપ જ્યાં સુધી મધ્યસ્થભાવે રહેશે ત્યાં સુધી શત્રુનું બળ સ્કુરાયમાન રહેશે. વળી હે નાથ ! મહાત્ શત્રુઓને નિમૂલકરનારૂં એવું તમારું પરાક્રમ કયાં ગયું ?જેથી સાધારણ માણસની માફક For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. આવી અસહ્ય દુ:ખ પરંપરાને સહન કરે છે. આ પ્રમાણે કનકવતીનું વચન સાંભળી કુમાર બે, હે કમલાક્ષિ ! દેવની માફક આ વૈરી પણ દષ્ટિમાં આવતું નથી, એટલે એમાં પુરૂષ શું કરી શકે ! એમ કહી કુમાર સાવધાન થઈ રાત્રીએ બેઠે હતે. તેટલામાં તે દુષ્ટ વિધાધર ત્યાં આવે એટલે તરતજ કુમાર તેના બને ચરણ પકડીને આકાશમાં ભમાવી પૃથ્વી પર પછાડવાની તૈયા માં હતું તેટલામાં દીન મુખે પિકાર કરી તે બોલ્યા, હે કુમારેંદ્ર! હારું રક્ષણ કરે!રક્ષણ કરે! સમગ્ર અપરાધેની હું ક્ષમા માગું છું, ફરીથી આ પ્રમાણે અપરાધ નહીં કરું. હવે હું આપને કિકર છું, આ પ્રમાણે તેનાં દીન વાકય સાંભળી કુમારને દયા આવી. તેથી તેણે તે વિદ્યાધરને છેડી દીધે. કારણકે સત્પષે દીનજને ઉપર કૃપાલુ હોય છે. ત્યારબાદ ફરીથી પણ તે બન્ને સ્ત્રીપુરૂષ કુળપતિના આશ્રમમાં ગયાં. અને કેટલાક દિવસ તેઓ તાપસોના સ્નેહથી ત્યાં રહ્યાં. ત્યાં કનકવતી તાપસીઓની સાથે પ્રેમપૂર્વક વિવિધ પ્રકારની કીડાઓ કરતી હતી અને કુમારને સમય કુલપતિ પાસે ધર્મશાસ્ત્ર સાંભળવામાં જતો હતે. એક દિવસે કુમાર કુલપતિની પ્રાર્થના કરવા લાગ્યો. હે પ્રભો ! હારૂં સર્વ દુ:ખ ઉત્સાહ પૂર્વક કલપતિની આપના દર્શન કરવાથી નિવૃત્ત થઈ ગયું છે, પ્રાર્થના. અન્યથા વિકાભેજી એવો ડુક્કર ક્યાં ? અને દહી ભાતનું ભોજન કયાં? કારણકે વિષયેથી ઘેરાયેલે હું કયાં? અને આપના ચરણની સેવા ક્યાં ? આપને સમાગમ બહુ દુર્લભ છે. પરંતુ હાલમાં હારા પિતાને બહુ ચિતા થતી હશે. માટે આગળ ઉપર આપની કૃપાથી આ જન આપના વચનામૃતને ભેગી થશે. ત્યારબાદ કુલપતિએ કહ્યું, વિનયગુણના કુલભવનરૂપ છે કુમાર! હારૂં ચિરકાલ આયુષ થાઓ. For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાસ્કર વિપ્ર કથા (૨૦૭) તું ગુણરૂપી લક્ષમીને મુખ્ય આધાર છે, એથી અન્ય અમે હારૂં શું ઈછિએ ? ત્યારબાદ કુલપતિને અને અન્ય તાપસ તથા તાપસીઓને નમસ્કાર કરી ગ્ય સંભાષણ પૂર્વક આશીર્વાદ લઈ કુમાર ત્યાંથી નીકળે. કનકવતીએ પણ પોતાના પરિવાર સહિત કુલપતિને નમસ્કાર કરીને તાપસીએના ચરણમાં મસ્તક નમાવી વિશેષ પ્રકારે ક્ષમા માગી, ત્યારે તાપસીએ પણ ઘણા નેહ બંધનથી નિરર્ગલ અશ્રુધારાઓને વહન કરતી છતી રૂદ્ધ કંઠે બોલી કે પ્રિયસંગ એ મહા દુ:ખનું કારણ છે. એ વાત સત્ય છે. કેમકે તેના વિયોગમાં નરકના દુઃખનો અનુભવ થાય છે, તેને આજે અમને સાક્ષાત્ અનુભવ થયો. કારણકે તે વિયાગ આજે પ્રગટ થવાથી અમને ઘણું દુઃખ થાય છે. અથવા તેથી શું? આ સંસાર ચક્રમાં સર્વ અને સંગ પછી વિગ થાય છે. માટે હે વત્સ ! સુખેથી તું જા. વળી પ્રિયજનનું દર્શન, ધન, ચશ, જીવિત અને સત્સમાગમ સંબંધી સંતેષને એક વિતરાગ ભગવાન વિના બીજું કોણ પામી શકે ? એ પ્રમાણે ઉપદેશ આપી આશીર્વાદ પૂર્વક તાપસીઓએ કનકવતીને સત્કાર સહિત વિદાય કરી. એટલે તે કુમાર સાથે ચાલતી થઈ. તે પ્રસંગે કુમારે સિદ્ધપુર રૂષનું સ્મરણ કર્યું, પરંતુ કોઈ કારણને લીધે તે સિદ્ધપુરૂષ ત્યાં આવી શક્ય નહીં, તેથી ઉત્તમ મુહૂર્ત જોઈ તાપસ સહિત કુમાર પગ રસ્તે ચાલતે થયો અને અનુક્રમે નગરના સીમાડામાં જઈ પહોંચે. તે સમયે નગરની બહાર ઉદ્યાનમાં ભવ્યજનેને ભવ્ય ઉપ દેશ આપતા સૂરપ્રભ નામે સૂરિનાં ગુણરાજસરપ્રભસૂરિ. કુમારને દર્શન થયાં. કુમાર પણ તેમની પાસે જઈ પ્રણામ કરી જેનધર્મની વ્યાખ્યા સાંભળવા બેઠે. શુદ્ધભાવ હોવાથી કુમારના હૃદયમાં તે ધર્મ For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૮) શ્રી સુપાöનાથ ચરિત્ર. સ્થિર થયા, સુરીશ્વરના ઉપદેશ બહુ મધુર હોવા છતાં પણ કનકવતીને કડવા લાગવાથી તે રૂચ્યા નહીં. કારણકે જેઓને પિત્તના પ્રકાપ થયેા હાય તેવા મનુષ્યાને સાકર મધુર ક્યાંથી લાગે કુમાર એક્લ્યા, સુદિર ! દુ:ખના સાગર રૂપ આ સંસારમાં કાંઈ પણ સુખ નથી. વિચિત્ર કર્મ'ના પરિણામથી સંસાર ગતિ મહા વિષમ છે. ગૃહાવાસમાં બહુ વિજ્ઞો ભરેલાં છે. તેમજ ઇંદ્રિયા ઘણી ચંચલ છે. પ્રેમની ગતિ બહુ કુટિલ આકૃતિવાળી દેખાય છે. કાણ જાણે કાલે શું થશે ? ક્ષણમાત્ર પણ સ્થાયિભાવને નિશ્ચય નથી, માટે હે સુમુખિ ! આ સર્વ દ્રશ્ય પરિવારના આપણે પાતેજ ત્યાગ કરીએ અને પૂર્વ પુરૂષાએ આચરેલા ધમા ને અનુસરીએ તેા બહુ સારૂ, ત્યારબાદ કનકવતી બેલી, આપના આ વિચાર સત્ય છે, પર ંતુ બહુ વિકારાનુ કુલભવન એવું મા યાવનરૂપી અરણ્ય દુ:ખવડે ઉલ્લ્લંધન કરવા લાયક છે. વળી કામ રૂપી સુભટનાં તીક્ષ્ણ ખાણુ ઘણાં વિષમ છે. અને આપણે હજી ઇચ્છા મુજબ ભાગ વિલાસ અનુભવ્યા નથી. માટે હું સ્વામિન ! રાજ્ય લક્ષ્મી ભાગવ્યા પછી કાઇક જ્ઞાની મહાત્માને પુછી અંતિમ અ વસ્થામાં જેમ ચેાગ્ય લાગશે તેમ આપણે કરીશુ. કુમાર ખેલ્યા, ચાવનનું દુર્લધ્ધપણ જે તે કહ્યુ તે સત્ય છે, અને તેજ કારણને લીધે સુજ્ઞપુરૂષો યાવન અવસ્થામાંજ દીક્ષાવ્રત ગ્રહણ કરી સ્થવિરની માક નિર્વિકાર દશાને અનુભવે છે. કહ્યુ` છે કે— मनसि जरसा ऽभिभूता, - जायन्ते यौवनेऽपि विद्वांसः || मूढधियः पुनरन्ये, भवन्ति वृद्धत्वयोगेऽपि ॥ અ—વિદ્વાન પુરૂષો યાવન અવસ્થામાં પણ હૃદયની અ ંદર વૃદ્ધાવસ્થાને અનુભવે છે. અર્થાત્ તેઓને ચાવન સબંધી વિકારા પીડતા નથી. વળી મૂઢ બુદ્ધિવાળા પુરૂષો વૃદ્ધાવસ્થામાં પણ તે For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાસ્કરવિપ્ર કથા. (૨૯) દશાના કાર્ય જ્ઞાનને અનુભવતા નથી. વળી કામ સુભટનાં બાણ ભીરુ પુરૂષોને ઘણાંજ વિષમ લાગે છે. પરંતુ ધીર પુરૂષોને તે અસર કરતાં નથી. જેમકે ખગની તીક્ષણ ધારા માંસમાં સારી રીતે ચાલી શકે છે, પરંતુ વામાં તે કુંઠિત થાય છે. વળી તે કામિનિ! “યથેચ્છ ભેગ ભેગવ્યા નથી તે પણ હારું કહેવું અયુક્ત છે. ભાગ ભોગવવામાં બહુ દક્ષ એ જીવાત્મા ઘીના હેમથી અગ્નિની માફક સ્વર્ગમાં પણ વૃદ્ધિ પામતું નથી. વળી હે સુંદરાંગિ ! આ વાત સિદ્ધ છે કે બહુ ભેગ સેવવાથી પરિણામે નરકગતિ પ્રાપ્ત થાય છે. અને તેઓને ત્યાગ કરવાથી સ્વર્ગ તથા મોક્ષસ્થાન પ્રાપ્ત થાય છે, તેમજ “રાજ્યલક્ષમી જોગવીને પશ્ચાત્ ઉચિત છે. મનું આચરણ કરીશું” એ પણ તારું કહેવું અનુચિત છે. કારણ કે રાજ્ય ભવમાં તૃણું રહેવાથી જરૂર અધોગતિ થાય છે તેમજ આ લેકમાં પણ સુખ મળતું નથી. કહ્યું છે કેओत्सुक्यमात्रमवसादयति प्रतिष्ठां, क्लेशस्तु लब्धपरिपालनवृत्तिरेव । नैव श्रमापनयनाय यथा श्रमाय, राज्यं खहस्तधृतदण्डमिवात्पत्रम् ॥ અર્થ–“કેઈપણ વસ્તુ મેળવવામાં ઉત્સુકપણું રાખવાથી પ્રતિષ્ઠાને ભંગ થાય છે. અને પ્રાપ્ત થયેલી વસ્તુનું સંરક્ષણ કરવામાં બહુ કલેશ થાય છે. માટે પોતે ધારણ કરેલા છત્રની માફક રાજ્ય લકમી સુખને માટે નથી પણ દુઃખ દાયકજ છે; તેમજ “જ્ઞાની મહાત્માને પૂછીને છેટલી વયમાં ધર્મસાધન કરીશું” એ પણ હારૂં માનવું અગ્ય છે. હે તવંગ? ધર્મ વિના આપણે જીવતાં પણ મરેલાં છીએ. કારણકે– यस्य धर्मविहीनस्य, दिनान्यायान्ति यान्ति च । सलोहकारभस्त्रेव, श्वसन्नपि न जीवति ॥ . ૧૪ For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૦) સુપાર્શ્વનાથ ચરિત્ર. અર્થ-“ધર્મહીન જે પુરૂષ પિતાના દિવસે આમતેમ પસાર કરે છે, તે પુરૂષ લુહારની ધમણની માફક શ્વાસ લેતે છતે પણ મરે લે જાણ.” એમ કહી ગુણરાજ અનવરને નમસ્કાર કરી કનકવતીને નગરની બહાર મૂકી પિતે નગરમાં ગયે. ત્યાં જુગારીઓની સાથે જુગાર ખેલી દ્રવ્ય મેળવ્યું અને તે પૈસાથી ભેજન તૈયાર કરાવી લઈ જ્યાં આગળ કનકવતીને મૂકી હતી ત્યાં આવ્યું અને તે બન્ને ભજન કરી ક્ષણવાર ત્યાં બેઠાં. ત્યારબાદ કનકવતીને ઉદાસ મનવાળી જોઈ કુમારને વિચાર થયે કે આનું કંઈ પણ કારણ હેવું જોઈએ. કનકવતીને સ્વજનેનું સ્મરણ થયું હોય ! અથવા માગુણચંદ્ર સાથે ના શ્રમથી થાકી ગઈ હોય! એમ આ લાગે સમાગમ. છે. એવો વિચાર કરતે ગુણરાજ કુમાર પોતે શારીરિક શુદ્ધિ કરી જલદી પાછા આવ્યા તે વિરહિણીની માફક બહુ વિકારવાળી કનકવતીને જોઈ અને વિતર્ક કરવા લાગ્યું કે આ સ્ત્રી ચિત્રકર્મ આળેખે છે. તેમજ તેના કંઠમાં પંચમ નાદને ઉદ્દગાર સંભળાય છે. અને અશ્રુથી ભરાઈ ગયાં છે નેત્ર જેનાં એવી મૃગલીની માફક આ સુંદરી દિશાઓમાં દષ્ટિ ફેરવી રહી છે. વળી વામહસ્તમાં મુખકમલ સ્થાપન કરી બહાનિ:શ્વા સા નાખતી મન મુખે બેડી છે. તે ઉપરથી તેનું હદય કામવિકાર વાળું હોય તેવું દેખાય છે. કારણકે આ એનાં ચરિત્ર કામચેષ્ટાને સ્પષ્ટ જણાવે છે. તે શું મહારા ક્ષણમાત્ર વિયેગથી ! કિંવા અન્યથા બનાવ બન્યો હશે! અથવા કંઈ બહુ વિતર્કની જરૂર નથી. જે હને જોઈ તે સ્વસ્થ થશે તો હારે વિષે તે રાગવાળો છે એમ નિશ્ચય જાણવું અને જે પિતાને વિચાર ગોપવી રાખશે તે તેનું દુષ્ટ પરિણામ ગણાય. એમ વિચાર કરી કુમાર કનકાવતીની દષ્ટિગોચર થયે. એટલે તે એકદમ ઉભી થઈ કામચેષ્ટા છુપાવી કુમા For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાસ્કરવિપ્ર કથા. (૨૧૧) રના સન્મુખ આવી તેની આગળ બેઠી. કુમાર બલ્ય, હે સુંદરી! આમ ઉદ્વિગ્ન તું કેમ દેખાય છે! શું સ્વજન સંબંધીઓનું હને સ્મરણ થયું છે? કનકવતી બેલી, અહીં સ્વજનેનું શું કારણ છે! જ્યાં પિતાને પ્રાણપ્રિય મળે ત્યાં અરણ્ય પણ વસ્તીવાળું ગણાય અને જ્યાં પ્રિયપતિને વિરહ હોય તે ઉત્તમ સ્થાન પણ અટવી સમાન ગણાય છે. કુમારે જાયું કે આ સ્ત્રી વિકારમય વચને બેલે છે, માટે જરૂર આ નિઃસ્નેહી છે એમ એની વચન રચના ઉપરથી સ્પષ્ટ દેખાય છે. કારણકે કામચેષ્ટાને આધીન થએલા મનુષ્યોએ પણ સદ્ભાવ અને પ્રેમારૂઢ મનુષ્યને વિષે ઉપચાર કરાય છે. આ આચરણ એને અહીં ક્યાંથી થયું! વળી ઉપચારથીજ અન્ય લોકો ગ્રહણ કરાય છે. અને તેઓની શોભા તેમાં જ હોય છે. અન્યના ઉપર આસક્ત થએલા મનુષ્ય દ્વેષભાવ પ્રગટ કરે છે. માટે અહીં કોઈપણ હેતુ હવે જોઈએ એમ જાણ કુમાર ત્યાંથી ઉભો થયો, તે પ્રસંગે કનકવતીનાં નેત્ર નિદ્રાથી મીચાઈ ગયાં, એટલે કુમારે વનમાં પ્રવેશ કર્યો, ત્યાં તેને એક પુરૂષ મળે. તેણે ગુણરાજને પૂછયું, રાજ! અહીં કેઈ એક કુમાર આપના જોવામાં આવ્યા ! ગુણરાજ બલ્ય, તે કુમાર કેણ છે? પુરૂષ બોલ્યા, શ્રી વિજયચંદ્ર રાજાને પુત્ર ગુણચંદ્ર કુમાર બહુ પ્રસિદ્ધ છે, તેને પણ શું તમે નથી જાણતા? તેમજ તે પુરૂષ ફરીથી બોલ્યો, આજે કોઈક રાજકન્યા તેમની પાસે આવેલી છે તેથી તે મધ્યાન્હ સમયે અહીં આવેલા છે અને તેમછે મને કોઈ કાર્ય માટે અન્ય સ્થળે મોકલ્યો હતે. માટે હારે તને પૂછવાની જરૂર પડી. ત્યારબાદ ગુણરાજકુમાર કનકવતીનું ચત્રિ સમજી ગયે અને બે કે તે ગુણચંદ્ર તો પોતાનું મનેવાંછિત સિદ્ધ કરી પિતાના સ્થાનમાં ગયે. પશ્ચાત્ તે પુરૂષ બેત્યે, રાજકન્યાને તેને મેળાપ થયેકે નહીં? ગુણરાજ બે, મેળાપ એકલે નહી પરંતુ તેને પિતાના ભવનમાં તે લઈ ગયે For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૨ ) સુપા નાચરિત્ર. હતા. ઠીક થયું' કેમકે કુમાર તેના ઉપર બહુ આસક્ત છે, તેથી આ પણ બહુ સારૂ થયુ, એમ કહી તે પુરૂષ ઉદ્યાનમાંથી બહાર નીકળ્યે. ત્યારબાદ ગુણરાજે વિચાર કર્યાં, અહેા ! સંસારવિલાસને ધિક્કાર છે. અહા ! ! ! અતિ પ્રપંચથી ગુપ્ત એવા સ્ત્રી સ્વભાવાને હજાર વાર ધિક્કાર ઘટે છે. પવનથી કંપતા વજની માફક સ્ત્રીએનું હૃદય ઘણુ ચંચળ હેાય છે. ગુણુ, રૂપ, ઉપચાર અને જીવિ તદાનથી પણ સ્ત્રીઓનું હૃદય સ્વાધીન થતું નથી. માટે તે પેાતાના વિચાર પ્રમાણે માચરણ ન કરે તેટલામાં તેને તેના મામાને ત્યાં મૂકી આવીને હું' મ્હારૂં કાર્ય સિદ્ધ કરૂં. એમ વિચાર કરી ગુણરાજકનકવતીની પાસે ગયે. અને તેણે કહ્યુ કે મહીં હારા મામાનું ગામ નજીક છે, માટે ચાલ, તું આવે તે આપણે ત્યાં જઇએ. કનકવની ખેાલી, અત્યારે નહીં પણ સવારે જઈશું, કુમાર ખેલ્યે, હાલમાં સાથ લેકે જાય છે માટે અહીં વિલંબ કરવા ઉચિત નથી, એ પ્રમાણે ગુણરાજના આગ્રહ જોઇ કનકવતી પેાતાનું હૃદય ત્યાં મૂકી માત્ર શરીરવડે ચાલી, બન્ને જણ ત્યાં ગયાં, તેના મામા વિગેરે સંબંધી જનાએ પણ તેમની સભાવના કરી, કુમારે પોતાના હરણ થયાનું વૃત્તાંત નિવેદન કર્યું, ખાદ રાત્રીએ કનકવતીને સૂતી મૂકી ગુણરાજકુમાર ત્યાંથી ચાલી નીકન્યા. અને પેાતાના ધર્મગુરૂ પાસે જઇ વિધિપૂર્વક દીક્ષા ગ્રતુણ કરી, ત્યારખાદ તે મુનિરાજ સમગ્ર સૂત્રના અભ્યાસ કરી ત્યાંથી એકાકી વિહાર પ્રતિમાને અંગીકાર કરી અહીં આવ્યા, તેજ પેાતે અને મ્હારા વૈરાગ્યનુ કારણ મ્હેં તમને કહી સ ંભળાવ્યું, માટે તમે બન્ને અત્યંત દુ:ખના નિવાસભૂત આ ગૃહવાસને ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરવામાં ઉદ્યુક્ત થાઓ. હું આ પ્રમાણે વૃત્તાંત સાંભળી ભાનુ ખેલ્યે, મુનીંદ્ર ? વૈરાગ્ય For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાસ્કરવિપ્ર કથા. (ર૧૩) નાં કારણે સુલભ છે. પરંતુ આપની માફક કનકવતીને જેઓ વિપુલ ભેગેને ત્યાગ કરે તેવા પુરૂષ દુરાચાર. તે બહુ દુર્લભ છે. ત્યારબાદ ભાસ્કર બે ભગવદ્ ! તે દુરાચારિણી કયાં ગઈ અને તેની શી ગતિ થઈ? મુનિ બોલ્યા, જેણના રૂપથી મેહિત થઈ તમે અહીં આવ્યા છે તે જ તે સ્ત્રી છે. ભાસ્કર બલ્ય, શા કારણથી ટેળામાંથી ભ્રષ્ટ થએલી મૃગલીની માફક તે એકલી અરયમાં ભમે છે ? ગુણચંદ્રકુમારની સાથે તેની પ્રીતિ કેમ ન બંધાણી? મુનિ બેલ્યા ગુણચંદ્રની સાથે પ્રેમથી જોડાયા બાદ શીલબ્રા થવાથી તેણી ત્યાંથી પણ વિયુક્ત થઈ રખડે છે. કારણકે તેને દુરાચાર જે ગુણચંદ્રકુમારે તેને કાઢી મૂકી છે, તેથી તે અહીં બ્રમણ કરતી હારી દષ્ટિગોચર થઈ હતી, ત્યારે લજજાને લીધે નીચું મુખ કરી તે બેઠી હતી, પછી હું તેને પ્રતિબોધ આપે, તેથી તેણુએ બાર પ્રકારનો ગ્રહથધર્મ સ્વીકાર્યો અને તેજ પ્રમાણે સમ્યકત્વ મૂલ એવા તે ધર્મનું આરાધન કરે છે, તેમજ પિતે જન પ્રતિમા રચી શક્તિ પ્રમાણે તેનું પૂજન કરે છે. ત્રણે કાળ વિધિ પ્રમાણે નિરંતર ચૈત્યવંદન કરે છે. સરેવરંતથા ઝરણાદિકમાંથી પ્રાસુક (નિદોષ) જલ પીએ છે. પુષ્પ અને પત્રના ભક્ષણવડે શરીરને નિર્વાહ ચલાવે છે. પ્રાયે અચિત્ત આહાર કરે છે. મન, વચન અને કાયાથી બન્ને પ્રકારે (કરવું કરાવવું) સર્વ પુરૂ ને ત્યાગ કર્યો છે. પશ્ચાત એગ્ય સમયે તે દીક્ષા ગ્રહણ કરશે અને આ ભવમાંજ મેક્ષ પણ પામશે. માટે હે મહાનુભાવ! પતિ ધર્મમાં તમે ઉઘુક્ત થાઓ. અથવા તે પાળવા તહારી શકિત ન હોય તે સમ્યકત્વ મૂલ ગૃહસ્થ ધર્મને સ્વીકાર કરે. તે સાંભળી સમગ્ર વિરતિધર્મ પાળવામાં અશક્ત હોવાથી તે બન્ને જણે સમ્યકત્વધર્મ અંગીકાર કર્યો. અને બીજા પણ કેટલાક નિયમ લઈ For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૪) સુપાર્શ્વનાથ ચરિત્ર. તે પેાતાના સ્થાનમાં ગયા. પછી હંમેશાં જીનવંદન અને મૂર્ત્તિપૂજન વિગેરે યથાવિધિ ધર્મસેવન કરવા લાગ્યા. : એક દિવસે ભાસ્કરે ભાનુને કહ્યું · બાંધવ! જીનધર્મ રૂપી વૃક્ષનું આરાધન કરવાથી શુ ફૂલ પ્રાપ્ત ધનિ દા. થશે ? તે આપણે જાણતા નથી. વળી જીનધર્મનું સેવન કરનાર મુનિ શુદ્ધિ રહિત હાય છે. તે સાંભળી વિલક્ષ મુખ કરી ભાનુ ખેલ્યા, આ પ્રમાણેને ત્હારા વિચાર પણ અયુક્ત છે. કેમકે યથાર્થ વસ્તુ સ્વભાવના જાણુનાર મુનિઓને તુ શુદ્ધિ રહિત કહે છે. તેપણુ બહુજ અનુચિત છે. કારણકે વિશુદ્ધ બ્રહ્મચર્ય વ્રતના પાલક એવા મુનિએ વિના બીજા કાણુ શુદ્ધ છે ? મલિન વસ્ત્ર અને મલિન દેહધારી મુનિએ સ્નાન તથા તાંબુલના ત્યાગ કરવાથી અશુદ્ધ ન ગણાય. પરંતુ તેવી પ્રવૃત્તિ તા બ્રહ્મચય ત્રતના ઉપાય છે, કહ્યું છે કે— विभूषा स्त्रीषु संसर्गः, प्रणीतं रसभोजनम् । ', नरस्य त्रिकवशिनो - विषं तालपुटं यथा ।। અર્થ અલ કાર, સ્ત્રીઓના સ ંસર્ગ અને વિવિધ પ્રકારે રસભેાજન એ ત્રણેને આધીન થએલા પુરૂષને તે તાલપુટ વિષ સમાન દુ:ખદાયક થાય છે. ” તેવીજ રીતે અન્ય સ્થલે પણ કહ્યુ છે કે निःस्टहो नाऽधिकारी स्या - नाकामी मण्डनप्रियः । नाsविदग्धः प्रियं ब्रूयात्, स्फुटवक्ता न वञ्चकः ॥ અ “ અધિકારી પુરૂષ નિ:સ્પૃહી હાતા નથી, વળી બ્રહ્મ ચારીને આભૂષણ પ્રિય લાગતાં નથી, તેમજ વિદુગ્ધ પુરૂષ પ્રિયવાદી હાતા નથી, અને સ્પષ્ટવકતા અન્યને છેતરતા નથી. >> વળી હું આંધવ ? એ પ્રમાણે દુષ્ટ વિચાર કરવાથી તુ મુખ્ય For Private And Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાસ્કરવિત્ર કથા. ( ૨૧૫) સમ્યકત્વથી ભ્રષ્ટ થઈશ અને તેથી વિરતિ ગુણેાની આશા પણ હૅને દુર્લભ થઈ પડશે. એ પ્રમાણે ઉત્તરાત્તર ગુણ વિમુક્ત થઇ બહુ અકૃત્ય કરી નરકાર્દિક ઘાર દુ:ખમય સંસારવનમાં તું ભ્રમણ કરીશ. માટે ઉભયથા જુગુપ્સા છોડી દે. પ્રિયમ ધાર સમ્યકત્વરૂપી મેરૂ પર્વતના શિખર ઉપરથી પતિત ન થા, કુરીથી જીવાને આ સમ્યકત્વરત્ન મળવુ બહુ દુર્લભ છે. આ પ્રમાણે ભાનુએ ભાસ્કરને અહુ સમજાવ્યે; પર ંતુ તે કવશથી ધર્મ નિંદા છોડતા નથી. એક દિવસે કાઇક ગૃહસ્થે ભાસ્કરને લાજન માટે નિમ ત્રણ કર્યું, તેથી તેભાજન સમયે શ્રેણીના ઘરમાં જઇ આગમન. ભિક્ષા માટે મુનિનું એઠા હતા, તેટલામાં ત્યાં ભિક્ષા માટે એક સુનિ આવ્યા. જેમનાં વસ્ત્ર જીણું અને મલિન હતાં તેવા તે મુનિને જોઈ ગૃહસ્વામી ભક્તિપૂર્વક ઉભા થઇ પાતે ભાજન લઈ મુનીંદ્રને આપવા લાગ્યા. તેની પૂર્વ ભક્તિ જોઈ તે મુનિના ગયા બાદ ભાસ્કર મેળ્યે, અહા ? મહા કષ્ટની વાત છે ? આવુ પણ અજ્ઞાન ? તમ્હારા સરખા વિવેકી પુરૂષા પણ આ પ્રમાણે અયુક્ત આચરણ કરે છે. આવા શુદ્રની ભક્તિ કરવાથી શું ફળ ? વળી લેાક વ્યવહારથી શૂન્ય, શૈાચાચાર રહિત, મલિન અને જી વજ્રને ધારણ કરનાર, તેમજ :નિરતર જલ શુદ્ધિ હીન એવા સ્મા ઢાકા હોય છે, તે તમે શું નથી જાણતા ? વિષ્ણુક ખેલ્યા, આપણે મા ચિંતામાં વ્યર્થ શા માટે કાલક્ષેપ કરવા ? કેમકે જે કાઇ ભિક્ષુક પેાતાને ઘેર આવે તેને શિક્ષા આપવી તે ગૃહસ્થના ધર્મ છે. વળી તે ભિક્ષા જો બહુ માનપૂર્વક આપવામાં આવે તે બહુ ફલદાયક થાય, અન્યથા અલ્પ ફલદાયક અથવા નિષ્ફળ પણ થાય છે. માટે અહીં આવાં અજ્ઞાન ભરેલાં વચને એલ For Private And Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૧૬) સુપાર્શ્વનાથ ચરિત્ર. વાનું ત્યારે શું પ્રયોજન છે? ભાસ્કર બે, ઘેર આવેલા બ્રાહ્મણ ભિક્ષુકને સત્કાર પૂર્વક દાન આપો, કેમકે તમહારા સરખા સજજન પુરૂષે બ્રાહ્મણ શિવાય અન્યનું સન્માન કરે તે જોઈ મહારું હૃદય ચરચર બળી જાય છે. વણિક બલ્ય, ભદ્ર? આ પ્રમાણે હારૂં બોલવું સર્વથા અનુચિત છે. કારણ કે જે બ્રહ્મ ચર્ય પાળે તેજ શુદ્ધ બ્રાહ્મણ કહેવાય. વળી જે સ્ત્રીને રાગી હોય તે શુદ્ધ અને અશુચિમય ગણાય છે. આ મુનિ મહારાજ તો સ્વ અને પરના હિતકારી, સમ્યફપ્રકારે વિશુદ્ધ ગુણના ધારણ કરનાર, કાંચન કોમનીના સર્વથા ત્યાગી, મમત્વ તથા માત્સર્ય રહિત અને કુક્ષિમાત્ર પૂર્ણ થાય તેટલીજ ભિક્ષાના ગ્રાહક હોય છે. એ વાત લોક પ્રસિદ્ધ છે. ભાસ્કર બેલ્ય, મહાશય ? એ તમહારૂં કહેવું હું સમજ્યો, પરંતુ તેઓ વેદવિહિત માર્ગથી શૂન્ય હોય છે, માટે તેમની ભક્તિ કરવાથી શું ફલ? હવે આની આગળ વિશેષ બલવાનું વ્યર્થ છે એમ જાણું શ્રેષ્ઠી મન રહે અને આ પ્રમાણે મુનિઓની જુગુપ્સા કરવાથી ભાસ્કર મરીને મહાપાપના ઉપાર્જન કરવાવડે પ્રથમ નરક ભૂમિમાં ઉત્પન્ન થયે. તેને નાને ભાઈ ભાનુ વિધિ પ્રમાણે સમ્યકત્વપાળી સધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યારબાદ અવધિજ્ઞાનવડે ભાનુએ નારકીનું દુઃખ ભેગવતા ભાસ્કરને જે. સ્નેહ અને દયાને લીધે હૃદયમાં શોચ કરતે તે ભાનુદેવ પિતાના પૂર્વભવનું સ્વરૂપ ધારણ કરી ભાસ્કરની પાસે ગયા અને પરમાધાર્મિક દેને દૂર ખસેડીને તે બે, બાંધવ? તું આવી દુ:ખી અવસ્થામાં આવી પડે છે. અરે ? હવે હું શું કરું? પરંતુ હારું કહેવું એ છે કે હજી પણ તું જીન ધર્મની જુગુપ્સા છોડી દે. જેથી અહીંથી નીકળ્યા બાદ ફરીથી પણ આવી દુર્દશા હારે ન સહન કરવી પડે. તે સાંભળી નારકી બેલ્ય, ક્ષત ઉપર ક્ષાર શા માટે નાખે છે? શું તું હને For Private And Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાસ્કરવિપ્ર કથા. (૨૧૭) એ ઉપાલંભ આપવા આવ્યો છે કે પ્રથમ હૈ મહારું વચન ન માન્યું તેથી હારી આ દશા આવી પડી!! એમ છતાં ઠીક હારે હવે બંધનું કંઈ પ્રજન નથી માટે તમે જે માગે આવ્યા તે પ્રમાણે ચાલ્યા જાઓ. હું મહારા ભવિષ્ય પ્રમાણે સુખ દુઃખ ભેગવીશ. પરંતુ અશુચિપણથી દૂષિત એ જૈન ધર્મ કેઈપણ સમયે હારી દષ્ટિ ગેચર ન થાય તેવી મહારી ઇચ્છા છે. એમ તેણે તિરસ્કાર કર્યો તે પણ તે દયાલુ ભાનુ ફરીથી કેઈક સમયે એને બોધ કરીશ એમ જાણી પિતાના સ્થાનમાં ગયે. નરકવાસી ભાસ્કર પણ અત્યંત દારૂણ અનેક પ્રકારની વેદનાઓ ભોગવી આયુષ પૂર્ણ કરી અગ્નિથી બળેલી વનભૂમિમાં મૃગ થયું. ત્યાં પણ ક્ષુધા, તૃષા, શીત, આતપ આદિ અનેક દુ:ખ સહન કરતે વનમાં પરિભ્રમણ કરતા હતા તેવામાં કોઈક લુબ્ધકે તીવ્ર બાણ વડે વિધી તેને મારી નાખ્યું. ત્યારબાદ અકામ નિર્જરા થવાથી તે ભાસ્કરને જીવ અધમ દેવયોનિમાં ઉત્પન્ન થયે. ત્યાં પણ ભાનુદેવ બંધ કરવા તેની પાસે ગયે. મૂળથી આરંભી તેના પૂર્વભવનું સર્વ વૃત્તાંત ભાસ્કરને તેણે કહી સંભળાવ્યું. એટલે ભાસ્કર –બાંધવ ? તું દઢ ભાવથી સમ્યકત્વપાળી વિમાનવાસી મહાદ્ધક દેવ થયે અને હું જૈનધર્મની નિંદા કરવાથી અતિ દુસહ દુઃખ પરંપરા પાપે. તેમજ હારી શિખામણ ન માની છતાં પણ હે મહાશય! મહારા જેવા અધમને આ પ્રમાણે તું પ્રતિબંધ આપે છે, વળી બહુ પાપિષ્ટ અને અતિક્રોધી એવા મહારી ઉપર હૈ દયાને ત્યાગ ન કર્યો તેથી હે બધે! હવે જૈનધર્મજ મહારૂં શરણ છે. એમ તેણે જૈનધર્મને સ્વીકાર કર્યો. બાંધવ! આજે મહારે સર્વ પરિશ્રમ સફલ થયે. એમ કહી ભાનુદેવ તેની રજ લઈ પોતાના સ્થાનમાં ગયે. For Private And Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૮) સુપાર્શ્વનાથ ચરિત્ર. હવે ભાસ્કર પશ્ચાત્તાપ કરવા લાગ્યું કે મહારો નાનો ભાઈ મનુષ્ય ભવમાં પણ મહને સદુપદેશ આપતે ભાસ્કરનો હતે. પરંતુ કદાગ્રહને લીધે સુખમય પશ્ચાત્તાપ. જૈનધર્મની આરાધનાથી હું વિમુખ રહ્યો. હા ! મહા ખેદની વાત છે કે મનુષ્ય જન્મ વૃથા હારિ ગયે. હવે કઈપણ ઉપાયે જે મનુષ્ય ભવ પામું તે પવિત્ર તેમજ પાપકર્મને દૂર કરનાર એ જૈનધર્મ પાળી કોઈને પણ તાબેદાર ન થાઉં, અર્થાત પૂર્ણ સ્વતંત્ર બનું. મહા દુ:ખે પામવા લાયક એ જૈનધર્મ પામીને પણ જેને આત્મા જૈન વચનમાં રાગી થયે નહી તે પાપી જીવ પ્રમાદ રૂપી મહેટા વેરીએ વડે આ સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. હા હા ! સદ્ધર્મના પ્રભાવયુક્ત મનુષ્યભવ મેળવીને પણ તે પ્રમાદથી હે મલિન કર્યો. તેથી જ આ દેવભવમાં મહિને કિંકરપણું પ્રાપ્ત થયું. કેમકે રીસાએલે દેવ આ સિવાય બીજું શું કરે ? એ પ્રમાણે પિતાના આત્માની નિંદા કરવા લાગ્યા, તેમજ દેવ તથા સદ્દગુરૂઓને ભક્તિપૂર્વક વંદન કરવા લાગ્યા. અનુક્રમે આયુષ પૂર્ણ થવાથી ત્યાંથી ચવીને ચંપાનગરીમાં ઈશ્વરદત્ત શ્રેષ્ઠીને ત્યાં પુત્રપણે તે ઉત્પન્ન થયા. ત્યાં એગ્ય સમયે ઉદાર એવી સંયમ દીક્ષા ગ્રહણ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને ભાસ્કરને જીવ મેક્ષે ગયે. તેમજ ભાનુને જીવ પણ સૌધર્મ દેવલોકમાંથી ગ્રેવીને ફરીથી મનુષ્યભવ પામી જૈન દીક્ષા ગ્રહણ કરી કર્મરીને નિમૅલ કરી સિદ્ધિપદ પામ્યા. ॥ इति श्री सम्यक्त्वे विचिकित्सानामतृतीयातिचारे भानुभास्कर || વિમાનમ્ For Private And Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીમકુમાર કથા. (૨૧૯) भीमकुमारनी कथा. પાંખડી સંસ્તવાતિચાર. દાનવીર્ય રાજા નમ્ર થઈ છે, ભગવાન ! પાંખડી એનો પરિચય કરવાથી કેટલું નુકશાન પાંખડી થાય છે તે સંબંધી આપ દષ્ટાંત સહિત પરિચય, ઉપદેશ આપો. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા રાજન્ ! પાંખડીઓની દેશના તેમજ તે. એના કથિત માર્ગે ચાલનાર મનુષ્યને સમાગમ ભીમકુમારની માફક બહુ દુઃખદાયક થાય છે. તદ્યથા–કપિશીર્ષક (કાંગરાઓ) રૂપી બહુ પત્રેવડે યુક્ત, જેન મંદિર રૂપી પરાગવડે વિભૂષિત, ગુણીજના વિશેષ ગુણરૂપી સુગંધવડે મનેહર અને પૃથ્વીરૂપી સરેવરને અલંકારભૂત, કમળ સમાન કમલપુર નામે નગર છે. તેમાં વેરીરૂપ હસ્તિઓના સમૂહને વિચારવામાં સિંહસમાન જગબ્રિખ્યાત મહા પરાક્રમી હરિવાહના નામે રાજા હતા. દ્વિતીયાના ચંદ્ર સમાન નિષ્કલંક છે શરીરરૂપી લતા જેની અને શ્રેષ્ઠ ગુણ (દરો–દયાદિ ગુણ) વડે વિભૂષિત માલતી પુષ્પોની માલાની માફક માલતી નામે તેની સ્ત્રી હતી. પૂર્વ દિશા જેમ સૂર્ય બિંબને પ્રગટ કરે છે તેમ માલતી રાણીએ ઉત્તમ સ્વપ્નથી સૂચિત શ્રેષ્ઠ લક્ષણ સહિત, મહા પ્રતાપી અને સુંદર કાંતિના ખજાના રૂપસપુત્રને જન્મ આપે. અનુક્રમે બાર દિવસ થયા એટલે માતા પિતાએ સર્વ જનેને સત્કાર કરી મહોત્સવ પૂર્વક પ્રાચીન પુરૂના ક્રમ પ્રમાણે ભીમકુમાર એવું તેનું નામ પાડયું. અનુક્રમે ભીમકુમાર દેહ અને કાંતિ સાથે સમસ્ત કળા For Private And Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) સુપાર્શ્વનાથ ચરિત્ર. એના અભ્યાસમાં શુકલ પક્ષના ચંદ્ર ભીમકુમાર. સમાન વધવા લાગ્યા. કુમારને જોઈને લે કેનાં હૃદય તથા નેત્ર આનંદમય વર્તવા લાગ્યાં. વળી બુદ્વિલ નામે હરિવહન રાજાને મંત્રી છે, તેને બુદ્ધિસાગર નામે પુત્ર, સમાનવય હોવાથી તે ભીમકુમારને ખાસ મિત્ર હતું. પરસ્પર તે બન્ને જણા અભેદ દષ્ટિએ બાળક્રીડા કરવામાં સમય વ્યતીત કરતા હતા. એક દિવસે પ્રભાતના સમયે પિતાના ભવનમાંથી નીકળી બુદ્ધિસાગર સહિત ભીમકુમાર રાજસભામાં ગયે અને રાજાના ચરણકમલમાં પ્રણામ કર્યો. રાજાએ પણ પ્રેમપૂર્વક આલિંગન કરી પોતાના ખેળામાં કુમારને ક્ષણ માત્ર બેસાડ, પશ્ચાતું ત્યાંથી ઉઠી ગ્ય આસન ઉપર બેસી કુમાર પોતાના સુકમલ હસ્તવડે વિનય પૂર્વક નરેદ્રના ચરણ પોતાના ખોળામાં સ્થાપન કરી સેવા કરવા લાગે. વિશેષ ભક્તિમાં નિમગ્ન થઈ પિતાના મુખારવિંદમાંથી નિકળતા ઉપદેશ રસનું તે પાન કરતું હતું તેટલામાં ઉદ્યાનપાલક ત્યાં આવી નરેદ્રને વિનતિ કરવા લાગ્યો, દેવ સમસ્ત ઇંદ્રો વડે સેવાતા એવા અરવિંદ મુનીંદ્ર પોતાના શિષ્ય ગણ સહિત કુસુમાકર ઉદ્યાનમાં પધાર્યા છે. તે સાંભળી રાજા અત્યંત વિસ્તાર પામતા હર્ષ રૂપી તરંગોથી રોમાંચિત થઈ ગયો. અને મુકુટ અરવિંદ મુનિ, સિવાય સર્વ આભરણે વનપાલને અર્પણ કર્યા. તેમજ બહુ ઉમંગથી તત્કાળ સામંત, મંત્રી વિગેરે પરિવાર સહિત રાજા વંદન કરવા ચાલ્યો. પાંચ પ્રકારના અભિગમપૂર્વક મુનીંદ્રના સ્થાનમાં તેઓ ગયા, ત્યાં અપૂર્વ સૂર્યબિંબની માફક તીવ્ર તપશ્ચર્યાના તેજથી દેદીપ્યમાન, દર્શન માત્રથી સંતાપને હરણ કરનાર, ભવિક રૂપી કુમુદ વંદના વિબે For Private And Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીમકુમાર કથા. (૨૨૧ ) ધક, અનેક પ્રાણીઓને આનંદદાયક, પૂર્ણ ચંદ્રની માફક નિષ્કલંક, તેમજ કુટિલતા રહિત, જ્ઞાન, દર્શન તથા ચારિત્રાદિક નિર્મલ ગુણ રત્નોથી પરિપૂર્ણ, વળી અત્યંત ગંભીર અને ક્ષાર તથા જડપણાના દોષથી વિમુક્ત એ જાણે અપૂર્વ સમુદ્ર હેય ને શું ? એવા સૂરિશ્વરનાં દર્શન કરી રાજાએ ત્રણ પ્રદક્ષિણે પૂર્વક અભિવંદન કર્યું. એટલે સૂરિએ પણ શિવસુખદાયક ધર્મલાભ આપે. રાજા બહુ વિવેકી હોવાથી પોતાના પરિવાર સહિત ઘણે દૂર તેમજ બહુ નજીક નહી તેવી રીતે બેઠે. ગુરૂ મહારાજે વિશુદ્ધ ધર્મદેશના પ્રારંભ કર્યો. પ્રચંડ કર્મ રૂપી જલતરંગથી વ્યાકુલ, આપત્તિ ગુરૂદેશના રૂપ મહાટા આવતથી વ્યાપ્ત, સેંકડે દુ:ખ રૂપી કાચબાઓ તથા માત્સર્ય રૂપી મગર મચ્છના પુચ્છ વિઠન વડે ભયંકર, અને ઈદ્રિ તથા કષાયથી દુષિત થયેલ મનોવૃતિ રૂપી પ્રચંડ પવન વડે હુસ્તર એવા આ ભવસાગરમાં જીવને મનુષ્યભવ રૂપી રત્ન મહાકષ્ટવડે પ્રાપ્ત થાય છે. તેમાં પણ એકસેને સાઠ વિજય છે અને ભરત તથા રાવત દશ છે. એમ બન્ને મળી એકસોને સીતેર ક્ષેત્રે છે. તે દરેક ક્ષેત્રના છ છ ખંડે છે, તેમાં પાંચ ખંડ અનાર્ય અને ફક્ત છઠ્ઠો ખંડજ આર્ય હોય છે. તે આર્યખંડમાં સાડી પચીશ દેશ માત્ર આર્ય છે. તે દેશમાં પણ રાજ્યાંતર પર્વત દુર્ગ અને વનમાં વાસ કરતા જનો અને મિથ્યાત્વીઓ પ્રાયે સામગ્રીના અભાવથી અધમીજ હોય છે. હવે ધાર્મિક પ્રદેશોમાં પણ ચાંડાલાદિક અસ્પૃશ્ય જાતિઓમાં ધર્મોપદેશક ગુરૂઓનો સમાગમ બહ ઓછા હોય છે. વળી સ્પૃશ્ય જાતિઓમાં પણ અધમિ અને પાર ખંડિ કુલેમાં જન્મેલા પ્રાણીઓ ધર્મપ્રવર્તક ગુરૂઓને સેવતા, નથી. તેમજ સ્કુલમાં ઉત્પન્ન થએલા કેટલાક પ્રાણુઓ ભયંકર For Private And Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨૨ ) સુપાર્શ્વનાથ ચરિત્ર. આકૃતિવાળા હાય છે. કે જેઓનું દર્શન પણ અચેાગ્ય થઇ પડે છે. તા તેઓને ધર્મ શ્રવણ કયાંથી થાય ? તેમજ કેટલાક ઉત્તમ આકૃતિવાળા હાય છે; પરંતુ તેમાં કેટલાકને અનેક પ્રકારના વ્યાધિઓ પીડે છે. જેથી ધર્મ શ્રવણુ કરવામાં તેઓની બુદ્ધિ સ્થિર થતી નથી. વળી નરક સમાન ગર્ભાવાસમાં અસહ્ય દુ:ખા સહન કરી કેટલાક પ્રાણીએ પાપજન્ય પરિણતિને લીધે ખાલ્યાવસ્થામાંજ ઉન્માર્ગે ચાલનારા થાય છે. મઢ ભાગ્યને લીધે તેઓ નૃત્યાકૃત્યના વિવેક પણ જાણતા નથી. જ્ઞાનિ પુરૂષોએ તેઓને ધર્મ શ્રવણના લાભ બહુ દુલ ભ કહ્યો છે. વળી માળસ, માહ, માન, ક્રોધ, પ્રમાદ, કૃપણુતા, ભય, શાક, અજ્ઞાન, વિક્ષેપ, કેતુહલ વિગેરે અનેક કારણાને લીધે અત્યંત દુÖભ એવા મા મનુષ્યભવ પામીને પણ જીવાત્મા સસાર તારક અને હિતકારક ધર્મ દેશનારૂપી અમૃતનું પાન કરતા નથી. સદ્ગુરૂએ પાયેલુ તવા રૂપી અમૃત જેએ વમન કરી કાઢી નાખે છે તેવા મિથ્યાભિનિવેશના આડંબરીઆમાં ધશ્રદ્ધાની પરિણતિ ક્યાંથી ઢાય ? તેમજ મ ંદ સત્ત્વવાળા પ્રાણીઓને સયમ પ્રાપ્તિ બહુ દુર્લભ છે. સંચમ પ્રાપ્ત કર્યા પછી વેરાગ્ય પણ દુલ ભ છે. જે વૈરા ચથી અનંત ભવમાં ઉપાર્જન કરેલાં દુ:ખાના ક્ષય કરનાર મોક્ષ પશુ સુલભ થાય છે. માટે હે ભવ્ય પુરૂષ ! તમને ધર્મ શ્રવણુ કરવાની આ ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થઇ છે, તેથી ઉત્તર ગુણુામાં સાવધાન થઇ ઉદ્યમ કરો અને આ ઇંદ્રિય પટુત્વાદિક સર્વ સાધન સામગ્રી સલ કરી. હે દેવાનુપ્રિય ! દુસ્તર ભવસાગર તરવાને ઉદ્યુત થાઓ, જો જૈન દીક્ષારૂપી નૌકાના આશ્રય કરો તા તમે જલદી આ સંસાર સાગર તરી જશે!. કદાચિત્ દીક્ષા લેવાની શક્તિ ન હાય તે સમ્યકવ મૂલ ગૃહસ્થ ધર્મના સ્વીકાર કરો. જેથી કરીને અનુક્રમે ભવ સમુદ્રના પાર પામશેા. તે સાંભળી For Private And Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીમકુમાર કા. (૨૨૩) ભાલસ્થલમાં અંજલિ જોડી હિરવાહન રાજા ખેલ્યા, નાથ! હાલ અતિધર્મ પાળવામાં હું... અશક્ત છું, માટે જો મ્હારી ચેાગ્યતા હાય તા મ્હને ગૃહિધમ આપેા. ગુરૂ મહારાજે તેની શુદ્ધવૃત્તિ જોઈ ઉત્તમ વિધિ સહિત અણુવ્રતાદિકના નિયમે આપ્યા. ત્યારબાદ કેટલાક ભવ્યજનાએ સર્વ વિરતિ ધમ સ્વીકાર્યા. કેટલાક લેાકાએ દેશવિરતિ ધર્મ સ્વીકાર્યા. તેમજ કેટલાક જનાએ સમ્યકવ માત્ર ધર્મ અગીકાર કર્યા. પેાતાના મિત્ર સહિત ભીમકુમારે પણ અતિચાર રહિત સમ્યકત્વવ્રત ગ્રહણ કર્યું, ત્યારબાદ સમસ્ત સભ્યજના મુનીંદ્રને નમસ્કાર કરી પેાતાના સ્થાનમાં ગયા. આ પ્રમાણે દઢ સમ્યકત્વ ધારણ કરી ભીમકુમાર પેાતાના મિત્ર સહિત દેવાનાદિક ધર્મ કાર્યમાં સમય વ્યતીત કરવા લાગ્યા અને સ ંમેશાં મુનિઓના સમાગમ કરી સમ્યકત્વના અતિચાર સાંભળવા લાગ્યું. આગમન. 6 એક દિવસે મિત્ર સાથે ભીમકુમાર પોતાના ભવનમાં બેઠા હતા અને સૂરીશ્વરના ગુણાનુ વર્ણન કરતા કાપાલિકનું હતા. તેવામાં ત્યાં દ્વારપાલ આવ્યા, નમસ્કાર કરી વિનંતિ કરવા લાગ્યા કે દેવ ? કઠમાં નરરૂડમાલા પ્હેરી કેાઈ વૃદ્ધ કાપાલિક દ્વારમાં ઉભા છે અને તે માપનાં દર્શન કરવા બહુ માતુર છે. બહુ સારૂ જલદી મેકલ ’ એમ આજ્ઞા થવાથી દ્વારપાલે તત્કાલ તે કાપાલિકને પ્રવેશ કરાવ્યા. આશીર્વાદ રૂપી ભેટ આપી તે નીચે બેઠા અને ખેલ્યા કે હું કુમાર ? ક્ષણમાત્ર મ્હારે આપની સાથે એકાંતમાં વાત કરવાની છે. કુમારે ભ્રકુટીના સ ંચારથી પેાતા ના પરિવારને દૂર કર્યો એટલે કાપાલિકે કુમારને પ્રાર્થના કરી કહ્યુ કે મ્હારી પાસે ભુવનક્ષેાભણી નામે વિદ્યા છે, તેની પૂર્વ સેવા મ્હે ખર વર્ષ સુધી કરી છે, પણ હાલમાં વિધિ પૂર્વક તેની ઉ For Private And Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨૪) શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર રર સેવા કરવાની બાકી રહી છે. તેથી કાળીચૌદશની રાત્રિએ સ્મશાનભૂમિમાં જઈ ઉત્તમ પરાક્રમી એવા તમને ઉત્તર સાધક કરી આ કાર્યની સિદ્ધિ કરવા હારી ઈરછા છે. વળી તે કૃષ્ણ ચતુર્દશી આજથી દશમે દિવસે છે, માટે જરૂર હારી સહાયથી તે વિદ્યા મહને સિદ્ધ થશે. કુમાર બે-અસાર એવા આ શરીરવડે કોઈને પણું જે ઉપકાર કરાય તે એથી અન્ય શું બાકી રહ્યું ? એમ કહી કુમારે તેનું વચન માન્ય કરી કહ્યું કે હે કાપાલિક? આનંદથી તમે તમહાસ સ્થાનમાં જાઓ, તે સાંભળી કાપાલિક છે, હે સરૂષ! આપની આજ્ઞા હોય તે ચાદશ સુધી હું આપની પાસે રહું. કુમાર બેલ્યા–બહુ સારૂં. ત્યાં સુધી અહીં રહેશે તેમાં અમને કઈ પ્રકારની અડચણ નથી. ત્યારબાદ કાપાલિક નિરંતર કુમારની પાસે રહે છે અને શયનાદિક પણ પાસેજ કરે છે. તે જોઈ મંત્રી પુત્ર બોલ્ય–કુમાર? આ પાખંડી અહીં શા માટે રહ્યો છે ! કુમાર બલ્ય, કઈ કાર્ય મંત્રીત માટે તે આવ્યા છે તે ભલે રહે, તેમાં આબુદ્ધિસાગર, પણને શી હરક્ત છે ? મંત્રીસુત બોલ્યા એનાથી આપણું શું કાર્ય થાય તેમ છે? જેની સાથે આલાપ માત્ર પણ અનુચિત છે તેમજ ક્ષણમાત્ર પણ એને પરિચય સમ્યકત્વને મલિન કરનાર છે. માટે હે કુમાર! કૃપા કરી એ પાખંડીને કાઢી મૂકે. કારણકે આ જગતમાં રાજ્ય, વિદ્યા, ધન અને ધાન્ય વિગેરે સર્વ સંપત્તિઓ સુલભ છે. પરંતુ એક નિરતિચાર સમ્યકત્વ દુર્લભ છે. વળી જેમ પર્વતેમાં સુમેરૂ, દેવમાં , ગ્રહોમાં ચંદ્ર અને પૂજ્ય દેવામાં આવેંદ્ર ભગવાન તેમ સર્વ ધર્મોમાં સમ્યકત્વ વ્રત ઉત્તમ છે. તેમજ જે મનુષ્યજન્મ તેજ જન્મ, જેમાં ઉત્તમ પ્રકારનો ધર્મ હોય તે મનુષ્યજન્મ, અને જેમાં સદાકાળ નિશ્ચલ સમ્યકત્વ રહ્યું હોય તેજ ર : For Private And Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીમકુમાર કથા. (૨૨૫) ધર્મ કહેવાય. વળી તે ધર્મ નિરતિચાર હોય તે જ તે સમ્યકત્વ નિશ્ચલ ગણાય. માટે જે તહારે નિશ્ચલ સમ્યકત્વ પાળવું હોય તે આ પાખંડી કાપાલિકનું દર્શનમાત્ર પણ છોડી દે ! દુર્જ નને સંગ જે કે પ્રથમ મધુર લાગે છે, પરંતુ પરિણામે તે કાલ કૂટવિષથી પણ અધિક દુઃખદાયક થાય છે. તે સાંભળી કુમાર બે –દાક્ષિણ્યતાને લીધે તેનું વચન સ્વીકારેલું છે માટે મહારાથી તેનું કાર્ય કર્યા સિવાય તેને ત્યાગ નહીં થઈ શકે. વિષ ધર (સર્પ) ની ફણમાં પણ રહેલે મણિ શું વિષશક્તિને નથી હરતે મંત્રીસુત બલ્ય, જે આ૫ પ્રતિજ્ઞા પાળવામાં દઢ નિશ્ચયવાળા છે તે પ્રથમ અંગીકાર કરેલું સમ્યકત્વ વ્રત નિરતિચાર પાળો. વળી તમોએ જે વિષધર મણિનું દષ્ટાંત આપ્યું તે અહીં લાગુ પડતું નથી, કારણકે તે સર્પને મણિ અભાવુક દ્રવ્ય છે. એટલે હેને અન્ય પદાર્થની ભાવના લાગી શકતી નથી, અને જીવ એ ભાવુક દ્રવ્ય છે, તેથી હેને સંગ દેષ લાગે છે, માટે આ દષ્ટાંત યથાર્થ વિચારતાં અહીં અનુપગી છે. એમ અનેક યુક્તિ. એથી મંત્રી સુતે તેને બહુ સમજાવ્યું, પરંતુ દુરભિમાનના અને સત્ય આવેશમાં કુમારે તે પાખંડીને છોડે નહીં. એમ કરતાં અનુક્રમે કાળીચૌદશ આવી. મધ્યરાત્રી થઈ એટલે કાપાલિકાના કહ્યા પ્રમાણે કુમાર તૈયારી કરવા સાધનાનુષ્ઠાન. લાગ્યો. બહુ કેમલ અને સૂક્ષમ એવું વસ્ત્ર દૃઢ ગાંઠ વાળીને પહેરી લીધું, માવ્યગ્રંથિ વડે કેશપાશ બા અને હાથમાં ચળકતો ખરું લઈ ગુપ્ત રીતે પિતાના સ્થાનમાંથી બહાર નીકળી હાડપંજરોથી મહાભયંકર મશાનભૂમિમાં કાપાલિકની સાથે તે ગયે. ત્યાં ગયાબાદ કાપાલિક ઝડપથી એક મંડલ ખેંચી તેની અંદર પિતાના ઈષ્ટદેવનું પૂજન For Private And Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨૬ ) શ્રી સુપાËનાય ચરિત્ર. કરી કુમારની શિખા ખાંધવા માટે ઉભા થયા. તેટલામાં કુમાર આવ્યે હૈ મહાભાગ ! પેાતાનું પરાક્રમ એજ હું શિખામ’ધ માનુ છું, તેથી તમે તમ્હારૂં કા નિભ`યચિત્તે કરો. એ પ્રમાણે કાપાલિકને કહી ખે ંચેલી તરવારરૂપી ચંચળ જીહ્લાવડે ભયંકર અને સાહસકા માં રસિક એવા સિંહ સમાન તે કુમાર કાપાલિકની પાસે સાવધાન થઈ ઉભા રહ્યો છે, કાપાલિકે કુમારને કેશપાશ છુટા જોઇ પરાક્રમથી હાલ એનુ મસ્તક ઉઠાવી લઉ છું, એમ વિચાર કરી તેણે હસ્તમાં મ્હાટી તરવાર લીધી. અને આકાશ સમાન પોતાનું સ્વરૂપ પ્રગટ કરી કૂપ સમાન કાન ફુલાવી બહુ વિકટ ગર્જના કરવા લાગ્યો. કૂર્માવતારે ( કાચખાએ ) પૃથ્વીના બહુ ભારને લીધે વિશ્રાંતિ માટે પેાતાના પૃષ્ઠ ભાગ ફ્રબ્યા હાય ને શું? કવા વજ્રના પાતથી ગિરીંદ્ર ભેદાયા હાયને શુ ? એવા તે દેખાવા લાગ્યા. શું આ ગંભીર શબ્દ દેવહુસ્તિઓના હશે ! અથવા શુ અચિંત્ય મેઘગર્જના થઇ ? અથવા શુ દિગ્ગજોએ ધરણેન્દ્રની ફણાએ પીલી નાખી ? કિવા પર્વ તાપર તđત્ શબ્દ કરતી શુ વીજળી પડી હશે ? એ પ્રમાણે કાપાલિકના ગરવ સાંભળી વિસ્મય પામેલા દેવતાએ વિચાર કરવા લાગ્યા. તેમજ રંભા વિગેરે અપ્સરાએ ભયભીત થઈને હું સુરે ! રક્ષણ કરા! રક્ષણ કરા ! ! એમ પ્રાથના કરવા લાગી. હવે કાપાલિકના હસ્તમાં રૂધિરથી ખરડાએલી તરવાર બહુ લાંખી યમછતા સમાન ભયંકર ચળકી રડી છે, તેની અ ંદર તે કાપાલિકનુ પ્રતિબિંબ દેખાય છે, તે જાણે કુમારના વધ માટે પ્રગટ કરેલું તેનુ ખીજું સ્વરૂપ હાયને શુ ? તેમ દીપે છે. આ પ્રમાણે તેનું ચેષ્ટિત કુમારના જાણવામાં આવ્યું, એટલે હસ્તિયાના ટાળા પ્રત્યે કાપા યમાન થયેલા સિહસમાન અને દૃઢ ધૈર્ય વાન્ કુમાર પણ ચમછઠ્ઠા સમાન પેાતાને ખા તૈયાર કરી ઉભેા રહ્યો છે. For Private And Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીમકુમાર કથા. (૨૭) તેટલામાં કાપાલિક બેલેં– રે!! બાળ! હવે તું બહાર સહવાસમાં આવી પડે છે, એટલે તું કાપાલિકનું કપટ. કયાં જઈશ? હું જાણું છું કે હારી પ્રકૃતિ બહુ ચંચલ છે, તેથી ક્ષણમાત્રમાં હારૂં મસ્તક છેદીને મહારા હાથમાં લઈશ. વળી જે હારા વચનથી તું પિતજ હારું મસ્તક છેદી હુને અર્પણ કરે તે તું જન્માં. તરમાં સુખી થઈશ. કુમાર બલ્ય પાખંડિ! ચાંડાલ ! નિર્દય ! ભાગ્યહીન ! મૂર્ખ ! જે વિશ્વાસી જનેના મસ્તકોની આ હેમાળા પહેરેલી છે, તેઓની વરશુદ્ધિ પણ આજે હું હારૂં મસ્તક છેદીને કરવાને છું. તે સાંભળી બહુ કપાયમાન થઈ કાપાલિકે કુમાર ઉપર ખવડે પ્રથમ પ્રહાર કર્યો, કુમાર પણ નિપુણતાથી પોતાના ખવડે તેને બચાવ કરી એકદમ તેના ખભા ઉપર ચઢી ગયે. અને વિચાર કરવા લાગ્યું કે હાલજ ખવડે આ પાપીના બે વિભાગ કરૂં પરંતુ કપટથી પણ એણે મહારી સેવા સ્વીકારી છે, તેમજ બહુ શક્તિમાન પણ છે માટે કોઈપણ ઉપાયે જે આ ધર્મમાર્ગમાં આવી જાય તે જૈનશાસનને ઉદ્યત કરશે, એમ જાણ કુમાર તેના મસ્તકપર મુષ્ટિના પ્રહાર કરવા લાગ્યું, એટલે કાપાલિક પણ બહુ ઝડપથી તેને ખs મારવા લાગ્યા અને જેટલામાં હસ્તવડે કુમારને પકડવા જાય છે, તેટલામાં કુમાર તેના વિશાલ કાનમાં પ્રવેશ કરી હાથમાં ખર્ક લઈ પર્વતની ગુફામાં સિંહની માફક વિરાજમાન થયે. ડુક્કર પિતાની દાઢાઓથી જેમ પૃથ્વી દે છે તેમ કુમાર તીક્ષણ ન. ખના પ્રહાર વડે ખર પર તેના કાન ખોતરવા લાગ્યા. ગંડસ્થળ ઉપર બેઠેલા સિંહના ત્રાસથી હાથી જેમ અશ્રાવ્ય ચીસ પાડે તેમ કાનની વેદનાને લીધે તે બહુ રૂદન કરવા લાગ્યા. ત્યારબાદ કેઈ યુક્તિથી તેણે મહા કષ્ટવડે કુમારને કાનમાંથી બહાર ખેંચી For Private And Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨૮) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર કાઢી તેના બે ચરણ પકડી આકાશમાં ઉછાળે. નીચે પડતે તે કુમાર દેવગે એક યક્ષિણને જોવામાં આવ્યું એટલે તરતજ તેણીએ પિતાના કરસંપુટમાં તેને ઝીલી લઈ પોતાના મંદિરમાં લઈ ગઈ. જે મંદિર ઉંચાઈમાં હિમાલયના શિખરને ઉલ્લંઘન કરે છે. વિસ્તારમાં નાગેન્દ્રના ભવનને પરાજય કરે છે. વળી જેની અંદર રાત્રીએ પધરાગ મણિઓની કાંતિથી અરૂણ દયની શંકા કરતી દેવીએ પ્રભાતનાં કાર્ય કરે છે. તેમજ સ્ફટિક રનેમાં ૫ ડેલાં પોતાનાં પ્રતિબિંબ જોઈ કેટલીક દેવીઓ સપતી (શક્ય) ની શંકાવડે પિતાના સ્વામીને ઈષ્યદષ્ટિથી જુએ છે. એવા તે અલૌકિક ભવનમાં મણિ રત્નોથી જડેલા ઉત્તમ સિંહાસન ઉપર કુમાર પિતાને બેઠેલો જોઈ પોતાના મનમાં વિસ્મિત થયે છતે વિચાર કરવા લાગે, અહ! આ શું ? સ્વપ્ન કિંવા કોઈ દેવમાયા છે? એમ વિતર્ક કરવા લાગ્યા. તેટલામાં યક્ષિણે દેવી હાથ જોડી કુમારની આગળ આવી અને બોલી કે “મહાશય? આ વિધ્યાયક્ષિણી. ચલ નામે મહટે પર્વત છે. તેમાં વિધ્યા નામની આ અટવી પણ સર્વ જગતમાં પ્રસિદ્ધ છે. તેમજ આ વિધગિરિની પાસમાં વૈકયિક લબ્ધિથી રચેલું આ હારૂં મંદિર છે, તેમાં હું કડા કરવા હમેશાં રહું છું. કમલાક્ષા નામે હું યક્ષિણી છું. સહારા પરિવાર સાથે નિરંતર સ્વેચ્છા પ્રમાણે અહીં વાસ કરવામાં મને બહુ આનંદ રહે છે. વળી આજે હું અષ્ટાપદ પર્વત ઉપર યાત્રા માટે ગઈ હતી, ત્યાંથી વળતાં મહેં તમને કાપાલિકે આકાશમાં ઉછાળેલા જોયા, એટલે બહુ પ્રયત્નથી મહેં તમને નીચે પડતી વખતે હારા હસ્તકમલમાં લઈ લીધા, અને અહીં બેસાડયા છે. અધુના કામદેવના પ્રચંડ બાણેની વેદનાથી હું બહુ પીડા અનુભવતી તહારે શરણ આવી છું. માટે For Private And Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીમકુમાર કથા. (૨૨૯ ) હૈ સત્પુરૂષ ! મ્હને આનંદ આપે. આ સમસ્ત પરિવાર પણ આપની સેવામાં હાજર રહેશે. મ્હારો ઉપર પ્રસન્ન થાઓ અને મ્હારી સાથે અહિં વિષયસુખ લાગવા. ” એ પ્રમાણે યક્ષિ ણીનું વાકય સાંભળી કઇક હસતે મુખે કુમાર ખેલ્યા, મહેા ? કામદેવનાં ખાણ ઘણાં દુ:સહુ છે. જેનાથી અમારા સરખા અબુધ લેાકેા તા દૂર રહ્યા, પરંતુ તમ્હારા સરખા વિબુધજના પણ આ પ્રમાણે વિષય વાસનામાં રાચી રહ્યા છે, કામને વશ થએલા જીવાત્માઓ હિત કિવા અહિતને પણ જાણતા નથી. તેમજ ધર્મ શ્રવણ તેા કરતા જ નથી. કાર્ય અને અકાય. જ્ઞાન પણું હાતુ નથી. અપયશને ખીલકુલ ગણતા નથી, યુક્ત અને અયુક્ત જાણુવામાં સર્વથા કામી પુરૂષ અશક્ત હાય છે. વળી વિષય માહમાં આસક્ત થએલા જીવાત્માએ માદક ( મીરા પાન કરનાર ) માણસની માફક નિયંદિત પગલું ભરે છે. કમલપત્ર પર રહેલા જલિ...દુ સમાન ચંચળ અને પારણામે અતિવિર એવા વિષય સુખમાં લુબ્ધ થએલે પ્રાણી પર્યંતમાં હિમાલયના શિખર સમાન ઉત્તુંગ દુ:ખ પરંપરાઓ પોતાને અવશ્ય ભાગવવી પડશે તે જાણતા નથી. અત્યંત દુ:ાસ્થત ( ખરૢ ધારા ઉપર રહેલા ) એવા મધુ રસના ચાઢવા સમાન વિષયસુખ ભાગવતે જીવ ભાવી દુ:ખ જાણતા નથી કે આયુષરૂપી સ્ત ંભ તુટી પડવાથી અધાતિમાં જવુ પડશે અને જેની દર દુ:સહુ દુ:ખ સાગર ઉતરવા પડશે. જેમાં ક્ષણમાત્ર પણ વિશ્રાંતિ દુર્લભ છે. વળી દુ:ખની શાંતિ માટે વિષય સુખના આભાસરૂપી દુ:ખમાં કચેા બુદ્ધિમાન પુરૂષ પ્રીતિ કરે ? જેથી અનેક દુ:ખ ભાગવવાં પડે. જેમ તરૂણ સૂર્યના તાપથી તપી ગએલા માણસ વૃક્ષની છાયામાં ઉભા રહી તાપ નિવૃત્ત થવાથી સુખ માને છે. વળી ઘણા ઠંડા પવનથી સર્વાંગે પીડાતા પુરૂષ મળતા અગ્નિના For Private And Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૦). શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર તાપથી ઉષ્ણુતા અનુભવતે છતે સુખ જાણે છે. તેમજ બહુ જઠરાગ્નિના બળથી સુધારૂં મનુષ્ય ભોજન કરી ક્ષણમાત્ર સુધા શાંત થવાથી સુખ માને છે, પરંતુ પરિણમે તે ખાધેલું અન્ન વિષ્ટારૂપ થઈ બહુ પીડા કરે છે અને તેને ત્યાગ કરવાથી પુનઃ સુધા વેદના અત્યંત દુખદાયક થાય છે. તે પ્રમાણે વિષય સુખ પણ ફખરૂપજ છે, કારણકે દુ:ખની શાંતિમાં સુખાભાસ થાય છે. જેમ ધતૂરાના રસનું પાન કરનારને સર્વ વસ્તુ સુવર્ણમય દેખાય છે. તેમ મેહથી અંધ બનેલા પ્રાણુઓને વિષયરસ પણ સુખ રૂપ ભાસે છે. જેમ નખવડે ખણવાથી ખસને વ્યાધિ શાંત થત નથી પરંતુ ઉલટે વૃદ્ધિ પામે છે, તેમ વિષય સેવનથી વિષય તૃણ વૃદ્ધિ પામે છે, પરંતુ ક્ષીણ થતી નથી. અન્ય સ્થળે પણ કહ્યું न जातु कामः कामाना-मुपभोगेन शाम्यति । हविषा कृष्णवर्मेव, भूय एवाऽभिवईते ॥ અર્થ—“વિષને ઉપભેગ કરવાવડે કેઈ દિવસ વિષય તૃષ્ણા શાંત થતી નથી, પણું ઘી હોમવાથી અગ્નિની માફક તે ઉલટે વૃદ્ધિ પામે છે.” માટે હે દેવિ ? હાલમાં તું દુસહ દુઃખના હેતુ બૂત વિષય ભેગની ઈચ્છાને ત્યાગ કર. અને જીનેંદ્ર ભગવાનની વિશેષ પ્રકારે ભક્તિ કર, તેમજ તેમણે પ્રરૂપેલા ધર્મની આરાધના કરવામાં તત્પર થા અને તેથી હારૂં સર્વ કાર્ય સિદ્ધ થશે. યક્ષિણી બોલી, હે કુમાર? હાલ હારી પ્રીતિ માત્ર સહારા ઉપરજ છે. કારણકે આ પ્રમાણે આપના ઉપદેશથી મહારી મનાવૃત્ત વિષય રહિત થઈ ગઈ છે આપે જેવી રીતે એકાંત દુખ દાયક વિષયસુખનું સ્વરૂપ વર્ણવ્યું, તે પ્રમાણે વર્ણન કરવા બૃહસ્પતિ સમાન એ બીજે કઈ પણ સમર્થ થાય નહી. આપના પ્રસાદવડે આજથી મહે વિષયભેગને સર્વથા For Private And Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીમકુમાર કથા. (૨૩૧) ત્યાગ કર્યો, તેથી હને પણ જન્માંતરમાં સર્વ સુખમય મણ ધામ દુર્લભ નહીં થાય. તેમજ આપને વિષે હારી ઉત્તમ ભક્તિ છે. વળી તે સ્વામિન્ જે જીનેશ્વર ભગવાન સહારા પૂજ્ય છે તેજ ભગવાન મહારા પણ જીવન પર્યત શરણ થાઓ. એ પ્રમાણે અને ત્યંત વૈરાગ્ય ભાવથી પ્રગટ થએલી ભકિતમાં લીન થઈ તે કંઈક બોલવા વિચાર કરતી હતી તેટલામાં અતિ મનોહર પ્રબંધ રૂપી સમૃદ્ધિથી વ્યાપ્ત સિદ્ધાંત વચનને મધુર નાદ કુમારના સાંભળવામાં આવ્યે. તેથી કુમારે દેવીને પૂછ્યું કે શું અહીં કેઈ અભ્યાસ કરે છે ! યક્ષિણ બોલી, સ્વામિન્ ! આ વિંધ્યાચલની મોટી ગુહામાં મહા મુનિઓ ચાતુર્માસ કરવા રહેલા છે, તેથી પિતા પોતાને વિશેષ સ્વાધ્યાય કરતા તે તપસ્વીઓને આ મધુર નાદ સંભળાય છે. તે સાંભળી કુમાર છે આ આકસ્મિક વાદળ વિનાની વૃષ્ટિ સમાન, તેમજ મરૂદેશમાં કમળથી સુશોભિત સરોવર સમાન ગણાય. કારણકે અહીં પણ મહને પુણ્ય ભેગે ઉત્તમ સાધુઓને સમાગમ થયે. તેથી હવે તે બાકીની રાત્રી તેઓના ચરણ કમળમાંજ હું વ્યતીત કરીશ. આ પ્રમાણે કુમારને અભિપ્રાય જાણે અહીં ચાલે એમ બોલતી યક્ષિણી માર્ગ બતાવવા માટે આગળ ચાલી. કુમાર પણ તેની પાછળ ચાલવા લાગ્યા અને અનુક્રમે મુનિઓના આશ્રમમાં ગયે. વળી તે યક્ષિણીએ કુમારને કહ્યું કે હું પ્રભાતમાં પરિવાર સહિત મુનિઓનાં દર્શન કરીશ. એ પ્રમાણે રજા લઈ તે પોતાના સ્થાનમાં ગઈ, અને ત્યાં આગળ રહી સ્વસ્થ ચિત્તે કુમારના કહ્યા પ્રમાણે ધર્મધ્યાન કરવાલાગી. ગુહાની બહાર ઉભા રહેલા કુમારે પરિવાર સહિત મુનીંદ્રને જોયા. કેટલાક મુનિઓ નાના પ્રકારનાં આ મુનિદર્શન, સને વાળી બેઠેલા હતા. કેટલાક સ્વાધ્યાય ધયાનમાં સ્થિરવૃત્તિ કરી બેઠા હતા. વળી For Private And Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩ર). શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. તેઓમાં કેટલાક ઉંચા હાથ કરી બેઠેલા હતા, તેઓ અહીં ધર્મ માટે કષ્ટ સહન કરતા મનુષ્યો ઉદ્ધક મેળવે છે એમ જાણે બતાવતા હોયને? વળી તેઓની ઉપેક્ષા કરી અન્ય તરફ દષ્ટિ કરી તો કેટલાક મુનિઓ એક પગ ઉંચો રાખી ઉભા રહ્યા છે. તેથી જાણે સ્વર્ગગમનની ઈચ્છાવાળા એવા તેઓ આકાશમાં ઉડવાને અભ્યાસ કરતા હોયને શું? એ પ્રમાણે દુષ્કર તપશ્ચર્યા કરવામાં બહુ ઉત્સુક બનેલા મુનિઓને જોઈ પાંચ પ્રકારના અભિગમ વડે ભીમકુમાર વિનયપૂર્વક ગુરૂ પાસે ગયો. અને વિતર્ક કરવા લાગ્યા કે કરૂણ દષ્ટિ વડે લેકેના નેત્રને આનંદ આપવા માટે સહુના ભયથી અરણ્ય વાસ કરવા આવેલે આ ચંદ્ર તે નહીં હોય? એમ જાણ કુમારનાં સર્વ ગાત્ર રોમાંચિત થઈ ગયાં. ત્યારબાદ મુનીને વંદન કર્યું, શેષ મુનિઓને પણ ભકિત સહિત વંદના કરી એટલે ગુરૂ મહારાજે ધર્મલાભ આપે. પછી કુમાર ભકિત ભારથી નમ્ર થઈ પૃથ્વી પર બેઠે ત્યારબાદ મુનિ પતિએ ધર્મદેશનાને પ્રારંભ કર્યો. ક્ષણમાત્ર ધર્મામૃતનું પાન કરી વિસ્મિત થઈ કુમાર ગ્ય અવસર જાણી આદર સહિત પ્રણામ કરી બે, મુનીંદ્ર! આ અટવી બહુ ભયંકર છે તેમ છતાં આપ સહાય વિના નિર્ભર યપણે અહીં કેવી રીતે રહે છે? વળી હમેશાં ભેજન પાણીની વ્યવસ્થા વિના શરીરને નિર્વાહ કેવી રીતે કરે છે? મને આ એક હોટું આશ્ચર્ય લાગે છે. એમ કહી કુમાર મૌન રહ્યો એટલે મુનિ પતિ કંઈક બેલવાને વિચાર કરતા હતા, તેટલામાં કુમારે આકાશમાંથી નીચે ઉતરતી એક ભુજા જોઈ. તે ભુજા બહુ લાંબી અને શ્યામવર્ણી હેવાથી જાણે આકાશ લક્ષમીને લબડતે કેશ પાશ હોય ને શું ? વિચિત્ર ભુજા, વળી અતિ ચંચળ, સ્થલ, અને લાંબી, ભૂમિ ઉપર અડકેલી એવી યમરાજાની For Private And Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીમકુમાર કથા. (૨૩૩) તિરૂપ કાલનાગિનું હોય ને શું ? રક્તચંદનથી લિપલી, અતિ કઠિન ચંચળ તેમજ ભયંકર આકૃતિવાળી અને લંબાયમાન એવી યમરાજાએ પ્રગટ કરેલી જીલ્લા હોય ને શું? તેમ તે ભાસવા લાગી, ક્ષણમાત્રમાં વિસ્મયકારક એવી તે ભુજા તેઓની પાસે આવી પહોંચી, નિર્ભયપણે મુનિઓ તથા કુમાર વિગેરે તે જોવા લાગ્યા. એટલામાં એકદમ કુમારની પાસે તે ભુજા આવી અને તેના હાથમાંથી ખ ખુંચી લઈ તરતજ તે ભુજા પશ્ચાત્ મુખે આકાશમાગે પાછી વળી તે જોઈ કુમારે વિચાર કર્યો કે આ હાથ આવે વિચિત્ર કોને હશે ? તેમજ મહારે ન લઈ જઈને તે શું કરશે? તે મહારે જોવું જોઈએ, માટે જેનો આ હસ્ત છે તેને હું પોતે જોઉં તે ખરે? એમ જાણી બહુ કૌતુકી એ તે કુમાર મુનિને નમસ્કાર કરી સિંહની માફક આકાશમાં ફાલ ભરી તે ભુજા ઉપર ચઢી બેઠે. તે જે સમસ્ત મુનિઓને આશ્ચર્ય થયું. અતિ શ્યામ ભુજા પર આરૂઢ થએલે અને અનુક્રમે નભસ્તલમાં ગમન કરતે એ તે કુમાર કાલિય નાગના પૃષ્ઠ પર સુતેલા કૃષ્ણની લીલાને વહન કરવા લાગ્યું. તેમજ સ્થિર અને સ્થલ ભુજારૂપી પાટીયાનું અવલંબન કરી વિશાલ નભસ્તલરૂપી સમુદ્રને તરતે કુમાર ભાગી ગએલા હાણવાળા વણિકની તુલનાને ધારણ કરવા લાગ્યા. અનુક્રમે બહુ વૃક્ષ ઘટાઓ, અનેક પર્વત અને નદીઓનું અવલોકન કરતો ભીમકુમાર નિર્ભય ચિત્તે ચાલતું હતું, તેવામાં ત્યાં એક કાલિકાદેવીનું મંદિર તેના જેવામાં આવ્યું. તે ભવન રૂધિરથી વ્યાસ, ચરબીના સંસર્ગથી બહુ ભયંકર અને દરેક ઠેકાણે પડેલા માંસના ટુકડાભયંકરદેવી. એથી જાણે રક્તપુપિવડે પૂછત હોય ને શું? તેમ દેખાતું હતું. કુમારે તરતજ તેની અંદર પ્રવેશ કર્યો. ત્યાં જેણીએ પોતાના કંઠમાં મનુષ્યના મસ્તક For Private And Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૪ ) શ્રી સુપાશ્વનાથ ચરિત્ર. ની માળા વ્હેરેલી હતી, નેત્ર અને મુખની આકૃતિ વિકરાલ ભાસતી હતી, તેમજ મહિષ ( પાડા ) જેનું વાહન હતું, જેના શરીરને દેખાવ અહુ ભયંકર હતા, જેના વક્ષસ્થળમાં મનુષ્યના આંતરડાઆના હાર વિચિત્ર ઢેખાવ આપતા હતા, વીસ હસ્ત અને દરેક હાથમાં જેણે વિચિત્ર આયુધ ધારણ કરેલાં હતાં એવી મહા ભયંકર રૂપવાળી કાલિકાની મૂર્તિ જોઇ; તેમજ તેની આગળ ઉલ્લેલે મહાક્રૂર અને પ્રથમના કપટ કરનાર એવા તે દુષ્ટ કાપાલિક કુમારની દષ્ટિગોચર થયા. વળી તે કાપાલિકના વામ હસ્તમાં એક સુંદર કાંતિમય પુરૂષ કેશવડે પકડેલા હતા. જે ભુજા ઉપર બેસી કુમાર આવ્યા હતા તે આ કાપાલિકના જમણા હાથ હતા, કેશથી પકડેલા પુરૂષને જોઇ કુમારે વિચાર કર્યો કે આ પાપિછ હવે હાથમાં પકડેલા પુરૂષને શું કરે છે? એનું મા ચેષ્ટિત ગુપ્ત રહી મ્હારે જોવું તેા જોઇએ. પછી જેમ ઉચિત લાગશે તેમ હ કરીશ. એમ વિચાર કરી કુમાર તેની ભુજા ઉપરથી ઝટ નીચે ઉતર્યો અને તેને ખબર ન પડે તેવી રીતે તે દુષ્ટની પાછળ સતાઈને ઉભા રહ્યો. પાતાની દક્ષિણ ભુજા આવી કે તરતજ કાપાલિકે ભીમકુમારના ખગ લઇ વામ હસ્તમાં પકડેલા પુરૂષને કહ્યું કે રે અધમ ? હવે તું ત્હારા ઇષ્ટદેવનું સ્મરણ કરી લે. કારણકે આ ખવડે હારૂ શિરકમલ છેદીને આ કાલિકાદેવીનુ હું પૂજન કરીશ. પુરૂષ ખેલ્યા, સર્વ જગતના જીવાના નિષ્કારણુ અરૂપ શ્રીમાન જીનેન્દ્ર ભગવાન મ્હારે સદા સ્મરણીય છે, તે સિવાય અન્ય કાઇપણુ નથી. પરંતુ જીનેન્દ્ર ભગવાનના ઉપાસક અને પરપરાથી પ્રાપ્ત થએલા મ્હારા સ્વામી કે જે ભક્તજન ઉપર અહુ દયાળુ છે, તેમજ જેમની સાથે બાલક્રીડામાં આજસુધીને સમય મ્હેં વ્યતીત કર્યો છે, વળી જેમણે મ્હને બહુ માન્ય તરીકે માનેલા છે, અને પ્રથમથીજ મ્હે' તેમને ના પાડી હતી તે પણ For Private And Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીમકુમાર કથા. ( ૨૩૫ ) . તેમણે પાપિક્ષ એવા તે કાપાલિકના જેવિશ્વાસ રાખ્યા, તેથી તેમને પણ તે કોઇ અન્ય સ્થલે લઇ ગયેા છે, જેથી મ્હારૂં હૃદય જેમનુ સ્મરણ કરે છે. એવા તે ભીમકુમાર આ સમયે મ્હારૂં શરણુ થાઓ. તે સાંભળી કાપાલિક ખેલ્યા, રે રે ! અધમ ! જેનુ તુ શરણુ લે છે તે દ્ઘારા સ્વામી પ્રથમ પણ મ્હારા ભયથી નાશી ગયા હતા, અન્યથા હું તેના મસ્તકવડેજ કાલિકાદેવીનુ પૂજન કરવાના હતા, પરંતુ તે નહીં મળવાથી દેવીની પૂજા ત્હારા મસ્તકવડે કરવી પડશે. માટે હું મૂઢ ! તે કુમાર ત્હારૂં શરણુ કેવી રીતે થશે ? ૨ રે ? ભાગ્યહીન ? ત્હારી સ્વામી વિધ્યાચલની ગુફામાં જૈન મુનિએની પાસે રહ્યો છે. એમ હુને કાલિકાદેવીએ કહ્યું છે, અને આ ખ પણ હારા સ્વામીના લક્ષણા સહિત તેની પાસેથીજ હું લાગ્યે છું. તેમજ આ ખથીજ ત્હારૂં મસ્તક છેદવાનો છું. માટે હારા સ્વામી અહીં આવી કેવી રીતે ત્હારૂ રક્ષણ કરશે ! જો હૈ... આ દેવીનું સ્મરણ કર્યું " હાત તા હુંજ હારૂં રક્ષણ કરત. આ પ્રમાણે બન્નેનુ વૃત્તાંત સાંભળી કુમારને મહુ ક્રોધ ભરાયા અને વિચાર કરવા લાગ્યા. હા ? કષ્ટની વાત છે કે બુદ્ધિસાગર મંત્રીને આ પાપી કાપાલિક કેમ દુ:ખ દે છે, એમ જાણી સન્મુખ આવી કુમારે સિંહુનાદ કર્યા, રે રે ? અધમ ? દુષ્ટ ? નિર્લજ્જ ? હૅનેજ હવે યમરાજાના અતિથિ કરી સજ્જનાને શાંત કરીશ. આ સાંભળી કાપાલિક મંત્રીને છેડી દર્દ કુમાર તરફ વળ્યે, એટલે કુમારે કમાડના પ્રહારવડે તેના હાથમાંથી ખ† નીચે પાડયા, પછી તેના કેશ પકડી પૃથ્વીપર છતા નાખી છાતી ઉપર પગ મૂકી ખર્ગ લઇ તેનુ મસ્તક છેદવા જાય છે તેટલામાં કાલિકાદેવી તે અન્નેના વચ્ચે પડી ખેલી કે મા મ્હારા ઉપકારી સેવક છે, માટે એને મારશે! નહીં, કેમકે આ કાપાલિક લેાકેાને છેતરી મનુષ્યેાનાં મસ્તક લાવી મ્હારી ઇષ્ટ પૂજા For Private And Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર કરે છે. આ એક મસ્તકવડે એકસો આઠ મસ્તકરૂપ કમલેની પૂજા સંપૂર્ણ થાય છે, તેથી હું તેને પ્રત્યક્ષ થઈ સિદ્ધ થવાની હતી તેટલામાં હેકુમારે હારું આગમન થયું. હવે હું હારા પરાક્રમથી તુષ્ટ થઈ છું, માટે હારી ઈચ્છા પ્રમાણે વરદાન માગ. કુમાર છે , જે મહારી ઉપર તુષ્ટ થઈ હોય તો મન, વચન અને કાયાથી તે જીવ વધનો ત્યાગ કર, અને તેથી ત૫ અને શીલવ્રતના સેવવાવડે લોકમાં હારી ધર્મ ખ્યાતિ બહુ વિસ્તાર પામશે અને એમ કરવાથી તું ઉત્તમ ધર્મિષ્ઠ ગણાઈશ. વળી હે દેવિ ? ત્રસ જીને ઘાત કરવાનું દુર્વ્યસન છેડી દે. કારણ કે જેમ મૂળ છેદવાથી વૃક્ષ નાશ પામે છે તેમ દયા વિના જીવાત્માઓને ધર્મ સિદ્ધ થતું નથી. માટે નિરર્થક પિતાની આગળ કોઈપણ પ્રાણીને વધ કરાવવું નહીં, તેમજ સજજનેએ નિંદવા લાયક મદિરાથી પણ હારે સંતોષ માનવો નહીં, વળી જે કાર્યને લીધે પણ પ્રાણી વધ કરે, કરાવે અથવા અનુમતિ આપે તેઓને મહા પાપી જાણવા, પણ જેઓ કાર્ય વિના પ્રાણી વધ કરે, કરાવે અથવા અનુદે તેઓ તે તેઓના પણ શિરોમણી ગણાય. તેમજ કવલ આહારથી રહિત એવી ત્યારે જીવ વધનું શું પ્રય જન છે.? વળી હે દેવિ? પૂર્વ ભવમાં પણ હું જીવદયામય જૈનધર્મ નથી કર્યો તેથી તું અધમ દેવનિમાં-કિટિબષિકા દેવી થઈ છે. માટે હવે તું સમજીને જીવવધને ત્યાગ કર. જેથી હારા ભક્ત પણ દયા પાળતાં શીખે, તેમજ તું જીનેંદ્ર ભગવાન અને તેમણે પ્રરૂપેલા સફદર્શન મૂલ ધર્મની શ્રદ્ધા કર. અને તેમની પ્રતિમાઓની યથાશક્તિ ભક્તિ કર. વળી તેમજ જીનધર્મના અનુયાયી મનુષ્યનાં સર્વ કાર્યોમાં તું સહાય કર; કેમકે તેમ કરવાથી તું મનુષ્ય ભવ પામી અનંત સુખધામ એવા મોક્ષ સ્થાને જઈશ. કાલિકા બેલી–કુમારે ? આજથી આરંભી For Private And Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મન. ભીમકુમાર કથા. (૨૩૭) સર્વ જીવ રાશિને હું હારા પ્રાણ સમાન ગણીશ. એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી દેવી અદશ્ય થઈ ગઈ અનુક્રમે સમય પ્રાપ્ત થવાથી નેત્રમાં અશ્રુધારા વહન કરતા બુદ્ધિસાગર મંત્રીએ કુમારના ચરણ કુળદેવીનું આગ કમલમાં નમસ્કાર કર્યો. કુમારે પણ તેને દૃઢ આલિંગન આપ્યું અને પૂછ્યું કે હે સજજન શિરેમણે? તું તે આ પાપી કાપાલિકનું દારૂણ પરિણામ જાણતો હતો છતાં આ દુર્જનના પાશમાં કેમ આવી પડ્યો ? મંત્રી બોલ્યા-કુમારેંદ્ર ? રાત્રીના પ્રથમ પ્રહરમાં આપના વાસભવનમાં આપનાં પટરાણી ગયાં, ત્યાં આપને ન જોયા, તેથી બહુ વિસ્મિત થઈ તેણુએ પ્રારિક સિપાઈઓને પૂછયું કે આ વાસભવનમાં કુમારેંદ્ર કેમ દેખાતા નથી ? તેઓ સર્વે એકદમ સંબ્રાંત થઈ ગયા અને બેલ્યા કે હા? છેતરાયા ! અમે જાગ્રત્ છીએ છતાં આ શું થયું? એમ હાહાકાર થઈ ગયે. ત્યારબાદ સર્વત્ર શેાધ કરાવ્યા પરંતુ આપને પત્તો લાગ્યા નહીં. પછી કઈક પુરૂષે આવીને આપના પિતાશ્રીને કહ્યું કે રાજનું ? રાત્રીના પ્રથમ પ્રહરમાં કુમારનું કેઈક ધૂર્ત હરણ કરી ગયો છે. તે સાંભળી રાજા મૂછિત થઈ સિંહાસન ઉપરથી નીચે પડ્યો. તેમજ માલતી વિગેરે આપની સર્વે માતાઓ પણ તેવી જ રીતે મૂછિત થઈ પૃથ્વી ઉપર પડી ગઈ. ત્યારબાદ પરિજન વર્ગ વ્યાકુલ થઈ ગયો અને ચંદનાદિક શીતળ ઉપચારોથી રાજા વિગેરે સર્વે સચેતન થયાં એટલે મંત્રીવર્ગ સહિત રાજા અને રાણીઓ કંઈક વિલાપ કરવાની પ્રવૃત્તિ કરતાં હતાં તેટલામાં એક મધ્ય વયની સ્ત્રી આવી. જેના હસ્તમાં નગ્ન ખરું કંપતા હતા. મુખાકૃતિ બહુ પ્રકાશ આપતી હતી એવી તે પ્રમદા મસ્તક કંપાવતી બેલી, હે નરેંદ્ર ? ઉભો થા અને સાવધાન થઈ રાજન છે તે સહિતી વિગત પડી For Private And Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૮) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ભક્તિપૂર્વક મહારી પૂજા કરી? હું હારી કુળદેવી છું, અને મ્હારા પુત્રની ચિંતા દૂર કરવા માટે હું આવી છું, માટે નરેશ્વર? હવે વિષાદ કરવાની જરૂર નથી. એક અધમ પાખંડી કાપાલિક હારા પુત્રને ઉત્તર સાધકના મિષથી રાત્રીએ અપહાર કરી લઈ ગયો છે. અને તે યુદ્ધ કરી કુમારનું મસ્તક છેદવાની તૈયારીમાં હતું, તેટલામાં યક્ષિણદેવી ત્યાં આવીને પોતાના મંદિ૨માં કુમારને લઈ ગઈ છે. વિગેરે સમાચાર કહ્યા, અને વિશેષમાં જણાવ્યું કે કેટલાક દિવસે ગયા બાદ તે મોટી સમૃદ્ધિ સાથે અહીં આવશે એમ કહી કુલદેવી વિદાય થઈ. ત્યારબાદ કુલદેવીના વચનની સત્યતા તપાસવાના મિષથી હું શકુન જેવા માટે નગરની બહાર આવ્યા તેટલામાં અકસ્માત્ વામ અને દક્ષિણ અને બાજુએ તિત્તિરિ (તેતર) પક્ષીએ ખુબુ એમ ત્રણવાર શબ્દોચ્ચાર કર્યો. શ્વાન પણ પોતાની મર્યાદા ભૂમિમાં જઈ ઉંચા સ્થાને બેસી જમણા પગવડે મસ્તક ખણવા લાગ્યા, તેમજ ડાબી બાજુએ આકાશગિનીને શબ્દ પણ સાંભળવામાં આવ્યું. કાળી દેવચકલી વામભાગથી ઉચ્ચાર કરતી ક્ષીર વૃક્ષ ઉપર બેઠી. ઈત્યાદિક શુભ શુકન જોઈ બહુ ખુશી થઈ હું નગર તરફ વળતે હતે, તેટલામાં ગગનચારી આ પાપી એકદમ ત્યાંથી ઉપાડી હને અહીં લાવ્યો, તેથી બહુ પુણ્યવડે થઈ શકે એવાં આપનાં દર્શન મહને થયાં અને આપના વિરહાનલથી વ્યથિત થએલે હું જલદી શાંત થયો. માટે હે કુમાર? આ કાપાલિક મહારે બહુ ઉપકારી છે. તેથી હારી ઉપર દયા કરી તમે એને ધર્મને ઉપદેશ આપે. તે સાંભળી વિનયપૂર્વક કાપાલિક બેલે-કુમારે? આપે કાલીકાદેવીને જે ધર્મને ઉપદેશ આપે છે તેજ ધર્મ મહારા જેવા અધમીનું પણ શરણ થાઓ અને તે ધર્મના ઉપદેષ્ટા જીનેશ્વર ભગવાન સ્વારા ઈષ્ટ દેવ થાઓ. હે મંત્રી ? For Private And Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીમકુમાર કથા. (ર૩૯) આપે હારા જેવા અપકારી ઉપર બહુ ઉપકાર કર્યો માટે આ પના ચરણમાં વારંવાર નમસ્કાર કરું છું. વળી ગુણરૂપી રન્નેના રેહણાચલ સમાન આ કુમારને હું દાસ છું. એ પ્રમાણે તે બેલતે હવે તેટલામાં સૂર્યોદય થયે. કુમાર અને મંત્રી પરસ્પર વિચાર કરતા હતા તેવામાં સાત અંગથી વિભૂષિત હસ્તિનું રૂપ ધારણ કરી એક યક્ષ ત્યાં આવ્યા, તે મંત્રી સહિત કુમારને સુંઢવડે પિતાની પૃષ્ઠ પર બેસાડી દેવીના ભવનમાંથી નીકળી આકાશ માર્ગે ચાલતે થયે. ત્યારબાદ તેને વેગ જોઈ કુમાર બે –અહિ ? સમસ્ત લોકમાં કેઈપણ સ્થળે આકાશગામી આ અપૂર્વ હાથી દેખાય છે? કિંવા ઉડતે જે મંત્રી , કુમાર? જીન વચનમાં દૂઢ શ્રદ્ધાવાળા બુદ્ધિમાનની આગળ કેઈપણ એવું કાર્ય નથી કે જે આ દુનીયામાં સિદ્ધ ન થાય? પરંતુ તમહારા બહુ પુણ્યના પ્રભાવથી પ્રેરાયેલે એ કઈપણ આ ઉત્તમ દેવ છે. માટે ગમે ત્યાં તે લઈ જશે તેમાં કોઈ પ્રકારે આ પણે ભય જેવું નથી. એમ તેઓ વાતચિત કરતા હતા તેવામાં તે હાથી આકાશમાંથી નીચે ઉતરી એક શૂન્ય નગરની બહાર દરવાજા આગળ તેઓને મૂકી પિતે અદશ્ય થઈ ગયે. કુમાર મંત્રીને બહાર મૂકી એકાકી નિર્ભય ચિત્તે નગ રમાં ગયે, ત્યાં ઉત્તમ શાસ્ત્ર રચનાની માફક નગરપ્રવેશ. સુવર્ણ રાશિથી વિભૂષિત અને પુષ્કળ કાંતિમય અલંકારોથી ભરપૂર સેના ચાં. દીનું એક બજાર જોયું. ત્યાં આગળ બીજી પણ કેટલીક દુકાને સુગંધમય પદાર્થોને સુવાસ આપતી હતી. તેને સુંદર દેખાવ જેતે જેતે આગળ નીકળી ગયા. તેવામાં ત્યાં શૂન્ય અરણ્ય સમાન કેઈ એક પ્રદેશમાં તેણે નૃસિંહ રૂપ ધારણ કરી બેઠેલા કઈ એક અદભુત પ્રાણીને જે, તેના દાંતની બન્ને પંક્તિઓ For Private And Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪). શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. વચ્ચે નર્તકીની માફક નૃત્ય કરતી ચંચલ જહા જાણે શરદ રૂતુના વાદળની મધ્યે વિજળીના વિલાસને અનુસરતી હોયને શું ? તેમ દેખાતી હતી, વળી તેણે મુખમાં સુંદર કાંતિમય એક પુરૂષ પકડેલ હતો અને તે બહુજ રૂદનપૂર્વક પ્રાર્થના કરતે હતો કે મહને મારશે નહીં, એ પ્રમાણે તેને દીન પિકાર સાંભળી કુમારે જાણ્યું કે આ કઈ પણ અતિ દારૂણ ચમત્કાર છે. એમ વિચાર કરી કુમાર વિનયપૂર્વક નૃસિંહ રૂપની પ્રાર્થના કરવા લાગે. મહાશય! આ દીન પુરૂષને છોડી મૂકે. એને અભયદાન આપવું ઉચિત છે. દરેકને પોતાના પ્રાણ બહુ પ્રિય હોય, તે સર્વ જન વિદિત છે. એમ સાંભળતાં જ અકસ્માત્ તે દિવ્ય પુરૂષનાં નેત્ર ખુલ્લાં થઈ ગયાં, ત્યારબાદ કુમારને જોઈ મુખમાંથી તે પુરૂષને પડતું મૂકી તેને પોતાના બંને પગતળે દબાવી રાખે અને તે બે -અરે ! ભવ્ય પુરૂષ! હું એને કેમ છોડું? કેમકે હને બહુ ક્ષુધા લાગી છે અને ઘણું દિવસે આજે તે ભક્ષ્ય તરીકે મળેલો છે. માટે મહારી ક્ષુધા તો આ પુરૂષવડે અવશ્ય હું શાંત કરવાને. કુમાર બોલ્યા, તું ક્રિયરૂપધારી કેાઈ દેવ હોય તેમ લાગે છે. તે આ પુરૂષ હારૂં ભક્ષ્ય કેવી રીતે થશે ? કારણકે દેવતાઓ કવલાહારી હોતા નથી. વળી જે તું દેવ ન હોય તે પણ બીજા કોઈ પણ પ્રકારે ત્યારે શરીરનો નિર્વાહ કરે ઉચિત છે. પરંતુ આ પુરુષની હિંસા કરવી સર્વથા અગ્ય ગણાય. હે વિબુધ ! દુ:ખ સહિત વિલાપ કરતા પ્રાણુઓનો વધ કરવો બહુ નિંદ્ય ગણાય છે, વળી જે રસ સ્વાદથી પ્રાણીઓને જેમ તેમ બાંધે છે, મારે છે અથવા હણે છે તે પ્રાણી દુસહ દુઃખ પર પરાને ભક્ત બની ભવ દવારંવાર ચિરકાલ પરિભ્રમણ કરે છે. તે સાંભળી દિલ્મ પુરૂષ બો - કુર! હારૂં સર્વ કહેવું સત્ય છે. પરંતુ એણે મને પૂર્વ ભવમાં બહુ દુઃખ દીધેલું છે. જેથી For Private And Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીમકુમાર કથા. (૨૪૧) એને સેવાર મારી નાખું તોપણ એ જીવતો હશે ત્યાં સુધી મહારે ક્રોધાગ્નિશાંત નહીં થાય. માટે અનેક પ્રકારની પીડાએ કરીને પણ એને માર્યા વિના મૂકીશ નહીં, કુમાર બે-ભદ્ર! જે તું અપકાર કરનાર ઉપર ક્રોધ કરતા હોય તો સર્વ પુરૂષાર્થને વિનાશ કરનાર અને અનેક દુઃખના કારણભૂત એવા ક્રોધરૂપી વૈરી ઉપર કપ કેમ કરતા નથી? માટે સમજીને આ દીનને છોડી દે. અને દયા રસમય સદ્ધર્મનું સેવન કર, જેથી અન્ય ભવમાં કર્મને ક્ષય કરી મોક્ષપદ સુલભ થાય. એમ બહુ રીતે તેને સમજાવ્યું તે પણ તેણે તે પુરૂષને છેડ્યો નહીં. ત્યારે કુમારે વિચાર કર્યો કે સામ, દાન અને ભેદ એ ત્રણ ઉપાયથી આ સાધ્ય નથી, કારણ કે આ બહુ ક્રોધી અને ઉદ્ધત છે. એમ જાણ કુમારે એકદમ તેના પર નીચે દબાવેલા પુરૂષને ખેંચી લઈ પોતાની પાછળ ઉભે રાખે, તેથી તે દેવ બહુ કપાયમાન થઈ ગુફા સમાન મુખ વિકાસ કરી કુમારને ગળવા માટે તે તરફ ઝડપથી દોડ્યો, પિતાના સન્મુખ આવતે જોઈ કુમાર તેના બને ચરણ પકડી મસ્તક ઉપર ફેરવે છે તેટલામાં તે સૂક્ષમ રૂપ કરી કુમારના હસ્તમાંથી નીકળી અદશ્ય રૂપે કુમારના ગુણવડે ખુશી થઈ ત્યાંજ ઉભે રો. ત્યાર બાદ તેને નહીં જોવાથી કુમાર તે નગરવાસી (તેના મુખમાંથી છોડાવેલા) પુરૂષને હાથ ઝાલી કૌતુક જેવાની ઈચ્છાથી રાજકુલમાં ગયા. ત્યાં માતંગ (ચાંડાલ હસ્તિઓ) ના સમૂહ વડે વ્યાકુલ, ઉત્તમ સૂત્રથી ભરેલી અને દેખાવમાં એક સરખી આકારવાળી વણકરોના મકાન સમાન હસ્તિઓની શાલાઓ તેના જેવામાં આવી. અન્ય બાજુએ તરૂશાખાઓ તેમજ બહુ વેલીઓથી વટાએલી મહેટી અશ્વશાલાઓનું નિરીક્ષણ કરતે કુમાર નિઃશંકપણે ચાલ્યો જાય છે, આગળ ચાલતાં અનેક શાસ્ત્રોના For Private And Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪ર) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પરિચયથી શુદ્ધ એવી વિદ્વાનની બુદ્ધિ સમાન દેદીપ્યમાન, વિવિધ પ્રકારના શસ્ત્રોથી ભરેલી ઉત્તમ આયુધ શાળાઓ જોઈ, પરંતુ ત્યાં કઈ મનુષ્ય જોવામાં આવ્યાં નહીં, આવું રાજભવનાંગણ ઉજજડ શાથી થયું હશે ! એમ વિચાર કરતા તે કુમારે તે પુરૂષ સાથે રાજભવનની અંદર પ્રવેશ કર્યો, ત્યાં અનુક્રમે બહુ મનહર રચનાથી નિર્માણ કરેલ અને વિચિત્ર ચિત્રેવડે સુશોભિત સાત માળને એક પ્રાસાદ આવ્યું, એટલે કુમાર તેની ઉપર ચઢ્યો અને સર્વ રચના જોઈ તેના હૃદયમાં આશ્ચર્યરસ ભરાઈ ગયે. તેટલામાં સ્તંભ ઉપર સ્થાપન કરેલી ઉત્તમ પ્રકારની પુતળી એ હાથ જોડી કહેવા લાગી, ભીમકુમાર ! પધારે, એમ સત્કાર કરી જલદી સ્તંભ ઉપરથી નીચે ઉતરીને તેઓએ બહુ માનપૂર્વક કુમારને સુવર્ણમય આસન આપ્યું. પુરૂષ સહિત કુમાર આસન ઉપર બેઠે, તેટલામાં સ્નાન કરવાની સમસ્ત સામગ્રી આકાશમાંથી તૈયાર થઈ ત્યાં આવી, તે જોઈ શાલભંજીકાઓ (પુતળીઓ) બેલી, અમારી ઉપર કૃપા કરી આ વસ્ત્ર પહેરી લ્યો અને આપ સ્નાન કરે. કુમાર બેલ્ય-મહા મિત્ર અહીં નગરની બહાર ઉદ્યાનમાં રહેલો છે તેને જલદી અહીં બોલાવે. એમ સાંભળી તેઓએ મંત્રીને તત્કાલ ત્યાં બેલાવ્યો. પછી મંત્રી સહિત કુમારને સ્નાન કરાવી ભજન વિધિ થયા બાદ પાન સેપારી વિગેરે મુખવાસ લઈ પોતે પલંગ ઉપર બેઠે તેટલામાં જેના કાનમાં ચકચકિત મણિ કુંડલ શોભતાં હતાં અને જેઓની કાંતિ ગંડસ્થલપર પડવાથી મુખાકૃતિ વિવિધ પ્રકારની મનોહર લાગતી હતી, એ સુંદર કાંતિ. વાળ કઈક દેવ ત્યાં આગળ આવ્યું. વળી તે દેવ હસ્ત જેડી વિનયપૂર્વક બે, હે ભીમકુમાર ! હારા વિશેષ પરાક્રમથી હું તુષ્ટ થયે છું, માટે તું ઈચ્છિતવર માગ. કુમાર છે , જે તું પ્રસન્ન થયેલ હોય તો બેલ કે તું કેણ છે? આ નગરનું નામ શું છે? અને તે શૂન્ય થવાનું શું કારણ? For Private And Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીમકુમાર કથા. (૨૪૩) કરૂણદષ્ટિથી દેવ બોલ્યા, હે કુમાર! આ કનકપુર નામે નગર છે. વળી આ નગરને સ્વામી કનકરથ નામે રાજા કનકપુરનગર છે, અને તેની જ હેં દુ:ખ સમયે રક્ષા કરી, વળી તેજ રાજાને હું ચંડ નામે પુરોહિત છું, હમેશાં હું નગરવાસી સર્વ કે ઉપર કે પાયમાન રહું છું. તેથી સર્વનાગરિક લકે હારી ઉપર બહુ દ્વેષી થયા છે, જેથી અહીં કોઈ રસ્તે જનાર પણ મારે મિત્ર થતું નથી. આ નગરને રાજા પણ કાનને બહુ કાશે અને સ્વભાવે બહુ ક્રૂર છે, તેથી અપરાધની શંકા માત્રથી પણ લેકેને બહુ ભયંકર દંડ કરે છે. તેવામાં એક દિવસે કોઈ એક મહારાષીએ રાજાને જુઠી વાત ભરાવી કે આ પુરેહિત ચાંડાળની સ્ત્રી સાથે વ્યભિચાર કરે છે. તે સાંભળી રાજા મહારી ઉપર બહુ ગુસ્સે થયે, મહે રાજાને ઘણું પુરાવા સાથે આજીજી કરી મહારી સત્ય વાત જણાવી તે પણ તે વાત તેણે અસત્ય માની, હુને સણથી વીંટી લીધો અને તે ઉપર તેલ છાંટી અગ્નિદાહ કર્યો, કે જેથી અનેક પ્રકારે આક્રંદ કરતે હું બહુ દુઃખી થઈ પ્રાણુવિમુક્ત થયા. ત્યારબાદ ભવિતવ્યતાને લીધે અકામ નિજાથી અહીં સર્વગિલ નામે હું રાક્ષસ થયે છું. અને પ્રથમનું વૈર સંભારી તેને બદલો વાળવા અહીં આવી સર્વ નગરવાસી લોકોને મોં ગુપ્ત કર્યા છે. તેમજ નૃસિંહરૂપ ધારણ કરી મહે આ નરેંદ્રને પકડ હતું. તેટલામાં અદભુત પરાક્રમી એવા હમેએ દયાને લીધે એને મુક્ત કર્યો. તે જેમને હોટું આશ્ચર્ય લાગ્યું. તેથી અદશ્ય રહી ભક્તિવડે આ સમગ્ર સ્નાન વિગેરે તહારો સત્કાર હે દીવ્ય શકિતથી પ્રગટ કર્યો છે. તેમજ હવે આપની ઈચ્છાથી સમસ્તપુરના લેકેને યથાસ્થિત પ્રગટ કરું છું, એમ કહી સર્વગિલ રાક્ષસે સર્વનગર આબાદ કર્યું, કુમારે તત્કાળ સર્વ નાગરિક લોકોને હરતા ફરતા જોયા. ત્યાં For Private And Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૪). શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર આ પ્રમાણે પ્રવૃત્તિ ચાલતી હતી તે પ્રસંગે દેવતાઓ જેમની સ્તુતિ કરતા હતા, મેહરાજાના પ્રબળ વેરી સમાન અને આકાશમાગે ઉતરતા એવા ચારણ મુનીંદ્રને કુમારે જોયા. જ્યાં બુદ્ધિસાગર મંત્રી પ્રથમ બેઠે હતું તે સ્થાનકે દેએ રચેલા કમલાસન ઉપર તે મુનીંદ્ર બેઠા. કુમાર બે , રાક્ષસેંદ્ર! આ મહારા ગુરૂ આવ્યા છે, માટે ચાલો તેમને વંદન કરવા આપણે ત્યાં જઈએ અને આપણે જન્મ સફલ કરીએ. એમ સાંભળી રાક્ષસ તત્કાળ હા કહી તૈયાર થયે. એટલે મંત્રી, કનકરથ રાજા, કુમાર અને સર્વગિલા મહરિપમનિ. રાક્ષસ વિગેરે સર્વે ભક્તિપૂર્વક મુનની પાસે ગયા. મહરિપુ નામે મુનીશ્વર સુવર્ણ કમળના આસન ઉપર વિરાજમાન હતા, સુર, નર અને વિદ્યાધરે દ્રો તેમની સ્તુતિ કરતા હતા. તેમના તપોબળની કાંતિ સર્વત્ર પ્રસરી રહી હતી, નરેંદ્રાદિક સર્વે વંદન કરી નીચે બેઠા. અમૃત રસથી સિંચાએલા હેયને શું ? એમ સમસ્ત નગરવાસીજને પણ મુનિને પ્રણામ કરી ભક્તિમાં નિમગ્ન થયા છતા વિનયપૂર્વક બેઠા. એટલે મુનિએ તેઓના હિત માટે ધર્મ દેશનાને પ્રારંભ કર્યો. ક્રોધરૂપી દુષ્ટ ગ્રહથી ગ્રહણ કરાએલો પ્રાણી ભવરૂપી અરણ્યમાં ભટકે છે. તેમ ક્રોધના વશ થએલે જીવ અનેક પ્રકારની પાપ રચનાઓ કરે છે. કેટલાકને વધ બંધનાદિક દુખ આપે છે, તેથી તે પ્રાણી નરકગતિની પ્રચંડ વેદનાઓ ભેગવે છે. વળી જેનું હદય ક્રોધથી ભરેલું રહે છે તે પ્રાણ કાર્ય અને અકાર્ય પણ જાણતા નથી; તેમજ એગ્ય અને અગ્ય તથા ગ્રાહ્યા અને અગ્રાહ્યનું પણ તેને ભાન રહેતું નથી. માત્ર અનિષ્ટ ધાંધલમાં પડે છે. જ્યાં આગળ અગ્નિ લાગે છે, ત્યાં સર્વ વસ્તુઓને તે દાહ કરે છે. પાસે રહેલી વસ્તુઓ પણ તણખાઓથી સળગી જાય છે, પરંતુ For Private And Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીમકુમાર કથા. ( ૨૪૫) બચાવ તા કવચિતજ થાય છે, તેવીજ રીતે જેના હૃદયમાં ક્રોધ હાય છે તે પુરૂષ પાતાને અને પરને સતાપીને પરલેાકમાં પણ બહુ હાનિ કરે છે. એમ જીનેશ્વર ભગવાને કહ્યું છે. વળી જે પુરૂષ રાષથી અન્ય પુરૂષ ઉપર માળ ચઢાવે છે તે મનુષ્ય તેનાથી પરાજીત થઇ પેાતાના હૃદયમાં બહુ દાહ થવાથી અનેક દુ:ખ ભાગવે છે, ત્યારબાદ તે અસદ્ અભ્યાખ્યાન કરનારને વરી તરીકે ગણીને લેાકમાં પણ તે તેને મારે છે. કારણ કે મૂર્ખ પ્રાણી પ્રચંડ પાપરાશિને ગણતા નથી. ક્રોધાનળથી પ્રદીપ્ત થએલે માણસ ક્ષણમાત્રમાં ઘણા કાળથી સાંચિત કરેલા ધર્મરૂપી ભંડારને ખાળી નાખે છે. રાષરૂપી પિશાચને વશ થએલા પ્રાણી અહીંયાં ભેાજન કરતા નથી તેમ સુખે નિદ્રા પણ લેતા નથી અને અત્યંત પ્રિય એવી ધનસંપત્તિ પણ તેવા મનુષ્યને દોષ વિના ત્યજી દઇ ચાલી જાય છે. જેમ કાઇ પુરૂષ કડાં, કંકણું, આજુબ ંધ, કુંડલ અને મુકુટાર્દિકથી વિભૂષિત હાય; પરંતુ વિનયહીન હેાય તે તે શોભાને પાત્ર ગણાતા નથી. તેમ પંડિત, દાની તથા બહુ તપસ્વી હાય પરંતુ રાજ હીન ન થયા હાય ત્યાં સુધી તે સુગતિ માર્ગ માં ગમન કરવા ચેાગ્ય થતા નથી. રાષથી પ્રવ્રુત થએલા જીવ મૂઢ થઇ જે જે કાર્ય કરે છેતેનાથી તે પ્રાણી પાપ ઉપાર્જન કરી દરેક ભવમાં દુ:ખી થઇ પરિભ્રમણ કરે છે. એ પ્રમાણે મુનીંદ્રની દેશના સાંભળી સર્વાંગિલ રાક્ષસ પ્રણામ કરી ઉભેા થઇને એક્લ્યા, હૈ મુનીંદ્ર ! સર્વાંગિલરાક્ષસ પાપરૂપી અકાર્ય માંથી આપે આજે મ્હારા ઉદ્ધાર કર્યાં, પણ ખરૂ જોતાં તેા આ ઉપકાર કુમારના જ ગણાય. કારણ કે માપનાં દર્શન કરાવવામાં મુખ્ય કારણ આ કુમાર છે. વળી કુમારના પ્રભાવથીજ આ નગરના લેાકે For Private And Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ઉપર જે હારૂં વૈર હતું તેને હે સર્વથા ત્યાગ કર્યો છે. તેમજ હે મુનીંદ્ર ! આપના પ્રભાવથી હવે કનકરથ રાજા ઉપરથી પણ મહારે ક્રોધ ઉતરી ગયો છે. મુનીંદ્ર બોલ્યા- હે રાક્ષસ! ઉપકાર જાણ ક્રોધની પરિણતિને આ ઉપદેશ ખાસ હારા માટેજ આપે છે. અન્યથા તે ઉપકાર મેહપ્રકૃતિને આધીન થએલા પ્રાણુઓ ઉપર થતું નથી. વળી અતિ ભયંકર મિથ્યાવના પ્રભાવથી સમ્યક્ત્વમાં પણ જીવાત્માઓને દુરંત અતિચારે પ્રાપ્ત થાય છે, તે અતિચાર સેવવાથી ભવાંતરમાં દારૂણ દુ:ખની પરંપરાઓ ઉત્પન્ન થાય છે અને જેઓના ભોકતા બની પ્રાણીઓ વારંવાર જન્મ, મરણ અનુભવે છે. એ પ્રમાણે મુનિનાં વચન સાંભળી કુમાર બોલ્યા, સ્વામિન્ ! આપનું વચન સત્ય છે, તેટલામાંજ ગરવ કરતા તે હસ્તી ત્યાં આવ્યા. મન્મત્ત એવા તે ગજેને જોઈ સમસ્ત સભ્યજને સુમિત થઈ ગયા. કુમાર ગજેને શાંત કરવાના મિષથી ચાટુ વચન બેલી વિલાસ કરવા લાગે. એટલે હસ્તી શાંત થઈ પોતાની સુંઢ સંકુચિત કરી સ્થિર ઉભે રહ્યો, ત્યાર બાદ તે હસ્તીએ સભ્યજન સહિત મુનીંદ્રની ત્રણ પ્રદક્ષિણા કરી ભકિતવડે મનને નમસ્કાર કર્યો, પછી હસ્તીનું સ્વરૂપ ત્યાગ કરી ચંચળ કુંડલધારી તે યક્ષ પ્રગટ થયે. ત્યારબાદ મુનિ પતિ બેલ્યા, હે યક્ષ! પોતાના પિત્ર એવા આ કનકરથરાજાને માટે આ કુમારને અનુસરી ગજેંદ્રરૂપ ધારણ કરી તું અહીં આવ્યા છે. પ્રથમ પણ કનકરથરાજાની રક્ષા માટે કુમાઅને તું અહીં લાવ્યું હતું. વળી હાલમાં કુમારને પિતાના નગ૨માં, પહોંચાડવા માટે ત્યારે ઉત્સાહ છે. એ પ્રમાણે સત્ય હકિકત સાંભળી યક્ષ બોલ્યા, સ્વામિન ! આપે જે વૃત્તાંત કહ્યું તે સત્ય છે. આ કનકરથરાજા પૂર્વભવમાં મહારો પિત્ર હતું. હે ભગવન્ ! વળી આપને હારે જણાવવાનું છે કે પ્રથમ મહે સભ્યત્વવ્રત For Private And Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીમકુમાર કથા. (૨૪૭) અંગીકાર કર્યું હતું, પરંતુ હારા મનભવનમાં પાખંડીના સમાન ગમરૂપી અગ્નિ પ્રગટ થયે. તેથી હારી સમ્યકત્વ રતનરૂપ ઉત્તમ પ્રકારની સમૃદ્ધિ ભસ્મભૂત થઈ ગઈ. હા ? ધિકાર છે. કે જેથી હું વ્યંતર નિમાં રૂદ્ધિ રહિત યક્ષપણે ઉત્પન્ન થયા. સ્વામિન્ ! હવે કૃપા કરી અને સમ્યકત્વ દાન આપે. તેવી જ રીતે કનકરથ વિગેરે સર્વજનેએ પ્રાર્થના કરી કહ્યું કે હે મુનીંદ્ર ! અમને પણ તેજ પ્રમાણે સમ્યકત્વ દાન આપી કૃતાર્થ કરે. મુનિએ નરેંદ્ર, યક્ષ અને રાક્ષસ વિગેરેને વિધિ સહિત સમ્યકત્વને ઉપદેશ આપે. ત્યારબાદ ફરીથી કુમારે પ્રાર્થના કરી કે હે પ્રભે!હને શુદ્ધ કરે. કારણકે મહેં ખરાબ મુહૂર્તમાં સમ્યકત્વવત ગ્રહણ કરી પાખંડી કાપાલિકના સંગથી તે દૂષિત કર્યું છે, તેથી અતિચાર લાગે. માટે અતિચારરૂપી કાદવથી મલિન થએલા મહારા હૃદયને શુદ્ધ પ્રાયશ્ચિત્તરૂપી જલ વડે નિર્મલ કરો. મુનિએ પણ તે પ્રમાણે ઉપદેશ આપી તેના અંત:કરણની શુદ્ધિ કરી. ત્યારબાદ નિર્મલ સમ્યકત્વ ધારી કુમાર મુનિને વંદન કરી રાક્ષસાદિ સહિત કનકરથરાજાના ભવનમાં ગયે. કનકરથરાજા પણ અમાત્ય, સામત અને મંત્રીવર્ગ સહિત કુમારને પ્રણામ કરી બોલ્યા–જે આ કનકરથરાજા. જીવિતવ્ય, રાજ્યસંપદુ, નગરના લેકે તેમજ તેઓની અનેક પ્રકારની સંપદાઓ અને આ સમ્યકત્વવ્રતની પ્રાપ્તિતે સર્વ આપને જ મહિમા છે. માટે હે કુમારેંદ્ર! આપને હું સદાને માટે કિંકર છું, જેથી યોગ્ય કાર્યમાં નિગ કરી હારી ઉપર અનુગ્રહ કરવો. કુમાર બોલ્યાસંસારમાં રહેલા અને જેમ જન્મમરણને પરસ્પર સંબંધ હોય છે, તેમ સુખદુ:ખ પણ હોય છે. વિપત્તિ અને સંપદાઓ પણ અનુક્રમે આવી પડે છે, તો અન્ય હેતુની શી ગણના ! વળી For Private And Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૮) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર તમે સર્વે સસ્કુલમાં ઉત્પન્ન થયા છે, તેમજ અત્યંત દુર્લભ એ આ જૈનધર્મ તમને પ્રાપ્ત થયેલ છે, માટે હવે તમારે ધાર્મિક વ્યાપારમાં પ્રમાદ કરે નહીં, સાધર્મિક અને ઉપર સહોદરભાવ રાખવે, સાધુ વર્ગની ભક્તિપૂર્વક સેવા કરવી, જેનશાસનની પ્રભાવના કરવી અને પાપાનમાં કઈ દિવસ પણ પ્રવૃત્તિ કરવી નહીં. આ પ્રમાણે નિરંતરતમહારે નિયમસર ચાલવું. તે સાંભળી કનકરથરાજા વિગેરે બેલ્યા, ઉપકારી જનેમાં ચૂડામણિ સમાન એવા હે કુમાર ! હાલમાં થોડા દિવસ આપ અહીંયાં વાસ કરો, જેથી અમે જેનધર્મમાં પ્રવીણ થઈએ. એમ તેઓનું વચન સાંભળી કુમાર કંઈક પ્રત્યુત્તર આપ વાની તૈયારીમાં હતા, તેટલામાં ડમડમ એ કાલિકાવી. પ્રમાણે ડમરૂના ભારે નાદથી સર્વ લોકોને ત્રાસ આપતી અને વીસ ભુજાઓથી શોભતી તે કાલિકાદેવી કાપાલિક સહિત ત્યાં આવી, કુમારને નમસ્કાર કરી તેની પાસે બેઠી અને બોલી, હે કુમાર ! જે સમયે ગજેંદ્ર હને અહીં લાવ્યા ત્યારે અવધિજ્ઞાનથી મહેં જાણ્યું હતું કે આ હસ્તી કુમારને હિતકારી છે, તેથી જ હું નિવૃત્તિ પૂર્વક ત્યાં રહી હતી. ડગલું માત્ર પણ ત્યાંથી ચલાયમાન થઈ નહીં. વળી હાલ હું કોઈ કાર્યને લીધે તહારા નગરમાં ગઈ હતી, ત્યાં તહાર પિતા, માતા, સ્વજન તેમજ નાગરિક લોકો તમારા ગુણ સંભારી વારંવાર રૂદન કરતા હતા. તેઓને શાંત કરી હું અહીં આવી છું. વળી હે કુમાર ! તેઓની આગળ મહેં પ્રતિજ્ઞા કરી છે કે બે દિવસની અંદર કુમારને જરૂર હું અહીં લાવીશ. અને તેમને વિશેષ સમાચાર પણ કહ્યા છે કે કુમારે ઘણા લોકોને જેનધર્મમાં સ્થિર કર્યા છે. તેમજ ઘણા લોકોને મરણના ભયમાંથી બચાવ્યા છે. વળી બુદ્ધિસાગર મંત્રી સહિત For Private And Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીમકુમાર કયા. (૨૪૯) કુમાર હાલ કનકરથરાજાના નગરમાં આનંદપૂર્વક વિલાસ કરે છે, જેથી તમારે બહુ આનંદ માનવા જેવું છે, માટે વિષાદ કરશે નહીં. એ પ્રમાણે કહી હું અહીં આવી છું. આ પ્રમાણે કાલિકાનું વચન સાંભળી કુમાર બહુ ઉત્સુક થયા અને પિતાના નગરમાં જવા માટે પ્રયાણની તૈયારી કરવા લાગ્યા. તે સમયે હટાં નગારા, નિશાન, ભેરી અને ઢક્કાદિને મહાન શબ્દ આકાશમાં ઉછળી ઉઠ્યો. ક્ષણમાત્રમાં કમળાક્ષાયક્ષિણ. વિમાનની પંક્તિઓ દેખાવા લાગી. તેઓની અંદર મધ્યવિમાનમાં અદભુત આકૃતિવાળી એક દેવી બેઠેલી હતી. તેના વક્ષ:સ્થલમાં મિક્તિકને સુંદર હાર દીપ હતો. ગંડસ્થલે ઉપર દેદીપ્યમાન રત્નમય કુંડલિની અનુપમ કાંતિ પ્રસરી ગઈ હતી. શારીરિક કાંતિના સમૂહવડે સર્વ દિશાઓ સ્વચ્છ કાંતિમય ભાસતી હતી. અકસ્માત તે દેખાવ જોઈ આ શું? એમ સંભ્રાંત થઈ રાક્ષસ એકદમ સાવધાન થઈ ઉભે થયે. તેમજ યક્ષ પણ પિતાને મુર હસ્તમાં લઈ ગર્જના કરવા લાગ્યો. અને કાલિકાદેવી પણ ભયંકર તરવાર નચાવતી સાવધાન થઈ ગઈ છતાં કુમાર તે પોતે સ્વસ્થ ચિત્તે બેઠો હતે. તેટલામાં હે હરિવહન રાજાના પુત્ર ભીમકુમાર! હાર સર્વત્ર જય થાઓ, તું ચિરકાલ આયુમાન્ થા. આ દુનીયામાં સદા તું આનંદ ભગવ” એમ મોટા નાદ સાથે બોલતા દેવ તથા દેવીએ કુમારની પાસે આવ્યાં અને તેઓએ કમલાક્ષા યક્ષિણુનું આગમન કહ્યું. તત્કાળ તે યક્ષિણી પણ વિમાનમાંથી નીચે ઉતરી કુમારને નમસ્કાર કરી નીચે બેઠી, અને વચન બોલવામાં બહુ કુશળ એવી તે યક્ષિણ બોલી, મહાશય ? તે સમયે મહને સમ્યક્ત્વ આપી આપ વિંધ્યાચલની ગુફામાં મુનિઓની પાસે રહ્યા હતા. પ્રભાતમાં હું હારા પરિજન સાથે ત્યાં ગઈ. આપના પ્રસાદથી ભક્તિપૂર્વક મુનિઓને વંદન For Private And Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૦ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. કરી જન્મ સફલ કર્યો. પરંતુ આપનાં દર્શન ત્યાં થયાં નહીં, તેથી તે સંબંધી મુનિઓને મહેં પૂછ્યું પરંતુ તેમણે કંઈપણ પ્રત્યુત્તર આપે નહીં. તેથી મહારું હૃદય બહુ વ્યાકુળ થયું. ત્યારબાદ અવધિજ્ઞાનનો ઉપયોગ કર્યો તે અહીં સ્નાનવિધિ કરતા આપને મહેં જોયા અને તેથી તરતજ આપના દર્શન માટે ઉત્કંઠિત થઈ ત્યાંથી હું ચાલી. પરંતુ હે કુમારેંદ્ર! કઈ હેટા કાર્યને લીધે અહીં આવતાં કેટલેક હને વિલંબ થયે. ત્યારબાદયક્ષેવિમાનવિમુવ કુમારને કહ્યું કે આ વિમાન આ પના માટે તૈયાર કર્યું છે, તેમાં આપ જલદી કમલપુરનગર બેસી જાઓ. કારણકે ટુંક મુદતમાં કમલપુર પત્ય પ્રયાણ. નગરમાં આપણે જવાનું છે. તે સાંભળી કુ. માર કનકરથરાજાની આજ્ઞા લઈ ઉભે થયે અને મંત્રી સહિત પિતે વિમાનમાં બેસી ગયે. આકાશમાગે ચાલતાં કુમારની આગળ કેટલાક દેવ ગાયન કરે છે. કેટલાક નૃત્ય કરે છે, કેટલાક હસ્તિનાદ, કેટલાક અશ્વનાદ અને કેટલાક મધુર વાજીત્રના નાદવડે સમસ્ત નભસ્તલને બધિર કરતા છતા કમલપુરની નજીકના ગ્રામમાં આવી પહોંચ્યા, એટલે ત્યાં પડાવ કરી યક્ષ, રાક્ષસાદિક દેવ સહિત કુમાર જીનમંદિરમાં દર્શનાર્થે ગયે. જીનેંદ્ર ભગવાનને વિધિ સહિત વંદન કરી મહોત્સવ કરવાની આજ્ઞા આપી કે તરતજ ઢોલ, નગારાં, ઘટા, ઝલરી વિગેરે અનેક વાજીત્રાને ગંભીર નાદ ઉછળવા લાગ્યો. હરિવહન રાજાએ તે નાદ સાંભળી એકદમ વિચિમત થઈ પોતાના મંત્રીને પૂછયું કે શું આજે કઈ મુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે? જેથી આ દેવ દુંદુભિને નાદ સંભળાય છે. મંત્રીલેકે ઉહાપિોહ કરી કંઈક પ્રત્યુત્તર આપતા હતા તેટલામાં તે ગામને એક પુરૂષ ત્યાં આવ્યું અને રાજાને વધામણી આપી કે હે દેવ દેવદે For Private And Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીમકુમાર કથા. (૨૫૧) વીના પરિવાર સહિત ભીમકુમાર અમારા ગામમાં આવ્યા છે અને કુમારે તે દેવેની પાસે જીનમંદિરમાં સુંદર મહત્સવ કરાવ્યું છે. તે સાંભળી રાજાએ મુકુટ સિવાય પિતાના શરીરે હેરેલાં સર્વ આભરણે તે પુરૂષને અર્પણ કર્યા, ત્યારબાદ દ્વારપાલને આજ્ઞા આપી કે સમસ્ત સામેતાદિક કોને ખબર આપો કે કાલે કુમારનું સામૈયું કરવાનું છે. માટે સવારમાં સર્વ લેકેએ તૈયાર થવું. દ્વારપાલે પણ તે જ પ્રમાણે સર્વત્ર જાહેર ખબર આપી, તેમજ સર્વ નગરમાં વજ પતાકાઓ વડે બજારની શોભા બહુ વધારવામાં આવી. પ્રભાતમાં તૈયાર થઈ પરિજન સહિત હરિવહન રાજા મહેતા ઉત્સવ સાથે કુમારની સહામા ચાલ્યા. માકુમારનું ર્ગમાં આવતે કુમાર પિતાના પિતાને જોઈ આગમન. તત્કાલ વિમાનમાંથી નીચે ઉતરી નરેંદ્રના ચરણમાં પડયો. ત્યારબાદ પોતાની જનની વિગેરેને નમી અન્ય લોકોને યથોચિત સત્કાર કરી પોતાના પિતાની આજ્ઞા લઈ ભીમકુમાર ગજેન્દ્ર ઉપર આરૂઢ થયે, બુદ્ધિસાગર મંત્રીએ પણ સર્વ લોકો સાથે યથાગ્ય સદાચાર બતાવ્યું. પછી કુમારે તેને હસ્તિ ઉપર પોતાની પાછળ બેસાડે. એટલે આનંદ પૂર્વક સર્વ લેકો ત્યાંથી ચાલતા થયા, અનુક્રમે પિતાની સાથે સેંકડે મંગળ વાકય સાંભળતા કુમાર રાજભવનમાં ગયે. બાદ સામંતાદિક લોકેને યથોચિત સત્કાર પૂર્વક રાજાએ વિદાય કર્યા. ભેજન કર્યા પછી ભૂપતિએ કુમારનું ચરિત્ર પૂછ્યું એટલે બુદ્ધિસાગર મંત્રીએ યથાર્થ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. ત્યારબાદ ભૂપતિએ કુમારને બહુ સ્ત્રીઓ પરણાવી, તેમજ પોતાના રાજ્યમાં તેને પટ્ટાભિષેક કર્યો. હવે પોતાની યેગ્ય અવસ્થા જોઈ હરિવહન રાજાએ દીક્ષા ગ્રહણ કરી અને તેઓ અનુક્રમે સિદ્ધ પદ પામશે. વળી ભીમ નરેંદ્ર પ્રજાનું રક્ષણ કરતા છતે જેનશાસનને ઉદ્યોત For Private And Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. કરવા લાગ્યા. અનુક્રમે દીક્ષા લઈ ધર્મધ્યાન કરી નિર્મળ ચરિત્ર પાળી તે પણ મોક્ષપદ પામ્યા. હે દાનવીર્ય ! આ પ્રમાણે સ્વલ્પ એ પણ પાખંડીને સમાગમ આ લેકમાંજ દુ:ખદાયક થાય છે. વળી જે પ્રાયશ્ચિત્ત ન લીધું હોય તે તેના સેવનથી નરકાદિક ગતિમાં પણ અનેક દુ:ખ ભેગવવાં પડે છે. અહીં ભીમકુમારને જે દુઃખ પડયું તે પાખંડીના સમાગમથી અને જે સુખ અનુભવ્યું તે સમ્યકત્વને પ્રભાવ છે, એમ સજજન પુરૂએ જાણવું. "इति श्री पाखंडिसंस्तवे भीमकुमारोदाहरणं समाप्तम्" मंत्रितिलकमंत्रीनी कथा. પાખંડી પ્રશંસાતિચાર. દાનવીર્ય રાજા બે ભગવન્! પાખંડીનો પરિચય કરવાથી જે દુ:ખ અનુભવાય છે તે સંબંધી પાખંડીની આપે યથાર્થ બોધ આપે, તેવી જ રીતે પ્રશ સા. પાખંડીની પ્રશંસા કરવામાં શો દેષ છે? તે પણ કૃપા કરી કહો. સુપાર્શ્વ પ્રભુ બોલ્યારાજન ! પાખંડીની પ્રશંસા કરવાથી પાપની પુષ્ટિ અને સંતાપની વૃદ્ધિ થાય છે, એમ સમજી મંત્રીતિલક નામે મંત્રીની માફક સર્વથા પાખંડી લેકેની પ્રશંસા કેઈએ કરવી નહીં. તદ્યથા– સપુરૂષનું ઉત્પત્તિ સ્થાન, જેની અંદર નિરંતર ધર્મ સામગ્રીઓ પ્રવર્તે છે તેમજ ભૂમિરૂપી સ્ત્રીને તિલક સમાન, અને સુપ્રસિદ્ધ વિજયની માફક અતિ રમણીય વિજયપુર નામે નગર છે. તેની અંદર દુવર વૈરીઓની સ્ત્રીઓનાં હૃદયરૂપ કાષ્ઠને દહન કરવામાં દાવાનલ સમાન અને પિતાના સજજ ભુજ રૂપી વજી પંજરમાં For Private And Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંત્રિતિલક કથા. (૫૩) જેણે લક્ષમીરૂપી સારિકા (મેન) સ્થિર કરી છે એ નલ નામે રાજા છે, જેના શરીરે, દંતવ્રણ (દંતવન) દંતક્ષત (પર્વતના એકદેશિયવન) વડે સુશોભિત, સગુણ (ગુણિ-પક્ષિઓ) વડે સેવવા લાયક અને ઉત્તમ છાયા સહિત વનરાજીની માફક સ્વચ્છ કાંતિમય રાજ્ય લક્ષમી શોભે છે. તેમજ ગંભીર મનરૂપી સમુદ્રને ઉલ્લાસ આપવામાં પૂર્ણિમાના ચંદ્ર સમાન અને પ્રેમ વિલાસના ખાસ મંદિરરૂપ સૈભાગ્ય મંજરી નામે તેની સ્ત્રી હતી. વળી દુષ્ટ જનેને વિલય કરનાર, સમસ્ત જનેની પરીક્ષા કરવામાં અતિ દક્ષ, સુદ્દબુદ્ધિરૂપી રને રેહણ ગિરિ સમાન અને નીતિરૂપી તિલકવૃક્ષને ધારણ કરવામાં મલયાચલ સમાન મંત્રિતિલક નામે તેને મંત્રી હતા. તેના સર્વ રાજ્યમાં પ્રમાણભૂત તેમજ લેકમાન્ય પણ તેજ ગણાતું હતું. અને તે વૃદ્ધ જનેના માર્ગને અનુસરી નિરવ કાર્યમાં સદા રક્ત હતે. વળી સામ, દામ, દંડ, અને ભેદવિગેરે નીતિમાર્ગ સિવાય પદમાત્ર પણ પ્રવૃત્તિ કરતો નહોતે. એક દિવસે નલરાજા ઘોડે સવાર થઈ મૃગયા કરવા નીકળે. મંત્રી પણ તેની સાથે અશ્વ ઉપર બેસી વનમાં પ્રવેશ. ચાલતે થયે. તેઓ બંને ઝડપથી વનમાં ગયા. તેટલામાં તેની પાછળ સૈન્ય પણ ત્યાં પ્રસાર થઈ ગયું. મંત્રીની સાથે બહુ વેગથી રાજા મધ્ય વનમાં નીકળી ગયે. તેવામાં ત્યાં આગળ લાંબા અને મજબુત શીંગડાં વાળે એક મૃગલે તેણે જે કે તરત જ રાજા ધનુષ ચઢાવી તેને બાણ મારવાની તૈયારી કરે છે, તેટલામાં તે મૃગ બે, રાજન! તું ક્ષત્રિય થઈ આ શું કરે છે? શું આ કાર્ય તને ઉચિત છે? વ્યસનમાં આસક્ત થઈતું હને બાણ મારે છે. શું આવું નિંદ્ય કાર્ય કરતાં તને લજા પણ નથી આવતી? વળી તું ક્ષત્ર શબ્દને બીલકુલ અર્થ સમજતો નથી. કારણકે જેઓ સમસ્ત પ્રાણુ વર્ગને ભયથી For Private And Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૪) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. બચાવે તેજ ક્ષત્રિય કહેવાય છે. તેમજ જેઓ ઉભયકુલ વિશુદ્ધ હાય અને ક્ષત્રિય કુળમાં વિજ સમાન ઉદ્યોતકારી હોય તેવા પુરૂષ તે બહુ નિંદવા લાયક એવા શત્રુ ઉપર પણ પ્રહાર કરતા નથી. વળી જેઓ મૂઢ હોય તેઓજ અપરાધ વિનાના અને શસ્ત્રાદિક રહિત ડક્કર તથા મૃગ વિગેરે દીન પ્રાણુઓને સંહાર કરે છે. તેથી તેઓને ક્ષત્રિયના ધર્મથી ભ્રષ્ટ થએલા પાપિષ્ટ જાણવા. રાજન્ ! શું તમારા ધનના ખજાનાઓ અમે લુંટી લીધા છે.? અથવા શું તમારા અંત:પુર, નગર કે સૈન્યને દુઃખ દીધું છે? જેથી તમે અનાથ પ્રાણુઓને મારે છે ? તેથી તમારા ક્ષત્રિયપણુને પણ ધિકકાર છે. બિચારા મૃગલાઓ વનની અંદર ચરે છે, ઝરણેનાં જળ પીએ છે અને કોઈને પણ અપરાધ કરતા નથી, તેમ છતાં પણ તમારા તરફથી આવી દુસહ પીડાએ તેમને ભેગવવી પડે છે. માટે હે સહુરૂષ! ક્રોધને ત્યાગ કર; કેમકે સ્વભાવ સરલ કરવામાં બહુ ફાયદે છે. સર્વ પ્રાણુઓ ઉપર દયા ભાવ રાખવો ઉચિત છે. એ પ્રમાણે મૃગલાનાં વચન સાંભળી વિસ્મિત થઈ રાજા બે, હે મંત્રિ તિલક ! શું પશુઓ પણ નિયચિત્તે મનુષ્ય વાણી બોલી શકે છે? મંત્રી બે , સ્વામિન્ ! આ દેવ અથવા કેઈ દાનવ હોવો જોઈએ અને કેઈપણ કારણને લીધે મૃગનું સ્વરૂપ ધારણ કરી તે અહીં આવ્યું છે. માટે જલદી આપણે અહીંથી ચાલે. અશ્વની લગામ ખુલ્લી મૂકે અને આ મૃગલે શું કરે છે? તે આપણે જોઈએ. રાજા તે પ્રમાણે અશ્વ ચલાવી મૃગની પાછળ થયે. મૃગ પણ પવનવેગે ઉન્નત ફાળે મારતે આગળ ચાલ્યો, પછવાડે રાજા અને મંત્રી ચાલ્યા જાય છે. અનુક્રમે મધ્ય વનમાં ગયા તેટલામાં ત્યાં શુદ્ધ સુવર્ણ સમાન કાંતિવાળા, જેમની ભુજલતાઓ જાનુપર્યત મુનિદર્શન લાંબી છે, ચંદ્ર સમાન દર્શનીય છે મૂર્તિ જેમના, વળી દેહની શોભાવડે કામદેવને For Private And Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંત્રિતિલક કથા. (૨૫૫ ) પણ તિરસ્કાર કરતા અને એકાંતમાં બેસી પરમતત્ત્વનું ધ્યાન ધરતા એવા એક માનધારી મુનીંદ્ર જોયા, શરીરની ચેષ્ટા ઉપરથી તેઓ સર્વથા વિમુક્ત દેખાતા હતા. તેમજ તેમની પેાતાની દૃષ્ટિ નાસિકાના ઋગ્રભાગ ઉપર સ્થિર હતી. યાગ્ય પ્રસ`ગ જોઇ મૃગ બાલ્યે, ભે ? ભેા ? આ મહાભાગ્યવત મુનિવરના ચરણ કમળમાં તમે ભકિતપૂર્વક વંદન કરો. તે સાંભળી રાજા અને મંત્રીએ અશ્વ ઉપરથી નીચે ઉતરી મુનીશ્વરને વિનયપૂર્વક વંદ્યના કરી. મુનિએ પણ તેઓને શિવ સુખદાયક ઉત્તમ ધર્મ લાભ આપ્યા. બન્ને જણ ભૂમિ ઉપર બેઠા તેટલામાં તેનું સૈન્ય પણ ત્યાં આવી પહાચ્યું. મુનિએ તેઓના હિત માટે ધર્મ દેશનાના પ્રારભ કર્યો, હે ભવ્યાત્માઓ ? અનાદિ કાળથી દરેક સમયે ઉપાર્જન કરેલા કર્મ બંધનને લીધે જીવાત્મા સે કડા દુ:ખરૂપી આવો વડે અતિ દુર્ગામ એવા સ ંસાર સમુદ્રમાં પરિભ્રમણ કરે છે, તેમાં પણ ત્રસ અને સ્થાવર પ્રાણી એને દુ:ખી કરવાથી નરકસ્થાનમાં અનેક શસ્ત્રોના આઘાત વડે નાના પ્રકારની વેદનાએ અનુભવે છે. તિર્યંચ્ ચેાનિમાં પણ ક્ષુધા, તૃષાદિકથી શ્રાંત થઇ વાહન, દહન, અંકન અને કર્ણ છેદ વિગેરે અનેક દુ:ખેા સહન કરવાં પડે છે. મનુષ્ય ભવમાં પણ દરિદ્રતા, વ્યાધિ અને દાર્ભાગ્ય વિગેરે દુ:ખાવડે પીડાવું પડે છે. વળી એક તરફ વિષય તૃષ્ણા નચાવે છે છતાં બહુ પ્રયત્નથી પણ તે તૃષ્ણા નહીં શાંત થવાથી શેાચનીયદશા અનુભવતા તે વૃથા કાલક્ષેપ કરે છે. વળી કેાઇ પ્રકારે વિષયા પ્રાપ્ત થાય છે, તે તેએમાં બહુ આસકત થવાથી વિષયાભિલાષા અતિ વૃદ્ધિ પામે છે, પરંતુ તૃપ્તિ તે થતીજ નથી. કદાચિત્ તેના વિયેાગ થાય તે પ્રથમ સેવેલા વિષયાનુ સ્મરણ કરી તે મહેજ દુ:ખી થાય છે. જેથી નિદ્રા પણ આવતી નથી. તેમજ દેવભવમાં પણ મહુદ્ધિક દેવતાઓની અધિક સમૃદ્ધિ જોઇ બીજા અભિ For Private And Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫૬ ) શ્રી સુપાત્મનાય ચરિત્ર. ચેાગિક અને કિલ્મિષિક દેવા ઇર્ષ્યાળુ થઇ બહુ વ્યથા મનુભવે છે તે કેવલ દુ:ખનું જ સ્થાન છે. વળી તે શાક કરે છે કે પૂર્વ ભવમાં હું અને એણે એક ગુરૂની પાસે તપશ્ચર્યા કરી છે છતાં ધિક્કાર છે કે મ્હને પ્રમાદનું ફળ મળ્યું અને એને અપ્રમા દત્તુ એટલે શુભ ફળ મળ્યું. દેવપણું તુલ્ય છતાં પણ એક જણુ ક્રોધ સહિત અન્યને આજ્ઞા આપે છે. તેમાં તે વેરીને આપણે શુ કહેવું ? માત્ર ધર્મપ્રમાદ એજ મુખ્ય દોષ છે. તિગ, નર અને દેવભવમાં વિષય સેવન કરવાથી જે સુખાભાસ દેખાય છે તે પણ દુ:ખ જ છે, કારણકે તેનાથી પરિણામે ભારે દુ:ખ પરંપરા પ્રગટ થાય છે. એમ સમજી નિરતર દુ:ખમય આ સંસારમાં જીનેન્દ્ર કથિત સિદ્ધાંતામાં કહેલા ધર્મનું સેવન કરા કે જેથી કરી ભવ સમુદ્ર તરવા સુલભ થાય. નરેદ્ર ખેલ્યુંા, જગદ્ગુરે ? સંસાર સ્વરૂપ તે એવું જ છે; પરંતુ આપને વૈરાગ્ય થવાનું વિશેષ કારણુ સુનીદ્રનાવૈરાગ્યનું શું થયું? તે જાણવા મ્હારી ઇચ્છા છે. કારણ. મુનીંદ્ર ખેલ્યા, રાજનું ? સિદ્ધપુર નામે સુપ્રસિદ્ધ નગર છે. તેમાં ભુવનસાર નામે રાજા રાજ્ય કરેછે. કનકશ્રી નામે તેની સ્ત્રી છે; તેમજ યથાર્થ નામધારી મતિસાગર નામે તેના મત્રી છે. અનુક્રમે તેએ પોતપોતાનાં કા ચલાવતા હતા, તેવામાં એક દિવસે દક્ષિણ દેશમાંથી વાજીંત્ર અને નૃત્ય કળામાં બહુ કુશળ એવા ગાંધર્વ લેાકાનુ એક ટાળુ ત્યાં આવ્યુ. દ્વારપાલની સૂચનાથી તેને રાજસભામાં દાખલ કર્યો એટલે તેઓએ રાજાને સલામી આપી સંગીતના પ્રારંભ કો, અપૂર્વ નાટય જોવા માટે રાજાએ કંચુકી દ્વારા અંત:પુરમાં સમાચાર માકલાવ્યા, એટલે સર્વ રાણીઓ પાતપેાતાના પરિવાર સહિત ત્યાં આવીને જવનિકાની મદર એડી અને છિદ્રો દ્વારા For Private And Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મત્રિ તિલકમત્રી કથા. ( ૨૫૭ ) નાટય જોવા લાગી. તેમજ વારાંગનાઓ પશુ સભામાં બેસી મહુ પ્રમાદ પૂર્વક જોવામાં તલ્લીન અની ગઈ. વળી રૂપ વૈભવમાં દેવાંગના સમાન, લીલા વિલાસમાં સુંદર કલાવાળી, નાના પ્રકારના અલંકાર તેમજ ઉજવલ શણગાર હૅરી સજ્જ થએલી, મેઘ સમાન શ્યામ એવા કેશપાશમાં રહેલી પુષ્પાની માલાએવડે દિશાએને સુગ ંધિત કરતી, કસ્તૂરીના સુગ ંધને લીધે સંપૂર્ણ શાભાને વહુન કરતી, મદિરાના મદથી જેએનાં નેત્ર કિંચિત્ તામ્ર અને ચક્રી ખાઈ કંઇક મીચાઇ જાય છે, તેમજ સ્વચ્છ પરસેવાના બિંદુવડે જેઓનું ભાલસ્થલ જંતુરિત દેખાય છે એવી કેટલીક વારાં ગનાએ પણ નરેદ્રના ચરણ કમલની સેવામાં હાજર હતી. તેમાંની કેટલીએક ચામર વીંઝતી હતી. એમ બહુ ઠાઠથી રાજા સંગીત સાંભળતા હતા. તે સમયે અકસ્માત દ્વારપાલે આવી વિનતી કરી કહ્યુ કે, પૃથ્વી નાથ ? અષ્ટાંગ નિમિત્તના જાણકાર અષ્ટાંગવેદીબટુક એક બટુક આવી દ્વારમાં ઉભા છે, તેના હુસ્તમાં પુસ્તક છે, શ્વેત વસ્ત્ર પહેરેલાં છે, અને માત્ર આપના દર્શનની ઇચ્છા તે જણાવે છે. આપની તે માટે શી આજ્ઞા છે? તે સાંભળી સંગીતમાં લુબ્ધ થએલા રાજા એલ્યે, અહીં એની કંઇ જરૂર નથી. એને કહેા કે હાલ અહીં તેના માટે કંઇ પ્રસગ નથી. કારણ કે દેવતાઓને પણ દુર્લભ એવા આ સંગીત સ મયમાં તેનું અહીં કઇ પણ પ્રયાજન નથી. તે સાંભળી મતિસાગર મંત્રી એલ્યા, ભૂપતે? કૃપા કરી જલદી તે બ્રાહ્મણને અહીં ખેલાવા, કારણકે તે અષ્ટાંગ નિમિત્તના જાણકાર છે, એવા પુરૂષ હાલમાં પૃથ્વીપર પ્રાયે કાઇ પણુ દેખાતા નથી, આપના પ્રસાદથી નાટારંગ તે ફરીથી પણ પ્રતિ દિવસે જોવામાં આવશે. આ સાંભળી રાજાએ ૧૭ For Private And Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૮) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર, દ્વારપાલને આજ્ઞા કરી કે તરત જ તેણે બટુકને મક, મંત્રોચારપૂર્વક આશીર્વાદ આપી રાજાના મસ્તકપર અક્ષત નાખી બટુક ઉચિત આસન ઉપર બેસી ગયો. સંગીત પૂર્ણ થયું એટલે રાજા બટુક તરફ દષ્ટિ કરી છે , હે બટુક ! સદાકાલ આપને આનંદ વર્તે છે? બટુક બેલ્યો, નરનાથ? મહેં હારા જ્ઞાનથી નિ શ્ચિય કર્યો છે કે મહારૂં, તહારૂં અથવા આ નગરવાસી લેકેનું અશુભ થવાનું છે અને તે પણ બેઘડી પછી તરતજ થવાનું છે. આ પ્રમાણે વિષમ વાક્ય સાંભળી બટુક ઉપર કોધ કરી રાજા બે , શું આ નગર ઉપર તારા મંડલ સહિત આકાશ તૂટી પડશે? કિંવા ક્રોધાયમાન થઈ કોઈ દેવતા આ નગરને પર્વતવડે દબાવી દેશે ? અથવા શું પ્રલયકાલને અગ્નિ આ નગરને બાળી નાંખશે ? હોટું આશ્ચર્ય છે કે મહારી આ ગળ આ પ્રમાણે અસંબદ્ધ પ્રલાપ કરનાર અને બહુ વાચાલ એવા આ બટુકની જહું કેવી ચંચલતા બતાવે છે. તે સાંભળી મંત્રી બે, નરાધીશ? કૃપા કરી આપ એને અશુભ થવાનું કારણ પૂછે, કેમકે આ બાબત કંઈ નિર્દૂલ નહીં હોય, માટે તેમાં બહુ રેષ કરી વિકલ્પ કરવાની કંઈ જરૂર નથી. રાજા બેલે, ભદ્ર? પિરજનેને અશુભ થવાનું કંઈ કારણ છે? બટુક બેલ્ય, નરં? આપ પ્રસન્ન થઈ મહારા કહેવા ઉપર ધ્યાન આપો. દેવજ્ઞ ઘણો ઉત્તમ હોય પરંતુ તે દેવગથી રક્ષણ કરવાને સમર્થ થતું નથી, માત્ર ભાવી શુભ વા અશુભ થશે તે નિર્વિકલ્પપણે કહેવાની તેનામાં શકિત હોય છે. માટે હારી ઉપર તમારે શેષ બુદ્ધિ ન કરવી. જેવું હને ભવિષ્ય જ્ઞાન થયું છે, તે પ્રમાણે મહારે કહેવાનું છે, એમ પ્રાર્થના કરી નિર્ભયચિત્તે ફરીથી તે સ્પષ્ટ રીતે કહેવા લાગ્યો, રાજન? થોડા જ સમયમાં મુશળ ધારાઓથી તે વૃષ્ટિપાત થશે કે ધીર પુરૂષનાં હૃદય અને મસ્તકે પણ કંપવા લાગશે. ખાડા, ટેકરા, For Private And Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંત્રિ તિલકમંત્રી કથા. (૨૫૯ ). કિલ્લો કે દેવમંદિર તથા હવેલીઓ વિગેરે કઈપણ સ્થલ દષ્ટિગેચર થશે નહી. તેમજ સર્વ નગર સમુદ્ર સમાન કલાકાર થઈ જશે. એમ તે કહેતું હતું, તેટલામાં પવન બદલાઈને ઉત્તર દિશાને વાવા લાગ્યો, અને ક્ષણમાત્રમાં હસ્તતલ સમાન એક વાદળને ટુકડો આકાશમાં દેખાયો. બટુક બેલ્ય, સભ્યજને? ઉત્તર દિશા તરફ વાદળ જુએ કે તે કેવું દેખાય છે? અનુક્રમે તે વાદળ સમગ્ર આકાશમાં પ્રસરી જશે. તે સાંભળી સભામાં બેઠેલા સમસ્ત લેકે બટુકનું વચન સત્ય માની ભયભીત થઈ ગયા અને આકાશમાં ઉડવાની માફક ઉંચાં મુખ કરી જેવા લાગ્યા. બાદ જેમ જેમ પવન પ્રસરવા લાગ્યો તેમ તેમ વાદળ પણ પથરાવા લાગ્યું, ક્ષણ માત્રમાં વાદળાંઓએ પરસ્પર અહં બુદ્ધિથી ગગનાંગણ ઘેરી લીધું. ચારે તરફ મેઘની ગર્જનાઓ થવા લાગી, વળી પર્વતની ગુહાઓ તેમજ ભેંયરાં વિગેરેમાં ભરાઈ ગયેલ તે ગર્જનાના પ્રતિધ્વનિથી જાણે બ્રહ્માંડ ફેટ થયે હોય? અથવા દિગગજોએ પિકાર કર્યો હોય એમ લોકે વિતર્ક કરવા લાગ્યા. તેમજ ઐરાવત હસ્તિના કુંભસ્થલ ઉપર સ્થાપન કરેલા સુવર્ણ કળશના કિરછે હોય ને શું? તેમ વિજળીના ઝબકારા તડતડ શબ્દો સાથે ભુવનાંતરમાં વ્યાપી ગયા. વળી તે વિદ્યુલતાના પ્રચંડ વિલાસથી ક્ષણમાત્રમાં પ્રલયાનલની અતિ ચંચલ જવાલાવડે વ્યાપ્ત થયું હોય ને શું ? તેમ સર્વ જગત દેખાવા લાગ્યું. આ પ્રમાણે ભયંકર દેખાવ જોઈ નરેંદ્રાદિક સર્વે લોકે એકદમ ચકિત થઈ ગયા, તેટલામાં મુશલ ધારાએ વૃષ્ટિ થવા લાગી. પ્રલય કાળને સમુદ્ર મર્યાદા છોડી મનુષ્ય લેકનો પરાજય કરવા પ્રવૃત્ત થયા હોય ને શું ? તેમ ક્ષણમાત્રમાં અપાર જલપ્રવાહ વહેવા લાગ્યો. તે જોઈ એકદમ નગરમાં બહુ ભ ફેલાઈ ગયે. રાજા પણ ચિંતાતુર થઈ ગયો. અહો ? આ અકાલે પ્રલયકાળ આવ્યો. હવે For Private And Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૦) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર શું કરવું ? દેવગ બલવાન છે? એમ રાજા વિચાર કરતે હતે તેટલામાં જ્યાં તે બેઠા હતા ત્યાં જલપ્રવાહ આવી પહોંચ્યો, એટલે તત્કાલ ત્યાંથી ઉઠી રાજા, મંત્રી અને બટુક એ ત્રણે જણા તેના સાતમા માળે ચઢી ગયા. નગરના લેકે બહુ પિકાર કરતા વિલાપ કરવા લાગ્યા. હા? વત્સ? તું તારે પ્રાણ લઈ બહુ ઉંચા દેવમંદિર ઉપર ચઢી જા, હારી વાટ જોઈશ નહીં. કારણકે પ્રલયકાલના સમુદ્રની માફક આ જલ પ્રવાહ ભારે ઉછળી રહ્યો છે. વળી કેઈક સ્ત્રી બોલી કે હે પુત્ર! જીતેંદ્ર ભગવાનનું સ્મરણ કરી નવકારમંત્ર ગણુ. તેમજ સાકાર અનશન ગ્રહણ કરી આહારને ત્યાગ કર. એ પ્રમાણે દયાજનક લેકેના વિલાપ સાંભળી રાજા બહુ દુ:ખી થયો, તેટલામાં અનિવાર્ય તે જલપ્રવાહ સાતમે માળે જઈ પહ ચા. તે જોઈ રાજાનું ધૈર્ય છુટી ગયું. અને મંત્રી તરફ દષ્ટિ કરી પિતાની વ્યાકુલતા જણાવીને બોલ્યો, મંત્રિન? હવે જરૂર આ મરણકાલ નજીક આવ્યા. આપણે એટલું પણ પુણ્યધર્મ નથી કર્યું કે જેથી આપણે ઉદ્ધાર થાય. હવે આયુષ વધે તેમ લાગતું નથી. માટે આ વિપત્તિ જોઈ મ્હારૂં હદય પ્રાસાદના શિખર ઉપર રહેલા વજની માફક કંપે છે. વળી વિષયમાં આસક્ત થઈ મહે આટલો સમય વૃથા ગુમાવ્યું. કારણ કે શ્રાવક કુલમાં જન્મ થયે. પરંતુ જીદ્ર ધર્મની આરાધનાથી વિમુખ રહ્યો, અને અસાર એવા આ સંસારના કાર્યોમાં નિરંતર રકત થઈ જન્મ નિરર્થક કર્યો. હવે મરણ સમય નજીક આવ્યા, તેથી શું કરી શકીશ. હા? હા! હું હવે જીવતો છતે મરે છું, કેમકે મેં મારે મનુષ્ય ભવનિષ્ફલ વ્યતીત કર્યો. વળી નિર્બલ હૃદયને લીધે પૂર્વ પુરૂષએ આચરેલી ધર્મ મર્યાદાને મહું ભંગ કર્યો. તેમજ સાવદ્ય સજ્યકાર્યોમાં હે બહુ અનાર્ય પણું આચર્યું અને વિશ્વમાં લુબ્ધ થઈ ધર્મકાર્યથી હું વિમુખ રહ્યા. કેડી માટે કેટીન, કાચ For Private And Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંત્રિ તિલકમંત્રી કથા. (૨૧) ખંડને બદલે વૈર્યમણિ, પાષાણના ટુકડા માટે ચિંતામણિ અને થુએરના બદલે જેમ કે કલ્પવૃક્ષ હારી જાય તેમ દુ:ખરૂપ અને વિપત્તિઓના હેતુભૂત વિષય સેવનમાં હું ધર્મરહિત જન્મનિષ્ફલ કર્યો. અગ્નિ લાગ્યા પછી કૂ ખોદવાની માફક હવે સંકટ આવી પડ્યા પછી શું કરવું? ક્યાં જવું? કેને કહેવું? એમ પિતે વિકલ્પ કરતે હતે તેટલામાં બહુ વેગથી ત્યાં પણ જળ ભરાઈ ગયું. તે જોઈ મનમાં પંચપરમેષ્ઠીનું સ્મરણ કરે છે તેટલામાં ત્યાં માવત વિનાના હસ્તિ સમાન મનુષ્ય વગરનું એક વહાણ તેની સન્મુખ આવ્યું, અને તે સાતમા માળની વરંડિકાની નજીક આવી ઉભું રહ્યું. તે જોઈ મતિસાગર મંત્રી બલ્ય, સજન! આ વહાણમાં આપ બેસી જાઓ. ખાસ આપના પુણ્યના ઉદયથી કેઈક દેવે આપની વિપત્તિ તારવા માટે આ વહાણ મોકલ્યું છે. તે સાંભળી રાજા તત્કાલ તે નાવમાં બેસવા માટે ડાબે પગ વંડી ઉપર મૂકી દક્ષિણપાદ હાણની અંદર મૂકવા જાય છે તેટલામાં જલ, વરસાદ, બહાણ અને વિજળીના ચમકારા તથા ગર્જનાઓ વિગેરે સર્વ શાંત થઈ ગયું અને લેકે સ્વસ્થ દશામાં દેખાવા લાગ્યા. સર્વત્ર આનંદ પ્રસરી ગયો. કોઈ સ્થળે સંગીતના ધવનિ સંભબાવા લાગ્યા તે કોઈ ઠેકાણે વિવિધ વાર્તા વિનોદ અને કેઈક પ્રદેશમાં પ્રગટ રીતે નાટ્યરચનાઓ થવા લાગી. તે જોઈ રાજા વિસ્મિત થઈ બેલ્વે, હે નૈમિત્તિક શિરોમણે! આવું અતિ અદભુત આશ્ચર્ય કેઈ વખત વૈરાગ્યભાવના. પણ મહારા જોવામાં આવ્યું નહોતું. નૈમિત્તિક બોલ્યો, રાજન્ ! હું નૈમિત્તિક નથી, પરંતુ ઇંદ્રાલિક છું. તે સાંભળી રાજાએ બહુ ચક્તિ થઈ બે કરોડ સોનૈયા તેમજ અન્ય વસ્ત્રાદિક આપી બટુકને વિદાય કર્યો, ત્યારબાદ સંસારથી વિરકત થઈ રાજા, મંત્રી પ્રમુખ સભ્યજને સહિત રાણીઓની For Private And Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. આગળ કહેવા લાગ્યા કે આ ઈંદ્રજાળને ચમત્કાર છે? આપની કૃપાવડે સર્વ જોયું. આવું અલૈકિક આશ્ચર્ય કેઈપણ સમયે અમે કોઈએ જોયું નહોતું. એ પ્રમાણે તેઓને પ્રત્યુત્તર સાંભળી રાજા બોલે, સજજને! જેવો આ ઈદ્રજાળનો દેખાવ જે તેજ પ્રમાણે બહુ દુ:ખના નિધાનરૂપ આ સંસારમાં સર્વ વસ્તુઓનું સ્વરૂપ જાણવું. રૂપ, બળ, ઐશ્વર્ય, સ્નેહ, વન, સં૫ત્તિ અને આયુષ્ય પવનથી કંપાયમાન દર્ભના અગ્ર ઉપર રહેલા જલબિંદુ સમાન ચંચળ છે. તેમજ કુષ્ટાદિક વ્યાધિવડે હસ્ત, પાદ, નાસિકા વિગેરે અંગોપાંગ સડી જાય છે, અને તેથી કામ દેવ સમાન તેજસ્વી પુરૂષની પણ રૂપ સંપત્તિ અદર્શનીય થાય છે. વળી વ્યાધિ, ક્ષુધા અને તૃષાદિકથી રૂધિર માંસ વિગેરે ધાતુઓ સુકાઈ જાય છે. જેથી પવન સમાન બલવાન્ એવા પુરૂષે પણ પતાના સ્થાનમાંથી બલાત્કારે પણ ઉઠી શકતા નથી. વળી કાષ્ઠશ્રેષ્ઠી અને તેની સ્ત્રી તેમજ રામચંદ્ર અને સીતા વિગેરેનાં વૃત્તાંત સાંભળી પ્રેમની દારૂણ પરિણતિ કેણ નથી જાણતું? વિવિધ વિલાસરૂપી વૃક્ષો જેમાં ઉદ્ભસી રહ્યાં છે એવું અધમ પુરૂષનું વનરૂપી વન જરારૂપી દાવાનળની જ્વાલાઓ વડે જરૂર બળી જાય છે. બહુ દૂષિત એવી વ્યભિચારિણી સ્ત્રીની માફક નવિન પદ્વવાદ ઉપર રહેલા જળબિંદુની પેઠે વિલાસ કરતી લક્ષમીને કણ વિશ્વાસ કરે ? નિરંતર કમલને સંગ હોવાથી તેના નાળના કાંટાવડે વિંધાયેલા પગવાળી હાયને શું! તેમ તે લક્ષ્મી હજુ કોઈ ઠેકાણે ક્ષણ માત્ર પણ પગ મૂકતી નથી. અર્થાત્ બહુ ચંચળ છે. અમાત્ય વિગેરે મૂલપ્રકૃતિ, દંડ, કેષ અને પ્રજામંડળથી પરિપૂર્ણ એવા નરેંદ્રને પણ દિવસના અવસાનમાં કમળની માફક ત્યાગ કરી લક્ષમી અન્યત્ર ચાલી જાય છે. એ પ્રમાણે સૂર્યના બિંબની માફક પિતાની ઈચ્છા પ્રમાણે અનેક પ્રકારે સંચાર કરતી એવી લક્ષ્મી For Private And Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંત્રી તિલક્રમ ત્રી સ્થા. (૨૬૩) વડે કયા પુરૂષ વિડંબિત નથી થયા ? વળી નિરૂપક્રમ આયુષ દરેક સમયે ક્ષીણ થાય છે. છતાં પણ જેઓની બુદ્ધિ આયુષને સ્થિર માને છે તે વિજળીને સ્થિર માને તેમાં શું આશ્ચય ? એ પ્રમાણે હાલમાં આ સર્વ સંસાર વિલાસ અસાર જાણી ચંચલ અને મિથ્યારૂપ આ વિષય સુખના આભાસમાં પ્રતિબંધ કરવા તે અહુ ખેદની વાત છે. મેં આજસુધી તે મનુષ્યાદિ સામગ્રી થા ગુમાવી પરંતુ હવે હું પ્રાચીન પુરૂષોના માને અનુસરીશ, એમ પેાતાના વિચાર જણાવી તેમણે ઉત્તમ લગ્નમાં રિવિક્રમ કુમારના રાજ્યાભિષેક કર્યા. ત્યારબાદ ધર્મ માર્ગમાં ધનના વ્યય કરી દ્વીક્ષા ગ્રહણ કરી તેજ હું પાતે છું. હું નરેન્દ્ર ! તુમ્હારા સરખા પુરૂષોની આગળ પેાતાનું અનુભવેલું ચરિત્ર વર્ણ ન કરવાથી જો કે લઘુતા દેખાય છે; પરંતુ પરિણામે તે ગુણકારક થાય છે. મા પ્રમાણે તે મુનીંદ્રનું ચરિત્ર સાંભળી રાજા ખેલ્યા, આપના સરખા સત્પુરૂષોજ રાજ્યલક્ષ્મીનાં બંધના રાજાનાપશ્ચાત્તાપ. તેાડી શકે છે. પરંતુ ગાઢકર્મના અધનથી બધાએલા અને શુદ્ધ શ્રદ્ધા હીન મ્હારા સરખા પ્રાણીઓને તે સદ્ધર્મની બુદ્ધિ પણ દ ભ થાય છે, તેા પછી સદ્ગુરૂઓના સમાગમ તેા હાયજ કયાંથી ? પરંતુ હૈ મુનીંદ્ર ! પૂર્વ ભવમાં મેં પુણ્ય અને પાપ અને ઉપાર્જીત કરેલાં છે, કેમકે પુણ્યને લીધે મરૂત્થલમાં કમલસરાવર સમાન આપના ચરણુ કમલનાં દર્શન મા મૃગની સહાયતાથી પ્રાપ્ત થયાં; છતાં મ્હારા મદ ભાગ્યને લીધે આપની સેવા માટે હુ અશક્ત છું. કહ્યું છે કે— महद्भिः पापात्मा, विरलमपि सङ्कं न लभते । • વિયોગ પ્રાપ્નોતિ, ક્ષળવિ ન તૈઃ પુછ્યસતિઃ | अतः किञ्चित्पापं सुकृतमपि शङ्के स्वविषये । મદ્ધિ: તમ:, થમથ થ વૈષવિઃ ॥ For Private And Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૪ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. અ– મહાત્માએનીજ સગતિ પાપી પુરૂષાને ક્ષણમાત્ર પણ થતી નથી, તેમ પુણ્યશાળી પુરૂષ તેઓથી ક્ષણમાત્ર વિયુક્ત રહેતા નથી. તેથી કંઇક પાપ અને કંઇક સુકૃત પણ મ્હે. પૂર્વ જન્મે કરેલું છે એમ મ્હારૂં માનવુ છે. અન્યથા આપના સમાગમ અને વિયેાગ કેમ થાય ? ” એમ છતાં પણ હે સ્વામિનૢ ? જે ધર્મ માં મ્હારી ચેાગ્યતા હાય તે સ ંબંધી હુને ઉપદેશ આપેા. સમ્યક્ત્વધ મુનીંદ્ર ખેલ્યા, રાજન્ ! જે મોક્ષ સુખ મેળવવાની તમ્હારે તત્કાળ ઇચ્છા હાય તે અર્જુન ભગવાનરૂપીદેવ, જીવાદિતત્ત્વાની દૃઢ શ્રદ્ધા અને શુદ્ધ તત્ત્વાર્થ વેદી ગુરૂ મહારાજ એ પ્રમાણે સમ્યકૃત્વવ્રત ધારણ કરી જીવન પર્યંત શંકા, કાંક્ષાદિ દોષ રહિત પ્રયત્ન પૂર્વક તે પાળવુ, તે સાંભળી મંત્રી સહિત ભૂપતિએ વિધિ સહિત સમ્યક્ત્વવ્રત મંગીકાર કર્યું, એટલે ફ્રીથી ગુરૂ મહારાજે સમ્યક્ત્વનું સ્વરૂપ વિશેષ પ્રકારે વધુ વી બતાવ્યું. ત્યાર ખાંદ નરેંદ્ર ખેલ્યા, જગદ્ગુરા ? કલ્યાણના સ્થાનભૂત એવા આ મૃગ કણ છે ? સુનીંદ્ર ખેલ્યા, રાજન ! પૂર્વભવમાં આ મૃગલા બ્રાહ્મણ હતા અને તે ખાસ તારો મિત્ર હતા. તે મરીને અજ્ઞાન તપવડે યક્ષ થયેા છે. માટે પૂર્વભવના અભ્યાસથી તારા દર્શીનમાં એને પ્રીતિ ઉત્પન્ન થઇ, અને વળી અહીં નિત્ય મ્હારા દનથી તેને શુભ ભાવ પ્રગટ થયા છે, તેથી તેણે ભ્રુગરૂપ ધારણ કરી આ સર્વ કાર્ય કર્યું. ત્યારબાદ યક્ષે પેાતાનુ સ્વરૂપ પ્રગટ કરી મુનિવરની પ્રાર્થના કરી કહ્યુ કે હું ભગવન ! મ્હે પણ આપના શુભ ચરણમાં સમ્યક્ત્વ સ્વીકાર્યું છે. એમ કહી તે યક્ષ ખીજો પણ કેટલાક ધર્મ સંબંધી ઉપદેશ લઇ મુનિને નમસ્કાર કરી પેાતાના સ્થાનમાં ગયા. તેમજ નલ રાજા પણ મુનિવર્યને વંદન કરી મંત્રી સહિત સ્વસ્થાનમાં ગયા. For Private And Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંત્રી તિલકમંત્રી કથા. (૨૫) હવે તેનલરાજા જનપ્રતિમા કરાવી હમેશાં તેની ત્રિકાલ પૂજા કરે છે. તેમજ વિવિધ પ્રકારે જૈનશાસનની એકપરિવ્રાજક ઉન્નતિ કરે છે. વળી અન્ય લોકોને ઉપદેશ આપી તે પ્રમાણે પ્રવર્તાવે છે. તેમજ સાધુજનનું સત્કાર પૂર્વક સન્માન કરે છે અને તેઓની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવા પોતે ચુકતે નથી. વળી સાધર્મિક જનને બંધુ તથા પુત્ર સમાન માને છે. મંત્રિ તિલકમંત્રી પણ તેજ પ્રમાણે જૈનધર્મમાં ઉઘુકત થઈ હમેશાં રાજમાન્ય થઈ રાજકાર્યમાં સમય વ્યતીત કરતે હતે. કદાચિત તે મંત્રી દેવગે બહુ વ્યાધિથી ઘેરાઈ ગયે. વૈદ્ય લેકેના ઔષધાદિક ઉપચારો પણ નિષ્ફળ થયા. તેથી તેઓએ ઉપચાર કરવા છોડી દીધા એટલે મંત્રી નિરાશ થઈ ગયે. તેથી છેવટે તે ધર્મમાર્ગને સહાયભૂત જાણું તેમાં વિશેષ ઉદ્યમ કરવા લાગ્યા. તેવામાં પરિવ્રાજક વેષધારી કોઈક પુરૂષ ત્યાં આવ્યું. તેણે વ્યાધિની ચિકિત્સા કરીને ઓષધની શરૂઆત કરી, તેથી મત્રી નરેગી થયે. ત્યારથી મંત્રી તેને બહુ રાગી થયો અને ભેજન વસ્ત્રાદિક પણ તેને પોતેજ આપતે હતે. અનુક્રમે તે બન્નેને ગાઢ સંબંધ થયે. તેથી તે પરિવ્રાજક કઈ કઈ પ્રસંગે પિતાનો ધર્મ પણ મંત્રીને સંભળાવતા હતા. અને ધૂર્તતાને લીધે જૈનધર્મની નિંદા પણ પ્રચ્છન્ન રીતે કરતે હતે. ત્યારબાદ દિવસે દિવસે તેની સાથે બહુ નેહ વધવાથી મંત્રી તેને એક દિવસ પોતાની સાથે રાજા પાસે લઈ ગયે. સભામાં બેઠેલા રાજાએ મંત્રીને પૂછયું, આ કોણ છે? મંત્રી બે, જે છે તે ઠીક છે, એનામાં બહુ અપૂર્વ ગુણે રહ્યા છે. તે સાંભળી રાજા બોલ્ય, મંત્રિમ્ ? એની પ્રશંસા કરવાથી તુ પિતાનું સમ્યકત્વ મલીન કરે છે. અને તેથી ઉત્તરોત્તર હને બહુ હાની થશે. એ પ્રમાણે ભૂપતિએ બહુ ઠપકે આવે પરંતુ મંત્રીએ For Private And Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. તેને પક્ષ છેડે નહીં અને વિશેષમાં કહ્યું કે શું કેઈના પણ સદગુણ પ્રગટ કરવાથી સમ્યકત્વ મલિન થતું હશે ખરું? એમ તે એને વિવાદ ચાલતું હતું. તેવામાં પૃથ્વસ્થાન નગરમાંથી નલરાજાના ચર-ગુપ્ત પુરૂષાએ મોકલેલે એક લેખ આવ્યું. તેની અંદર લખેલું હતું કે હે સ્વામિન ? અહીંથી નીલ રાજાએ પરિવ્રાજકને વેષધારી એવા એક પુરૂષને આપને મારવા માટે મોકલ્યા છે. તેના શરીરની કાંતિ શ્યામવર્ણની છે. ઉમ્મર પાંત્રીશ વર્ષની થઈ છે. ધંધો વૈદકને કરે છે અને બોલવામાં બહુ વાચાલ છે. માટે તેને બહુ યત્નપૂર્વક પકડી લેવા તમે ભૂલશે નહીં. એ પ્રમાણે તે લેખ રાજાએ પોતે વાંચી તરત જ એકાંતમાં લેખાચાર્યને બેલાવી ફરીથી તે લેખ તેની પાસે બરાબર વંચાવી લેખના ટુકડા કરી જોયમાં દાટી દીધો. બાદ રાજાએ તત્કાળ મલ્લોને હુકમ કર્યો, તે પ્રમાણે મલ્લોએ સભામાંથી તે પરિવ્રાજકને ઉઠાવી તેના બન્ને હાથ વાળી નાખી તેને કારાગૃહમાં લઈ જતા હતા, તેટલામાં તેની પાસેથી કંકલેહની એક છરી પૃથ્વી પર પડી. તે જોઈ સર્વ સભાના લેકે વિસ્મય પામ્યા. મલ્લોએ ઝડપથી તે છરી લઈ રાજાને આપી. તે જોઈ રાજા બલ્ય, રે? આ શું? મંત્રી બોલે, જે કંઈ હોય તે આપ તપાસ કરી જુઓ. આપ જાણે છે. રાજા બલ્ય, મંત્રિનું? રાજ સભામાં આવા દુરાચારીને તું લાવે છે, અને વળી જૈન સાધુઓના ગુણે સમાન તેની પ્રશંસા કરે છે. જેના મત વિરૂદ્ધ એવા આ પાખંડીની પ્રશંસા કરવાથી હું પિતાનું સમ્યકત્વ અને મહારૂં જીવિત વૃથા ગુમાવ્યું. એ પ્રમાણે રાજાએ મંત્રીને બહુ તિરસ્કાર કરી તેની શિક્ષા માટે તેનું કંઈક ધન રાખી બાકીનું સર્વધન પોતાને સ્વાધીન કરી તેના સ્થાનમાં અન્ય મંત્રીને દાખલ કર્યો. બાદ મંત્રીએ વિચાર કર્યો, કે જીનેંદ્ર ભગવાનના વચન વિરૂદ્ધ વર્તવાથી મહને આ શિક્ષા બહુ થોડી થઈ છે. એમ For Private And Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંત્રી તિલકમંત્રી કથા. (૨૬૭) સમજી મંત્રી મુનિ પાસે ગયો અને વિનયપૂર્વક પર્યાલચના કરી પ્રાયશ્ચિત્ત લીધું. તેમજ બાર પ્રકારના ગૃહસ્થ ધર્મને સ્વીકાર કરી સારી રીતે પાળવા લાગે. આ પ્રમાણે મંત્રીની સમ્પ્રવૃત્તિ રાજાના જાણવામાં આવી તેથી રાજાએ તેને ક્ષમાવીને સર્વ ધન પાછું આપ્યું. બંધીખાને રહેલા તે ઘાતકી પરિવ્રાજકે પણ રાજાની આ ગળ પ્રાર્થના કરી જણાવ્યું કે વૈરાગ્યને લીધે નીલરાજાને શિક્ષા. હાલ ભાવ દીક્ષા ગ્રહણ કરી છે, માટે હવે આપ જેમ એગ્ય લાગે તેમ કરવા શક્તિમાન છો. રાજાએ તેની નમ્રતા જોઈ ભલેને બોલાવી કહ્યું કે આ પરિવાજકના હાથ સજજ કરી તેને છેડી મૂકો. વળી ફરીથી રાજાએ જણાવ્યું, કે મરતો માણસ પોતાના બચાવ માટે આ પ્રમાણે બેલે છે, પરંતુ મહે એને ધર્મનિમિત્તે મુક્ત કર્યો છે, ત્યારબાદ રાજાએ વિચાર કર્યો કે આ સર્વે અનર્થનું મૂલ કારણ તો નીલરાજા છે માટે પ્રથમ શિક્ષા નીલરાજાને આપવી જોઈએ. પરંતુ હું પિતે તેને પકડવા જઈશ તે પરસ્પર યુદ્ધ થવાથી બહુ પ્રાણીઓને વધ થવા સંભવ છે. એમ જાણી નલરાજાએ પ્રથમ મૃગનું સ્વરૂપ લઈ જે યક્ષ આવ્યા હતા તેનું હૃદયમાં સ્મરણ કરી પિષધશાલામાં અષ્ટમ તપનો પ્રારંભ કર્યો. યક્ષે નલરાજાને અભિપ્રાય જાણું નીલરાજાને બાંધી લાવી નરેંદ્રની આગળ ઉભે કર્યો, અને કહ્યું કે હે સ્વામિન? આપનું અનિષ્ટ કરવા જેણે પરિવ્રાજકને મોકલ્યા હતે તે આ નીલરાજા છે. ત્યારબાદ નલરાજાએ નીલને કહ્યું કે હવે હારી શી દશા થશે ? નીલરાજા બોલ્યા, મહારાજ આપના ચરણકમળનાં દર્શન થયાં છે, માટે હવે જેમ થવું હોય તેમ ભલે થાય, કેમકે કઈ પ્રકારની હવે હુને ચિંતા નથી. એ પ્રમાણે તેની નમ્રતા જોઈ રાજાએ બંધનથી નિમુક્ત કરી તેનું For Private And Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - (૨૬૮) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. બહુ સન્માન કર્યું અને યક્ષને કહ્યું કે તરત જ તેણે નીલરાજાને ક્ષણમાત્રમાં આનંદપૂર્વક તે સ્થાનમાં પહોંચાડ્યો. ત્યારબાદ નિકંટક રાજ્યભાર વહન કરવામાં ધુરંધર એ નલરાજા જૈનધર્મમાં વિશેષ રાગી થયે છતે ગુણરત્નાકરસૂરિ. સાધર્મિક જનેનું બહુ સન્માન કરતો હતે. અનુક્રમે ચગ્ય અવસ્થા જોઈ પોતાના પુત્રને રાજ્યમાં સ્થાપન કરી પોતે દીક્ષા લેવાનો વિચાર કરતા હતા. તેવામાં ઉદ્યાનપાળે આવી વિનંતિ કરી રાજાને જણાવ્યું કે સ્વામિન? સજજનેના હૃદયને આનંદ આપનાર સાક્ષાત પુણ્ય રાશિ હાયને શું? એવા ગુણરત્નાકરસૂરીશ્વર નંદનનામે ઉદ્યાનમાં પધાર્યા છે. તે સાંભળી રાજાએ તેને તુષ્ટિદાન આપ્યું. ત્યારબાદ મહોત્સવપૂર્વક અન્ય રાજવર્ગથી પરિવારિત નલરાજા પિતાના પરિવાર સહિત સૂરિને વંદન કરવા ચાલ્યા. ત્યાં જઈ વિધિપૂર્વક વંદન કરી મુનીંદ્રની આગળ બેઠે. અને સત્ય પ્રતિજ્ઞા પાલન કરવામાં શિરોમણિ સમાન આ તેજ મહાત્મા છે. એમ વિચાર કરતે હતે તેટલામાં સૂરીશ્વર બોલ્યા, રાજન? કેમ તમે હુને ઓળખો છે? નિઃશંક હૃદયથી રાજા હાથ જોડી બલ્ય, જગદગુરૂ ? આપે જે જનનીની કુક્ષિમાં વાસ કર્યો તેને જ ધન્યવાદ ઘટે છે. કારણ કે આપે સર્વત્ર પ્રસાર પામેલું અને ત્રણ જગને ઈચ્છા પ્રમાણે નચાવવામાં બહુ સમર્થ એવું મહ રાજાનું બળ ક્ષણમા ત્રમાં હઠાવી દીધું છે. સૂરિ મહારાજ સભાની અંદર ઉંચાસ્વરે બેલ્યા, અમારી આ સર્વ ધર્મ સામગ્રીનું મૂલકારણ આ નલરાજા સૂરિનું પૂર્વ છે. કારણ કે નીલરાજાએ મારવા માટે ઘાતક (પરિવ્રાજક) મોકલેલો છે એમ ગુપ્ત પુરૂના લેખ ઉપરથી આ રાજાએ હુને સ્વરૂપ, For Private And Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છા સાતેથી લો છું . માયાનાં ન મંત્રી તિલકમંત્રી કથા. (ર૬૯) પકડાવ્યા તે સમયે હારી પાસેથી એક છરી પડી ગઈ. તે જોઈ તેણે મહનેંસખત પીડા આપી. એટલે હેં રાજાની આગળ પ્રાર્થના કરી જણાવ્યું કે ભાવથી હે જૈનદીક્ષા ગ્રહણ કરી છે. તેથી રાજાએ જાણ્યું કે આ ઘાતક પિતાના બચાવ માટે અસત્ય લે છે. તેમાં છતાં પણ મહને તેણે મુક્ત કર્યો. માટે હે ભવ્યાત્માઓ! આ દુનીયામાં સજનનાં આશ્ચર્યકારક ચરિત્ર જોઈ ને તે સમયે બહુ આનંદ થયે, અને તેથી હું તેજ પ્રમાણે સશુરૂના ચરણમાં દીક્ષા ગ્રહણ કરી આ સ્થિતિને પામે છું એ પ્રમાણે સૂરદ્રનું વચન સાંભળી સર્વ સભ્યજનેનાં હૃદય અદ્ભુત વૈરાગ્ય રસથી ભીંજાઈ ગયાં. પુન: દીક્ષા ગ્રહણ. સૂરીશ્વરે અનેક પ્રકારે જૈનધર્મની વ્યાખ્યા આપી. એટલે ભાવના આપેલાં વસ્ત્રોની માફક સર્વના હૃદયમાં એરંગ લાગ્યું કે દરેક જણ દીક્ષા લેવામાં તત્પર થઈ ગયા. અને વિનીત થઈ બેયા કે હે સદ્ગુરૂ ! આપના ચરિત્ર તેમજ દેશનાના પ્રભાવથી હાલ અમે દીક્ષા લેવાને બહુ ઉત્સુક થયા છીએ. પરંતુ પ્રતિબંધને લીધે અટકી જઈએ છીએ. કેઈને માતાપિતા વૃદ્ધ થયાં છે તે કોઈને નાનાં છોકરાં છે, વળી કેટલાકને વિધવા બહેન છે, તો કેટલાકને પ્રજાનું દુ:ખ છે અને વળી કેટલાકને ધનનું મહાદુ:ખ છે. તે સાંભળી નલરાજાએ કહ્યું કે ભાઈઓ! જેઓને જેટલું ધન જોઈતું હોય તેટલું તેઓને હું આપું છું, માટે તમે તે લઈને પોતપોતાની ભાવના સફલ કરે. એ પ્રમાણે ધર્મકાર્યમાં રાજાની ઉદારતા જોઈ તેઓ બેલ્યા-અમે આપને આ મહાટ અનુગ્રહ માનીએ છીએ. ત્યારબાદ રાજાએ પોતે સૂરિને વિનતિ કરી કે જે હું દીક્ષા ગ્રહણ કરવાને ગ્ય હોઉં તે તેમાં વિલંબ કરવાની હવે જરૂર નથી. સૂરિ બોલ્યા-રાજન! કૃતબલવડે દીક્ષા લેવાને ત્યારે મને રથ જાણી હું અહીં આવ્યા For Private And Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૭૦) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. છું. માટે જલદી હારૂં મનવાંછિત સફલ થાઓ. ત્યારબાદ રાજા સૂરીશ્વરને વંદન કરી પિતાના સ્થાનમાં ગયે. રાજાને અમરકુમાર નામે એક પુત્ર હતો. જો કે તેને રાજ્યની ઈચ્છા નહોતી તે પણ તેની ગ્યતાને લીધે તેને રાજ્યમાં સ્થાપન કર્યો. ત્યારબાદ જેઓ દીક્ષા લેવા ઉત્સુક હતા તેઓને નગરમાંથી ઘોષણ કરાવી પિતાની પાસે બેલાવ્યા, અને અમરકુમાર પાસે જેઓને જેટલું દ્રવ્ય જોઈતું હતું તે પ્રમાણે સર્વ વ્યવસ્થા કરાવી. તેમજ તેઓના પિષણ કરવા લાયક કુટુંબની વિશેષ સંભાવના કરાવરાવી. એ પ્રમાણે તેઓની સમસ્ત ચિંતા દૂર કરાવી તેમને દીક્ષા ગ્રહણ કરવામાં ઉત્સાહિત કર્યા. પછી તે સર્વે લેકે તેમજ રાણીઓ અને અન્ય પ્રધાન પુરૂષ સાથે નલરાજાએ ગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી. વિધિ પ્રમાણે તેનું પાલન કરી સાઠ ભક્તની તપશ્ચર્યાવડે સમાધિ પૂર્વક દેહત્યાગ કરીને તે સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા અને અંતે આ ભરત ક્ષેત્રમાં જ સિદ્ધસ્થાન પામશે. મંત્રિ તિલકમંત્રી પણ નરેંદ્રની સાથે દીક્ષા લઈ કાળ કરી સૈધર્મદેવલોકમાં ઉત્પન્ન થઈ અનુક્રમે પાંચમા ભવે મોક્ષપદ પામશે. ॥ इति श्री पाखण्डिप्रशंसायां मंत्रितिलकमंत्रीकथानकं શ્રીસુપાર્શ્વનાથ પ્રભુ બોલ્યા, હે દાનવીર્ય રાજા? મણિઓમાં જેમ ચિંતામણિ અને વૃક્ષોમાં જેમ કલ્પવૃક્ષ સમ્યકત્વ ઉત્તમ ગણાય છે તેમ સર્વ વ્રતોમાં સમ્યમહિમા. કત્વવ્રત શ્રેષ્ઠ ગણાય છે. વળી જેમ પક્ષિ એમાં ગરૂડ, દેવમાં ઇંદ્ર, ગ્રહોમાં ચંદ્ર, રસમાં અમૃતસ, મનુષ્યોમાં ચક્રવતી અને મુનિઓમાં તીર્થ કર ભગવાન્ મુખ્ય ગણાય છે, તેમ સમસ્ત ગુણેમાં દર્શનગુણ શ્રેષ્ઠ જાણ. કારણકે સમ્યકત્વ રહિત જીવાત્માઓ નિર્દોષપણે For Private And Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંત્રી તિલકમંત્રી કથા. (૨૭૧) મુનિ ક્રિયા પાળીને રૈવેયક સુધી તે જાય છે પરંતુ ફરીથી અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે, તેમજ તેવા જીવાત્માઓ આ લેકમાં અને નરકાદિકમાં દુસહ વેદનાઓ ભેગવે છે. પરંતુ સમ્યક્ત્વની પ્રાપ્તિ વિના તેઓને મોક્ષપદ પ્રાપ્ત થતું નથી. વળી અંતર્મુહૂર્ત માત્ર પણ સમ્યકત્વને ધારણ કરનાર પ્રાણીઓ બહુ આશાતનાએ કરે છે તો પણ અર્ધ પુદગલ પરિવર્તનની અંદર મેલસુખ પામે છે. માટે હે રાજન્ ? જેઓ અતિચાર રહિત સમ્યક્ત્વ પાળે છે તેને એને ધન્યવાદ ઘટે છે. વળી જેઓ અન્ય જીવોને સમ્યક્ત્વધારી કરે છે તેઓ પણ અતિશય ધન્યવાદને લાયક થાય છે. इति श्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरश्रीमद्बुद्धिसागरसुरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति व्याख्यानकोविद पन्यासश्रीमदजितसागरगणिकृतगुर्जरभाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातीचार व्याख्योपेतं सम्यक्त्वद्वारं समाप्तम् ॥ For Private And Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૨૭૨ ) www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સુપાર્શ્વનાય ચરિત્ર विजयचंद्रकुमारनी कथा. સ્થૂલપ્રાણાતિપાતવિરમણવ્રત. દાનવીય રાજા——હૈ જગત્પ્રભા? પેઢષ્ટાંત સહિત સમ્યકત્વવ્રતને મહિમા યથાર્થરીતે અમને સમજાવ્યે. જયસિંહ રાજા પરંતુ હવે અણુવ્રતાદિ પાળવામાં અતિચારાના ગુણ તથા દોષનું વર્ણન દૃષ્ટાંત સહિત સ્પષ્ટ રીતે અમને સમજાવેા. શ્રીસુપાર્શ્વ પ્રભુ માલ્યા રાજન્ ! જે પ્રાણી સાવદ્ય આરંભના ત્યાગ કરી જીવનપર્યંત મન, વચન અને કાયાથી નિરપરાધી સ્થલ જીવની હિંસા સંકલ્પથી કરતા કરાવતા નથી. તે પ્રાણી આલાકમાં વિજયચંદ્ર કુમારની પેઠે વિશાલ રાજ્ય સંપત્તિ ભાગવીને મેાક્ષસુખ પામે છે. તદ્યથા-ભરતક્ષેત્રમાં મંગલ ( મંગળવાર-શુભ કાર્ય )ના સ્થાનભૂત નભસ્તલ સમાન અને પૃથ્વીરૂપી સ્રીને તિલક સમાન મગલપુર નામે નગર છે. તેમાં વૈરીરૂપી હસ્તિઓનાં ગંડસ્થલ ભેદવામાં અલિષ્ઠસિંહ સમાન અને નિરંતર દાની પુરૂષાની મધ્યે પ્રથમ રેખાને ધારણ કરતા જયસિંહ નામે રાજા છે. રૂપમાં રિત સમાન, શીલવડે લેાકેામાં આશ્ચર્ય ઉત્પન્ન કરતી, બહુ લાવતી અને સવ થા મદ રહિત એવી પ્રીતિમતી નામે તેની મુખ્ય રાણી છે. તેમજ રાજસેવામાં બહુ ભક્તિકારક, વિશાલ કીર્ત્તિવાળા, વિશુદ્ધ મનેવૃત્તિવડે યુક્ત અને બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન એવા મતિસાગર નામે તેને મત્રી છે. અપ્સરાએ સાથે ઇંદ્રની માફક જયસિંહ રાજા પ્રીતિમતી પ્રમુખ રાણીઓ સાથે હમ્મેશાં વિષયસુખ ભાગવે છે. ત્યારબાદ એક દિવસ રાજા સભામાં બેઠા હતા, તેવામાં For Private And Personal Use Only widg Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વિજયચંદ્ર કથા. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૩ ) સિદ્ધપુરૂષ. જેના મસ્તકમાં ઝવેરા ( જવારા ) શખેલા હતા, હસ્તમાં પુસ્તક હતું, સર્વાંગે શ્વેતવ પહેરેલાં હતાં, કમલસમાન જેનાં નેત્ર શા ભતાં હતાં અને મુખાકૃતિ ચંદ્ર સમાન દીપતી હતી એવા સાક્ષાત્ કામદેવ સમાન શાંતમૂર્ત્તિને ધારણ કરતા એક પુરૂષ આકાશમાંથી ઉતરી રાજાની માગળ આવી ઉભા રહ્યો, એટલે રાજા એકદમ ઉભા થયા અને માસનાદ્રિકથી તેના સત્કાર કરી કુશલ સમાચાર પૂછ્યા. ત્યારબાદ સિદ્ધપુરૂષ બલ્યા, હે નરદેવ ! હું તીર્થ યાત્રા માટે નીકળ્યા . ગુરૂ કૃપાથી સર્વ પ્રકારે હું કુશલ છું અને હાલમાં સમેતશિખર ઉપર જીનપ્રતિમાઓને વદન કરવા માટે હું જાઉં છું. પરંતુ સાધર્મિક જના ઉપર મ્હારા બહુ પ્રેમ હાવાથી અહીં તમ્હને જોઈ હું નીચે ઉતર્યો. માટે મ્હારે લાયક જે કઈ કાર્ય` હાય તે તમે નિવેદન કરે એટલે હાલજ હું તે કાર્ય સિદ્ધ કરી આપીશ. રાજા મેલ્યા, હૈ મહાશય ? સજ્જનાનુ દન માત્ર પણ કલ્યાણુકારી હોય છે. આપ અહીં પધાર્યા તેથી જ અમારૂ સર્વ કાર્ય સિદ્ધ થયું. હવે અન્ય શું બાકી રહ્યું ? તેટલામાં પ્રસંગ જોઇ મતિસાગર મંત્રી વિનયપૂર્વક આલ્યા, હે મહાત્મન્ ? પાતાના વંશમાં ચંદ્રસમાન આ નરેદ્રને એક પુત્ર થાય તે બહુ સારૂં, અને તેથી આપનું દર્શીન પણ સફળ થાય. પછી સિદ્ધ પુરૂષ આલ્યે, તમ્હારા ઇચ્છિત મનારથ સિદ્ધ થશે, એમ કહી આશીર્વાદપૂર્વક એક સેાપારી મંત્રીને તેણે રાજાને આપી અને કહ્યુ કે આ સેાપારી પ્રીતિમતી રાણીને તમે આપે! જેથી સ્વલ્પ સમયમાં તેને પુત્ર થશે. વિગેરે કેટલી ખાખત કહી સિદ્ધપુરૂષ આકાશમાર્ગે ચાલ્યા ગયા. સિદ્ધપુરૂષે આપેલુ લખાવાથી પ્રીતિમતીને યાગ્ય વિજયચંદ્ન. સમયે એક પુત્ર થયા. રાજાએ બહુ માનદપૂર્ણાંક સત્ર વધાઈએ પ્રશ્નત્તોવી, માસની ૧૮ For Private And Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭૪) શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. આખરે વિજયચંદ્ર એ પ્રમાણે તેની ફેઈએ નામ પાડ્યું. શુકલ પક્ષના ચંદ્રસમાન કલાઓમાં તેમજ શરીરે તે કુમાર વધવા લાગે, અને થોડા સમયમાં જ અનુકમે સર્વ કલાઓને પાગામી થયે. એક દિવસ વિજયચંદ્ર કુમાર અશ્વ ખેલાવવા માટે બહાર નીકળ્યો. આગળ ચાલતાં ઉપવનમાં સ્થિર આસને બેઠેલા, તીવ્ર તપશ્ચર્યાને લીધે જેમનું શરીર બહુ કૃશ હતું, છતાં શરીરની આકૃતિ કામદેવને અનુસરતી હતી, તેમજ કામાદિક વૈરાઓના વિજેતા, ભવ્ય એવા પ્રાણીઓ રૂપી કુમુદ વનને પ્રફુલ્લ કરવામાં ચંદ્રસમાન અને ચાર જ્ઞાનના ધારણ કરનાર એવા મુનિચંદ્ર નામે મુનીંદ્રને તેણે જોયા. એટલે તરતજ તે કુમારે અશ્વ ઉપરથી નીચે ઉતરી મુનીન્દ્રને નમસ્કાર કર્યો, મુનિએ પણ ધર્મલાભ આપે, ત્યારબાદ કુમાર બલ્ય, મુનીંદ્ર? મરુસ્થલમાં પાંથજ નેને કમલ સરોવરની માફક મહને બહુ પુણ્ય ભેગે આપનાં દર્શન થયાં છે. માટે કૃપા કરી દેવ, ગુરૂ અને ધર્મતત્ત્વનું સ્વરૂપ મહને સમજાવે. હિમ સમાન ઉજ્વળ હાસ્યવડે શુદ્ધ એવા દાંતની પંક્તિવડે વિભૂષિત છે મુખજેમનું એવા મુનિચંદ્રમુનિ તત્ત્વસ્વરૂપ, બેલ્યા, કુમાર? સાવધાન થઈ તું તત્ત્વસ્વરૂપ સાંભળ. જેમના વચનમાં અઢાર દેને અભાવ હોય છે, જેઓ યુવતિઓના સુંદર કટાક્ષરૂપી તીવ્ર બાણેથી વિધાતા નથી, જેઓ રણસંગ્રામમાં ઉત્સાહપૂર્વક કોઈ પણ સમયે હસ્તમાં શસ્ત્ર ધારતા નથી, તેમજ જેમના દર્શન માત્રથી સેંકડે જન્મનાં પાપ નિવૃત્ત થાય છે, વળી જન્મ અને જરા રહિત, સંસાનાર ભયરૂપ દરિદ્રતાને દૂર ઈચ્છતા તેમજ શિવ માગે પ્રવૃત્ત થએલા એવા તે વીતરાગ ભગવાનને દેવ જાણવા અને તે ભગવાન સર્વદા તમ્હારૂં શરણ થાઓ. તેમજ જેઓને ધન, ધાન્ય વિગેરે સમૃદ્ધિએને બીલકુલ સંબંધ ન હોય, જેઓ જીવદયા વિગેરે For Private And Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજયચંદ્ર કથા. (૨૭૫) દુર્ધર વ્રતનું ખંડન ન કરતા હોય, વળી મિત્ર અને શત્રુ તરફ જેઓની સમદષ્ટિ હોય, છ કાયના જીના હિતમાં નિરંતર ઉક્ત હોય, દુસ્તર એવા આ સંસાર સાગરના જેઓ તરણ તારક હેય, અને હમેશાં વિધિપૂર્વક જેઓ વિહાર કરતા હોય તેવા ગુરૂઓ તહારૂં શરણ થાઓ. તેમજ જે ધર્મની અંદર નિરંતર ચરાચર જીવોની અહિંસા પ્રતિપાદન કરવામાં આવી છે, જેમાં કઈ પણ ઠેકાણે અસત્ય વચનની પ્રરૂપણું ન કરી હોય, જેમાં તૃણ સરખી પણ પારકી અદત્તવસ્તુ લેવાને સંક૯૫થી પણ નિષેધ કરેલ હોય, તેમજ પરસ્ત્રીસંગ અને રાત્રિભેજનને જેમાં સર્વથા ત્યાગ બતાવ્યો હોય, અને સંસારના ભયને નિમૂલ કરનાર એ અતિ મનહર ઇનંદ્રકથિત ધર્મ શરણવિનાના એવા તહારૂં રક્ષણ કરે. હે કુમાર! જે ધર્મ સર્વ જગતના જીવને હિતકારક છે અને જેની આરાધના કરવાથી મોક્ષ લક્ષ્મી પણ પ્રાપ્ત થાય છે એવા આ સમ્યફ ધર્મનું તમે પાલન કરે, એ પ્રમાણે વિસ્તાર પૂર્વક સમ્યક ધર્મનું સ્વરૂપ સાંભળી કુમારે તત્કાલ સમ્યક્ત્વને સ્વીકાર કર્યો. તેમજ તે મુનીંદ્રની પાસેથી કેટલાક વિશેષ નિયમે પણ લીધા જેમકે નિરપરાધી એવા ત્રસ જીવેને સંક૯પપૂર્વક વધ કરે નહીં, વળી જીવનપર્યત માંસનો ત્યાગ તેમજ પાંચ પ્રકારનાં ઉદુંબરનો સર્વથા ત્યાગ કર્યો. એ પ્રમાણે નિયમ લઈ મુનીંદ્રને વંદન કરી કુમાર ત્યાંથી પિતાના સ્થાનમાં ગયા અને જૈનધર્મની આરાધના કરવામાં નિરંતર પિતાનું અહોભાગ્ય માનવા લાગ્યું. એક દિવસ વિપરીત શિક્ષણ આપેલા અશ્વ ઉપર બેસી કુમાર વનચર્યા માટે બહાર નીકળે. વિપવિજયચંદ્રનું રીત શિક્ષણને લીધે તે દુષ્ટ અશ્વ વિજયચંદ્ર વનપ્રયાણુ, કુમારને વિકટ અટવીમાં ખેંચી ગયે. શૂન્ય એવા તે જંગલની અંદર બહુતૃષાની વેદનાથી શિક્ષણ ટવીમાં એરીયા વેદનાથી For Private And Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૭૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. કુમારના પ્રાણ પણ કંઠગત થઈ ગયા અને તેથી તે કંપવા લાગ્યા. તેમજ અશ્વ પણ થાકી ગયે. જેથી નીચે ઉતરી કુમારે તેના મુખમાંથી લગામ ઉતારી લીધી કે તરત જ તે અશ્વને દુર્જન સમાન જાણું તેના પ્રાણેએ તેને છોડી દીધે. કુમાર પણ મૂછિત થઈ ભૂમિ પર પડી ગયે. તેવામાં ત્યાં આગળ એક ભિલ્લ પિતાની સ્ત્રી સાથે જતું હતું. તેણે કુમારને મૂછિત જોઈ પવન વિગેરે ઠંડા ઉપચાવડે સચેતન કર્યો. બાદ કુમારે હાથની સંજ્ઞા બતાવી જલ માગ્યું એટલે તે જિલ્લની સ્ત્રી સમજી ગઈ અને બહુ શોધ કરી એક સરોવરમાંથી શીતલ પાણી લાવી તેણુએ કુમારના શરીરે છાંટયું કે તરતજ કુમાર બેઠે થી અને અમૃત સમાન જલપાન કરી સ્વસ્થ થયે. ત્યારબાદ સ્ત્રી પુરૂષ બન્ને જણાંએ બહુ પ્રેમપૂર્વક ભેજન માટે મધ તથા માંસ લાવી કુમારની આગળ મૂકયું, પરંતુ પિતાને મદ્ય અને માંસને ત્યાગ હેવાથી તેને સ્વીકાર ન કર્યો. તે જોઈ પુલિંદ બે, હે સ્વામિન્ ! અહીં મધ અને માંસ વિના અન્ય ફલાદિક કંઈપણ મળતું નથી. એમ તેઓએ બહુ કહ્યું તે પણ કુમાર પિતાના નિયમથી ચલાયમાન થયો નહીં. ત્યારબાદ પિતાની સ્ત્રી સહિત તે ભિલ્લ કુમારને છોડી અન્યત્ર ચાલ્યા ગયે. તેઓથી છુટા પડી કુમાર એકાકી બહુ ભૂખને લીધે અરણ્યમાં ફલાદિકના આહારની શોધમાં ભ્રમણ કરવા લાગ્યા. પરંતુ હેને કઈ પણ ઉપયોગી પદાર્થ મળે નહીં. ફક્ત મરી ગએલા મૃગાદિકનું માંસ તથા મદ્ય દરેક સ્થાને સુલભ હતું પરંતુ તે તેણે સર્વથા ત્યાગ કરેલું હતું. એ પ્રમાણે ભજન વીના કુમારે આઠ દિવસ વ્યતીત કર્યો. બાદ નવમા દિવસે ગજપુરનગરને રાજા ત્યાં મૃગયા રમવા માટે આવ્યે. તેનું સૈન્ય પણ ચારે તરફ પ્રસરી ગયું. તેવામાં ત્યાં એક વૃક્ષની છાયામાં બેઠેલ અને પાણી વિના ઓઝ પણ જેના સુકાઈ ગયા હતા એવો તે કુમાર રાજાના જોવામાં આવ્યું.. વ્યતીત કયો બ ન્યા અને પાછું For Private And Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજયચંદ્ર કથા. (21919) એમ જાણી તૃષા લાગેલી કુમારે પણ આ રાજા છે ઉભા થઇ પ્રણામ કર્યો. રાજાએ પણ અને બહુ છે એમ જાણી પોતાની અતક ( જલપાત્ર )માંથી તેને પાણી પાયું અને પૂછ્યુ કે હે કુમાર ! અહીં ત્હારૂં કેમ આવવું થયું છે ? તે સાંભળી કુમારે મૂળથી મારલી પેાતાનું સર્વ વૃત્તાંત કહ્યું. ત્યારબાદ રાજાએ અશ્વ માપી કુમારને કેટલાક સ્વાર સાથે પેાતાના નગરમાં વિદાય કર્યો અને પોતે પણ પેાતાનુ કાર્ય કરી વિદાય થયા. ત્યારબાદ સ્નાન કરી કુમાર રાજાની આજ્ઞાથી જમવા બેઠા. ભાજન કર્યા બાદ કેટલીક વાતચિત કરતાં તેના તે દિવસ વ્યતીત થયા. ઉપદેશ. હવે બીજે દિવસે કુમારને શસ્ત્ર આપી રાજા પેાતાની સાથે તેને મૃગયા માટે અરણ્યમાં લઇ ગયા. ત્યાં વિજયચંદ્રના ગયા બાદ ચારે દિશાએ પાતાના ઘેાડેસ્વારોએ ઘેરી લીધી. મૃગલાં, સસલાં અને ડુક્કર વિગેરે પ્રાણીઓને એક મ્હાટી ખાઇમાં રોકી લઇ એક ખાજુ રાજા અને બીજી તરફ કુમાર ઉભા રહ્યો. રાજા પેાતાની તરફ જેએ બહાર નીકળે છે તેઓને માણેાથી વિધે છે. પરંતુ પેાતાની દિશામાંથી નીકળતા અનાથ પ્રાણીઓને કુમાર મારતા નથી. તે જોઇ રાજા એલ્યે, કુમાર ! હારી તરફથી જે પશુઓ નાશી જાય છે તેને તુ કેમ મારતા નથી ? પેાતાના કા માં આ પ્રમાણે ઉપેક્ષા ન કરવી જોઇએ. વિજયચંદ્ર એલ્સેા, નિરપરાધી તથા અનાથ એવા પ્રાણીઓને હું કેવી રીતે મારૂં ? વળી નીતિ શાસ્ત્રના પ્રવર્તક થઇ તમ્હારે પણ આ પહિંસા કરવી ચોગ્ય નથી. રાજા સમજી ગયાકે એના વિચાર કોઇ અપૂર્વ સ્થિ તિના જણાય છે, એમ જાણી ફરીથી તે મેલ્યું, હું કુમાર! શું તું ક્ષત્રિય પુત્ર નથી ? હું કુમાર મેળ્યેા, રાજન ! જેઆ નિરપરાધી પ્રાણીઓને હણે છે તેવા કસાઇઓને શું તમે ક્ષત્રિય પુત્ર માને For Private And Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭૮). શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. છે? આ પ્રમાણે કુમારનાં વિનીત વચનેથી રાજા બહુ સંતુષ્ટ થયે. વળી તેના હદયની પરીક્ષા માટે રાજાએ વિશેષ આગ્રહ કરી તેની આગળ એક મૃગ લાવીને કહ્યું કે આ મૃગને તું મારી નાખ. નહીં તે આ ખવડે હારૂં મસ્તક હું છેદીશ. આ પ્રમાણે રાજાનું અગ્ય વચન સાંભળી કુમારે વિચાર કર્યો કે અહો ! આ રાજા બહુ મૂઢ છે. કારણકે તે જીવતા સિંહની કેશવાલી કાપવાની ઈચ્છા કરે છે. વળી અપરાધ વિનાના મૃગાદિક પશુઓને હું મારતે નથી. તેથી આવી રીતે બોલવું શું તેને ઉચિત છે? ઠીક તે ગમે તેમ બોલે પરંતુ આ રાજા મહારો ઉપકારી છે. માટે એને વધ કરવે તે મહને ઉચિત નથી. એમ છતાં ધૈર્ય રાખીને જોઉં તે ખરે કે તે શું કરે છે એમ વિચાર કરી કુમાર બોલ્યા, હેનરેંદ્ર! આપને જેમ ગ્ય લાગે તેમ કરે. પરંતુ મન, વચન અને કાયાથી આ નિરપશધી અનાથ મૃગની હું હિંસા કરવાનું નથી. વળી હે મહાશય ! જે આ શરીરને કેઈપણ સમયે નાશ ન થાય તેમ હોય તે આવું અકૃત્ય પણ હું કરૂં, પરન્તુ મરણતો નિશ્ચય થવાનું છે તે પછી લીધેલા નિયમને ત્યાગ કોણ કરે ? એમ સમજી પવનથી ચલાયમાન કમલપત્ર પર રહેલા જલબિંદુ સમાન ચંચળ એવા પ્રાણ માટે તય્યારે પણ પરપ્રાણોને વિનાશ કરવા યોગ્ય નથી. ભયથી નાશી જતા દીન અને પ્રમાદી પ્રાણુઓ ઉપર પ્રહાર કરવા તેનાથી બીજું આ જગતમાં ઉત્તમ પુરૂષને અધિક લજજાસ્પદ શું છે ? આયુધ રહિત એવા દીનવરીને પણ પિતાની આગળ ઉભેલ જોઈ મહાપુરૂષો કિંચિત્માત્ર પણ શસ્ત્ર ઉગામતાં લજજા પામે છે. તેમજ ખાસ અપરાધી હોય છતાં પણ જે તે પ્રકાર ન કરે તે તેને ઉત્તમ પુરૂ છેડી દે છે. વેરી ઉપર પ્રથમ પ્રહાર કરે તે પણ તેઓ પોતાના કુલને કલંક તરીકે ગણે છે, વળી જેઓ સૌમ્ય સ્વભાવવાળા, અપરાધ રહિત, તૃણમાત્રથી જીવન ચલાવતા અને ભયથી નાસતા હોય તેવા અનાથ પશુઓને જેઓ વધ કરે For Private And Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજયચંદ્ર કથા. (૨૭૯) છે તેઓ મહાપાપી ગણાય છે. વળીપરપીડાને સર્વથા ત્યાગ કરે તેજ મુખ્ય ધર્મ કહ્યો છે. માટે જે નિશ્ચિત થઈ અન્યને પીડા કરે છે તે પ્રાણ બહુ દુ:ખી થઈ ચિરકાલ સંસારમાં ભ્રમણ કરે છે. પ્રાણી માત્ર દુખથી બહુ ભય પામે છે, તેમજ સર્વ પ્રાણીઓ સુખાભિલાષી હોય છે. કેઈપણ જીવ એ નથી કે જેને પિતાનું જીવન પ્રિય ન હોય અને મરણથી નિર્ભય હોય. હે નરનાથ ! ધ. નસંપત્તિ અસાર છે, બંધુ વર્ગમાં સ્થિરતા ક્યાં છે? આ શરીર પણ રોગથી ઘેરાયેલું છે, દુરંત એવી જરરૂપી રાસલી સન્મુખ ચાલી આવે છે, આયુષ્ય દરેક સમયે ચાલ્યું જાય છે, અધિક શું કહેવું? આ સંસારમાં કંઈપણ વસ્તુ સુખદાયક છે જ નહીં, એમ સમજી તમે દયા ધર્મમાં પ્રવૃત્ત થાઓ. હે રાજન ! પાંચ દિવસના મેમાન તરીકે તમે અહીં આવ્યા છે. માટે આ જગતની અંદર અમારી (અહિંસા) પ્રવત્તા વિગેરે કુમારના અમૃત સમાન દયામય વચને વડે રાજાનું મેહ રૂપી વિષ ઉતરી ગયું, ત્યારબાદ રાજાએ બહુ ખુશી થઈ કુમારની આગળ અહિંસાધર્મ અંગીકાર કર્યો. ધામિક વચન અને વિનયાદિકથી તુષ્ટ થએલા રાજાએ પોતાના પુત્રની માફક વિજયચંદ્રની વિનયપૂર્વક ક્ષમા માગી પછી પિતાની મુખ્ય રાણી પવિનીને પુત્ર તરીકે તેને અર્પણ કર્યો, અને સર્વની સાક્ષીએ તેને યુવરાજપદ આપ્યું. ત્યારબાદ રાજા બોલ્યા, હે ધર્મ બાંધવ! પરમ કૃપાલુ એવા હે કુમાર ! હારા પ્રભાવવડે આજથી હવે હું પાપસમૃદ્ધિને ત્યાગ કરૂં છું. એમ કહી કુમાર સહિત રાજ્ય પિતાના નગરમાં ગયો. કુમારના લાભથી રાજા બહુ ખુશી થયે, તેથી બંદીજનોને મુક્ત કરવામાં આવ્યા. તેમજ કેટલીક ધાર્મિક વ્યવસ્થાઓ શરૂ થવા લાગી. અપૂર્વ મહેન્સ દરેક ઠેકાણે દેખાવા લાગ્યા, સર્વત્ર વધામણુઓ પ્રસરવા લાગી. કુમારને રહેવા માટે રાજાએ ઉંચે અને ઘણે વિશાલ એવો એક મહટ For Private And Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૦) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર મહેલ આવે. તેમજ ઉત્તમ અશ્વ, હાથી, રથ વિગેરે સામગ્રી જોઈએ તે પ્રમાણે બક્ષીસ કરી. ત્યારબાદ કુમારે પણ પિતાના વિરહ દુ:ખમાં પડેલાં માતાપિતાની શાંતિ માટે પોતાનું સર્વ વૃત્તાંત લખી એક પત્ર દૂત મારફતે પોતાના નગરમાં મોકલ્યા. એક દિવસ રાજા પોતે રાત્રીએ પલંગ ઉપર સુતે હતે. અને વિજયચંદ્ર કુમાર તેના પડખામાં કુમારનું પરાક્રમ, જાગતો હતો. અર્ધ રાત્રીના સમયે રાજા જાગ્રતું થયે તેવામાં નગરની બહાર કઈક સ્ત્રી કરૂણ શબ્દ રૂદન કરતી હતી, તેને શબ્દ રાજાને સાંભળવામાં આવ્યું, તેથી સંભ્રાંત થઈ રાજા બેલ્યા, હે કુમાર ! અર્ધ રાત્રીના સમયે આવા કરૂણ શબ્દો વડે રૂદન કરવાનું શું કારણ હશે? તેને તું તપાસ કરી જલદી સમાચાર લાવ. જેવી આપની આજ્ઞા, એમ કહી તરતજ કુમાર પોતાને ખ લઈ વિદ્યાના બલથી કિબ્રાનું ઉલ્લંઘન કરી નગરની બહાર ગયો, પછી તે શબ્દના અનુસારે સ્મશાનભૂમિમાં જઈ ત્યાં આસપાસ અવલોકન કરતું હતું, તેટલામાં ત્યાં પ્રબલ જવાલાઓથી ઉભરાઈ જતા અગ્નિકુંડમાં માંસના ટુકડાઓને હેમ કરતો એકગી તેના જેવામાં આવ્યું. અને તે માંસના ટુકડાઓ સારા લક્ષણવાળી એક સ્ત્રીની સાથળમાંથી તીક્ષણ છરીવડે ચીરીને કાઢતા હતા, જેની પીડાને લીધે તે સ્ત્રી છાતી ફાટ રૂદન કરતી હતી. તે જે કુમારને બહુ દયા આવી અને તે બોલે, રે અધમ ! યેગીને વેષ ધારણ કરી ચંડાલને પણ અનુચિત એવા આ સ્ત્રીવધને હું કેમ આરંભ કર્યો છે! એમ સાંભળતાં જ તે યેગી ભયાધીન થઈ ગયો અને બોલ્યો કે હે સુભટ! આ મહારા કાર્યમાં તમે વિઘભૂત થશે નહીં તેમજ કૃપા કરી મહારં એક વચન સાંભળે. ઉત્તમ લક્ષણધારી સ્ત્રી અથવા પુરૂષેની સાથળના માંસના એકસેને આઠ ટુકડાઓ મંત્રવડે અગ્નિકુંડમાં For Private And Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજચંદ્ર કયા ( ૨૮૧ ) હામવાથી ઉત્તમ ચેટક સિદ્ધ થાય છે. તે પ્રમાણે કરવાથી હાલમાં તે ચેટકપ્રાયે મ્હને સિદ્ધ થયા છે. હવે જો આ વખતે છેવટમાં તમે વિઘ્ન કરશે। તા જરૂર આ ચેટક મ્હને મારી નાખશે. માટે અત્યારે તમ્હારે કંઇપણ ખેલવું નહીં. કુમાર એલ્ગેા, એ હારૂં કહેવુ સત્ય છે; પર ંતુ આ ટ્વીન પ્રલાપ કરતી સ્ત્રીને તુ જલદી છેોડીદે અને તેના બદલામાં મ્હારી સાથળ ચીરી ત્હને હું માંસના ટુકડા આપું છું. તે સાંભળી બહુ સ ંતુષ્ટ થઇ તે આયેા. સાહસકામાં શિરેામણિ સમાન હૈ કુમાર ! આ તમ્હારૂ ખેલવુ બહુજ ઉત્તમ છે. પરંતુ તમ્હારા સરખા ઉત્તમ પુરૂષા નહીં મળવાથી આવું નિર્દય કાર્ય મ્હેં આચર્યું છે, હવે મા ને હું' છેડી મુકું છું અને તમે તમ્હારૂં વચન સિદ્ધ કરો. * સાહસકા માં બહુ રિસક એવા તે સિચેટક. કુમાર છરી લઇ પાતાની સાથળેા ચીરી માંસના ટુકડા કરી ચાગીને આપવાની તૈયારી કરતા હતા, તટલામાંજ તે ચેટકરાજ સિદ્ધ થઇ કુમાર પ્રત્યે બાહ્યા કે ત્હારી સહાયતાવડે હું મા ચેગીને સિદ્ધ થયા છું. માટે આ યાગી ત્હારા દાસ છે અને હું તેા ત્હારા દાસને પણુ દાસ છું. વળી હૈ સાહસિક રત્ન ! કાઇ કાય પ્રસંગે આ સેવક ઉપર ત્હારે કૃપા કરવી. એમ કહી તેચેટક અદૃશ્ય થઇ ગયા. ત્યારબાદ યાગી પણ ત્રણસ રાહણી આષધીવડે છરીના ઘા રૂઆવી કુમારને ગારૂડિકમત્ર આપી ત્યાંથી ચાલ્યા ગયા. કુમાર પણ તે કુમારીકાને લઇ અસ્ખલિત ગતિએ ત્યાંથી નીકળી રાજાની પાસે આવી તે કન્યાને બતાવી. ભૂપતિએ કન્યાને પૂછ્યું' કે હું ભીરૂ ! મા કુમાર હૅને અહીં કેવી રીતે લાખ્યા ? તે સાંભળીતેણીએ - તાના ખનેલે સર્વ વૃત્તાંત યથાર્થ નિવેદન કર્યાં, ત્યારબાદ રાજાએ કુમારને પેાતાના ખેાળામાં બેસાડી ગદ્ગદ્ કઠે કહ્યું કે હે વત્સ ! For Private And Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૨ ) શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. ? માત્ર હૈ ચિંતામણિને બદલે પાષાણુખંડ રમાડવા-ખરીદવા જેવુ આ સાહસકાર્ય કર્યું છે. કેમકે ‘ તપાસ કરી હૅને જણાવ એટલુજ મ્હારૂં કહેવુ હતું, છતાં આવું દુધટ કાર્ય દ્વારા વિના ખીજો કાણ કરી શકે ? માટે હે વત્સ ! મ્હારા પ્રાણ પણ તુજ છે અને મા મ્હારા સમગ્ર લેાકના આધાર પણ તનેજ હું જાણું છું. મા નગર અને દેશમાંડલ ત્હારી કુશલતાને લીધેજ કુશલ વર્તે છે. પરંતુ પરસ્પર પ્રેમભાવથી જૈનધર્મ પ્રાપ્ત કરી શિવસુખના સાધક એવા મા મનુષ્યભવ આવા સંકટમાં નાખવા તે હવે તને યાગ્ય નથી. વળી તું યેાગ્યાયેાગ્ય જાણે છે એટલે મ્હારા કહેવાથી પણ કેાઇ સમયે ત્હારે આ પ્રમાણે સાહસ કરવું નહીં. કુમાર હાથ જોડી ખેલ્યા, હે નરેદ્ર ? આપની જેવી આજ્ઞા. ત્યારમાદ રાજાએ ફરીથી તે કન્યાને પૂછ્યું, તુ કાણુ છે અને તને આ દુ:ખ થવાનું શું કારણ ? પ્રણામ મલશ્રીન કરી કન્યા ખાલી, હે ભૂપતે ! આ નગરમાં સ્વજનસમાગમ, કમલાકર નામે શ્રેષ્ઠી છે, તેની કમલશ્રી નામે હું પુત્રી છુ. એક દિવસ બગીચાની અંદર હું રમતી હતી, તેવામાં તે દુષ્ટ યાગીએ મ્હને જોઇ પછી હસ્તમાં હુને પકડી લઇ આકાશમાર્ગે ઉડીને સ્મશાન ભૂમિમાં ઉતરી પડ્યો, અને તેનાથી આગળ ઉપરનું વૃત્તાંત મે આપને પ્રથમ જણાવ્યું છે. ત્હારા દુ:સહ વિરાનલની વાલાવડે દુગ્ધ થએલાં ત્હારાં માતાપિતા વિગેરેનાં હૃદય ત્હારા દ નથી શાંત થાઓ, એમ કહી રાજાએ પેાતાના માસ સેવકા સાથે જેણીનું હૃદય કુમારમાં રહેલું છે એવી તે કન્યાને શરીરમાત્રથી તેના પિતાને ત્યાં વિદાય કરી. કન્યાને જોઇ એકદમ રાહુથી વિમુક્ત થયેલા ચંદ્રબિ ંબની માફ્ક કમલાકર શેઠનુ મુખ પ્રફુલ્લ થઇ ગયું અને આન ંદપૂર્વક પુત્રીને મળી અપૂર્વ ઉ ત્સાહ સાથે રાજસેવકાનું સન્માન કરી વિદાય કર્યો. ત્યારબાદ તેની For Private And Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજયચંદ્ર કા. (૨૮૩ ) માતા વિગેરે સ્વજન વગે પણ આલિંગન આપી કહ્યું કે હે પુત્રી! દ્ઘારા વિરહાગ્નિની પ્રચંડ વેદનાથી અમેએ દ્વીન મુખે ગઇ રાત્રી હજાર રજની સમાન વ્યતીત કરી છે. ત્યારબાદ શેઠના પૂછવાથી રામાંચિત થઈ કમલશ્રી ખાલી, હૅપિતાજી! એક દુષ્ટ ચાગી હુને લઇ ગયા કમલશ્રીના હતા અને પોતાના કાર્ય માટે તે મ્હને બહુ સબધ. દુ:ખી કરતા હતા, તેવામાં ત્યાં વિજયચંદ્ર નામે રાજકુમાર આબ્યા અને તેણે તે દુષ્ટની પાસેથી મ્હને મુક્ત કરી. વિગેરે સર્વ વૃત્તાંત સાંભળી શેઠનુ ચિત્ત કુમાર તરફ બહુજ ખેંચાયું અને તેણે કહ્યુ કે હે પુત્રી ! સકુટુંબ પરિજન તેમજ મ્હારા જીવિત સમાન હારા પ્રાણાની રક્ષા તે કુમારે કરી તેના બદલેા કોઇપણ રીતે આપણાથી વળે તેમ નથી; છતાં પણ હારૂં લગ્ન તે કુમારની સાથેજ થવુ જોઇએ. આ વાત સત્ય છે અને એમજ થવુ જોઇએ, એમ નિશ્ચય કરી પ્રભાતમાં શેઠ રત્નાના થાળ ભરી રાજાને ભેટ મૂકી નમસ્કારપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા. હું સ્વામિન્! પુણ્યરાશિ સમાન આપના સેવકને ધન્યવાદ ઘટે છે કે જેના દારિદ્રયને દૂર કરનારી સ ંપદાઓને સ પાદન કરવામાં આપ નિર ંતર જાગ્રત રહેા છે. વળી હું પ્રભા ! આપ ધન્યવાન્ પુરૂષામાં પણ ઉત્તમ ધન્યવાદને લાયક છે; કારણ કે મનુષ્ય તથા દેવાને સ્માશ્ચર્યકારક એવા આ પુત્રરત્ન આપને પ્રાપ્ત થયા છે. હે રાજન ! હવે મ્હારે જણાવવાનુ એટલુ જ છે કે મ્હારી ઉપર દયા કરી આપે મ્હારીજે પુત્રીને કુમારદ્વારા મૃત્યુના મુખમાંથી બચાવીને મ્હારે ત્યાં માકલી છે તે કન્યાનું મન તે કુમાર ઉપર લાગેલું છે, માટે હે નાથ ! આ વિષયમાં આપની શી આજ્ઞા છે ? રાજા હાસ્ય કરી ખેલ્યા, આ કન્યાને સારૂં લગ્ન જોઇ કુમાર સાથે સુખેથી પરણાવા અને તમારી પુત્રી જીવન પર્યંત For Private And Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૪) શ્રીસુપાર્શ્વનાથ ચોરત્ર. મત્ર પ્રયાગ, કુમારના અંતઃપુરમાં નિવાસ કરી. મ્હોટી મહેરબાની એમ કહી કમલાકર શેઠ રાજા તરફથી સત્કાર સ્વીકારી પાતાને ઘેર આવ્યા. એક દિવસ કુમાર ઘેાડેસ્વાર થઇ બહાર ચાલ્યેા જતા હતા, તેવામાં તેણે વાજીંત્રાના નાદ સાથે બહુ સી પુરૂષોને રૂદન કરતાં સાંભળ્યાં, તેથી દૂર દષ્ટિ કરી તેણે તપાસ કર્યો, તેા રેશમી વસ્ર અને પુષ્પાની માલાએથી આચ્છાદિત મડદાની એક પાલખી માલુમ પડી. તેમજ વાજીંત્રાંના નાદથી તેણે જાણ્યું કે આ પાલખીની અંદર સર્પે દશૈલી મૃતપ્રાય કન્યાને લઇ જાય છે. શુ એને તેઓ જીવતી ખાળી નાંખશે ? એમ વિચાર કરી કુમારે પાતાના સેવક મેાકલી તેને ઉભા રખાવ્યા અને તેણે કહ્યું કે આ મડદાને તમે માળશે। નહીં, કારણ કે મ ંત્ર પ્રયાગથી તેને નિર્વિષ કરી સાજી કરવાનુ છે. મમૃતની વૃષ્ટિ સમાન તે વચન સાંભળી સ લેાકેા વિસ્મિત થઇ ત્યાં ઉભા રહ્યા, તેટલામાં કુમાર ત્યાં જઈ ૫હાંમ્યા. તરતજ કુમારે જલ મગાવી ગાડિક મંત્રથી મંત્રીને વિધિ પ્રમાણે સાત અજળી છાંટી કે તત્કાલ તે કન્યા અમૃત સિંચનની માફ્ક એડી થઇ. અને પેાતાની આગળ ઉભેલા કામદેવ સમાન તે કુમારને જોઈ કામદેવના ખાણેાથી તે વિધાઈ ગઈ,ત્યારબાદ તેણીએ પૂછ્યું કે આ કેણુ છે ? તેના પિતાનુ નામ શુ ? વળી આ સર્વ લેાકેા અહીં કેમ એકઠા થયા છે ? એમ પ્રશ્ન કરી એક દષ્ટિએ કુમાર તરફ નિરીક્ષણ કરતી તે કન્યાને તન્મય થએલી જોઇ તેના પિતા નયસાર મંત્રીએ કહ્યુ', કે હું કુમાર ! ત્રણ લેાકમાં પણ હારી માતાને ધન્ય છે કે જેની કુક્ષિમાં હૈ. જન્મ ધારણ કર્યો. દીન જનાના દુ:ખના ઉદ્ધાર કરવા એજ ત્હારા મુખ્ય વિલાસ છે, વળી હે કુમાર ! કમલેશ્રી પણ મા જગમાં બહુ ભાગ્યશાળી ગણાય, કારણ કે તેવી દુ:ાખત અવસ્થામાં જેના પ્રાણની રક્ષા માટે તમેજ For Private And Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજયચંદ્ર કથા. (૨૮૫) શરણ થયા. ત્યારબાદ લજાને લીધે નમ્ર મુખ કરી મંત્રીની આજ્ઞા લઈ કુમાર ત્યાંથી વિદાય થયે, હવે તેજ વાત્રે વધામણુના સ્વરૂપમાં મંગલકારી વાગવા લાગ્યાં અને તેજ મુખે મંગલ ગીત ગાતા પરસ્પર આનંદ આપતા સર્વ લોકો સહિત સર્વ સામગ્રી સાથે તે કન્યાને લઈ નયસાર મંત્રી રાજમંદિરમાં ગયે. રાજા તેને આવતો જોઈ વિતર્ક કરવા લાગ્યા કે આ શું આવે છે? આ સ્થિતિનું કારણ કંઈ સમજાતું નથી. તેટલામાં દ્વારપાલે તેનું આગમન જણાવ્યું. રાજાની આજ્ઞાથી અંદર પ્રવેશ કરી નયસાર મંત્રી રાજાને નમસ્કાર કરી ઉચિત આસન ઉપર બેઠે. રાજાએ પૂછયું કે આવી સ્થિતિમાં તહારે અહીં આવવાનું શું કારણ? રોમાંચિત ગાત્રે ફરીથી પ્રણામ કરી મંત્રી બોલ્યા, હે નરેંદ્ર ! મરણ સમાન આ દુનીયામાં અન્ય કોઈ દુ:ખ નથી. તે વચન પણ મહાપ્રભાવિક એવા આપના આ સપુત્રે અન્યથા કર્યું. વિગેરે સર્વ વૃત્તાંત વિસ્તારપૂર્વક રાજાને નિવેદન કરી પોતે વિનતિ કરવા લાગે. હાજન!કામદેવના બાણેના પ્રહારથી ભય પામતી આહારી પુત્રી હવે આપના કુમારથી દૂર થવા ઈચ્છતી પાણિગ્રહણ. નથી, માટે હેસ્વામિન! હારી પુત્રી નિર્ભય થાય તેવી કંઈકૃપા કરો. રાજાએ મંત્રીનું વચન માન્ય કર્યું. ત્યારબાદ શુભ લગ્ન સમયે મહેટી સમૃદ્ધિ સાથે કમલા અને વિમલશ્રીનું પાણિગ્રહણ કુમાર સાથે કરાવ્યું. હવે વિજયચંદ્ર કુમારપણ બને સ્ત્રીઓ સાથે વિષય સુખ અનુભવતો આનંદમાં દિવસે વ્યતીત કરવા લાગ્યું. તેમજ બંદિ જનેને સ્તુતિપાત્ર થઈ નિરંતર જેનધર્મમાં બહુ વૃદ્ધિ કરવા લાગે. અન્યદા રાજા અકસ્માત મહેાટી માંદગીમાં આવી પડે. તેથી તેણે કુમારને રાજ્યાભિષેક કર્યો. ત્યારબાદ રાજાએ સર્વજ્ઞ ભગવાને કહેલા For Private And Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૬). શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. વિધિ પ્રમાણે પંચ નમસ્કારના સ્મરણપૂર્વક આત્મવૃત્તિ સમભા વમાં રાખી આ ફાની દુનીયાનો ત્યાગ કર્યો. એક દિવસે નગરના સર્વ લેકે ભયભીત થઈ “અમે લુંટાયા લુંટાયા ” એમ સિંહદ્વાર આગળ આવી અદશ્યોર, ઉંચા સ્વરે પોકાર કરવા લાગ્યા, તે સાંભળી રાજાએ તેઓને બોલાવી દુ:ખનું કારણ પૂછયું એટલે તેઓ બોલ્યા, હે મહારાજ ! અમે જાગતા છતાં કેઈ ચોર ચેરી કરી અદૃશ્ય રીતે ચાલ્યા જાય છે. રાજાએ આરક્ષકને બેલાવી બહુ તિરસ્કારપૂર્વક પૂછયું કે નગરની રક્ષા કરવામાં આવી બેદરકારી તું કેમ કરે છે? આરક્ષક બલ્ય, હે પ્રભો! આ સંબંધી હેં બહુ તપાસ કર્યો, પરંતુ કોઈ પણ ચાર દેખ વામાં આવતું નથી તેથી હું શું કરું? હે સ્વામિન ! ચોરને પકડવામાં હેં કોઈપણ ઉપાય બાકી રાખ્યું નથી. પછી રાજા બોલ્ય. હાલ હું તે દુષ્ટને અહીં પકડી લાવું છું તે તું જે, એમ કહી રાજાએ પિતાના સિદ્ધ ચેટકનું સ્મરણ કર્યું કે તરત જ સાવધાન થઈ તે ચેટક નગરમાં આવ્યું અને તે ચારને અવળા હાથે બાંધી લાવી રાજાની આગળ ઉભો કર્યો, એટલે રાજાએ લોકોને બોલાવી તેઓની સમક્ષ રને પૂછયું, તું હમેશાં ચોરી કરી ચાલે જાય છે; પરંતુ લોકો તને દેખતા નથી તેનું શું કારણ? ચેર બોલ્યો, હે રાજન્ !હારી પાસે અવસ્થાપિની વિદ્યા છે, તેથી લોકોને નિદ્રાધીન કરી હું હારી ઈચ્છા પ્રમાણે ઘરની અંદર રહેલી સારભૂત વસ્તુઓ લુંટી લઈ ચાલ્યું જાઉં છું. રાજાએ કહ્યું કે હવેથી ત્યારે ચોરી કરવી નહીં અને પ્રથમ લુંટેલું આ લોકેનું સર્વ ધન તેઓને તે સેંપી દે. ચોર છે, જે હુને અહીં લાવે છે તે ચેટકેજ તે સર્વ માલ ગ્રહણ કર્યો છે, અને તે સર્વ માલ આપના ખજાનામાં મૂકેલે છે. એમ વાર્તા તેઓની ચાલતી હતી તેટલામાં For Private And Personal Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજયચંદ્ર કા. (૨૮૭) રાજાના ખજાનચી ત્યાં આવી કહેવા લાગ્યા કે, હું નરેશ્વર ! આપના ભંડાર તથા બહારની ભૂમિ સુવર્ણ વસ્ર વિગેરે ઉત્તમ વસ્તુઓથી ભરપુર થઈ ગઈ છે, માટે આપની આજ્ઞા હાય તેમ કરીએ. રાજાએ હુકમ કર્યા કે જે વિણક જનેાની જે જે વસ્તુઓ હાય તે તેઓને આપી વિદાય કરે. ત્યારબાદ સલાકે પાતપોતાનો માલ તપાસી લઈ બહુ ખુશી થઈ કહેવા લાગ્યા. હે જગત્પતે ! ત્રણ લેાકમાં આશ્ચર્યકારક એવા ચરિત્ર વડે આપે અમારાં દુ:ખ દૂર કર્યો. આપ ચિરકાલ આયુષ્માન્ થાએ. એ પ્રમાણે સ્તુતિ કરી પંચાંગે નમસ્કાર કરી તેઓ પોતપાતાના ઘેર ગયા. ત્યારબાદ વિદ્યાથી સિદ્ધ થએલા તે ચાર હાથ જોડી એલ્યા હે રાજન! સર્વ વ્યાપક અદ્વિતીય પ્રતાપરૂપી પવનવડે આકડાના તુલની માફક હુને ઉપાડી આપ અહીં લાવ્યા. તે માત્ર મ્હારા પુણ્યનાજ પ્રતાપ હું સમજી છે. અન્યથા સર્વ કલ્યાણના મુખ્ય મ દિર સમાન માપના ચરણકમલનું દન મ્હારા જેવા અનાથને ક્યાંથી થાય ? હવે આપને જેમ ચાગ્ય લાગે તેમ મ્હારી ઉપર કુપા કરો. રાજા ખેલ્યા, સર્વજ્ઞ ભગવાને કહેલા ઉપદેશ સાંભળી તે પ્રમાણે ધર્મારાધન કરી તુ ભાગ્યશાલી થા, એવી મ્હારી આજ્ઞા છે. ચાર ખેલ્યા, હેરાજન ! જીનેાક્તધર્મના ઉપદેશ હુને આપે. રાજાએ ગૃહિ અને યતિધર્મ એમ બન્ને પ્રકારની વ્યાખ્યા આપી. તે સાંભળી પ્રથમ પણ મ્હેં આ પ્રમાણે સાંભળ્યું હતું એમ વિચાર કરતાં તે ચારને જાતિસ્મરણ જ્ઞાન થયુ. અને તરતજ પૂર્વભવમાં ભઘેલા સૂત્રાર્થાની સ્મૃતિપૂર્વક તેણે દીક્ષા ગ્રહણ કરી એટલે દેવતાઆએ મુનિવેશ અર્પણ કર્યા. ત્યારબાદ રાજા રામાંચિત થઈ સિ હાસન ઉપરથી ઉભા થયા અને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક બહુ ભક્તિવડે નમસ્કાર કરી મુનીંદ્રને ચિત આસને બેસાડી પ્રાથના કરવા લાગ્યા, હે જગદ્ગુરા ! ત્રલેાકમાં આશ્ચર્યકારક આપે આ શુ For Private And Personal Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૮ ) શ્રીસુપાશ્વનાથ ચરિત્ર. આચયું` ? તે સાંભળી જાતિસ્મરણ જ્ઞાનના પ્રભાવથી મુનિએ રાજાના મનનું સમાધાન કર્યું. ત્યારબાદ મુનિએ નરેદ્રને પૂછી ત્યાંથી વિહાર કર્યો. અને અનેક ભવ્ય જીવાને આધ આપતા તે મુનિવર્ય અનુક્રમે માક્ષસુખ પામ્યા. રાજપ્રતાપ. વિજય રાજા પણ પોતાના સમસ્ત દેશમાં જૈનશાસનની ઉન્નતિ કરવા લાગ્યા, તેમજ કોઇપણ પ્રાણીઓને પીડા ન થાય તેવી રીતે દરેક રાજ્યમંડલ મ્હારે સ્વાધીન થવુ જોઇએ, એમ વિચાર કરી ચેટકને આજ્ઞા આપી કે તુ રાજમાર્ગે ચાલતાં મ્હારા મસ્તક ઉપર અદૃશ્ય રહી ફ્રેન સમાન ઉજવલ એવુ એકછત્ર ધારણ કર, જેથી સર્વ લેાકેા ચમત્કાર માની હૅને પૂજ્ય તરીકે માને એ પ્રમાણે રાજાની માના સ્વીકારી આકાશમાં દિવ્ય રૂપ ધારણ કરો ચેટક પણ રાજાની ઉપર છત્ર ધારણ કરવા લાગ્યો. તેમજ રાજાના ચર પુરૂષાએ અદૃશ્ય ચારનું વૃત્તાંત વિગેરે પરાક્રમ વર્ણ ન કરવાથી સીમાડાના સર્વ રાજાએ વિજયચંદ્રની સેવામાં તત્પર થઇ ગયા. એ પ્રમાણે બીજા સમર્થ રાજાએ એ પણ વિજયના મહિમા સાંભળી તેની આજ્ઞા વિનયપૂર્વક પુષ્પમાલાની માફક મસ્તકે વધાવી લીધી. સર્વત્ર પ્રસરતા પ્રતાપને લીધે દુ:ખે સહન કરવા લાયક ઉદ્ધૃત શત્રુરૂપી અ ંધકારને દૂર કરનાર, કમલકાષ ( કમલની કણિકાકમલા-લક્ષ્મીના ખજાનેા ) ને પ્રફુલ્લ કરનાર અને દાષા ( રાત્રી=દોષ ) ના અપ હાર કરનાર સૂર્યની માફક િવજયચંદ્ર રાજા અધિક દ્રીપવા લાગ્યા. અન્યઢ્ઢા વિજયચંદ્ર રાજા સામત અમાત્યાદિક પ્રધાનવ સહિત રાજસભામાં બેઠા હતા, તેવામાં જયસિહરાજાના મંગલપુર નગરમાંથી જયસિંહરાજાએ માકલેખ. લેલે ચતુરવચન નામે એક દૂત ત્યાં આવ્યેા. દ્વારપાલે સભાની અંદર તેને દાખલ કર્યો. For Private And Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજયચંદ્ર કથા. (૨૮૯) એટલે પ્રણામ કરી તે પોતાના સ્વામીએ મોકલેલી આજ્ઞા પત્રિકા તેને બતાવી. રાજાએ પોતે ઉભા થઈ બે હાથે તે લેખને મસ્તકે વધાવી લઈ સિંહાસન ઉપર મૂક્યું. ત્યારબાદ વિસ્મિત થએલા સર્વ લોકે સહિત રાજાતે લેખને પંચાંગ નમસ્કાર કરી તેને ખુલ્લો કરી વાંચવા લાગ્યો. શ્રી મંગલપુર નગરથી લેખક સુપ્રસિદ્ધ જયસિંહ રાજા, તત્ર શ્રી હસ્તિનાપુર નગરમાં વિરાજમાન સમસ્ત નૃપચકને પ્રચંડ પ્રતાપવડે સ્વાધીન કરતા એવા શ્રી વિજયચંદ્ર નરેંદ્રને નેહપૂર્વક સ્મરણ કરી પોતાના હૃદયનો અભિપ્રાય ગગ કંઠે જણાવે છે કે જેમ ક્ષીણ થયેલે સમુદ્ર શુકલ પક્ષમાં મોટા તરંગને અનુભવે છે. તેમ સંપુરૂષ પણ આપત્તિ પામીને ફરીથી વિશાલ સમૃદ્ધિવાળા થાય છે. તેમજ આપત્કાલમાં ફસાએલા મહા પુરૂષે લેકમાં હાસ્ય પાત્ર થતા નથી, કારણકે હસ્તિઓ બંધનમાં પડેલા હોય છે તોપણ તેઓ રાજ્યસ્થાનમાં શોભાકારક થાય છે. હે વત્સ ! એ સર્વ વચનો પણ હું વિષમ રથાનમાં રહીને દેવતાઓને કિંકર સમાન કરી રાજ્યશ્રી મેળવીને સત્ય કર્યા. પરંતુ હારી રાજ્ય સંપત્તિ સાંભળવાથી મહારાં નેત્રે મહારા હૃદયને કાનની ઈષ્યને લીધે જાણે નચાવી રહ્યાં હોયને શું ? એમ જણાય છે. વળી હે વત્સ! અશ્વારૂઢ થઈ અહીંથી તું નીકળે અને વિપરીત શિક્ષિત અશ્વ હને ઉલટે માગે લઈ ગયે તે વાત સાંભળી અમે એ સર્વ ઠેકાણે શોધ કરાવ્ય; પરંતુ કોઈપણ સ્થલે ત્યારે પત્તે મળે નહીં, તેથી હારા વિરહરૂપી અગ્નિ મહારા હૃદયરૂપી ઉદ્યાનમાં પ્રજ્વલિત થયે, અને તેથી તેણે સુખરૂપી નવ પલ્લવડે વિભૂષિત, વિશાળ આશા અને તૃષ્ણારૂપી પુપિોથી ભરપુર, નિર્મલ પુણ્યરૂપી ફલોથી વ્યાસ અને વિવેકરૂપી ઉત્તમ રસાલ એવા વૃક્ષેની સમૃદ્ધિવાળો મહારો હદયરૂપી તે બગીચો બાળીને ભસ્મ કર્યો. વળી હે પુત્ર! રાજ્યના સર્વ ૧૯, For Private And Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (240) શ્રી સુપાર્શ્વનાથ રિત્ર. લેાકેા અને હારી માતાએ વિગેરે . દેશના સર્વ લેાકેા હાલમાં દ્ઘારા વિના એવા દુ:ખમાં આવી પડ્યા છે કે જેનુ વર્ણન પણ થઇ શકે તેમ નથી. તેમજ ત્હારા વિરહને સહન કરવામાં અશક્ત એવી ત્હારી જનનીપણ બહુદુ:ખને લીધે અશ્રુપ્રવાહ ધારણ કરતી છતી સમય વિના પ્રલયકાલની વૃષ્ટિના આભાસ મતાવે છે. વળી હાલમાં મ્હારા શરીરે પણ એવા અસાધ્ય વ્યાધિ પ્રગટ થયા છે કે જેથી પ્રાણ રહે તેમ નથી, માટે આ પત્ર વાંચીને જલદી હારે અહીં આવવું.’ એ પ્રમાણે રૂદ્ધ કંઠે લેખ વાંચી પેાતાના પિતાએ સ્વહસ્તે લખેલા લેખની અક્ષુરૂપ પુષ્પાવર્ડ પૂજા કરતા હાયને શું? એમ દર્શાવતા વિજય આણ્યે., પુત્ર ઉત્પન્ન થવાથી જરૂર માતા પિતા સુખી થવાં જોઇએ. પરંતુ આતા તેથી વિપ રીત થયું. કારણ કે મ્હારાથી મ્હારાં માતા પિતા બહુ દુ:ખી થયાં. એમ પશ્ચાત્તાપ કર્યા બાદ નયસાર મંત્રી પ્રમુખ સર્વ મત્રીઓને પૂછીને ઉત્તમ મુહૂર્તોમાં સુલેાચન નામે વિમલશ્રી રાણીના પુત્રને રાજ્યમાં સ્થાપન કર્યો, અને રાજ્યના કાર્ય વાહક એવા નયસારને મહામંત્રી પદ માપી સ ંધ્યા સમયે શુભ મુહૂત્ત જોઈ અંત:પુર સહિત વિજયચંદ્ર રાજાએ નગરની બહાર પ્રયાણ કર્યું. તેમાં કેટલાક રથ, અશ્વ અને હસ્તિ પાતાની સાથે લીધા. પછી મામાં લેાકેાના હજારા વિઘ્નાના ઉદ્ધાર કરતા તે જલદી આગળ ચાલ્યા. તે સમયે તેણે પેાતાનું આગમન વૃત્તાંત ચેટકને મોકલી જયસિંહ રાજાને આગળથી જણાવ્યું. તે સાંભળી અમૃતથી સિ ંચાએલાની માક રાજાના રાગ એકદમ શાંત થઇ ગયા. તેમજ તેની માતા, પરિજન અને દેશના લેાકેાને એટલેા બધા આનદ વધી ગયે કે તેઓના હૃદયમાંથી તે માનદ ઉભરાઇ જવા લાગ્યા. માદ જયસિંહ રાજાએ ચેટકના સત્કાર કરી વિજચંદ્રની પાસે તેને વિદાય કર્યો. For Private And Personal Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પિતાપુત્રના સમાગમ. Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજ્યચંદ્ર કથા. (૨૯૧) ચેટક વિજયચંદ્રની પાસે આવ્યેશ અને જયસિંહે રાજાના આરાગ્યાદિક સમાચાર તેને કહ્યા. તે સાંભળી વિજયચંદ્ર રાજાએ અશાંતિને ત્યાગ કરી ચેટકે અતાવેલા માર્ગે ગ્રામ, આકર, ખેટ અને નગરાવડે સુશોભિત એવા પૃથ્વીમ’ડલને ઉભું ઘન કરતા આગળ ચાલ્યા જાય છે. ત્યાં દરેક ઠેકાણે નૃપાદિકની સેટની વસ્તુઓને સ્વીકાર કરતા હતા, તેમજ કેટલાક નમ્ર રાજાઓનેસ્થાપન કરતા અને ઉદ્ધત રાજાઓના ગર્વ ઉતારતા, દરેક ગ્રામ, નગરામાં જિન મદિરાની પૂજા કરતા, તેમજ જીર્ણ મંદિરના ઉદ્ધાર કરતા અને સાધુ તથા સાધ્વીઓનુ સન્માન કરતા છતા પાતાના પિતાના સૈનિકાએ પવિત્ર કરેલા ભૂપ્રદેશમાં ગયા. અનુક્રમે દેશના સીમાડામાં જઇ પહોંચ્યા. એટલે ત્યાંથી ચેટકને માકલી પેાતાના પિતાને સમાચાર આપ્યા કે કૃપા કરી હૅને મળવા માટે તમ્હારે ચ્હામુ માવવુ નહીં. કારણ કે શરીરની અશક્તિને લીધે માશ્રમ થવાથી ફ્રીને રાગના સભવ થાય. આ પ્રમાણે પુત્રનુ કહેવુ સત્ય માની રાજાએ પણ મંત્રીને હુકમ કર્યો કે નગરમાં ધ્વજ, તારણુ અને વાવટાઆવડે હટ્ટાદિકની ઘેાભા કરાવા. બાદ તેની આજ્ઞાવડે નાગરિક લાકે એ પણ પેાતાની શક્તિ પ્રમાણે વિસ્તારપૂર્વ ક નગર શણગાર્યું. દરેક ઠેકાણે સ્થાપન કરેલા શ્વેત ચામર, ધ્વજ પતાકા અને સુગંધમય પુષ્પાથી રમણીય, અતિ સુંદર કાંતિમય રત્નાની માલાઓનાં તારણેા લટકાવ્યાં. તેમજ માળ, અગાશીએ અને કિલ્લા ઉપર સ્થાપન કરેલા મચા ઉપર પ્રાઢ પારાંગનાઓ કુમારના દર્શન માટે ઉભી રહી છે. લેાકેાથી ખીચાખીચ ભરેલી શેરીએના મુખ ભાગમાં ઉભેલી પ્રમદાએ સુંદર ગાયન કરે છે. ગાયનાને અનુસરી અનેક નકી નાટારગ કરી રહી છે, રૂપ વડે દેવાંગનાઓને તિરસ્કાર કરવામાં બહુ કુશલ એવી કેટલીક For Private And Personal Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૯૨) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. સુંદરીઓ મધુર હાસ્ય કરે છે, દરેક બજારમાં તથા દરેક ઘરના દ્વારમાં મુક્તાફલા ચૂર્ણથી સાથીઆઓ રચ્યા છે. વધ, બંધન અને દાણથી મુક્ત કરેલા લોકોના આશીર્વાદનાં વચનેવડે સર્વ દિશાઓ શબ્દમય થઈ રહી છે. એ પ્રમાણે અતિશય ઉત્સવવાળા નગરની અંદર વિજયચંદ્ર રાજાએ પ્રવેશ કર્યો અને અનુક્રમે તે રાજભવનમાં આવ્યું. બાદ પિતાની સ્ત્રી સહિત વિજ્યચંદ્ર જયસિંહ, નરેંદ્રને પ્રણામ કરી માતાને પણ નમસ્કાર કર્યો, તેમજ તેણે મંત્રી પ્રમુખ નાગરિક જનની યથાગ્ય આદરપૂર્વક સલામી લીધી, ત્યારબાદ પિતાના વિરહાનલથી તપી ગયેલા શરીરને હર્ષનાં અથરૂપ જલવડે શાંત કરતે હાયને શું ? તેવી રીતે પૃથ્વી પર ઉભેલા કુમારને આલિંગન કરી સિંહ રાજાએ તેને સિંહાસન ઉપર બેસાડ્યો. પરસ્પર બહુ આનંદરસને અનુભવતા અને રોમાંચિત ગાત્રવાળા થઈ તેઓ બન્ને ક્ષણભર બેઠા હતા, તેટલામાં સમયનિવેદક બેલ્ય, હે રાજાધિરાજ ! સમુદ્રમાં સ્નાન કરી ઉદયાચલના શિખર ઉપર ઉદય પામી કમલ (લા) કમળ અથવા લહમીના વનને પ્રફુલ્લ કરતે સૂર્ય સર્વોપરિ જયવંત વર્તે છે. એ પ્રમાણે સમયાનુસાર વિજયચંદ્રના ચરિત્ર સમાન તે વચન સાંભળી જયસિંહરાજા બહુ સંતુષ્ટ થયું અને તેણે તે સમયે વચનનિવેદક તે બંદીને લક્ષ સેકનૈયા બક્ષિસમાં આપ્યા. ત્યારબાદ રાજાએ શ્રાવકોને સૂચના આપી કે તમે સર્વ જૈનમંદિરમાં સ્નાત્ર પૂજા વિગેરે યથાયોગ્ય ઈચ્છા પ્રમાણે મહોત્સવ કરાવે. વળી પિતાની નજીકમાં રહેલા પોતાના જેનમંદિરમાં પિતા અને પુત્ર બને જણે દેવ વંદન કર્યું. તેમજ પોતાના કોઠારીને હુકમ કર્યો કે આઠ દિવસ સુધી અઠ્ઠાઈ ઉત્સવોમાં શ્રાવકે કપૂર, કેસર, ધુપ વિગેરે જે જે વસ્તુઓ માગે તે આપવામાં કિંચિત્માત્ર પણ ત્યારે વિલંબ કરો નહીં. એમ કહી તેઓ સમયસાગર સૂરીશ્વરનાં દર્શન કરી પોતાના For Private And Personal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજયચંદ્ર કથા. (૨૯૩) સ્થાનમાં ગયા. પછી ભાજનના સમય થયે એટલે ખહુ આનંદ પૂર્વ ક પરિવારસહિત તે બન્ને જણે ભાજન કર્યું. ત્યારબાદ પ્રસ ંગેા પાત્ત જયસિ’હુ રાજાએ મતિધન મંત્રીને પોતાના પુત્રનુ' વૃત્તાંત પૂછ્યું. મંત્રીએ પણ સમસ્ત વાર્તા કહી. તે સાંભળી જયસિહ રાજા ખેલ્યા, હે વત્સ ! હવે રાજ્યભાર વહન કરવામાં પરધર એવાહને જોઈ હું નિશ્ચિત થયા છું. માટે હવે આપણા પૂર્વજોએ આચરેલા માર્ગને અનુસરવાની મ્હારી ઈચ્છા છે. તે સાંભળી વિજયચંદ્ર ઉભા થઇ પિતાના ચરણકમલમાં મસ્તક નમાવી રૂદ્ધ કહૈ પ્રાર્થના કરવા લાગ્યા, હું તાત ! હાલમાં કૃપા કરી, કેમકે કેટલેક સમય આપના ચરણકમલની રજવડે મ્હારૂં ભાલસ્થલ પવિત્ર કર્યા બાદ માપને જેમ ઉચિત લાગે તેમ કરજો. આ પ્રમાણે અસદ્ આગ્રહમાં ઢઢ બુદ્ધિવાળા પુત્રને યુક્તિપૂર્વક સમજાવીને પ્રીતિમતિરાણી તેમજ કેટલાક સામત અને મંત્રી સહિત જયસિંહ રાજાએ ઉત્સણા (આડ ખર) પૂર્વક અનવદ્યાચાર્ય ગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી અને તેની વિધિપૂર્વક આરાધના કરી તે મેક્ષે ગયા. ત્યારખાદ વિજયચંદ્રરાજા અહુ નીતિથી રાજ્યપાલન કરવા લાગ્યા. સમસ્ત પાતાના દેશને જૈનમંદિ રાજનીતિ. રાથી સુñાભિત કર્યા. તેમજ તેના દેશમાં કેાઈ મનુષ્ય અથવા પશુઆ માંદગીથી મરતાં નથી. અર્થાત્ કાળથી મરે છે. માર એ શબ્દ તો માત્ર સાગઠાખાજીમાંજ લેાકા ખેલે છે. દંડ એ માત્ર છત્રમાંજ રહ્યો છે. વળી અષ્ટ મી, ચૈાદશ અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસે બહુ વૈરાગ્યથી તે રાજા પોતે વૈષધવ્રત ગ્રહણ કરે છે. તેમજ પ્રજા પાસેથી એવી સુગમતાથી કર (વેરા ) લે છે કે લેાકેાને તે માલુમ પણ્ પડતા નથી. વળી સમસ્ત શ્રાવકોના સર્વથા કર લેવામાં આવતા નથી. તીર્થ કરાના કલ્યાણકાદિક દિવસેામાં દરેક જૈનમદિરામાં શ્રાવકે પાસે સ્નાત્રપૂજાદિક બહુ ભક્તિપૂર્વક કરાવે છે. અને સમય ઉપર For Private And Personal Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) શ્રો સુપાર્શ્વનાથ ચરિત્ર. પેાતે પશુ ત્યાં જાય છે. એ પ્રમાણે બહુ ઉત્સવથી કેટલાક સમય વ્યતીત થતાં કમલશ્રીને પુત્ર જન્મ થયો, તેનું વિજયસેન એવુ નામ પાડયુ. અનુક્રમે વિજયસેન પણ સર્વ કળાઓમાં દક્ષ અને ધર્મિષ્ઠ થયા. એક દિવસ વિજયચંદ્ર રાજા કમલશ્રી રાણી સહિત પેાતાના મહેલની અગાશીમાં બેઠા હતા. તેવામાં વૈરાગ્ય. વિજયચંદ્નના પોતાના પડેાશમાં એક ઘરની અંદર વૃદ્ધ વયનું સ્ત્રી પુરૂષનુ એક જોડલુ વિષય વાસનાને લીધે કલેશથી બહુ દુ:ખી થતું હતું. તે સ્રીપુરૂષની સ્થિતિ એવી હતી કે જેઓના મુખમાં એકે પણ દાંત દેખાતા નહોતા. છતાં વાણીમાં ખીલકુલ લજ્જા તે હતીજ નહીં. માત્ર કામાતુર થઈ તે અન્યઅન્ય બહુ વિહ્નલ બની ગયાં હતાં. તેમજ તેઓનાં સર્વ અંગાયાંગ પાંદડાની માફક ધ્રૂજતાં હતાં. મસ્તક અને ભ્રકુટીના રામમાં બીલકુલ શ્યામતા દેખાતી નહેાતી. પૃષ્ઠ ભાગ નમી ગયેલા અને મુખમાંથી લાળ નીતરતી હતી. એ પ્રમાણે તે બન્ને સ્ત્રીપુરૂષનો વિચિત્ર દેખાવ પેાતાની રાણીને બતાવી વિજયચંદ્ર ખેલ્યા, હૈ સુંદર ! આપને પણ આ પ્રમાણે વિષયતૃષ્ણા જ્યાં સુધી ન નચાવે, તેટલામાં હારી ઇચ્છા હાય તા તેને ત્યાગ કરવા ઉચિત છે. રાણી એલી, હે સ્વામિન્! શું માત્ર વિષયસેવનથીજ તેઓને મા વૃદ્ધા અવસ્થા આવી હશે ? જેથી આપ આ પ્રમાણે ખેલે છે ! વળી આમ આપના ખેલવા ઉપરથી મ્હારૂં હૃદય અહુ ક૨ે છે. સુકૃત અને દુષ્કૃતકારી મનુષ્યામાં એટલું જ મ તર હાય છે કે કેટલાકને વિષયાની પ્રાપ્તિ થાય છે અને કેટલાક લેાકેાને પ્રાપ્તિ થતી નથી. વળી સર્વ જીવેા દુ:ખથી ભીરૂ અને સુખના અભિલાષી હાય છે. એ વાત સત્ય છે. માટે આ વૃદ્ધ સ્ત્રીપુરૂષ આવી દુર્દશામાં પણ મા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે તે ઉપરથી તે વિષય સેવનમાં For Private And Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજયચંદ્ર કથા. (૨૯૫) પ્રગટ રીતે સુખ બતાવે છે. છતાંપણ મા દેખાવ જોઇ આપને વિષય ઉપર અભાવ બુદ્ધિ પ્રગટ થવાનું શું કારણ ? તે સાંભળી રાજા ખેલ્યા, હે મૃગાક્ષી ! જ્ઞાન, દર્શન અને વીય અનંત છે, તેમજ સુખ પણ અનંત છે, વસ્તુગત જીવાનુ આવું સ્વરૂપ છે તા પણ આ જીવાત્માએ અજ્ઞાનતાને લીધે વિષયતૃષ્ણામાં ખેંચાઈ આ અનાદિ સ ંસારમાં વિષયાની પ્રાપ્તિ માટે અનેક દુ:ખો સહન કરે છે. વળી કાઇ સમયે કોઇકને તેવા પ્રકારના વિષય સયેાગેા મળી માવે છે. તેમજ કેટલાક જીવા તા દરિદ્રતાના દુ:ખથી પીડાતા તેવીજ સ્થિતિમાં વૃથા જન્મ ગુજારે છે. તેમજ વિષયભાગમાં ખરજની માફ્ક કલેશમય સુખ લેગવતા પ્રાણી વિષયતૃષ્ણાને અધિક માને છે. વળી નિર્ધનતાને લીધે કદાચિત્ સ્ત્રીના વિરહને લીધે જ્યારે જીવાત્મા વિષયથીવિમુખ થાય છે, ત્યારે તેનું હૃદય ચિતારૂપી શલ્યવડે ભેદૃાય છે. અને બહુ દુ:ખથી દિવસેા નિગમન કરે છે. કહ્યુ છે કે— अप्राप्ताः संकल्पैः, प्राप्ता दर्पेण चिन्तया विरहे । tr त्वरयन्ति ज्वरयन्ति, कुशयन्ति प्राणिनं विषयाः ॥ અ— વિષયા નહિ પ્રાપ્ત થવાથી અનેક પ્રકારના સંકાવડે પ્રાણી તેએની પ્રાપ્તિ માટે બહુ ઉતાવળ કરે છે, અને જ્યારે તેઓ પ્રાપ્ત થાય છે ત્યારે ગવથી પ્રાણીને બહુ વર આવી જાય છે. તેમજ તેઓના વિરહ થવાથી ચિંતા વડે બહુ દુખ લ દશાને અનુભવે છે.” માટે કોઇપણ પ્રકારે વિષયસેગમાં સુખ નથી. વળી અતિ મનાહર એવા તે વિષયે ચિરકાલ ભાગવવાથીપણ વિષયતૃષ્ણા શાંત થતી નથી, પરંતુ ઉલટી વિશેષ વૃદ્ધિ પામે છે. કહ્યું છે કે न जातु कामः कामाना - मुपभोगेन शाम्यति । हविषा कृष्णवर्त्मेव, भूय एवाभिवर्द्धते ॥ For Private And Personal Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) શ્રી સુપા નાચ ચરિત્ર. અર્થ “ ઇચ્છા મુજબ વિષય ભાગવવાથી કેાઈ પણ સમયે કામવાસના શાંત થતી નથશે. પરંતુ ઘી હેામવાથી જેમ અગ્નિ વૃદ્ધિ પામે છે તેમ વિષયતૃષ્ણા ઉપભોગ કરવાથી વાર વાર વૃદ્ધિ પામે છે.” વળી મેહવશ થએલા પ્રાણીઓને આ વિષયતૃષ્ણા અનુકૂલ વિષચેામાં રાગ અને પ્રતિકૂલ વિષયામાં દ્વેષ ઉત્પન્ન કરે છે. તેવી રીતે રાગદ્વેષ પ્રગટ થવાથી અવશ્ય ક ખ ધન થાય છે. વળી તે કર્મના ઉદયથી પ્રાણી મા સંસારમાં ઘોર દુ:ખના ભાગી થઇ પડે છે. એ પ્રમાણે વિષયવાસના ઉભય લેાકમાં કેવલ દુ:ખનુ જ કારણ છે. આ વિષયતૃષ્ણાના ચાવન અવસ્થામાં બુદ્ધિહીન પ્રાણીએ ત્યાગ કરી શકતા નથી. વળી આ સ્ત્રી પુરૂષ બહુ વૃદ્ધ છે તે પણ વષયતૃષ્ણા તેમને કેવી નચાવી રહી છે? માટે હું સ્ત્રી ! આ પ્રત્યક્ષ દાખલા ઉપરથી અમારૂં કહેવું શું ખેાટુ છે? આ પ્રમાણે જૈનસિદ્ધાન્તને અનુસરતુ એવુ પેાતાના પતિનું અદ્ભુત વચન સાંભળી કમલશ્રી વિનયપૂર્વક બાલી, હું સ્વામિન ? વાચાલતાને લીધે મ્હારા અપ્રિય વચન માટે આપ પ્રસન્ન થઇ મ્હને ક્ષમા આપશેા. વળી સર્વોત્કૃષ્ટ એવા ધર્મ સાધનમાં ઉદ્યોગ કરવા તેજ હાલમાં આપણને ચેાગ્ય છે. ત્યારબાદ વિજયચંદ્ર રાજાએ પ્રધાનાદિકની સંમતિ લઇ વિજયરાજ નામે પેાતાના જ્યેષ્ઠ પુત્રના રાજ્યાભિષેક કર્યા, ખાદ કમલશ્રી પ્રમુખ રાણીએ, મત્રી, સામત અને કેટલાક પ્રધાન પુરૂષો સાથે ગુરૂ પાસે જઇ મ્હોટા ઉત્સવપૂર્વક વિધિ સહિત પાતે દીક્ષા ગ્રહણ કરી. વિનયવડે ગુરૂ મહારાજનો સેવા કરી બન્ને પ્રકારની ધર્મ શિક્ષા ગ્રહણ કર્યા બાદ વિજયચંદ્ર મુનિને એક વર્ષ પછી કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું અને સમેતશિખર ઉપર તે મેાક્ષ સુખ પામ્યા. ॥ इति स्थूलप्राणातिपातनिरतिचारप्रथमाणुव्रतफलदृष्टान्ते विजयचन्द्रकथानकं समाप्तम् ॥ For Private And Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અધુરાજ સ્થા. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯૭) बंधुराज कथा. પ્રથમ અંધાતિચાર. દાનવીર્ય રાજા મેલ્યા-હે ભગવન્ ! વળી કેટલાક મનુષ્યા કારણ વિના પણ તિય ચ વિગેરે પ્રાણીઓને અધનમાં રાખે છે તેઓને શુ ફૂલ થતુ હશે ? શ્રી સુપાર્શ્વ પ્રભુ મેલ્યા હે રાજન ? દૃષ્ટહૃદયવાળા જે પ્રાણી નિરપેક્ષપણે તિર્યંચ વિગેરે પ્રાણીઓને 'દીખાને નાખે છે તે મનુષ્ય અધુરાજની માફક વધ બંધનાદિકવર્ડ બહુ પીડાએ ભાગવે છે. તે આ પ્રમાણે નાના પ્રકારનાં પત્ર=પાત્ર (પાંદડાં-પાત્ર એટલે સત્પાત્રા) વડે સુશેાભિત, સુ ંદર લક્ષ્મીનુ નિવાસસ્થાન અને સ્વચ્છ જલાશયેાથી વ્યાપ્ત એવા કમલ વનની માફક ઉત્તમ વ્યાપારાનું મુખ્ય મથક પદ્મિનીખંડ નામે એક પ્રાચીન નગર છે. તેમાં યાચક લેાકેાનાં મના વાંછિત પૂરવામાં બહુ કુશલ અને સમૃદ્ધિમાં કુબેર સમાન ધનદ નામે એક શ્રેષ્ઠી છે, આ ધુમતી નામે તેની સ્રી છે, તે બન્ને દંપતી પરસ્પર અહુ સ્નેહાલુ હતાં અને વિષય સુખમાં દિવસે નિ`મન કરતાં હતાં, તેમજ ધનધાન્યાદિક વૈભવમાં તે સપૂર્ણ હતાં, તેથી તેઓના સમય બહુ સુખમય વ્યતીત થતા હતા, માત્ર એકબીજાને સંતાન નહીં હાવાથી અપત્યનું દુ:ખ શલ્યની માફક તેઓને પરસ્પર બહુ પીડતુ હતુ. વંશમાં ધ્વજ સમાન સત્પુત્ર વિના આપણા આ વૈભવ નિરર્થક છે. એવી ચિંતા તેઓના હૃદયમાંથી ક્ષણમાત્ર પણ દૂર થતી નહેાતી. એક દિવસ મધુમતી પેાતાના ઘરના દ્વારમાં બેઠી હર્તા, For Private And Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯૮) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. તેવામાં કઈક ખેડુતની સ્ત્રી બહુ છોકરાંઓના પુત્રચિંતા. પરિવાર સહિત ત્યાં આગળથી જતી તેની નજરે પડી, તે સર્વે બેકરાં ધૂળથી બહુ ખરડાએલાં હતાં, તે જોઈ બંધુમતી વિચાર કરવા લાગી કે અહે આ સ્ત્રી જગતમાં ભાગ્યશાળી ગણાય, કારણકે જે પિતાના પુત્રને અતિ સુંદર મન્મનઉલાપવડે રમાડીને આનંદ માને છે. વળી એકને કેડે બેસાડે છે અને બીજાને આંગળીએ વળગાડયો છે, તેથી ત્રીજે અને ચોથે પુત્ર રીસાયે એટલે તે બેલી હાલા પુત્ર? ચાલ, મારી પાસે આવ, બેટા! માનું કહેવું માનવું જોઈએ. પિતાને હાથ લાંબો કરી લે આ કેરી અને જાંબુ. ચાલ હવે શામાટે રીસાય છે ? એ પ્રમાણે પુત્ર સાથે આનંદથી ચાલતી તે સ્ત્રીની ચેષ્ટા જોઈ પિતાને બહુ નિંદતી બંધુમતી ઘરની અંદર જઈ ચિંતા કરવા લાગી કે દેવે હુને એકલીનેજ મંદ ભાગ્યવાળી સર્જી છે. કેમકે હે પાપિણીએ એક પણ પુત્રરત્નનું સુખ ન મેળવ્યું. વળી કહ્યું છે કે જે સ્ત્રીના ખેળામાં રમી આવીને ધૂળથી ખર ડાએલો પુત્ર મન્મનઉલાપ કરતે બેસતું નથી, તે સ્ત્રીને જન્મ વૃથા છે. તેમજ અનેક પ્રકારનાં કાર્યોના વૃત્તાંતરૂપી સૂર્યના કિર વડે પીડાએલાં મનુષ્યનાં હૃદયરૂપી કુમુદ (પોયણું) પુત્રના મુખરૂપી ચંદ્રમાના દર્શનથી પ્રફુલ થાય છે, વળી જેઓના હૃદયને શાંત કરનાર એ સર્વ ગુણ સંપન્ન એક પણ પુત્ર હોય તે તેઓ દુર્ગતિને પણ ગણતા નથી. તેમજ અતિ ભયંકર એવી આપત્તિઓને પણ લક્ષ્યમાં લેતા નથી. એ પ્રમાણે પુત્રની વેદનાથી ઘેરાએલી અને ગૃહકાર્યમાં વિમુખ થઈ ચિંતાતુર બેઠેલી એવી પિતાની સ્ત્રીને જોઈ ધનશ્રેણી બહસ્ત્રિાહિમથી બળી ગએલી કમલિની સમાન હારા મુખની આકૃતિ આજે વિલક્ષણ કેમ દેખાય છે? બંધુમતી બેલી, હે સ્વામિન? પુત્ર વિના તે આ સંસાર For Private And Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાજ કથા. (૨૯) શૂન્ય છે. તેમજ પુત્રવિના સર્વ સુખ પણ દુ:ખરૂપજ ભાસે છે. માટે મ્હારા દુ:ખના હવે કંઇ પાર રહ્યો નથી. શ્રેણી આલ્યા, હૈ પ્રિયે ! પુત્ર સંબંધી કંઈપણ હવે ત્યારે ચિંતા કરવી નહીં, કારણકે હું વિધિપૂર્વક કુબેરની આરાધના કરીને હને જરૂર પુત્ર અપાવીશ. વળી આ કાર્ય સાત દિવસની અંદર હું જરૂર સિદ્ધ કરીશ, માટે હું મૃગાક્ષિ ? ત્હારે ખેદ કરવાનું કંઈપણ કારણ નથી. એ પ્રમાણે ખધુમતીને શાંત કરી પેાતે અન્ય કાર્ય માંથી નિવૃત્ત થઇ સ ંધ્યા સમયે કુબેરની આરાધના માટે યક્ષના મંદિરમાં ઉપવાસ લઇ બેઠા. ત્યાં ધ્યાન કરતાં તેના છ દિવસ ગયા. સાતમા દિવસની રાત્રીએ યક્ષ પ્રત્યક્ષ થઇ આવ્યે કે હે શ્રેષ્ઠી ? હું ત્હારી સેવાથી અહુ પ્રસન્ન થયા છું, અને થાડા સમયમાંજ ત્યારે એક પુત્ર થશે. તે સાંભળી · મ્હાટી કૃપા.” એમ કહી યક્ષના ચરણુ કમલમાં નમસ્કાર કરી શ્રેષ્ઠી પેાતાને ઘેર ગયા અને યક્ષે કહેલું તે વચન પેાતાની સ્ત્રીને કહ્યુ, તે સાંભળી સ્ત્રી અહુ પ્રસન્ન થઇ ‘આપનું વચન સત્ય થાએ એમ કહી તેણીએ વસ્રના છેડે શકુનની ગાંઠ વાળી. ત્યારબાદ રાત્રીના છેલ્લા પ્રહરે બધુમતીએ સ્વમની અંદર પેાતાના મુખમાં પ્રવેશ કરતુ એક બહુ સુંદર નારંગીનું ફુલ જોયુ. તેથી તરતજ જાગ્રત થઈ તેણીએ પેાતાના સ્વામિને તે સ્વમનું વૃત્તાંત નિવેદન કર્યું. ધન શ્રેષ્ઠીએ પણ બહુ વિચાર કરી કહ્યું કે આ સ્વપ્નના પ્રભાવથી હારે પુત્ર થશે. એ પ્રમાણે પેાતાના સ્વામિએ કહેલા વચનામૃતનું પાન કરી બધુમતી બહુ તૃપ્ત થઇ. વળી તેજ દિવસે ગભ રહ્યો અને યાગ્ય સમયે તેણીને એક પુત્ર રત્ન જન્મ્યા. અનુક્રમે આર દિવસ થયા એટલે માતા પિતાએ મહાત્સવપૂર્વક અધુરાજ એવુ તેનુ નામ પાડયું. અનુક્રમે માતાપિતાના પ્રયત્નવડેખ રાજ સર્વ કલાઓમાં નિપુણ થઈ યાવન અવસ્થામાં આગ્યે. એક દિવસ મધુરાજ સહિત ધન શ્રેષ્ઠી કોઇ કાર્યને લીધે For Private And Personal Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૩૦૦) Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સુપાર્શ્વનાથ રિત્ર. લાકોના મનને આનંદ આપનાર જનમનામુનિદર્શનનંદ નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં આગળ ભવ્ય પ્રાણીઓના હિત માટે મેાક્ષ ધર્મના ઉપદેશ આપતા એક મુનિ મહારાજ તેમના જોવામાં આવ્યા, તેમનાં દર્શન કરી ધન શ્રેષ્ઠી પણ ધર્મ સાંભળવા બેઠા. સુનિ મહારાજ મેલ્યા——હૈ ભવ્યપ્રાણીઓ ! જેએના હૃદયમાં સર્વ કલાઓની અ`દર શ્રેષ્ઠ એવી ક્રયા, તપ, સંયમ અને ઉત્તમ વિજ્ઞાનરૂપી કલા ન હેાય તેને આંતેર કલાઓમાં કુ શલ હાય તાપણ મૂર્ખ જાણવા. વળી જે યાદિક કલાઓને નથી જાણતા તે પુરૂષો કલાહીન જાણવા. તેમજ ષડ્કન અને છન્નુ પાખંડ મત પરસ્પર વિરૂદ્ધભાવ ખતાવે છે; પરંતુ તેઓમાંથી કોઇપણ દર્શન અહિંસા ધર્મને દુષિત કરતું નથી. માટે તમે અ હિંસા ધર્મના સ્વીકારકરા અને હિંસાના સર્વથા ત્યાગ કરો. વળી જેપુરૂષ સદ્ધર્મની આશાથી પાખડ ધર્મની સેવા કરે છે તે પ્રાણી પશ્ચાત્તાપ રૂપી દાવાનળથી વૃક્ષની માફક મળી જાય છે. જે મ નુષ્ય વૈડૂ રતને ખદલે કાચનો કકડા ખરીદે છે, તે મનુષ્યને તેની પરીક્ષા થવાથી પશ્ચાત્ બહુ દુ:ખ પડે છે. સ્થાવર અને જંગમ પ્રાણી એનાં પાપે જેમ દયા ધર્મથી શુદ્ધ થાય છે, તેમ માત્ર મસ્તકે જટા ભાર, વલ્કલ વસ્ત્ર, આભૂષણ અને સ્રાન ક્રિયાથી શુદ્ધ થતાં નથી. ઇત્યાદિક મુનિ પાસેથી અનેક ગુણમય દયાધમ સાંભળી બંધુ રાજે વિધિપૂર્વક ત્રસ જીવાના વધના નિયમ ગ્રહણ કર્યા. ત્યારબાદ મુનિ મહારાજ મેલ્યા, જે મા ત્રસ વધને ત્યાગ કરે છે તેણે ખંધાર્દિક અતિચારો પણ વવા જોઈએ અને તે અતિચારને ત્યાગ કરવાથીજ દયા ધર્મ સફલ થાય છે. તે સાંભળી અધુરાજે વિધિ સહિત તે અતિચારના પણ નિયમ લીધા. ત્યારબાદ ધન શ્રેષ્ઠીએ ખાર પ્રકારના શ્રાવક ધર્મ સ્વીકાર્યાં. પછી સુનીંદ્રને નમ સ્કાર કરી પિતા પુત્ર બન્ને પેાતાના ઘેર ગયા. ખાદ નિર તર જીવ For Private And Personal Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બંધુરાજ કથા. (૩૦૧) દયા પાળવામાં તત્પર થઈ બંધુરાજ વણિક પોતાની પાંચ સ્ત્રીઓ સાથે ગંદક દેવની માફક સુખપૂર્વક કોડા કરે છે. એક દિવસ એક પિતાને મિત્ર બંધુરાજને ત્યાં આવી કહેવા લાગ્યું કે હેબંધો ! આજે ગનંદી ઉધાનમાં એગીનું એક ગી આવ્યા છે. તે બહુ ગુણવાનું છે અને આગમન. તેમના કંઠમાં સુંદર કાંતિમય અમૂલ્ય મ ક્તિક મણિની એક માલા ચળકે છે. તેથી જાણે ગંગાવડે વિભૂષિત એવો હિમાલય હેયને શું? તેમ તેઓ દેખાય છે. વળી તેમનામાં અનેક આશ્ચર્ય રહેલાં છે. માટે એમનાં દર્શન તે આપણે કરવાં જોઈએ. કારણ કે દશ્ય વસ્તુનું અવલોકન કરવાથી નેત્રોનું સાર્થકપણું ગણાય છે. એમ સુજ્ઞ પુરૂષે કહે છે. માટે હે પ્રિય મિત્ર ! તમે કૃપા કરી ચાલે, આપણે તેમની પાસે જઈએ અને કંઈપણ આકર્ષણાદિક આશ્ચર્ય જોઈએ તો ખરાઠીક ચાલે, એમ કહી બંધુરાજ પોતાના મિત્ર સહિત રથમાં બેસી ઉદ્યાનમાં ગયો. પછી કેસર, ચંદન, કપૂર વિગેરે સામગ્રીઓ વડે ભેગીનું પૂજન અને નમસ્કાર કરી તે બન્ને નીચે બેઠા. તેવામાં અતિ કોલાહલ કરતા પર જને પણ ત્યાં એકઠા થયા. ત્યારબાદ સમયના જાણુકાર તે ગીએ પણ મંત્ર તંત્રાદિકને ચમત્કાર દેખાડ્યો, તે જોઈ સર્વ લોકે બહુ વિસ્મય પામ્યા અને ગીની પ્રશંસા કરતા પિત પિતાના ઘેર ગયા. ત્યારબાદ બંધુરાજ હમેશાં ગીની પાસે જઈ તેની બહુ સેવા કરવા લાગ્યું અને અત્યંત વિનયગુણવડે તે યોગીને પિતાને સ્વાધીન કર્યો. તેથી યોગીએ પ્રથમ સિદ્ધ કરેલા ચેટકે. માંથીએક ચેટકને બોલાવી તેને આજ્ઞા કરી કે આ બંધુરાજની આજ્ઞા પ્રમાણે સર્વદા ત્યારે વર્તવું. એમ કહ્યાબાદ બંધુરાજને પણ વેગીએ કહ્યું કે અષ્ટમી અને ચતુર્દશીના દિવસે આ ચેટકને મદિરા પાનથી For Private And Personal Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૨) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. હારે તૃપ્ત કરે. એ પ્રમાણે તે ચગીનું વચન માન્ય કરી તેને પ્રણામ કરા તેની આજ્ઞા લઈ બંધુરાજ પિતાના ઘેર આવ્યા. મુનિના કહ્યા પ્રમાણે ધર્મને પણ પાળતે છતે તે મેગીનું વચન પણ માન્ય કરી તે પ્રમાણે વર્તવા ચેટકબલ. લાગ્યું. ત્યારબાદ બંધુરાજને ચેટકનું બહુ બલ થઈ પડયું, તેથી જેઓ પિતાનું વચન માનતા નથી, કોઈ પણ માગેલી વસ્તુ જેઓ આપતા નથી, જેઓ ગર્વ કરી પોતાનાથી વિપરીત ચાલે છે, તેમજ જેઓ દુર્વચન બોલી પિતાનું અપમાન કરે છે એવા તે સર્વલોકેને ચેટક પાસે દઢ બંધને વડે બંધાવીને બધી ખાને નંખાવે છે. પરંતુ તેનું તે કાવિતરું કઈ પણ જાણી શક્તા નથી. આ પ્રમાણે કરવાથી લેકે બહુ ભયભીત થઈ ગયા. હમેશાં આવા વ્યસનમાં પડેલા બંધુરાજને જોઈ એક દિવસ તેનાપિતાએ કહ્યું કે હે પુત્ર! આપણું પૂર્વજોએ પિતાને ઉપદેશ. તે બંધનમાં પડેલા પ્રાણીઓને પણ મુક્ત કર્યા છે, પરંતુ કેઈને બંધન ગૃહમાં પુર્યાનથી. કારણકે બંધન એ પ્રથમ વ્રતને પહેલે અતિચાર છે એ પ્રમાણે ગુરૂ મહારાજે હને કહેલું છે. માટે હે વત્સ! ગુરૂ સમક્ષ પોતે અંગીકાર કરેલા વ્રતને તું કેમ મલિન કરે છે? વળા બંધનથી છુટ થએલે કઈ પણ પુરૂષ વેરને લીધે કઈ પણ પ્રકારે હારા શરીરનું નુકશાન કરશે” એમ જાણું હારું હૃદય બહુ પીડાય છે. માટે હે વત્સ ! મહારૂં તેમજ ગુરૂનું અથવા જીતેંદ્ર ભગવાનનું વચન તું જે માનતા હોય તે આ પ્રાણુઓના બંધનરૂપ તુચ્છ પ્રવૃત્તિને ત્યાગ કર અને આ સાથે ત્યારે એટલું અવશ્ય ધ્યાનમાં રાખવું કે જીરેંદ્ર ભગવાને કહેલા અહિંસાવ્રતને ગ્રહણકરીને જે પુરૂષ તેથી ભ્રષ્ટ થાય છે તેઓ વધ બંધનાદિક અનેક દુ:ખને સ્વાધીન થઈ ઘેર સંસારમાં પરિભ્રમણ કરે છે. કેમકે સ્વલ્પ માત્ર પણ For Private And Personal Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજ કયા. (૩૦૩) ભાંગેલું વ્રત ઘણાં દુ:ખાને પ્રગટ કરે છે. એ પ્રમાણે તેના પિતાએ બહુ સમજણ આપી. તાપણુ પિતાના વચનને તૃણુ સમાન ગણી તેપ્રથમની માકજ પ્રવૃત્તિ કરવા લાગ્યા અને કિંચિત્ માત્ર પણ તેથી અટકયા નહીં, હવે તે વાત રાજા, મ ંત્રીવિગેરે પ્રધાન પુરૂષોના જાણવામાં આવી. તેથી તેઓએ પણ શાંત વચને વડે તેને મહુ સમજાવ્યો તાપણુ તેણે તે પ્રસંગ છેડ્યો નહીં. એક દિવસ મધુરાજને કાઇક રાજપુરૂષ સાથે ધનસબંધી લેવડદેવડમાં ભારે તકરાર થઇપડી. તે વાત અધુરાજની ધ્યાનમાં રાખી અધુરાજે સ્વારી સાથે ફરવા અસંગતિ, નીકળેલા તે રાજપુરૂષને પેાતાના ચેટક પાસે બંધાવી પેાતાને ત્યાં મગાવ્યા. રાજપુરૂષ ખેલ્યા, હું મરાજ ! તમ્હારૂં જે માગતું નીકળશે તે સર્વ ધન મ્હારે આપવું છે. વળી આપે મારા ઉપર બહુ ઉપકાર કયા છે તેથી ખીજું કઈક અધિક પણ મ્હારે બક્ષિસમાં તમને આપ વાનુ છે; પરંતુ હાલમાં મ્હારી પાસે કઇ લાગ્યે નથી માટે તના અદલામાં હાલ આ એક ખઙ્ગ છે તે તમે રાખા. કારણકે આ ખ અહુ ઉત્તમ છે એમ કહી તેને બતાવવાનુ બ્હાનું કરી એકદમ તરવાર ખેંચી મધુરાજના બે ટુકડા કર્યા. તેમજ પેાતાના મૃત્યાની સહાય વડે મધુરાજના નાકરનો પરાજય કરી ત પેાતાના સ્થાનમાં ચાલ્યા ગયા. ત્યારબાદ આરક્ષકના કહેવાથી મા સર્વ વૃત્તાંતની રાજાને ખબર પડી એટલે તેણે જાણ્યુ કે આવાં અન્યાયનાં કાર્યો મધુરાજે બહુ કર્યાં છે તેથી તેને આ ચેાગ્ય શિક્ષા થઈ છે. માટે આ બાબતમાં આપણે તપાસ કરવાની કંઇપણ જરૂર નથી. માટે હે ભવ્યાત્મા ! આવાં દુષ્કૃત્ય કરવાથી ખંધુરાજ મરણુ પામી અનેક પ્રકારની ક્રુતિઓમાં ભ્રમણ કરશે. તેમજ તે દરેક ભવામાં વધ ધનાદિક અનેક પ્રકારનાં ઘાર દુ:ખા અનુભવશે. વળી ધનશ્રેણીએ પણ પાતાની સંપત્તિના સાતે ક્ષેમાં For Private And Personal Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૪) શ્રી સુપાશ્વનાથ ચરિત્ર, વ્યય કરી સદ્ગુરૂના ચરણકમલમાં પેાતાની સ્ત્રી સહિત દીક્ષા લઇ જન્મ સલ કર્યો. ત્યારમાદ એ પ્રકારની શિક્ષા ગ્રહણ કરીને અંતે સ લેખના પાળી સાધમ દેવલાકમાં ઉત્પન્ન થઇ અનુક્રમે મેાક્ષસુખ પામશે, ॥ इति प्राणातिपातविरतिप्रथमातिचारविपाके बन्धुराजकथानकं समाप्तम् ॥ →[][] श्रीवत्सब्राह्मणनी कथा. દ્વિતીય વધાતિચાર. દાનવીય રાજા આયે, હે ભગવન્ ! પ્રથમ અણુવ્રતના પ્રથમ અતિચારનું સ્વરૂપ યથાર્થ રીતે આપના મુખથી અમેાએ સાં ભળ્યું, હવે ખીજા અતિચારનું સ્વરૂપ સાંભળવા અમારી ઈચ્છા છે માટે કૃપા કરી મમારી જીજ્ઞાસા પૂર્ણ કરે. આ પ્રમાણે રાજાને પ્રશ્ન સાંભળી કૃપાલુ એવા શ્રી સુપાર્શ્વ પ્રભુ ખાલ્યા, હે નરેદ્ર ! જે નિ:શ ંકપણે ક્રોધાયમાન થઈ ઢકું, પાષાણુ કે દંડાદિકવડે પ્રાણીઓ ઉપર પ્રહાર કરે છે તે મનુષ્ય શ્રીવત્સદ્વિજની માફ્ક ભયંકર એવા ઘેાર સંસારમાં પરિભ્રમણ કરે છે. ભરતક્ષેત્રમાં લક્ષ્મીને માનદ આપનાર, સમકર ( મત્સના લાંછન સહિતન્યૂનાધિક કર રહિત ) શ્રીવત્સદ્વિજ, અવિગ્રહ ( શરી=ક્લેશ ) રર્હિત, અને ખ્યાતિ ( ખાતિ-ખાઇ ) વડે સુÀાભિત કામદેવ સમાન કુસુમપુર નામે નગર છે. તેમાં દારિદ્રયરૂપ દાવાનળથી તમ થએલા દુ:ખી જનેાને શાંત કરવામાં મલયાચલ સમાન નૃપતિલક નામે રાજા રાજ્ય કરે છે. સમસ્ત કલાઓમાં નિપુણ For Private And Personal Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીવત્સવિપ્ર કથા, ( ૩૦૫ ) અને જેની વાણીમાં શુક સમાન મધુરતા રહેલી છે એવી તિસુંદરી નામે તેની રાણી છે. તેમજ મતિસાગર નામે અહુ બુદ્ધિ માન્ તેના મ ંત્રી છે. શ્રીકંઠે નામે તેના પુરાહિત છે. યશેાદા નામે તે પુરાહિતની ભાર્યા છે. અને શ્રી વત્સ નામે તેઓને એક પુત્ર છે. હવે એક દિવસ શ્રીવત્સના પિતાએ તેનુ અપમાન કર્યું, જેથી તે શ્રીવત્સ જડપ્રકૃતિને લીધે રીસાઇને કાંચનપુરીમાં ચાલ્યેા ગયા. ત્યાં સંન્યાસી લેાકેાના મઢમાં તે રહ્યો. હમ્મેશાં ભિક્ષાવૃત્તિવડે પેાતાની આજીવિકા ચલાવતા તે વિદ્યાભ્યાસ કરવા લાગ્યા. બહુ મહેનત કરવા છતાં પણ કિંચિત્માત્ર તેને મેધ થયા નહીં; કેમકે તે જેમ જેમ આગળ ભણુતા જાય તેમ તેમ પાછળ ભૂલતા જાય તેથી માત્ર પરિશ્રમના ભાગી થયેા. તેથી તે કંટાળીને અભ્યાસ પડતા મૂકી શરીરે ઢ હાવાથી તેજ નગરમાં સૂર નામે એક ગૃહસ્થને ત્યાં માત્ર ઉત્તરપૂત્તિ માટે સેવા કરવા રહ્યો. એક દિવસે તે સૂરના પુત્ર સાથે શ્રીવત્સ કાઇ એક ગામ જતા હતા. તેવામાં રસ્તે જતાં એ મુનિએ મુનિઉપદેશ. તેઓની ષ્ટિ ગાચર થયા. અને તેમને મુ નિઆ માના પરિશ્રમથી થાકી ગયેલા હતા, તેથી તેઓ એક વડનીચે શુદ્ધ પ્રદેશમાં બેઠા હતા. ત્યાં જઈ મુનિઓને નમસ્કાર કરી તે મને જણ તેની આગળ બેઠા. ત્યાર બાદ સૂરના પુત્ર મુનિ તરફ દૃષ્ટિ કરી વિનયપૂર્વ કલ્યા, હું પ્રભા ! ધનુ સેવન કરવાથી પ્રાણીઓને શુ લ થાય છે ? તેસાંભળીતે અર્ન્સમાંથી મુખ્ય મુનિ તેઓના હૃદયને અનુકૂલ કરવા માટે મેઘ સમાન ગંભીર વાણી વડે ઉપદેશ કરવા લાગ્યા. હે ભવ્યાત્માઓ! જીનેદ્ર ભગવાને કહેલા ધર્માંનું સેવન કરવાથી મનુષ્યા અક્ષય સુખ મેળવે છે. તેમજ તેઓનાં અનેક પ્રકારનાં દુ:ખા દૂર થાય છે. વળી २० For Private And Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૬). શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. આપત્કાલમાં પણ કેવલ ધર્મ સેવાજ સહાયભૂત થાય છે અને મનોવાંછિત સર્વ કાર્યો પણ તેનાથી સિદ્ધ થાય છે. સજજન એવા મિત્રની માફક તે ધર્મ સર્વદા સુખદાયક થાય છે. શારીરિક તેમજ માનસિક દુઃખો તેનાથી અદૃશ્ય થઈ જાય છે. સર્વત્ર સુદયને આનંદકારક અને ભવસાગરમાં યાનપાત્ર સમાન સર્વદા ધર્મજ જયકારી છે. વળી દારિદ્યરૂપી વ્યાધિને શાંત કરવામાં પરમ ઔષધ સમાન, સૈભાગ્યના ઉત્કૃષ્ટ નિધાન સમાન, મને વાંછિત પૂરવામાં ચિંતામણી સમાન જીનેંદ્રિકથિત ધર્મ સિવાય અન્ય કંઈપણ વસ્તુ પ્રશંસનીય નથી. વળી ધર્મતત્વથી જ્ઞાન અને વિજ્ઞાન પ્રગટ થાય છે, તથા સર્વ પ્રાણીઓ પરસ્પર બંધુ સમાન વર્તે છે, તેમજ તેનાથી મોક્ષપદની પ્રાપ્તિ અને વિશ્વાસની વૃદ્ધિ થાય છે. તેજ પ્રમાણે ધર્માચરણથી દુરાચારીની નિવૃત્તિ, સત્કલમાં જન્મ, સુખસંપત્તિની પ્રાપ્તિ, અને શત્રુબલની નિવૃત્તિ થાય છે. વળી ધર્મના પ્રભાવથી સર્વ લોકોએ પ્રાર્થના કરવા લાયક, પિતાની ઈચ્છા પ્રમાણે ગમન કરતી, ઉવલ આકૃતિવાળી, મનોહર અને બહુ વિશાળ એવી સત્કીર્તિ વારાંગનાની માફક સર્વત્ર ગમન કરે છે. એ પ્રમાણે ધર્મનું ફલ તેઓને સંભળાવી ફરીથી મુનિ મહારાજ બોલ્યા, હે ભવ્યાત્માઓ! તમે નિરંતર જીનેક્ત ધર્મનું આરાધન કરે, તે સાંભળી શ્રીવત્સ બે, હે મુનીં! તે ધર્મનું સ્વરૂપ અમને કૃપા કરી સંભળાવો. મુનીંદ્ર બેલ્યા, નંદ્ર ભગવાનના વચન ઉપર શ્રદ્ધા રાખવી અને જીવદયા પાળવી એ ધર્મનું મુખ્ય ધર્મસ્વરૂ૫. સ્વરૂપ છે. ત્યારબાદ મુનિએ જીનેંદ્ર અને સુગુરૂનું સ્વરૂપ તેમજ જીવાદિ તત્વ સ્વરૂપની વ્યાખ્યા યથાર્થ રીતે સમજાવી. કારણકે ધર્મનું મૂળ કારણ જીવવ્યા છે. એમ અન્ય સ્થળે પણ કહ્યું છે For Private And Personal Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીવત્સવિપ્ર કથા. (૩૦૭) पठितं श्रुतञ्च शास्त्रं, गुरुपरिचरणं गुरु तपश्चरणम् । घनगर्जितमिव विजलं, विफलं सकलं दयाविकलम् ॥ અર્થ “શાસ્ત્રને અભ્યાસ તેમજ શાસ્ત્ર શ્રવણ, સદ્દગુરૂઓની સેવા અને તીવ્રતપશ્ચર્યા વિગેરે સર્વ ધર્મકાર્યો જીવદયા વગર વૃષ્ટિ વિનાના મેઘની ગર્જનાની માફક વિફલ છે.” એવી રીતે વિસ્તારપૂર્વક મુનિધર્મ કહીને શ્રાવક ધર્મનું સ્વરૂપ પણ સારી રીતે તેઓને સમજાવ્યું. તે સાંભળી શ્રીવત્સ બેલ્યા, હે જગ૬ ગુરે? કૃપા કરી એક મહારી વિનંતિ સાંભળે, આજથી આરંભીને જીવનપર્યત હું નિરપરાધી એવા સ્થલ ની સંકલ્પપૂર્વક બીલકુલ હિંસા કરીશ નહીં. માટે આપ કૃપા કરીને હિંસા વ્રત હને આપે. ત્યારબાદ મુનિએ તેને વ્રતને નિયમ આપી બંધનાદિક તેના પાંચ અતિચારેનું સ્વરૂપ પણ બતાવ્યું, તે સાંભળી શ્રીવત્સ બહુ ખુશી થઈ પ્રથમ વ્રતની રક્ષા માટે પાંચ અતિચારે વવાનું પોતે કબુલ કર્યું. ત્યારબાદ સૂરના પુત્રે પણ તેજ પ્રમાણે પ્રથમ વ્રતને સ્વીકાર કર્યો. પછી મુનિએ પણ તે બન્નેને વિધિપૂર્વક પ્રથમ અણુવ્રત ધારણ કરવાને પ્રગ દઢ રીતે સમજાજો અને વિધિયુક્ત તે વ્રત તેઓને ઉચરાવ્યું, ત્યારબાદ સૂર રપુત્ર સહિત શ્રી વત્સ, મુનિઓને વંદન કરી પોતાના ઈષ્ટ સ્થાનમાં ગયે અને મુનિઓ પણ પોતાના અભીષ્ટ કાર્ય માટે ત્યાંથી ચાલ્યા ગયા. હવે સૂરપુત્ર અને શ્રીવત્સ બન્ને પિતાનું ઈષ્ટ કાર્ય સિદ્ધ કરી ફરીથી કાંચનપુરમાં આવ્યા અને પોતાનાં વિવિધ પ્રકારનાં કૃષિકર્માદિક કાર્યો કરવા લાગ્યા. કેટલાક સમય વ્યતીત થયા બાદ સૂરે પોતાની પુત્રીને વિ ) વાહ કેઈક ધનાઢ્યની સાથે બહુ ધામધુમ - પૂર્વક પ્રારંભે. તેમાં કન્યાના અલંકાર લઘુબંધુ કેશવ . જ માટે સેનાના તેમજ હીરામેતીના ઘણા For Private And Personal Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૮). શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. દાગીના તેણે ખરોદ કર્યા. તેમજ અન્ય વસ્તુઓમાં પણ ઘણું ધન વાપરવા માંડયું. તે જોઈ તેને નાનો ભાઈ કેશવ વિચાર કરવા લાગે કે આ વિવાહનું કાર્ય માત્ર મોટા ભાઈનું છે અને જે તે આવા કાર્યમાં આ પ્રમાણે ધનનો વ્યય કરશે તે હારા ભાગનું ધન પણ તેમાં ખરચાઈ જશે અને તેથી હારે બહુ નુકશાન વેઠવાનું થશે. માટે આ વિવાહના પહેલાં જ મહારે હારા ભાગનું ધન લઈ જુદા રહેવું એ ઠીક છે. એમ પોતાના મનમાં નિશ્ચય કરી તે બોલ્યો, હે બાંધવ ? મહારે હવે તહાર ભેગું રહેવું નથી. માટે મહારા ભાગમાં જે ધન આવે તે મહને આપે. સૂર બે, હે પ્રિય બધે? આજે ત્યારે આમ બોલવાનું કારણ શું ? આ લક્ષ્મી કેના પુન્યથી આપણને મળી છે તે આપણે એકઠા રહેવાથી જાણે શક્તા નથી, કારણકે સમુદાયમાં કોઈક પુણ્યશાળી હોય છે, તેના પ્રભાવથી સર્વે સુખી થાય છે. માટે આપણે ભેગા રહેવામાં બહુ આનંદ છે. વળી જુદા રહેવાથી કેઈને લક્ષમી રહેશે અને કોઈને દરિદ્રતા પણ આવશે. માટે સંપથી હળીમળીને એકઠા રહેવું અને એક બીજાને આભાર માનવો એ ઠીક છે એમ સમજી હાલમાં જેમ ચાલે છે તેમ ચાલવા દ્યો. ભિન્ન બુદ્ધિ ધારવામાં કંઈ લાભ નથી. કારણકે સજજનપણું રાખી સરલ બુદ્ધિથી ચાલવું એ પણ એક સંપત્તિનું મૂળ કારણ છે. કેશવ બેલ્યો-ભાઈ! જુદે રહેવાથી કદાચિત્ અને નિર્ધનપણું પ્રાપ્ત થશે તે પણ તય્યારી પાસે હું યાચના કરવા આવીશ નહી. એ પ્રમાણે બહુ કદાગ્રહ કરી કેશવે પોતાને અર્ધો ભાગ પો તાને સ્વાધીન કર્યો, તેમજ શ્રીવત્સને પણ લેભાવીને પોતાની પાસે લઈ ગયે. હવે સૂરની લક્ષ્મી પ્રતિ દિવસે વૃદ્ધિ પામવા લાગી. અને કેશવનું ધન તે દુર્ભાગ્યને લીધે દિવસે દિવસે ક્ષીણ થવા લાગ્યું, એટલું જ નહિ, પરંતુ છેવટમાં કેશવની એવી દશા આવી કે ભેજનપણ તેને બહુ કષ્ટ સાધ્ય થઈ પડયું. આ પ્રમાણે For Private And Personal Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીવત્સવિપ્ર કથા. (૩૦૯) કેશવની દુર્દશા જોઈ સુરે તેને ધનાદિક આપવાનું ઘણું કહ્યું, પરંતુ કેશવ અભિમાનને લીધે કંઈપણ વસ્તુ પોતાના મહેટા ભાઈ પાસેથી લેતું નથી અને પિતાનું દુ:ખ પોતે સહન કરે છે. એમ કરતાં અનુક્રમે વર્ષો તુ આવી. ગંભીર ગર્જના કરતા બહુ ઉન્નત ગજેંદ્રના આડંબર સમાન પિતાના પ્રચંડ પ્રભાવને પ્રગટ કરતા અને ગ્રીષ્મકાલને વિસ્મરણ કરાવવામાં બહુ પરાક્રમી એવા વષકાલની સંપત્તિ દીપવા લાગી. સર્વ દિશાઓમાં બહુ શ્યામ એવા મેઘમંડલને લીધે અંધકાર છવાઈ ગયે. જેથી ગ્રીષ્મકાલ ક્યાં ગયે તે જાણવું લેકેને અશક્ય થઈ પડયું. ક્ષણમાત્રમાં વૃષ્ટિ થવાથી ભૂતલ શાંત થયું, માત્ર વિરહિજનેનાં હૃદય બહુ અશાંત થયાં. ખેતીને સમય જાણે સૂરના ખેડુતે હળ જોડીને પિતાના ક્ષેત્રમાં ચાલતા થયા. તેઓની પ્રવૃત્તિ જોઈ ખેતીને પ્રારંભ કેશવે શ્રીવત્સને કહ્યું કે આપણે પણ હળ જોડવાની તૈયારી કરો. એટલે શ્રીવત્સ બે, આજે ભદ્રાતિથિ છે માટે તેમાં શુભ કાર્ય કરવાથી તેનું ફળ બીલકુલ મળતું નથી. વળી તે સૂરના લોકે આ બાબત જાણતા નથી તેથી આજે તેઓએ મુહૂર્ત કર્યું. પરંતુ આપણે જાણીજોઈને આજે ખરાબ મુહૂર્તમાં શામાટે આરંભ કરે જોઈએ? હવે સૂરના ખેડુતે માર્ગમાં જતા હતા, તેવામાં ત્યાં કેઈએક નટી અભુત નૃત્ય કરતી હતી, તે તેઓની નજરે પડવાથી તેઓ ત્યાં જવા માટે ઉભા રહ્યા. તેટલામાં ભદ્રાતિથિ ઉતરી ગઈ અને શુભ ગ પ્રવૃત્ત થયે તે સમયે સૂરના ખેડુત હળ લઈ ક્ષેત્રમાં ગયા અને તરત જ તેમણે શુભ લગ્નમાં ખેડવાને પ્રારંભ કર્યો. હવે કેશવ અને શ્રીવસે બીજે દિવસે ઉત્તમ મુહૂર્તમાં હળ જોડવાની તૈયારી કરી. તેવામાં શ્રીવત્સના બળદે તેની છાતીમાં જેશથી એવી લાત મારી કે તે મૂછિત થઈ For Private And Personal Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૦) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર તરતજ પૃથ્વી પર પડી ગયે. તેથી તેને ઘેર મૂકી કેશવ એકલો પિતાનું હળ જોડી ચાલતે થે. માર્ગમાં જતાં ઉંટને શબ્દ સાંભળીને તેને એક બળદ ભડકવાથી રાશ અને જોતર તેડી નાઠે છતાં પણ કેશવ બહુ બળાત્કારે તે બળદને પકડી લાવી હળ જોડી ક્ષેત્રમાં ગયો. એટલામાં બહુ વિલંબ થવાથી શુભ યેગ પલટાઈને અશુભ યેાગ બેસી ગયે, તે સમયે કેશવે ખેડવાને પ્રારંભ કર્યો. ત્યારબાદ શુભ તથા અશુભ ગને જાણકાર શ્રીવત્સ આ વાત જાણું કેશવને કહેવા લાગ્યા કે જુઓ, દેવગતિ કેવી વિચિત્ર છે? સૂરના ખેડુતોએ અશુભ મુહૂર્તમાં હળ જેડ્યાં હતાં. પરંતુ પ્રમાદને લીધે માર્ગમાં નૃત્ય જેવા રોકાયા, અને તેથી શુભ યેગમાં તેઓએ પ્રારંભ કર્યો, તે તેના પુણ્યને જ પ્રભાવ છે. વળી આપણે સુમુહૂર્ત જાણતા હતા અને તે પ્રમાણે આપણે કાર્યને પ્રારંભ કર્યો, તેમ છતાં પણ આપણું નસીબે કુમુહુર્ત આવી પડયું. કેશવ બેન્ચે, દેવગતિ બલવાન છે, માટે જે થયું તે ખરૂં હવે શું કરવું ? બીજે દિવસે કેશવ અને શ્રીવત્સ બને ક્ષેત્રમાં જઈ હળ ખેડતા હતા, તેવામાં શ્રીવત્સને બળદ શ્રીવત્સનું કુકર્મ. શરીરે પુષ્ટ હતો પરંતુ ગળીઓ થઈ વારં વાર બેસી જાય અને ઉઠાડ્યો ઉઠે પણ નહીં. તેથી બહુ ક્રોધાયમાન થઈ શ્રીવત્સ તેને પરણાની આરે મારી વિંધવા લાગે. વળી બહુ પ્રહાર કરવાથી પણે ભાગી ગયો, એટલે પાટુ મારી બળદને ચલાવતા હતા, તેવામાં ત્યાં કઈ કાર્ય માટે સૂરને પુત્ર આવ્યા અને શ્રીવત્સની આવી નિર્દયક્રિયા જેમાં તે બોલ્યા, હે ભાઈ ! હે ગુરૂ પાસે પ્રાણાતિપાત વ્રત લીધું છે તેમ છતાં તું આ શું કરે છે? શ્રીવત્સ બેલ્ય, હેમિત્રો હું હાલમાં પરાધીન છું તે તું જાણે છે, તે પછી પરાધીન અવસ્થામાં હારે શું For Private And Personal Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીવત્સવિપ્ર કથા. ( ૩૧૧ ) કરવું? આ પ્રમાણે તેઓની વાત સાંભળી કેશવ બે, હે ભાઈ! તું ત્યારે રસ્તે ચાલ્યો જા, નકામો હારા માણસને તું શા માટે અટકાવે છે? વળી ત્યારે આ ચિંતામાં પડવાની શી જરૂર છે? એ પ્રમાણે કેશવનો જવાબ સાંભળી સૂરને પુત્ર માન રહી ત્યાંથી ચાલે ગયે. ત્યારબાદ શ્રીવત્સ પોતાના કમ પ્રમાણે ગલીયા બળદને બહુ માર મારીને કામ ચલાવતો હતો. દાંત પીસીને તેનું પુંછડું મરડત છતે ચાંડાલની માફક દાંતના પ્રહાર પણ કરતા હતા. તેમજ કેઈક સમયે કોલ ભરાઈ જવાથી ન બોલવાની ગાળો પણ કાઢતે હતું. આ પ્રમાણે જેમ તેમ ઘણું મુશ્કેલીથી તેણે ખેડ કામ ચલાવ્યું. એમ કરતાં તીડ, ઉંદર, કાતરા વિગેરેના ઉપદ્રવને લીધે કેશવની ખેતી ભેલાઈ ગઈ જેથી કંઈ પણ પાક ઉતર્યો નહીં. વળી કેશવ બહુ દેવાદાર થઈ ગયો હતો એટલે લેણદાર લોકોએ વિચાર કર્યો કે હવે તેની ખેતીમાંથી આપણને કંઈ પણ મળે તેમ નથી એમ જાણે કેશવને પકડીને તેની પાસે જે બે સારા બળદ હતા તે લઈ તેઓએ પિતાને કબજે કર્યા. પછી શ્રીવત્સ બાકીના સાધારણ બે બળદથી ગાડું જોડી ભાડુતી કામ કરવા લાગ્યું. એક દિવસ ગાડામાં બહુ ભાર ભરવાથી બહુ ધૂળમાં તેનું પડું ખેંચી ગયું, તેથી તે ગળીઓ બળદ નીચે બેસી ગયે. તે જોઈ શ્રીવત્સ ધુંસરેથી નીચે ઉતરી બહુ પ્રહાર કરવા ઉપરાંત તેનું પુંછડું પકડી તેને જોરથી ઉપાશે, તે પણ તેની ખરીઓ ધૂળમાંથી બહાર નીકળી નહીં. પછી તેણે પાષાણ, પણ, લાકડી વિગેરેના પ્રહાર કરવામાં કંઇ પણ બાકી રાખ્યું નહીં, છેવટે તેનું પુંછડું મરડતે હવે તેવામાં તે બળદે શ્રીવત્સના મર્મસ્થાનમાં જોરથી એવી લાત મારી કે તરત જ તે મરણવશ થયે અને નરકે ગયે. સૂરને પુત્ર વિચાર કરવા લાગે, હા! ધિક્કાર છે, પ્રમાદને For Private And Personal Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૨ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. લીધે મલિન વ્રત કરવાથી શ્રીવત્સ બહુ સૂરપુત્રની દુ:ખી થઈ ભવરૂપી અરણ્યમાં પરિભ્રમણ સદ્દગતિ. કરશે. માટે આ અપૂર્વ ધર્મ સામગ્રી મેળ વીને મહારે પણ કુગતિમાં પડતા આત્માનું અવશ્ય રક્ષણ કરવું ઉચિત છે. વળી ધાર્મિક વિષયમાં ઉપેક્ષા ન કરવી જોઈએ. સુગતિ એ મુક્તિરૂપ છે, તે મુક્તિ શુદ્ધ ચારિત્ર સિવાય મળતી નથી અને તે ચારિત્ર સુગુરૂના સમાગમથીજ પ્રાપ્ત થાય છે. એમ સમજી મહારે પણું સુગુરૂઓની શોધ કરવી જોઈએ, એ પ્રમાણે વિચાર કરતે તે સૂરપુત્ર આયુષ પૂર્ણ થવાથી મરણ પામ્યા. અને અખંડિત એવા પ્રથમ વ્રતના પ્રભાવથી તે ઈશાન દેવલોકમાં ઉત્પન્ન થયો. નારિકીનીવેદનાઓને અનુભવતા શ્રીવત્સને પરમાધાર્મિક દેવે કહેવા લાગ્યા કે-હેં પૂર્વ જન્મમાં શ્રીવત્સનારક. ગ્રહણ કરેલા પ્રથમ અણુવ્રત ભંગ કર્યો હતું, તેથી ત્યારે આ દુ:ખ ભેગવવું પડે છે. તે સાંભળી તે પોતે પણ વારંવાર તેનું સ્મરણ કરી બહુ પશ્ચાત્તાપ કરવા લાગ્યું. હા! હું કે અનાર્ય ગણાઉં! મહારાજે મૂર્ખ કોણ હોય ! કેમકે કાલકૂટ (વિષ)ની મુઠી ભરી હેં અમતમાં છોડી દીધી. પ્રથમ મહે સદગુરૂના સમાગમથી સર્વ વિરતિના કારણભૂત પ્રથમ અણુવ્રતને સ્વીકાર કર્યો અને જાણતાં છતાં પણ તેને ભંગ કર્યો એથી બીજું અકાર્ય શું કહેવાય ? વળી તે ઉત્તમ પ્રકારે પાળેલું વૃત મહદ્ધિક દેવકનું કારણ છે. અને અનુક્રમે મોક્ષ સુખની પ્રાપ્તિ પણ તેનાથી જ થાય છે. પરંતુ હાલમાં તે સંબંધી મહારે કંઈ ઉપાય ચાલવાનું નથી. કારણકે હું આવી પરાધીન દુર્દશામાં આવી પડ્યો છું. તેથી આ દુખસાગરમાં ડુબેલે હું શું કરું? વળી કેટલાક વિદ્વાનોનું કહેવું સત્ય છે કે For Private And Personal Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીવત્સવિપ્ર કથા. (૩૧૩) इहैव नरकव्याधि-चिकित्सां न करोति यः । गतो निरौषधं स्थानं, स रुजः किं करिष्यति ॥ અર્થ–“જે પુરૂષ આ લેકમાં જ રહ્યો છતે નરકરૂપી વ્યાધિને ઉપાય નથી કરતો, તે મૂઠ પુરૂષ નિરોષધ સ્થાનમાં ગયા પછી કેવી રીતે રેગોની શાંતિ કરશે ? ” એ પ્રમાણે પોતાને નિંદતે અને જૈન ધર્મની બહુ પ્રશંસા કરતા શ્રીવત્સ નારકના ભવમાં દશ હજાર વર્ષ વ્યતીત કરી ત્યાંથી નીકળી ભરતક્ષેત્રમાં મલયપુરનગરમાં હરિવિક્રમ રાજાને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયા, અને જાતિ સ્મરણ થવાથી ત્યાં તેને વૈરાગ્યભાવ પ્રગટ થયે. જેથી જૈન દીક્ષા પાળી સધર્મ દેવલોકમાં તે ઉત્પન્ન થયા. ત્યાંથી સૂરપુત્ર અને શ્રીવત્સ બન્ને જણ એવીને મનુષ્ય ભવ પામી મોક્ષે ગયા. इति प्रथमाणुव्रते द्वितीयकातीचारे वघदृष्टान्ते श्रीवत्सविप्र कथानकं समाप्तम्. राहडमंत्रीनी कथा. તૃતીય છવિચ્છેદાતિચાર. દાનવીર્ય રાજા બોલ્યા, હે જગદગુર! બીજા અતિચારનું સ્વરૂપ સાંભળી અમારું કેટલુંક અજ્ઞાન દૂર થયું, તે રાહડમંત્રી. માટે અમે આપને ઑાટે ઉપકાર માનીએ છીએ. વળી હે ભગવન! ધર્મ શ્રવણુ કરવામાં અમને તૃપ્તિ થતી નથી. માટે કૃપા કરી તૃતીય અતિચારનું સ્વરૂપ અમને સંભળાવે. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા, હે રાજન ! આ હારી જીજ્ઞાસા બહુ ઉત્તમ પ્રકારની છે. માટે હવે ત્રીજા અતીચારનું વૃત્તાંત For Private And Personal Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૪ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. સાવધાન થઈ તું સાંભળ, ગળાની ચામડી, કાન, વૃષણ વિગેરે પ્રાણીઓના અવયવેાનું જે છેદન કરે છે તે પુરૂષ રાહડ મંત્રીની માક સંસાર ચક્રમાં બહુ ભયંકર દુ:ખ ભાગવે છે. જેમકે પૃથ્વીરૂપ શ્રીના તિલક સમાન અતિ રમણીય લક્ષ્મીનિલય નામે સુપ્રસિદ્ધ નગર છે. તેમાં શત્રુરૂપી રાજાઓના વિજેતા કુરૂચ નામે રાજા રાજ્ય કરે છે. સતીઓમાં શિરેામણિ સમાન તેમજ પતિશક્તિમાં પાર્વતી સમાન લીલા નામે તેની સ્રી છે અને સદા રાજ્ય કાર્યોંમાં બહુ દક્ષ એવા રાહડ નામે તેના મંત્રી છે. એક દિવસ રાડ મંત્રી અને અન્ય માંડલિક રાજાએ તેમજ કેટલાક પ્રધાન પુર્ણા સહિત કુચદ્ર રાજા એકવિદ્યાધર. સભામાં બેઠેલા હતા, તેવામાં આકાશમાર્ગે ઉતરતા એક વિદ્યાધર તેઓને દેખાયા. જેના હાથમાં એક ખડુરત ચળકતુ હતુ અને તેની સાથે તેની સ્ત્રી પણ હતી. ક્ષણમાત્રમાં નીચે આવી તેણે તે સભાની અંદર પ્રવેશ કર્યાં. અને રાજાને પ્રણામ કરી તે ખેલ્યા, હું કુચંદ્ર! કૃપા કરી એક મ્હારી વિનતિ તમે સાંભળેા. આ મ્હારી શ્રી છે. તેનું તમ્હારે પાછા હું અહીં આવું ત્યાંસુધી રક્ષણ કરવું. હું મ્હારા વેરી સાથે યુદ્ધ કરી તરતજ પાછા માવુ છું. હુને વાર લાગવાની નથી. વળી બીજા કાઇ પણ સ્થાનમાં મા સ્ત્રીને મૂકવાની મ્હારી હિંમત ચાલતી નથી, માટે માપના વિશ્વાસથી આપની પાસે હું મૂકું છું; કારણકે આપ પરસ્ત્રીને સહેાદર સમાન માના છે. વળી હે નરેદ્ર ! આ દુનીયામાં આપના સરખા પરાપકારી ગુણવત રાજાએ બહુજ વિરલા ઢેખાય છે. હે મહાશય ! આ મ્હારી પ્રાણપ્રિયા ઉપર મ્હારી સર્વ આધાર છે, માટે ખરાખર સાવધાન થઇ તમારે એની રક્ષા કરવી, એમ કહી તે ને ત્યાં મૂકીને વિદ્યાધર ત્યાંથી વિદાય થયા. વિદ્યાધરના ગયા બાદ રાજાએ તે વિદ્યાધરની સ્ત્રીને આસન For Private And Personal Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાહડમંત્રી કથા. (૩૧૫) આપીને બેસારી, તેટલામાં ત્યાં અકસ્માત દૈવી ચમત્કાર. ઢાલ સહિત એક ભુજા આકાશમાં પડી. તે જોઈ સભામાં બેઠેલા સર્વ લેકે વિસ્મિત થઈ ગયા અને ઉંચાં મુખ કરી જોતા હતા તેટલામાં ખર્ચ સહિત બીજી ભુજા પણ નીચે પડી. તેમજ તે ભુજાની સાથે આકાશમાંથી એક મસ્તક પણ પડયું અને મણિમય કુંડલેની કાંતિથી તે મસ્તક મધ્યાહ કાલના સૂર્યના બિંબ સમાન દીપતું હતું. તેમજ બહુ કોધથી લાલ અને ભયંકર ફાર નેત્રોવડે તે અત્યંત બીહામણું દેખાતું હતું. તેના કપાળમાં ત્રિવળી પડેલી હતી. તેમજ નિષ્ફરતાને લીધે દંતાગ્રવડે તેના હોઠ પીશેલા હતા. તેવામાં જ તેની સાથે સેંકડો શસ્ત્રોવડે જીર્ણ થએલું એકધડ પણ નીચે પડ્યું. તે ઈખિન્ન મુખે ખેચરી બેલી હે રાજન ! આ હારે પ્રાણપ્રિય છે, જરૂર શત્રુએ મારે એને અહીં ફેંકી દીધો છે. એમાં કંઈ પણ સંદેહ નથી. હવે તેના વિરહથી ક્ષણમાત્ર પણ હું જીવી શકું તેમ નથી. માટે કૃપા કરી જલદી હુને કાષ્ઠનીચિતા કરી આપો. જેથીપ્રિય પતિના વિરહરૂપી દાવાનળથી દગ્ધ થએલા આ દેહને હું બાળી નાખું. રાજા બે–તું હારી બહેન છે. ત્યારે કઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં. આ સઘળું રાજ્ય પણ હારા સ્વાધીન છે. એમ સમજી મરણ બુદ્ધિને સર્વથા તું ત્યાગ કર. કારણકે આત્મઘાત કરવાથી બહુ દુ:ખ ભેગવવાં પડે છે. તે સાંભળી તે ખેચરી બેલી, હે રાજન ! આ સમયે હારા ઈષ્ટ પતિના વિયેગથી હું બહુ દુઃખી થઈ છું. માટે તમે મારા મરણને વિઘાત કરશે નહીં. અને વિના વિલંબે હને કાકચિતા કરાવી આપે. એથી જ હું આપનું બંધુપણું સત્ય માનીશ. ફરીથી રાજાએ બહુ પ્રકારે તેને સમજાવીને કહ્યું કે આ પ્રમાણે હારે આત્મઘાત કરે ઉચિત નથી. આવેલી પીડા પણ દેવેગે સુખદાયક થાય છે. વળી મોક્ષરૂપી સ્ત્રીને સુંદર આભૂ For Private And Personal Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ષણ સમાન અતિ ઉદાર એવા મહાવ્રતરૂપી હારને તું ધારણ કર. તેમજ સુખરૂપીભંડારને લુંટવામાં પિશાચ સમાન ધાદિક કષાએને સિદ્ધાંતના સ્મરણવડે તું ત્યાગ કર. તેમજ મિથ્યાત્વીએની સેવાને સર્વથા ત્યાગ કરી વિશુદ્ધ એવા વીતરાગદેવનું તું આરાધન કર. વળી તૃણ અને મણિ રનમાં સમાન બુદ્ધિવાળા મુનિઓને ત્યારે સુગુરૂ તરીકે માનવા અને જીવાદિ તમાં શ્રદ્ધા રાખવી. એ પ્રમાણે રાજાએ તેને બહુ ઉપદેશ આપે, પરંતુ તે વિદ્યાધરીએ રાજાનું વચન માન્યું નહીં અને તે વિદ્યાધરના ગુણેને વારંવાર સંભારી બહુ રૂદન કરવા લાગી. હવે આ માનવાની નથી, એમ જાણીને રાજાએ તેને ચંદન કાષ્ઠની ચિતા રચાવી આપી. બાદ ખેચરીએ પોતાના પતિનાં સર્વ અંગ લઈ બળતી ચિતામાં પ્રવેશ કર્યો, તેટલામાં અકસ્માત કુરચંદ્ર રાજાની આગળ ઢાલ તરવાર સહિત તે વિદ્યાધર આવીને ઉભો રહ્યો. રાજાને પ્રણામ કરી તે બલ્ય, હે રાજન્ ! પરનારીસોદરમાં આપ ચૂડામણિ છે. વળી હે નરેંદ્ર! આપના પ્રભાવથી પ્રબલ શત્રુને સંહાર કરી હવે હું સ્વસ્થ થયો છું. માટે શરણ્ય જનોને હિતકારી એવા હે ભૂપતિ! મહારી સ્ત્રી મહને પાછી સે. કેમકે હવે હું હારા નગરમાં જવા ઈચ્છું છું. સમસ્ત જનોને આનંદ આપે. વામાં કુશળ એવા હે નરેંદ્ર ! સર્વદા આપની સેવામાં હું હાજર છું. મને આપને સેવકજ જાણે. રાજા બહુ શુભિત થઈ વિચારમાં પડ્યો કે હવે હારે એને શે ઉત્તર આપે? એમ ચકિત થઈ રાજાએ પોતાના મંત્રી તરફદષ્ટિ કરી. મંત્રીએ રાજાને અભિપ્રાય જાણું યથાસ્થિત સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળતાં જ વિદ્યાધરનું મુખ ઝાંખું પડી ગયું અને ચિંતાતુર થઈ તે બે, હે રાજન! અમૃત પણ વિષ સમાન થયું. જે આપ સરખા સજજન પુરૂષે પણ પ્રાકૃત જનની માફક મર્યાદાને ત્યાગ કરી આવું અકૃત્ય કરે તે જરૂર ચંદ્ર પણ અગ્નિ જવાલાને પ્રગટ કરે એમાં શું આશ્ચર્ય ? For Private And Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાહડમંત્રી કથા. (૩૧૭) તેમજ સૂર્ય પણ અંધકારને ઉત્પન્ન કરે, સમુદ્રો પણ મર્યાદાને ત્યાગ કરી પૃથ્વીને ડુબાવી દે તેમાં શું આશ્ચર્ય! હે નરેંદ્ર! હું પ્રત્યક્ષ છું છતાં મહારાં અંગ લઈ મહારી સ્ત્રીએ અગ્નિમાં પ્રવેશ કર્યો–એ આપનું કહેવું કેવી રીતે હું સત્ય માનું ? અસત્ય પણ કંઈક ઘટતું બોલવું કે જેથી ઉચિત લાગે. મહારી સ્ત્રીને અંત:પુરમાં રાખીને તમે કહે છે કે તેણુએ અગ્નિમાં પ્રવેશ કર્યો. વળી પરનારી સહેદર એવી પ્રખ્યાતિ મેળવીને આપ આવાં આચરણ કેમ કરો છો? હે જગત્પતિ ! આ પ્રમાણે પિતાના ઉજવલ યશવડે ઉદ્યોતિત કરેલા ત્રણ ભુવનને ચંદ્ર સમાન કલંક્તિ આપ ન કરે. માટે કૃપા કરી વેળાસર મહારી સ્ત્રી મહને સોંપી ઘો. નહિ તે મહારી આશા તુટશે કે તરત જ સ્વારા પ્રાણ રહેવાના નથી. એ પ્રમાણે તે વિદ્યાધરનું વચન સાંભળી તેના દુઃખને લીધે રાજ બહુ દુ:ખથી વ્યાકુલ થઈ ગયે અને હવે શું કરવું ? એવા વિચારમાં મૂઢ થઈ બળી ગએલા મનુષ્યની માફક શ્યામ મુખ કરી નીચે મુખે રહી કંઈ પણ તેણે પ્રત્યુત્તર ન આપે. એટલે ફરીથી વિદ્યાધર બલ્ય, હારી સ્ત્રી મરી ગઈ તે વાત શું સત્ય છે? તોપણ રાજાએ હા–ના ને કંઈ પણ જવાબ આપે નહીં, એટલે પુન: વિદ્યાધર બે, હે રાજન્ !તહારા પ્રભાવથી મરી ગએલી એવી પણ હારી સ્ત્રી સજીવન થાઓ. એમ કહી વિદ્યાધર ફરીથી બોલ્યા, હે પ્રિયે! પોતાનું સ્વરૂપે પ્રગટ કરી જલદી અહીં આવ. જેથી પરદુઃખે દુ:ખી એ આ રાજા સુખી થાય, એ પ્રમાણે તે વિદ્યાધરના વચનથી રાજા કંઈક શાંત થયે. તેટલામાં રાજ સભાની આગળ મૃદંગ, કાંસાલાં, ઝારી, ભેરી, પણવ અને ઢક્કા વિગેરે વાજીંત્રોનો ઉત્કટ નાદ પ્રગટ થયા અને તેઓના મધ્ય ભાગમાં છદના અનુસારે નૃત્ય કરતી તે ખેચર આવીને પ્રથમ નરેંદ્રના ચરણ કમળમાં નમસ્કાર કરી ઉભી રહી. ત્યાર For Private And Personal Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૮) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. બાદ વિદ્યાધર બલ્ય, હે સ્વામિન્! ઈદ્રિજાલવડે મહે આપને આ કેતુક બતાવ્યું, એમ કહી તેણે ક્ષણમાત્ર રાજાની આગળ નાટક કર્યું, તે જોઈ રાજા, મંત્રી, તેમજ માંડલિક રાજાઓ અને પિરિજન વિગેરે લોકો વિસ્મય પામી બેલ્યા કે આવું અદ્દભુત આશ્ચર્ય કેઈ સમયે અમે જોયું નહતું. વળી કુરૂચંદ્ર રાજા બે હેવિદ્યાધર! આ પ્રમાણે કૌતુક કરવાનું ત્યારે શું કારણ? તેનું યથાર્થ સ્વરૂપ તે પ્રગટ કર. વિદ્યાધર બે , હેનરેંદ્ર! હું વિદ્યાધર નથી. પરંતુ ઇંદ્રજાલિક છું. એમ સાંભળી રાજાએ પરિવાર સહિત સંતુષ્ટ થઈ કડાં વિગેરે સર્વાગ આભરણ આપી તેઓને રાજી કર્યા. ગ્ય સમય જાણી ચાર જ્ઞાનના ધારક મહાત્મા ચારણ મુનિ તેઓના પુણ્ય પ્રભાવને લીધે આકાચારણમુનિ, શમાંથી ઉતરી ત્યાં આવ્યા. પરિવાર સહિત - રાજા એકદમ ઉભું થઈ મુનીંદ્રના ચરણમાં પડ્યો. ધર્મલાભ આપી મુનિ મહારાજ સહાસન ઉપર બેઠા એટલે નર્તકોએ સંગીતની સમાપ્તિ કરી, ત્યારબાદ મુનિએ દેશનાને પ્રારંભ કર્યો, એટલે સાવધાન થઈ સર્વ લોકે વૈરાગ્ય જનક ઉપદેશ સાંભળવામાં તત્પર થયા. હે ભવ્ય પ્રાણીઓ ! જેમ આ ઈદ્ર જાલિક ક્ષણિક સ્વરૂપ બતાવે છે, તેમ કર્મ રૂપી સૂત્રધાર જીની વિચિત્ર અવસ્થાઓ રચે છે. જેમકે પ્રથમ બાલ અવસ્થા પછી કુમાર, વન અને વૃદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય છે. અને છેવટે મરણ અવસ્થા પણ આવે છે. વળી કર્મરૂપી સૂત્રધાર દેવને તિર્યંચ અથવા મનુષ્યરૂપે ઉત્પન્ન કરે છે વળી મનુષ્યને નારક, દેવ, મનુષ્ય અથવા તિર્યંચ રૂપ બનાવે છે. તિર્યંચને પણ તેજ પ્રમાણે કરે છે. તેમજ નારકને તિર્યંચ કે મનુષ્યના ભવમાં લઈ જાય છે. વળી પંચેદ્રિયને એકેંદ્રિયમાં પણ લઈ જાય છે. આ પ્રમાણે સંગ વિયેગની ઘટના કરી સમસ્ત ભુવનને તે નચાવે એટલે નામ આપી એકમ ઉભા થા. પરિવાર એક For Private And Personal Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાહડમંત્રી કથા. (૩૧૯) છે. બાલ્યાવસ્થામાં પણ કોઈને કુછી તે કોઈને વરગ્રસ્ત અથવા ક્ષય રેગી બનાવે છે. તેમજ કૅમાર અવસ્થામાં દરેક ઘરે ભિક્ષા માટે પરિભ્રમણ કરાવે છે. વળી વનરૂપી અરણયમાં પડેલા પ્રાણીને દુષ્ટ એવા કામરૂપ સાઁવડે દશ કરાવે છે. જેથી જીવાત્મા પિતાના આત્માનું ભાન પણ ભૂલી જઈ દુર્ગતિમાં વારંવાર રખડે છે. તેમજ વૃદ્ધ અવસ્થામાં શરીરે વળીયાં પડી જાય છે. મસ્તકના કેશ ધોળા થઈ જાય છે. અંગોપાંગ નમી જાય છે તેથી તે વૃદ્ધ માણસ તુબુદ્ધિવાળી યુવતિઓને હાસ્યકારક થઈ પડે છે. માટે સર્વ અવસ્થાઓમાં સમસ્ત પ્રાણુઓને કિંચિત માત્રપણુ સુખ નથી. પરંતુ સર્વજીને પ્રત્યક્ષ દુ:ખ જ દેખાય છે. માટે હે ભવ્યલોકો ! કર્મને ક્ષય કરવા માટે જેન ધર્મને સેવવામાં તમે નિરંતર ઉદ્યકત થાઓ. જેથી દરિયાદિક દુ:ખ રહિત મેક્ષ સુખ મેળવવા તમે શકિતમાન થશે. સમ્યક પ્રકારે જીવદયા પાળવી તે જ મુખ્ય ધર્મ કહેવાય છે. સત્ય ભાષા બોલવી વિગેરે તેના વિસ્તાર તકે ગણાય છે. હવે તે દયા સર્વ પ્રકારે પાળવાને જે અશક્ત હોય તેણે તે દેશ (અંશ) થી પણ પાળવી. વિસ્તારપૂર્વક ધર્મનું સ્વરૂપ સાંભળી નરેંદ્ર અને રાહડમંત્રી મુનીંદ્રને પ્રણામ કરી બોલ્યા, હે પ્રભો! પૂધર્મને સ્વીકાર. જેને કમવાર અમને સમ્યકત્વ તે મળેલું છે, માટે હવે કૃપા કરી દેશથી પ્રાણાતપાત વિરતિ વ્રત પણ અમને આપે. મુનીંદ્ર બેલ્યા, હે રાજન ! સુખેથી પ્રાણાતિપાત વ્રતને તમે સ્વીકાર કરે. પરંતુ એમાં બંધ, વધ, ચામડીને છેદ, બહુ ભાર અને ભેજન તથા પાણીને વિછેદ એ પાંચ અતિચાર વર્જવાના છે. ક્રોધાદિકને વશ થઈ કોઈ પણ સમયે તે અતિચારે સેવવા નહીં, તે સાંભળી રાજા, મંત્રી અને શ્રાવકોએ પ્રથમ વ્રત ગ્રહણ કર્યું. તેમજ બીજા કેટલાક લેકેએ For Private And Personal Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩ર૦). શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પણ દ્વિતીય વ્રતાદિકને સ્વીકાર કર્યો. ત્યારબાદ મુનીંદ્ર બેલ્યા, અમે અમારા પ્રસ્તુત કાર્ય માટે જઈએ છીએ. હવે તહારે અંગીકાર કરેલા વ્રતમાં વિશેષ પ્રકારે ઉઘુક્ત રહેવું અને પ્રમાદ કર નહીં. એમ કહી તમાલ પત્ર જેવા શ્યામ આકાશમાગે તેઓ ચાલ્યા ગયા. રાજા પણ હડમંત્રીને સ્વતંત્રપણે સમગ્ર રાજ્યકાર્ય સંપીને પોતે ધર્મધ્યાન કરે છે. તેથી રાહડમંત્રી સ્વરાહડને અનાચાર. તંત્ર કાર્ય કરવામાં મદોન્મત્ત થઈ ગયે. કેટ લાક લોકોને માંડલિક રાજ્યમાં સ્થાપન કરે છે અને કેટલાકને ઉત્થાપન કરે છે એમ પિતાની ઈચ્છા પ્રમાણે અધિકારીઓની ઉપટ પાલટ પ્રવૃત્તિ કરવાથી દિવસે દિવસે તે બહુ અભિમાનમાં આવી ગયે. તેથી સ્વ૯૫ અપરાધીને પણ બહુ દંડ આપે છે. કેટલાકના હાથ, પગ, નાક, ઓષ્ટ વિગેરે અંગે ને નિર્દય પણે છેદ કરાવે છે. કેટલાકના તે મૂળમાંથી કાન તેમજ નેત્રે ઉખાડી લે છે. વળી કેટલાકના દાંત પડાવે છે, કેટલાકને બહુ ભારે દંડ કરે છે. તેમજ કેટલાકની જીલ્લાઓ કાપી લે છે! એ પ્રમાણે દુવ્યસનરૂપી રસમાં પડી નિરપરાધી લેકના પણ અસત્ય રીતે અપરાધે સાબીત કરી જેઓ ધન નથી આપતા તેઓને ભય બતાવવા માટે તેઓનાં અંગોપાંગ છેદાવે છે. આ પ્રમાણે તેની દુવ્યવસ્થા કેટલાક દિવસે રાજાના જાણ વામાં આવી. તેથી રાજાએ કહ્યું કે, હે રાજાને ઉપદેશ. રાહડ! આ દારૂણ પાપ કરવું તને ઉચિત નથી. કારણ કે તું જાણતો છતો આ પ્રમાણે અનીતિ કરે છે, તેથી હારા વ્રતને ભંગ થાય છે. આ અતિચાર પણ ન ગણાય, કારણકે અતિચાર તે અજાણતાં થાય છે. માટે આ અસત્ય પ્રવૃત્તિને તું ત્યાગ કર. વળી હે રાહડ! હલાહલ વિષપાન For Private And Personal Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રાહડમત્રિ કથા. ( ૩૨૧ ) કરવું, છરી વડે પેાતાનું ઉદર ચીરવું, પતના શિખર ઉપરથી ઝ પાપાત કરવા, તીક્ષ્ણ ખડુની ધારા ઉપર ચાલવું, અને જ્વાલા વડે ભયંકર એવા અગ્નિમાં પ્રવેશ કરવા–તે સર્વ શ્રેષ્ઠ ગણાય છે, પર ંતુ ગ્રહણ કરેલા ત્રતના ભંગ કરવા તે બહુજ વિદ્ય ગણાય છે. તેમજ અનેક પ્રકારના મણિ, રત્ન, સુવર્ણ, ધન, ધાન્ય, વૈભવ, ગૃહ-સમૃદ્ધિ અને રાજ્ય વગેરે પદાર્થો આદુનીયામાં મળવા સુલભ છે, પણ જીવદયામય જૈનધર્મ ફરીથી મળવા બહુ કઠીણુ છે. આ પ્રમાણે સાંભળી હવે હું આપની આજ્ઞા પ્રમાણે વર્તીશ એમ રાજાની આગળ કબુલ કર્યો છતાં રાહડમત્રી પ્રથમનીમાફ્ક નિર્દય થઇ પ્રાણિઓના હસ્તપાદાદિકના છેદ કરાવવાથી અટકયા નહીં. એમ કરતાં એક દિવસ કાઈક ચાર સાથે પ્રસ ંગ પડવાથી તે ચારે યુક્તિપૂર્વક કપટ કરી રાહુડને છરી મારી, જેથી તે પ્રાણ વિમુક્ત થયા અને ત્રીજી નરકે ગયા. ત્યાંથી નીકળી તે ઘાર સ`સારમાં ભ્રમણ કરી ફ્રીથી પણ અનંત સુખદાયક સમ્યકૂત્ત્વ ધર્મ પામી મેાક્ષસુખ પામશે. તેમજ કુચદ્ર રાજા પણ ધર્મ પસાયથી અંતસમયે અનશન વ્રત ગ્રહણ કરીને સમાધિ પૂર્ણાંક મરણ પામી સાધર્મ દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી તે અપર વિદેહમાં કૃતમ ંગલા નગરીના અધિપતિ થઇ. સદ્ભાવપૂર્વક દીક્ષા પાળી અંતે માક્ષગામી થયા. એ કેવલ ધનાજ પ્રભાવ છે. વળી વ્રતાતિચારનુ સેવન કરવુ તે અહુ દુ:ખનુ કારણ છે અને તેના ત્યાગ કરવાથી વિલંબ રહિત માક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. માટે હે ભવ્યાત્માએ ? તે અતિચારના તમારે સર્વથા ત્યાગ કરવા. ૨૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir इति प्राणातिपाततृतीयातिचारे राहडमंत्रिकथानकं समाप्तम् ॥ =€@3= For Private And Personal Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૨) - શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર, सुलसश्रेष्ठीनीकथा. - ચતુર્થ અતિભારારોપણતિચાર. દાનવીર્ય રાજા બે, હે જગતપ્રભ ? હવે ચોથા અતિચારનું સ્વરૂપ કૃપા કરી આપ સમજાવે કે જેથી કરીને મારા જેવા અનેક જીવાત્માઓ સુખી થાય. શ્રીમન્સુપાર્શ્વપ્રભુ બેલ્યા–હે રાજન્! ધર્મ ઉપર હારી ઉત્તમ પ્રકારની શ્રદ્ધા જોઈ હું બહુ પ્રસન્ન થયો છું, તેથી હારા પ્રશ્નનો ઉત્તર તું સાવધાન થઈ શ્રવણ કર. નિર્દય થઈ જે પુરૂષ બહુ ભાર ભરીને જીવને દુઃખી કરે છે તે મ નુષ્ય સુલસ શ્રેષ્ઠીની પેઠે જન્માંતરમાં પણ બહુ દુઃખી થાય છે. જેમકે રાજભવનરૂપી ઉત્તમ નાભિ (ચકને મધ્ય ભાગ) છે જેની, ઉન્નત કિલ્લારૂપ છે નેમિ (ચકધારા) જેની અને ભરતક્ષેત્રરૂપ રથના ચક સમાન ચકપુર નામે નગર છે. તેમાં નિરંતર યાચકોને દાન આ પવામાં બહુ ઉદાર એ રણરંગમલ્લ નામે રાજા છે. કીડા વિલાસના મુખ્ય મંદિર સમાન લલિતા નામે તેની પટ્ટરાણી છે. વળીતે નગરમાં સર્વે જનના નેત્રરૂપ, તેમજ કમલદલને અનુસ રતી છે દષ્ટિ જેની વળી વિશેષ કરીને અધર્મની સુલસશ્રેષ્ઠી. ઈચ્છાવાળ, અતિ ગામિથ્યાષ્ટિ, સર્વદા સંતોષ રહિત, દરેક કાર્યમાં અગ્રેસર અને નરેંદ્રને પોતાના હૃદય સમાન વલ્લભ સુલસ નામે શ્રેણી છે, તે રાજાને ખાસ આત્મીય હોવાથી દરેક કાર્યમાં રાજાએ તેના ઉપરજ વિશ્વાસ રાખે છે. તેથી ત્ય, મંત્રી કે મિત્ર તરીકે દરેક કાર્ય તેના સિવાય કોઈ પણ મંજુર કરી શકતું નથી, તેમજ ભેજન શયન વિગેરે દરેક કિયાએ તે રાજા તેની સાથે જ કરે છે. એક દિવસ રણુરંગમલ રાજા સભામાં બેઠેહતે, તેવામાં કેટલાક For Private And Personal Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુલસચેષ્ટિ કથા. (૩ર૩) નગરવાસી મુખ્ય પુરૂષે વસ્ત્ર ઉંચા પકડી દેડતા. નગરવાસીઓને સભામાં આવી રાજાને પ્રણામ કરી બોલ્યા, હે પિકાર, રાજન ! કેઈક સાહસિક પુરૂષ પ્રાયે રાત્રિના સમયે જાગતા છતાં પણ કોને લુંટીને ચાલ્યો જાય છે, તે વાતને આજે લગભગ છ માસ થઈ ગયા, પણ હજુ તે શાંત થતો નથી અને દિવસે દિવસે તેને ત્રાસ બહુ વધતું જાય છે. તેથી સમગ્ર નગરના લેકે મહાટા દુઃખ સાગરમાં આવી પડ્યા છે. કેઈની સ્ત્રી તે કેઈની સુંદર રૂપવતી કન્યા ઉપાડીને નિર્ભયપણે તે ચાલ્યા જાય છે. હે સ્વામિન? હવે વધારે શું કહીએ? રવસુવકૃદિક ધન તો એટલું બધું લઈ ગયો છે કે જેની ગણત્રી પણ નથી. તે સાંભળી રાજાએ તત્કાલ આરક્ષક તરફ દષ્ટિ કરી. એટલે આરક્ષક પ્રણામ કરી વિનયપૂર્વક બોલ્યા, હે રાજઆજ્ઞા. રાજાધિરાજ? આ સર્વ લોકેનું કહેવું સત્ય છે. તે સાંભળી રાજા બોલ્યા. શું આ પ્રસિદ્ધ ચાર હારાથી અજ્ઞાત હશે? એમ નરેંદ્રનું કટાક્ષ વચન સાંભળી આરક્ષક બેલ્યા, હે પૃથ્વીનાથ? શું હું જાણતો હોઉં તે ઉપેક્ષા કરૂં ખરે? કારણકે તે ચાર એ મજબુત છે કે એકાકી આકાશ માગે આવી બહુ ભારે વસ્તુ પણ એકલે ઉઠાવી ઝટ ચાલે જાય છે. એમ તે બોલતે હતા તેવામાં આકાશવાણી થઈ કે હે રાજન્ ? આજે તે ચારને તું પોતે જ પકડ. એ પ્રમાણે દીવ્ય વાણી સાંભળી રાજાએ વિચાર કર્યો કે આ દીવ્ય વાણું અસત્ય ન હોય. માટે હું ઉદ્યમ કરીશ તે જરૂર આજે આ ચારને હું પકડીશ. એમ નિશ્ચય કરી નાગરિક લોકોને તેણે કહ્યું કે તહારે હવે કંઈ પણ ભય રાખવો નહીં. અને સુખેથી તમે તમારા પોતપોતાનાં કાર્ય કરો. હવે આ કાર્યની ચિંતા માત્ર મનેજ છે. એમ કહી. રાજાએ તેઓને શાંત કરી સત્કાર પૂર્વક વિદાય કર્યો. For Private And Personal Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૪) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. * આજે ચોરને પકડ” એવી દીવ્ય વાણીનું સ્મરણ કરી રાજા ચેરની શેાધ માટે તૈયાર થયે અને રાજાનું સાહસ. પિોતાનો પરિવાર ન જાણે તેવી રીતે હાથમાં ખડ્ઝ લઈ રાત્રીના સમયે એકલે ચાલી નીકળે. નગરની બહાર આવી ઉત્તર દિશા તરફ તે ચાલતું હતું તેવામાં કિલકિલ શબ્દ કરતી ભૈરવ (ચીબરી) ડાબી બાજુએ તેણે સાંભળી. તેથી રાજાએ તે માર્ગ છેડનહીં અને જાણ્યું કે આજે જરૂર આ કાર્ય સિદ્ધ થશે. એમ જાણીને બે ગાઉ આગળ ચાલ્યો એટલામાં ત્યાં એક ઑટે વડ આવ્યું જેથી તેની નીચે તે બેઠે, અને ચારે તરફ નજર કરતા હતા તેટલામાં તે વડની પિલાણને ભાગ તેના જોવામાં આવ્યું. તેથી તે ઝટ ઉભે થઈ તે પિલની પાસે ગયે તે તેમાંથી નીકળતી કપુર, કસ્તુરી, બરાસ વિગેરેની ઉત્કૃષ્ટ સુગ ધીવડે રાજાની નાસિકા પૂરાઈ ગઈ. તેથી રાજાએ સુગંધને અનુસાર તે કેટર (પોલ) ની અંદર તપાસ કર્યો તે તેની અંદર અનેક પ્રકારના વિલાસ યુક્ત અને શ્રવણેદ્રિયને સુખદાયક એવા રમણુઓના આલાપ તેના સાંભળવામાં આવ્યા. ત્યારબાદ રાજાએ તે શબ્દના અનુસારે પલની અંદર પ્રવેશ કર્યો. અને થોડે આગળ ચાલ્યા કે તરતજ અનેક રત્નોની કાંતિવડે દિશાઓમાં ઉદ્યોત આપતો. એક હોટે ભવ્ય પ્રાસાદ તેણે જોયે, તેથી તે રાજા બહુ વિસ્મય પામ્યા, અને કેતુક જોવા માટે તેણે તે પ્રાસાદના દ્વારની અંદર પ્રવેશ કર્યો. તેવામાં જેનાં નેત્ર અને નિતંબભાગ બહુ વિશાળ હતા, રૂપવડે કામદેવની સ્ત્રી (રતિ) નો તિરસ્કાર કરતી અને રત્નમય આભરણેની કાંતિવડે ભરપૂર એવી એક યુવાત રાજાના જોવામાં આવી. તે યુવતિ પણ નેત્રોને આનંદદાયક એવા તે રાજાનું સ્વરૂપ જોઈ ચિત્રની માફક ક્ષણમાત્ર સ્તબ્ધ થઈ ગઈ. બહુ શોકાતુર થઈ તે યુવતિ બેલી–રમણએના નેત્રને For Private And Personal Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુલસશ્રેષ્ટિ કથા. (૩૨૫) આનંદ આપનાર એવા હે પૃથ્વીનાથ ! યુવતિવચન. તમે અહીં કયાં આવ્યા ? અહીથી જલદી તમે ચાલ્યા જાએ તે બહુ સારું; કેમકે જેને આ પ્રાસાદ અમને બહુ દુ:ખદાયક થયો છે એ તે પાયિક ચર અહીં નથી આવ્યું ત્યાં સુધી સારું છે. તે સાંભળી રહુરંગમલ્લ રાજા બે , હે યુવતિ? આ ભવન કેવું છે? અને તે કોણ છે? તેમજ આ નવીન વનવાળી રમણું ઓ કોના તાબામાં છે? વળી તેઓમાં કેટલીક કરૂણ સ્વરે ગાયન કરે છે અને કેટલીક રૂદન કરે છે તેનું શું કારણ? તે સંબંધી સર્વ વૃત્તાંત જલદી તું હને નિવેદન કર. તે સાંભળી તે યુવતિ બલી-હે સુભગ! આ સ્થાન પાતાલગ્રહ એવા નામથી ઓળખાય છે અને આ પ્રાસાદને અધિપતિ પિંગાક્ષ નામે એક ચોર છે તે એ પ્રચંડ પ્રકૃતિને છે કે બેચર તથા અસુરને પણ અજેય છે. વળી તે પિતાના ભુજબળવડે સારી સારી વસ્તુઓને લુંટી લાવી અહી એકઠી કરે છે. તેમજ જે જે યુવતિઓ એને પસંદ પડે છે તે સર્વેને અહીં લાવી આ પાતાલ ભવનમાં મૂકે છે. વળી તેને એ નિયમ છે કે સૂર્યોદય થાય છે ત્યારે તે અહીં આવે છે અને સર્વ યુવતિઓને બહુ દુ:ખ દે છે. તેમજ રાત્રી પડે છે ત્યારે બહાર નીકળી નગરમાં જઈ લુંટફાટ કરે છે. તેના બહાર ગયા પછી જે કોઈ સ્ત્રી બહાર નીકળીને કઈ સ્થાને જાય અને તે હેના જાણવામાં આવે તે તે સ્ત્રીને તે દુષ્ટ પાછી અહીંયાં લાવીને બહુ પીડા આપે છે. તે સાંભળી રાજાએ વિચાર કર્યો કે જે હારૂં નગર લુંટે છે તેજ આ ચાર છે. માટે હાલ હું એનું પરાક્રમ તો જોઉં, એમ નિશ્ચય કરી રાજા ત્યાં ઉભે હતું, તેટલામાં તે પિંગાક્ષ ચાર હેટા શબ્દથી પોકાર કરતી તેની રાણીને પકડી લાવી તેમજ તેની ઉપર ખર્ક ઉગામી તેને બીવરાવતે છતે ત્યાં આગળ આવ્યું. અકસ્માતું રાજાએ તેને જોઈ ધિક્કાર આપે અને For Private And Personal Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. કહ્યુ કે રે પુરૂષાધમ ! આવી સ્ત્રીઓ ઉપર ખડૂગ ઉગામતાં હૅને લજ્જા નથી આવતી? રાજ વિરૂદ્ધ આવાં અકૃત્ય કરી હવે તુ ક્યાં જઇશ? માટે જલદી આ સ્ત્રીને છેડી દઇ તુ અહીંથી ચાલ્યા જા, નહીં તે મ્હારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા. એ પ્રમાણે રણુર ગમવનુ વચન સાંભળીપિંગાક્ષે વિચાર કર્યો કે આવા ગુપ્ત ભવનમાં આ રાજા કેવી રીતે આવી શકયો હશે ? એમ વિચાર કરી તે ચાર આલ્બેા, ૨ પાપિણ ! કાઈ પણ દુઃખને લીધે મરવાની ઇચ્છાથી તુ મ્હારા ત:પુરમાં મળ્યા છે, માટે મ્હારા ખડુની ધારારૂપ તીર્થોદકમાં તું તારા આત્માને પ્રથમ પવિત્ર કર. અથવા તેા કાપાયમાન થએલા યમરાજાની ચપેટા ત્હારા ગંડસ્થલ ઉપર પડવાની તૈયારીમાં જણાય છે. માટે જરૂર આજે હારી કાળ આવી પહોંચ્યા છે. કેમ કે અહીંથી નીકળવાના હવે ત્હારા કાઇપણ ઉપાય નથી. કસાઈખા નામાં ગએલા સસલાની માફક તું જરૂર મરી જવાના છે. તે સાં ભળી રાજા ખેલ્યા, તું ચાર છે તેથી ત્હારા વધ કરવા એજ ઉચિત છે. વળી આ પણ એક કૌતુક જોવા જેવુ છે, કેમકે સસલાએ પણ લાકડી લઇ યુદ્ધ કરવા તૈયાર થયા. આ પ્રમાણે રાજાનુ વચન સાં ભળી બહુ કેાપાનળથી ધગધગતા તે પિંગાક્ષ ચાર રાજાની સન્મુખ દોડ્યા અને ક્રોધ કરી રાજાની ઉપર તેણે પ્રચંડ ખડુના ઘા કર્યાં, પરંતુ રાજાએ યુક્તિપૂર્વક તે ખના બચાવ કરી પિ ગાક્ષના બે હાથ પકડી તેમાંથી ખડ઼ ખેંચી લઇ પગના પ્રહારવડે તેને પૃથ્વીપર પાડી તેના સાનાના દારાથી અવળા હાથે બાંધી પેાતાને સ્વાધીન કર્યા. પિંગાક્ષને આંધેલા જોઇ સર્વ યુવતિએ બહુ હ થી રામાંચિત થઇ ગઇ અને કામાતુર થઇ તેએ અનેક પ્રકા પિ'ગાક્ષના નિગ્રહ. રના હાવભાવ રાજાને બતાવવા લાગી, જેમકે ગાઢ બાંધેલા પેાતાના ચોટલાઓને છુટા કરો ફરીથી બાંધવા લાગી, તેમજ તે સમસ્ત પ્રમદાના હૃદયમાંથી આ For Private And Personal Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુલસત્રેષ્ટિ કથા. ( ૩૨૭ ) નંદ ઉભરાઇ જવા લાગ્યા. વળી પાતપેાતાના સ્વામીને મળવામાં ઉ ત્સુક થએલી તે સર્વ યુવતિઓ પરનારીને સહેાદર માનતા એવા તે રા જાની આગળ સ્નેહરસ પ્રગટ કરી બહુ શેાલવા લાગી.ત્યારબાદ અન્ય સ્ત્રીઓનીઉપેક્ષા કરી રાજા પેાતાની સ્ત્રી તરફ ષ્ટિ કરે છે, તેટલામાં ત્યાં અશ્વ તથા હસ્તિઓની ગર્જનાઓ સાંભળવામાં આવી. તે સાં ભળી રાજા વિસ્મિત થઇ ઉભા છે, તે જોઇ રાણી ખાલી, હૈ સ્વામિન ! આ દુષ્ટ પિંગાક્ષ હુને પકડીને બલાત્કારે અહીં લાવતા હતા તે સમયે માર્ગ માં મડ઼ે બહુ ખુÀા પાડી હતી. વળી મ્હારા હાર તુટી જવાથી તેનાં માતી રસ્તામાં વેરાઈ ગયાં, તેમજ રત્ન જડિત મુદ્ગિકાઓ કોઇ કોઇ ઠેકાણે પડી ગઇ તે ચિન્હાને અનુસારે આપનું સૈન્ય અહીં આવતું હશે એમ મ્હને લાગે છે. માટે માપના વિરહાનળથી બળતા સૈન્યને આપના સમાગમરૂપી અમૃત સિંચનવડે જલદી શાંત કરે. તે સાંભળી રાજા તત્કાલ તે સ્ત્રીઓ સહિત પા તાની સ્ત્રીને આગળ કરી પિંગાક્ષને સાથે લઈ ત્યાંથી ચાલ્યે. અનુક્રમે તે વડના કાટરમાંથી બહાર નીકળતી સુંદર રૂપવતી યુવતિએને જોઈ બહાર ઉભેલા મંત્રી પ્રમુખ સૈનિકા મેલ્યા, શું આ પાતાલમાંથી નીકળે છે માટે નાગકન્યા હશે ? કિવા કૈાતુક જોવા માટે પાતાલમાં ગએલી અને ત્યાંથી બહાર નીકળતી આ સુરાંગનાઓ છે? એમ તેઓ વિતર્ક કરે છે, તેટલામાં પર્વતની ગુફામાંથી નીકળતા સિંહની માફક નિર્ભય ચિત્તે વડના કાટરમાંથી બહાર નીકળતા રાજાને જોઇ મ ંત્રી પ્રમુખ સર્વ લેકે હૃષ્ટ તુષ્ટ થઇ ગયા. ખાદ રાજાને તેમજ રાણીને નમસ્કાર કરી તેએ! બાલ્યા, હે રાજાધિરાજ ! રાણીનુ હરણુ થયું જાણી અમે આપની પાસે ગયા, ત્યાં આપનેજ ન જોયા, તેથી રાણીનુ ભાન તા અમે ભૂલી ગયા; પરંતુ માપની ચિંતામાં વિમૂઢ અની મૂતિ થઇ ગયા. તેટલામાં આરક્ષકે ત્યાં આવી અમને કહ્યુ કે દેવીને લઇ કોઇએક ખેચર ઉત્તર દિશા તરફ જતા હતા તે મ્હે જોયા, For Private And Personal Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૮) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર તેમજ દેવીના પ્રલાપ બહ જેસથી મહારા સાંભળવામાં આવ્યા. તે સાંભળી અમે તે આરક્ષકે બતાવેલા માર્ગે તેની પાછળ ચાલ્યા. માર્ગમાં રાણીનાં મોતિકાદિક વેરાએલાં હતાં, તેથી તે ચિન્હના અનુસારે અમે અહીં આવ્યા અને અહીંયાંથી આગળ કંઈ પણ નિશાની નહીં દેખાવાથી અમે અહીં આગળ અટકી ગયા. બાદ સૂર્યોદય થયે, છતાં પણ કંઈ નહીં સુઝવાથી અમે ખિન્ન થઈ અહીં ઉભા રહ્યા, તેટલામાં આપનાં દર્શન થયાં. તેમજ રાણીનાં પણ દર્શન થયાં. આ હેટું આશ્ચર્ય શાથી થયું? વળી હે નાથ! આ બદ્ધ પુરૂષ કોણ છે? વિગેરે પૂછવાથી રાજાએ પોતાના પ્રયાણથી આરંભીને તેઓના સમાગમ સુધીનું સર્વ વૃત્તાંત તેમને નિવેદન કર્યું. ત્યારબાદ રાજાએ સુલસ શ્રેષ્ઠીને આજ્ઞા કરી કે આ ભેંયરાની અંદર જેઓની જે વસ્તુઓ હોય તે તેઓને પાછી સપી દે અને બાકીને માલ આપણા ભંડારમાં રાખે. તેમજ આ યુવતિઓને પણ પોતપોતાને ઘેર પહોંચાડે. અને તેઓને કઈ પ્રકારે અડચણ ન આવે તેવી રીતે બંદેબસ્ત કરે, મંત્રીએ તે પ્રમાણે સર્વ વ્યવસ્થા કરીને સર્વને સંતુષ્ટ કર્યા. રણરંગમલ્લ રાજા હસ્તી ઉપર બેસી પોતાના નગરભણી ચાલે, પિંગાક્ષ ચારને પણ પોતાના સૈનિકોને સ્વાનગરપ્રયાણ. ધીન કરી પોતાની સાથે ચલાવ્યો, સૈન્ય સહિત રાજા માર્ગમાં ચાલતા હતા તેવામાં ત્યાં સુવર્ણ કમલ ઉપર બેઠેલા જગનંદન નામે કેવલી ભગવાનનાં તેને દર્શન થયાં. તે પ્રસંગે કેવલી ભગવાન પોતે ભવ્ય પ્રાણુંએને ઉપદેશ આપતા હતા, તે જોઈ રાજા પણ તત્કાલ હાથી ઉપરથી નીચે ઉતરી મુનિના ચરણકમલમાં ત્રણ પ્રદક્ષિણપૂર્વક વિધિ સહિત વંદન કરી ધર્મદેશના સાંભળવા માટે નીચે બેઠે. તેમજ સામેતાદિક સર્વ લોકો પણ પ્રણામ કરી પિતાના અધિકાર પ્રમાણે નીચે બેસી ગયા. ત્યારબાદ પિંગાક્ષે પણ પ્રાર્થના કરી For Private And Personal Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુલસષ્ટિ કથા. (૩૨૯) રાજાને જણાવ્યું કે મહારે પણ મુનીંદ્રને વાંદવા છે. પછી રાજાની આજ્ઞાથી પિંગાક્ષ વંદન કરી ત્યાં આગળ બેઠે, તેટલામાં સુલસ મંત્રી પણ ત્યાં આવી વિનયપૂર્વક દેશનામાં એકચિત્ત વાળો થઈ નીચે બેઠે. ત્યારબાદ મંદરાચલથી મંથન કરાતા સમુદ્રના નાદને અનુસરતા સ્વરવડે કેવલી ભગવાને સુરાસુરની સભામાં ધર્મ દેશનાને પ્રારંભ કર્યો. હે ભવ્યપ્રાણીઓ ! પ્રચંડ પવનથી કંપાયમાન કમલપત્ર ઉપર રહેલા જલબિંદુની માફક ચંચલ એવાં શરીર, યૌવન અને સ્ત્રીઓ ઉપર મોહ ધારણ કરવાથી પ્રાણીઓને અપૂર્વ પ્રતિબંધ થાય છે. જેની અંદર પ્રવૃત્ત થએલા તે મૂઢ જીવાત્માઓ પિતાની બુદ્ધિથી શરીરાદિકને શાશ્વત (સ્થિર) માને છે અને તેથી કરીને શરીરાદિકના ઉપચારમાં જ તેઓ આસકત રહે છે. તેમજ નિ. રંતર ધર્મ સેવનમાં બહુ પ્રમાદ સેવે છે. વળી ગુરૂમહારાજ ધર્મને ઉપદેશ આપી તે પ્રમાણે વર્તવા ભલામણ કરે છે છતાં પણ તેઓ ગુરૂની અવહેલના કરવા ચુકતા નથી. તેમજ વળી પ્રમાદ, મેહ અને રાગાદિક કારણોને લીધે કેટલાક લોકો ગુરૂઓ પાસે જઈ શકતાપણું નથી. તેમજ કેઈ સમયે જેનમંદિરમાં પણ તેઓ જતા નથી. કોઈ કારણને લીધે કોઈના ઉપરોધથી કદાચિત તે દુર્મતિએ જૈનમંદિરમાં જાય તે પણ ભવિતવ્યતાને લીધે રાગાદિક કથાઓમાં આસક્ત થઈ તેઓ બીજાઓને પણ પૂજા વંદનાદિકમાં વિદ્ધભૂત થાય છે. માટે તેવા જીવોને મોક્ષ સુખના કારણભૂત એવી સર્વ વિરતિની પ્રાપ્તિ તો બહુ દુર્લભ હોય છે, પરંતુ દેશ વિરતિ પણ સુલભ થતી નથી. તેમજ સમ્યકત્વની પ્રાપ્તિ પણ બહુ અશક્ય થઈ પડે છે, અથવા ઉત્તરેત્તર ગુણેનું મૂળ કારણ એવું સમ્યકત્વ પણ તેઓને દુર્લભજ હોય છે. તે સાંભળી રાજા વિનયપૂર્વક બેલ્વે, હે ભગવદ્ ? કૃપા કરી મને સમ્યક્ત્વનું સ્વરૂપ બતાવો. તેથી કેવલી ભગવાને પણ વિસ્તારપૂર્વક સમ્યક્ત્વનું સ્વરૂપ For Private And Personal Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૦ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. તેને સંભળાવ્યું. ફરીથી રાજા બાહ્યેા, હૈ જગત્ પ્રભા ? જીવન પર્યંત આપ હૅને સમ્યક્ત્વ દાન આપી કૃતાર્થ કરો. ચુનીંદ્ર મેલ્યા, હે રાજન! જીવ દયા રહિત કેવલ સમ્યકૂલ વ્રત ગ્રહણ કરવાથી તે સલ થતુ નથી. કારણકે તેમાં વિશેષ ફૂલ સાધન જીવદયા ગણાય છે, વળી હે રાજન અનેક શાસ્ત્રોના અભ્યાસ કરીશ, અનેક તપશ્ચર્યા અને વિવિધ પ્રકારનાં દુ:ખા સહન કરે અથવા વનવાસ ભગવા? પરંતુ જો જીવદયા ન હેાય તે તે સર્વ નિષ્ફલ થાય છે. તેમજ મસ્તકે જટા વધારી લેાકમાં આડંબર કરે, ધૃતાદિકથી અગ્નિમાં હામ કરે, કેશના લેાચ કરે, તીર્થ ભૂમિમાં પ્રાણ ત્યાગ કરે, વલ્કલ વસ્ત્રધારી અને, આહારના ત્યાગી થાય અને અખંડ બ્રહ્મચય પાળે; પરંતુ જો જીવદયા પાળવામાં ન આવતી હોય તે પૂર્વોક્ત સર્વ ક્રિયા નિરર્થક થાય છે. ધર્મનું રહસ્ય અને ત્રણ લેાકમાં સારભૂત તત્ત્વ પણ આ જીવ દયા છે, માટે તમ્હારે જીવન પર્યંત વધબ ધનાદિક અતિચાર રહિત અહિંસા ધર્મ પાળવા. એ પ્રમાણે દેશના સાંભળી સુલસમંત્રી સહિત રાજાએ સર્વ વિરતિ ગ્રહણ કરવામાં અશક્ત હેાવાથી સમ્યક્ત્વ સહિત પ્રથમ વ્રત ગ્રહણુ કર્યું. બાદ પિંગાક્ષ ચારે પણ સ વિતિ વ્રત ગ્રહણ કર્યું. તેમજ કેટલાક અન્ય જનાએ જૈનમદિરામાં જીનપ્રતિમાઓની પૂજા કરવી અને વિકથાને ત્યાગ કરવા એવા નિયમે લીધા. કેાઇએ અત્રત લીધું. તેમજ કેટલાક જનેા ખારવ્રતધારી થયા અને કેટલાક ભવ્ય પ્રાણીઓએ દીક્ષા લીધી. એ પ્રમાણે અનેક પ્રકારના ધર્મ પામી સર્વ જના પાતપેાતાના સ્થાનમાં ગયા. ત્યારબાદ ધર્મમાં ઢ શ્રદ્ધાળુ થએલા રણરગમલૈં રાજાએ પેાતાના સર્વ દેશમાં પટહુ ઘાષણાવર્ડ અમારી ( જીવદયા ) પ્રવર્તાવી, કારાગ્રહેામાંથી અદ્ધ પુરૂષાને મુકત કરાવ્યા અને સર્વત્ર રથ યાત્રાએ પ્રવત્તોવી, તેમજ તીર્થોની પ્રભાવના અને સાધર્મિક વાત્સલ્ય એ ગૃહસ્થાશ્રમના For Private And Personal Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાહન વોક કરે છે તેને તરફથી સુલસઐષ્ટિ થા. (૩૩૧) સાર છે એમ માની હમેશાં તે પ્રવૃત્તિ છોડતા નથી. વળી જે કોઈ પ્રાણું બને વખત પ્રતિક્રમણ, શાસ્ત્રને અભ્યાસ, ધર્મનું શ્રવણ તથા મનન કરે છે તેમજ જેન સિદ્ધાંત સાંભળે છે, નિરંતર જૈનમંદિરમાં સ્નાત્ર, પૂજા, આરતી અને લેખ્યકાદિક (પૂજવુંપ્રમાર્જવું) કાર્ય વિધિપૂર્વક કરે છે તેના સર્વ કુટુંબનું ભજન, વસ્ત્ર, આસન, વાહન વિગેરે સર્વ વસ્તુઓ વડે ભરણપોષણ રાજા તરફથી થાય છે. આ પ્રમાણે બીજાં ધાર્મિક વ્રતે માટે પણ તે રાજા દ્રવ્યને બહુ વ્યય કરે છે. પ્રાયે શ્રાવક લેકે તેના રાજ્યમાં સર્વત્ર વાણિજ્યાદિક કાર્ય પતે કરતા નથી, તેમ બીજા પાસે પણ કરાવતા નથી અને હમેશાં ગુરૂ અને દેવની ભક્તિમાંજ નિશ્ચિત પણે રહે છે. વળી જેઓ બહુ વૈભવવાળા હોય છે, તેઓનું પણ તે નિરંતર સન્માન કરે છે. પંચપરમેષ્ઠીના સ્મરણ માત્રથી પણ જેઓ શ્રાવક હોય છે, તેઓના ઘર તથા દુકાનને પણ કરી લેવામાં આવતો નથી, તેમજ એક ગાડીવડે જેટલા માલની આવક જાવક થાય તેટલા માલનું દાણ તેણે માફ કર્યું હવે તે સુલમંત્રીને રાજાના અંત:પુરમાં જવાની છુટ હોવાથી તે રાણીઓ સાથે ભ્રષ્ટ થયા. તે વાત રાજાના સુલ મંત્રીને જાણવામાં આવી, એટલે રાજાએ તેનું સર્વ અવિનય. ધન પિતાને સ્વાધીન કરી તેને છોડી દીધું. ત્યારબાદ નગરવાસી સર્વ લેકો આ પ્રમાણે તેનું નિંદ્ય કાર્ય જોઈ તેનું મુખમાત્ર પણ લેતા નથી, તેમજ તેને બહુ ધિક્કારવા લાગ્યા. એટલું જ નહીં પરંતુ લોકમાં તે બહુ અનિષ્ટ થઈ પડ. સુલસ પણ પિતાની આજીવિકાને ઉછેદ થવાથી વિલક્ષણ દશામાં આવી ગયે. તે પણ પિતાની આજીવિકા માટે એક ગાડું રાખી તે વેપાર કરવા લાગ્યું. રાજ્ય તરફથી એક ગાડાનું દાણ મુક્ત કરેલું છે તેથી દાણના બચાવ માટે ગ , For Private And Personal Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩ર ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. તેણે ગાડામાં બહુ ભાર ભરવા માંડ્યો, અને તે બહુ ભારને લીધે બળદ ચાલી શકતા નથી. તેમજ તે પોતે અતિચારથી પણ બહીતે નથી. વળી તે સુલસને ઘણા સારા એવા સાત બળદ હતા, પરંતુ તેઓની સંભાળ રાખવામાં તે કાળજી ઓછી રાખતું હતું, માત્ર પોતાના કામ સાથે સંબંધ ધરાવવા લાગ્યું. એક દિવસ ગાડામાં ગજા ઉપરાંત બહુ ભાર ભરી તે આવતો હતો, તેવામાં એક જગ્યાએ ચઢવાને બહુ ઉંચો ઢાળ આવ્યું, તેથી બળદે અટકી પડ્યા. તે પણ સુલસે તેમને બહુ જેસથી ચલાવવા માંડ્યાં. જેથી તેઓનાં હાડકાં તુટી ગયાં અને તરત જ તે બળદે મરી ગયા. ત્યાર બાદ સુલસે ફરીથી નવા બળદ ખરીદ્યા અને પ્રથમની માફક કામ ચલાવવા લાગ્યું. એ પ્રમાણે તેને કેટલાક સમય દુ:ખમાં વ્યતીત થ. આ પ્રમાણે અતિચાર સેવવાથી દાણના બચાવને લીધે તેને કેટલું નુકશાન ભોગવવું પડ્યું, તેની તે દરકાર કરતો નથી, તેમજ તેનામાં દયાને પરિણામ પણ નથી. તેથી તે સુલસ શ્રેણી બહુ સમય સુધી ઘણું ગરીબ બળદેને પીડા આપી તેની પર્યાલેચના કર્યા વિના રદ્રધાનને આધીન થઈ દેહને ત્યાગ કરી ત્રીજીનરકભૂમિમાં ઉત્કૃષ્ટ આયુષ ધારીનારકપણે ઉત્પન્ન થયું. ત્યાર બાદ ત્યાંથી નીકળી આ સંસારમાં બહુ સમય સુધી ઘોર દુખે અનુભવી પૂર્વભવમાં પામેલા સમ્યક્ત્વના પ્રભાવથી કુંડનગરમાં લેક પ્રસિદ્ધ એવા ઉત્તમ ક્ષત્રિય કુલમાં તે ઉત્પન્ન થયે. ત્યાં જૈન મત પામી તેનું સારી રીતે પાલન કરી અનુક્રમે મોક્ષ સુખ પામ્ય, માટે હેભવ્યાત્માઓ? એ પ્રમાણે બહુભાર વહન કરાવી જેઓ પ્રથમવ્રતને અતિચાર વડે દૂષિત કરે છે તે પુરૂ દુસહ દુઃખના ભાજન થાય છે. એમ સમજી તે અતિચારને ત્યાગ કરવામાં સર્વથા તમે ઉઘુક્ત થાઓ. હવે રણરંગમલ્લ રાજા પણ અતિચાર રહિત પ્રથમ અણુવ્રત પાળી પિતાના રાજ્યમાં પોતાના સુંદર For Private And Personal Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુલસશ્રેણી કથા. ( ૩૩૩ ) કુમારને સ્થાપન કરી પાતે કેવળ ધર્મ પરાયણ થયા. ખાદ હમ્મેશાં પવિત્ર થઇ રત્નમયી જીનપ્રતિમાની ભક્તિપૂર્વક પૂજા કરી વંદન કરતા છતા આયુષની સમાપ્તિ કરી સમાધિપૂર્વક કાળ કરીને સહસ્રાર દેવલેાકમાં તે ઇંદ્ર થયા. ત્યાંથી ચવી ભરતક્ષેત્રમાં રથવીરનગરમાં ધર્મરાજાને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થઈ તે પ્રથમ વયમાં દીક્ષા પાળી કર્મ કલકથી નિમુક્ત થઇ નિર્વાણું પદ પામ્યા. इति प्राणातिपातप्रथमाणुव्रतेचतुर्थातीचारेऽतिभारारोपणोदाहरणे सुलश्रेष्ठिकथानकं समाप्तम् ॥ ** सिंहमंत्रीनी कथा. --- પાંચમ ભક્તપાનવ્યવચ્છેદાતિચાર. દાનવીય રાજા પ્રભુને પ્રણામ કરી મેલ્યા, હું ભગવન્ ! ચેાથા અતીચારનુ વૃત્તાંત સાંભળી તે પંચમઅતીચાર, પ્રમાણે તે અતિચારના ત્યાગ કરવાથી પ્રાણી સુખી થાય એમાં કંઈપણ સ ંદેહ નથી; પરંતુ હવે પાંચમા સ્મૃતીચારનું સ્વરૂપ સંભળાવા જેથી અમારી સદ્ગતિ થાય. શ્રીસુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હે રાજન ! કારણસર અથવા કારણ વિના જે મનુષ્ય જીવાત્માઓના ભાજન પાનાદિકને વિચ્છેદ કરે છે તે પુરૂષ સિંહની માફક સંસારરૂપી વનમાં વારવાર ભ્રમણ કરે છે. જેમકે સુંદર વિલાસવાળી ગંગા નદીના ઉજ્જવલ પ્રવાહરૂપ હારને ધારણ કરતી પૃથ્વી રૂપી સ્ત્રીના સુખ સમાન કુસુમપુર નામે સુપ્રસિદ્ધ નગર છે. તેમાં સજ્જન રૂપી કુમુદ રાશીને વિકાસ કરવામાં ચંદ્ર સમાન અને વિરોધિ રાજાઓની સ્ત્રીઓનાં મુખરૂપી કમલેાને મીચાવવામાં હિમ સમાન For Private And Personal Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૪) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર હેમચંદ્ર નામે રાજા રાજ્ય કરે છે. રૂપમાં રંભા સમાન સુકૃત, કાર્ય કરવામાં સદા ઉઘુક્ત, કદલી (કેળ)ના સ્તંભ સમાન સુંદર સાથળ જેની શોભી રહી છે અને સરલ સ્વભાવ છે જેને એવી રંભા નામે તેની સ્ત્રી છે. તેઓને ભુવનમલ નામે એક પુત્ર છે. વળી તે શાસ્ત્ર અને શસ્ત્ર કલાઓને પારગામી છે, તેમજ અગણ્ય ગુણેને લીધે પંડિત જનેને તે કુમાર બહુ માનનીય છે. વળી બાલ્યાવસ્થામાંથીજ સાથે ક્રીડા કરતો અને ભુવનમલ કુમારના હૃદય સાથે જડેલો હોય ને શું ? એ સિંહનામે શ્રીશેખર મંત્રીને પુત્ર તેને મિત્ર છે. વૈવન અવસ્થાને અનુભવતા ભુવનમહલ કુમાર એક દિવસ રાજાની પાસે બેઠે હતે. તેવામાં ત્યાં કરભનું આગમન. દ્વારપાલ આવ્યો. અને પ્રણામ કરી વિનતિ કરવા લાગ્યો કે હે દેવ ! દ્વારમાં આવી એક પુરૂષ ઉભે છે અને તે આપના દર્શન માટે ઈચ્છા ધરાવે છે, પરંતુ તે પિતાનું નામ જેહેર કરતો નથી. રાજાએ આજ્ઞા કરી કે જલદી તેને પ્રવેશ કરાવ. હુકમ પ્રમાણે દ્વારપાલે તત્કાલ તેને પ્રવેશ કરાવ્યું. આગંતુક તે પુરૂષ પણ રાજાની આગળ આવી ઉભો રહ્યો. રાજા હાસ્ય પૂર્વક બલ્ય, રે કરભ! તું પોતાનું નામ કેમ છુપાવે છે? ત્યારબાદ દંડવત્ પ્રણામ કરી તે બલ્ય, હે સ્વામિન! વિબુધ શિરોમણિ એવી પદવીને ધારણ કરતા એવા આપનાં વારણ લઈ હું બહુ ખુશી થાઉં છું. પ્રાતઃકાલમાં સ્મરણ કરવા લાયક એવા અમારા રાજાની મહેાટી બેન રંભા દેવીના લગ્ન સમયે શ્રીષેણ રાજાની મેજડી ઉપાડનાર એવા હને બાલ્યાવસ્થામાં આપે જેએલો છતાં આજે હુને ઓળખે એટલું જ નહિ. પણ હજુ સુધી મહારૂં નામ પણ આપને વિસ્મરણ થયું નથી તે મોટું આશ્ચર્ય છે. તે સાંભળી હેમચંદ્ર રાજા બે, હેકરભ! For Private And Personal Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિંહમંત્રી થા. (૩૩૫) તે સમયે મહારી મૂકેલી પાદુકાઓ હું લઈ લીધી હતી તે પાદુકાઓ સે સેનૈયા લઇ હું મહને પાછી આપી હતી એ પ્રમાણે તું મહારો ઉપકારી છે તે ત્યારું વિસ્મરણ મને કેમ થાય? એમ તેની પ્રશંસા કરી રાજાએ પોતાના પગમાં પડેલા કરસના પૃષ્ઠ ભાગ ઉપર પિતાને જમણે હાથ મૂકી બહુ ઉત્સાહ આવે. ત્યારબાદ રાજાએ તેને શ્રીષેણ રાજાનું કુશલ વૃત્તાંત પૂછ્યું. ત્યારે કરભ બલ્ય, પ્રેમરૂપી અમૃતથી સંપૂર્ણ ભરેલા આપના હૃદયરૂપી ઈષ્ટ તીર્થમાં નિવાસ કરતા એવા મહારા સ્વામિનું સર્વદા કુશલ જ છે. પરંતુ મને અહીં મોકલવાનું કારણ તે એ છે કે જેના રૂપ અને ગુણેનું વર્ણન કરવું પણ અશક્ય છે એવી રત્નમાલા નામે તેમની પુત્રી છે. વળી બહુ શું કહેવું? સર્વ જગમાં અતિ રમણીય સ્ત્રી વર્ગ રચવામાં બહુ કુશળ એવા વિધિનું વિજ્ઞાન ચાતુર્ય કેવલ તે રત્નમાલામાંજ રહેલું છે, એમ હું માનું છું. તેમજ રત્નમાલાએ પણ એવી પ્રતિજ્ઞા કરી છે કે જે કંઈપણ રાજા અથવા રાજકુમાર રાધાવેધ કરે તે જ મહને વરે. અને રાજાને અભિપ્રાય એ છે કે ભુવનમલ કુમાર મહારી પુત્રીને વરે તે એગ્ય ગણાય. પરંતુ તેમણે કુમારીનું વચન માન્ય કર્યું છે, કારણકે રાધા વેધ કરો તે ભુવનમલકુમાર માટે કંઈ પણ કઠિન નથી એમ જાણી શ્રીષેણ રાજાએ કુમારને તેડવા માટે આપની પાસે મહને મોકલે છે. માટે વિલંબ રહિત ભુવનમલ્લ કુમાર પોતાના દર્શનામૃતવડે અમારા સ્વામીની દષ્ટિ શાંત કરે એ પ્રમાણે આપ કૃપા કરે. હેમચંદ્ર રાજાએ જ્યોતિષિક તરફ દષ્ટિ કરી ત્યારે જતિ ષિક બલ્ય, હે નરાધીશ! આજે સાયંકાળે ભુવન મહનું કુમારને પ્રયાણ કરવાનું મુહુર્ત સર્વ સિદ્ધિપ્રયાણ એને આપવાવાળું બહુ ઉત્તમ છે. તે સાંભળી રાજાએ વિચાર કર્યો કે જરૂર કુમાર For Private And Personal Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૨ ) શ્રી સુપાશ્વનાથ ચરિત્ર સર્વ શુભ કાર્ય ના ભાક્તા થશે. અન્યથા સર્વ ગુણુ સપન્ન આવું શુભ મુહૂત્ત નજીકમાં કયાંથી આવે ? શાસ્ત્રમાં કહ્યુ` છે કે लघूत्थानान्यविघ्नानि, संभवात्साधनानि च । कथयन्ति गुरुं सिद्धिं, कारणान्येव कर्मणाम् || અ—“ શરૂઆતથીજ વિઘ્નરહિત જલદી ઉત્પન્ન થએલાં સાધના અને અન્ય કારણા દરેક કાર્યોની મ્હાટી સિદ્ધિને બતાવેછે.” ત્યારખાદ રાજાએ સેનાપતિ, સામત પ્રમુખને આજ્ઞા કરી કે ચંપાનગરીના પ્રયાણ માટે ચેાગ્ય પરિવાર લઈ કુમાર સાથે તમે તૈયાર થાએ. એટલામાં પશ્ચિમ દિશારૂપ પ્રાસાદમાં સૂર્ય ના પ્રવેશ થયે. અને ચંપાનગરી પ્રત્યે કુમારની સાથે સજ્જ થએલી રાત્રીએ ધારણ કરેલા અલંકાર હાયને શુ ? તેમ સ્ફુરણાયમાન કિરણાવડે દેદીપ્યમાન તારાએ શેાલવા લાગ્યા. તે સમયે કુમારે માંગલિક ઉપચાર કરી કુલદેવી અને માતપિતા વિગેરે પૂજ્ય વને નમસ્કાર કર્યાં ખાદ પિતાની આજ્ઞા લઇ હૃદયની શુદ્ધિ પૂર્વક અનુકુલ પવન ઉપરાંત શુભ શકુન તેમજ પરિજન વિગે રેની અનુકુલતાને જોઇ મુહૂત્ત પ્રમાણે ચતુરંગ સૈન્ય સહિત નગરમાંથી પ્રયાણ કર્યું. અશ્વની ખરીઓવડે ખેાદાએલી ધૂળના મિષવડે આકાશમાં વ્યાપ્ત થએલી પૃથ્વી કુમારના ગુણેામાં આસક્ત થઈછતી સૈન્યને છત્રરૂપ થઇ ગઈ. વળી માર્ગોમાં અનેક રાજાઓની ભેટ સ્વીકારતા કુમાર બહુ ગામ, નગર, પર્વત, ખેટ અને ક`ટાને આળગી સિદ્ધાર્થ નગરીની નજીકમાં ગયા, એટલે તે નગરના અધિપતિએ મેલેલા અધિકારીઓએ ત્યાં આવી વિનંતિ કરી કે હું કુમારેદ્ર ! આપના માટે આ ક્ષીર સરોવરની નજીકમાં મ્હેલ છે ત્યાં આપ કૃપા કરી પધારશે. તે સાંભળી તેઓ સાથે કંઇક ઉચિત વાર્તાલાપ કરતા કુમારે ત્યાં For Private And Personal Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિંહમ ત્રી કથા. ( ૩૩૭) સુકામ કર્યાં. વળી જે જે વસ્તુઓ જોઇએ તે સર્વે સિદ્ધાર્થ પુરના રાજાએ પ્રથમથીજ ત્યાં તૈયાર રાખેલી હતી. એટલે સૈન્યને માટે પણ જે જોઇએ તે તેમને આપ્યુ. આગમન. હવે ભુવનમલ્લકુમાર વિસ્મિત થઇ ચારે તરફ ઉદ્યાનાદિકની શાભા જોતા હતા તેટલામાં સિદ્ધાર્થ પુરની મૂળદેવનુ પત્તુ ખાજુએ આકાશમાંડલને આચ્છાદિત કરતાં, ફેન સમાન ઉજ્વલ અને સન્મુખ આવતાં છત્ર, ઘેાડા, હાથી અને હાથણીઓનાં ટોળાં તેની દૃષ્ટિગાચર થયાં, તે જોઇ કુમારે તે નગરના અધિકારીઆને પૂછ્યુ કે મા શું આવે છે ? તેઓ ખેલ્યા, હે કુમારેદ્ર ! ખરેખર તે સમજાતું નથી પરંતુ અનુમાન ઉપરથી શ્રી મૂળદેવ રાજા પેાતે અહીંયાં આવતા હોય તેમ લાગે છે. કારણ કે આપનું આગમન સાં ભળી તેમને મુહૂર્ત્ત માત્ર પણ વર્ષ સમાન થઈ પડયુ છે એમ તેમના બેલવા ઉપરથી અમે જાણીએ છીએ. આ પ્રમાણે તેઓ બેલતા હતા તેટલામાં પ્રતીહારે માવીને કુમારને વિનતિ કરી કહ્યુ કે, આપને મળવા માટે શ્રી મૂળદેવ નરેન્દ્ર હસ્તિ ઉપરથી નીચે ઉતરી પગે ચાલતા અહીંઆવે છે. તે સાંભળી કુમાર એકમ સિંહાસનના ત્યાગ કરી રાજાની સન્મુખ આવે છે તેટલામાં જીજ પરિવાર સાથે નરેદ્ર પણ ત્યાં આવી પહોંચ્યા. રૂપ સંપત્તિમાં સાક્ષાત્ કામદેવ સમાન કુમારને જોઇ તે રાજા એકદમ ભૂતિ થઈ પૃથ્વીપર પડી ગયા. તે જોઇ સર્વ લેાકે હાહાકાર કરવા લાગ્યા. કુમાર પણ પાતે સભ્રમ પૂર્વક તેના શરીરે ચંદન રસ છાંટવા લાગ્યું. તેમજ બીજા કેટલાક ઠંડા ઉપચાર તેણે કર્યાં વળી બીજા લેાકેાએ પણ અને તેટલા ઉપાય કર્યા. તેથી મૂળદેવ રાજા ક્ષણ માત્રમાં સ્વસ્થ થયા. ત્યારખાદ તેને ભદ્રાસને બેસાડી કુમારે પૂછ્યું, હે રાજન ! એકદમ આપને રર For Private And Personal Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૮ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. આ મૂર્છા આવવાનું શું કારણ ? કોઇ વખત આ પ્રમાણે થતું હતું કે આજજ થયું? આ પ્રમાણે તેનું વચન સાંભળી રાજા નેત્ર ઉઘાડીને ચંચલ દષ્ટિવડે નિહાળતા ડાબે કાન ખણવા લાગ્યા,તેમજ પેાતાના નાભિ પ્રદેશ સંકુચિત કરી લજજા બતાવે છે અને પગના અંગુઠાવડે જમીન ખાતરતા નીચે મુખે જોઇ રહ્યો, પરંતુ તે કંઇપણુ પ્રત્યુત્તર આપી શકયા નહીં. એ પ્રમાણે તેની ચેષ્ટા જોઇ કુમાર વિસ્મય પામી વિચાર કરવા લાગ્યા કે કામાતુર ની માફક આની અંદર કામ વિકારા શાથી દેખાય છે? એમ તેપેાતે ઉહાપાહ કરતા હતા તેટલામાં વર્ષારૂતુના મેઘ સમાન ગંભીર એવા એક ધ્વનિ તેના સાંભળવામાં આવ્યા, ત્યારખાદ કુમારે પૂછ્યું કે અમૃતની વૃષ્ટિ સમાન કલ્યાણકારી આ મધુર ધ્વનિ કેણે કર્યાં ? મંત્રીપુત્ર ખેલ્યા, હું ટુમારે દ્ર! આ મહા અતિશયશાલી એવી ઉત્કૃષ્ટ વાણી શ્રીમાન્ અભયસૂરિની છે. એમ સાંભળી મૂળદેવ સહિત તે કુમાર તત્કાલ સૂરીશ્વ રની પાસે ગયા. મેફિરિ સમાન ઉન્નત, સમસ્ત ભવ્ય પ્રાણીઓવડે વિરાજમાન, સ્થિર આસને બેઠેલા, જાત્ય સુવર્ણ સમાન કાંતિમાન, વળી ભવ સમુદ્રમાં નિમગ્ન પ્રાણીઓને તારવામાં યાનપાત્ર સમાન અને અમૂલ્ય હારની માફક ગુણેાના આધારભૂત એવા તે મુનીશ્વરને જોઈ તેમના ચરણકમલમાં રાજા સહિત કુમારે નમસ્કાર કર્યો, અને તેમજ કુમારને પ્રાણપ્રિય એવા સિદ્ધ મંત્રી અને સામંતાદિક પણ પ્રણામ કરી સર્વે ઉચિત સ્થાને બેઠા. સર્વ લેાકેાના હિત માટે શ્રીમાન્ અભયસૂરિએ ધર્મ દેશનાના પ્રારંભ કર્યાં. હૈભવ્યાત્મા આ ! જીવાત્માને મરણના તેમજ કરેલા કર્મોના સંબંધ અનાદિ કાળના રહેલા છે. તેમજ રાગદ્વેષના આપીન ધ દેશના. થઇ પ્રાણી અનેક પ્રકારનાં પાપ કર્મ બાંધે છે, વળી પેાતાના સ્વાર્થીને લીધે તે અનેક પ્રાણીઓના વધ કરાવે છે. ક્ષુદ્ર મનેાવૃત્તિને વશ થઈ For Private And Personal Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિહમંત્રી કથા. (૩૩૯) અસત્ય બોલવામાં અટકતા નથી, અતિ લોભને લીધે પરધન હરણ કરવામાં તત્પર રહે છે. પિતાને ઉત્તમ સ્ત્રી મળી હોય છતાં પણ ઉભય લેકની અપેક્ષા રહિત થઈ પરનારીઓ સાથે વિલાસ કરે છે. વળી બહુ જીના જેમાં ઘાત થાય છે તેવા અનેક પ્રકારના આરંભ કરે છે, અન્ય પાસે કરાવે છે અને પિતાના મુખે બીજાઓના આરંભની પ્રશંસા કરતે છતે હિંસકેની અનુમોદના પણ કરે છે. મિથ્યા અભિમાનને લીધે ભવરૂપી રંગભૂમિમાં નૃત્ય કરતે અનેક પ્રકારનાં પાપો ઉપાર્જન કરવાથી સ્વકૃત પાપના ઉદય વશ થઈ તે ઘર નરક સ્થાનમાં પરાધીન પણે અનેક પ્રકારની પીડાએ ભેગવે છે. ત્યાં પણ તે પ્રાણ રાગદ્વેષકરવાથી ઘોર પાપ ઉપાર્જન કરી તિર્યંચ યોનિમાં દુઃસહ વેદના અનુભવે છે. વળી ત્યાંથી નીકળી ફરી નરકમાં અને ત્યાંથી નીકળીતિર્યંચમાં એમ વારંવાર દુઃખ પરંપરાસહન કરી બહુ દીન થઈ સ્વતંત્રા રહિત મહા કષ્ટ કરી ધૂસરૂં અને સમેલના ન્યાય વડે અતિ દુર્લભ એ મનુષ્ય ભવ તે પામે છે. તેમાં પણ તે પ્રાણ પૂર્યોપાર્જીત દુષ્કૃતના પરિણામને લીધે વધ, બંધન, મરણ અને ધનાપહારાદિ મહા દુ:ખે ભગવે છે. તેમજ દારિદ્રય, દૌર્ભાગ્ય અને શોકાદિક બહુ આપત્તિઓથી વ્યાપ્ત અને દુકુલત્વની ચિંતાથી પરાજીત થઈ પિતાના મનમાં તે વિચાર કરે છે કે અહે! અન્ય ભવમાં હે એવું શું અઘેર પાપ કર્યું હશે? જેથી મહાઅઘોર દુઃખનું સ્થાનભૂત એવા મહને વિધાતાએ ઉત્પન્ન કર્યો. એમ ચિંતવતે તે જીવાત્મા ધર્મની બુદ્ધિવડે ફરીથી અધર્મની ઉપાસના કરી અનેક પ્રકારના કલેશને ભગવે છે. એમ કરતાં કેઈક જીવ અધમ દેવ નિમાં ઉત્પન્ન થાય છે. તેમાં પણ કઈક વ્યંતર નિમાં ઉત્પન્ન થાય છે અને ચાકર ને ચાકર બની તેઓની આજ્ઞા પ્રમાણે તેને વર્તવું પડે છે. તે દુ:ખ ઘણું જ અસહા હોય છે. તેમજ મનુષ્યભવમાં પણ For Private And Personal Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૦) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર કેટલાક હીનકમી છ દાસ રૂ૫ થઈ સ્વામી પાસેથી યાચના કરી ઉદરપૂર્તિ વિગેરે આજીવિકા ચલાવે છે. વળી તેઓ સ્વામીની આજ્ઞાને બહુ માન પૂર્વક વહન કરે છે. તેમજ આભિગિક દેવતાઓ પોતાના સ્વામી પાસેથી કંઈપણ ઈષ્ટ વસ્તુ મેળવી શક તા નથી. તેમજ કદાચિત્ પિતાના સ્વામીની આજ્ઞા બહાર ચાલે છે તે તેઓ બહુ શિક્ષાને પાત્ર થાય છે. જેમ બહુ વેદાનાઓથી પીડા પામતા નારક જી નરકવાસમાંથી નીકળવા માટે બહુ ઉત્સુક હોય છે, તેમજ તેઓ પણ ભવાંતરની બહુ ઈચ્છા કરે છે વળી કેટલાક જી વિશેષ અધ્યવસાયથી કંઈક વિશેષપણું પામે છે. પરંતુ તેઓ મહદ્ધિક દેના પિતાનાથી અધિક રૂદ્ધિ જોઈને બહુ ઈર્ષાલુ થાય છે. તેથી તેઓ રાગ દ્વેષમાં પડી સુખી થતા નથી. તેમજ જૈન ધર્મમાં પણ બુદ્ધિ કરતા નથી. તેથી તેઓ છેવટે શદ્રધ્યાન કરી ત્યાંથી ચવીને ફરીથી કુગતિમાં ચાલ્યા જાય છે. માટે હેભવ્યાત્માઓ ! અશેષ દુ:ખના નિધાનભૂત રાગ દ્વેષને નિગ્રહ કરવામાં તમે ઉઘુક્ત થાઓ. વળી તે રાગ દ્વેષને નિગ્રહ જૈન ધર્મનું સેવન કરવાથી જ થાય છે. તેમજ તે ધર્મ જીતેંદ્ર ભગવાને બે પ્રકારનો કહ્યો છે. પ્રથમ મુનિ ધર્મ અને બીજે ગૃહસ્થ ધર્મ, વળી મુનિધર્મ દશ પ્રકાર અને ગૃહિધર્મ બાર પ્રકાર છે. જેઓ મુનિ ધર્મ પાળવા માટે અશક્ત હોય તેમણે સમ્યકૃપ્રકારે દેશવિરતિને સ્વીકાર કરો. તેમાં પણ જેઓની શક્તિ ન હોય તેમણે દેશ માત્રથી પણ ગૃહિ ધર્મ પાળવો. કારણ કે વિધિપૂર્વક શ્રાવક ધર્મના પાળવાથી પણ ઉત્તમ દેવપણું, મનુષ્યપણું અને સમ્યકત્વપૂર્વક શુદ્ધ યતિ ધર્મની પ્રાપ્તિ થાય છે. વળી અભ્યાસવડે અનુક્રમે રાગદ્વેષનો નાશ થાય છે. ત્યારબાદ યથાખ્યાત ચારિત્ર પામી ઘાતિ કર્મોને ઉચછેદ કરી કેવલ જ્ઞાન પામે છે. તેમજ અંતે મોક્ષપદ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે દેશના રૂપી અમૃતનું પાન For Private And Personal Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિંહમંત્રી કથા. (૩૪૧) કરી ભુવનમ કુમાર વિનય પૂર્વક બે, હે ભગવન ! ગૃહસ્થ ધર્મના પ્રથમવતને ઉપદેશ અમને આપો. તેમજ તેમાં પ્રગટ થતા નું સ્વરૂપ પણ બતાવે. તે સાંભળી સૂરીશ્વરે વધબંધાદિ વડે વિશુદ્ધ એવું પ્રથમ વત વિસ્તારપૂર્વક કહ્યું. ત્યારબાદ પિતાના મિત્ર સિંહમંત્રી સહિત કુમારે સમ્યકવસહિત પ્રથમ વ્રત શ્રદ્ધાવડે વિધિ પ્રમાણે ગ્રહણ કર્યું. પિતાનું કાર્ય સિદ્ધ થયા બાદ કુમાર સૂરદ્રને પ્રણામ કરી બોલ્યા, હે જગદ્ગુરે ! આ મૂળદેવ રાજા મૂળદેવચરિત્ર. મહને જોઈ અકસ્માત્ મૂછિત કેમ થયા? અને વળી તે સ્ત્રીની માફક કામ ચેષ્ટાઓ કરે છે તેનું શું કારણ? સૂરીશ્વર બેલ્યા, હે કુમાર! પૂર્વભવમાં તું સિંહપુર નગરનો રત્નસાર નામે રાજા હતા. અને તે મૂળદેવ મદનરેખા નામે હારી સ્ત્રી હતી. વળી તે સ્ત્રી હારા ઉપર બહુજ રાગિણી હતી, તેમ છતાં કોઈ કારણને લીધે એની ઉપર મ્હારી અપ્રીતિ થઈ. તે પણ હારી સ્ત્રીને પ્રેમ હારા ઉપર હતો તેને તેજ હતો. પરંતુ છેવટે અપમાનનું દુઃખ નહીં સહન થવાથી તે સ્ત્રી ગળામાં પાશ નાખી મરણ પામીને સિદ્ધાર્થપુરમાં સંતાન રહિત એવા સુંદરરાજાને ત્યાં વિશેષ અધ્યવસાયથી પુત્રી પણ ઉત્પન્ન થઈ. તેના જન્મ સમયે મૂળ નક્ષત્ર હોવાથી ભવિતવ્યતાને લીધે રાજા તત્કાલ મરણ પામ્યા. હવે રાજાને પુત્ર નહીં હોવાથી સુમતિનામે તેના મંત્રીએ લેકમાં તેનું પુત્રીપણું ગુપ્ત શાખી પુત્રપણું જાહેર કર્યું અને મૂળદેવ એવું નામ પાડીને તેને રાજ્યાભિષેક કર્યો, વળી તે રત્નસાર મરીને તું પોતેજ ઉત્પન્ન થયે. હવે તને અહીં આવેલે જોઈ પૂર્વભવના અભ્યાસથી તેને હારા ઉપર મેહ થયો. આ કુમાર ઉપર મહારી આવી અધિક પ્રીતિ શાથી થઈ એમ વિચાર કરતાં મૂળદેવને જાતિસ્મર For Private And Personal Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૨ ) શ્રી સુપા નાય ચરિત્ર, શુ જ્ઞાન થયું અને તેથી તેને મૂર્છાદિક ચિન્હો પ્રગટ થયાં. આ પ્રમાણે મુનિ વચન સાંભળી ચારિત્ર માહુ શાંત થવાથી મૂળદેવ રાજાએ ભુવનમલ કુમારને પાતાનું રાજ્ય આપી પોતે દીક્ષા ગ્રહણ કરીને શુદ્ધ ચારિત્ર પાળવા લાગ્યા. ત્યારખાદ ભુવનમલ્ કુમારે સિદ્ધાર્થ પુર નગરમાં પ્રવેશ કરી સુમતિમંત્રીને ત્યાંના રાજ્ય કારભાર સાંપી પાતે ત્યાંથી પ્રયાણ કર્યું". આગલ જતાં મા માં ભીમ, અર્જુન, નકુલ અને શકુનિ નામે ક્ષત્રિયા ( ભયંકર અર્જુન વૃક્ષ, નકુલ–નાળીયા, શકુનિ-પક્ષીઆ ) વડે સંયુક્ત એવી મહાભારતની કથા સમાન, વળી ભદ્રક જાતિના સેકડા હસ્તિ ( ખેડુતેા ) ના સંચાર વડે ક્ષેત્ર ભૂમિની માફક અતિ રમણીય, નાના પ્રકારના શ્વાપદ ( પશુશ્રાવકે ) વડે સમવસરણની ભૂમિ સમાન અને બહુ પુંડરિક (કમલ–સિંહ ) વડે વિશાલ અને સુંદર સરાવરની લક્ષ્મી સમાન શાભતી એવી એક અટવી આવી. તેમાં કુમારે પોતાના સૈન્ય સહિત પ્રવેશ કર્યા. આગલ ચાલતાં દશયેાજનના આંતરે વરૂણા નામે એક નદી આવી, તેના કીનારે તેઓએ મુકામ કર્યા. ત્યારબાદ કેટલાક સેવકેાને સાથે લઇ કુમારે કાતુક જોવાની ઈચ્છાથી તે વનની અંદર પ્રવેશ કર્યો, એટલામાં ત્યાં આગળ કાઇક વિદ્યાધરે રચેલું મનેાહર એવુ એક જૈનમ ંદિર કુમારના જોવામાં આવ્યું. વળી તે અતિ નિર્મળ સ્ફટિક રત્નાથી અનાવેલું ચંદ્રવિમાન રાહુના ભયને લીધે જાણે પૃથવી ઉપર ઉત યુ"હાયને શુ ? તેમ દ્વીપતુ હતું. તેમજ જેના તટ પ્રદેશમાં રહેલા વૃક્ષાના પુષ્પાનાં ભીંતામાં પડેલાં પ્રતિષ્ઠિ અને જોઈ રસમાં લુખ્ખ થએલા ભ્રમરાએ ચુંઅન કરવા જતાં મુખ અથડાવાથી જલદી પાછા પડેછે. એવા તે જૈનમંદિરમાં કુમારે પ્રવેશ કર્યાં. તેટલામાં ત્યાં ઉત્તમ શણગાર સજી પાતાતાના કાર્ય માં પ્રવૃત્ત થયેલી અનેક દેવીએ તેની દ્રષ્ટિગોચર થઇ, તેઓમાં કેટલીક દેવી એ જૈનમ’ For Private And Personal Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિંહમંત્રી કથા. (૩૪૩) દિરની આગળ કચરો સાફ કરવાના મિષ વડે પિતાનાં પાપ રૂપી ધૂળને દૂર કરતી હોય ને શું ? એમ મંદિરના આંગણાને શુદ્ધ કરતી હતી. તેમજ અન્ય કેટલીક દેવાંગનાઓ જૈનધર્મ સંબંધી પિતાના હૃદયમાંથી ઉભરાઈ જતા રાગને છાંટતી હોય ને શું” તેમ કંકુના થાપાએ જૈન ભવનાંગણમાં કરતી હતી. કેટલીક તે અત્યંત સુગંધમય પુપિની અનેક રચનાઓ વડે ગભારાની અંદર જીનપ્રતિમાઓની પૂજા કરતી હતી. એ પ્રમાણે દેવાંગનાઓથી વ્યાપ્ત થએલા જૈનમંદિરમાં ભવ્ય આકૃતિમય અને વર્ણમાં સુવર્ણ સમાન શ્રીરૂષભદેવની મૂર્તિ તેના જવામાં આવી. મૂર્તિનાં દર્શન કરી અતિશય ભક્તિવડે સવગેરેમાંચ ધારણ કરતા કુમાર હાથ જોડી સ્તુતિ કરીને ત્યાં નીચે બેઠે. તેટલામાં દેવાંગનાઓએ ભગવાનની આગળ સુંદર સંગીત કર્યું અને ત્યારબાદ આરતી, મંગલદીપ વિગેરે નિત્ય કાર્ય કરી તેઓ પોતપિતાના સ્થાન પ્રતિ ચાલી ગઈ. પછી કુમાર ઉભે થઈ તે મંદિરની શોભા જેતે હતે, તેવામાં ત્યાં પશ્ચિમદ્વારની બહાર પુષ્ટ પાલ (ધ) વાનર અને ૨ (જલરાશિ=સ્તન) વડે મનેહર, નવીન વાનરી કમલપત્ર રૂપ (સમાન) નેત્રલક્ષમીથી વિભૂષિત સુંદર સ્વભાવવાળી સ્ત્રીની માફક રાજહંસ વડે સેવાતી એક વાવ તેના જેવામાં આવી, એટલે કુમાર તરતજ તેની અંદર ઉતર્યો. શીતલ, મિષ્ટ અને ગુરૂવચન સમાન નિર્મલ એવા જલવડે માર્ગના રજકણથી મલિન થએલા દેહની શુદ્ધિ કરીને જલપાન કરી વાવના કાંઠા ઉપર તે બેઠે, તેટલામાં ત્યાં વાનરી સાથે એક વાનર આવ્યું. તેની આકૃતિ હળદર સમાન પીળાશપર દીપતી હતી. અને કંઠેમાં ચણેઠીયાને હાર પહેરેલે હતું. તેમજ તેના હસ્તમાં સલકી વૃક્ષની એક ડાળખી પક For Private And Personal Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૪ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ડેલી હતી તેથી તે તારા સહિત સુગ્રીવ સમાન દેખાતા હતા, ત્યાં આવતાંજ પ્રથમ તે વાનર કુમારામાં શિરામણિ સમાન ભુવનમલકુમારને નમસ્કાર કરી મનુષ્યની વાણી વડે ખેાલ્યા, હું શરણદાયક ? દયાળુણુમાં પ્રધાનપણુ જેમણે મેળવેલુ છે અને પાપકારમાં હિંસક એવા હું કુમાર મ્હારી એક પ્રાના તમે સાંભળેા. આ અરણ્યની અંદર સ`દા હું નિવાસ કરૂ છું. હેપ્રભા ? આ વાનરી મ્હારી સ્ત્રી છે. હું તેને મ્હારાપ્રાણથી પણ અધિક માનું છું. વળી મ્હારૂં શરીર, ધન અને જીવિત પણ આ વાનરી છે. કેમકે તેના વિના ક્ષણમાત્ર પણ હું રહી શકતા નથી. તેમજ આ અટવીમાં નિરંતર સર્વ વાનરામાં મ્હારૂ અધિપતિપણુ ચાલ્યુ' આવે છે. છતાં એકદા હું કોઇ કાર્ય ને લીધે બીજા વનમાં ગયા. એટલામાં એક દુષ્ટવાનરે મ્હારૂં સ્વામિપણું ઉત્થાપન કરી પોતાની સત્તા ચલાવી છે. હવે હાલમાં તે સ્થાન પાછું લેવા મ્હારી ઇચ્છા છે. તેમજ તેટલી શક્તિ પણ મ્હારામાં વિશ્વમાન છે. પરંતુ આ વાનરી બહુ બીકણ છે. તેથી મ્હે તેને ઘણી સમજાવી તેા પણ તે મ્હને યુદ્ધ કરવાની રજા આપતી નથી. વળી તેને એકલી મૂકીને યુદ્ધ કરવા માટે જવાની મ્હારી હિંમત પણ ચાલતી નથી. પરંતુ હાલમાં મ્હારા પુણ્યાયને લીધે નેત્રાને આન દદાયક એવુ આપનું દર્શન થયું છે. હું મહાશય ? માપતા સાક્ષાત્ ધર્મ મૂત્તિ છે, માટે આપની ભુજ છાયામાં આ સ્ત્રીને મૂકી તે દુષ્ટ વાનરને તેના અવિનયનું ફળ બતાવી જલદી હું અહીં આવું ત્યાં સુધી નિર્વિજ્ઞપણે આપ એની રક્ષા કરા, એમ કહી તેવાનર પાતાની સ્ત્રીને કુમાર પાસે મૂકી ત્યાંથી નીકળી ગયા. ત્યારબાદ કુમાર વિચાર કરવા લાગ્યા કે આ એક મ્હાટુ આશ્ચય છે. કારણકે આ વાનર જાતિ મનુષ્ય ભાષા કેવીરીતે ખેલ્યા ? વળી મા પશુ છતાં તેની મતિપૂર્વક પ્રવૃત્તિ ક્યાંથી થઇ! એમ કુમાર ચિતવતા હતા, For Private And Personal Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિંહમંત્રી કથા. (૩૪૫) તેટલામાં વાનરી બેલી હે કુમારેંદ્ર! તે શત્રુ જરૂર મારા સ્વામીને મારશે. કારણ કે તે બહુ બળવાન છે. તેથી તેના મરણની વાર્તા મહારા સાંભળવામાં ન આવે તેટલામાં હું મહારા પ્રાણ ત્યાગ કરીશ. એમ કહી વાનરીએ તત્કાળ તે વાવમાં ઝંપાપાત કર્યો, તે જોઈ કુમાર ચિંતાતુર થઈ ગયે. હા ! મહારા શરણે રહેલી એવી આ વાનરીના મરણની ઉપેક્ષા કરવી તે હને ઉચિત નથી, એમ સમજી તેની પાછળ પોતાને પરિજન ન જાણે તેવી રીતે કરવામાં બહુ દક્ષ એ કુમાર તેને પકડવા માટે વાવમાં ઝંપાપાત કરે છે તેટલામાં વાનરી, વાવ કે તેની અંદર રહેલું જળ પણ અદશ્ય થઈ ગયું અને તે જગ્યાએ કેમળ તળાઈ વિગેરે ઉપકરણેથી વિભૂષિત એવા પલંગ ઉપર રહેલા પોતાના આત્માને કુમારે જે. એકદમ આવું આશ્ચર્ય જોઈ કુમારના સેવકે બહુ દુ:ખી થઈ ગયા. હવે શું કરવું? એમ વિમૂઢ બની તેઓ પોતાનું સૈન્ય જ્યાં પડ્યું હતું ત્યાં ગયા. અને મંત્રી વિગેરેને કુમાર સંબંધી સર્વ વૃત્તાંત તેમણે કહ્યું. ત્યારબાદ તેઓએ પણ હાથી, ઘોડા, રથવિગેરે સમગ્ર સૈન્યની તૈયારી કરી, તેમજ કેટલાંક શાંતિ કાર્યો કરાવ્યાં. કુમાર પણ ત્યાં અતિ રમણીય એવા દીવ્ય ભવનને જોઈ ચકિત થયે.જે ભવનની અંદર સ્ફટિક રની ભીંતે દીવ્યભવન. ચણાવેલી છે. વળી તે ભિત્તિની અંદર મણું રત્ન જડેલાં છે. ઝરૂખાઓમાં નિકળતા સુગંધમય ધૂપને ધુમાડે ફેલાઈ ગયું છે. વળી તે ધમશિખાને લીધે વિશુદ્ધ એવું આકાશમંડળ શ્યામવર્ણ થઈ રહ્યું છે. તેમજ ઉંચાણમાં બાંધેલી ધ્વજ પતાકાઓના આડંબરથી તેની બહુ રમણીયતા દેખાય છે. સુંદર ગમન કરતી દેવાંગનાઓના કડાં અને કંક ના તુટી પડેલા મણિઓ વિવિધ પ્રકારે દીપે છે. તેમજ મણિ એની જટા સમાન સર્વત્ર પ્રસરતા સુવર્ણ સૂત્રના કિરણેને સમૂહ For Private And Personal Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ચારે તરફ પ્રકાશ આપે છે. બહુ કાંતિમય સોનાના સ્તન ઉપર મનોહર પુત્તલી સ્થાપના કરેલી છે. વળી સુંદર ભૂતલ ઉપર રચેલા સુગંધિત પુષ્પોને પ્રભાવ સર્વત્ર પ્રસરી રહ્યો છે. વળી જે પુર પેમાં લુબ્ધ થએલા ભમરાઓ ગુંજારવ કરતા પરિભ્રમણ કરે છે. અને જે ભમરાઓના મધુર શબ્દ વડે સર્વ દિશાઓ બધિરિત થઈ રહી છે, એવા તે દીવ્ય ભવનમાં વિવિધ અલંકારોથી વિભૂષિત, અને કાનમાં જેણે કુંડલ પહેરેલાં છે એ એક દીવ્ય પુરૂષને કુમારના જોવામાં આવ્યું. એટલે તરતજ તે દેવ બે, હે કુમારી હવે તારે કંઈપણ વિકલ્પ કરે નહીં, કેમકે કેઈ કારણને લીધે હું હને અહીં લાવ્યો છું. કુમાર બલ્ય, આ દેશનું નામ શું? અહીં રાજા કેણુ છે? વળી તમે કોણ છે? અને મહને અહીં તમે શા માટે લાવ્યા છે? તે સાંભળી દેવ બે, હે કુમાર! હારા પ્રશ્નોને ઉત્તર હું વિસ્તારપૂર્વક કહું છું તે તું સાવધાન થઈ સાંભળ. દેવ માયાથી આક્રીડાવન બનાવીને હું મહારી સ્ત્રી સાથે _ હમેશાં અહીં કીડા કરૂં છું. હું અસુર અમિતગતિ એનિમાં ઉત્પન્ન થયો છું અને અમિતગતિ અસુર. એવા નામથી હું પ્રસિદ્ધ છું. તેમજ આ વનને હું અધિપતિ છું. વળી એક દિવસ હું ચારણ મુનિ કેવલીને વંદન કરવા માટે મોટી વિભૂતિ સાથે દેવી સહિત રૈવતાચલમાં જતું હતું, તેટલામાં કેટલેક માર્ગ ઉલ્લંઘન કર્યા પછી ત્યાં સ્મશાન ભૂમિમાં બેઠેલે એક મેગી મહારા જેવામાં આવ્યું. જેના ભાલમાં રક્ત ચંદનનું તિલક કર્યું હતું અને શરીરે મૃગચર્મ ઓઢેલું હતું, તેથી તેના શરીરની આકૃતિ પ્રેત સમાન ભયંકર દેખાતી હતી, જેણે મસ્તકે બહુ વિચિત્ર મુકુટ ધારણ કરેલ હતું, તેથી તેના મસ્તકને અગ્રભાગ વિલક્ષણ દેખાવ આપતે હતો. શ્યામ સર્ષવ સમાન શરીર ઉપર જેણે For Private And Personal Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિંહમંત્રી કથા (૩૪૭) યેગપટ્ટ બાંધેલું હતું, તેમજ તે મુખમાંથી અતિ દારૂણ હુંકારા કાઢતું હતું, જેની આગળ કુંડમાં હામ કરેલા અગ્નિની મહેદી જ્વાલાઓ દેખાતી હતી અને જેની ડાબી બાજુએ એક સુંદર બાલિકા બેઠી હતી એવા તે ગીને જોઈ મહે દેવીને કહ્યું, હે પ્રિયે! આપણે ક્ષણમાત્ર અહીં રોકાઈને જોઈએ કે આ પાખંડી શું કરે છે! એવામાં તે પાખંડીએ રૂદન કરતી તે બાળાને પોતે રચેલા મંડળની અંદર બેસાડી રક્ત ચંદનવડે તેના ભાલ સ્થલમાં અર્ચા કરી. ત્યારબાદ તેના કંઠમાં રત કરની માળા પહેરાવીને તેને અગ્નિમાં હેમવાની તૈયારી કરતા હતા, તેટલામાં મહું તેને તિરસ્કાર પૂર્વક કહ્યું કે, રે પાપિષ્ટ ! મૂઢ! આવું લોક વિરૂદ્ધ અનુચિત કાર્ય કરીને મારી આગળથી તું ક્યાં જઈશ? રેનિર્લજજ! શું તને લજજા નથી આવતી ! જેથી આ પાંચ ભૂતના દેહને ધારણ કરનારા આ અનાથ બાલિકાને મારવા રૂપ ઉભયલક વિરૂદ્ધ અકાર્ય આચરવા તૈયાર થયા છે ! એ પ્રમાણે હારૂં વચન સાંભળી બાળાને પડતી મૂકી તે દુષ્ટ પાખંડી જીવ લઈ ત્યાંથી પલાયન થયે. હું પણ દયાને લીધે તેને જતો કર્યો અને તે કન્યાને લઈ મહેંમ્હારી સ્ત્રીને સોંપી. દીવ્ય આકૃતિને ધારણ કરતી અને સંપૂર્ણ લક્ષણ યુકત તે કન્યાને પોતાના ખેાળામાં બેસાડી દેવી બેલી, હે સ્વામિન્ ! ખરેખર હું ભાગ્યવતી ગણાઉં, કારણકે દેવના ભવમાં પણ હું પુત્રીવાળી થઈ. મહે પણ કહ્યું કે હે દેવિ ! હારું કહેવું સત્ય છે, અન્યથા લાવણ્યરૂપી અમૃતના સિંધુ સમાન આવી માનુષી કન્યા કયાંથી હોય ? એમ કહી હું કેવલી ભગવાન પાસે ગયો. પછી તેમને નમસ્કાર કરી હું નીચે બેઠે. હારા હૃદયનો સંદેહ જાણ કેવલી ભગવાને પણ વાસુદેવના શ. ખના નાદ સમાન ગંભીર વાણવડે તે બાલિકાનું ચરિત્ર કહેવાને પ્રારંભ કર્યો. For Private And Personal Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૮) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. આ ભરતક્ષેત્રમાં કૃતમંગલા નામે નગરી છે. તેમાં સર્વ જન માન્ય અને બહુ ધનાઢ્ય એ ધન નામે બાળાને પૂર્વભવ. શ્રેણી રહેતું હતું, તેને જ્યસુંદરી નામે એક બાળવિધવા પુત્રી હતી. વળી તે જયસુંદરીને પાંચ ભાઈઓ હતા. તેઓ નિરંતર તે બાળવિધવાની આજ્ઞા પ્રમાણે વર્તતા હતા. પરંતુ જયેષ્ઠ બંધુની સ્ત્રી તે જ્યસુંદરીની સાથે બરાબર ચાલતી હતી. તેથી જયસુંદરીએ પિતાના મોટા ભાઈને બીજી કન્યા પરણાવી અને પ્રથમની સ્ત્રીએ કરેલું કોઈપણ કાર્ય જેમ તેમ દુર્વચન બોલીને તે દૂષિત કરતી હતી, તેમજ તેને કોઈપણ કામમાં તે ગણતી નહોતી, તેવી જ રીતે સુંદરીને પણ તેની ભેજાઈ જુઠાં આળ મૂકી બહુ દુઃખી કરતી હતી એમ પર સ્પર નણંદ ભેજાઈને વૈર ચાલતું હતું, તેવામાં વિજળી પડવાથી તે બન્ને એક સાથે બળીને વ્યાધ્ર જાતિમાં વાઘણપણે ઉત્પન્ન થઈ. ત્યાં પણ પૂર્વભવના વૈરને લીધે એક બીજાને દેખવાથી યુદ્ધ કરી તે બન્ને વાઘણે મરણ પામી ત્રીજી નરકભૂમિમાં ઉત્પન્ન થઈ, અને ત્યાંથી નીકળી વિશેષ પરિણામને લીધે ભેજાઈને જીવ શૂરનરેંદ્રની સ્ત્રી રૂપે ઉત્પન્ન થયે અને નણંદને જીવ તેવા પરિણામવડે તેનાજ ગર્ભમાં પુત્રીપણે ઉત્પન્ન થયે. ત્યાં પૂર્વભવના અભ્યાસથી ગર્ભ માં પણ તેના ઉપર તે દ્વેષ કરવા લાગી. વળી ગર્ભપાત માટે રાણીએ અનેક ઉપાય કર્યા, પરંતુ નિરૂપકમ(નિર્વિક્ત) આયુષ્ય હોવાથી તેના ગર્ભને પાત થશે નહીં. ગર્ભને સમય પૂર્ણ થવાથી રાણુને પુત્રી જન્મી. પણ તેને જોતાંજ રાણીનું હૃદય બળવા લાગ્યું. તેથી તેણુએ સૂતિકાકર્મ કરનારી સ્ત્રી (દાયણ)ને દ્રવ્ય આપી મરેલી પુત્રી જમી એમ પ્રસિદ્ધ કરાવી ગુપ્ત રીતે તે બાલિકાને કેઈપણ ઠેકાણે મૂકી આવવા માટે આજ્ઞા કરી. તે સાંભળીને For Private And Personal Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિંહમંત્રી કથા. (૩૪૯) દાયણે તે બાલિકાને તેજ દિવસે પોતાની દીકરીને પ્રસવ થયો હતે. તેથી તેને ત્યાં ગુપ્ત રીતે પહોંચાડી દીધી. અનુક્રમે તે કન્યા તેને ત્યાં મોટી થઈ. હવે એક દિવસ તે કન્યા પિતાની સમાન વયની સખીઓ સાથે રમતી દષ્ટગી . હતી. તેવામાં અતિ ભયંકર (રૂદ્ર) વિદ્યાના સાધન માટે ઉત્તમ લક્ષણવાળી કન્યાની શોધમાં ફરતો ફરતો એક પેગી ત્યાં આવ્યું અને તેની દષ્ટિ તે બાળા ઉપર પડી. તેથી તે યોગી તે કન્યાને લેભાવી પોતાની સાથે સ્મશાનભૂમિમાં લઈ ગયો, અને અગ્નિમાં તેને હોમવાની તૈયારી કરતો હતો તેવામાં આ અસુરે તેને તે દુષ્ટના હાથમાંથી મુક્ત કરી, માટે હે કુમાર ! આ બાળાના વૃત્તાંત ઉપરથી કિંચિત માત્ર પણ આત્માની અંદર કષાય કરે નહીં. વળી પરિગ્રહ અને આરંભના ત્યાગી એવા મહાત્માઓ સર્વદા કષાથી દૂર રહે છે. કારણકે જ્યાં સુધી સમગ્ર હેતુઓની નિવૃત્તિ ન થઈ હોય ત્યાં સુધી કાર્યની નિવૃત્તિ થતી નથી. વળી જેઓ કષાયને સર્વથા ત્યાગ કરવા અશકત હોય તેઓએ અમુક અંશે પણ તેને ત્યાગ કરી અનુક્રમે કષાયે સર્વથા ક્ષીણ થાય તેવી રીતે યત્ન કરે. તેમજ જે બહુકમી છે એટલું પણ કરવાને અશકત હોય તેઓ કષાયના ત્યાગી એવા મહાત્માઓની સેવા કરવાથી ઉત્તમ પ્રકારની સ્થિતિ મેળવી શકે છે. એ પ્રમાણે મુનીંદ્રનું વચન સાંભળી કંઈક કર્મને ક્ષય થવાથી જાતિ સ્મરણ પામી તે બાલિકા બેલી, હે ભગવન ! આપના કહ્યા પ્રમાણે સર્વવૃત્તાંત મહને પ્રત્યક્ષ થયું છે. માટે હવે આપના ચરણ સિવાય હારૂં અન્ય કોઈ શરણ નથી. હે પરમ દયાલું !જેવી રીતે હું સર્વસંગથી વિમુકત થાઉં તેવી હારી ઉપર આપ કૃપા કરો. તે સાંભળી મુનીંદ્ર બોલ્યા, હે બાલે ! અદ્યાપિનિરૂપકમ એવું ભેગ્યકર્મ હારે ભેગવવાનું બાકી For Private And Personal Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૦) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર, છે. માટે હાલમાં તું ગૃહિ ધર્મ અંગીકાર કર. તે સાંભળી બાબા બાલી, હે ભગવન્ ! હાલમાં હારી સ્થિતિ કેવી છે તે આપ જાણે છે” તે આ ગૃહિ ધર્મને સ્વીકારીને હું આ અસુરની અંદર તે ધર્મને સમ્યક્ પ્રકારે શી રીતે પાળી શકીશ? મુનીંદ્ર બેલ્યા, હે બાલિકે ! એ સંબંધી ત્યારે કાંઈ પણ ચિંતા કરવી નહીં. કારણકે કાલિંજર અટવીમાં રૂષભદેવ ભગવાનના મંદિરમાં જ્યારે ભુવનમલ્લ રાજાને તું જોઈશ ત્યારે તેના સ્વાધીન થઈ સમ્યક પ્રકારે શ્રાવક ધર્મ પાળી અનુકમે તું કુમારની સાથે દીક્ષા ગ્રહણ કરી મેક્ષ સ્થાન પામીશ. આ પ્રમાણે તે કન્યાનું વૃત્તાંત સાંભળી સભામાં રહેલા કેટલાક જનેએ દીક્ષા લીધી અને કેટલાકે શ્રાવકધર્મ કમારઅને સ્વીકાર્યો. તેમજ કેટલાક પુરૂષ, સ્ત્રી, દેવ અને બાળાને સંયોગ. દેવીઓએ સમ્યકત્વ વ્રત લીધું. ત્યારબાદ હું પણ મુનીંદ્રને નમસ્કાર કરી તે બાળાને લઈ મહારા સ્થાનમાં ગયે. અને તેનું વિજયપતાકા એવું નામ પાડયું. અનુક્રમે આજે કેવળી ભગવાને કહેલા દિવસે તે બાળા જેનમંદિરમાં ગઈ અને ભગવાનની પૂજા કરતી હતી, તેટલામાં છે કુમાર ! તું વિજયપતાકાની દષ્ટિગોચર થયું. ત્યારબાદ તેણીએ પોતાની સખીને કહ્યું કે, કેવલી ભગવાને જે પુરૂષ કહ્યું હતું તે આ પુરૂષ મહને લાગે છે. સખી બેલી હારૂં કહેવું સત્ય છે. તેથી હારા પિતા પાસે એને લઈ જવો ઉચિત છે, એ પ્રમાણે સખીનું વચન માન્ય કરી તે કન્યા માયાવડે વાવવિગેરેને પ્રપંચ કરી આપને અહીં લાવી. માટે હવે અને પ્રતિમાના દર્શનરૂપી અમૃતના સિંચનવડે પિતાના નેત્રને આનંદ આપે. એમ કહી તે અસુર તેને મંદિરમાં લઈ ગયે. એટલે ત્યાં આગળ વંદન કરતી વિજયપતાકા કુમારની નજરે પડી. પુષ્યરસના પાનથી મત્ત અને મધુર For Private And Personal Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિહમંત્રી કથા. (૩૫૧) કંઠવાળી કેયલના કંઠ સમાન સુંદર નાદવડે ગુરૂકમીઓને પણ વૈરાગ્ય ઉપન્ન કરતી એવી વિજયપતાકાનું સ્તવન સાંભળો તે કુમાર અરણ્યમાં વીણાના નાદથી મેહિત થએલા મૃગલાની માફક તે સ્તવન પૂર્ણ થયું ત્યાં સુધી ચિત્રલિખિત હેયને શું ? તેમ સ્થિર થઈ રહ્યો. ત્યારબાદ કુમાર દેવ વંદન કરી નિવૃત્ત થયો કે તરતજ તેના હૃદયને ખરીદ કરતી એવી તે વિજયપતાકાએ મૂલ્યની માફક તે કુમારને વંદન કર્યું. પછી તે બન્નેને તે અસુરેંદ્ર સભા સ્થાનમાં લઈ ગયા. અને કુમારને કહ્યું કે, હે વત્સ! સર્વથા આ કન્યાને હારા શરણમાં હું અર્પણ કરું છું, માટે તું પાણિગ્રહણ કરી એને કૃતાર્થ કર. હવે કૃપા કરી આ કાર્યમાં વિલંબ કરીશ નહીં. કુમાર બલ્ય, હેઅસુરેંદ્ર! આપની આજ્ઞા હું સર્વથા માન્ય કરું છું. તેથી તેમને હારી સાથે મહારા મકાનમાં મેકલે, કારણ કે જે લગ્ને મ્હારા મામાની દીકરીને હું પરણીશ તેજ દિવસે આ હૃદયગૃહીત બાળાનું પણ પાણિગ્રહણ કરીશ, માટે હવે અહીં ક્ષણમાત્ર પણ વિલંબ કરે હારે ઉચિત નથી, કેમકે હારો પરિજનવર્ગ હારૂં અકુશલ જાણું ક્ષણાર્ધ પણ બહુ દુઃખથી વ્યતીત કરતો હશે. ત્યારબાદ આભિગિક દેવોએ બનાવેલા વિમાનમાં દિવ્ય વસ્ત્ર અને અલંકારવડે વિભૂષિત એવા કમારઅને વિજ- કુમાર અને વિજયપતાકાને બેસાડીને દેવી, યપતાકાનું સામાનિક દેવ, આત્મરક્ષક, તેમજ અન્ય સૈન્યમાંગમન. પરિજન સહિત અમિતગતિ અસુરેંદ્ર પોતે પણ તેમાં બેસીને ક્ષણમાત્રમાં તેના સૈન્ય સ્થાનમાં લઈ ગયે. દશે દિશાઓમાં પ્રકાશ આપતું એવું તે વિમાન જોઈ મંત્રી પ્રમુખ પુરૂષ કહેવા લાગ્યા કે જરૂર આ કંઈક આવે છે, ઘણું કરીને જેણે કુમારનું હરણ કર્યું છે તે જ આ હોવો જોઈએ For Private And Personal Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૨). શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર માટે આપણે તૈયાર થાઓ, દૂઢ પરાક્રમ ધારણ કરે અને સર્વથા ક્ષેભને ત્યાગ કરે. કેમકે સાહસથી દેવ અને દેવ પણ સાધ્ય થાય છે. સાહસ પ્રવૃત્તિવાળા ધીર પુરૂષે જ્યાં સુધી કાર્યને પ્રારંભ નથી કરતા ત્યાં સુધીજ પર્વતે પણ તેમને દુધ્ધિ થાય છે તેમજ સમુદ્રો પણ દુર્લભ ગણાય છે. એમ વિચાર કરી તેઓ આડંબર સહિત સજજ :થયા તેટલામાં અસુરેંદ્રની આજ્ઞાવડે દેએ કરેલી સ્તુતિ તેઓના સાંભળવામાં આવી. જેમકે હેમચંદ્ર રાજાના કુળરૂપી કુમુદ વનમાં ચંદ્ર સમાન, સાત્વિક પુરૂષમાં ચૂડામણિ સમાન, ઉત્તમ જ્ઞાન ધારક અને યથાર્થ નામ ધારક એવા હે શ્રી ભુવનમલ્લ કુમાર ! તમે ચિરંજીવી થાઓ. પશુ સરખાઓના કાર્યમાં પણ જે તે પોતાના પ્રાણને તૃણ સમાન ગણે છે તે હારી તુલનાને કયે પરોપકારી પુરૂષ પામી શકે ? એ પ્રમાણે દેવતાએના મુખથી પિતાના સ્વામીનું ગુણ કીર્તન સાંભળી તેઓએ અકસ્માત્ વિમાનમાં બેઠેલા કુમારને જે કે તરતજ તેઓ રોમાંચિત થઈ ગયા અને પૃથ્વી પર દંડવત્ પ્રણામ કરવા લાગ્યા. કુમાર પણ ઝટ વિમાનમાંથી નીચે ઉતરી તેઓને ઉભા કરી બહુ પ્રેમપૂર્વક ભેટીને આજ્ઞા આપી એટલે દેવી સહિત અસુરેંદ્રને પ્રણામ કરી તેઓ સવે ઉચિત સ્થાને બેસી ગયા. ત્યારબાદ અમિતગતિએ મંત્રી પ્રમુખ પ્રધાન પુરૂષેની આગળ કુમારનું સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. પછી ઉત્તમ મુક્તાફલની માળાઓથી સુશોભિત એવા મણિમય ચતુષ્કભવનમાં કુમારને બેસાડી તેના ભાલ સ્થલમાં દેવીએ મુક્તાફલની શેષા (અચો) કરી. અસુરે કુમારના હસ્ત કમલમાં વસ્ત્રાભરણ આપ્યાં, તેમજ તેના સર્વ પરિવારને પણ વસ્ત્રાદિક અલંકારવડે ચાચિત સત્કાર કર્યો, ત્યારબાદ કુમારની ઉપમાતા (ધાવ)નો પણ સારી રીતે સત્કાર કરી તેના ખોળામાં વિજયપતાકાને બેસાડી. પશ્ચાત્ અસુરેંદ્ર બલ્ય, આ હારી પુત્રી હવે For Private And Personal Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિંહમંત્રી કથા. (૩૫૩) આપને સેંપવામાં આવે છે. આજસુધી આ કન્યા અમારી હતી તે હવે તહારી થઈ ઈત્યાદિક સંપ્રદાય પ્રમાણે આચાર કરી વિજયપતાકાને શિખામણ આપવા લાગ્યા, હે પુત્રી ! એક મહારૂં હિતકર વચન તું સાંભળ– निर्व्याजा दयिते ननान्टषु नता श्वश्रूषु भक्ता भव, स्निग्धा बन्धुषु वत्सला परिजने स्मेरा सपत्नीष्वपि । ___ पत्युमित्रजने सनर्मवचना खिन्ना च तद्द्वेषिषु, स्त्रीणां संवननं नतभ्रु ? तदिदं वीतौषधं भर्तृषु ॥ १ ॥ अभ्युत्थानमुपागते गृहपतौ तद्भाषणे नम्रता. तत्पादार्पितदृष्टिरासनविधेस्तस्योपचर्या स्वयम् । सुप्ते तत्र शयीत तत्प्रथमतो जह्याच्च शय्यामिति, કાર્ચઃ પુત્ર! નિવેદિતાઃ ઝવધૂસિદ્ધાન્તધર્મા ની ૨ | અર્થ–“હે સુંદરભ્રકુટીવાળી પુત્રિ! હારે નિરંતર પિતાના પતિ તરફ નિષ્કપટ ભાવે વર્તવું, નણંદે આગળ નમ્રતા રાખવી, સાસુ સસરાની ભક્તિ કરવી, બંધુજને ઉપર સ્નેહ દષ્ટિએ વર્તવું, પરિજન ઉપર દાક્ષિણ્યતા રાખવી, સપત્ની (શૈક) ઓ ઉપર પ્રીતિ રાખવી. પતિના મિત્ર વર્ગને નમ્ર વચનથી બોલાવવા, તેમજ તેમના વૈરીઓ ઉપર દ્વેષ ભાવ રાખો, આ પ્રમાણે સ્ત્રીઓના વર્તવાથી ભજનનું વિના ઓષધે રક્ષણ થાય છે. વળી હે પુત્રિ! જ્યારે પિતાને પતિ ઘેર આવે ત્યારે તેમને અભ્યસ્થાન આપવું, નમ્રતાપૂર્વક તેમનું વચન સાંભળવું, તેમના ચરણ કમલમાં દષ્ટિ રાખવી, તેમને આસનાદિક આપવાની સેવા પણ પિતેજ કરવી, જ્યારે પતિ શયન કરે ત્યારપછી પોતે સુવું અને તેમના ઉડ્યા પહેલાં ઉઠવું. હે વત્સ ! આ સર્વ કુલ વધઓનાધર્મસિદ્ધાન્તમાં જ્ઞાનિ પુરૂષએ કહેલા છે.” એ પ્રમાણે પિતાને ૨૩ For Private And Personal Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૪) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ઉપદેશ ગ્રહણ કરી વિજયપતાકા તેમના ચરણમાં પડી-ને બેલી, હે તાત! આપના કહ્યા પ્રમાણે સર્વદા હું વતીશ માટે એ સં. બંધી કંઈપણ ચિંતા તમારે રાખવી નહીં. ત્યારબાદ તે અમિતગતિ અસુરેંદ્ર તેની સેવામાં પાંચદેવીએને મૂકી તેની અનુજ્ઞા લઈ પશ્ચાત કુમારે કરેલા સત્કારને સ્વીકાર કરી વિજય ડંકાના નાદ સાથે તે પોતાના સ્થાનમાં ગયા. હવે કુમાર પણ ત્યાંથી નીકળી તે ચંપાપુરીમાં અનુક્રમે જઈ પહોંચ્યા અને શ્રીષેણ રાજાને ખબર થવાથી ચંપાપુરીમાં તે પણ પરિવાર સહિત સામૈયું લઈ તેની પ્રવેશ. સામે આવ્યું. વિમાનમાં બેઠેલી દેવીએ સહિત વિજય પતાકાને જોઈ શ્રીષેણ રાજા બહુ વિસ્મિત થયા અને કુમારનું આગમન નિવેદન કરવા આવેલા પુરૂષને તેણે પૂછયું કે, શું આ વિમાનમાં કુમારની પાછળ કઈ દેવીએ બેઠી છે? તે સાંભળી તે પુરૂષે પણ તે દેવીઓનું સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી રાજાનું હૃદય હર્ષથી ભરાઈ ગયું અને વિચાર કરવા લાગ્યું કે આ કુમારને કઈ અલૈકિક પુદય દેખાય છે. અન્યથા ઉત્તમ કુળમાં જન્મ, સર્વ કલાઓમાં કુશળપણું અને આ અપૂર્વ વિનય તેનામાં કયાંથી હોય? આ પરાક્રમી આ કુમાર જ સર્વ રાજકુમારને પરાજય કરી હારી કન્યાએ પ્રતિજ્ઞા કરેલે રાધાવેધ નિર્વિક્તપણે કરશે. વળી અન્ય વરની શંકાથી મહારૂં મન સંજોત થયું હતું, પરંતુ હવે મહારી તે શંકા દૂર થઈ ગઈ અને પરમશાંતિ રાખવામાં હવે હુને કંઈ પણ સંશય નથી. એમ નિશ્ચય કરી રાજા સ્વસ્થ થયા. ત્યારબાદ પ્રતિ સમયે નવીન નવીન આનંદને અનુભવતા કુમાર અને રાજા બને મળીને પોતપોતાના પરિવાર સહિત ત્યાંથી ચાલ્યા. અનુક્રમે સમસ્તલેગ્ય પદાર્થો વડે ભરેલા અને કુમારને આપવા લાયક એવા ઉત્તમ એક આવાસમાં કુમારને ઉતારે આપી શ્રીષેણ ર For Private And Personal Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિંહમંત્રી થા. (૩૫) જાએ વિજ્યપતાકાને પોતાની સાથે લઈ જઈ હવેલીમાં પિતાની કન્યાની પાસે મૂકી. તેમજ તેના માટે સર્વ ઉપચાર કરવાની ગોઠવણ કરી. ત્યારબાદ રાજાએ હુકમ કરી પ્રથમ નિર્માણ કરેલ રાધાવેધને મંડપ સજજ કરાવ્યું. શ્રીબેરાજાએ નિર્માણ કરેલા રાધાવેધના દિવસે સર્વ રાજકુ મારોને નિમંત્રણ કરી બતાવ્યા, તેથી સર્વે રત્નમાલાની રાજકુમારે પોતે પિતાના અધિકાર પ્રમાણે પ્રતિજ્ઞા. સજજ થઈ તે મંડપમાં ગયા. તેમજ ભુવનમાં બ્રકુમાર પણ અસુરેદ્ર તરફથી મળેલાં ઉત્તમ વસ્ત્રાભરણે પહેરીને સર્વ સૈન્ય સહિત હાથી ઉપર સ્વારી કરી સ્વયંવર મંડપ આગળ આવ્યા અને હસ્તી ઉપરથી તે નીચે ઉતર્યો. બાદ માઉપર ગોઠવેલાં સિંહાસન ઉપર બેઠેલા એવા રાજકુ મારે વડે સુશોભિત, તેમજ તેઓના મુકુટમણિઓની વિશેષ કાંતિરૂપ જટાને ધારણ કરતા અને તેને આનંદ આપતા એવા, ઇંદ્રની સભા સમાન તે મંડપમાં પોતાની કાંતિવડે અન્ય રાજકુ માને નિસ્તેજ કરતા તે કુમારે ઈન્દ્રની માફક પ્રવેશ કર્યો. તે સમયે પોતાના પિતા પાસે બેઠેલી રત્નમાલા તે કુમારને જોઈ તેમજ પરિજનના કહેવાથી તેના ગુણ જાણું બહુ વિસ્મત થઈ ગઈ અને પિતાના હૃદયમાં ચિંતવવા લાગી. રે દેવ ! પુરૂષોમાં રત્ન સમાન આ ઉત્તમ વર પ્રાપ્ત થયે છતે હે રાધાવેધની બુદ્ધિ હને કેમ આપી? અથવા હવે શોક કરવાનું કંઈ કારણ નથી, એમ ધારી તેણુએ પુનઃ પ્રતિજ્ઞા કરી કે જે આ કુમાર વિના અન્ય કોઈ પણ રાધાવેધ કરશે તે મહારે મરણ એજ શરણ છે. હવે મંડપની અંદર ઘણે ઉંચે અને મજબુત એ એક સેનાને સ્તંભ રોપે છે. તે સ્તંભની ઉપર રાધાવેધ. સેનાની એક પુતળી નીચે મુખે સ્થાપન કરેલી છે. વળી તે પુતળીની નીચે બહુ વેગથી For Private And Personal Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર પરિભ્રમણ કરતાં આઠ ચક મુકેલાં છે. તેમાં કેટલાંક ડાબાં અને કેટલાંક જમણું ભમ્યા કરે છે. તેઓની નીચે પૃથ્વી ઉપર તેલથી ભરેલી એક કુંડી બેઠવી છે. તેમાં પડેલા તે પુત્તળીના પ્રતિબિંબને જોઈ સ્થિર ચિત્તે કિંચિત્ માત્ર પણ ઉપર જોયા વિના નીચિ દૃષ્ટિએ પુત્તળના વામ નેત્રની કીકી (તારા) વિધવાની છે. આ પ્રમાણે સઘળી ગોઠવણ કરેલી છે. ત્યારબાદ શ્રીષેણ રાજા બલ્ય, હે રાજકુમારે! જે કોઈ આ રાધાવેધ કરશે તે પુરૂષ આ કન્યાને વરશે. પરંતુ તેમાં આ પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે કે અહીં આવેલા સવ રાજકુમારોનાં નામ ભાજપત્રમાં લખી તે ચીઠ્ઠીઓ માટીના ગાળામાં લપેટી તે સર્વ ગળીઓ એક હેટા સોનાના ગળામાં નાખેલી છે, તેમાંથી અમારે પુરેહિત એક એક ચિઠી. બહાર કાઢશે અને તેની અંદર જેનું નામ આવશે તે રાજકુમારે રાધાવેધ કરવા ઉભા થવું. એ પ્રમાણે સર્વે ને તે ઠરાવ સંભળાવ્યા બાદ પુરેહિતે પ્રથમ ચીઠી કાઢી એટલે તેમાં અધ્યા નરેશના પુત્ર મકરધ્વજનું નામ આવ્યું, તેથી તે ઉભે થયે અને પોતાના હાથમાં ધનુષ લઈ ધનુર્વેદના ગર્વ વડે તેને કુંડાલાકાર ચઢાવીને વિધિ પ્રમાણે તેણે બાણ માર્યું. પરંતુ શુદ્ધ વ્રતધારી મુનિના હૃદયમાં કામદેવના બાણની માફક તે બાણ ગળાકાર ઉલટપાલટ ફરતા એવા ચકના આરાઓમાં અથડાઈને ભાગી ગયું. તેવી જ રીતે બીજા કેટલાક રાજપુત્રો પણ પિતાને પ્રયત્ન નિષ્ફળ થવાથી મકરવજ રાજકુમારની માફક લક્ષ્ય હીન થઈ ગયા. ત્યારબાદ પુરેહિતે અવસર જણાવ્યા કે તરતજ શ્રીભુવન મલ્લકુમાર ઉભે થયે, અને ધનુષ સજજ કરી બાણ ચઢાવી અજુનની માફક તેણે રાધાની. વામ તારા વિંધી નાખી એટલે લેકોએ જય જય શબ્દ વડે મંડપ ગજાવી મૂક્યો. તેમજ પિતાનું જીવન સફલ માનતી તે બાળાએ કુમારના કંઠમાં વરમાળા પહેરાવી. ત્યારબાદ શ્રીષેણ રાજા છે, રાધાવેધની પ્રતિજ્ઞારૂપ મહાસાગરમાં ડુબતી અને સમસ્ત સ્ત્રી For Private And Personal Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિુમંત્રી કથા. ( ૩૫૭ ) એમાં તિલક સમાન આ કન્યારત્નના ઉદ્ધાર કરવા માટે સર્વ ક્ષત્રિય કુમારો નિરાશ થયા, તેમ છતાં જેણે આ કન્યા રત્નના ઉદ્ધાર કર્યા તે વીર પુરૂષના ચરણમાં હું નમું છું. વળી જેનુ વિજ્ઞાન ગહીન છે અને પરીપકારામાં ધૈર્યપૂર્વક જેની બુદ્ધિ બહુ અગાધ છે એવા તે ભુવનમલ્લ રાજકુમારના ચરણકમલમાં હું પુનઃ પુન: નમસ્કાર કરૂ છું. એમ કહી સર્વાંગે રામાંચ રૂપી કંચુકને ધારણ કરી શ્રીષેણ રાજાએ તે પુરાહિતને પેાતાનાં મુકુટ સિવાયનાં સર્વ માભરણા અર્પણ કર્યાં. ત્યાર બાદ સર્વ રાજ લેાકેા પણ તે કુમારના સદ્ગુણાનું વર્ણન કરવા લાગ્યા. કારણ કે ગુણવાન પુરૂષ દરેકને પ્રિય થાય છે. શ્રીષેણ રાજાએ સર્વ રાજમડલ તથા રાજકુમારાના ચાગ્યતા પ્રમાણે સત્કાર કર્યાં. એટલે તેઓ પણ પોત લગ્નમહોત્સવ. પેાતાના સ્થાનમાં ચાલ્યા ગયા. પછી ફાગણુ સુદિ પાંચમ ને ગુરૂવારના દવસે ઉત્તમ લગ્ન સમયે સેંકડો માંગલિક ઉપચારો સાથે તે કુમારે રત્નમાલા અને વિજયપતાકાનું પાણિગ્રહણ કર્યું. ત્યારબાદ રાજાએ પણ કુમારની બહુ ભક્તિ કરી, પછી કુમાર તે બન્ને સ્ત્રીઓ સાથે વિમાનમાં બેસી શ્રષ રાજાની આજ્ઞા લઇ ચંપા નગરીમાંથી નીકળ્યા. માર્ગોમાં ચાલતાં અનેક નગર, પર્વત, વન, ઉદ્યાન અને ખેટ તથા કટાદ્વિકનું ઉલ્લંઘન કરતા તે થાડા સમયમાં કુસુમ પુરના નજીકના ગામમાં ગયા, એટલે તેના પિતાને સમાચાર મળવાથી સ્વાગત મહાત્સવ પૂર્વક પોતે રાણીએ સહિત તેની હામા આવ્યા. કુમારે પણ મન્ને સ્ત્રીઓ સહિત વિમાનમાંથી નીચે ઉતરી માતા પિતાને નમસ્કાર કરીને સ્નેહી વર્ગના સ ંભાષણ વડે સત્કાર કરી મહેાત્સવમય એવા પેાતાના નગરમાં પ્રવેશ કર્યા. ત્યારબાદ સ લેાકેા પાતપેાતાને ઘેર ગયા. અને રાજા તથા કુમાર વિગેરે પા તાના આવાસભવનમાં ગયા. ત્યાં ભાજન કર્યા બાદ કુમારના For Private And Personal Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૮ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. મિત્ર સિહમંત્રીએ પ્રયાણુથી આરંભી અહીં આવ્યા સુધીનું સર્વ વૃત્તાંત યથાર્થ રીતે રાજાની આગળ નિવેદન કર્યું. તે સાંભળી હેમચંદ્ર રાજા બહુ પ્રસન્ન થયા અને બીજે દિવસે પેાતાના રાજ્યમાં તે કુમારને સ્થાપન કરીને પાતે શ્રી અભયદેવ સૂરિ પાસે નિવદ્ય દીક્ષા ગ્રહણ કરી. વિધિ પ્રમાણે ચારિત્ર પાળતા એવા તે હેમચંદ્ર મુનિ સમગ્ર અંગાપાંગના અભ્યાસ કરી અનુક્રમે ગીતા હેમચંદ્રમુનિ થયા. ત્યારબાદ અભયદેવ સૂરીશ્વરે પેાતાના સૂરિપદે તેમને સ્થાપન કર્યો. પછી તે હેમચંદ્ર મુનિ ભવ્યજનાને પ્રતિાધ આપતા પ્રતિબંધ રહિત વિહાર કરવા લાગ્યા. જૈનશાસનની પ્રભાવના રૂપી દર્પ`ણુ જેના હસ્તમાં રહેલું છે એવી તપશ્ચર્યા રૂપી સ્ત્રીના સંગમાં હમ્મેશાં રહ્યા છે છતાં પણ તે મુનિ બ્રહ્મચારી વર્ગ માં ચઢાણ સમાન ગણાતા હતા, વળી તે ભવ્ય પ્રાણીઓને સુગતિ માર્ગ ના ઉપદેશ આપતા હતા એટલુ જ નહીં, પરંતુ દુર્મતિને નરકાદિકના ભયના પણ ઉપદેશ આપતા હતા. તેમજ તે સૂરીશ્વર હમ્મેશાં દેશના રૂપી પટહુઘાષાવડે સર્વ જીવાને અભયદાન આપતા હતા. વળી જેમના ઉપદેશ માત્રથી સર્વ રાજાએ તત્કાલ જીનેભગવાનના શાસનને ઉત્તમ સુવર્ણમય કલશ અને ધ્વજદડા વડે સુશોભિત કરવા લાગ્યા તેમજ રથયાત્રાએ અને અષ્ટાન્તિક મહાસવા વડે ખલ પુરૂષને ક્ષેાભકારક એવું સમસ્ત જૈનશાસન દ્વીપવા લાગ્યું. એમ અનેક પ્રકારના ઉદ્યોત કરતા, તેમજ સૂર્યની માફક તપશ્ચર્યા રૂપી કિરણાના સમૂહવડે માંડલિક નૃપાદિકના મેહરૂપી અંધકારને દૂર કરતા હેમચંદ્ર સૂરીશ્વર પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. ભુવનમત રાજાએ પણ સદેાદિત રાજ્યની વ્યવસ્થા એવી ચલાવી કે ગત કાલને પણ સજ્જને જાણતા નથી. વળી જ્યાં પા For Private And Personal Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિંહમંત્રી કચા. (૩૫૯૯) સિંહમંત્રીને તાની આજ્ઞા પ્રવર્તે છે તે દેશને દુજેનેએ ભય પામી સર્વથા ત્યાગ કર્યો. જેમ ગરૂડના દુરાચાર સંચારવાળા સ્થાનમાં સર્પો રહી શકતા નથી તેમ ભુવનમલ્લ રાજાને દેશ દુર્જનેને અગમ્ય થઈ પડ્યો. ત્યારબાદ ભુવનમલ્લ રાજાએ તેસિંહને મંત્રીપદ આપ્યું. તેથી તે અધિકાર પામીનેસિંહમંત્રી સર્વ માનવરૂપ મૃગલાઓને સિંહ સમાન થઈ પડ્યો તેમજ બહુ સંખ્યાબંધ અપૂર્વ કારાગૃહ નવીન બંધાવવા લાગ્યા. વળી પ્રથમના મંત્રીઓએ માત્ર અપરાધની શંકાને લીધે જેઓને જેલમાં પૂરેલા હતા, તેવા નિરપરાધીઓનાં પણ સિંહ મંત્રીએ પોતાની ઉદ્ધતાઈવડે ભેજનપાન બંધ કરાવ્યાં, તેથી કેટલાક તે ભુખના માર્યા મરણવશ થઈ ગયા. તેમજ કેટલાક તૃષાને લીધે નેત્રહીન થઈ મરણ પામ્યા. એ પ્રમાણે તેનું દુષ્ટ ચરિત્ર જાણું રાજાએ કહ્યું, રે સિંહ ! ભવસાગર તરવામાં નાવ સમાન એવા આ ઉત્તમ પ્રથમ વ્રતને ગ્રહણ કરી પ્રમાદને લીધે તું મલિન શા માટે કરે છે! કારણકે વારંવાર આ ઉત્તમ ધર્મ મળવાનું નથી. એમ સમજી પ્રથમ વ્રતની રક્ષા કરવામાં એટલું તારે યાદ રાખવું કે કેઈપણ નિરપરાધી પુરૂષને કારાગૃહમાં નાખવે નહીં. તેમજ જેઓ શેડા અપરાધિ હેય તેઓને પણ ભેજન પાણને નિષેધ કરે નહીં. આ પ્રમાણે રાજાનું વચન સાંભળી સિંહ બે, હે રાજાધિરાજ ! હવેથી હું આપના હુકમ પ્રમાણે વર્તિશ, એમ કહીને ફરીથી પણ પ્રથમની માફક જ તે પ્રવૃત્તિ કરવા લાગે. કારણકે દુર્જનને કોઈ દિવસ ઉપદેશ લાગતો નથી જેમકે " सुभाषितं हारि विशत्यधोगला-नदुर्जनस्यार्करिपोरिवामृतम् । तदेव धत्ते हृदयेन सजनो-हरिर्महारत्नमिवातिनिर्मलम् ॥" અથ–“રાહુને અમૃતની માફકજનને મનહર સદુપદેશ કંઠથી નીચે કતરતું નથી. વળી જેમ વાસુદેવ અમૂલ્ય અને અતિ For Private And Personal Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૦), શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. નિર્મળ એવા કસ્તુભ મણિને ધારણ કરે છે તેમ સજજન પુરૂષ તેજ સદુપદેશને હૃદયમાં ધારણ કરે છે.” ફરીથી પણ સિંહને દુરાચાર રાજાના જાણવામાં આવ્યા તેથી તેણે બહુ ઠપકો આપીને કહ્યું કે, હે ના પાડી છતાં પણ હારૂં કહ્યું તું માનતો નથી અને હારા મનનું ધાર્યું જ તું કરે છે? અને અકૃત્યથા શાંત થત નથી; વળી આ પ્રમાણે હારા દુરાચારની ઉપેક્ષા કરવાથી હારૂં પણું વ્રત અતિચારવાળું થાય છે. તે સાંભળી સિંહમંત્રી બોલ્યો હે રાજન! આપનું વ્રત આપ અખંડિતપણે પાળો અને અતિચાર દેષ ન લાગે તેવી રીતે કરે. વળી આ તહારી મંત્રીની મુદ્રા ઈચ્છા પ્રમાણે કોઈ અન્ય મંત્રીને ખુશીથી તમે આપો. રાજા બે, તું અધિકારની મુદ્રા છોડી દઈશ તેથી કિંચિત્ માત્ર પણ હને દુ:ખ નથી. પરંતુ આ વ્રત નિયમની મુદ્રાનું તું ઉલ્લંઘન કરે છે તેથી મહારું હૃદય અત્યંત દગ્ધ થાય છે માટે તું મંત્રીની મુદ્રા છેડતે હાયતે ભલે છેડી દે એમાં કંઈ પણ દોષ નથી. કારણકે આવી રીતે મંત્રી મુદ્રાને ધારણ કરવાથી તું હારા સ્વર્ગ અને મોક્ષદ્વારને બંધ કરે છે તદુપરાંત વ્રત મુદ્રાનો ત્યાગ કરવાથી ઘર સંસારમાં અનંતકાળ સુધી તું દુઃખ પરંપરાને જોક્તા થઈશ. માટે મંત્રીપદ છોડવું ત્યારે ઉચિત છે પરંતુ વ્રત મુદ્રાને ત્યાગ કરે ઉચિત નથી. આ પ્રમાણે નરેંદ્રનાં શિક્ષા વચન સાંભળી સિંહમંત્રી પોતાની મંત્રી મુદ્રા ફેંકી દઈ રાજાની આજ્ઞા લીધા વિના પોતાને ઘેર ચાલ્ય ગયે. ત્યારબાદ શ્રાવક ધર્મમાં બહુ રાગી અને બુદ્ધિમાન એવા સુમતિ નામે પ્રધાનને તે મંત્રી મુદ્રા આપીને રાજા પોતે નિશ્ચિત ભાવે જૈન ધર્મની આરાધના કરવા લાગ્યું. તેમજ અનેક હેતુપૂર્વક રથયાત્રાદિક ઉત્સવર્ડ જેનશાસનની ઉન્નતિ કરવા લાગ્યા. સ્વલ્પ ગુણવાન એવા પણ સાધર્મિક જનેને તે આત્મ સમાન માને છે. . સિંહમંત્રીએ પોતાના સમયમાં ખંડણું વેરાનું દ્રવ્ય ખંડિત For Private And Personal Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિહમંત્રી કથા (૩૧) કરવાથી પદ્ગગામના કોઈએક રાજાને કારાનિર્વાણપદપ્રાપ્તિ. ગૃહમાં પૂર્યો હતે. તે રાજા સુધા તૃષાથી મરણ પામી વ્યંતરદેવ થયેલ હતું. ત્યાં પૂર્વ મરણ પામાન્ય ભવના વૃત્તાંતનું સ્મરણ થવાથી તે વ્યંતરે સિંહને આકાશમાં ઉપાડી લઈ સમસ્ત નગરવાસી લોકોને દેખતાં પોતાનું વૈર લીધું. ત્યારબાદ બહુ રૂદન કરતા તેસિંહમંત્રી મરીને પ્રથમ નરક ભૂમિમાં ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળી ફરીથી તે સંસાર ભ્રમણ કરશે. ત્યારબાદ ફરીથી પણ મહા દુ:ખે બધી જ્ઞાન પામીને સિંહના ભવમાં પ્રાપ્ત થએલા સમ્યકત્વ વ્રતના પ્રભાવથી મોક્ષપદ પણ તે પામશે. હવે હેમચંદ્ર સૂરીશ્વર ભવ્યજનેને બોધ આપતા વિહાર કરી અનુક્રમે ત્યાં આવ્યા. ભુવનમલ્લ રાજા પોતાની સ્ત્રી સહિત ત્યાં જઈ વંદન કરી નીચે બેઠે. ગુરૂ મહારાજની દેશનારૂપદાવાનળવડે કમ રૂપી ઇધન બળી ગયાં અને વૈરાગ્ય ભાવથી રાજાનું હૃદય ભરાઈ ગયું. જેથી મદન નામે રત્નમાલાના પુત્રને રાજ્યમાં સ્થાપન કરી વિજયપતાકા સહિત ભુવનમલ્લ રાજા હેટા વૈભવ સાથે ગુરૂ પાસે દિક્ષા લઈ પ્રચંડ કર્મરૂપી બક્તરનો ત્યાગ કરી નિર્વાણસુખ પામ્યા. इति भक्तपानव्यवच्छेदे सिंहमंत्रिदृष्टान्तः समाप्तः तत्समाप्तौ श्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशास्त्र विशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमद् बुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति, व्याख्यानकोविद पन्न्यासश्रीमदजितसागरगणिकतगुर्जर भाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातीचारव्याख्योपेतं प्रथममणुव्रतं समाप्तम् ।। — — For Private And Personal Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૩૬૨ ) www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સુપાશ્વનાથ ચરિત્ર द्वितीय स्थूलमृषावादविरमणव्रत. કમલશ્રેષ્ઠીનીકથા. દાનવીય રાજા મેલ્યા, હું ભગવન્ ! આપના પવિત્ર સુખથી પ્રથમ અણુવ્રતનું સ્વરૂપ અતિચાર સહિત અમે શ્રવણ કર્યું, પરંતુ હવે કૃપા કરી દ્વિતીય અણુવ્રતને પણ દષ્ટાંત સહિત સભળાવી અમને કૃતાર્થી કરી. આ પ્રમાણે રાજાના પ્રશ્ન સાંભળી શ્રીસુપાર્શ્વ પ્રભુ મેલ્યા હેરાજન ! તારી આવી અદ્દભૂત ધર્મ જીજ્ઞાસા જાણી મ્હને પણ ધર્મ તત્ત્વ કથન કરવાને બહુમાન થાય છે, માટે હવે તુ તે સાવધાન થઇ સાંભળ-કન્યા, ગાય અને ભૂમિ સ ંબંધિ અસત્ય વચન સજ્જન પુરૂષાએ કદાપિ એલવું નહીં, તેમજ કાઈની વ્યાક્રિક થાપણુ એળવવી નહીં અને જૂઠી સાક્ષી પણ પૂરવી નહીં. કારણ કે તેમ કરવાથી ધર્મીમાં મ્હાટું દૂષણ લાગે છે. વળી જેમ કમલશ્રેણી વિદ્મ રહિતપણે યશ અને સોંપત્તિઓના ભેગી થયે તેમ યથાર્થ સત્યવાદી પુરૂષ ઉભય લાકમાં સુખી થાય છે. આ ભરતક્ષેત્રમાં ઉત્તમ કેશપાશથી સુશૈક્ષિત અને બહુ વિલાસવાળી પ્રમદાના મુખ સમાન મનેકમલશ્રેષ્ઠી. હર, તેમજ ભવ્ય હવેલીની પંક્તિઓ વડે વિભૂષિત એવું વિજયપુર નામે નગર સર્વ લેાકમાં પ્રસિદ્ધ છે. તેમાં મનુષ્ય લેાકના રાજા છતાં પણ સુરજન ( રત્ન ) ( દેવલેાકસારાં રત્ના ) ના અધિપતિ યશ: સાગર નામે રાજા છે. વળી હિરણી સમાન વિશાલ છે નેત્ર જેનાં એવી વસુમતી નામે તેની સ્ત્રી છે. ધર્મીમાં અતિ કુશળ તેમજ ખરૂં ધનાઢ્ય, શ્રાવકામાં અગ્રણી અને ખડ઼ે પ્રખ્યાતિ પામેલા એવા ક્રમલશ્રેષ્ઠી તે નગરમાં રહેતા હતા અને For Private And Personal Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમલી કથા (૩૬૩) કમલશ્રી નામે તેની સ્ત્રી હતી. તેઓને નામવડે વિમલ અને આચારવડે સમલ એટલે મલ સહિત એવો એક પુત્ર હતે. વળી તે દેષાકર (દષા એટલે રાત્રીને કરનાર= દેને આકર–ભંડાર) અને તે કલાઓનું કુલ ભવન હતે છતાં પણ એમ નહીં અર્થાત શાંતિદાયક નહોતે. એક દિવસ પોતાના પિતા કમલશ્રેણીએ ના પાડી છતાં પણ તે વિમલ વ્યાપાર કરવા માટે દેશાંતર જવા તૈયાર થયે. અને તે દેશમાં ખપે તેવાં અનેક પ્રકારનાં કરીયાણાનાં ગાડાં ભરી બહુ બળદ પાસે ખેંચાવી સ્થળ માગે તે ચાલતે થયે. વળી પિતાની સાથે બીજા પણ ઘણું વેપારીઓને તેણે લીધેલા છે. અનુકમે તેઓ સોપારક દેશની નજીકના મલયપુર નગરમાં ગયા. ત્યાં પિતાની વસ્તુઓ વેચીને ત્યાંથી બીજું કેટલુંક કરીયાણું તેઓએ ખરીદ કર્યું અને તેનાં ગાડાં ભરી પોતાના દેશ તરફ પ્રયાણની તૈયારી કરી. તેટલામાં અકસ્માત્ અકાલ વૃષ્ટિ થઈ. ક્ષણમાત્રમાં અપાર જળ પડવાથી સર્વ માર્ગો પૂરાઈ ગયા. તેથી પ્રયાણ બંધ રાખી કેટલાક સમય તેઓ ત્યાંજ રહ્યા. એવામાં સાગર નામે એક વણિક સમુદ્ર ઉતરીને તે નગરમાં આવ્યું. ત્યાં આવતાંજ તેને વિમલે જોયે. અહે! આ મહારા નગરને વેપારી છે. એમ જાણું વિમલે બહુ સત્કારપૂર્વક તેની ભક્તિ કરી અને કહ્યું કે, તમે અહીં આવ્યા તે બહુ સારું થયું, કેમકે હવે આપણે બને આપણા દેશમાં સાથે જઈશું. આ પ્રમાણે વિમલને પ્રેમ જોઈ બહુ સંતુષ્ટ થએલો સાગર વણિક બે, હે ભાઈ! તમે પંદર દિવસ અહીં રહે તે બહુ સારૂં, કેમકે તેથી તમ્હારી સાથે મહારે પણ વાતચિતની ગમ્મત આવે અને તેટલામાં કેટલુંક કરીયાણું વેચી તેના બદલામાં બીજું કંઇક ખરીદીને હું પણ આપની સાથેજ દેશમાં આવીશ. કારણકે અહીંયાં વાણિયાઓની સાથે મહારે કેટલાક વેપાર બંધ બેઠે છે. વિમલે તેનું વચન માન્ય કરી For Private And Personal Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૪) શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. સાગરને પેાતાના સાથમાં શાખ્યા. અને ભેજનપાન પણ તેને પેાતાની સાથેજ કરાવે છે. બાદ થાડા સમયમાં સાગરનું કરીચાણું ખહુ જલદી વેચાવા લાગ્યુ. વેપારીઓને ત્યાં હમ્મેશાં વિમલ પણ સાગરની સાથે જાય છે અને ખીજું નવીન પણ ઘણું કરીયાણું ખરીદે છે. તે દરમીયાનમાં વિમલ પેાતાની ચતુ રાઈ વડે ખાનગી રીતે વેપારીઓ પાસેથી હાથની સંજ્ઞા બતાવી મહુ લાભ મેળવે છે. અને તેમાંથી જૂઠું ખાલી કેટલુંક ધન પેાતાની પાસે રાખે છે. એ પ્રમાણે પેાતાની હાંશીયારી સમજી વિમલે સાગરને છેતરી દશ હજાર સાનૈયા પેાતાને કબજે કર્યા. આ પ્રમાણે શુદ્ધ સ્વભાવવાળા સાગરની સાથે વમલે મહે પ્રીતિ સપાદન કરી અને પછી તે બન્ને સાથે પેાતાના દેશમાં ચાલ્યા. નિર ંતર પ્રયાણ કરતા તે બહુ સ્નેહપૂર્વક માર્ગમાં ચાલવા તેઓ લાગ્યા. ઉત્તમ અશ્વાદિકના સાધનને લીધે તેઓ અનુક્રમે પેાતાના નગરની નજીકમાં ગયા. એટલે વિમલના પિતા પેાતાના પુત્રના સ્નેહને લીધે તેને મળવા માટે સ્હામા આવ્યા. તે બન્ને જણાએ મહુ માનપૂર્વક કમલશ્રેણીને નમસ્કાર કર્યાં. પછી તે પણ તેને મળ્યા. ત્યારબાદ કમલશ્રેષ્ઠી પણ તેઓની સાથે પેાતાના નગર તરફ ચાલ્યા. માર્ગમાં ચાલતાં સાગર વિમલનુંકપટ. એલ્યા, હે મિત્ર ! ' નજરે તે જોયું નથી. મ્હે પરંતુ અનુમાનથી એક સત્ય વૃત્તાંત કહું છું તે તું સાંભળ. અહીંથી આગળ કેરીઓનું ભરેલુ એક ગાડુ જાય છે, તેના હાંકનાર બ્રાહ્મણુ છે અને તે કુષ્ઠરોગી છે. વળી જમણી બાજુએ જોડેલા બળદ કુબડા અને ગળીઓ છે. તેમજ ડાબી બાજુએ જોડેલા બળદ એક પગે ખાડા છે. તેની આગળ તરીઆળ જોડેલી છે અને તેને ચલાવનાર જાતના ચાંડાલ છે વળી તે તેને અડકતા નથી. તેમજ જેના ગર્ભ માં પુત્ર રહેલા For Private And Personal Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમલશ્રેણી કથા. (૩૫) છે, જેણી પિતાના સ્વામીથી રીસાએલી છે, જેણે શરીરે કુંકુમને લેપ કર્યો છે, બકુલપુષ્પની માળાથી જેને કેશ પાશ ગુંથેલે છે, ત્રણયુક્ત છે શરીર જેનું રાતું વસ્ત્ર જેણે ઓઢેલું છે અને જેને પ્રસવ કાળ નજીકમાં આવેલું છે એવી એક સ્ત્રી તે ગાડાની પાછળ ગએલી છે અને વળી તે સ્ત્રી તરીઓળની ઉપર બેઠેલી છે. તે સાંભળી વિમલ બે, હે મિત્ર ! તું તે ઉત્તમ જ્ઞાનીની માફક બેલે છે, પરંતુ મુખે આવે તેટલું બોલવું તે તને ચુક્ત નથી. જેમ તેમ તે બાલકે બોલે, પણ વિશેષે કરી આપના સરખા સજને નજ બેલે. ત્યારબાદ સાગર બે, હે ભદ્ર! હું અસત્ય નથી બેલતેતેમજ આણું માત્ર પણ હારું કહેવું અન્યથા થવાનું નથી. અથવા હાથમાં કંકણ આવ્યા પછી તેને જોવા માટે આરીસાની કંઈ જરૂર રહેતી નથી. હે બાંધવ! તે ગાડું આપણી નજીકમાં જ જાય છે, માટે ચાલ હારે જેવું હોય તે આપણે ત્યાં જઈએ. ત્યારે વિમલ બે, હે ભાઈ ! આટલી બધી બડાઈ શા માટે મારે છે ? તે સાંભળી સાગર બે, હારા જેવા ધૃષ્ટની સાથે બલવાથી હું પણ ધૃષ્ટજ ગણાઈશ. આ પ્રમાણે સાગરનું વચન સાંભળી વિમલ પિતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યો કે આનું સર્વ ધન લઈ લેવાને આ સમય ઠીક આવ્યું છે. એમ જાણું તે બેત્યે, જે આ વાત સર્વ સત્ય હોય તો મહારે સર્વમાલ હું ત્યારે સ્વાધીન કરું, નહીં તે હારી સર્વ દેલત હું હારે સ્વાધીનકરું. આ પ્રમાણે નકકી કેલકરાર કરી સાગરશ્રેષ્ઠીએ કમલ શ્રેષ્ઠીને કહ્યું કે, આ બાબતમાં તમે સાક્ષી છે. કમલ શ્રેષ્ઠ બે , હે સાગર! વિમલ તો મૂર્ખ છે પણ તમે શું તેના જેવા થાઓ છો? આ પ્રમાણે પોતાના પિતાનું વચન સાંભળી વિમલ બોલ્યા, હે તાત! આવા સમયમાં આ પ્રમાણે હારી લઘુતા કરવી તે શું તમને ખ્ય લાગે છે ? વળી દીવ્ય જ્ઞાનીની માફક આનું બોલવું શું તમને For Private And Personal Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૬ ) શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. સત્ય લાગે છે ? જેથી મ્હારૂં અપમાન કરવા તમે તૈયાર થયા છે ? ત્યાર બાદ કમલ શ્રેણીના અભિપ્રાય જાણી સાગર આલ્યા, જે તમ્હારા પુત્ર મ્હારા પગમાં પડે તે હું તેને વચનથી મુકત કરૂ. ત્યારે વિમલ આવ્યેા, જ્યારે હું ત્હારૂં' સ` ધન ગ્રહણ કરી લઈશ ત્યારે નિરંતર ત્યારે ભિક્ષા માટે ભમવુ પડશે તે સમયે વ્હારા પગમાં કુતરાઓ પડશે. તુ શા માટે ચિંતા કરે છે ? મા પ્રમાણે પુત્રનુ ખેલવું સાંભળી કમલ શ્રેષ્ઠી માન રહ્યો. ત્યારબાદ વિમલ અને સાગર અન્ને જણા ઘેાડાઓ ઉપર બેસી ચાર ગાઉ ઉપર ચાલતા ગાડાની પાછળ જઈ પહોંચ્યા, પર ંતુ ત્યાં સ્ત્રી ન દીઠી તેથી વિમલ પોતાના હૃદયમાં બહુ ખુશી થયા અને તેણે જાણ્યુ કે હવે સાગરનુ સર્વ ધન મ્હારા કખજામાં આવી જશે. એમ વિચારી તેણે સારથીને પૂછ્યું કે, તમ્હારા ગાડામાં એક સ્ત્રી બેઠેલી હતી તે કેમ દેખાતી નથી ? સારથી એલ્યા, તે સ્ત્રી સગર્ભા છે તેથી તેને શૂળની પીડા થવાથી અહીં તે પ્રસૂતિના સમય જાણી નજીકના વનની અંદર ગઇ છે. વળી તેનાં માબાપ અહીં પાસેના નગરમાં રહે છે. તેથી તેઓને પ્રસવના સમાચાર આપવા માટે હાલજ મ્હે અહીંથી મ્હારા માતંગને માકલ્યા છે. હે ભદ્ર ! હુ બ્રાહ્મણ છું, અને આ વાણિઆની સ્ત્રી છે, તે તેના પતિના મારથી રીસાઈને આવતી હતી, એટલામાં માર્ગમાં અમને તે મળી. અમે બન્ને એક ગામમાં રહીએ છીએ, વળી તે સ્ત્રી મ્હારા પાડેાશમાં રહે છે, તેથી હું અહીં રાકાયા છું. એમ તે વાત કરતા હતા તેટલામાં તે માતંગ ત્યાં માવી પહોંચ્યા અને આણ્યે કે, એની માતા મ્હારી પાછળજ આવે છે, એમ કહી પાતે નીચે બેઠા એટલામાં પાલખીમાં બેસીને તેની મા પણ ત્યાં આવી. બ્રાહ્મણે જ્યાં તે સ્ત્રી હતી તે સ્થાન તેને બતાવ્યું એટલે તેની મા તેસ્થાનમાં ગઈ અને જોયું તે પેાતાની પુત્રીને પુત્ર જન્મ્યા હતા. ત્યારબાદ For Private And Personal Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેની માસનાના સમાચાર મળી મહીસનગરની કમલશ્રેણી કથા. (૩૯૭) તેની આસનાવાસના કરી પોતાની પુત્રીને પાલખીમાં બેસાડી તે બ્રાહણને પુત્ર જન્મના સમાચાર કહી તે પોતાને ઘેર ગઈ. વિમલે જાયું કે સાગરનું કહેવું સત્ય થયું. વળી કમલશ્રેષ્ઠીએ પણ આ સર્વ વૃત્તાંત પ્રત્યક્ષ રીતે જોયું. ત્યારબાદ તેઓ પિતાના નગરની પાસમાં જઈ પહોંચ્યા એટલે સાગરે વિમલને કહ્યું કે આ બે ઘેડા તેમજ સર્વ કરીયાણું ઘેર જઈને તું હારે ઘેર મોકલાવજે. તે સાંભળી વિમલ બોલે, હું કેવળ હાસ્યપાત્ર થ છું, માટે તમને જેમ એગ્ય લાગે તેમ બેલે. સાગરે વિચાર કર્યો કે આ હુર છે, તેમજ જૂઠે અને બે મુખે બેલનાર છે, તેથી તેને ખોટું લાગે તેવા વચન બોલવાં એગ્ય નથી. એમ જાણુ સાગર છેલ્યા વિના પિતાને ઘેર ગયે. વિમલ અને તેના પિતા પણ પિતાને ઘેર ગયા. ત્યારબાદ સર્વ માલ નગરની બહાર આવી પહોંચ્યા એ વાત સાગરના જાણવામાં આવી કે તરતજ ત્યાં જઈ વિમલના આવ્યા પહેલાં તેણે સર્વ માલ પોતાની વખારમાં બલાત્કારેનંખાવી દીધો. તે સમયે વિમલના તાબાના માણસોએ વિમલની પાસે જઈ આ સર્વ વૃત્તાંત જણાવ્યું. વિમલે પણ તે વાત પોતાના પિતાને કરી અને વિશેષમાં તેણે પૂછયું કે, હે તાત! હવે આ આપત્તિ રૂપી અગાધ સમુદ્રને હારે કેવી રીતે તર? વળી હેપિતાજી ! આ બાબતમાં તમે સાક્ષી છે તેથી સ્વસ્થ ચિત્ત મહારી સત્ય હકીક્ત સાંભળે, કેમકે મહેં જે વાત કરી હતી તે તે હસવા તરીકે કરી હતી પરંતુ તેણે તે તે વચન સત્ય માની આપણે કેટલે અનર્થ કર્યો! વળી આ પ્રમાણે ઘણું લેકે પરસ્પર હાસ્ય કરે છે, પરંતુ જેમ આ વણિક જ્હારા ધનમાં લુબ્ધ થઈ દુષ્ટ થયે તેવી રીતે કેઈપણ આ અત્યાચાર કરતા નથી. શું હાસ્ય વચનથી કોઈપણ આ પ્રમાણે પિતાનું ધન આપી દે ખરે! માટે હે તાત! તમે સાગરની પાસે જાઓ અને તેને સમજાવે. For Private And Personal Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૮). શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. કમલ શ્રેષ્ઠી બોલ્યા, હે વત્સ! આપણે વેપારી થઈને ઉલટે રસ્તે ચાલવું તે યોગ્ય ન ગણાય, કારણકે પોતાનું કમલશ્રેણી. બોલેલું વચન સર્વથા પાળવું જોઈએ. તું પિતજ હારા બેલેલા વચનનું સ્મરણ કરી હવેનકા વિકમાં શા માટે પડે છે? અતિશય ભેજન તથા વચન જલદી અપચ્યજ નિવડે છે. એમ સમજી ગુણવાન પુરૂષે અ૫વચન બોલે છે. હવે હાસ્યથી પણ જે કંઈ તું બેલ્યો છે તે ત્યારે સત્યજ સમજવું. મનુષ્યની વાણી એજ જીવન ગણાય છે. અસત્યવાદી મનુષ્યો મુડદા સમાન ગણાય છે. કદાચિત્ર બંધન અથવા મસ્તક છેદ થાય તેમજ સર્વ લક્ષ્મીને નાશ થાય તે પણ પોતાની પ્રતિજ્ઞા પાળવામાં પુરૂષ તત્પર રહે છે. માટે હે પુત્ર! હવે જે થવું હાયતે ભલે થાય, પરંતુ પોતાની પ્રતિજ્ઞા ચૂકવી નહીં. વળી આ બાબતમાં હું હારી સાક્ષી કરી છે, તેમજ હારી આજ્ઞાથી હે શરત કરી છે એમાં કઈ પ્રકારને સંદેહ નથી. ત્યારું સર્વ ધન તેનું જ છે. માટે તેના કહ્યા પ્રમાણે તેણે તેજ પ્રમાણે કર્યું છે. હે પુત્ર! સાગરનું એક પણ વચન અન્યથા થયું નથી. તેથી હારે હવે અન્યાય કરે નહી. કારણકે શરદ રૂતુના ચંદ્ર અને મેગરાના પુષ્પ સમાન ઉજવલ એવા હારા કુળમાં કેઈએ પણ કોઈ પણ સમયે અસત્ય વચન બેલવાથી મષિના કુચા સમાન કલંક લગાડયું નથી. વળી હે પુત્ર! સત્યવાદી સર્વને પ્રિય લાગે છે. તેમજ તે વિશ્વાસનું પાત્ર બને છે અને મનુષ્ય તે શું પણ દેવતાઓ તેની આજ્ઞા માને છે. ધૈર્ય રૂપી ધન છે જેમનું અને સ્વચ્છ હૃદયથી સત્ય બોલનાર એવા દઢપ્રતિજ્ઞાવાળા ગુણવંત પુરૂષને ઘણા કાળથી દૂર થએલી એવી પણ લક્ષ્મી પિતાની મેળે જ પ્રાપ્ત થાય છે, એમ સમજી તું હારૂં સર્વ ધન હેને સેંપી દે.અને દ્વારા આત્માને સત્યવાદી કર. થોડા દિવસ માટે પિતાના આત્માને For Private And Personal Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમલશ્રેષ્ઠિ કથા. ( ૩૬૯ ) કલંકિત ન કર. એ પ્રમાણે કમલ શ્રેષ્ઠીએ બહુ સમજાવ્યે તાપણુ વિમલ વાયુથી પ્રેરાયેલા અગ્નિની પેઠે પ્રજ્વલિત થઇ ભ્રકુટી ચઢાવી ખેલવા લાગ્યા, હે તાત ! હાલમાં મ્હારૂ કહેવુ શું છે તે તમે સાંભળતા નથી અને પ્રથમની વાત સંભાળેા છે. હવે વિષની માક પ્રથમની તે વાત પડતી મૂકેા, તેનું હવે કંઇ કામ નથી. તમે પણ મુખે મધુર અને પરિણામે વિષ સમાન છે, માટે માન વ્રત ધારણ કરી પેાતાના ઘરમાં એક તરફ બેસી રહેા અને પેાતાની શક્તિ મુજખ જૈનધમ નુ ભજન કરે. મ્હારા કહ્યા પ્રમાણે વર્તાવાની તમ્હારે કંઈ જરૂર નથી. ભલે તમે તમારૂં ધાર્યું કરેા ! આ પ્રમાણે પેાતાના પિતાને ઠપકે આપી વિમલ વણિક રાજાની પાસે ગયા, અને તેમના ચરણમાં પ્રણામ કર્યાં બાદ ભેટ મૂકીને તે નીચે બેઠા. રાજાએ કુશળ વૃત્તાંત પૂછ્યું' કે, હે વિમલ !તમે બહુ દિવસે દેખાયા. દેશાંતર જઇને કેટલું દ્રવ્ય મેળવ્યું? ખાદ નૃપસભામાં વિમલ એહ્યા, હૅસ્વામિન! આપના પ્રતાપથી ન્યાય. સ કુશલ છે. પરંતુ એકદમ વરસાદ પડવાથી કેટલાક દિવસ મ્હારે ત્યાં રાકાવુ પડ્યું. વળી હે રાજાધિરાજ ! ત્યાં જવાથી મ્હે' બહુ દ્રવ્ય મેળવ્યુ છે. પરંતુ સાગરશ્રેષ્ઠીએ તે મ્હારૂ સર્વ ધન અહીં આવ્યા પછી લઈ લીધુ છે. તે લઇ લેવાનું શું કારણ ? તે સંબંધી કિકત આપ તેને અહીં એલાવી પૂછી જુઓ. ત્યારબાદ રાજુએ સાગરને મેલાવીને પૂછ્યું. એટલે સાગરે નમ્રતાપૂર્વક જણાવ્યુ` કે, હે નરાધીશ! આપ કૃપા કરી આ બાબત કમલશ્રેષ્ઠીને પૂછે. કારણ કે તે અમારા બન્નેના સાક્ષી છે. તે સાંભળી વિમલ બેન્ચે, રે ધૃષ્ટ ! આમ્હારૂં સવ ધન હું. પેાતે લઈ લીધુ છે અને કમલશ્રેણીને વાત પૂછાવે છે તેમજ २४ For Private And Personal Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૦ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. વળી પેાતે તેા ખેાલતા નથી ? આ હારી કેવી લુચ્ચાઇ છે? ખાદ રાજાએ સાગરને હુકમ કર્યો કે હે શ્રેષ્ઠિન ? આ હકિકત તું પાતે કહે તે ઠીક. આપની આજ્ઞા પ્રમાણ છે એમ કહી સાગર વિનય પૂવ ક ખેલ્યા, હું નરદેવ! અમે બન્ને વેપાર કરી એક સાથે અહીં આવતા હતા. તેવામાં રસ્તે ચાલતાં મા માં ગાડાના ચીલે પહેલા મ્હે જોયા. તે ઉપરથી વિમલને મ્હે કહ્યું કે આ રસ્તે કેરીનુ' ગાડું ગયેલુ છે. અને તેના હાંકનાર કુષ્ઠરોગવાળા બ્રાહ્મણ છે વિગેરે અહીં રાજાની પાસે આવ્યા ત્યાં સુધીનુ સર્વ વૃત્તાંત તેણે રાજાની આગળ નિવેદન કર્યું. તે સાંભળી રાજાએ પ્રશ્ન કર્યો કે આ વાત હૈ' સાંભળી નહાતી તેમજ આ મનાવ દ્ઘારા દેખવામાં પણ આવ્યે નહેાતા, છતાં ન્હેં શા ઉપરથી મા કિત જાણી ? સાગર આલ્યા, 'હું નરેંદ્ર ! ગળીએ ખળદ ચાલતાં ચાલતાં મહુવાર ધૂળમાં બેસી જાય છે. તેથી ધળમાં પડેલી તેના અંગની નીશાની જોઈને તે બળદ કુબડે છે એમ મ્હે જાણ્યુ. તેમજ ડામી બાજુએ લગડા ખળદ છે, તે તેની ચાલનાં પગલાં ઉપરથી જાણુ વામાં આવ્યે. માર્ગમાં વેરાએલા કેરીની સુગધવાળા કેાદ્રાના ઘાસ ઉપરથી કેરીનું ગાડું છે એમ નક્કી જાણ્યુ. હું ન્યાયરત્ન ! મ્હને કાઈ શાસ્ત્રનું જ્ઞાન નથી. પરંતુ આ સર્વ વૃત્તાંત મ્હે અનુમાનથી જાણ્યું છે. તેમજ ગાડાના હાંકનાર બ્રાહ્મણ છે અને તે કુછરાગી છે. એમ જાણવાનુ કારણ એ છે કે માર્ગમાં તુટી પડેલા ચાબુકના કકડાઓ અને બળદોના પુંછડાના વાળ પડેલા હતા. તેમજ કમડલમાંથી તળેલુ પાણી જોવામાં આવ્યું.તે ઉપરથી ધૂસરેએસનાર ક્રોધી અને શુદ્ધ માચારવાળા બ્રાહ્મણ છે એમ જાણ્યું. તેમજ ચાબુક તુટી જવાથી બળદને ઢાંકવા માટે વૃક્ષનો ડાળીએ તેડીને આપનાર મંત્યજ હતા અને તે અંત્યજના તે સ્પર્શ કરતા નહાતા, તે જાણવાનું કારણ એ છે કે ગાડાના ધુંસરા ઉપરથી નીચે ઉતરીને For Private And Personal Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમષ્ટિ કથા. (૩૭૧) બ્રાહ્મણે તે ડાળીઓ જળથી શુદ્ધ કરી લીધેલી હતી. વળી તે બ્રાહ્મણ નીચે ઉતરેલો તે વખતે તેનાં પગલાં ધૂળમાં પડેલાં અને તેઓની ઉપર માખીઓ બેઠેલી હતી તે ઉપરથી તે બ્રાહ્મણ કુષ્ઠ રોગી છે એમ જાણ્યું. ત્યારબાદ તરીઓ ઉપરથી નીચે ઉતરી ગર્ભવંતી સ્ત્રી બેરડીના વનમાં ઘાસ ઉપર બેઠી અને જમણે હાથનો ટેકે દઈ ઉભી થએલી તે ઉપરથી તે સ્ત્રી પુત્રવાળી છે, તેમજ શરીરની શુદ્ધિ માટે ઢાળેલા જળ ઉપરથી તેણીએ શરીરે કુકમને લેપ કરેલ છે. બેરડીના કાંટાઓમાં વળગી રહેલા લાલ તંતુઓ જેવાથી તેણીએ લાલ વસ્ત્ર ઓઢેલું છે. વળી નગરમાંથી નીકળતાં તે સ્ત્રી પાછા પગે ચાલતી હતી અને અવળા મુખે જોતી હતી તે ઉપરથી તે રીસાએલી છે. એટલામાંથી ખરી પડેલાં પુષ્પ જોઈ બકુલ પુપોની માળા ધારણ કરેલી અને પગે પાટો બાંધેલ હોવાથી છિદ્ર પડેલું છે એમ મહેં જાણ્યું. ફરીથી રાજાએ પૂછયું, હે સાગર ! તે ગાડાની આગળ તરીયલ જોડેલું છે તે હું કેવી રીતે જાણયું? સાગર બે, હે સ્વામિન્ ! તે સંબંધી મહારૂં વિજ્ઞાન સાંભળે. જે ગાડામાં પાકી કેરીઓ ભરેલી હોય તેમાં માણસ બેસી શકે નહીં, અને ધુંસરા ઉપર પણ હાંકનાર માણસ એકજ બેસી શકે, બીજે બેસે તે સંભવ હોતો નથી. વળી સ્ત્રીનાં પગલાં ધળમાં પડેલાં દેખાતાં નહોતાં અને હું સરે જોડેલા બળદ પણ ગાડું ખેંચે તેવા મજબુત નહોતા તે ઉપરથી તેને તરીઓ જોડેલી હતી એમ નકકી જાણ્યું. આ પ્રમાણે તે સર્વ હકિકત જાણી રાજા બોલ્યા, હે સાગર ! આ બાબતમાં કોઈપણ સાક્ષી છે? સાગર છે, તે સ્વામિન્ ! વિમલના પિતા કમલશ્રેષ્ઠી જ પતે આ સર્વ વૃતાંત જાણે છે. નરેંદ્રબે, હે સાગર! કમલશ્રેષ્ઠીને પૂછવા માટે તે પ્રથમ પણ હું કહ્યું હતું. પરંતુ તે વિમલને પિતા છે માટે હારી તરફનું તે બેલશે નહીં અને આ સર્વધન તેનેજ સ્વાધીન થશે. ત્યારે For Private And Personal Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૨) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. સાગર બે, હે નરાધીશ! એમ છતાં પણ તે સર્વ હકિત જાણે છે અને વળી તે ધાર્મિક છે તેમજ અમારે સાક્ષી પણ તે છે માટે એને પૂછવાથી ખુલાસે થશે. તે સાંભળી વિમલે વિચાર કર્યો કે આ સમયે જે હું એને અપ્રમાણિક છે એમ કહીશ તો હાલજ હું અસત્યવાદી ઠરશે એમ જાણું તે મન રહ્યો. ત્યારબાદ રાજાએ કમલકીને બોલાવીને સ્નેહપૂર્વક પૂછયું, આ સાગર અને વિમલનું વૃત્તાંત તમે જાણે છે. માટે તેમાં જે ખરેખર સત્ય વાત હોય તે અમને કહે, કેમકે આ વિવાદના ચૂકાદાને આધાર તમારા ઉપર રાખેલે છે. માટે હે પુરૂષ! તુલાની માફક પુત્ર અને પશુ વિષે પણ સમાન વૃત્તિ રાખી આ વિવાદને તમે નિર્ણય આપો. સત્યવક્તા કમલશ્રેષ્ઠી બેન્ચે, હે રાજન ! પ્રથમ આ૫ મહારૂં કહેવું સાંભળે. સર્વ દેવેંદ્રો જેમની કમલ છીની સેવામાં હાજર રહેલા છે એવા સર્વજ્ઞ ભગસત્યતા. વાન હારા દેવ છે અને ત્રણે લેકમાં શિરે મણિ સમાન, તેમજ તૃણ અને મણિ રતમાં સમાન બુદ્ધિવાળા એવા મુનિ મહારાજ મહારા ગુરૂ છે, માટે કોઈ પણ સમયે હું અસત્ય બેલતે નથી, અને જે કદાપિ તે પ્રસંગ બને તે તે દેવ તથા ગુરૂને પણ હું કલંક્તિ કરનાર થાઉં. વળી હે નરેંદ્ર ! ધનાંધ પુરૂષે પોતાના કુલને કલંકિત કરે છે. તેમજ જૈન ધર્મને જ્ઞાતા પુરૂષ અસત્ય બોલવાથી વિશેષ કરીને કુળને કલંક લગાડે છે. વળી મિત્ર અને પુત્રના કાર્યોમાં કેટલાક લેકે અસત્ય વચન બોલે છે, તે પણ બહુ અગ્ય ગણાય, કારણ કે સત્યરૂપી સુવર્ણની આ એક કસોટી છે. કેઈપણ બુદ્ધિમાન પુરૂષ સ્વ તથા પર કાર્યમાં અસત્ય વચન બોલતા નથી, પરંતુ તેમ બોલવામાં વિશેષે કરીને રાગ અથવા બ્રેષજ કારણભૂત હોય છે. આ સંસારમાં ઉત્પન્ન થએલા સર્વે અને પુત્ર અને મિત્ર સમાન છે, For Private And Personal Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra કમલપ્રેષ્ટિ કથા. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૩ ) વળી જૈનધર્મના સાર જાણવાથી તેઓમાં કોઇ પ્રકારના પ્રતિબધ રહેતા નથી. તેમજ સત્ય વચન મેાલવાથી પુત્ર રીસાયકિવા સ્વજન વર્ગ વિરક્ત થઈ જૂદા પડે તાપણુ અસત્યભાષણ તા મચેગ્યજ ગણાય. અન્ય જના કેપાયમાન થાય અથવા ન થાય કિવા વિષ સમાન અફવા ફેલાય પરંતુ સર્વને હિતકારી એવું સત્ય વચનજ હમ્મેશાં ખેલવું. તેમજ પ્રથમ મધુર અને છેવટમાં દુ:ખદાયક એવાં વચનાને સજ્જના ખેલતા નથી. પરંતુ પરિણામમાં સુખદાયક અને આરંભમાં કડવાં હાય તા પણ તેવાં વચન ખેલે છે. માટે હું નરાધીશ ! આપ પાતેજ સ જાણા છે, છતાં હૅમે મ્હને આ વૃત્તાંત પૂછે છે તે મ્હારે સત્ય બીના કહેવી જોઇએ. સાગરશ્રેષ્ઠીએ આપની આગળ જે પ્રમાણે કહ્યું છે તે સર્વ વૃત્તાંત સત્ય છે, એમાં કાઇણ પ્રકારની શંકા નથી. એ પ્રમાણે કમલપ્રેછીનુ વચન સાંભળી રાજાને ઘણા માનદ થયા, તેથી પેાતાના કંઠમાંથી અમૂલ્ય હાર ઉતારીને કમલશ્રેણીના કંઠમાં હૅરાન્ચે અને વારંવાર પ્રશંસા કરી કહેવા લાગ્યા કે ધન તથા પુત્રની હાનિને નહીં ગણતાં જેણે આ પ્રમાણે સત્ય વચન કહ્યું તે સમગ્ર પુરૂષામાં ચૂડામણિ સમાન ગણાય. હજુ પણ પૃથ્વી બહુ રત્નવાળો ગણાય છે. તેમજ કલિકાલ પણ હજી પ્રગટ થયા નથી, કારણ કે આવા પુરૂષ રત્ના હજુ દૃષ્ટિગોચર થાય છે. પેાતાના સમય પ્રમાણે વૃષ્ટિ થાય છે, વનસ્પતિએ લ પુષ્પાદિક આપે છે અને ઘાસ ચારા પણુ દુધ રૂપે પરિણમે છે, તે સર્વ સત્યનું જ માહાત્મ્ય છે. તેમજ સૂ ચંદ્રાદિક ગ્રહુચક્ર આકાશમાં નિયમ પ્રમાણે પરિભ્રમણ કરે છે, વળી ભૂમડલ પાતાલમાં ડૂબતુ નથી. તે ઉપરથી હું માનુ છુ કે તે સર્વ સત્પુરૂષોનેાજ મહિમા છે. માટે સર્વ પ્રકારે આ કમલશ્રેષ્ઠી સત્પુરૂષામાં વંદનીય છે. એમ અહુ પ્રશંસા કરીને રાજાએ તેના ભાલ સ્થલમાં શ્રી પટ્ટ ( ચાંદ ) અર્પણ કર્યાં. For Private And Personal Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૪ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ત્યારબાદ ભૂપતિએ વિમલને કહ્યુ કે, મ્હારી આગળ પણ તુ અસત્ય વચન બેન્ચે, તેથી હારી જીભ વિલનૈશિક્ષા. કાપી નાખવી જોઈએ, પરંતુ શું કરીએ ! હારા પિતાની શરમ આડી માવે છે. વળી હે વિમલ ! સાગરે લીધેલા કરીયાણાનું નામ પણ ત્યારે હવે લેવુ નહીં. ત્યારખાદઃ કમલશ્રેણીના સત્ય વચનથી ખુશી થએલા સાગર પણ ખેલ્યા, હું નરેન્દ્ર ! તે સ માલની મ્હારે કંઈપણ જરૂર નથી. તેનું સર્વ કરીયાણું છું. કમલશ્રેણીને પાછું આપું છું. આપ સરખા સ્વામીની કૃપા વિદ્યમાન છે તે પછી મ્હારે શું ખાકી રહ્યું? આ પ્રમાણે સાગરની વિશાળ અને ઉદાર બુદ્ધિ જોઇ રાજા અહુ ખુશી થયા અને અનેક પ્રકારના સત્કાર કરી સર્વ મત્રીઓનુ અધિપતિપણું તેણે સાગરને સાંધ્યું, માટે હે ભવ્ય પ્રાણીએ ! નિશ્ચયથી જો સુર, નર અને મેાક્ષ લક્ષ્મીની ઇચ્છા હાય તા તમે સત્ય વચન મેલે અને અસત્ય વચનના સર્વથા ત્યાગ કરી. इति द्वितीयाणुत्र कमलश्रेष्ठिकथानकं समाप्तम् ॥ —— भवनपताकानी कथा. પ્રથમ સહસાભ્યાખ્યાનાતિચાર. દાનવીય રાજાએ પ્રભુને નમસ્કાર કરી પ્રશ્ન કર્યો કે, હે ભગવન્ ! હવે બીજા વ્રતમાં પ્રથમ અતિચારનું સ્વરૂપ જીજ્ઞાસુ પુરૂ હોના હિત માટે આપ કૃપા કરી સંભળાવા. આ પ્રમાણે રાજાને પ્રશ્ન સાંભળી શ્રીસુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હે રાજન ! ધર્મ સંબંધી આવી ઉત્કૃષ્ટ પ્રીતિ બહુ પુણ્યના ઉદયથીજ પ્રાણીઓને પ્રાપ્ત થાય છે. For Private And Personal Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવનપતાકાની કથા. (૩૭૫) તેમજ સત્પરૂનું જીવન હમેશાં ધર્મ પ્રવૃત્તિમાંજ વ્યતીત થાય છે. હવે હું હારા પ્રશ્નનો ઉત્તર દષ્ટાંત સહિત કહું છું તે તું સાવધાન થઈ સાંભળ. જે પુરૂષ અકસ્માત્ હાસ્ય વચનથી પણ અન્યને ખોટું આળ ચઢાવે છે તે પુરૂષ ભવનપતાકાની પેઠે પરભવનપતાકાનું ભવમાં તેજ અપવાદને પ્રાપ્ત થાય છે. જેમકે દૃષ્ટાંત. આ ભરતક્ષેત્રમાં ઉત્તમ સુવર્ણમય જીનેંદ્ર ભગવાનનાં અનેક મંદિર વડે વિભીષણ સહિત એવી લંકાપુરીનું પણ હાસ્ય કરતી અને દેખાવમાં બહુજ રમણીય કાંચનપુરી નામે નગરી છે. જેની અંદર અનેક શત્રુઓને પરાજય કરી અનેક રણસંગ્રામમાં લક્ષમી અને કીર્તિ સહિત જ્યલક્ષમી જેણે મેળવી હતી એવો સિદ્ધરાજ નામે રાજા રાજ્ય કરતા હતા. તેમજ ઉત્કૃષ્ટ શીલવડે વિભૂષિત, ઉત્તમ રત્નની માલા સમાન શ્રેષ્ઠ ગુણેને ધારણ કરતી અને સુંદર વ્રતવડે સુશે. ભિત રત્નમાલા નામે તેની સ્ત્રી હતી. ધર્મિષ્ઠ એવાં તે બન્નેને કેટલેક સમય વિષય સુખમાં અનુક્રમે પસાર થશે. ત્યારબાદ એક દિવસ રાત્રિના સમયે રાણીને સ્વપ્ન આવ્યું. તેની અંદર ઉત્તમ સેનાને દંડ જેમાં શોભતું હતું, તેમજ લટકતી અનેક ઘુઘરીએના નાદ વડે સર્વ દિશાઓને ગજવતી અને સ્વચ્છ તથા વેત વસ્ત્રને છેડે જેને ફરકતું હતું એવી એક ઇવજપતાકા જોઈને તત્કાલ તે રાણ જાગૃત થઈ પિતે વિચાર કરી પોતાના સ્વામીને તે સ્વપ્નનું વૃત્તાંત તેણીએ નિવેદન કર્યું. તે સાંભળી રાજા છે, હે મૃગાક્ષિ! આ સ્વપ્નના પ્રભાવથી જરૂર હારે પુત્રી થશે. આ પ્રમાણે રાજાનું વચન સાંભળી રાણી બહુ ખુશી થઈ. ત્યારબાદ તેને બહુ હર્ષદાયક ગર્ભ રહ્યો. અનુક્રમે ગર્ભના પ્રભાવથી તે રાણીને આ પ્રમાણે ઘણું દેહલા ઉત્પન્ન થયા. યતિ, અનાથ, દિન, For Private And Personal Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભતિવડે જીવીઓને ઉત્તમ કરીએ પોતાના અને (૩૭૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. અધ, કૃપણ, કાર્પટિક અને બહેરા મૂંગાદિક પ્રાણુઓને દાન આપતી હું જૈનમંદિરમાં ભગવાનના દર્શન માટે જાઉં. તેમજ અત્યંત ભક્તિ વડે જીનેંદ્ર ભગવાનની પ્રતિમાઓની પૂજા કરું. દેષ રહિત કપે તેવું સાધુ સાધ્વીઓને ઉત્તમ પ્રકારનું દાન આપીને હું કૃતાર્થ થાઉં. આ પ્રમાણે પિતાના દેહલા રાણુએ પોતાના સ્વામીની આગળ કહ્યા. તે સાંભળી રાજા પણ બહુ ખુશી થયો અને તત્કાળ તેજ પ્રમાણે તેના મનોરથ પૂર્ણ કરવા માટે ગોઠવણ કરી આપી. ત્યાર પછી બીજે દિવસે જૈનમંદિરમાંથી ભગવાનની પૂજા કરી પણ પાછી વળી તે દરમીયાન ત્યાં જૈનમંદિરની મુખ્યશાલામાં શિષ્યાના પરિવાર સહિત વિરાજમાન, ગ્રહમંડલથી વ્યાસ પૂર્ણ ચંદ્રની શોભાને વહન કરતા, તેમજ સંયમ ભારના ધુંસરાને વહન કરવામાં ધુરંધર એવા શ્રીમાન્ શ્રી ચંદ્ર નામે સૂરદ્રનાં તેને દર્શન થયાં. એટલે બહુ આનંદપૂર્વક તેમને વંદન કરી તે ત્યાંજ બેઠી, સૂરિમહારાજે પણ અવસર જાણી ધર્મ દેશના પ્રારંભ કર્યો. ભવ્ય પ્રાણીઓએ ધર્મ સાધનની સામગ્રી પામીને ધર્મને વિષે અવશ્ય ઉદ્યમ કરે. વળી તે ધર્મ ધર્મદેશના. જીતેંદ્ર ભગવાને દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારને કહ્યો છે, તેમાં જે શીલ, તપ અને ભાવ એ ત્રણ પ્રકારના ધર્મને સાધવાની શક્તિ ન હોય, તે પણ ગૃહસ્થાશ્રમીઓએ દાનધર્મ તે અવશ્ય પાળ જોઈએ. તેમાં પણ જે પરલેકમાં શાંતિ મેળવવાની ઈચ્છા હાય તે પરલોકના સાધનમાં પોતાનું ધન વાપરવું. જેમ કે – જૈનમંદિર બંધાવવાં, જીનેંદ્ર ભગવાનની પ્રતિમાઓ ભરાવવી, ઉત્તમ પ્રકારનાં પુસ્તક લખાવવાં, ચતુર્વિધ સંઘની સેવા કરવી. તેમજ જે મનુષ્ય રાગાદિ દેષથી વિમુક્ત થઈ મુનિરાજેને આ સર્વિધ સંઇ અનિરા For Private And Personal Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra ભવનપતાકાની કથા. (૩૭૭). ભેજન, પાન, શયન, આસન, પાત્ર, અન્ન, વસ્ત્ર અને ઉપયોગી ઔષધોને આપે છે તે પ્રાણુ અવશ્ય ઉત્કૃષ્ટ સુખ મેળવે છે. વળી જે મનુષ્ય સાધુઓને રહેવા માટે આશ્રય આપે છે તે જરૂર મોક્ષપુરીમાં જાય છે. જે જેનધમીઓનું વાત્સલ્ય કરે છે તે પ્રાણ નરક સ્થાનમાં જતા પિતાના આત્માને અટકાવે છે. જે પ્રાણુ જેનશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સ્ત્રી, પશુ વિગેરેના સમસ્ત દોષવડે રહિત એવા શીલધર્મનું સમ્યક્ પ્રકારે પાલન કરે છે તે દેવાંગનાઓ સાથે દિવ્ય સુખ ભેગવીને ફરીથી પણ મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય છે, તેમજ રાજલોકમાં પણ પૂજનીય બને છે. વળી જે પ્રાણી મેહ, લભ અને કામદેવને મથન કરનારી એવી ઉત્તમ સાધ્વીઓની ભક્તિ કરે છે તે દુર્લભ એવા પ્રવર સુખનું પાત્ર બને છે. તેમજ જે મનુષ્ય સમ્યકત્વમાં ૬૮ બુદ્ધિવાળા, શ્રીમદ્દ જીતેંદ્ર ભગવાનના ચરણ કમલમાં પ્રીતિવાળા અને ગુરૂજનની ભક્તિમાં તત્પર એવા સાધર્મિક જનની ઉત્તમ પ્રકારનાં વસ્ત્ર તથા ભેજનાદિકવડે બહુ ભક્તિ કરે છે તે અવશ્ય સુરલોકનું સ્વામીપણું મેળવે છે. તેમજ આ લેકમાં જે પ્રાણું શીલવતી શ્રાવિકાઓની ઉત્તમ પ્રકારે ભક્તિ કરે છે, તે જીવાત્મા અહીંયાં ઉત્કૃષ્ટ મનુષ્ય ભવના સુખને અનુભવ કરી પરભવમાં દેવાંગનાઓને અધિપતિ થાય છે. માટે હે ભવ્ય પ્રાણુઓ ! બહુ સુખદાયક દાનનું ફળ જાણીને પોતાની શક્તિ પ્રમાણે દાનધર્મમાં તમારે ઉદ્યમ કરે. આ પ્રમાણે શ્રીમાન શ્રીચંદ્રમુનિના ઉપદેશને બહુમાન્ય આપી તેમના ચરણકમળમાં નમસ્કાર કરી ઉચિત સમય જાણી રાણે પોતાના સ્થાનમાં ગઈ. ત્યારબાદ તે રાણી ધર્મ બુદ્ધિવડે ગુરૂના વચન પ્રમાણે સાતે ક્ષેત્રમાં વિધિ સહિત દ્રવ્ય વાપરે છે. અનાથાદિક દુ:ખી જનેને પણ હમેશાં પ્રતિબંધ રહિત દાન આપે છે. એમ ધમ. રાધન કરતાં તેના ગર્ભના દિવસે પૂર્ણ થયા એટલે તે સમયે For Private And Personal Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૮) થી સુપાર્શ્વનાથ ચરિત્ર ઉત્તમ તિથિ, વાર, નક્ષત્ર, એગ અને કરણાદિકવડે શ્રેષ્ઠ મુહુર્તમાં મુખે કરીને રાણીને પુત્રીને પ્રસવ થયે. ચંદ્રની કલાવડે નભસ્તલની માફક તે બાળાની કાંતિવડે સૂતિકા ભવન દીપવા લાગ્યું. સર્વ જનનાં ભવન પતાકા. ને આનંદમય થઈ ગયાં. રાજ્ય તરફથી સર્વત્ર વધામણુઓ પ્રવર્તાવવામાં આવી. તેમજ સર્વત્ર મોટા આનંદત્સવ થવા લાગ્યા. અનુક્રમે બાર દિવસ થયા એટલે શુભ મુહૂર્ત જોઈ qજ પતાકાનું સ્વપ્ન આવ્યું હતું તેથી ભૂપતિએ ભવન પતાકા એવું તે કન્યાનું નામ પાડ્યું. સુમેરૂ પર્વતની ગુફામાં રહેલી કલ્પ લતાની માફક પ્રણત જનોના મનેરથને પૂર્ણ કરવામાં કુશળ એવી તે બાળ નિર્વિઘપણે શ્રી સિદ્ધરાજના ભવનમાં પ્રતિ દિવસે વૃદ્ધિ પામવા લાગી. જેની અંદર રાજહંસ કીડા કરી રહેલા છે એવા નરેંદ્રના મંદિર રૂપી માન સરોવરમાં બહુ આનંદિત થએલા જનોના હસ્તકમળમાં રાજહંસની પેઠે તે બાળા સંચાર કરવા લાગી. ત્યારબાદ જ્યારે તે ભવનપતાકા યોગ્ય ઉમ્મરની થઈ ત્યારે કદાચિત પિતાના પિતાની આજ્ઞાથી પંડિત જનને ચમત્કાર બતાવતી છતી બુદ્ધિનું અપૂર્વ કુશળપણું પ્રગટ કરતી હતી, તેમજ કલાચાર્ય જે કંઈ કલા શીખવે, ભણવે, લખાવે તે સર્વ પૂર્વભવના અભ્યસ્તની માફક તે બાળા જલદી ગ્રહણ કરવા લાગી. અનુક્રમે તીવ્ર બુદ્ધિને લીધે વ્યાકરણ, ન્યાય, છંદ શાસ્ત્ર, અલંકાર, સિદ્ધાંત અને જ્યોતિષ વિગેરે ચોસઠ કળાઓ ને તે અલ્પ સમયમાં શિખી ગઈ. તેવામાં રત્નમાલાના પિતાને ત્યાંથી વાગ્વિલાસમાં બહુ ચતુર એ વચનકુશલ નામે એક સેવક ત્યાં વસંતરાજનું આવ્યું. અને તે હેશીયાર હોવાથી સિદ્ધ આગમન. રાજને બહુ પ્રસંન્ન પડ્યો, તેથી તને રાજાએ For Private And Personal Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનપતાકાની કથા. ( ૩૭૯ ) પેાતાના ઉદ્યાનપાળની જગ્યાએ સ્થાપન કર્યાં. ત્યારખાદ બહુ પરાક્રમી અને અતિ ક્રૂર સ્વભાવવાળે વસંતરાજ નામે સિદ્ધરાજ ભૂપતિના એક શત્રુ હતા. તે હમ્મેશાં પેાતાના સીમાડાના ગામે ઉપર લુંટફાટ ચલાવતા હતા અને પ્રજાને બહુ હેરાન કરતા હતા. જોકે સિદ્ધરાજ બહુ સમર્થ હતા પણ તેને પકડતો નહાતા. તેમજ તેની સાથે સમાધાન પણ કરતા નહાતા. આ ખીના વચનકુશળ દૂતના જાણવામાં આવી. તેથી તેણે વિચાર કર્યો કે આ શત્રુ હમ્મેશાં પ્રજાને બહુ દુ:ખી કરે છે જેથી આપણા અધિપતિનું કંઈ સારૂ કહેવાય નહી”, માટે રાજાને સાવચેતી આપવી એ સેવકના ખાસ ધર્મ છે. એમ જાણી વસંત રૂતુના સમયે એકદમ શત્રુનુ આગમન સંભળાવી રાજાને સાવધાન કરવા માટે તેની પાસે આવીને સભ્રમપૂર્વક વિનંતિ કરી તે ખેલ્યા કે, હું સ્વામિન્ ! ચતુરંગ સૈન્ય સહિત વસતરાજ આપના ઉદ્યાનમાં આવ્યેા છે. તે સાંભળી મકસ્માત્ રાજાએ સેનાપતિને હુકમ કર્યાં કે ઘેાડા, હાથી, રથ, પાયદળ વિગેરેની તૈયારી કરી. ત્યારબાદ સેનાપતિએ માજ્ઞા પ્રમાણે તત્કાળ સર્વ સૈન્ય સજ્જ કરીને નિશાન ડંકા વગડાવ્યા. તે સાં ભળી જેએનાં ગાત્ર રામાંચિત થઇ ગયાં છે, તેમજ માન દકારી મહાત્સવને અનુભવતા હાયને શું! તેમ સુભટેના અનેક પ્રકા રના વિલાસ પ્રગટ થવા લાગ્યા. જેમકે-કેટલાક સુલટા પરસ્પર આન ંદપૂર્વક તાલીમ લે છે, કુદે છે, અને નૃત્ય કરે છે. વળી કેટલાક હસ્તવડે આસ્ફાલન કરે છે. તેમજ એક બીજાના ઉન્નત સ્કંધાવડે કુસ્તિ કરે છે. ઇત્યાદિક અનેક પ્રકારની ચેષ્ટાએ તે કરવા લાગ્યા. ત્યારમાદ તે સુભટાની સાથે સિદ્ધરાજે પણ શત્રુને જીતવા માટે પ્રયાણ કર્યું. અનુક્રમે તેઓ ઉદ્યાનમાં ગયા. ત્યાં માગળ શત્રુનું સૈન્ય નહીં જોવાથી ભૂપતિએ ઉદ્યાનપાળને પૂછ્યું, રે ! વચનકુશળ ! વસ ંતરાજવેરી અને તેનુ સૈન્ય કયાં ગયું ? For Private And Personal Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્રદૂત બેલ્યા, હે પૃથ્વીનાથ ! આપની આગળ સૈન્ય સહિત વસંતરાજ ઉભે છે, છતાં આપ તેને કેમ દેખતા નથી ? તે સાંભળી રાજા એકદમ હર્ષ અને વિષાદમાં પડી ગયે. વળી ફરીથી પણ તેણે તેજ પ્રમાણે પ્રશ્ન કર્યો, ત્યારે ઉદ્યાનપાલ બેલ્યા, હે સ્વામિન્ ! વસંત તુ એ સર્વ ઋતુઓને અધિપતિ ગણાય છે, તેથી આ વસંતઋતુ એ વસંતરાજા છે અને તેના ચાર પ્રકારના સૈન્યની ઘટના બહુ અદ્દભુત છે જેમકે–બહુ સરલ માંજર રૂપી તીણ ભાલાઓ વડે વિરહિજનોના હૃદયને વિધતા અને પાંદડાં રૂપી બક્તોને ધારણ કરતા આમ્રવૃક્ષે રૂપી ઉત્તમ પ્રકારના સુભટે છે. મધુર શબ્દ રૂપી હષારવવડે સમગ્ર દિશાઓને ગજવતા અને ચારે તરફ ફરતા કેકિલે પવનવેગી અશ્વ સમાન શેભે છે. તેમજ વિરહિણ સ્ત્રીઓને દુઃખી કરતા અને ચંદન ગંધવડે સુગંધમય કાંઠાના બિંદુઓ રૂપી મદથી વ્યાપ્ત મલયાચ લના પવન રૂપી હસ્તિઓ દેખાય છે. તેમજ પથિકના હૃદયને વિદારણ કરવામાં તત્પર અને હિંદલા ઉપર હિંચતી ઉત્તમ સ્વરવાળી અમદાઓ છે સારથિ જેમના એવા હિંચકાઓ રૂપી જેમાં રથ રહ્યા છે. આ પ્રમાણે તે દૂતની વચનદક્ષતા, અખલિત શક્તિ તેમજ દઢ શક્તિ વડે સિદ્ધરાજ બહુ ખુશી થયા, અને બહુ સન્માનપૂર્વક સેનાપતિના સ્થાને તેને સ્થાપન કર્યો. ત્યારબાદ યુદ્ધ કલામાં બહુ પ્રવીણ એવા તે વસંત રાજાની સાથે યુદ્ધ કરવા માટે ચતુરંગ બલ સહિત તેને આજ્ઞા કરી. ત્યારપછી અંત:પુર, (જનાના) નાગરિક લકે, માંડલિક રાજાઓ અને મંત્રી વર્ગ સહિત સિદ્ધરાજ પિતે વસંત લક્ષમી વિલાસ જોવામાં આસક્ત થયો. તેમજ ભવન પતાકા પણ પોતાના પિતાની આજ્ઞાથી સમાન વયની સખીઓ સહિત હૃદયને આનંદદાયક એવા તે ઉદ્યાનમાં ગઈ. તેમજ જરા, મૃત્યુ અને વ્યાધિઓને નહીં ગણકારતા સર્વ લેકે For Private And Personal Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવનપતાકાની કથા. (૩૮૧ ) તે ઉદ્યાનમાં વિવિધ પ્રકારના વિલાસ કરવા લાગ્યા. જેમકે કેટલાક ગાયન અને કેટલાક નૃત્ય કરે છે. વળી કેટલાક સ્ત્રીએ સાથે ક્રીડા કરે છે. તેમજ ઉત્તમ નૃત્ય કરનારી કેટલીક સ્ત્રીએ આશ્ચર્ય પ્રગટ કરે છે. અપ્સરાઓ સાથે ઇંદ્રની માફ્ક અંત:પુરની સ્ત્રીએ સાથે અનેક પ્રકારની ક્રીડા કરતા રાજા લેાકેાના હૃદયને વિસ્મિત કરતા છતા ભ્રમણ કરે છે. પેાતાની ઈચ્છા પ્રમાણે સુ ંદર વૃક્ષાની શેાલા જોવામાં આસક્ત થએલી ભવનપતાકા કુમારી પણ દાસીએ સાથે ક્રીડા કરે છે. એકકુમારના સમાગમ. ત્યારબાદ ગંગાના કીનારે ભ્રમણ કરતી ભવનપતાકાએ ચક્રવત્તિ સમાન કાઇક પુરૂષનાં ચક્ર, અંકુશ અને કમલના ચિન્હાવર્ડ વિભૂષિત પગલાં પડેલાં જોયાં. પછી પેાતાના પરિવારને પાછા વાળી એકલી પાતે તે પુરૂષની શેાધ માટે આગળ ચાલી જાય છે, તેટલામાં ત્યાં મૂર્ત્તિમાન સાક્ષાત્ કામદેવ સમાન એક પુરૂષ તેણીના જોવામાં આવ્યેા અને સાવધાન હૃદયથી તે એલી, મને હર આકૃતિવાળા એવા હે કામદેવ ! આપને નમસ્કાર, કેમકે આપ મ્હારા પૂજનીય છે. એમ કહી પોતાના કંઠમાંથી મુક્તામણિના હાર ઉતારી તે પુરૂષના કઠમાં તે સ્થાપન કરવા જાય છે, તેટલામાં પુરૂષ પણ ખેલ્યા, હું સુદર ! હું કામદેવ નથી, છતાં તું કેમ કામદેવના ભ્રમમાં પડી છે! ભવનપતાકા ખેલી, તમ્તારા દર્શનથી કામાતુર થઈ છું, માટે બહુ શું કહું? વરમાલાના સ્થાનમાં મ્હેં તમને આ અમૂલ્ય હાર પહેરાવ્યા છે. પરંતુ થાડા સમયમાં મ્હારા વીણા સ્વયંવર થવાના છે, માટે હું સુભગ ! આપે તે સમયે જરૂર ત્યાં પધારવું અને દર્શનરૂપી અમૃતવડે તમ્હારા વિરાનળથી તપ્ત થયેલાં મ્હારાં નેત્રાને તમ્હારે શાંત કરવાં. મ્હારા હૃદયમાં આપના વાસ થવાથી નેત્રા For Private And Personal Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮૨) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. જાણે ઈર્ષાલુ થયાં હોય તેમ મને લાગે છે. એ પ્રમાણે તેની સાથે તે વાવિલાસ કરતી હતી, તેટલામાં રાજાની પ્રેરણાથી તેને બોલાવવા માટે કમલા નામની તેની દાસીએ હાક મારી કે તરતજ ભવન પતાકા ત્યાંથી પાછી વળી પિતાના પિતાની પાસે ગઈ અને પ્રણામ કરી ઉચિત સ્થાને તે બેઠી. પિતાએ પૂછયું, હે વત્સ ! હું આટલે સમય કયાં વ્યતીત કર્યો? પુત્રી બોલી, હે પિતાજી! અનેક પ્રકારની વનરાજીથી વિરાજમાન ઉત્તમ સુલટ સમાન આ ઉદ્યાનની શોભા જોવામાં ગત સમયની મહને કંઈ ખબર રહી નહીં, આ ઉપરથી રાજા પોતે સમજી ગયું અને બે કે, કમલ સમાન છે નેત્ર જેનાં, એવી હે પુત્રિ! ચિત્રપટે ઉપર રાજકુમારોનાં ચિત્ર લખીને આ ચિત્રકારે અહીં લાવ્યા છે, તે તું તપાસી જો અને તેમાંથી જે કોઈ કુમાર હને પસંદ પડે તે મહને કહે, એટલે તેની સાથે હું ત્યારે વિવાહ કરું. આ પ્રમાણે પિતાનું વાક્ય સાંભળી ચિત્રકલામાં બહુદક્ષ એવી તે કુમારીએ સર્વ ચિત્રનાં સ્વરૂપ જે જે જેને ગુણ હતું તે તેઓની સમક્ષ દોષરૂપે કહી બતાવે. જેમકે આ પટમાં ચિત્રલે કુમાર બહુ ક્રોધી છે એમ તેની દષ્ટિ ઉપરથી સ્પષ્ટ જણાય છે. તેમજ અન્ય કુમારોના ગુણોને દેષ રૂપે પ્રગટ કરતી હતી. તે પ્રસંગે સર્વ કુમારના ગુણ દેષના જાણનાર દરેક રાજાઓના દ્વારપાલે ગુપ્ત રીતે પરસ્પર કહેવા લાગ્યા કે અહો ! આ રાજપુત્રીને અવશ્ય અતિશય છે, તેમજ તેણુએ સર્વ કલાઓમાં કુશલતા પણ તેવીજ મેળવેલી છે. અન્યથા આ પ્રમાણે તે કેવી રીતે જાણી શકે! ત્યારબાદ કુમારીએ પણ તે પ્રમાણે વિવેચન કરીને રાજાને વિનતિ કરી જણાવ્યું કે હું તાત ! ચિત્રકારો પણ કપટવડે વિચિત્ર પ્રકારનાં ચિત્રો બનાવે છે, એમાં કંઈ આશ્ચર્ય નથી. તેમજ મહું પણ પ્રતિજ્ઞા કરી છે કે જે પુરૂષ વીણાવડે મહારૂં મન પ્રસન્ન For Private And Personal Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવન પતાકાની કથા. (૩૮૩) કરશે તે પુરૂષ મહને પરણશે. માટે મુકરર કરેલા અમુક દિવસે આ ચિત્ર લિખિત કુમાર અને બીજા ક્ષત્રિયો પણ અહીં આવે તેવી રીતે આપ વ્યવસ્થા કરે. ત્યારબાદ બે માસની અંદર વીણું સ્વયંવર કરે એમ નક્કી ઠરાવ કરીને રાજાએ તે ચિત્રકારેને વિદાય રણરાજ હસ્તી. કર્યા. તેવામાં એકદમ લેકેને કૈલાહલ રાજાના સાંભળવામાં આવ્યું, તે જાણવા માટે રાજાએ તરતજ દ્વારપાળને તપાસ કરવા હુકમ કર્યો, એટલે દ્વારપાલ પણ જલદી ત્યાં જઈ તપાસ કરી તાબડતોબ પાછા આવ્યા અને કહેવા લાગ્યા કે હે રાજન ! મદોન્મત્ત રણરાજ હાથી ગજશાળામાંથી બંધનતંભ ઉખાડી નાંખીને નાઠે છે, માર્ગમાં ચાલતાં મોટાં હેટાં મંદીરે તથા દુકાને ભાંગી નાખે છે, દરવાજાઓનાં દ્વારપણું તેડી નાખ્યાં છે અને રથ, ઘેડા, ખર, મહિષ વિગેરે પશુઓને ત્રાસ ઉપજાવતે તે આ તરફ આવે છે. હે સ્વામિ ન! વળી તે હાથીના પગમાં કુંડલાકાર થએલે શૃંખલાઓને સમૂ હ તે હાથીના ભારથી પીડાએલે શેષનાગ જાણે તેના શરણે આવેલ હોય તેમ શોભે છે. એ પ્રમાણે તે દ્વારપાલ ગજેનું વર્ણન કરતું હતું તેટલામાં એકદમ તે હાથી ઉદ્યાનભવનની પાસમાં આવી પહોંચે. તે જોઈ રાજાનું હૃદય ભયભ્રાંત થઈ ગયું અને તેથી પોતાના બચાવ માટે મંત્રી અને મહાજન સહિત રાજા મહેલ ઉપર જલદી ચડી ગયે. નર્તકીઓ તેમજ અન્ય લેકે પણ પિતપતાને ફાવે તેમ સંતાઈ ગયાં. સર્વ લેકને મહાન પિકાર સાંભળી તે કુમાર પણ ત્યાં આગળ આવ્યો, કુમારનું સ્વરૂપ જોઈ કુમારીનું હદય આસક્ત થવાથી તે ત્યાંજ ઉભી રહી. તેટલામાં તે હાથી કુમારીની પાસે આવી પહોંચે. તેથી કુમાર યુક્તિવડે એક બાજુ રહી તે હાથીના વેગને નિષેધ કરવા લાગ્યું. તેમજ For Private And Personal Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮૪) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર તેને મુષ્ટિના બહુ દઢ પ્રહાર કરવા લાગ્યું. તેથી ક્રોધાયમાન થએલે તે હસ્તી કુમારીને ત્યાગ કરી ઉંચી સુંઢ ઉછાળતો ગડગડ શબ્દ કરતે જાણે ઐરાવત હસ્તીને બોલાવતો હોય તેમ કુમાર તરફ દેડયે, એટલે કુમાર પણ તરતજ પાછો વળે અને દક્ષિણ વર્ત જમાવીને હસ્તીને ઉદ્યાન ભવનના દ્વાર આગળ લઈ ગયો. ત્યારબાદ હાથી પોતાની સુંઢવડે નજીકમાં રહેલા તે કુમારને પકડવા જાય છે, તેટલામાં કુમારે તેની આગળ વીંટે કરીને પિતાનું વસ્ત્ર ફેંકયું. એટલે બહુ ક્રોધથી રક્ત થયાં છે નેત્ર જેનાં એવા તે હસ્તીએ વસ્ત્રના વીંટા ઉપર રેષપૂર્વક ઘા કર્યો. તે જોઈ રાજાએ બુમ પાડીને કહ્યું કે આ નર રત્નનું રક્ષણ કરો! રક્ષણ કરે! તે સાંભળી જીવિતની અપેક્ષા નહીં રાખતા એવા સુભટે ચારે બાજુએથી એકદમ દેડતા આવી પહોંચ્યા. તેવારે ભવન પતાકા વિચારમાં પડી કે બહુ ખેદની વાત છે કે આ સુભગ શિરેમણિ કુમાર હારા માટે ભારે આપત્તિમાં આવી પડ. ત્યારબાદ કુમાર પોતાની ચતુરાઈવડેગનેંદ્રના દાંત ઉપર પગ મૂકી તેના મસ્તક પર ચઢીને સ્કંધ ઉપર ગજેને પરાજ્ય. બેસી ગયે અને બહુ બળથી તેનું કંઠ સ્થલ એવી રીતે દબાવ્યું કે જેથી તેનાં નેત્ર તુટવા લાગ્યાં. તેથી તે હાથી ભયભીત થઈ અનાથની માફક તરતજ કુમારના વશ થઈ ગયા. તે જોઈ કુમારી પોતાના હૃદયમાં ચિંતવવા લાગી, અરે હૃદય ? મને રથને પણ અગમ્ય એવા આ ઉત્તમ વરને પામી તું આનંદપૂર્વક નૃત્ય કર, રૂપવડે કામદેવને અને પરાક્રમવડે કૃષ્ણને પરાજય કરનાર આ વર પામીને જગમાં આત્માને તું કૃતાર્થ માન તેમજ સર્વ લેકેએ પણ એક સ્વરથી પિોકાર કર્યો કે આ પુરૂષ રત્નથી જ પૃથ્વી રત્નાવતી છે. ભૂપતિએ મંત્રીને આજ્ઞા કરી કે આ સુભટને કહો કે આ હાથીને તેના For Private And Personal Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવનપતાકાની કથા. (૩૮૫) બંધન સ્થાનમાં લઈ જાય, અને તે હાથી ઉપરથી જ્યારે નીચે ઉતરે ત્યારે તેને અશ્વ ઉપર બેસાડી હારી પાસે લાવે. તે પ્રમાણે મંત્રીએ કુમારને કહ્યું કે તરતજ કુમાર પિતાના તાબે થએલા હસ્તીને ગજશાલામાં લઈ ગયા અને તેને ખીલે બાંધી તત્કાલ નીચે ઉતરી પોતાના મુખમાં રાખેલી ગોળીના પ્રભાવથી રૂપાંતર ધારણ કરી ત્યાંથી તે પલાયન થઈ ગયે. મંત્રીએ સર્વત્ર શેધ કર્યો પણ તેને પત્તો લાગ્યો નહીં. તેથી વિલક્ષ થઈ મંત્રી રાજા પાસે ગયે અને તેના અદશ્યપણાની વાત કહી. તેથી રાજાએ જાણ્યું કે શું આકઈ અંજન સિદ્ધ પુરૂષ હશે? કિંવા કેઈવિદ્યાધર હશે? જેથી આ પ્રમાણે ઉપકાર કરી ગુપ્તપણે ચાલ્યો ગયો. વળી પુરૂષનું ચરિત્ર આવું જ હોય છે કે સજજન પુરૂષે સમુદ્રના જલની માફક પરપકાર કરે છે. પરંતુ તેઓ પ્રત્યુપકાર મેળવવામાં ખુશી હોતા નથી તેથી તેઓ કાર્ય કરી દેશાંતર ચાલ્યા જાય છે. ત્યારબાદ દઢ હૃદય વાળી કુમારી બોલી, હે તાત! હવે વીણા સ્વયંવરને માટે રાજકુમારેને જલદી બેલા, તેમજ સ્વયંવરમંડપ સજજ કરાવે,કાર કે હવે સમય થોડો રહ્યો છે. એમ સાંભળી રાજાએ હુકમ કર્યો તેમમાણે અધિકારીઓએ સર્વ તૈયારી કરાવી. ફરીથી રાજા બે, હે પુત્રિ! હારે પ્રાણદાયક તે કુમારજ હારે પરણવા માટે ઉચિત છે તેના જેવા બીજો કોઈનથી.ભવન પતાકા બોલી,હેતાત! આ કાર્યમાં તહારે કંઈપણ ખેદ કરે નહીં, કેમકે ભવિતવ્યતાને લીધે દરેક કાર્યની સિદ્ધિ થાય છે અને અસિદ્ધિનું કારણ પણ તેજ ગણાય છે. સ્વયંવરના દિવસે દુત લેકેએ કરેલા આમંત્રણથી પિત તાના પરિવાર સહિત અનેક રાજકુમારે ત્યાં વીણુસ્વયંવર. આવ્યા. રાજા પિતે તૈયાર થઈ રાણીઓ સહિ ત વણશાલામાં ગયા. ત્યારબાદ સર્વે રાજકુ ૨૫ For Private And Personal Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૬ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. મારે પણ પોતાના પરિવાર સહિત ઉચિત આસન ઉપર બેસી ગયા. અન્ય નગરવાસી લેાકેા પણ કાતુક જોવા માટે ત્યાં એકઠા થયા. તેમજ હસ્તીને વશ કરનાર તે કુમાર પણ રૂપાંતર કરી કંઠમાં હાર પહેરી મનેાહર મૃદંગ વગાડતા વીણામ ડપમાં આવ્યા, ત્યારખાઇ જેનુ મુખ શરદ્ પુર્ણિમાના ચંદ્રની ઘેાભાને અનુસરતુ હતુ, જેનાં સરલ અને લાવણ્યમય ઉત્તમ નેત્રા કમલદલના પરાજય કરતાં હતાં, જેના અધરાઇ બહુ સુંદર પાકેલા ઘેાલાના બિંબને ધિક્કારતા હતા, જેના દાંતની કાંતિના સમૂહ દિશાએના અ ંધકારને દૂર કરતા હતા, જેણી મનેાહર લાવણ્યરૂપી સમુદ્રના તરંગની માફ્ક ગમન કરતી હતી, જેની ભ્રકુટીની સુંદરતા કામદેવના ધનુષુ સમાન કુટિલ ઢેખાતી હતી અને સ્વાભાવિક અંગની સાંદયતાથી અપ્સરાઓને લજજા ઉત્પન્ન કરતી એવી તે ભવનપતાકા પેાતાના પરિજન સહિત આવતી તે કુમારની દૃષ્ટિગોચર થઇ. ત્યારબાદ કુમારીની ધાવમાતાએ સભામાં ઉભી રહી હાથ જોડી સર્વ કુમારને જણાવ્યુ કે મ્હાટી મહેરબાની કરી વીણા વાદનની કલાવડે આ રાજપુત્રી ઉપર તમે કૃપા કરેા. વળી એકકના ક્રમ પ્રમાણે આ વીણા ગ્રહણ કરી ને તમે પાતપેાતાનુ ચાતુર્ય પ્રગટ કરે. એમ કહી કુમારીએ સજ્જ કરેલી અને રત્નથી શણુગારેલી એવી વીણા ધાત્રીએ પ્રથમ દાભાલનરેદ્રના હસ્તમાં આપી.તે વારે તેણે ક્ષણમાત્ર વીણા વગાડી ત્યારબાદ અનુક્રમે અન્ય રાજકુ મારાએ પણ પોતપેાતાની શક્તિ પ્રમાણે વીણા વાદનમાં પેાતાનું કુશલપણુ ખતાવ્યું. પછી તે વીણા ધાત્રીએ પોતાના હાથમાં લઇ લીધી. ત્યારબાદ નરેદ્ર એક્લ્યા, જેના હાથમાં મૃદંગ રહેલા છે એવા આ કુમાર અથવા અન્ય કોઇપણ આ વીણા વગાડવામાં શક્તિમાન હોય તા આ કાર્ય સિદ્ધ કરા, શામાટે પેાતાની શક્તિ છુપાવેા છે ? એમ કહ્યા બાદ કુમારીએ તે મૃદંગધારી કુમારના કંઠમાં For Private And Personal Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવન પતાકાની કથા. (૩૮૭) પહેરેલે પિતાને હાર ઓળખી નિશ્ચય કર્યો કે પ્રથમ હાથીને જેણે વશ કર્યો હતો તે જ આ કુમાર છે. કોઈપણ ગુટિકાદિકના પ્રગથી અન્ય રૂપ ધારણ કરી તે સમયે મંત્રીને છેતરી જરૂર કેઈપણ સ્થલે નાશી ગએલો તે હાલમાં અહીં આવ્યું છે. કારણ કે તે વીર પુરૂષને હાર લઈ લેવાને ઈદ્ર પણ સમર્થ નથી. માટે તેજ આ કુમાર છે. આ પ્રમાણે ભવનપતાકા વિચાર કરતી હતી તેટલામાં ધાત્રીએ તે કુમારના હસ્તમાં વિણ આપી. તેણે પણ અદ્ભુત રસના આવેશથી વીણું વાદનને પ્રારંભ કર્યો. વીણને નાદ સાંભળી ભવન પતાકા વિતર્ક કરવા લાગી કે સ્વર્ગમાંથી સાક્ષાત્ શું નારદ મુનિ ઉતર્યા છે? અથવા કંઈ વિતર્ક કરવાની જરૂર નથી. કારણ કે મદેન્મત્ત હસ્તીને વશ કરવામાં જેની નિપુણતા મહું જે છે તે ઉપરથી અનુમાન થાય છે કે સર્વ કલાઓમાં તેનું કુશળપણું હશે, તેથી તેજ આ પુરૂષ છે. એમ નિશ્ચય થવાથી ભવનપતાકા રોમાંચિત થઈ ગઈ અને બહુ મધુર વીણાના નાદથી તેનું હૃદય ક્ષણમાત્રમાં સ્થિર થઈ ગયું જેથી પિતે ગાઢ નિદ્રામાં પડી ગઈ. તેવી જ રીતે ત્યાં રહેલા સર્વ રાજકુમારાદિક લેકે પણ નાદના મેહથી ગાઢ નિદ્રા અનુભવવા લાગ્યા. ત્યારબાદ કુમારે બહુ પ્રયાસ વડે કુમારીને સચેતન કરીને વીણા વગાડતો છતે બેલ્યો કે આ રાજકુમારના ભાલચ્છલેમાં કરમિશ્રિત ચંદનના રસવડે સ્વહસ્તે મહારા કહ્યા પ્રમાણે તું એક ગાથા લખ, કુમારીએ તે પ્રમાણે સર્વેના કપાળમાં ગાથા લખી. વળી ફરીથી કુમારે કહ્યું કે હે સુભાગે ! તેઓના કાનમાંથી એક એક કુંડલ કાઢી લઈ એવી રીતે ગુપ્ત કર કે તેઓ જોઈ શકે નહીં. કુમારીએ તે પ્રમાણે કર્યા બાદ તેણે વીણા વગાડવી બંધ કરી. વીણ બંધ પડવાથી રાજકુમારે જાગ્રત થયા અને એક બીજાના લલાટમાં આ પ્રમાણે લખેલી ગાથા વાંચવા લાગ્યા–જેમકે– For Private And Personal Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૩૮૮ ) www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. श्री शूरसेनतनयो - देशदिदृक्षया निर्गत एषः । कीर्त्ति जलधिकुमारो - वादयति वीणां विनोदेन || અ -“શ્રી શૂરસેન રાજાના પુત્ર કીત્તિ સાગર કુમાર દેશ જો વાની ઇચ્છાથી નીકળેલા છે અને તે વિનાદવડે સ્વયંવરવિવાહ, વીણા વગાડે છે.” વળી આ ગાથા વાંચીને તે રા જકુમારે ભિન્ન ભિન્ન સ ંબધાને લીધે કીર્ત્તિસાગરકુમારના છં આ નીકળ્યા. તેમજ તેએ પાતાના કાનમાં રહેલા એકેક કું ડલને પણ પરસ્પર જોઇ શકતા નથી. તેથી બહુ આ શ્ચર્ય પામેલા સર્વે રાજકુમારા વિચારવા લાગ્યા કે ગુણ્ણા ઉપરથી આ આળખાય છે. પરંતુ શરીરની આકૃતિ વડે કાઇ અન્ય હોય તેમ લાગે છે. તેટલામાં રાજપુત્રીએ તે કુમારના કંઠમાં વરમાળા પહેરાવી. તે સમયે ક્ષેાભાયમાન એવા ક્ષીર સાગરના નાદ સમાન ગ ભીર અને વાજીંત્રાના નાદ વડે બહુવિસ્તાર પામેલા, કેાયલ સમાન મધુર કંઠવાળી યુવતીઓના ગીતધ્વનિ ચારે તરફ ઉછળવા લાગ્યા. ત્યારબાદ રાજકુમારે મેલ્યા, હે કીર્ત્તિસાગરકુમાર ! ત્હારૂ તે સુંદર સ્વરૂપ ક્યાં ગયું ? તે સાંભળી કુમારે ગુટિકાના પ્રયાગ વડે પેાતાનું અદ્ભુત સ્વરૂપ પ્રગટ કર્યું તે વારે સર્વ રાજકુમારે આનંદપૂર્વક તેને ભેટ્યા. પછી કીર્ત્તિસાગરકુમારે પણ યથા યાગ્ય સર્વના સત્કાર કર્યો. ત્યારબાદ તેણે કુમારીને કહ્યું કે આ રાજકુમારેશને પોતપોતાનાં કુંડલ તું આપી દે. તે સાંભળી કિચિત્ હાસ્ય કરીને કુમારીએ પણ તેનાં કુંડલા માપી દીધાં. ત્યારબાદ તે રાજકુમારાએ કુમારનુ કુશળ વૃત્તાંત તથા સ્વયંવ રના સમાચાર જણાવવા માટે તેજ વખતે તેના માતા પિતા ઉપર એક દૂત મોકલ્યા. હવે નષ્ટ થએલા રત્નનિધાન પ્રાપ્ત થયેા ડાયને શું? તેમ અપાર હ થી ઉભરાઇ જતા સિદ્ધરાજ ભૂપતિ પણ વિવાહની સામગ્રી તૈયાર કરવા લાગ્યા. ત્યારબાદ ભ્રપતિએ ઉત્તમ For Private And Personal Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવનપતાકાની કથા. (૩૨૯) મુહૂર્તમાં મહેટા ઉત્સવ સાથે તે બન્નેના પાણિગ્રહણ મહત્સવને મને રથ પૂર્ણ કર્યો. કીર્તિ સાગર કુમાર ભવન પતાકા સાથે સ્વર્ગવાસી દેવની માફક પાંચ પ્રકારના ઉત્તમ ભોગને અનુભરાજપુરૂષનું વવા લાગ્યું. હવે ત્યાં એક દિવસ રથવીરપુર આગમન. નગરમાંથી પિતાના પૂજ્ય પિતાશ્રીરસેન રાજાને રાજદ્વારી વરૂણ નામે સેવક બહુ પરિવાર સહિત આવ્યો. દ્વારપાળની સૂચનાથી તેણે કુમારના સ્થાનમાં પ્રવેશ કર્યો. યેગ્ય સત્કાર પૂર્વક તેણે કુમારને જણાવ્યું કે આપના પિતાશ્રીનું શરીર બહુ અસાધ્ય રોગો વડે પીડાએલું છે માટે આપ જલદી ત્યાં પધારો અને પિતાજીના પવિત્ર મુખકમળનું દર્શન કરી તમે કૃતાર્થ થાઓ. આ પ્રમાણે તેનું દુઃસહવચન સાંભળી કુમાર પોતાની સાથે તરતજ તે વરૂણને સિદ્ધરાજની પાસે લઈ ગયા. કુમારની આજ્ઞા લઈ તેણે પણ તેજ પ્રમાણે સર્વ હકીકત સજાને જણાવી. ત્યારબાદસિદ્ધરાજે હાથી, ઘોડા, રથ, પાયદળ અને મણિ રત્નાદિક અનેક પ્રકારની પહેરામણઓ આપીને ભવન પતાકા સહિત કીર્તિસાગર કુમારને પોતાના રાજ્ય તરફ વિદાય કર્યો. તેમજ યથાયોગ્ય સત્કાર કરી કુમારના સર્વે બંધુઓને પણ વિદાયગિરિ આપી. અખંડ પ્રયાણવડે કીર્તિ સાગર કુમાર રથવીરપુરમાં પહોંચી ગયો. ત્યારબાદ શૂરસેન રાજા પુત્રને રાજ્યકારભાર આપી સમાધિપૂર્વક કાળ કરી ઇંદ્ર સમાન દેવ થયા. હવે શ્રી કીર્તિ સાગર રાજા સજજનોના હૃદય રૂપી ચકાર પક્ષિએને આનંદ આપવામાં જાણે ચંદ્ર હેયને શું ? તેમ જેનશાસનને ઉદ્યત કરતે નીતિપૂર્વક નિર્દોષપણે રાજ્ય ચલાવવા લાગે. વૈતાઢ્ય પર્વતમાંથી સુદંષ્ટ્ર નામે વિદ્યાધર વિમાનમાં બેસી For Private And Personal Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૩૯૦ ) www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પોતાના કાર્ય માટે વિધ્યાચળ તરફ જતા સુવિધાધર. હતા. તેવામાં ગ્રીષ્મ રૂતુના બહુ તાપને લીધે પેાતાના મ્હેલની અગાશીમાં કીર્ત્તિ સાગર રાજાની પાસમાં સુતેલી ભવનપતાકા તેના જોવામાં આવી. રાજા પણ ભરનિદ્રામાં પોઢેલે હતા, તેથી અનુકુલ અવસર જાણી સુંદર આકૃતિમાં આસક્ત થવાથી તે ભવનપતાકાનુ હરણ કરી ચાલ્યા ગયા. હવે પ્રભાતમાં રાજા જાગ્રત થયા અને પેાતાની પાસમાં આમ તેમ જોવા લાગ્યા પણ પેાતાની પ્રાણપ્રિયા જોવામાં ન આવી. તેથી પાસમાં રહેલા પરિજનને ભમર આપી અને સવત્ર શેાધ કરાયૈા, પરંતુ તેના તે સર્વ પ્રયાસ નિષ્ફળ થયેા. ત્યારે તેને વિચાર થયા કે આ એક મ્હાટું આશ્ચર્ય ગણાય ! કારણુ પ્રાદ્ધરિક લાકા જ્યાં આગળ રક્ષણ માટે ચારે તરફ ઉભેલા છે એવા આ સ્થાનમાં મનુષ્યના પ્રવેશ તે અશકયછે. માટે કાઇ દેવ અથવા વિદ્યાધરનું આ કાર્ય છે. માટે હવે અહી શું કરવું ? અથવા આપણે કંઇપણ ઉપાય કરવાની જરૂર નથી, કારણકે સંચાગ પણ ધ્રુવે કર્યાં હતા અને વિયેાગ પણ તેણેજ કર્યો છે માટે આ ચિતા તેને જ છે. વળી જેમ દુ:ખેા અચિત્ય આવી પડે છે તેમ સુખ સપત્તિએ પણુ અણુધારી આવી પડે છે. તેમજ પૂર્વા ંત દુ:ખ રેશકવાને કેણુ શક્તિમાન છે? સત્પુરૂષાનુ ચિત્ત તેમાં કઇપણ ચમત્કાર માનતુ નથી. એ પ્રમાણે પેાતાના હૃદયમાં સમજી સ્ત્રીના વિરહથી દુ:ખી એવા પણ તે રાજા પેાતાના પિરવારને શાંત કરી રાજય વ્યવસ્થા ચલાવવા લાગ્યું. એકદિવસ રાજા સભામાં બેઠા હતા, તેટલામાં સોંદય વખતે એક કાગડા વાવ્યદિશામાં કળેલા આંબાના વૃક્ષ ઉપર બેસીને કાયલની માફ્ક મધુર નાદવડે ખેલતા હતા. તે સાંભળો કાઇક કાયલી. For Private And Personal Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવન પતાકાની કથા. (૩૯૧) શકુનીવેદી રાજાની પાસે ગયે અને તેણે જણાવ્યું કે, હે રાજન્ ! થોડા સમયમાં આપને રાણીને સમાગમ થશે. એમ આ કાગડાના બોલવા ઉપરથી નક્કી જણાય છે. કારણકે હે સ્વામિન્ ! શકુન શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, પૂર્વાદિ દિશાઓમાં પહેલા પ્રહરમાં કાગડે બોલે તે કાર્યની સિદ્ધિ, ભય તેમજ ચરપુરૂષની વાત, ભજન, વૃષ્ટિ, સ્ત્રી અને નાશી ગએલી સ્ત્રીને લાભ થાય. બીજા પ્રહરમાં બોલે તો વૈશ્યનું આગમન, સ્ત્રી લાભ, વૃષ્ટિ, શત્રુઓની વાર્તા તેમજ તેઓને નાશ, માછલાઓનું ભજન અને અગ્નિને પ્રકોપ થાય. ત્રીજા પ્રહરમાં ભય, ક્લેશ, વૃષ્ટિ, તેમજ શત્રુ, મિત્ર અને ગુરૂ જનના આગમનની વાર્તા મળે, વળી બ્રાહ્મણ દ્વારાએ ધારેલું કાર્ય સિદ્ધ થાય. ચોથા પ્રહરમાં બોલે તે ભય તથા પુત્રની વાર્તા, અતિથિની પ્રાપ્તિ, ઉત્પાત, સ્ત્રીની વાંચ્છા, ૫ તથા ગુરૂની પૂજા અને બ્રાહ્મણ દ્વારા એ લેખની પ્રાપ્તિ થાય છે. તેમજ હે રાજન ! ગાય અથવા હાથીના પૃષ્ઠ ભાગ ઉપર બેસી કાગડે બેલે તે સ્ત્રીને લાભ થાય, કૂવાના કાંઠા ઉપર બોલે તે સ્નેહીનું દર્શન થાય, નદીના કિનારે બેલે તે રાજા તરફથી ભય થાય. આ પ્રમાણે તે શકુનીવેદી શકુનનું સ્વરૂપ કહેતે હતો, તેટલામાં ત્યાં એક પારસિક પો૫ટ આવ્યું અને તે રાજાના ચરણ કમળમાં નમસ્કાર કરી બેત્યે, હે નરેંદ્ર! આપને કુશલ વૃત્તાંત જણાવવા માટે હું ભવનપતાકા પાસેથી અહીં આવ્યો છું. આ પ્રમાણે પોતાની સીનું નામ માત્ર શ્રવણ કરવાથી રાજા રોમાંચિત થઈ ગયે અને બેલ્યો કે, પોપટ ! દુધ, સાકર અને દ્રાક્ષવડે પ્રથમ તું સુધા નિવૃત્ત કરી શાંત થા, એમ કહી રાજાએ તરતજ તે પ્રમાણે ભોજન કરાવી ફરીથી તે પોપટને પૂછયું, હે શુકરાજ ! મહારી પ્રાણપ્રિયાને હું ક્યાં જોઈ અને તેને કેણ લઈ ગયે છે! પિપટ બેલ્યો, હે નરેંદ્ર!આ વૃત્તાંત મૂળથી આરંભી હું કહું છું તે આપ સાંભળે. For Private And Personal Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૯૨) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. દેવ તથા વિદ્યાધરને કીડા કરવાનું મુખ્ય સ્થાનભૂત વિંધ્યા ચળ નામે સુંદર પર્વત છે. વળી તે પર્વત પિપટ નિરંતર ભ્રમણ કરતી દેવાંગનાઓનાં કંકણ તથા ઝાંઝરના શબ્દોવડે તરૂણ સ્ત્રી પુરૂષોને કીડા કરવા માટે બોલાવતા હોયને શું ? તેમ શોભે છે. તે ગિરિમાં ગાઢ છાયાથી સુશોભિત દ્રાક્ષા મંડપની અંદર નિદ્રાવડે મીચાઈ ગયાં છે નેત્ર કમલ જેનાં અને અમૂલ્ય શયન ઉપર સુતેલી એવી આપની પ્રાણપ્રિયાને હેં જોઈ છે. તેની આગળ અનેક પ્રકારનાં પ્રિય વચન બોલતે એક વિદ્યાધર હારા જોવામાં આવે, તે આ પ્રમાણે બોલતે હતો કે, હે મૃગાક્ષિ ! મહારી ઉપર જલદી કૃપા દૃષ્ટિ કર, હે સુંદરિ! મહારા હૃદયમાં કામાગ્નિ પ્રદીપ્ત થયેલ છે, તેથી તેની વેદના મહારાથી સહન થતી નથી, માટે પોતાની દષ્ટિ રૂપી અમૃતના સિંચનવડે તું હને શાંત કર. હે પ્રિયે ! હવે જાગ્રત્ થા. એમ સાંભળી તત્કાલ તે જાગ્રત્ થઈ અને આપના સમાન રૂપને ધારણ કરી બેઠેલા સુદંષ્ટ્ર વિદ્યાધરને જે કે તરત જ તેણીનું મુખ શ્યામ પડી ગયું અને તેણીના નેત્રમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેવા પ્રકારની તેની દીન અવસ્થા જોઈ મહેં કહ્યું, શું પોતાના પતિને જોઈ તું આ અવસ્થા અનુભવે છે? રાણેએ પ્રત્યુત્તર આપે કે હે પિોપટ ! આ હારે સ્વામી નથી, કેમકે માત્ર કપટવડે સ્નેહ વાક્ય બોલી કૃત્રિમ સ્નેહ પ્રગટ કરવા તે ધારે છે. આ મહેલ મહારે નથી, તેમજ મહારો પરિજન પણ મહારી પાસે દેખાતે નથી. તે ઉપરથી હું નકકી માનું છું કે આ કોઈ ધૂર્ત હને હરણ કરીને અહીં લાવ્યા છે. તેમજ જેનું હૃદય ભ્રષ્ટ થએલું છે એ આ દુષ્ટ મહારૂં શીલવત ભ્રષ્ટ કરવા ઈચ્છે છે. સ્ત્રીઓએ શીલ રહિત જીવન ગાળવા કરતાં મરવું એ શ્રેષ્ઠ ગણાય. વળી For Private And Personal Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવનપતાકાની કથા. ( ૩૯૭) અગ્નિમાં પ્રવેશ કરવા અને જંગલની અંદર સિંહની ગુફામાં નિવાસ કરવા તે પણ શ્રેષ્ઠ છે. પરંતુ કુલીન સ્ત્રીઓના શીલના ભંગ મા થાઓ. કારણકે શીલ એ સ્ત્રીઓને ઉત્તમ ખજાના છે. તેમજ અમૂલ્ય મભૂષણ, સુગતિનું મૂળ કારણ અને મેાક્ષના સુખ રૂપી વૃક્ષનુ અક્ષત ખીજ પણ શીલ છે. માટે હું પાપટ ! અધિક શું કહેવું? પ્રાણના ત્યાગ થાય તાપણુ ત્રણ લેાકમાં સારભૂત એવા શીલવ્રતના હું ત્યાગ નહીં કરૂં. વળી મ્હારા જીવતાં સુધી મ્હારૂ શીલવ્રત . ભ્રષ્ટ કરવાને કેાણ શક્તિમાન છે ? આ પ્રમાણે કહી દેવી જ્યારે માન રહી ત્યારે મ્હે તે વિદ્યાધરને કહ્યું કે, જો તું ખળાત્યારે આ સતીનું શીલ ખંડન કરીશ તે તે દાંતવડે જીભ કરડીને જરૂર મરી જશે. અને તેમ થવાથી આ લેાકમાં તમ્હારા વાંછિતા સિદ્ધ થાય તેમ હું ધારતા નથી તેમજ પરભવમાં પણ શીલ ખડન કરવાના પાપથી નરકાદિક દુ:ખેાપ્રાપ્ત થાય છે. વળી આ મહા સ તીના મરણનું મુખ્ય કારણ પણ તમે થશે. જેથી અત્યંત ઘાર પા પાનુ'ધી એવા આ પાપના ક્ષય ભવિતવ્યતાના વશથી બહુ કોટા કોટી પુલ પરાવર્ત વડે મહાકષ્ટ થશે, વળી હે વિદ્યાધર ! તમે વિદ્યાધરેંદ્રના કુલમાં જન્મ્યા છે અને ઉત્તમ જાતિવાળા છે, તેમજ સેંકડા વિદ્યાઓના જાણકાર છે, તેમ છતાં તમ્હારામાં આ અવિદ્યા રહી છે એ મ્હા આશ્ચર્ય છે. હું જો કે પક્ષી જાતિ છું પરંતુ મ્હારા વચનથી માપ આ કદાગ્રહ છેાડી નિવૃત્ત થાએ તો બહુ સારૂ, મ્હને હલકા જાણી મ્હારા વચનનું અપમાન કરવું તેડીક નથી, કારણકે માટીના ઠીકરામાં રહેલા અમૃત પાનથી પશુ રોગની શાંતિ જરૂર થાય છે, આ પ્રમાણે મ્હારૂં કહેવુ સાંભળી વિદ્યાધર બહુ વિસ્મય પામી એલ્યા, હે પાપટ! આવી મનુજ્યભાષા આલવામાં આટલી મધી દક્ષતા હૈ શાથી મેળવી છે ? ત્યારે મ્હે હૈને કહ્યું કે, હૅવિદ્યાધર ! જેમ રત્નાકરની સેવા કરતા For Private And Personal Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૯૪) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. રંક પુરૂષ રત્નપતિ થાય છે તેમ શતનિધિ એવા મહા મુનિની સેવાથી મહને આ વચન વિજ્ઞાનપણું પ્રાપ્ત થયું છે. તે સાંભળી તે ખેચર હાથ જોડી મહારા પગમાં પડ્યો અને બોલ્યા, હે પક્ષિરાજ! તમે હા ધર્મગુરૂ છે, તેમજ શીલરૂપી રત્નના ભંડારરૂપ આ સ્ત્રી પણ હારી બહેન છે. માટે આપની સાથે આ સ્ત્રીને પણ તેના નગરમાં લઈ ચાલું છું. તેમજ હું તે નગરની બહાર નિવાસ કરીશ અને તમે નગરમાં રાજાની પાસે જઈ આ સર્વ વૃત્તાંત નિવેદન કરી હને અભયદાન મળે તે પ્રમાણે યાચના કરે. હે રાજન્ ! આ પ્રમાણે અમારી હકીકત બનેલી છે અને તેટલાજ માટે તેઓને બહાર મૂકી હું અહીં આવ્યો છું, હવે આપની જેવી આજ્ઞા ! ત્યારબાદ નરપતિએ તે પોપટને પોતાના ખેળામાં બેસાડીને પોતાના કંઠમાંથી રસ્ત્રાવળી હાર ઉતારીને તેના કંઠમાં પહેરાવ્યા પછી ઉભે થઈ તે બોલ્યા, હે શુક! ચાલ તે નરરત્નને જલદી તું બતાવ. જેથી મહારાં નેત્ર સફલ થાય. વળી પિતાના સ્વાધીન થએલા ઉત્તમ સ્ત્રી રત્નને ભેગવવામાં જેનું મન આસક્ત થયું હતું છતાં પણ હારા વચનથી તેને બુદ્ધિ પ્રાપ્ત થઈ, તેથી હું તેને સર્વથા અભયદાન આપું છું. એમ કહી પિતાના પરિવાર સહિત રાજા પોપટને હસ્ત કમલ ઉપર બેસાડી તેણે બતાવેલા માર્ગે ચાલ્યો, અને અનુક્રમે તે વિદ્યાધર જ્યાં રહ્યો હતો ત્યાં લગભગ જઈ પહોંચે. વિદ્યાધર અને રાણી બને પણ દૂરથી રાજાને આવતા જઈ રહમાં ગયાં, પરસ્પર સમાગમ થયા બાદ એગ્ય સત્કાર કરી મહોત્સવ પૂર્વક સ્ફોટા આડંબર સાથે તેઓએ નગરમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ રાજાએ બહુ સન્માન કરી વિદ્યાધર તથા શુકને વિદાય કર્યા. આ પ્રમાણે સમાગમ થયું કે તરત જ રાણીને ગર્ભ રહો For Private And Personal Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવનપતાકાની કથા. (૩૯૫) અને તે વાત સમગ્ર લેકના જાણવામાં આવી, અસત્યઅપવાદ. તેથી લકે કહેવા લાગ્યા કે જે રાજાના સંગથી રાણુને ગર્ભ રહ્યો હોય તે આટલા વર્ષ સુધી એ રાણીને અથવા કેઈપણ અન્ય રાણુને ગર્ભ કેમ રહ્યો નહોતે. માટે જરૂર વિધાધરના ભેગવવાથી આ રાણીને ગર્ભ રહે છે. પરંતુ બહુ લેકના કહેવાથી આવા પ્રકારનું કપટ રચી તેને અહીં લાવ્યા છે. આ પ્રમાણે કાપવાદ સાંભળી રાજા વિચાર કરવા લાગે કે લેકે અસત્યવાદી અને બલવાન હોય છે, એ કહેવત ખરેખર સત્ય છે. વળી લોકોની યુક્તિ ઉપરથી આવિષયમાં મહારૂં મન પણ શંકિત થાય છે. પરંતુ આ વાત સંભવતી નથી. અથવા એના અશુભ કર્મના ઉદયથી આ સર્વ અસત્ય વાદ પ્રગટ થયે હશે. તો પણ કુલીન સ્ત્રીઓને આ કાપવાદ બહુ દુ:ખદાયક ગણાય. તેથી એને એના પિતાને ત્યાં કંઇપણું કપટ કરી મોકલી દેવી ઠીક છે, એ વિચાર કરીને હારા પિતા બહુ માંદા છે તેથી હારા ઉપર તેમને પત્ર આવ્યો છે કે આ પત્ર દેખતાં તરતજ ભવન પતાકાને તહારે હારી પાસે મોકલી દેવી. આ પ્રમાણે સર્વ હકિકત રાણીને જણાવીને રાજાએ સેનાપતિને હુકમ કર્યો કે રાણીને તેના પિતાને ત્યાં જલદી મૂકી આવે. અને ખાનગીમાં તેના પિતાને કહેવું કે કઈ કારણને લીધે ભવનપતાકાને અહીં પ્રસવ થાય તે સારૂં. એમ જાણ મહને મૂકવા માટે અહીં એક છે. આ પ્રમાણે નરેંદ્રનું વાક્ય સાંભળી સેનાપતિ પણ તેજ પ્રમાણે ભવનપતાકાને તેના પિતાને ત્યાં મૂકી આવ્યો. પિતાને ઘેર ગયા બાદ ભવન પતાકા પણ પિતાને નિરંગી જોઈ પોતાના મનમાં વિચાર કરવા લાગી પિતાને ઉપદેશ. કે, મહારા સ્વામીના હૃદયમાં હારી કંઈ પણ અસત્ય ભાવના પ્રગટ થઈ છે. For Private And Personal Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. જેથી આ પ્રમાણે કપટ કરી મહને અહીં મેકલી દીધી. પરંતુ મહારામાં કિંચિત્માત્ર પણ દોષ જણાતો નથી. તેમ છતાં વિદ્યારે મહારૂં હરણ કર્યું તે સંબંધી લોકમુખથી કંઇપણ દેષ સાંભળી હારી આગળ તે વાત છુપાવીને તેમણે મહારે ત્યાગ કર્યો એમ જણાય છે. આમાં અન્યને દેષ નથી. પરંતુ સર્વ મહારા કર્મનેજ દેષ છે. અન્યથા મહારે પ્રાણપ્રિય સ્વામી પણ વિચાર કર્યા વિના આવું અઘટિત કાર્ય કેમ કરે? હવે સંદેશાથી તે પ્રિયપતિ પ્રસન્ન થાય અને આ હારૂં દુઃખ ભાગે તે બનવું અશક્ય જ છે. એમ જાણી તેણીએ સેનાપતિને કંઈપણ સમાચાર કહ્યા નહીં. સેનાપતિના ગયા બાદ ભવન પતાકા પિતાના હૃદયમાં ગુપ્ત રીતે ખેદ કરવા લાગી કે હા દેવ ! હે આ પ્રચંડ દુ:ખાવસ્થામાં મહને કેમ નાખી? પતિ સાથે વિયેગ, વૈભવને નાશ અથવા જીવિતને વિનાશ હું ઉચિત માનું છું. પરંતુ મહારા શીલવતમાં જે હૈ કલંક પ્રગટ કર્યું તે હેટું આશ્ચર્ય છે. એમ ખેદ કરતી રાણી દિવસો વ્યતીત કરવા લાગી. હવે ચરપુરૂષના મુખથી ભવન પતાકાનું સર્વ વૃત્તાંત જાણું તેના પિતા સિદ્ધરાજનરેંદ્ર પણ બહુ ચિંતાતુર થઈ ગયા. અરે ! આ સંસારવાસને ધિક્કાર છે. કારણ કે કૃતજ્ઞ પુરૂષોમાં માન પામેલા અને વિવેક નીતિના પારગામી એવા કીર્તિ સાગર રાજાએ વિદ્યાધર સંબંધી પોપટે કહેલું વૃત્તાંત સાંભળીને પણ સતીઓમાં શિરોમણિસમાન આ હારી પુત્રી ઉપર પરદુ:ખમાં ઉત્સવ માનતા એવા દુર્જનોના કહેવાથી આ અગ્ય પ્રવૃત્તિ કરી. એમ વારંવાર સંભારીને અશ્રુધારા વહન કરતે સિદ્ધરાજ એકાંતમાં ભવન પતાકાને પોતાના ખોળામાં બેસાડીને કહેવા લાગ્યું કે, હે પુત્રિ હવે તું ખેદ કરીશ નહીં, કારણ કે સુખ દુઃખને સંબંધ દરેક પ્રાણુને આવી પડે છે. પરંતુ તે સ્થિર રહેતો નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે– For Private And Personal Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવનપતાકાની કથા. ( ૩૯૭ ) न्यड़नीतोऽपि कराघातै- रुत्पतत्येव कन्दुकः । प्रायेण हि सुवृत्ताना-मस्थायिन्यो विपत्तयः || અર્થ:—કંદુક ( દડા ) હસ્તના આધાતા વડે નીચે નાખવામાં આવે છે તે પણ જેમ ઉંચે ઉચ્છળે છે તેમ સજ્જનાની વિપત્તિઓ ઘણા ભાગે સ્થિર રહેતી નથી.” માટે હવે હે વત્સે ! ખેદના ત્યાગ કરી વિપત્તિના સમયે ધર્મ ધ્યાન કરવુ એ ઉચિત છે. હવે રથવીરપુર નગરમાં ચૌદપૂર્વના ધારક મુનિમહારાજ પધાર્યા છે. તેથી તેમના દર્શન માટે કીર્ત્તિ મુનિદેશના. સાગર રાજા તેમજ પરિજન અને નગરના લોકો આનંદપૂર્ણાંક ત્યાં ગયા. મુનિને વંદન કરી ઉત્તમ ભાવ વડે ધર્મ સાંભળવા માટે તેએ સર્વે ઉચિત સ્થાને બેસી ગયા. એટલે મહુજનેાના ઉપકાર માટે શ્રુતજ્ઞાની મુનિએ પણ રાજાને ઉદ્દેશી દેશનાના પ્રારંભ કર્યો. ૨ ૨ ! ભવ્યાત્માએ ! ક્રોધાદિકથી દૂષિત થઈ જે મનુષ્ય જે કંઇ અવણ્ય વાદ લે છે તેનું ફળ તા નક્કી નરક ભૂમિજ છે. પરંતુ જે સહસા હાસ્યમાત્રથી અન્યને અલીક વચન લે છે તે પણ અનેક દુ:ખના ખેલે ભાગી થાય છે. જેમકે પૂર્વજન્મમાં ભવનપતાકાએ પેાતાની શાકને માત્ર હાસ્યથી “ હટ્ટગવી ” એમ કહ્યુ હતુ તેનુ જે પરિ ણામ આવ્યું તે તમ્હારા જાણવામાં છે. તે સાંભળી રાજા બેટ્યા, હે મુનીંદ્ર ! મા વૃત્તાંત વિસ્તારપૂર્વક અમને કહેા. ત્યારબાદ મુનિ મેલ્યા, વિજયખેટ નામે નગર છે. તેમાં પદ્મ નામે શ્રેષ્ઠી હતા. તેની સ્ત્રીનું નામ પદ્મા હતુ. તેને સંતાનનું સુખ બિલકુલ નહાતું છતાં પણ તે સ્ત્રી શેઠને બહુજ પ્રિય હતી. શેઠને ફરી પરણવાની સર્વથા ઇચ્છા નહેાતી, પરંતુ શેઠાણીએ બહુ આગ્રહ કરી શેઠને બીજી સ્ત્રી પરણાવી. અને તે પદ્મા શેઠાણી નવીન સ્ત્રીને પેાતાની For Private And Personal Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૯૮) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. દીકરી સમાન માનતી હતી. એમ આનંદમાં કેટલાક સમય વ્યતીત થતાં એક દિવસે કઈ વાત પ્રસંગમાં પડ્યાએ પિતાની શકને અકસ્માત્ “હદૃગવી”(હરાઈ ગાય માફક એખર કરનારી) એમ કહ્યું. તે વચન શેઠના સાંભળવામાં આવ્યું અને તરત જ તે સમજી ગયા કે આ નવીન સ્ત્રી શીલથી ભ્રષ્ટ થએલી છે, એમ જાણું શ્રેષ્ઠીએ તે દિવસથી પોતાના વાસ ભવનમાં તેને પ્રવેશ બંધ કર્યો. તેથી તે સ્ત્રીએ પોતાના અપમાનની વાત પડ્યાની આગળ કરી. એટલે પધાએ શેઠને પૂછયું, આ સ્ત્રીઓ તહારો અપરાધ કર્યો છે કે જેથી તેને તમે ત્યાગ કર્યો છે? શેઠ બોલ્યા, હું એને હટ્ટગવી કહી એથી બીજો અપરાધ કે જોઈએ છે? પદ્મા બોલી, હે સ્વામિન્ ! હેતે ઉપહાસ્યથી તેમ કહેલું છે, તેથી કોઈ પ્રકારના તેના દેષની ચિંતા કરશે નહીં. એમ કહી શેઠને શાંત કરી પદ્માએ વિશ્વાસ બેસાડે. ત્યારબાદ પશેઠ પૂર્વની માફક નવીન સ્ત્રી સાથે વર્તવા લાગ્યા. હવે પડ્યાએ દેશવિરતિ ધર્મ સ્વીકારેલું હતું, પરંતુ અનાગથી વિચાર ન કર્યો કે બીજા વ્રતમાં સહસા અભ્યાખ્યાનને અતિચાર મહિને લાગ્યો છે. તેમજ શેષ દેશવિરતિ સમ્યક્ પ્રકારે પાળીને મરણ સમયે આ અતિચારની આલોચના કર્યા વિના મરણ પામી સેંધર્મ ક૯૫માં દેવપણે તે ઉત્પન્ન થઈ. ત્યાંથી અવીને હાલમાં તે હારી ભાર્યા થઈ છે. તેનું શીલવ્રત બહુ શુદ્ધ છે, પરંતુ જે આ જનાપવાદ લાગે છે તે તેના પૂર્વભવમાં બેલેલા વચનનું ફલ છે. તે સાંભળી બહુ ખિન્ન થએલા સર્વ નાગરિક લેકે બોલ્યા, હે મુનીંદ્ર ! અતિ વિશુદ્ધ શીલધારી દેવીને આ અપવાદ ફેલા છે તેના હેતુ માત્ર અમે જ છીએ. માટે હે પ્રભો ! આ પાપ કર્મથી અમે મુક્ત થઈએ તે પ્રમાણે અમારી ઉપર આપ કૃપા કરે. તે સાંભળી મુનિ મહારાજે તે પાપને દૂર કરવાને ઉપાય વિસ્તારપૂર્વક For Private And Personal Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવનપતાકાની કથા. (૩૯) કહો. તેથી કેટલાક જનોએ સર્વ વિરતિવ્રત ગ્રહણ કર્યું, તેમજ કેટલાક જનોએ દેશવિરતિધમ સ્વીકાર્યો અને અન્યનેએ સમ્યક્ત્વ માત્ર ગ્રહણ કર્યું. ત્યારબાદ કીર્તિસાગર રાજાએ મુનીંદ્રને વંદન કરી પિતાને અભિપ્રાય જણાવ્યું. હે જગદ્દગુરે! હારી દીક્ષા ગ્રહણ ઉપર કૃપા કરી આપ કેટલોક સમય અહીંજ સ્થિરતા કરે, કેમકે મહારે જે કાર્ય છે તે આપ પોતે જ જાણે છે. એમ કહી રાજા ત્યાંથી પોતાના સ્થાનમાં આવ્યો. અને પોતાના રાજ્ય કાર્યની વ્યવસ્થા પ્રધાનને સંપી ઉત્તમ અશ્વારૂઢ થએલા સુભટે સાથે રાજા પોતે કાંચનપુર નગરીમાં ગયે અને ઉત્પન્ન થયા છે પુત્રરત્ન જેને એવી ભવન પતાકાની આગળ રાજાએ ક્ષમા માગીને કહ્યું કે હે સુભગે ! મંદ સ્નેહવાળા એવા મહું લેકોના કહેવાથી આ અકાર્ય કર્યું. પરંતુ વંજુલ વૃક્ષને જેમ ફળ હોતું નથી, તેમજ વડ અને ઉંબરાને જેમ મુખ્ય હેતાં નથી. તેમ હારા હૃદયમાં લેશમાત્ર પણ દેષ નથી. આ પ્રમાણે પશ્ચાત્તાપનાં વચન બેલી બહુ ઐશ્વર્ય સાથે રાજા પિતાના નગરમાં ભવનપતાકાને લઈ ગયે. ત્યારબાદ પુત્રને રાજ્ય ગાદીએ બેસાડી પોતે નિરવ દીક્ષા ગ્રહણ કરી. તેમજ ભવનપતાકાએ પણ તપશ્ચાત આઠમા વર્ષબાદ શુભ દીક્ષા લીધી. પછી તે બન્ને જણ નિરતિચાર દીક્ષા પાળીને મોક્ષ સુખ પામ્યાં. इति द्वितीयव्रते प्रथमातिचारे भवनपताका कथा समाप्तः॥ For Private And Personal Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૦ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. धरणमत्रीनीकथा. ના વિચાર પુરૂષ અસત્ય વચન જે નત મહિને દ્વિતીય રહેલ્યાખ્યાનાતિચાર, દાનવીર્ય રાજા બે, હે જગતમ! હવે બીજા વ્રતમાં બીજા અતીચારનું સ્વરૂપ અમને સંભળાવે જેથી અમારા વ્રતની શુદ્ધિ થાય. આ પ્રમાણે રાજાનું વાક્ય સાંભળી શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા–એકાંતમાં બેસી આ લેકે રાજ વિરૂદ્ધ કાર્યને વિચાર કરે છે, એ પ્રમાણે જે ખલ પુરૂષ અસત્ય વચન લે છે. તેનું બીજું વ્રત મલિન થાય છે અને તે ધરણની પેઠે બહુ દુ:ખી થાય છે. આ ભરતક્ષેત્રમાં દેવને પૂજવા લાયક ઇદ્રના સ્વરૂપ સમાન ઉત્તમ રત્નોના વેપારવડે સુપ્રસિદ્ધ વીરપુર ધરણાંત, નામે નગર છે. તેમાં રણવીર નામે રાજા રાજ્ય કરે છે. તેમજ ઉત્કૃષ્ટ રત્ન જેમાં રહેલાં છે એવી સમુદ્રની લહેર સમાન રનવતી નામે તેની સ્ત્રી છે. ગુણસાગર નામે તેઓને પુત્ર છે. વળી મંત્રોના પુત્રનું નામ ધરણ છે. હવે ગુણસાગર અને ધરણની એવી પ્રીતિ બંધાણી કે ક્ષણમાત્ર પણ વિગ થવાથી તેઓ બહુ દુઃખી થાય છે. એમ કરતાં કઈ એક સમયે વસંત રૂતુમાં તે બન્ને જણ મનોરમ નામે ઉઘાનમાં ફરવા માટે ગયા. ત્યાં આગળ હિંડળે હીંચકા ખાતી એક વારાંગના તેઓના જોવામાં આવી. જેમકે–સાક્ષાત્ વસંત રૂતુની લકમી હાયને શું ? તેમ તેના અંગ ઉપર સ્વચ્છ સુવાસિત પુનાં આભરણે શોભતાં હતાં. તેમજ રત્નનાં આભરણથી વિભૂષિત એવી દાસીઓ તેની ચારે તરફ હસતે મુખે જોઈ રહી હતી. વળી રતિ સમાન વિલાસને ધારણ કરતી તે સ્ત્રીને જોઈ રહેલાં છે એવી મને પુત્ર છે. વળી તિબંધાણી કે For Private And Personal Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધરણમંત્રિ કથા. (૪૦૧) કુમારનું ચિત્ત પરાધીન થઈ ગયું. તેમજ તે સ્ત્રી પણ કુમારનું સ્વરૂપ જે એકદમ કામાતુર થઈ ગઈ. એમ એક બીજાના નેત્રને સ્નેહ જોઈ તેમને અભિપ્રાય જાણી ધરણુ બેલ્યા, હે કુમાર! આ આંબા ઉપર બેઠેલી કેયલ બહુ મધુર સ્વરથી ટોકાર કરી રહી છે, માટે અહીંથી આગળ ડગલું માત્ર પણ જવાને હારૂં મન ઉત્સુક થતું નથી. તેમજ આ આમ્રની છાયા પણ કેવી મજાની છે ! હે મિત્ર! આ આનંદ આપણને બીજે સ્થળે નહીં મળે, તેથી અહીં જ રોકાવું ઉચિત છે. એ પ્રમાણે કહી તેઓ ત્યાં રહ્યા અને આજુબાજુના વન વિ લાસને જોતા હતા તેવામાં આકાશમાર્ગમાંથી અદૂભુતવિમાન. ઉતરતું એક યુવતિઓનું જોડલું ઉત્તર દિશા માં તેમણે જોયું. તેમજ ક્ષણમાત્રમાં તેઓની પાછળ આકાશમાંથી એક વિદ્યાધરનું વિમાન ઉતર્યું. અને તરતજ તે વિમાનમાંથી નીચે ઉતરી છત્ર ચામરાદિક સામગ્રીથી વિભૂષિત થએલા વિદ્યાધરેંદ્રને પોતાની પાસે આવતે જોઈ તે બને જણે યથાયોગ્ય સત્કાર કર્યો. ત્યારબાદ વિદ્યાધરેંદ્ર તે બન્નેને પિતાના વિમાનમાં બેસાડી રાજભવનમાં લઈ ગયે. રાજાએ વિદ્યાધરને સત્કાર કર્યો. પછી પોતે પણ સિંહાસન ઉપર વિરાજમાન થયા. ત્યારબાદ વિદ્યાધર બે, હે રણવીરનરેશ્વર ! મહારે એક પુત્રી છે. તેને ઉચિત વર નહીં મળવાથી કેઈકનૈમિત્તિકે મને કહ્યું કે, આ કુમારીને વીરપુર નગરના મનોરમ નામે ઉદ્યાનમાં તમે મોકલે. ત્યાં તેના રહેવાથી રણવીર રાજાને પુત્ર ત્યાં આવશે અને તેણીના દર્શનથી તે તેની ઉપર આસક્ત થશે. તેમજ કુમારીનું ચિત્ત પણ તે કુમાર હરણ કરશે. તેથી તેજ તેને વર થશે. એમ નૈમિત્તિકના કહેવાથી હે કુમારીને અહીં ઉદ્યા For Private And Personal Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. નમાં મેકલેલી છે. વળી લગ્ન દિવસ પણ આજ ઘણે શ્રેષ્ઠ છે. માટે આ બને રત્નને સંગ થાય તેવી રીતે આપને શ્રમ સફલ થાઓ. ત્યારબાદ ધરણ ઉભું થઈ રાજાના કાનમાં કહેવા લાગ્યા કે આ વાત કુમારને પણ સંમત છે. માટે આ કાર્યમાં હવે આપણે વિલંબ કરવા જેવું નથી. આ પ્રમાણે સર્વની સંમતિ લઈ રાજાએ વિવાહ મહોત્સવ માન્ય કર્યો અને બહુ આનંદપૂર્વક લગ્ન કાર્ય સમાપ્ત થયા બાદ તે વિદ્યાધરને સત્કાર કરી તેને વિદાય કર્યો. તે પણ રાજાની આજ્ઞા લઈ પિતાના સ્થાનમાં ગયે. એક દિવસ રાજા સભામાં બેઠે હતું, તે પ્રસંગે કુમાર પણ ત્યાંજ હતું, તેવામાં દ્વારપાલની રજા લઈ અમરચંદ્રસૂરિ. ઉદ્યાનપાલ ત્યાં આવી રાજાને પ્રણામ કરીને વિનયપૂર્વક વિનતિ કરી કહેવા લાગ્યું કે, હે સ્વામિના અનેક દેવતાઓ જેમની સ્તુતિ કરી રહ્યા છે એવા અમરચંદ્રસૂરિ નંદનવન નામે ઉદ્યાનમાં હાલ પધાર્યા છે. તે સાંભળી અમૃતથી સિંચાય હાયને શું ? તેવી રીતે કુમાર હાથ જેડી પિતાને કહેવા લાગ્યું કે હે પિતાજી ! શુદ્ધ ચારિત્રના પાલક મુનીંદ્રો આ દુનીયામાં જંગમ તીર્થરૂપ ગણાય છે. માટે તેમનાં દર્શન કરી જન્મ સફલ કરે એ આપણું કર્તવ્ય છે. તે સાંભળી રાજા ઉત્કંઠિત થઈ મુનિને વાંચવા માટે પોતાના પરિવાર સહિત ઉધાનમાં ગયો. મુનિને જોઈ હસ્તિ ઉપરથી નીચે ઉતરી કુમારની સાથે વિધિ સહિત તેણે વંદન કર્યું. તેથી રાજાના હૃદયમાં આનંદ ભરાઈ ગયો અને શરીર રોમાંચિત થઈ ગયું. ત્યારબાદ મુનિએ દુભિનાનાદ સમાન ગંભીર અને ઉદાર શબ્દો વડે ધર્મલાભ આપી નરંકને આનંદિત કરી આ પ્રમાણે ધર્મ દેશના પ્રારંભ કર્યો. હે ભવ્યાત્માઓ! આ લેકમાં જે જે સુંદર રૂપ સંપત્તિ વિગેરે પદાર્થો For Private And Personal Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધરણુમંત્રિ કથા. (૪૩) જેવામાં આવે છે તે સર્વ ધર્મનું જ ફળ છે, અને તેનાથી જે વિપરીત દેખાય છે તે અધર્મનું ફળ છે. વળી ધર્માભાસથી વ્યાકુલ થએલા એવા આ જગમાં યથાર્થ ધર્મનું સ્વરૂપ તો કઈક ભવ્ય પ્રાણીઓ જ જાણે છે. તેમાં પણ વિશેષ ધર્મસ્વરૂપ સમ્યફ પ્રકારે જાણીને પિતાના દેહની પણ અપેક્ષા રહિત શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે વત્તાન કરવાવાળા બહુ વિરલા હોય છે. વળી જેમાં વિષય અને કષાયોને ત્યાગ તેમજ ગુણેમાં પ્રીતિ અને દયામાં અપ્રમાદ હોય તેવા પ્રકારને ધર્મ મેક્ષ સુખને મુખ્ય હેતુ છે વળી તેવા પ્રકારને ધર્મ ભગવાનેજ કહે છે. માટે સુખાથી પુરૂએ હમેશાં તે ધર્મમાં યત્ન કરવો. અન્યથા આમ્રવૃક્ષની શ્રદ્ધાવડે આકડાને પાણી પાવા જેવું થાય છે. તેમાં પણ જે શક્તિ હોય તે મુનિધર્મ પાળ તેજ ઉત્તમ છે, કારણકે સર્વ સંગ રહિત એ મુનિ ધર્મ મોક્ષનું પ્રધાન અંગ છે. પરંતુ જેઓની તેવી યેગ્યતા ન હોય તેવા અલ્પ શક્તિવાળા મનુષ્યએ ગુહસ્થ ધર્મ સ્વીકારે. ગૃહી ધર્મ પણ અનુક્રમે સંસાર જન્ય દુ:ખને તિલાંજલિ આપે છે. ઈત્યાદિક દેશના સાંભળી રણવીર રાજાએ જણાવ્યું કે હે ભગવન ! મહારી ગ્યતા હોય તો મહને યતિ ધર્મને ઉપદેશ આપે. મુનીંદ્ર બેલ્યા, હે રાજન! ત્યારે તે મને રથ નિર્વિઘપણે સફલ થાઓ. ત્યારબાદ રાજાએ ગુણસાગર કુમારને રાજ્યમાં સ્થાપન કરીને પોતે દીક્ષા ગ્રહણ કરી. પછી ગુણસાગર રાજા પણ ધરણ મંત્રી સહિત દેશ વિરતિ ધર્મને અંગીકાર કરી ગુરૂને નમસ્કાર કરી પોતાના સ્થાનમાં ગયા. તેમજ પોતાના પિ. તાએ દીક્ષા ગ્રહણના સમયે નીચે પ્રમાણેનાં જે ધર્મ કાર્ય કરવાનાં કહ્યાં હતાં તે કરવા લાગે, કારાગૃહમાંથી બદ્ધ જનેને મુક્ત કર્યો, જૈનમંદિરમાં અષ્ટાબ્લિક મહત્યને પ્રારંભ કરાવ્યું, સાધર્મિક વાત્સલ્ય અને દીન પ્રાણુંઓને ઉદ્ધાર વિગેરે ધાર્મિક For Private And Personal Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર પ્રવૃત્તિ કરવા લાગ્યું. તેમજ ધરણને અમાત્ય પદવી આપી ને પોતે નિરંતર ધર્મને ઉદ્યોત કરવા લાગ્યું. એક દિવસ રાજા પિતાના શયન સ્થાનમાં અર્ધ રાત્રીના સમયે સુતે હતે. તેવામાં નવીન કમલદલ પ્રત્યંગિનીદેવી. સમાન નેત્રવાળી એક સ્ત્રી તેના જેવામાં આવી. વળી તે સ્ત્રી પોતાના શરીરની સ્વચ્છ કાંતિવડે અંધકારને દૂર કરતી હતી. વળી તેના એક હસ્તમાં ડમરૂક હતું અને બીજા હસ્તમાં સોનાને દંડ ધારણ કરેલે હતે. કંઠમાં અદ્દભુત રત્નાવલી હાર ચળકતે હતે. શરીરે વેત વસા પહેરેલાં હતાં અને પગમાં પાદુકાઓ પહેરેલી હતી. આ પ્રમાણેનું અદ્દભુત સ્વરૂપ જોઈ રાજાએ તેને પૂછયું, હે સુંદરિ! તું કોણ છે? અને અહીં ત્યારે આવવાનું શું કારણ? પૂર્ણ ચંદ્ર સમાન વદનાકૃતિને ધારણ કરતી તે સ્ત્રી પણ હસ્તે મુખે બેલી, હે રાજન્ ! હું પ્રત્યંગીની વિદ્યાદેવી છું. વળી આજથી ત્રીજા ભવમાં હું હારી પૂર્વ તથા ઉત્તર સેવા બહુ ભક્તિવડે વિધિપૂર્વક કરી હતી તેથી હું તને સિદ્ધ થવાની તૈયારીમાં હતી તેટલામાં તું મરણ પામે. માટે હે રાજન ! પૂર્વભવના સંબંધને લીધે હારી ભક્તિવડેજ હું હને અનુકુળ થઈ છું. વળી હાલમાં તું વિશેષ પ્રકારે જૈનધર્મ ની સેવા કરે છે. તેમજ હે કુલ પરંપરાથી પ્રાપ્ત થએલા રાજ્યને જણ સમાન માની દેશ વિરતિ ધર્મને સ્વીકાર કર્યો છે. તેથી હું હારા કિંકરપણને પ્રાપ્ત થએલી છું, વળી હમેશાં હારી સેવામાં જ તત્પર છું માટે વિશેષ કાર્ય પ્રસંગે હારે મહારૂં સ્મરણ કરવું. તે સાંભળી રાજા એકદમ ઉભું થયું અને તેને બેસવા માટે આસન આપ્યું. ત્યારબાદ તે બે કે હે દેવિ ! હું મ્હારા અભ્યસ્થાનાદિક સત્કારથી વિમુખ રહ્યો. માટે તે મહારા અવિનયની ક્ષમા કરશે. દેવી બોલી, હે ભૂપતે! આપ મહા ગુણવાન For Private And Personal Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધરણુત્રિ કથા. (૪૫) છે અને હું તે વિરતિ ધર્મ રહિત છું તા પછી આપની આગળ મ્હારા અવિનય શે ? એમ કહી દેવીએ પેાતાના કંઠમાંથી રત્ના વલી હાર કાઢીને તે નરેદ્રના કંઠમાં વ્હેરાયેા, અને તે હારનું માહાત્મ્ય તેણીએ જણાવ્યું કે જ્યાં સુધી આ હાર તમ્હારા કંઠમાં રહેશે ત્યાં સુધી શત્રુઓ પણ કિંકરપણ` ધારણ કરશે. એ પ્રમાણે કહી રાજાની આજ્ઞા લઇ દેવી પેાતાના સ્થાનમાં ગઈ. રાજાએ પણ બાકીની રાત્રી ધર્મ ધ્યાનવડે નિĆમન કરી, તે અનુક્રમે સૂર્યદય થયા એટલે . આવસ્યકાદિ નિત્ય ક્રિયા કરી કઠમાં તે હાર વ્હેરી પોતે રાજસભામાં બેઠા, હારના પ્રભાવથી બહુ ખલવાન્ અને વિરાધી એવા રાજાએ પણ પુષ્પમાલાની માફક તેનુ રાજશાસન મસ્તક વડે વહુન કરવા લાગ્યા. ત્યારબાદ રાજ્યભાર ધરણુમ ત્રીને સોંપી પેાતે સ’સારથી વિરક્ત થઈ નિર તર જૈનધર્મના કાર્યોમાં સમય વ્યતીત કરવા લાગ્યા. ધરણના અત્યાચાર. તેવામાં ત્યાં સાગરશ્રેણીની પુત્રીના વિવાહ પ્રસંગ ચાલતા હતેા. તેમજ જાન પણ અન્ય રાજ્યમાંથી આવેલી હતી. તેમાં મહુનદેવ નામે વરના પિતા એટલે પેાતાના વેવાઇની સાથે સાગર શ્રેષ્ઠીને દ્રવ્ય સંબંધી લેવડ દેવડમાં તકરાર થઈ. જેથી સ્વજનવમાં બહુ કોલાહલ થયા. તે વાત ધરણુ મંત્રીના જાણવામાં આવી. તેથી તેણે તેને ખુબ ધમકી આપીને કહ્યુ` કે, તમ્હારી સર્વ વાત મ્હારા જાણવામાં માવી છે. જેમકે તમે અમારા રાજ્યના ગુપ્ત વિચાર તમ્હારા રાજાને કહેવા ધારી છે. તેથી તમે રાજ્ય વિરૂદ્ધ કાર્ય કરનાર ઠંરા છે. તે સાંભળી મહુન દેવના પુત્રની મુખાકૃતિ વિલક્ષણ થઇ ગઇ અને તે બેન્ચેા કે, જેવી રીતે આ રાજ્ય લુટી લીધુ છે, તેમ અમને પણ શું તમે લુટવા ચારે છે? તે સાંભળી ધરણુ બહુ કાપાયમાન થઇ ગયા અને તેને For Private And Personal Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર: પકડાવીને તરત જ કારાગૃહમાં દાખલ કર્યો. આ પ્રમાણે ધરણમંત્રીનું સાહસ જોઈ મનદેવ પિતાના પુત્રને પક્ષ લઈ બોલવા લાગ્યો. તેથી તેને પણ તેજ સ્થિતિમાં તેણે દાખલ કર્યો. ત્યારબાદ નગરના મુખ્ય આગેવાનોને એકઠા કરી સાગર શ્રેષ્ઠી ધરણુ પાસે પ્રાર્થના કરવા ગયે. ત્યાં જઈ ધરણને નમસ્કાર કરી તે બે કે, આ બન્ને જણે કંઈપણ અપરાધ કર્યો નથી, છતાં એમને આ બંધન શું યેગ્ય ગણાય ? ધરણ બેચે, તે લેકે રાજ્ય વિરૂદ્ધ વિચાર કરતા હતા, છતાં પણ તેઓ અપરાધ વિનાના? અને સાથે તું પણ સત્યવાદી ખરા! એમ વાદ વિવાદ ચાલતાં ધરણને સાગર ઉપર બહુ રીસ ચડી, તેથી તેને પણ પકડીને તેનું સર્વ ધન લુંટી લઈ રાજ ભંડારમાં નાંખી દીધું. હવે મહાજન લોકોનું કહેવું પણ તેણે ન માન્યું તેથી તેઓ રાજા પાસે ગયા અને આ સર્વ વૃત્તાંત વિસ્તારપૂર્વક રાજાને નિવેદન કર્યું. રાજાએ તે વાત ધ્યાનમાં લઈ તરતજ ધરણને લાવીને પૂછયું કે, આ મહાજન લેકે જે કહે છે તે શું સત્ય છે? ધરણબે, એમાં શું અસત્ય છે? અમે તહારો ખજાને ભરીએ છીએ, તેથી અમેજ કેવલ અસત્યવાદી છીએ. રાજા બો–એમ કરવાનું આપણે કંઈપણ પ્રોજન નથી. માત્ર તેઓના જે અપરાધ હોય તે તું બેલ. ધરણ બે, આ લેકે એકાંતમાં રાજ વિરૂદ્ધ વિચાર કરતા હતા, તેથી તેઓને મહેંગ્ય શિક્ષા કરી છે. તે સાંભળી રાજાએ તેઓને પૂછયું. ત્યારે તે લેકેએ ઉત્તર પ્રત્યુત્તરવડે ધરણને નિરૂત્તર કર્યો. બાદ ધરણ વિલક્ષ્ય થઈ રાજાને કહેવા લાગ્યું કે, આ મૂખજાની સાથે મહને વાદવિવાદ કરાવે છે તે એગ્ય ગણાય નહીં. જે હું આપને અન્યાયકારી લાગતો હોઉં તે કેઈપણ સારો ન્યાયવેત્તા હોય તેને આ આપની ન્યાયમુદ્રા આપો. એમ કહી તેણે તે મુદ્રા હસ્તમાંથી કાઢીને દૂર ફેંકી દીધી. ત્યારે રાજાએ કહ્યું, હે ધરણ! For Private And Personal Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધરણમંત્રિ કથા. (૪૭) આ મુદ્રા ત્યાગ કરવાનું કંઈપણ કારણ નથી, પરંતુ નીતિથી પ્રજાનું રક્ષણ કરવું અને ન્યાયથીજ ભંડાર પણ પૂર્ણ રાખવે. એજ મંત્રીનું મુખ્ય કર્તવ્ય છે. વળી મૃષાવાદ વિરમણ વ્રતમાં ત્યારે આ દ્વિતીય અતીચાર આવે, માટે તું ગુરૂ પાસે જઈ તેની પર્યાલચના કરીને શુદ્ધ થા. આ પ્રમાણે પિતાનું અપમાન સમજી ધરણમંત્રી રેષાયમાન થઈ પિતાને ઘેર ગયે. જેથી રાજાએ તેની જગ્યાએ અન્ય મંત્રીને સ્થાપન કર્યો અને સાગર શ્રેણીનું સર્વ ધન પાછું અપાવ્યું. તેમજ તે ધરણે લોકો પાસેથી અન્યાયવડે જે દ્રવ્ય લીધું હતું, તે સર્વધન તે લોકોએ તેની પાસેથી યોગ્ય સમયે પાછું લીધું. ત્યાર બાદ એક લંઠ પુરૂષે ધરણને પ્રથમ લાંચ આપેલી તે દ્રવ્યની તેણે માગણી કરી, છતાં ધરણે તે આપ્યું નહીં અને સીધે ઉત્તર પણ આપે નહીં. તેથી તેણે પિતાના નેકર પાસે ધરણને ખુબ કુટાવ્યો. તેમજ તેણે લાગ શોધીને ધરણને છરીવડે મારી નાખ્યું. ત્યાંથી મારીને તે રોદ્ર ધ્યાન વડે તે ત્રીજી નરકભૂમિમાં ગયે. ત્યાંથી નીકળી ચિરકાળ સંસા રમાં ભ્રમણ કરી ગ્ય સમયે તે મેક્ષ સુખ પણ પામશે. હવે વિશુદ્ધ ગૃહી ધર્મ પાળવામાં આસક્ત એ ગુણસાગર રાજા પણ રથયાત્રાદિક નાના પ્રકારનાં કાર્યોગુણસાગરરાજા. વડે જેન શાસનની ઉત્સર્પણ કરાવે છે. મહેટાં જૈન મંદીરે બંધાવે છે. તેમજ જીદ્વારપૂર્વક સર્વદેશમાં અમારી ઘોષણા, સાધમકવાત્સલ્ય અને બીજા કેટલાંક ધર્મકાર્યો કરાવે છે. છેવટે દીક્ષા લઈ તે સમાધિ મરણવડે સધર્મ દેવલેકમાં ઉત્પન્ન થયે. અને ત્યાંથી ત્રીજે ભવે મોક્ષ સુખ પામશે, હે ભવ્ય જી ! આ પ્રમાણે બીજા વ્રતના બીજા અતિચારનું સેવન કરવાથી ધરણ મંત્રી બહુ સંસાર For Private And Personal Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૪૮) ભમ્યા. માટે સંસાર સમુદ્ર તરવા સુલભ થાય. શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. આ અતિચારને બહુ યત્નપૂર્વક વવા, જેથી Acharya Shri Kailassagarsuri Gyanmandir इति श्रीमृषावादवते द्वितीयाऽतिचारविपाके धरणाख्यानकं समाप्तम् || -- मदनवणिकूनीकथा. તૃતીયસ્વદારમત્રભેદાતિચાર. દાનવીય રાજા મેલ્યા, હું જગત્ પ્રભુ! આ મૃષાવાદ વ્રતમાં શું કરવાથી ત્રીજો અતિચાર લાગે છે તેનું દૃષ્ટાંત સહિત સવિસ્તર વ્યાખ્યાન સ ંભળાવેા. આ પ્રમાણે રાજાના પ્રશ્ન સાંભળી શ્રી સુપાર્શ્વ પ્રભુ માઢ્યા, હે રાજન્ ! પેાતાની સ્ત્રીએ વિશ્વાસથી કહેલુ કેાઈ પણ વચન અન્ય પુરૂષની આગળ જે પુરૂષ કાઇ નિમિત્તવડે જાહેર કરે તો તે પણ દ્વિતીય વ્રતમાં અતિચાર ગણાય અને તે અતિચાર સેવવાથી તે પુરૂષ મદનની પેઠે દુ:ખી થાય છે. ગજ (દા) શ ંખ ( નિધાન ) અને લક્ષ્મીવડે વિભૂષિત તેમજ સુદર્શન (ચક્ર—સારાં દર્શન)ના માશ્રયભૂત મદનદૃષ્ટાંત. વિષ્ણુના દેહની માફક અમૂલ્ય રત્નાથી વિરાજીત રતપુર નામે એક નગર છે. તેમાં વિષ્ણુજનામાં મુખ્ય અને વૈભવમાં કુબેર સમાન સુધન નામે શ્રેષ્ઠી રહે છે. શીલગુણુના મહિમા જેમાં મુખ્ય રહ્યો છે એવી સીતા નામે તેની સ્ત્રી છે. પ્રીતિÇ કે તેઆના કેટલેાક સમય વ્યતીત થતાં સદ્ગુણ્ણાનું કુલ મદિર એવા ધનસાર નામે તેમને એક પુત્ર થયા. નામ પ્રમાણે રૂપવાન્ મદન નામે તેના મિત્ર છે. તે પણ જાતના For Private And Personal Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મદનવણિક્ કથા. (૪૯) વાણીયા છે. હવે તે મટ્ઠન અને ધનસાર અન્ને મિત્રો મદ્દોન્મત્ત હસ્તીની માફક ઉદ્યાનાદિક સ્થાનામાં નિર’કુશપણે ક્રીડા કરે છે. એકદિવસ વસંતરૂતુના પ્રસંગે ધનસાર અને મદન બન્ને જણા કુસુમસાર નામે ઉદ્યાનમાં ગયા. ત્યાં બિરાજતા, સમયસારમુનિ, શાંતમૂર્તિને ધારણ કરતા અને મહાજ્ઞાની એવા સમયસાર મુનિને જોઇ મદન ખેલ્યા, હું ધનસાર ! શરતુના ચંદ્ન સમાન નેત્રાને આનંદ આપતા એવા આ મુનિવરના ચરણમાં આપણુ વંદન કરીએ, એમ કહી તે બન્નેજણાએ વંદન કર્યું. તેસમયે મુનીંદ્ર પોતાના ધ્યાનમાં લીનહતા. ધ્યાનની સમાપ્તિ થઇ એટલે ધમ લાભ આપી બન્નેને આનદિત કર્યો. આ પ્રમાણે તે બન્નેની પ્રવૃત્તિ જોઈ ત્યાં ઉભેલા એક બ્રાહ્મણ આલ્બા, અરે ! આટલા બધા અવિવેક ! મ્હને મૂકીને આ શૂદ્રને તમે કેમ નમ્યા ? વળી માનસરેાવર નજીકમાં હેાય તેમ છતાં તેના અનાદર કરી ખાઈનુ મલીન પાણી કાણુ પીએ ? આ પ્રમાણે બ્રાહ્મણનું વાક્ય સાંભળી તેએ ખેલ્યા, રે બ્રાહ્મણું ? આવાં અસભ્ય વચન ખેલવાં તમને યાગ્ય નથી. બ્રાહ્મણુ શબ્દના અર્થ પ્રમાણે શું આ બ્રાહ્મણુ નથી ? તેમજ કાઇ પણ જીવની હિંસા કરવી નહીં, અસત્ય વચન ખાવું નહીં, પારકું ધન કહ્યા શિવાય લેવુ નહીં, પરસ્ત્રીનું સ્વરૂપ જોઇ લુબ્ધ થવું નહીં અને કાઇપણ પશ્ત્રિહમાં મૂર્છા કરવી નહીં વિગેરે, ધર્મના ઉપદેશ તેએ આપે છે. વળી મૈથુનથી જે વિરામ પામેલા હાય તેજ બ્રાહ્મણ કહેવાય. હું ભાગ્યશાલી ! આવા અનેક ગુણી જેમાં રહેલા છે, છતાં આ બ્રાહ્મણ કેમન કહેવાય ? વળી પૂર્વોક્તગુણાથી જે રહિત હાય, તેજ શૂદ્ર કહેવાય એમ શાસ્ત્રકારાનુ મંતવ્ય છે, આ પ્રમાણે તેએાના વ ચનામૃતનું પાન કરવાથી બ્રાહ્મણના અજ્ઞાનરૂપી ગાઢ રોગની શાંતિ થઈ અને તરતજ તે વિનયપૂર્વક મુનિને પ્રણામ કરી ભૂમિ ઉપર For Private And Personal Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૦) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર, બેઠો. મુનિએ પણ તેઓની યોગ્યતા જાણું ધર્મદેશના પ્રારંભ કર્યો. તે સમયે બ્રાહ્મણે પ્રશ્ન કર્યો કે હે મુનીંદ્ર! આપની આકૃતિ ઉપરથી એમ અનુમાન થાય છે કે ઉત્તમ રાજલક્ષ્મીને વૈભવ છોડી દઈ આપે આ ચારિત્ર ધર્મ સ્વીકારેલો છે, માટે આપને વૈરાગ્ય થવામાં મુખ્ય કારણ શું બન્યું તે આપકૃપા કરી અમને જણાવો. મુનીં બલ્યા, હે સુભગ ! આ સંસારમાં વૈરાગ્યના હેતુઓ બહુ સુલભ છે. પરંતુ હારી બાબતમાં તે ઘણું કરીને હારી સ્ત્રી મુખ્ય હેતુ થઈ છે. ફરીથી બ્રાહાલ્ય, હે મુનિવર્ય! આપનું આ વૃત્તાંત વિસ્તારપૂર્વક કહે જેથી કરીને અમને પણ વૈરાગ્ય ઉપન્ન થાય. શ્રીમાન મુનિચંદ્ર મુનિ બેલ્યા, ઇંદ્ર સરખા પણું પોતાનું ચરિત્ર કહેવાથી લજજીત થાય છે, તેમાં કંઈ સ્ત્રી વૃત્તાંત. નવાઈ જેવું નથી. પરંતુ આ ઉપકારને હેતુ છે, એમ જાણી તન્હારી આગળ હું મહારૂં વૃત્તાંત કહું છું. આ ભરતક્ષેત્રમાં રથવીરપુર નામે નગર છે. તેમાં ગુણનિધાને એ સમર કરીંદ્ર નામે રાજા છે. વિનય ધર્મમાં બહુ પ્રવીણ એવી મદનશ્રી નામે તેની ભાર્યા છે. પરસ્પર પ્રીતીપૂર્વક વિષયસુખને અનુભવ કરતાં તેઓને શ્રેષ્ઠ લક્ષણવડે સંયુક્ત અને રૂપવડે કામદેવને તિરસ્કાર કરતે એવો મેઘકુમાર નામે એક પુત્ર થયે. ત્યારબાદ શ્રીષ્મત્ર તુના તાપને લીધે રાજાને દાહજવર પ્રગટ થયે અને તેની પીડા દિવસે દિવસે બહુ વધતી ગઈ, એટલે રાજવૈદ્યોએ અનેક ઉપચાર શરૂ કર્યા. વૈદ્યોએ બતાવેલાં ઔષધોને મદનશ્રી રાણી પોતેજ તૈયાર કરે છે. વળી ઉપગપૂર્વક જળ ઉકાળે છે, તેમજ દરેક કાર્ય પોતેજ કરે છે એટલું જ નહીં પરંતુ શરીરની છાયાની માફક નિરંતર પોતાના સ્વામીની પાસે જ તે રહે છે. એમ કરતાં રાજાને સાત દિવસના ઉપવાસ થયા. તેથી મદનશ્રીએ પણ સાત દિવસ લંઘન કરી ઉકાળેલું જળ પીધું. For Private And Personal Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મદનવણિક કથા. (૪૧૧) ત્યારબાદ રેગની અસાધ્યતા જાણું મદનશ્રીએ ક્ષેત્રદેવીની માનતા રાખી કે જે મહાશ સ્વામીને આરામ થશે તે હું મહારા બે હાથ જોડી ભાલાઓથી વીંધી પગમાં બેડીઓ પહેરીને હારા મંદીરમાં યાત્રા કરીશ. એ પ્રમાણે બાધા રાખવાથી ભવિતવ્યતાને લીધે રાજાને રોગ શાંત થયે. એટલે મદનશ્રીએ પોતાના કહ્યા પ્રમાણે જ લલીદેવીની યાત્રા કરી. તે જોઈ રાજાએ વિચાર કર્યો કે મારી ઉપર મદનશ્રી રાણીને જે અપૂર્વ પ્રેમ છે તે પ્રેમ આ દુનીયામાં બીજા કેઈને પણ હું જેતે નથી. કેમકે હારા માટે તે એ જીવિતની પણ દરકાર કરી નહીં. તેમ જાણી તેની ઉપર તે બહુ આસક્ત થયો અને અન્ય રાણુઓને અનાદર કરવા લાગ્યા. એક દિવસ મદનશ્રીના વાસભવનમાં રાત્રીના સમયે વિલાસ કરતો રાજા બેઠે હતું, તેવામાં ત્યાં આવી જારપુરૂષ, કેઈક જાર પુરૂષ બોલ્યા કે હજુપણ સુખી આ લોક સુઈ રહ્યા છે? આ આક્ષેપનું વચન સાંભળી રાજા એકદમ ક્રોધાતુર થઈ ગયે અને હાક મારીને કહ્યું કે રે માહરિકે! આ શબ્દ કોણે કર્યો? તમે તેની શોધ કરી હને જલદી હુને પ્રત્યુત્તર આપે. તે સાંભળી પ્રાતરિકે પણ સંભ્રાંત થઈ ગયા અને કંઈક ઉત્તર આપવાને વિચાર કરતા હતા, તેટલામાં રાણી બેલી, હે પ્રાણપ્રિય! સેંકડે પ્રાહરિ વડે વ્યાકુળ એવા આ મકાનમાં આમ શંકા કરવાનું આપને કંઈપણ કારણ નથી. જીવિતની ઈચ્છાવાળો કયે પુરૂષ સિંહની ગુફામાં પ્રવેશ કરે ? વળી બળતા અગ્નિમાં હસ્તપ્રક્ષેપ કોણ કરે? સર્પની ફણાને સ્પર્શ કરવા કેણ સાહસ કરે ? તેમજ વાઘેણનું દુધ પીવા કેણુ ઈચ્છા કરે ? વળી જે સ્થાનમાં પવનને પણ સંચાર દુર્લભ છે અને સૂર્યના કિરણે પણ પ્રવેશ કરી શકતા નથી એવા આ તહાર ભવનમાં કોઈપણ અન્ય માણસ કેવી રીતે આવી શકે માટે હેનાથ! અમસ્તે For Private And Personal Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૨) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર કઈ શબ્દ આપના સાંભળવામાં આવ્યું હશે. એ ઉપરથી વૃથા શંકા શા માટે કરો છે? આ પ્રમાણે મદનશ્રીનું વચન સાંભળી રાજાએ જાયું કે આ સ્ત્રી કંઈક કપટમાં છે ખરી ! એમ પિતાના જાણ વામાં આવ્યું છતાં પણ નિ:શંકની પેઠે બાહ્ય આકાર બતાવી રાજા કપટ નિદ્રાથી સુઈ ગયા. ત્યારબાદ રાજા ઉંઘી ગયા છે એમ જાણું મદનશ્રી ધીમે ધીમે શયનમાંથી ઉઠીને કમાડ ઉઘાડી ગુપ્ત રીતે નજીકના ભંડારમાં ગઈ અને ત્યાં દાસીને વેષ ધારણું કરી બેઠેલા પુરૂષ સાથે મંદ સ્વરે તે વાત કરવા લાગી, પરંતુ તે જારપુરૂષે તેને કંઈપણ પ્રત્યુત્તર આપે નહીં. એટલે રાણી તેના ચરણમાં પડી પ્રાર્થના કરવા લાગી, હે કૃપાલુ પ્રિય! અપ્રિયના સંગરૂપી દાવાનળથી દગ્ધ થએલા આ મહારા શરીરને આપના સંગમરૂપી અમૃતરસથી શાંત કરે, આ પ્રમાણે બહુ પ્રાર્થના કરી તે પણ તે પુરૂષે તેણને સ્વીકાર કર્યો નહીં. એટલે રાણીએ તેને પોતાના ભુજારૂપી પાશવડે બાંધીને સ્તનરૂપી તળાઈમાં સ્થાન પન કરી મુખેથી સીત્કારના શબ્દ કરતી કરતી મનાવા લાગી. તે દરમિઆન રાજાએ પણ તેણીની પાછળ આવી આ સર્વ બનાવ પ્રત્યક્ષ જે અને આ પ્રમાણે તેને કૂટ પ્રપંચ જોઈ તે બહુ ક્રોધાતુર થઈ ગયે, તેથી પિતાને ખરું ખેંચી તે બન્નેના પ્રાણ લેવા તૈયાર થયો તેટલામાં તેના હૃદયમાં વિચાર આવ્યો કે શત્રુરૂપી હસ્તિઓના કુંભસ્થલેમાં આઘાતવડે મુક્તામણિઓથી ઘસાઈ ગએલે, આ ખરત્ન શીલરૂપી જીવિતથી ભ્રષ્ટ થએલા અને મેહથી સુતેલા આ પામર પ્રાણીઓને હણવા કેવી રીતે ગ્ય થાય? એમ જાણ ક્રોધ સહિત ખરું ને પાછું ખેંચી લઈ પોતાના વાસગ્રહમાં ગયે અને પલંગ ઉપર સુઈ ગયે. ત્યારબાદ તે રાજા સુતે સુતે શાંત ચિત્તથી સંસારનું સ્વરૂપ, શરીરની સ્થિતિ અને સ્ત્રીઓના સ્નેહભાવ સંબંધી વિચારણા કરવા For Private And Personal Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra મદનવિણક કથા. સંસારસ્વરૂપ. જેમકે... www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૩) લાગ્યા. અ હું હું ! ! ! સ`સારમાં જે સુખ ગણાય છે, તે પણ વસ્તુત:દુ:ખરૂપજ છે, ૩:વર્જીને સુવશ્રાન્તિ—પ્રતિર્થય વિમાતિ હૈં । तां विभावय किं सौख्यं, किं दुःखादुःखविस्मृतिः || અર્થ—“ હે પ્રિય બંધુ ! દુ:ખના વિચ્છેદ થવાથી તને જે સુખની ભ્રાંતિ થાય છે, તેના તું વિચાર કર, દુ:ખના વિચ્છેદ એ શું સુખ છે ? ના ! ના! એતા દુઃખ અને સુખની વિસ્મૃતિ છે.” તેમજ અપવિત્ર એવા માંસ રૂધિરાદિકથી ભરેલા, ઇંદ્રિયાનાચ્છિદ્રો દ્વારા અશુચિમય મળમૂત્રાદિકને વહન કરતા અને અત્યંત મલિનતાનું કારણભૂત એવા સ્ત્રીઓના દેઢુ હાય છે. તેમાં રમણીયપણું શું છે? વળી જ્યાં સુધી વિવેકી પુરૂષા તત્ત્વપુદ્ધિથી અવલાકન કરતા નથી, ત્યાં સુધી સ્રીયામાં સુંદરપણું દેખાય છે, તેમજ તે સ્ત્રીઓમાં આસક્ત થએલા પુરૂષા અનેક દુ:ખાના પાત્ર થાય છે. વળી આ સ્ત્રી મ્હારા ઉપર બહુ પ્રીતિવાળી છે એમ જે માને છે તે પુરૂષને વિવેક નહીં હાવાથી શીંગડા વિનાના પશુ જાણવા. કાઇક કારણને લીધે કિંવા ધનના લાભથી સ્ત્રીએ લેાકેાની ઇચ્છા પ્રમાણે અનેક પ્રકારે સ્નેહ બતાવે છે, પરંતુ તેમાં સદ્ભાવ તે લેશમાત્ર પણ દુર્લભ હેાય છે. એ પ્રમાણે રાજા ચિતવતા હતા, તેવામાં રાત્રીના ચાર વાગ્યાના સુમારે રાણી ધીમે ધીમે શય્યામાં આવીને રાજાની સાથે ગાઢ આલિ ગન કરી સુઇ ગઇ. કપટનિદ્રા. રાજાને નિદ્રાધીન જાણી રાણીએ મધુર વચનાવડે જાગ્રત કર્યા, રાજા પણ કપટવડે નિદ્રામાંથી ઉઠે. લાની માફ્ક આલાપ કરી મેલ્યા કે હે પ્રણચિનિ ! ત્હારી માફક નિદ્રા પણ હજી સુધી For Private And Personal Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૪). શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. હને છેડતી નથી. એ પ્રમાણે તેઓને વાર્તાલાપ ચાલતું હતું, તેટલામાં સમયનિવેદક (બંદીજન) હાજર થઈ બે, આકાશનીલક્ષમી ચંદ્રસહિત સમગ્ર રાત્રિનો ત્યાગ કરીને અનુરાગ પ્રગટ કરતી હાલમાં સૂર્યને અનુસરે છે. આ પ્રમાણે કાલનિવેદકનું વચન સાંભળી રાજાએ શય્યાને ત્યાગ કર્યો, અને પ્રભાત કાળનું પિતાનું કાર્ય સમાપ્ત કરી દેવસભામાં ઇદ્રની માફક સભા સ્થાનમાં પતે વિરાજમાન થયા. ત્યારબાદ સર્વ સભ્ય લકે સાથે યાચિત સંભાષણ કરી બહાર ફરવા જવાનો સમય જાણું પિતે હસ્તી ઉપર આરૂઢ થઈ રાજવાટિકામાં ગયે. ત્યાં આગળ આમ્ર વૃક્ષની નીચે ઉપશમ લક્ષમીના પંજની માફક બેઠેલા એક મુનિવરને જોઈ હસ્તિ ઉપજ્ઞાનમુનિ. રથી રાજા નીચે ઉતર્યો અને તેણે બહુ ભક્તિ વડે મુનીને વંદન કર્યું. મુનિએ ધર્મલાભ. આપીને કહ્યું કે, હે નરેંદ્ર! સ્ત્રી સંબંધી રાત્રીનું સર્વ વૃત્તાંત હે પ્રત્યક્ષ જોયું છે, છતાં પણ હજુ કેમ વિલાસ કરે છે? તે સાંભળી રાજાએ બહુ ખુશી થઈ પ્રશ્ન કર્યો કે હે ભગવન! આપ મહા જ્ઞાની છે, માટે તે બન્નેને કેટલા દિવસથી સંબંધ છે? એટલી બાબત હને તમે કૃપા કરીને કહો, ત્યારે મુનિ બેલ્યા, હે રાજન ! આ સંબંધી વિશેષ ચિંતા કરવાનું હવે ત્યારે કંઈપણ પ્રયેાજન નથી. પરંતુહવે તું એવું ચિંતવન કર કે જેથી ફરીને આવી વિટંબનાઓ ન થાય. નરેંદ્ર બોલ્યા, હે મુનીંદ્ર! જે સેવકને તારવા ઈચ્છતા હો તે તમારા શુદ્ધ ધર્મને અહને ઉપદેશ કરે. તે સાંભળી મુનિએ તેને વિસ્તારપૂર્વક મુનિધર્મને ઉપદેશ આપે, એટલે તે રાજાએ પણ તત્કાલ તે ધર્મને સ્વીકાર કર્યો અને તેજ હું પોતે મુનિ છું. મહારા વૈરાગ્યનું મૂળ કારણ હું તમને નિવેદન કર્યું. હવે મેક્ષ માગે ગમન કરવા માટે રથ સમાન ધર્મનું સમ્યકુ For Private And Personal Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મદનવિશુદ્ધ્ થા (૪૧૫ ) પ્રકારે તમે શ્રવણુ કરે, વળી તે ધમ યતિ અને ગૃહિ એમ એ પ્રકારના છે. તેમાં યતિ ધર્મ ઉત્કૃષ્ટ મહાવ્રતરૂપ અને ગૃહી ધર્મ અણુવ્રતાદિક ખાર પ્રકારના કહ્યો છે. વળી તે બન્નેમાં મુખ્ય એવા ચતિ ધર્મ સવિસ્તર કહ્યો. તે ધર્મોમાં અશક્ત એવા પુરૂષોના માટે સમ્યક્ત્વાદિ ગૃહી ધર્મ પણ વિસ્તારપૂર્વક બતાવ્યેા. ત્યારઆદ તેઓએ સમ્યકત્વ સહિત પહેતુ અને ખીજું અણુવ્રત ઉત્તમ જાણીને શુદ્ધ ભાવથી ગ્રહણ કર્યું. પછી તે મુનીંદ્રને વંદન કરી પાતપેાતાના સ્થાનમાં ગયા અને મુનિ પણ વિહાર કરી અન્ય સ્થાનમાં ગયા. ધનસાર અને મદન. સમ્યકત્વમાં દઢ ચિત્તવાળા ધનસાર અને મદન પણ તે મુનિએ કહેલા વિધિ પ્રમાણે ગ્રહણ કરેલા નિયમાનુ પ્રયત્નપૂર્વક પાલન કરે છે અને પર સ્પર બહુ પ્રીતિભાવથી વર્તે છે. પરંતુ મદ નની પ્રકૃતિ બહુ ખરાબ હાવાને લીધે પરાપવાદ એલવામાં તે બિલકુલ આંચકા ખાતા નથી. તેમજ હાસ્ય વચન બેલવામાં બહુ કૌતુકી, કલેશજનક અને દુષ્પ્રિયવાદી એવા તે મદન પેાતાનું આખા દિવસનું વૃત્તાંત ધનસારની આગળ સાય કાળે નિવેદન કરે છે. વળી કેાઇએ ગુપ્ત વાત્તો કહેલી હાય તા તે પણ ધનસારને કહ્યા સિવાય તેને શાંતિ થતી નથી. હવે એક દિવસે કેાઇક તેના મિત્રે તેને એકાંતમાં વાત કરી કે અમુક માણુસને પુત્ર નહીં હાવાથી તેનુ ધન અમુકના ઘરમાં ગયું, તે વાત મદને સજ્જનામાં શિરેામણિ સમાન એવા ધનસારની આગળ કરી, તેથી ધનસારે તેને શિખામણ આપી કે હું મિત્ર ! આ પ્રમાણે કાઇની ગુપ્ત વાત જાહેર કરવી તે ચેાગ્ય ગણાય નહીં. કારણકે હને પાતાના જાણી કોઇએ આ ગુપ્ત વાર્તા કહી છતાં તે જો તુ જાહેર કરે તે તે બહુ મનુચિત ગણાય, એટલુ જ નહીં પરંતુ બીજાને તે બહુ દુ:ખદાયક થઈ પડે. તેમજ આ વાત સત્ય છે કે અસત્ય છે For Private And Personal Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર એ પણ કેણ જાણી શકે? તેથી અલીકવાદ વિરમણવ્રતમાં આ કલંકભૂત ગણાય છે. વળી મિત્ર રહસ્ય તેમજ પોતાની સ્ત્રીનું ગુપ્ત વૃત્તાંત પ્રગટ કરવું નહીં. તેના ઉપલક્ષણથી અન્ય મંત્ર પણ પ્રગટ કરવા નહી. આ પ્રમાણે ધનસારે વારંવાર તેને બહુ ઉપદેશ આપે, પરંતુ મદનની તે કુટેવ દૂર થઈ નહીં. હવે તેની ધર્મપત્ની પવા ધર્મમાં બહુ પ્રવીણ, તથા વિનય અને ક્ષમાગુણથી વિભૂષિત હતી, તેમજ તેની ધર્મપત્નીપદ્મા. મુખાકૃતિ પૂર્ણચંદ્રમંડલ સમાન દીપતી હતી, શીલગુણથી સંપન્ન અને સસ્કુલમાં જન્મ પામેલી એવી તે પડ્યા હમેશાં પોતાના પતિની સેવામાં ધર્મ બુદ્ધિ માનતી હતી. એક દિવસે પોતાના પિતાને ત્યાં કે મહોત્સવને પ્રસંગ આવ્યું. એટલે તેને પિતા એકલી પઘાને પિતાને ઘેર તેડી ગયે. અનુક્રમે મહોત્સવની સમાપ્તિ થયા બાદ મદન પિતે ત્યાં જઈને પોતાની સ્ત્રીને પોતાને ઘેર તેડી આવ્યા. પરંતુ તેનું શરીર હાડપિંજર માત્ર જોઈ એકાંતમાં તેણે પૂછયું કે, ઉત્સવને પ્રસંગ હેવા છતાં હારી આવી દુઃખી અવસ્થા થવાનું કારણ શું? તે સાંભળી અશ્રુધારાને વહન કરતી પદ્મા તેના પગમાં પડીને બોલી કે હે નાથ! કૃપા કરી આ વાત તહારે હને પૂછવી નહીં. મહારા દુર્ભાગ્યને લીધે જે થયું તે ખરૂં. મદન બોલ્ય–શું મહારાથી પણ ગુપ્ત રાખવા જેવું છે ? પદ્મા બોલી,હે જીવિતનાથ! એમ તો હાય જ નહીં. પરંતુ આપના પ્રમાદથી કદાચિત કઈપણ આ વાત જાણી જાય તે જરૂરહારે મરવું પડે. ત્યારે મદન બલ્ય, શું કઈ કાળે પણ તેમ થાય ખરૂં? તું ખુશીથી બોલ, તે માટે કંઈ પણ હરૂ કત રાખીશ નહીં. પછી તેણીએ શરમને લીધે ગદગદ્ વાણીથી કહ્યું કે, મહાર ના ભાઈ બહુજ અવિનયનું કુલમંદિર છે, તેમજ પરસ્ત્રીમાં રાગી, પર રહસ્ય પ્રગટ કરનાર, પરને અપવાદ For Private And Personal Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મદનવણિફ કથા. (૪૧૭) બેલવામાં વાચાલ, વેશ્યા તથા જુગારમાં આસક્ત અને બહુ નિર્દય હતે, હવે તે એક દિવસ કુલ મર્યાદાને ત્યાગ કરીને મદ્યપાન કરી પોતાને ઘેર આવ્યા. તે વખતે ત્યાં એ પ્રસંગ બન્યું હતું કે તેની સ્ત્રી કે કાર્ય માટે પોતાના પિતાને ત્યાં ગઈ હતી અને તે હને કહેતી ગઈ હતી કે તમ્હારા ભાઈ ઘેર આવે ત્યાં સુધી તહારે અમારા ઘેરથી જવું નહીં, તેથી હું ત્યાં સુતી હતી. તેટલામાં કામાતુર થઈ તે મહારી પાસે આવ્યું અને પોતાની સ્ત્રી જા ને દઢ આલિંગન કરી મહને વળગે, એટલે તરતજ હું બોલી, હે બાંધવ! હું હારી સ્ત્રી નથી, પરંતુ હું તે હારી વ્હેન છું. એમ સાંભળી કામવાસના ઘર થવાથી તે પણ શરમાઈને નાશી ગયે. ત્યારબાદ હારું શીલરૂપી જીવિત નષ્ટ થવાથી મરણને નિશ્ચય કરી પૃપાપાત કરવા માટે ઘરની અગાશી ઉપર હું ચડી, તેટલામાં આકાશમાર્ગે જતા એક ચારણશ્રમણ મુનિના મહને દર્શન થયાં. અને તે મુનીંપણ મને જોઈને હારી પાસે આવ્યા, એટલે મોં પણ તેમના ચરણકમલમાં નમસ્કાર કર્યો. મુનિએ પણ ધર્મલાભ આપી મહને પૂછયું કે હે ભદ્ર! હારૂં મુખ નિસ્તેજ કેમ દેખાય છે? ફરીથી નમસ્કાર કરી હું બોલી, આ ૫ સદ્ગુરૂ છે માટે આપની આગળ પિતાનું દુશ્ચરિત્ર મહારે કહેવું જોઈએ, કારણકે તેથી પાપની શુદ્ધિ થાય. એમ કહી તેમની આગળ સર્વ વૃત્તાંત મહેં નિવેદન કર્યું. ત્યારે મુનીંદ્ર બેલ્યા, હે ભદ્ર! ખરેખર આ કાર્યમાં ત્યારે લેશમાત્ર પણ દોષ નથી, પરંતુ જીનેંદ્રભગવાનનું વચન જાણ્યા છતાં પણ તું મરવાને તૈયાર થઈ તે ત્યારે દોષ ગણાય. કારણે આત્મઘાતકોએ સર્વશાસ્ત્રોમાં મહાપાપ ગણેલું છે, તે સાંભળી હું બોલી, હેગુરૂ મહારાજ! જે આપનું દર્શન અત્યારે મહને ન થયું હોત તે આ સમયે જરૂર હારૂં મરણ થવાનું હતું. ત્યારબાદ મરણના અધ્યવસાયની ૨૭ For Private And Personal Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧૮ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. શુદ્ધિ માટે સદ્ગુરૂએ હુને બહુ પ્રાયશ્ચિત્ત માપ્યું અને તે અન્ય સ્થળે વિદાય થયા. ખાદ તે પાપની શુદ્ધિ માટે મુનિના કહ્યા પ્રમાણે મ્હેં ઉગ્ર તપશ્ચર્યા કરી, તેથી મ્હારૂ શરીર નિર્ખલ અને શુષ્ક મની ગયું. આ વાત સાંભળી મદન શુદ્ધ શીલ અને સરલ સ્વભાવને લીધે તેની ઉપર ગાઢ પ્રેમી બની ગયા, જેથી તેની સાથે ક્રીડા કરવામાંજ નિર ંતર આસક્ત રહેવા લાગ્યા. એકદિવસ સમાન શીલવાળા મિત્રાનું મંડળ એકઠું થયું હતું, ત્યાં મદન પણ ગયા. ત્યારબાદ તેઓ પરસ્પર પદ્માના દેહાંત. એક બીજાની વાત કહેવા લાગ્યા. તેમજ તેઓ કેટલીક હસવા જેવી વાર્તાઓ પ્રગટ કરીને અન્ય અન્ય તાળીએ લેવા લાગ્યા. એમ જુદી જુદી વિકથાઓ એકાંતમાં પ્રગટ કરી બહુ ગમ્મત ચલાવતા હતા, તેટ લામાં મને પણ હસવાના તાનમાં પેાતાની સ્ત્રીનું વૃત્તાંત કહી દીધુ, તે સાંભળી તેના મિત્રા પણ પેાતાની ઇચ્છા પ્રમાણે વિરૂદ્ધ બાલી હસવા લાગ્યા, એવામાં મદનની સ્રી જૈનમદિરમાં દર્શન માટે જતી હતી, ત્યાં એકાંતમાં બેઠેલા તેઓને જોઇ પેાતાને શંકા ચવાથી ગુપ્ત રીતે ઉભી રહીને તેઓનાં કહેલાં સર્વ વચન પદ્માએ સાંભળી લીધાં. તેથી તે હૃદયમાં ખેદ કરતી જૈનમંદરમાં ગઇ અને ભગવાનનાં દર્શન કરી ભાવપૂર્વ ક ઉપવાસ કરી સદ્ગુરૂને વંદન કર્યા બાદ ત્યાંથી જૈનભવનની બહાર આવેલા બગીચાની મ ંદર તેણે પ્રવેશ કર્યો, બાદ સિદ્ધભગવાનની સાક્ષીએ વ્રત ઉચ્ચા રાદિકની શુદ્ધિ કરી પેાતાના ઓઢવાના વસ્ત્રથીજ વૃક્ષની શાખા ઉપર પાશ નાખી ટેકરા ઉપર ચઢી પોતાના દેહ નિરાશ્રય પણે તેણીએ લટકતા કર્યા, પછી પંચ નમસ્કારના સ્મરણપૂ ક દેહના ત્યાગ કરી પન્ના સાધમ કલ્પમાં દૈવી થઈ. મદન પણ ભાજનના સમય થયે એટલે દુકાન બંધ કરી For Private And Personal Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra મદનણિક કથા. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૯ ) પેાતાને ઘેર આવ્યા, પરંતુ પાતાની સ્ત્રી તેના જોવામાં આવી નહીં, તેથી તેણે પેાતાની માને પૂછ્યું કે, ત્હારી વહુ ઘરમાં દેખાતી નથી માટે તે કયાં ગઇ છે ? માએ જવામમાં જણાવ્યુ કે મંદિરે દર્શન કરવા ગઇ છે તે હજુ આવી નથી. પછી તેને ખેાલાવવા માટે મને એક નોકરને મોકલ્યા. તે પણ તરતજ ત્યાં ગયે અને શેાધ કરતાં ત્યાં તેના પત્તો લાગ્યા નહીં, પરંતુ કાઇક પુરૂષે તેને કહ્યું કે અહીં બગીચામાં પેસતાં મ્હે તેને જોઇ હતી, માટે ત્યાં તેના તપાસ કરેા. તે સાંભળી ચાકર બગીચાની દર ગયા અને જુએ છે તે વૃક્ષની શાખાએ લટકતી પદ્માને જોઇ ગભરાઈ ગયા તેથી ખેલવા લાગ્યા, અરે ! જુલમ થયા ! આ શીલવતી સ્ત્રીની આવી દુર્દશા થઇ! પછી તેણે ગળાના પાશ જલદી કાપી નાખીને વૃક્ષની છાયામાં તેને સુવાડી જળનો છંટકાવ કર્યા, પરંતુ તે સચે તન થઇ નહીં. તેથી તે ચાકર બુમ પાડતા મદનને ત્યાં પાછા આવ્યા. મદને તેને દૂરથી આવતા જોઈ પૂછ્યું, અરે ! આમ બુમ પાડતા તું કેમ આવે છે? ત્યારે અશ્રુધારાને વહન કરતા ચાકરે તે સવ વૃત્તાંત કહ્યો. તે સાંભળી મન પાક મૂકી રાવા લાગ્યા. ત્યારબાદ નગરના લેકે પણ તેના ગુણ સંભારીને રાવા લાગ્યા. પછી સર્વે એકઠા થઇ મ્હાટા વૈભવ સાથે તેના દેહના અગ્નિ સંસ્કાર કર્યા. ખાદ મદન આત્ત ધ્યાન કરતા એમ વિચાર કરવા લાગ્યા કે આ પ્રમાણે તેનુ અચિત્ય મરણુ થવાનું શું કારણુ ? તેવામાં તેને કાઇક પુરૂષે સમજણ પાડી કે આજે હારી શ્રી ત્હારા હાટની ભીંત પાછળ ગુપ્ત રીતે ઉભી રહીને કઇક સાંભળતી હતી, તેવામાં હું મદન ! તું વ્હારા મિત્રાની આગળ કષ્ટક કહેતા હતા, તે સાંભળી નેત્રામાં અશ્રુધારા વહન કરતી ત્હારી શ્રી દેરાસર તરકે ગઇ હતી. તે સાંભળી મદન પણ સમજી ગયા અને રાત્રિ દિવસ શેક કરવા લાગ્યા, મદનના પશ્ચાત્તાપ For Private And Personal Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૦) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતા મદનને લેકેએ ઘણે સમજાવ્યું તેપણ તે શાંત થયે નહીં, અને કહેવા લાગ્યો કે હા ! હે બહુ અકૃત્ય કર્યું છે. મહારા જે દુષ્ટ કોણ હેય? અરે! હું ગુપ્ત વૃત્તાંત જાહેર કરવાથી જગમાં નિંદનીય થયે. સદ્ભાવમાં પરાયણ એવી હારી સ્ત્રીનું ગુપ્ત વૃત્તાંત હું જાળવી શકશે નહીં, વિગેરે અનેક પ્રકારે વિલાપ કરતો તે નિદ્રા પણ લેતા નથી. તેમજ સમયે ભેજન અને ધમને પણ તેણે ત્યાગ કર્યો. માત્ર પિતાની નિંદા કરતે છતે નિરંતર તેજ દુશ્ચરિત્રનું ધ્યાન કરવા લાગ્યો, જેથી અંતે તેજ દુઃખથી મરીને તે મદન હસ્તીના ભાવમાં ઉત્પન્ન થયે. વળી ધન સાર શ્રેષ્ઠી જેનધર્મની આરાધનામાં દિવસે વ્યતીત કરી અતિચાર દેષ રહિત શુદ્ધ વ્રત પાળીને સમાધિપૂર્વક કાળ કરી દેવપણે ઉત્પન્ન થયો અને ટૂંક સમયમાં મેક્ષ સુખ પણ પામે. ॥ इतिश्रीमृषावादबते तृतीयातिचारे मदनकथानकं समाप्तम् ॥ અને નિરંતર જ હતી . બીજી વાપી पद्मवणिकनी कथा. ચતુર્થ મૃષપદેશાતિચાર, દાનવીર્ય રાજા છે, દયાળુ એવા હે ભગવન! જેઓ મિથ્યા ઉપદેશ આપી લેકેને છેતરે છે, તેઓની શી ગતિ થાય? શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા, હે રાજની જે મુગ્ધ પુરૂષ પોતાની મૂખંતાને લીધે મિથ્યા ઉપદેશ આપીને દ્વિતીયવ્રતમાં અતિચાર લગાડે છે તે પુરૂષ પવવણિકની પેઠે આલેક અને પરલોકમાં અનેક દુઃખ ભેગવે છે. આ ભરતક્ષેત્રમાં સુપભ (ધ) ૨ (શ્રેષ્ઠ જલ સમૂહસ્તન) For Private And Personal Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ્મવિષ્ણુ કથા. (૪૨૧ ) પદ્મણિદ્રષ્ટાંત. ને ધારણ કરનાર, પ્રવર સરસ્ક ( માલ ) મનેાહર ( સરોવર=પુષ્પમાલા ) વડે વિભૂ ષિત, તેમજ કાનને મનેાહર દ્વીર" ( દીઘોક્ષ' ) લાંખી છે શેરીએ જેને વિષે અથવા લાંબાં છે નેત્રા જેનાં એવી ઉત્તમ સ્ત્રીના શરીર સમાન મલયપુર નામે નગર છે. તેમાં અસ્ખલિત દાન આપવામાં કુશલ, ઉત્તમ વંશમાં છે જન્મ જેના, લાંબા હસ્ત ( સુંઢ ) થી સુશાશિત અને ઉત્તમ રન્નોવડે વિરાજમાન ઐરાવત હસ્તી સમાન વીર નામે શ્રેષ્ઠી છે. વળી સુપચેાભ ( ધ ) રા શ્રેષ્ઠ જળ (સ્તન) વાળી, સુહા ( ધા) રા ઉત્તમ હાર ( ધારા ) વાળી, સારા પુદ્ગલેના ગુણેાવડે નિર્માણ કરેલી અને લક્ષ્મી ( ાભા–સંપત્તિ) નુ નિવાસસ્થાન એવી ખલતા સમાન સરલ સ્વભાવવાળી વીરમતી નામે તેની ભાર્યા છે. કમલ સમાન સુદર મુખાકૃતિ છે જેની અને આંતર કલાઓમાં કુશલ એવા પદ્મ નામે તેએને એક પુત્ર છે. અનુક્રમે તેને યાત્રન અવસ્થા પ્રાપ્ત થઈ છે. તેવામાં વીર શ્રેષ્ઠીને ત્યાં શ્રુતસાગરનામે મુનિમહારાજ પધાર્યા અને તે તેની રચશાલામાં આજ્ઞા લઇ રહ્યા. શ્રુતસાગરસુનિ. શેઠ, શેઠાણી અને તેઓને પુત્ર પદ્મ બહુ ભક્તિ પૂર્વક મુનિની સેવામાં હાજર રહેતા હતા. એક દિવસે તે સર્વે મુનિની આગળ બેઠા હતા. તેવામાં એક વ્યંતર દેવ મુનિને વાંઢવા માટે આણ્યે. તે પણ વંદન કરી મુનિની આગળ બેઠે. એટલે મુનિએ તેને કહ્યું કે પ્રયાજન વિના બલાત્કારે લેાકાને તુ અહુ દુ:ખી કરે છે, તેથી તુ દારૂણ પાપનો ભાક્તા થઇશ, વ્યંતર ખેલ્યે, હું તેા માત્ર ક્રીડા કર્ છું, શું એથી પાપ લાગે ખરૂ ? મુનિ એટ્યા, રમતમાં ખાધેલુ તાલપુર વિષ શુ પ્રાણીને નથી હતુ ? માટે હું ભદ્રે ! કોઇપણ For Private And Personal Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૨ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પ્રાણીને કોઇપણ પ્રકારે પીડા કરવી ન જોઈએ. વળી પ્રયાજન વિના જે મનુષ્ય પરપ્રાણીને પીડા કરે છે તેને અધિક પાપ લાગે છે, કારણકે તે તે અનર્થ દંડ કહેવાય છે. જેમકે— अठ्ठाय त नबंध, जमणठ्ठाए य बंधए जीवो । अठ्ठे कालाईया, नियामया नउ अणठ्ठाए || અર્થઃ–જીવાત્મા અનને માટે જે પાપ બાંધે છે, તેટલુ’ પાપ કોઇપણ પ્રત્યેાજનને માટે આંધતા નથી. કારણકે મને માટે દેશકાલાદિકના નિયમ હાય છે અને અનને માટે કોઇપણ પ્રકારનેા નિયમજ હાતા નથી. ” માટે અનમાં વિશેષ પાપ કહેલ છે. ત્યારબાદ વીરશ્રેષ્ઠીએ પૂછ્યું કે હું સુનીંદ્ર ! મા મહાનુભાવે તેવુ શું કાર્યાં કરેલુ છે કે, જેથી એને આ પ્રમાણે, તમ્હારે શિખામણ આપવી પડે છે ? મુનિ મલ્યા. રે બ્યતર ! આ શેઠની આગળ ત્હારી વાત પ્રગટ કરવાથી ત્હને કંઈ હરકત છે ? વ્યંતર ખેલ્યા, આનંદથી કહેા, એમાં મ્હને પણ આનંદ છે, સુખેથી તેની જીજ્ઞાસા પૂર્ણ કરી. ચાર જ્ઞાનના જાણકાર એવા મુનિએ કેલીલિવ્યંતરનું ચરિત્ર શરૂ કર્યું. આ ભરતક્ષેત્રમાં કનકપુર કુલીલિ વ્યંતર નામે નગર છે. તેમાં રિપુમન નામે રાજા રાજ્ય કરે છે અને બુદ્ધિસાગર નામે તેના એક મ`ત્રી છે. તેમજ બહુ પ્રસિદ્ધ વિજયસિંહુ નામે તેના પુત્ર છે. હવે દિવસ રાજા નિવૃત્તિના સમયે પોતાના સ્થાનમાં બેઠા હતા, અને તે પ્રસ ંગે સંગીત ચાલતુ હતું. તેવામાં દ્વારપાલે અંદર આવી સૂચના કરી કે હે મહારાજ ! અષ્ટાંગ નિમિત્તવેદી કાઇક મહાત્મા આપના દર્શન માટે દ્વારમાં ઉભા રહ્યા છે. રાજાએ પ્રવેશ કરાવાની આજ્ઞા આપી કે તરતજ તે નૈમિત્તિક રાજાની પાસે આવ્યેા. ત્યારે ભૂપતિએ ચૈાગ્ય સત્કાર કરી પૂછ્યું કે, આ મ્હારી સત્તાનુ For Private And Personal Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પવવણિ કથા. (૪૨૩) જે ભાવી શુભ અથવા અશુભ થવાનું હોય તે તું જલદી નિવેદન કર. આ પ્રમાણે રાજાને પ્રશ્ન સાંભળી તે નૈમિત્તિકે પોતાની વિદ્યાવડે ભાવી શુભાશુભ જાણી લીધું અને કપાળે હાથ દઈ હેટા નિ:શ્વાસ નાખી વારંવાર મસ્તક ધુણાવવા લાગ્યા. તે જોઇ રાજા બે, હવે અભયદાન આપું છું, માટે હારા નિમિત્તશાસ્ત્રથી જે શુભાશુભ જોવામાં આવ્યું હોય તે પ્રમાણે તું બેલ. એમાં કઈ પ્રકારને ત્યારે દેષ નથી. નૈમિત્તિક બેલે, હે રાજન ! આજથી સાતમે દિવસે કુટુંબ સહિત આ બુદ્ધિસાગર મંત્રીને વિનાશ થશે. તે સાંભળી રાજા બોલ્યા–એમાં પ્રમાણ શું? નૈમિત્તિક બોલ્યો, આ પને હસ્તી ગજશાળામાંથી જે બંધન સ્તંભ ભાંગી નાંખીને અહીં આવે તે તે વાત તમારે સત્ય જાણવી. ક્ષણમાત્રમાં તેજ પ્રમાણે હાથીની બમ પડી, જેથી રાજા સંબ્રાંત થઈ ગયે અને જાયું કે જરૂર મંત્રીને વિનાશ થશે, માટે હવે તેને શો ઉપાય કરે? એ પ્રમાણે રાજાને ચિંતાતુર જેઈ બુદ્ધિસાગરમંત્રી બેચે, હે રાજન! આપ ખેદ કરશે નહિં, કારણકે સોપકમ અને નિરૂપક્રમભાવથી આપત્તિઓ બે પ્રકારની હોય છે. એટલા માટે નૈમિત્તિકની સાથે આ બાબતને હારે નિર્ણય કરવાનો છે. એમ યુક્તિપૂર્વક રાજાને શાંત કરી નૈમિત્તિકને સાથે લઈ મંત્રી પોતાને ઘેર ગયે. ત્યારબાદ સુંદર રસોઈ કરાવી બહુ ભક્તિવડે જમાડીને વસ્ત્ર તથા આભરણેથી સત્કાર કરી મંત્રીએ તેને પૂછયું કે હે નૈમિત્તિક! મહારા મરણમાં નિમિત્તભૂત કે શું થશે ? વિચાર કરી નૈમિત્તિક બે, તહારા જ્યેષ્ઠ પુત્રના અપરાધને લીધે હમારા મરણના કારણભૂત રાજા પોતેજ થવાને છે. આટલું હું જાણું છું. વિશેષ તે સર્વજ્ઞ ભગવાન જાણે. આ પ્રમાણે સાંભળી મંત્રીએ સત્કાર કરી તેને વિદાય કર્યો. ત્યારબાદ મંત્રીએ પોતાના મહેટા પુત્રને બોલાવી આ સર્વ વૃત્તાંત કહ્યું, પુત્ર બેલ્યા, હે તાત! હું વિદ્યમાન છતાં મહાર For Private And Personal Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૪) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. અપરાધથી જે આ પ્રમાણે થાય તે સર્વ અનર્થને હેતુ હંજ ગણાઉ. માટે હારે મરવું તેજ ઉચિત છે. કારણકે એમ કરવાથી કુટુંબ સહિત આપનું આરોગ્યપણું થાય. તે સાંભળી મંત્રી બે, હે વત્સ! હારા મરણથી અમારું શું સારૂ થાય ! આ હારે વિચાર બહુ ક્ષુદ્ર છે. તેથી મહારા કહ્યા પ્રમાણે ત્યારે ચાલવું પુત્ર બલ્ય, હે તાત! આપના હુકમ પ્રમાણે વર્તવા હું તૈયાર છું. મંત્રી બલ્ય, જલ અને ફલથી ભરેલી આ પેટીની અંદર સાત દિવસ સુધી ત્યારે રહેવું અને ધર્મધ્યાન કરવું, જેથી આપણું કાર્ય સિદ્ધ થશે. આ પ્રમાણે પિતાની આજ્ઞા પ્રમાણે કરી પુત્ર બલ્ય, આટલી બધી દયાનું કંઈપણ પ્રયોજન નથી, કારણકે હારે જલ પણ પીવું નથી તે ફલાદિકની વ્યવસ્થા શા માટે કરે છે! આ પ્રમાણે પુત્રને ઉત્સાહ જાણું મંત્રીએ કેઈ ન જાણે તેવી રીતે પેટીમાં પુત્રને બેસાડી સીલ કરી ગાડામાં નાખીને રાજાને ત્યાં લઈ ગયે અને રાજાને કહ્યું કે હે રાજાધિરાજ! આ પેટીમાં સર્વ મારા ઘરનો સાર રહે છે. તેમજ રાજ્ય સંબંધી ભંડારનાં સર્વ મૂળ કારણે પણ આ પેટની અંદર રહેલા છે. તે સાંભળી રાજાએ શીલ કરેલી તે પેટી ખાસ પોતાના ઓરડામાં મૂકાવી અને તેની રક્ષા માટે ચોકીદારને હુકમ કર્યો કે આ પેટીની તમારે રાત્રી દિવસ બરાબર તપાસ રાખવી. ત્યારબાદ રાજાએ મંત્રીને પૂછયું કે આ આપત્તિને હું કંઈ ઉપાય કર્યો? મંત્રી બલ્ય, હેસ્વામિન્ ! ઉપાયની પેજના કરી છે, પરંતુ આપત્કાળ ગયા બાદ આપને તે જણવીશ. પરંતુ હાલતે સાત દિવસ સુધી ધર્મપરાયણ થઈ મહારા ઘરમાં જ મહારે રહેવાનું છે. રાજા બેલ્યો, બહુ સારૂં તેમ કરે. જેથી, આપણું આ વિપત્તિ દૂર થાય. ત્યારબાદ મંત્રી રાજાની આજ્ઞા લઈ પિતાને ઘેર ગયો અને સર્વ હિતકારી પોતાના સેવકને બોલાવીને કહ્યું કે લડાઈની સામગ્રી સહિત સાવધાન થઈ તહારે સાત For Private And Personal Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ્મણિ કથા. (૪૨૫) દિવસ સુધી મ્હારા ઘરની ચેાકી કરવી. તેઓએ પણ મંત્રીના હિત માટે તે પ્રમાણે કબુલ કર્યું. સાત દિવસ પહોંચી શકે તે પ્રમાણે ધાન્ય, ઇંધન, જળ અને ઘાસ વિગેરેના સંગ્રહુ કરાવ્યેા. તેમજ દીવ્યચમત્કાર. પેાતાના મકાનની પાછળ કિલ્લેા પણ સજજ કરાવ્યા. પછી પાતાના મકાનની મંદર કાઇપણ આવે જાય નહીં તેવા બદાખસ્ત કરી મંત્રી ધર્મ ધ્યાનમાં બેસી ગયા. અનુક્રમે ૭ દિવસ તેના સુખ સમાધિથી વ્યતીત થયા અને સાતમા દિવસે એવા ચમત્કાર થયેા કે મંત્રીના જ્યેષ્ઠ પુત્ર રાજકુમારીની શય્યા ઉપર બેસી તેની પ્રાર્થના કરવા લાગ્યા, તેથી તે કુમારીએ ક્રોધ કરી પ્રાર્હરિક લેાકાને ખોલાવ્યા. એટલે તરતજ તેઓ ત્યાં દોડતા આવ્યા. તેટલામાં તેની સમક્ષ મંત્રી પુત્ર કુમારીનેા ચાટલા કાપી પેાતાના હસ્તમાં લઇ પ્રાસાદ ઉપરથી પડતું મૂકી નાશી ગયા. પ્રાહરિકા પણ તેની પાછળ નાઠા, પરંતુ તે હાથમાં આન્યા નહીં અને તે વિજયસિંહ મંત્રીના ઘરમાં પેશી ગયા, પછી પ્રાદ્ધરિક લાકે ત્યાંથી પાછા વળી રાજાની પાસે આવ્યા અને આ સર્વ વાત જાહેર કરી. રાજાએ પણ એકદમ કેપાયમાન થઇ સેનાપ તિને આજ્ઞા કરી કે આ મંત્રી બહુ દુષ્ટ છે માટે કુટુંબ સહિત તેને ખાંધીજલદી અહીં લાવા. આ પ્રમાણે રાજાના હુકમ માન્ય કરી સેનાપતિ પણ પેાતાની પાસમાં રહેલા સૈન્ય સાથે ત્યાં ગયા. મંત્રીના મકાનના કિલ્લા ઉપર તૈયાર થઇ બેઠેલા સુભટાએ નજીક આવતું સેનાપતિનું સૈન્ય જોઇ કહ્યુ કે અરે ! તમે છેટે રહીને વાત કરા, એટલેથી જો અહીં આવશે। તા જરૂર તમ્હારૂ' મરણ થશે. તે સાંભળી સેનાપતિએ પેાતાનું સૈન્ય ત્યાં રેકી એક પુરૂષ મેકલીને મંત્રીને કહેવરાવ્યુ કે તમ્હારા મુખ્ય પુત્રના અવિનયથી રાજા કાપાયમાન થયા છે, માટે જલદી નરેદ્રની આગળ તમે તેને रज्जु For Private And Personal Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૬ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. કરી. તે સાંભળી મંત્રીએ પેાતાના ઘરના સર્વ વિભાગ ખુલ્લા કરીને તે પુરૂષને બતાવ્યા અનેકહ્યુ કે અમારે ત્યાં તે આવ્યેાજ નથી. તેમજ સેનાપતિને પણ ત્હારે આ સર્વ સત્ય હકીકત કહેવી. વળી વધમાં એટલી મ્હારી પ્રાર્થના છે કે તમે સર્વે પણ જાણતા હશેા કે રાજસભામાં નરેદ્રની સમક્ષ નૈમિત્તિકે હુને આ દુ:ખ કહ્યું હતું. તેથી હું' આ પ્રમાણે ખ ંદોબસ્ત કરી ઘરમાં રહેલા અને મ્હારા પુત્ર પણ શું આ પ્રમાણે અકૃત્ય કરે ખરા ! પર ંતુ આ કામ કરનાર તા કાઇક ખીજો વિજ્ઞ પુરૂષ હોવા જોઇએ. કારણકે કાઇપણ જીવવાની ઇચ્છાવાળા પુરૂષ સર્પની ાવડેખણવાની ઈચ્છા કરે ખરા ! સમગ્ર કુટુંબ સહિત મ્હારા પ્રાણ પણ રાજાને આષીનજ છે. એમની ઈચ્છા હાય તે તે પણ ખુશીથી લઇ લે. વળી રાજભવનમાં મ્હે જે પેટી મૂકેલી છે તેમાં રાજ્યનાં સર્વ તત્ત્વ રહેલાં છે, તે પ્રમાણે પ્રથમથીજ મ્હે' રાજાને જણાવેલું છે. પરંતુ તેના અર્થ હવે હું નરેને સમજાવીશ. તેમજ તે પેટીની અંદર મ્હારી જ્યેષ્ઠ પુત્ર પણ રહેલા છે. તે હું રાજાને બતાવીશ. પછી નરેદ્રની જેવી ઇચ્છા હાય તે પ્રમાણે ખુશીથી કરે. ત્યારબાદ તે સુભટે સેનાપતિની પાસે જઇ મંત્રીના કહ્યા પ્રમાણે સર્વ વૃત્તાંત તેને જણાવ્યું. સેનાપતિએ મત્રીના સત્કાર. પણ રાજાને તે સ હકીકત જણાવી. પછી મંત્રીને ખેલાવી નરેદ્રની રૂબરૂમાં તે પેટી ઉઘાડી, જેના હસ્તમાં કેશપાશ રહેલા છે એવા મત્રીપુત્રને પેટીમાં બેઠેલા જોઈ રાજા મલ્યા, હૈ ! ધૃત્ત ! આ શું? આ આશ્ચર્ય જોઇ મંત્રી પણ ચકિત થઇ ગયા અને એલ્યું કે હે રાજન ! આપને પ્રથમ નૈમિત્તિકે શું કહ્યું હતું ? વળી મ્હેં પણ પ્રથમથીજ આ પેટીમાં પુત્રને પુરીને સીલ કરી મહીં આપની સમક્ષ મૂકેલી છે એમ સર્વ વૃત્તાંત તેણે જણાવ્યું. ત્યારબાદ રાજા વિલક્ષ્ય થઈ For Private And Personal Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ્મવણિક્ કથા. (૪ર૭) ગયે અને બે કે, ખરેખર કોઈપણ કેલિપ્રિય દેવનું આ કર્તવ્ય છે. નહીં તે આ પેટીની અંદર આવેલું ક્યાંથી હોય ? અથવા આ કંઈ આશ્ચર્ય નથી. માત્ર મનુષ્યલોકમાં આશ્ચર્ય બે થયાં. એક તે મહારૂં તુચ્છ પણું અને બીજું મંત્રીની બુદ્ધિને પ્રભાવ. કારણકે આવા સંકટમાં પણ જેની અગાધ બુદ્ધિએ કેવું કામ કર્યું કે જેથી આ સુપ્રતિષ્ઠ નૈમિત્તિકનું વચન પણ અન્યથા થયું. તેમજ કહ્યું છે કે – । अन्यथा शास्त्रगर्भिण्या, धिया धीरोऽर्थमीक्षते । स्वामीव प्राक्तनं कर्म, विदधाति तमन्यथा ॥ અર્થ-“ધીર પુરૂષ શાસ્ત્રના સંસ્કારવાળી બુદ્ધિવડે અર્થનું અન્યથા આવકન કરે છે, તેમજ તે કાર્યને પ્રાચીન કર્મની માફક સ્વતંત્ર પુરૂષ વિપરીત કરી શકે છે. તેમજ અવિવેકી પુરૂમાં શિરોમણિ સમાન મહું કેટલે જુલમ ગુજાર્યો છતાં પણ મંત્રીએ પિતાનું કુશલપણું સાચવી લીધું, કારણકે– निजकर्मकरणदक्षः, सह वसति दुरात्मनाऽपि निरपायम् । किं न कुशलेन रसना, दशनानामन्तरे चरति ।। અર્થ-પિતાનું કાર્ય કરવામાં કુશળ એવો પુરૂષ દુરાત્માની સાથે પણ નિર્વિક્તપણે રહી શકે છે, જેમકે જીહા પિતાની દક્ષતાથી દાંતની વચ્ચે શું નથી રહેતી ?” એમ કહી રાજાએ પુત્ર સહિત મંત્રીને સત્કાર કર્યો. વળી તે વ્યંતરના પ્રભાવથી કુમારીના મસ્તક ઉપર કેશપાશ પણ પૂર્વની માફક રહેલે જોયે. માટે હે વીર શ્રાવક ! કીડામાત્રથી આ વ્યંતર પૂર્વોક્ત અનર્થના કારણભૂત થશે. અહીં એને કંઈ પણ આ પ્રમાણે કરવાનું પ્રયોજન નહોતું. છતાં પણ તેણે ગાઢ કર્મ ઉપાર્જન કર્યું. માટે એને આ પ્રમાણે ઉપદેશ કરવામાં આવે છે. એમ સાંભળી તે વ્યંતર બેલ્યા, હે મુનીં! For Private And Personal Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૮) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. હવેથી હું આ પ્રમાણે નહીં કરું. મુનિએ કહ્યું, બહુ સારું, કેમકે યેગ્ય પ્રવૃત્તિ કરવામાં બહુ સાર છે. વળી હેશ્વેતર! સંઘના કાર્યોમાં હમેશાં હારે સહાય કરવી. જેથી આ ભવ અને પૂર્વભવમાં કરેલા પાપોથી તું મુક્ત થઈશ. તેમજ ધર્મમાં પણ બેધિલાભ સુલભ થશે. આ પ્રમાણે મુનિનું વચન અંગીકાર કરી તે વ્યંતર પોતાના સ્થાનમાં ગયે. ત્યારબાદ પદ્મ સહિત શ્રેષ્ઠી પણ સભ્યકવાદિ અણુવ્રત ગ્રહણ કરી ઉત્તમ શ્રાવકપણું ધારણ કરી મુનિને વંદન કરી પોતાને ઘેર ગયો. મુનિ મહારાજ પણ ત્યાંથી વિહાર કરી અન્ય સ્થળે ચાલ્યા ગયા. ત્યારબાદ ત્યાં કોઈ એક ધૂર્ત આવ્યો, તેણે અનેક યુક્તિઓ વડે મુગ્ધ જનોને આશ્ચર્ય બતાવી પિતાને એકધર્તા. સ્વાધીન કર્યા. તેથી લેકમાં તેની બહુ પ્રસિદ્ધિ થઈ ગઈ. તે વાત સાંભળી પદ્ય પણ એક દિવસ તેની પાસે ગયે. બહ કુતુહલ બતાવી તેને પણ તેણે પિતાને સ્વાધીન કર્યો. વળી તે પૂર્વે પવની આકૃતિ ઉપરથી જાણ્યું કે આ કેઈ ધનાઢ્યને પુત્ર છે, એમ જાણી તેણે ચમત્કારી કલની એક ટીપ તેને બતાવી. તે ટીપ્પણમાં પારે, ભંગરાજ, ઘેડાવજ, બ્રાહ્મી, તુલસી, સુંઠ, અને કાળીપાઠ વિગેરેના જુદા જુદા ફળ વાળા ક હતા. તેઓની સમજણ તે પૂર્વે પવને આપી કે કઈ કલ્પની એવી શક્તિ છે કે કલ્પસાધક પુરૂષનું દારિદ્રય નિર્દૂલ થાય છે. તેમજ કેઈ ક૯૫ વ્યાધિ તથા જરાને વિનાશ કરે છે. વળી કઈ કલ્પથી વધ્યા સ્ત્રીને પુત્ર થાય છે. તેમજ સૌભાગ્યદાયક અને અદશ્ય રૂપ કરવાના કેટલાક પ્રયોગ પણ છે, એમ પ્રપંચ કરી મુગ્ધ જને પાસેથી બહુ દ્રવ્ય ઉપાર્જન કરી તે ધ ત્યાંથી અન્ય સ્થળે ચાલ્યા ગયા. ત્યારબાદ તે ધૂર્તના કહેવા પ્રમાણે પદ્ધ પિતાના ઘર આગળ તે કપિને પ્રયોગ કરવા લાગે. For Private And Personal Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ્મણિક્ કથા. (૪૨૯) પરંતુ તે કામાંથી તેને ક ંઇપણુ સિદ્ધ થયું નહીં. માત્ર દ્રવ્યને નાશ અને કલેશ ઉત્પન્ન થયે. તાપણ તે વાત ગુપ્ત રાખી પોતાના અપમાનને લીધે લેકમાં સત્ય વાત તેણે પ્રગટ કરી નહીં, વળી તેના મિત્રને પણ તે ધત્તે તેજ પ્રમાણે ઠગ્યા હતા, તેથી તેણે પદ્મને 'પૂછ્યું કે કલ્પના વિષયમાં તમને કોઇ પણ પ્રકારના ફાયદો થયેા ? પદ્મ ખેલ્યા હા, અમને તે લાભ સારા થાય છે. નહીં તા અમારા આટલા ભારે ખરચા કેમ નભતા હશે? મિત્ર ખેલ્યા, હું આંધવ ! હને તા આ કલ્પાની આખત કઇપણ સત્ય લાગતી નથી. પ્રપંચ કરી તે ધૂત્ત છેતરી ગયા. પદ્મ બાલ્યા, હે મિત્ર ! સ્મામાં કંટાળવાની કંઈપણ જરૂર નથી. બીજા બધા કા છેડી દઇ હાલમાં ફક્ત એક વધ્યા કલ્પ તુ સિદ્ધ કર કે જેથી અહુ દ્રવ્ય તને પ્રાપ્ત થશે. આ પ્રમાણે તેનુ કહેવુ સત્ય માની મિત્ર મેલ્યા, હે ભાઇ ! આપનું કહેવું સત્ય છે, પરંતુ કૃપા કરી તે કલ્પ ર્હને શિખવા. પદ્મ ધૂના કહ્યા પ્રમાણે તેને વધ્યાકલ્પ શિખવ્યા. ત્યારબાદ દ્રવ્યના લેાભથી તે મિત્ર પણ વધ્યાએને આષધ માપવા લાગ્યા. પણ એકદિવસ તે કહપવાદી મિત્ર રાજાની રાણી પાસે ગયા અને તે વધ્યા હાવાથી સંતાનને માટે ઔષધપ્રયાગ. તેણીએ આષધ માગ્યું. તેથી તેણે આષધ આપ્યુ. રાણીએ શ્રદ્ધાપૂર્વક તે ખાધું કે તરતજ તેને પેટમાં શૂલ ઉત્પન્ન થયું. ક્ષણમાત્રમાં વ્યાધિ બહુ વધી પડયા અને તેથી તેના પ્રાણ પણ સ ંદેહમાં આવી પડયા. આ વાત રાજાના જાણવામાં આવી, તેથી તેણે તે મિત્રને એલાવી પેાતાને કબજે કર્યાં, મિત્ર ગભરાઈ ગયા અને નમ્રતાપૂર્વક વિનંતિ કરી ખેલ્યા કે, હે રાજા ધિરાજ ! આ કલ્પ ર્હને પદ્મ શ્રેષ્ઠીએ શિખવ્યે છે અને તેમના કહેલા વિધિ પ્રમાણે મ્હેં ઔષધ આપ્યું છે, એમાં મ્હારા દોષ હાય તા કહેા, એમ તેની પ્રાર્થનાથી રાજાએ For Private And Personal Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૦) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. તેને મુક્ત કરી અલંકારોથી શણગારી સન્માનપૂર્વક તેને મહટા આસન ઉપર બેસાડ્યો. પછી પાને બોલાવી રાજાએ કહ્યું કે, આ ઔષધથી વધ્યા રસીને ગર્ભ રહે છે એ ઉપદેશ આને હું આપે છે? પદ્મ બે, હા મહેં આયે છે ખરે ! રાજા બેચે, એણે રાણીને ઔષધ ખવરાવ્યું છે. તેથી તેને ફૂલ ઉત્પન્ન થયું છે, માટે વેલાસર તેને ઉપાય કરે. તે સાંભળી પદ્ય ગભરાઈ ગયો અને બોલ્યા કે હે રાજન ! અમે બન્ને જણ આ ક૯૫ બીજા પાસેથી શિખ્યા છીએ, એમાં હારે શે દોષ? તે સાંભળી તેને મિત્ર બલ્ય, એ વાત ખરી છે પરંતુ હારા કહેવાથી વિશેષે કરી આ કાર્યમાં હું પ્રવૃત્ત થયે છું. એમ બન્નેનું કહેવું સાંભળી રાજા બોલ્યા, હે પ! વિના પ્રજને આથી હું તેને બહુ હેરાન કર્યા. તેમજ હાલમાં રાણું પણ મરણ અવસ્થામાંથી ઉગરે તેમ લાગતું નથી. એમ કહી રાજાએ તે બન્નેને પિતાના દત પાસે અવળા હાથે બંધાવ્યા અને સખત બંદીખાને નાખ્યા. ત્યારબાદ પદ્મ વિચાર કરવા લાગ્યો કે જે રાણીનું મૃત્યુ થશે તે રાજા હુને જરૂર વિડંબના પૂર્વક મારી નાખશે. વળી આ કાર્યમાં મુખ્ય કારણ ભૂત તે આ મહારો મિત્ર છે. છતાં પણ મહારી ઉપર દેષને આરે આવી પડ્યો છે. કદાચિત્ રાણીને સારૂં થશે તેપણુ રાજા હુને છોડશે નહીં. એ પ્રમાણે બહુ આધ્યાનથી તે મરણ પામી જબુક (શિયાળ)ની જાતિમાં ઉત્પન્ન થયા. ત્યારબાદ અનંત ભવ સંસારમાં ભ્રમણ કરી પદ્મને જીવ પૂર્વે તે ભવમાં કરેલા ધર્મના પસાયથી સદ્ગતિ પામશે. રાજાએ રાજવૈદ્યને બોલાવ્યા અને અનેક પ્રકારના ઉપચારવડે રાણીને સાજી કરી. તેથી રાજાને ક્રોધ શાંત મિત્રને છુટકારે. થયે. પદ્મના મરણની વાર્તા રાજાના સાંભ ળવામાં આવી, એટલે રાજાએ તેના પિતા For Private And Personal Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બંધુદત્તમ ત્રીની કથા. (૪૩૧ ) વીરશ્રેષ્ઠીને ખેલાવી તેનું મડદું સોંપી દીધું અને કહ્યુ કે, અનર્થ નાં કાર્ય કરવાથી એની આ દશા આવી. ત્યારમાદ વીરશ્રેષ્ઠીએ તેનુ સર્વ વૃત્તાંત જાણી લઈ અગ્નિદાહાદિક સર્વ ક્રીયા સમાસ કરી નિવૃત્ત થયા અને વિશેષ પ્રકારે પોતે જૈન ધર્મમાં રકત થયા. હવે પદ્મના મિત્રના ક્રૂડ કરીને તેને ઉપદેશ આપ્યા કે આવાં દંભનાં કાર્ય કોઇપણ પ્રસંગે ત્હારે કરવાં નહીં, એમ ખદાખસ્ત કરી રાજાએ તેને છેડી મૂકયા. માટે હે શુભેચ્છક પ્રાણીએ ! મિથ્યા ઉપદેશથી જેમ પદ્મશ્રેષ્ઠીને આ લેાકમાં મરણાંત અને પરલેાકમાં મનત દુ:ખ પ્રાપ્ત થયું. તેમ જાણીને અસત્ય ઉપદેશના સર્વથા તમારે ત્યાગ કરવા. इतिश्रीमृषोपदेशे पद्मवणिक्कथानकं समाप्तम् ॥ बंधुदत्तमंत्रीनी कथा. પાંચમ ફુટલેખાતિચાર. દાનવીય રાજાએ પ્રશ્ન કર્યો કે, જગત્ જાના ઉદ્ધારક એવા હે ભગવન્ ! મૃષાવાદ વિરમણ વ્રત ગ્રહણ કરીને જૂઠા લેખ લખી બીજાઓને જે ઠંગે છે તેની કઈ સ્થિતિ સમજવી ? શ્રીસુપાર્શ્વ પ્રભુ ખાલ્યા, હે રાજન ! અસત્ય વચન નહીં ખેલવુ એવા નિયમ ગ્રહણ કરીને પણ જે અસત્ય લેખ લખે છે, તે પ્રાણી મધુ દત્તની પેઠે માલેાક અને પરલેાકમાં બહુ દુ:ખી થાય છે. ઐરાવત હસ્તી સમાન ઉત્તમ રસ્તેથી સુÀાભિત, સ્વર્ગ સમાન સુકવ ( શુક્રાચાર્ય સારા કવિઓ ) મધુદત્તદષ્ટાંત. નાં ઉત્તમ કાવ્યેા જેમાં રહેલાં છે અને રહેશુાચલ સમાન અનેક સમૃદ્ધિયાથી For Private And Personal Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૨) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ભરેલું ગજપુર નામે નગર છે. તેમાં વેત પુષ્પોથી ગુંથેલા જય લક્ષમીના કેશપાશ સમાન, શત્રુ સંબંધી હસ્તીઓના ગંડસ્થલેને ભેદવાથી નીકળતાં મુકતાફવડે વિભૂષિત એવી ખલતા જેના હસ્તમાં શોભે છે એ કુમાર ગિરિ નામે રાજા તેમાં રાજ્ય કરે છે. વિશ્વમ રહિતા (વિશેષે કરી ભ્રમરાઓને હિતકારી=વિલાસ અથવા ભાંતિવડે સહિત) છતાં પણ વિલાસ સહિત અને શબ્દાયમાન હંસ (પક્ષિઓ=ઝાંઝર) વડે વિભૂષિત કમલલતા સમાન બહુ ગુણવાન કમલિની નામે તેની સ્ત્રી છે. તેમજ બંધુદત્ત નામે તેને મંત્રી છે. તે મંત્રી રાજ્યકારભાર પોતે સારી રીતે ચલાવતે હતે એવામાં એક સમયે તેને અપરાધ આવ્યું. તે જોઈ રાજાએ એકદમ તેની પાસેથી મંત્રીને અધિકાર ખુંચવી લીધે અને તેના સ્થાનમાં બૃહસ્પતિ સમાન બુદ્ધિશાળી વિશ્વદત્ત નામે મંત્રીને સ્થાપન કર્યો. વળી તે સમ્યકત્વમાં અગ્રણી તેમજ બહુ નિરભિમાની અને જીભને સત્યવાદી છે. તેમજ બંધુદા સ્વભાવથી બહુ દૂર છે વળી પોતે પદભ્રષ્ટ થયેલ છે. છતાં પણ પોતાની મંત્રી મુદ્રા પાછી લેવા માટે ક્ષણમાત્ર પણ રાજાનું પડખું છોડતો નથી. એક દિવસ રાજા બંધુદત્તમંત્રીની સાથે અન્ય ક્રીડા માટે બહુ દૂર નીકળી ગયે. વિપરીત શિક્ષણના મુનિઓનું દર્શન. કારણને લીધે રાજા અને મંત્રીના ઘડાઓ લગામ ખેંચવાથી બહુ ઉતાવળા ચાલવા લાગ્યા અને ક્ષણમાત્રમાં ગહન વનમાં જઈ પહોંચ્યા. આગળ જતાં એક અશોક વૃક્ષની નીચે બેઠેલા બે મુનિએ તેમના જેવામાં આવ્યા. ઘડા પણ થાકી ગયા હતા, તેથી તેઓ ત્યાં આગળ ઉભા રહ્યા એટલે રાજા અને મંત્રી નીચે ઉતરી મુનિઓને નમસ્કાર કરી નીચે બેઠા. પછી રાજાએ નાના મુનિની અદ્ભુત કાંતિ જેઈ મહાટા મુનિને પૂછ્યું કે, આ મુનિની આકૃતિ કામદેવને For Private And Personal Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બધુદત્તમંત્રિ કથા. (૪૩૩) તિરસ્કાર કરે તેવી છે. તેમજ શરીરની કાંતિ ઉપરથી આ ઉત્તમ રાજ્ય શ્રીનાપાલક હોય તેમ જણાય છે. તે એમણે શામાટે રાજ્ય લક્ષ્મીને ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી છે ? મુનિ બેલ્યા, હે રાજન ! હારા પ્રશ્નને જે જવાબ હું કહું છું તે તું સાવધાન થઈ શ્રવણ કર. રમર્દન નામે એક નગર છે. તેમાં લીલાવિલાસ નામે રાજા રાજ્ય કરે છે. લીલાવતી નામે તેની સ્ત્રી છે. ગુણસેન નામે તેઓને એક પુત્ર થયે. માતા પિતાને તે બહુજ પ્રિય હોવાથી બાલકીડા એમાં તેણે કેટલોક સમય વ્યતીત કર્યો, ત્યારબાદ માતપિતાની સહાયતાને લીધે તે સમગ્ર કલાઓમાં નિપુણ થયે. યૌવન અવસ્થા પ્રાપ્ત થવાથી રાજાએ મહાટા રાજાઓની ઉત્તમ કન્યાએ તેને પરણાવી ત્યારબાદ તે કુમાર પિતે દેગુંદુક દેવની માફક તેઓની સાથે વિલાસ કરવા લાગ્યું. એક દિવસ તે ગુણસેન કુમાર વસંત સમય હોવાથી વાવની અંદર જલકીડા માટે સ્ત્રીઓની સાથે ઉધાનમાં ગયા. મણિરત્નોથી જડેલી પિચકારીઓ વડે કેસર, કસ્તૂરી અને અગર ચંદનનું પાણી પોતાની સ્ત્રીઓ ઉપર પતે છાંટે છે અને તેની ઉપર તે સ્ત્રીઓ પણ છાંટે છે. તેવામાં એક સ્ત્રીએ સ્થલ અને કઠિન સ્તન સમાન ખુબ ભરેલી પિચકારી બહુ જોસથી કુમાર ઉપર છેડી,તે જે કુમાર તે સ્ત્રીના સન્મુખ વળે. એટલે તે સ્ત્રી મુઠીઓ વાળી ત્યાંથી નાઠી, અને ગુણસેન પણ ભરેલી પિચકારી લઈ તેની પાછળ દેડ. આગળ જતાં એક અશોકવન આવ્યું. ત્યાં આગળ તે સ્ત્રીને તે પહોંચી વળે. સ્ત્રી પણ કાર્યોત્સર્ગ અશોકવન. ધ્યાનમાં રહેલા મુનિને શરણે જઈ છુપાઈ ગઈ. ત્યારબ દ કુમાર મુનિની પાસે જઈ પિચકારીમાંથી જળ છેડતા હતે, તેટલામાં મુનિની ભક્તિ કરનારી કેઈક દેવીએ તેને હસ્ત અટકાવી દીધે, તેથી કુમાર ૨૮ For Private And Personal Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૪) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. વિલક્ષ થઈ નીચે બેઠો. ત્યારબાદ ધ્યાનની સમાપ્તિ થઈ એટલે મુનિએ આંતરિક મળને શુદ્ધ કરનાર વચનરૂપી જલક્રીડાના ઉપદેશને પ્રારંભ કર્યો, હે કુમારેંદ્ર! સંસાર એ દુ:ખને હેતુ છે, તેમજ સંસારનો ઉદય તે કર્મનો હેતુ છે. વળી ઉપાર્જન કરેલા કર્મનો બંધ, અર્થ અને અનર્થ એમ બે પ્રકારનો છે. જેના વિના શરીરને નિર્વાહ ન થઈ શકે તે અર્થબંધ અને પ્રમાદ વડે પ્રયજન વિના કઈ પણ ઉદ્યોગ કરવાથી જે બંધ થાય તે અનર્થ હેતુ કહેવાય. વળી એક જલબિંદુમાં જીનેશ્વરેએ જેટલા જ પ્રરૂપેલા છે તેઓ પારાપત (પારેવા) સમાન શરીર ધારી થાય તે આ જંબદ્વીપમાં માઈ શકે નહીં. તે આ પ્રમાણે સેંકડે ઘડા ભરેલા જળના જેની તમે વૃથા વિરાધના શા માટે કરે છો? હે ભદ્ર! તમે આ અનર્થથી જે કર્મ બાંધે છે, તેથી તમે કયારે મુક્ત થશો. વળી આ જલક્રીડાની સાથે બીજા પણ સ્થાવર અને ત્રસ જીવને ઘાત કરે છે, તેથી બહુ પાપ થશે. જેના પરિણામે નરકની પ્રાપ્તિ સુલભ થશે. ત્યાંના દુ:ખનું શું વર્ણન કરીએ? નરકમાં પડેલા છને નિમેષ માત્ર પણ સુખ નથી. રાત્રીદિવસ તેઓ દુ:ખને જ અનુભવ કરે છે. પોતાના શરીર, સ્વજન અને પરિવારને માટે જે પાપ બાંધે છે તે પણ રાગને લીધે અજ્ઞાની છે તત્ત્વજ્ઞાન નહીં જાણવાથી કરે છે. માટે આ નશ્વર શરીરવડે કંઈપણ એવું કાર્ય કરવું કે જેથી સંસાર દુ:ખને વિનાશ થાય. તેમજ પરિણામે અસાધારણ અનંત મેક્ષ સુખની પ્રાપ્તિ થાય. એમ સમજી નાવ સમાન આ શરીર પ્રાપ્ત થયું છે તે પંચ મહાવ્રતરૂપી વેત વાવટો ચઢાવી સંસાર સમુદ્રને તમે તરી જાઓ. અન્ય સ્થળે પણ કહ્યું છે કે – महता पुण्यपण्येन, क्रोतेयं कायनौस्त्वया । पारं दुःखोदधेर्गन्तुं, त्वर यावन्न भिद्यते ।। For Private And Personal Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બંધુદત્તમંત્ર કથા. (૪૩૫) અર્થ–બહુ પુણ્ય રૂપી ધનવડે આ શરીર રૂપી નાવડું હું ખરીદ્યું છે, માટે જેટલામાં તે ભાગી ન જાય ત્યાં સુધીમાં દુઃખસાગરને ઉદ્ઘઘા સામે કાંઠે તું ચાલ્યો જા.” આ પ્રમાણે મુનીંદ્રનાં વચન સાંભળી ધર્મતત્વનો પરમાર્થ જાણી કુમાર યતિધર્મની પ્રાર્થના કરવા ગુણસેનને વૈરાગ્ય લાગે, તેટલામાં તેને પરિજન પણ ત્યાં ભાવ. આવી પહોંચ્યો. મુનિની આગળ પૃથ્વી ઉપર સ્ત્રી સહિત બેઠેલા કુમારને જોઈ તેના મિત્ર અને સ્ત્રીઓ બેલી, હે કુમારેંદ્ર! આ અનુચિત કાર્ય શું તમને લાયક છે? અહીં કેમ બેઠા છે? ચાલે ! ઉભા થાઓ અને આ વિરાંગનાઓને પરિશ્રમ આપની દૃષ્ટિથી સફલ કરો ! કુમાર છે, અહીં આ સ્ત્રીઓનું શું કામ છે? મુનિ પાસે બેસીને તમે શાંતિથી ધર્મ શ્રવણ કરે, તેમજ આ મનુષ્ય ભવની સફલતા કરવામાં ધ્યાન રાખો. તે સાંભળી લોકે બોલ્યા, શું આ ધર્મશ્રવણને સમય છે? અત્યારે તો સર્વને કીડા મહત્સવને અવસર છે. મુનિ પાસે શું બેસી રહ્યા છે? ઉભા થાઓ! ત્યારબાદ તેઓએ મુનિને પણ કહ્યું કે આ કુમારને અમારી સાથે મોકલો. મુનિ બેલ્યા, હું એમને રેકતા નથી. મારે એમનું શું કામ છે? ત્યારે કુમારે તેઓને કહ્યું, તમારે કોઈએ કંઈપણ હુને કહેવું નહીં, કારણ કે હું એવી પ્રતિજ્ઞા કરી છે કે મહારે દીક્ષા ગ્રહણ કરીનેજ ભોજન કરવું. તે સાંભળી કુમારની સ્ત્રીઓ બેલી, હે નાથ ! આમ સાહસ ન કરે, એક વખત પિતાજીની પાસે ચાલે, પછી તહારી ઈચ્છા પ્રમાણે કરો. કુમાર બલ્ય, વારંવાર આ. વાત કરવાનું કંઈપણ તહારે કારણ નથી, હવે તમે પોતપોતાના પિતાને ત્યાં જાઓ, અથવા તમે પણ દીક્ષા ગ્રહણ કરશે. આ પ્રમાણે કુમારને દૃઢ નિશ્ચય જાણું તેને એક મિત્ર રાજાની પાસે ગયા અને For Private And Personal Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર એકાંતમાં કુમારને સર્વ અભિપ્રાય કહ્યું. તે જ વખતે રાણી સહિત રાજા પોતે કુમારની પાસે આવ્યા. કુમાર પણ ઉભે થઈ નમસ્કાર કરી બોલ્યા, હે તાત ! આ મુનીંદ્રને તમે નમસ્કાર કરો. આ પ્રમાણે પુત્રના ઉપરોધથી પ્રણામ કરી રાજા છે, હે મુનીંદ્ર ! સરલ સ્વભાવી એવા આ મહારા પુત્રને આપે અવળે રસ્તે કેમ દેર્યો છે? વિકસ્વર કમલ સમાન નેત્રવાળી આ તરૂણ સ્ત્રીઓના આધારને તમે ન ગ્રહણ કરે. કુમાર બલ્ય, હે તાત! મૂખંજનની માફક આપને આ પ્રમાણે અગ્ય બોલવું ન જોઈએ. વળી ધર્મથી ભ્રષ્ટ થએલા ભાવિ ભદ્રિક જનોને જેઓ સારો માર્ગ બતાવે છે તેવા મહાત્માઓને અવળે રસ્તે દેર છે એમ કહેવાય ખરું? તેમજ જે પુરૂષ ધર્મ માર્ગમાં પ્રતિકૂલ થઈ હું એને હિતકારી છું એવી બુદ્ધિથી વિષયની પુષ્ટિ કરે છે, તે તેને ધર્મથી પાડનાર શત્રુ ગણાય, માટે હે તાત! જે મહારી ઉપર આપ દયાળુ છે તેમજ જે મહારી માતાને પણ હારી ઉપર નેહ હોય તો સંસાર રૂપી દાવાનળમાંથી બહાર નીકળતા એવા મહને ફરીથી તેમાં તમે નાંખશે નહીં. વળી પ્રમાદ રૂપી અગ્નિવડે બળતા સંસાર રૂપી ઘરમાં મેહનિદ્રાને આધીન થએલા પ્રાણીને જે જગાડે છે તે મિત્ર અને જે નિષેધ કરે છે તે શત્રુ ગણાય છે. એમ કેટલાંક ઉપદેશનાં વચનવડે પોતાનાં માતપિતાને બોધ આપી ગુણસેન કુમારે દીક્ષા લીધી. ત્યારબાદ તેજ વિધિ પ્રમાણે તે મુનીંદ્રની પાસે ઘણા લોકોએ દીક્ષાવ્રત લીધું, પછી રાજાએ પ્રાર્થના કરી કહ્યું કે, હે ભગવન ! ત્રણ લોકમાં આશ્ચર્યજનક આવા પુરૂષ રત્નને જન્મ આપનારી માતા તે ક્વચિત જ હોય છે. વળી અહારા સરખાઓને પણ આ વિરતિ માર્ગ ગ્રહણ કરે ઉચિત છે; પરંતુ તે માર્ગે ચાલવાની અહારી શક્તિ નથી. માટે અમને પણ યોગ્ય માર્ગ બતાવે. મુનિએ ગ્યતા જાણી For Private And Personal Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બંધુદત્તમંત્રિ કથા. (૪૩૭) તેમને ગ્રહીધર્મને ઉપદેશ આપે, એટલે તેઓએ પણ વિધિપૂર્વક ગૃહસ્થ ધર્મને સ્વીકાર કર્યો. તેટલામાં તેમનું સૈન્ય ત્યાં આવી પહોંચ્યું. ત્યારબાદ તે બન્ને મુનિઓને નમસ્કાર કરી સૈન્ય સહિત રાજા અને પ્રાચીન મંત્રી બન્ને પિતાના નગરમાં ગયા અને વિધિ પ્રમાણે ધર્મ પાલનમાં તત્પર થયા. પ્રાચીન મંત્રી નવીન મંત્રીનાં છિદ્રો હંમેશાં જેતે હતે પરંતુ તેને કંઈ લાગ ફાવ્યું નહીં. એટલે પ્રાચીન મંત્રીનું તેણે ગુપ્ત રીતે જૂઠે લેખ લખી કઈક કપટ. માણસને આપ્યો અને તેના કહ્યા પ્રમાણે તે માણસ પણ ધુળથી જંઘાઓ ખરડીને નગરની બહાર જઈ કેડે લેખ બાંધી માંદાની માફક રાજમાર્ગમાં સુઈ ગયે. રાજા પણ તેજ માગે ફરવા નીકળે, તે વખતે ત્યાં સુતેલે તે માણસ તેની નજરે પડ્યો. જેથી સુભટેએ તેને જાગ્રત કર્યો, એટલે તે પણ સંભ્રાંતની માફક આચરણ કરતો ઉભો થયો. તે વખતે તેની કેડના વસ્ત્રમાંથી એક લેખ પત્ર નીચે પડ્યો. સુભટેએ તરતજ તે લેખ લઈ લીધે અને તેને પૂછયું કે તું કોને માણસ છે? ત્યારે તે ગભરાયેલાની માફક કંઈપણ બે નહીં. ત્યારબાદ સુભટોએ તે લેખ રાજાને બતાવ્યો. રાજાએ પણ તે લેખ આ પ્રમાણે વાંચ્યું. “શ્રી વર્ધમાન નગરથી લેખક રિપુમર્દન રાજા, તત્ર શ્રી વિશ્વદત્ત મંત્રીને સ્નેહપૂર્વક લખવાનું કે તહારે પત્ર મળે. વાંચી સર્વ અર્થ જાયે છે. તે જ પ્રમાણે થોડા સમયમાં તે કાર્ય કરવા હું યત કરીશ. વળી જે મંડળિક રાજાએને માટે જે દ્રવ્ય તમેએ મોકલ્યું હતું તે સર્વે તેઓને પહચાડયું છે, અને તેઓએ પણ મહેટા આભાર સાથે તે સ્વીકાર્યું છે. તેમજ આપને માટે તે ધવલ વણિકની સાથે મહેં લક્ષ સેનૈયા મોકલ્યા છે. તે તમ્હારી પાસે થોડા દિવસમાં લઈને આવશે.” For Private And Personal Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૮) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર આવો રાજવિરૂદ્ધ લેખને અર્થ જાણુને રાજાએ તે લેખ વાહકપુરૂષને પોતાના સેવકોને સ્વાધીન કર્યો અને તે લેખ વિશ્વદતને બતા તેપણ તે લેખ વાંચીને બે, હે પ્રભે! કઈ પણ મહારા વૈરિની આ યુક્તિ છે. ત્યારબાદ રાજાએ તે લેખ વાહકને મરણ સમાન અનેક પડાવડે મદી નાખે, પણ તેણે સત્ય વાત કબુલ કરી નહીં. ત્યારે વિશ્વદત્ત બે, હે રાજન ! તે ફૂટ લેખ લખનારને આ ખાસ નજીકનો માણસ છે. તેથી આ સત્ય બેલનાર નથી. માટે કાલિકાદેવીના ભયંકર કુંડમાં ઝંપાપાત કરી હું શુદ્ધ થવા ઈચ્છું છું. રાજાએ પણ તે પ્રમાણે કબુલ કર્યું. પછી સાતમના દિવસે તેણે ઉપવાસ કર્યો. તેમજ બ્રહ્મચર્ય વ્રત પાળી પૃથ્વી પર શયન કર્યું. પંચ પરમેષ્ઠીના મંત્રનું સ્મરણ કરી રાત્રી વ્યતીત કરી. પ્રભાતમાં કાલિકાના મંદિરમાં તે ગયે. નરેદ્રાદિક નગરના મુખ્ય લોકો પણ ત્યાં ગયા. સર્વની સમક્ષ દેવીની આગળ ઉભો રહી તે બોલ્ય, મઘર, ગ્રાહ, અને મહામસ્યાદિક જલજતુઓથી વ્યાકુલ, અગાધ જળથી ભરેલા અને યમરાજાના મુખ સમાન ભયંકર એવા આ કુંડમાં હું નૃપાપાત કરું છું, પરંતુ જે મન, વચન અને કાયાથી કરવું, કરાવવું અને અનુમતિવડે પણ આ કુમાર ગિરિરાજાનું સદાકાલ હેં હિત કર્યું હોય તે નિર્વિઘ પણે મહારે ઉદ્ધાર થાઓ, અને જે અહિતમાં મહારી પ્રવૃત્તિ હોય તે આ કુંડજ હારું શરણ થાઓ, એમ પ્રતિજ્ઞા કરી કુંડના કાંઠા ઉપર જઈ હૃદયમાં સાકાર પ્રત્યાખ્યાન કરી પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતા તે જલદી કુંડમાં પડયે, પરંતુ લાંબા પત્રોથી વિભૂષિત અને સુકમલ એવા કમલ ઉપર બ્રહ્મદેવની માફક તે વિલાસ કરવા લાગ્યું. આ પ્રમાણે વિશ્વદત્ત મંત્રીને જોઈ લેકનાં મુખારવિંદ પ્રફુલ્લ થઈ ગયાં. તેમજ જળની અંદર કમળાદિક પુપનો સંગ્રહ કરતા મંત્રી ભ્રમણ કરવા લાગ્યો. ત્યારબાદ આ મંત્રી For Private And Personal Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્રુદત્તમંત્રિ કથા. (૪૩૯ ) શુદ્ધ છે, શુદ્ધ છે એમ તાળીઓના અવાજ સાથે સત્ર જયધ્વનિ પ્રસરી ગયા. તેજ પ્રમાણે બંદીજનેાએ પણ સ્તુતિપૂર્વક ઉદ્ઘાષણા કરો. આ અદ્ભુત ચમત્કાર જોઇ સર્વનાં હૃદય ચકિત થઇ ગયાં, અને સ જના રેશમાંચિત થઇ ગયા, ત્યારબાદ અગાધ આનંદ સાગરમાં મગ્ન થએલા લેાકે બેલ્યા, અહા! અને દ્ર ભગવાનનું શાસન જયવંત વર્તે છે. જેની મંદર દુસ્તર એવા આપત્તિરૂપ સમુદ્ર આ પ્રતિષ્ઠિત પુરૂષને ગાયના પગલા સમાન સુગમ થયેા. વળી જે પુરૂષ સČથા અનેદ્રના વચનને છેડી દે છે, તેને અનેક વિજ્ઞો આવી પડે છે અને એક દિવસ પણ્ વ સમાન દુઃખદાયક થઈ પડે છે. ત્યારબાદ રાજા બહુ ખુશી થઇ એલ્યેા, હૈવિશ્વદત્ત ! સમુદ્ર પણ ત્યારે સ્થળ સમાન છે, તેા આ કુંડના મધુદત્તને શિક્ષા. ત્યારે શે હિસાબ ? જલમાં ક્રીડા કરતા તું નેત્રાને જેમ આનંદ આપે છે, તેમ પેાતાના શરીરના સ્પર્શ વડે હવે મ્હારા ભુજને આનંદિત કર. એમ કહી રાજાએ તેને લાબ્વે, એટલે તે કાંઠાની નજીક આવ્યેા અને રાજાએ પેાતાના હસ્તનુ આલંબન આપી જલદી તેને બહાર કાઢ્યો. પછી રાજાએ તેને પેાતાની સાથે જયકુંજર હસ્તી ઉપર મેસાડી મ્હાટા ઉત્સવથી પેાતાના મ્હેલમાં પ્રવેશ કરાવ્ચે. ત્યારબાદ રાજાએ ક્રીથી પણ અભયદાન આપી તે લેખવાહકને પૂછ્યું. ત્યારે તેણે વિચાર કર્યા કે જો હવે હું સત્ય નહીં બેલુ તે જરૂર મ્હારૂં કોઇ શરણુ નથી, પર ંતુ માત્ર મરણજ થવાનુ છે, માટે સાચુ કહીશ તા વિશ્વદત્ત મંત્રી મ્હને જેમ તેમ કરીને પણ છોડાવશે. એમ જાણી તેણે સત્ય વાત કહી દીધી. પછી રાજાએ અંધુદત્તને ખેલાવીને તે વાત પૂછી, પરંતુ તેનાથી તે કંઈપણ ઓલી શકાયું નહીં, તેથી તેનું સર્વસ્વ લુંટી લઈ રાજાએ તેને For Private And Personal Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૦ ) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર, વધ્યસ્થાનમાં લઈ જવા આજ્ઞા કરી. પરંતુ વિશ્વદત્તે મહા કષ્ટથી તેને છોડાવ્યા, તથાપિ લેાકલજ્જાને લીધે ત્યાંથી તે અન્ય દેશમાં ચાલ્યા ગયા. ત્યાં તેના પ્રથમના વિરોધી કોઇક સુભટ મળ્યો, તેની સાથે યુદ્ધ કરવાથી તે મરી ગયા અને અંત સમયમાં રીદ્રધ્યાન કરવાથી મરીને તે પ્રથમ નરકભૂમિમાં ગયા. વિશ્વદત્તની ભાવના. વિશ્વદત્ત મંત્રીએ પ્રાર્થના પૂર્વક રાજાને પાતાના વિચાર જણાવ્યા કે હાલમાં મ્હારે દીક્ષા લેવાના ભાવ છે. કારણકે મ્હારૂં હૃદય સંસાર વાસથી બહુ કપે છે. અહા ! આવા વિવેકી અને જૈન મતમાં પ્રવીણ એવા પુરૂષા પણુ આત્માને આવી રીતે નચાવી રહ્યા છે. અહા ! આ માહુરાજાના પ્રભાવ કેવા અદ્ભુત છે? વળી કંઠે ગત પ્રાણુ છતાં પણ અન્ય પ્રાણીઓ જે કા ન કરે તેવું કાર્ય પણ ગુણી પુરૂષા કરે છે તે પણ કેવલ માહનાજ મહિમા છે. વળી મેહુમહિમાની ઘટના કેવી છે કે જેથી લેાકમાં બહુ માન પામેલા અને અપૂર્વ વૈભવવાળા પુરૂષોની પણ બુદ્ધિ અકાય માં પ્રવૃત્ત થાય છે. અહા ! માહની કેટલી પ્રખલતા? વિગેરે વૈરાગ્ય ગભિત વિવેચન કરી રાજાની આજ્ઞા લઇને વિશ્વ દત્ત મંત્રી બહુ ભાવના પૂર્વક દીક્ષા ગ્રહણ કરી માક્ષે ગયે. માટે હે ભવ્ય પ્રાણીએ ! સર્વદા સમગ્ર અતિચાર રહિત સત્ય વચન એલવુ. કારણકે લેાકમાં ધર્મની પ્રતિષ્ઠા સત્ય વચનમાંજ રહેલી છે, વળી સત્યવાદી પુરૂષાની આગળ અગ્નિ ચંદન સમાન, સર્પ રજ્જુ સમાન અને હાલાહલ વિષ પણ અમૃત સમાન થાય છે. For Private And Personal Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ४४१ ) इति मृषावादवते कूटलेख करणविपाके बन्धुदत्सकथानकं समाप्तम् । तत्समाप्तौ श्रीमलक्ष्मणगणिविरश्चितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरम गुरुतपागच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमद्बुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति, व्याख्यानकोविद पन्न्यासश्रीमदजितसागरगणिकृतगुर्जर भाषानुवादे प्रभुदेशना प्रबन्धे सदृष्टान्तातीचारव्याख्योपेतं द्वितीयाणुव्रतं समाप्तम् ॥ १ ॥ प्रथमभागः समाप्तः ॥ 191550939 19999999999999999999035 For Private And Personal Use Only - Page #516 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પુસ્તક તથા અન્ય તૈયાર પુસ્તકે નીચેના ઠેકાણેથી મળી શકશે. ૧ ગીત રત્નાવલી. ૨ પ્રકરણસુખસિલ્વ પ્રથમ ભાગ. ૩ ,, , દ્વિતીયભાગ, ૪ અજીતકાવ્યકિરણાવલી. ૫ સંવેધછત્રીશી. ૬ શ્રી સુપાર્શ્વનાથચરિત્ર પ્રથમ ભાગ કિ રૂ. ૨–૦-૦ ૧ પ્રકાશક પાસેથી. ૨ સેક્રેટરી મુનિરાજ શ્રી સુખસાગરજી લાઈબ્રેરી–મહેસાણું. ૩ પં. અજીતસાગરજી ગણિ શાસ્ત્રસંગ્રહ તરફથી. શા. શામળદાસ તુલજારામ કાપડીયા ઠે. મેટામાઢ મુ પ્રાંતીજ (એ પી રે.) ૪ ઝવેરી ભેળાભાઈ વમળભાઈ ઠે. ઝવેરીવાડ ચેરા સામે. અમદાવાદ. –ા છ – ભાવનગર–ધી આનંદ પ્રિન્ટીંગ પ્રેસમાં– શાહ ગુલાબચંદ લલુભાઈએ છાપ્યું. For Private And Personal Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only