________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાસ્કર વિપ્ર કથા.
( ૧૮૭ ) ની નજીક આવી અને ધ્યાનપૂર્વક તેણીએ પૂછ્યું કે આવા કાંતિમય શરીરથી કામદેવનું હાસ્ય કરતા એવા તમે કેણુ છે ? અને આવી મેહુદશામાં કેમ આવી પડ્યા છે ? તેમજ અચેતન થવાનું શું કારણ ? તે આવ્યા, કેઇ સમયે નહીં ઢેખેલુ ? એવુ આહારૂ અદ્ભુત સ્વરૂપ જોઇ અમે એકાગ્રચિત્તથી હને જોયા કરીએ છીએ. એમ તેઓના વિકારયુક્ત પ્રત્યુત્તર સાંભળી મૃગ સમાન વિશાલ નેત્રવાળી તે યુતિ તેઓનાં હૃદય હરવા માટે કમળ વીણવા ધીમી ધીમી ગતિથી ચાલી ગઈ. તેથી તે બને તેની ઉપર કે।પાયમાન થયા હૈાયને શુ !તેમ ઉતાવળથી તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. સુંદર ગમન કરતી તે યુવત ક્ષણમાત્રમાં તેઓની ષ્ટિ ચુકાવી એક લતામંડપમાં સંતાઈ ગઇ. તેથી તેઓ પણ બેભાન ખની ભ્રમિત મનથી તે ક્રિશાને અનુસારે ચાલવા લાગ્યા. આમતેમ તેણીની શેાધમાં તેઓ ફરતા હતા તેટલામાં આગળ જતાં મૂર્ત્તિ માન્ કામદેવ સમાન એક મુનિ મહારાજ તેએના જોવામાં આવ્યા. એટલે તેના હૃદયમાંથી વિષયવાસના તત્કાલ પલાયન થઈ ગઈ. કારણકે સિંહની આગળ મૃગલાઓના સભવ અશક્ય હાય છે. ત્યારખદ તેએ ગુરૂભક્તિવડે મુનિના ચરણ કમલમાં વંદન કરી ભ્રમરની માફક ત્યાં બેસી પ્રમેહપૂર્ણાંક દેશનારૂપી મિરસનુ પાન કરવા લાગ્યા. ધમ દેશના પૂર્ણ થયા બાદ મસ્તકે હાથ જોડી ભાનુ ખેલ્યેા, “ ભગવન્ ! આપને આ દેહ પણ રાજચિન્હાથી પ્રથમ વિભૂષિત હેાય તેમ દેખાય છે. એટલે ઉત્તમ રાજલક્ષ્મીને અનાદર કરી આપે દીક્ષા ગ્રહણ કરી છે એમ મ્હારૂં માનવું છે. વળી પ્રમદાઓને પ્રાર્થના કરવા યેાગ્ય અદ્ભુત યવન યમાં આ પને વૈરાગ્ય થવાનુ કારણ શું ? મુનિ આલ્યા, હે ભવ્ય ! સમગ્ર આ ભવસ્વરૂપ કેવલ દુ:ખરૂપ હાવા છતાં માત્ર અજ્ઞાની જનાને
For Private And Personal Use Only