SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૮) શ્રી સુપાશ્વનાથ ચરિત્ર. ત્યારબાદ હર્ષ સાગરમાં નિમગ્ન થએલ સધર્મેન્દ્ર પિતાના સેનાપતિને આજ્ઞા કરી. રે! જલદી સૈધર્મ સૈધર્મની સભામાં જાઓ, મેઘ સમાન ગંભીર નાદ સેનાપતિને કરતી અને જન પ્રમાણ ગળાકાર આજ્ઞા. સુંદર આકૃતિવાળી સુષા ઘંટા ત્રણવાર વગાડીને મ્હોટા નાદથી ઘોષણા કરાવે કે ભારતક્ષેત્રમાં વારાણસી નગરીમાં સાતમા તીર્થકરને જન્મ થયે છે, તેમના જન્મમહોત્સવ માટે શકેંદ્ર પ્રયાણની તૈયારીમાં છે તેથી હે દેવ ! સર્વ અલંકાર પહેરી સર્વ નાટકે તથા સેના સહિત સર્વે તૈયાર થાઓ, તેમજ સંપત્તિ સહિત દીવ્ય અસ્ત્રરાઓ સાથે લઈ ઊત્તમ વિમાનમાં બેસી જલદી ઈદ્ર પાસે આવે. આ પ્રમાણે સુરેંદ્રનું વચન સાંભળી વિનય સહિત સેનાધિપતિ બહુ ઊતાવળથી ચાલતા સૌધર્મ સભામાં ગયે. ત્રણવાર સુઘોષા ઘંટા વગાડી કે તરતજ તેના ઘનઘોર પ્રતિધ્વનિ વડે એકહીને બીજી બત્રીસ હજાર ઘંટાઓને એકસાથે રણકાર થયે. અને તેને પ્રતિ ધ્વનિ એકદમ મહાન ઊછળી ઊઠયે. તે સમયે પંચવિધ વિષય સેવવામાં આસક્ત હતા તે પણ સર્વ દેવતાઓ એક સમયે ઘંટનાદ સાંભળી વિચારમાં પડયા કે શું પ્રચંડ બ્રહ્માંડરૂપ પાત્ર કુંટવાથી આ ઇવનિ થયે ! વળી તે કવનિ વિમાનની પંક્તિઓમાં અથડાવાથી બહુ વિસ્તારમાં આવી પડયે, તેમજ તે નાદ મુગ્ધ હૃદયવાળી દેવાંગનાઓના શ્રવણ ચર થવાથી તેઓ ક્ષેભાયમાન થઈ, હા નાથ ! રક્ષણ કરે! રક્ષણ કરે! એમ ભયથી બોલવા લાગી. દૈત્યેન્દ્રના વધથી ખુશી થએલા દેવતાઓના ગજારવ સમાન ત્રાસજનક ઘંટાઓને સર્ણકારો સર્વત્ર પ્રસરી ગયે. તેથી ચિંતાતુર થએલા એ પિતાની અંગનાઓના કંઠાલેષ કરવામાં શિથિલ મન કર્યા, For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy