________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તેટલામાં કોઈ એક
કરી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૬ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર,
રની યુક્તિ લગાવી પરંતુ વિષ સમ ંધી કંઈપણ ફેરફાર થયા. નહીં, તેથી કાટિક પણ ઝાંખા પડી ચાલ્યે ગયે. આ પ્રમાણે વિષ ઉતારવાની જે જે ક્રિયાઓ કરી તે સર્વે નિષ્ફલ થઈ એટલુ જ નહી પણ ઉલટી વિપરીત થઇ પડી. તેથી કરીને બહુ ઉદ્વિગ્ન થઇ ક્ષેમચંદ્ર બેઠા હતા તેટલામાં કાઇક પુરૂષે ત્યાં આવી કહ્યુ કે જેમની દ્રષ્ટિ નાસિકા ઉપર સ્થિર રહેલી છે, જેમની અતિ સુક્રા મલ શરીરની ક્રાંતિ દયાલુતાને સૂચવેછે, જેમના આસન તરફ લક્ષ્ય કરતાં પરમ ચેાગી હાય તેવા જણાય છે અને આંબાના ઝાડ નીચે બેઠેલા એવા એક મુનિમહારાજનાં મ્હને દર્શન થયાં છે. માટે આ તમ્હારા મિત્રને એમના ચરણમાં લઇ જાઓ અને તે મને પ્રાર્થના કરી કહા કે હું પરમ દયાલુ ? માને સર્પ ડયેા છે, તે સ ંબંધી અમે સ ઉપાય કરી ચુકયા છીએ. હવે આપનું જ શરણુ છે. માટે એને સજીવન કરી. એ પ્રમાણે તે પુરૂષનુ વચન માન્ય કરી સુ ંદરને પાલખીમાં બેસાડી મુનિપાસે લઇ ગયા, અને પ્રાથના કરી ક્ષેમચંદ્રે કહ્યુ કે સ્વામિન્ ? આપતા યા ધર્મના ઉપદેશ આપે છે અને જૈન સિદ્ધાંતના યથાર્થ સાર સારી રીતે જાણા છે માટે આ મ્હારા મિત્રને સજીવન કરા, એ પ્રમાણે ક્ષેમચંદ્રની પ્રાર્થના સાંભળી મુનિમહારાજ કઇપણ હા ના ખાલ્યા નહીં.
યક્ષ એક મનુષ્યના શરીરમાં પ્રવેશ આવ્યે કે મ્હારે રહેવાનુ સ્થાન એક અશાક વૃક્ષ છે. તેની ડાળી એણે ગમ્મતમાં તાડી નાખી તેથી એના ઉપર ક્રોધાયમાન
યવચન.
થઇ મ્હેં આ સર્પ દંશ વિગેરે સમસ્ત કાય કર્યું છે, માટે હવે તમે ખીજા ઉપાય છેડી દ્યો અને એના લલાટમાં મુનિના ચરણરજનું તિલક કરી, જેથી તે વિના પ્રયાસે વિષની વેદનાથી વિમુક્ત થશે.
For Private And Personal Use Only