________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાસ આભાર.
પ્રાતઃસ્મરણીય, સચ્ચારિત્રચૂડામણિ, શુદ્ધક્રિયાયેગી, ગચ્છાધિપતિ, બાલબ્રહ્મચારી શ્રીમાન સુખસાગરજી મહારાજના શિષ્ય, શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય, યોગ નિષ્ઠાધ્યાત્મ જ્ઞાન દિવાકર સગુરૂ શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વરજી મહારાજના શિષ્ય પંન્યાસજી મહારાજ શ્રી અજીતસાગરજી મહારાજ કે, જેઓ જ્ઞાનોદ્ધારનું કાર્ય કરવા સાથે પ્રસિદ્ધ વક્તા હોઈ જમાનાને અનુસરી જન સમૂહને ઉપદેશ દેવાનું મહતું કાર્ય હાથમાં લઈ, ગુજરાત અને કાઠીયાવાડમાં અનેક સ્થાને વિહાર કરી, દરેક સ્થળે ધાર્મિક અને સામાજિક ભાષણ દ્વારા ઉપદેશ આપી ઉપકાર કરી રહ્યા છે. જૈન સમાજ ધર્મનું જ્ઞાન કેમ વધારે પ્રાપ્ત કરે, તેને માટે અનેક ઉપયોગી ગદ્ય
GOL-ZOLO
TOL -
For Private And Personal Use Only