________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગરજી ગણિએ તેને અનુવાદ ગુર્જર ભાષામાં-જનહિતાર્થે કરી–પ્રકાશમાં આણે છે એ બહુજ આનંદજનક છે.
પન્યાસજીએ આ ગ્રંથ પિતાના દાદાગુરૂના નામથી પ્રસિદ્ધ કરાવવામાં પણ ઠીક કર્યું છે, અને ખરેખર જેમને –
જેને શિર સમર્થ સદ્દગુરૂ મહા “શ્રી બુદ્ધિસાગર સમા! જેની લેખીનીથી લખાઈ પ્રકટે, ગ્રંથો અમુવા અહા ! વકતૃત્વે સમધુર-તત્વમર જે, વ્યાખ્યાન કેવિદ શા ?
શાંતિ તુષ્ટિ અછતસાગર ગણિ” પામે “મણિમય મહા! એવા અનુવાદક શ્રીમાન ગણિજી મહારાજને આવો અપૂર્વ-સરળ અને તત્વજ્ઞાન-વૈરાગ્ય-ગર્ભિત અનુવાદ કરવા માટે અભિનન્દન આપતાં– જેનઆલમને પિતાની પ્રસાદગુણ વિશિષ્ટ પ્રસાદીથી ઉપકારી બનાવતા રહેવાની વિનંતી કરી ગુરૂદેવની સ્તુતિ સાથે વિરમીશું –
भूषित अदभूत आत्मज्ञान तपने, वैराग्य दिप्ति बडे ! एकानेक जीवादि द्रव्य गुणने, पर्याय मर्मों जडये ! करुणाथी भरपुर नेत्र चमके, ब्रह्मचर्य विद्युत, तेयोगीश्वर श्री बुद्धिसागर सूरि, चरणे मणि आ नमे !
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૦-૧-૨૪
સદ્દગુરૂ ચરણોપાસક મણિમંદિર
મણિલાલ મોહનલાલ પાદરા. ગુજરાત.
પાદરાકર.
For Private And Personal Use Only