________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૨ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
મ્હારૂં ભવન જરૂર હવે દેવતાઓને વંદનીય થયું. હું ત્રિલેાકઅધા ? આપના મુખારવિંદમાં રહેલા લાવણ્ય રસનુ જેએ વિકસ્વર નેત્રપુટવડે પાન કરે છે, તેઓ ત્રણે લેાકની સંપત્તિના શણગાર પાત્ર અને છે. વળી હે દેવ ! દ્રવ્ય અને ભાવ એમ મને પ્રકારે સફલ એવું આપનું દર્શન સત્ર કીર્ત્તિને વિસ્તારે છે, સંપત્તિઓને વધારે છે, તેમજ પાપ રાશિને નિર્મૂળ કરે છે. અહા ? ઉભયથા પણ માનિવત્ત ક એવા આપના દર્શનથી સિદ્ધ ન થાય તેવી કોઇ પણ વસ્તુ આ દુનિયામાં નથી, હે પ્રત્યે ! ભૂતલને શાંત કરનારૂં, અકાલ વૃષ્ટિ સમાન અચિંતિત આપનું આગમન સતાપને દૂર કરે છે. પરમ ચેાગેશ્વરા પણ ધ્યાનચક્ષુથી મહાકઘ્યે જેમનાં દર્શન કરે છે, તેજ આપ પરમાત્મસ્વરૂ૫ મ્હારી દ્રષ્ટિગાચર થયા. ભા ગેાને સર્પની માફક, ધન સપત્તિને મૃત્યુની માફક અને કમલને પણ મળ સમાન ત્યાગ કરતા એવા આપની સરખા સસાર ત્યાગી મહાત્માએ ભાગ્યેાદય વિના કાના ઘેર આવે ? એ પ્રમાણે પ્રમેાદસહિત અનેદ્રની સ્તુતિ કરી બહુમાન પરાયણ થઇ શેઠ પેાતાની સ્ત્રીને કહેવા લાગ્યા. હું મૃગાક્ષિ! આ જગતમાં ભાગ્યશાળી તુજ છે. કારણકે ચરાચર પ્રાણિઓના સ્મકૃત્રિમ ખંધુ સમાન, જગના એક અધિપતિ સ્મ અનેદ્ર ભગવાન ઉત્તમ દાનપાત્ર તરીકે જે હને પ્રાપ્ત થયા, માટે શુદ્ધ વ્યવડે એમને પારણું કરાવીને ગંભીર ભવ સમુદ્રને માત્ર ગેાપદની માફક ઉલ્લંઘન કરવાના આ સમય છે. એ પ્રમાણે પેતાના પતિનાં વચન સાંભળી રામાંચ ધારશુ કરતી અને પેાતાના આત્માને કૃતાર્થ માનતી શેઠાણીએ પ્રમેાદ પૂર્વક ભક્તિવડે ઘી' સાકર સહિત સુંદર પરમાન્નથી ભરેલા સેનાના થાળ જીનેદ્રની આગળ ધર્યો, ત્યારે ભગવાને દ્રવ્યાદિક પદાર્થોમાં સમ્યગ્ ઉપયોગથી જોયુ તા તે શુદ્ધાન્ન સર્વ ગુણેાથી વિશુદ્ધ જાણી પેાતાના કરસંપુટમાં ગ્રહણ કર્યું. તે સમયે દુ ંદુભિના
For Private And Personal Use Only